________________
: ૪૦ :
નાર, વળી અંત આહારી, પ્રાંત આહારી, અરસ આહારી, વિરસઆહારી, લુખસ આહારી, તુચ્છ આહારી, અંત આવી, પ્રાંત જીવી, અરસ જીવી, વિરસ જીવી, લુખસ જીવી, સર્વરસ ત્યાગી થઈ ધન્ના કાકંદી, ધન્નશાલિભદ્રાદિક મહા મુનિવરોની માફક ત્યાગી બની, શુદ્ધ સંયમ ધારી થઈ, કર્મ શત્રુઓને હઠાવીશ તેમ છ કાયને દયાલ, નિર્લોભી, નિ:સ્વાદી, વાયરાની પેરે અપ્રિતબંધ વિહારી, વિતરાગની આજ્ઞા સહિત, એવા ગુણને ધારક જે અણગાર તે હું ક્યારે થઈશ ? “ધન્ય ધન્ય તે દિન મુજ ક્યારે હિોશે ? હું લઈશ સંયમ શુદ્ધોજી, ” જે દિવસે હું સંયમગ્રહણ કરી પૂર્વોક્ત ગુણવાન થઈશ ત્યારે મારા મનના મારા સફળ થશે તે દિવસ ધન્ય કરી માનીશ. (એ બીજે મનરથ.)
કયારે હું સર્વ પાપ સ્થાનક આલેઈ નિ:શલ્ય થઈ સર્વ જીવરાશી ખમાવીને સર્વવ્રત સંભારીને, અઢાર પાપ સ્થાનકથી ત્રિવિધે ત્રિવિધ સરાવી ચારે આહાર પચ્ચખીને શરીરને છેલ્લે શ્વાસ શ્વાસે વસરાવીને ત્રણ આરાધના આરાધતો થકે ચાર મંગલિક રૂપ ચાર શરણ મુખે ઉચ્ચર થકે સર્વ સંસારને પૂંઠ દેતે થકે એક અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા સાધુ અને ચોથા કેવલી પ્રરૂપીત ધર્મ તેને ધ્યાવતે થકે શરીરની મમતા રહિત થયે થકે પાપગમન સંથારા સહિત પાંચ અતિચાર ટાળતો થકે મરણને અણવાંછતો કે એવું અંતકાળે પંડિત મરણ હું કયારે પામીશ. (એ ત્રીજે મનોરથ.)
આ ત્રણ મરથી શ્રાવકે હર્દમ ભાવવા જેથી ઉત્તરોત્તર મેક્ષ સુખદાયી થાય છે. ' આ ત્રણના કરેલા ઉપકારને વાળીને ઓશીગણ ન
થઈ શકીયે. એક પિતાના માતાપિતા હોય તેમને પ્રભાતે ઉઠીને સહસ પાકાદિક ઉત્તમ પ્રકારના તેલે કરી મર્દન કરીયે, સુગંધિત દ્રવ્ય કરી ઉવટાણું કરીયે, સુગંધિ પાણી, ઉડુ પાણી તથા ટાટુ પાણું એવા ત્રણ પ્રકારના પાણીયે કરી હુવરાવીએ, પછી વસ્ત્રાભરણાર્દિકે કરી વિભૂષા કરીયે, મન ગમતાં મધુરાં ભેજન કરાવીયે, જાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org