________________
ઃ ૬૫ :
તપના પ્રભાવ કેટલેા વર્ણવી શકાય ? જે કેાઈને કાઇ પણ પ્રકારે ક્યાંય પણ ત્રિભુવન મધ્યે સુખ–સમાધિ પ્રાપ્ત થાય છે, ત્યાં સર્વત્ર ( બાહ્ય અભ્યંતર ) તપજ કારણરૂપ છે, એમ ચાક્કસ સમજવું અને તેનુ આરાધન કરવા યાવિધ ઉદ્યમ સેવવા, કિ અહુના. ભાવફલક ભાવા
કમઠાસુરે રચેલા ભારે ભયંકર પ્રલયકાળના જેવા જળઉપદ્રવ કાળે, સમભાવને ધારણ કરવાવડે જે કેવળજ્ઞાન લક્ષ્મીને વર્યા, તે શ્રી પાર્શ્વ પ્રભુ જયવતા વર્તા !
જેમ કાથા ચુના વગરનુ તાંબૂલ ( નાગરવેલનું પાન ) અને પાસ વગરનું વસ્ત્ર ઠીક રંગાતું નથી, તેમ ભાવ વગર દાન શીલ તપ અને ભાવનાએ પણુ, ફળદાયી નિહ થતાં અફળ થાય છે. મણિ, મત્ર, ષષ્ઠી તેમજ જંત્ર તંત્ર અને દેવતાની પણ સાધના, દુનિયામાં કેાઈને ભાવ વગર સફળ થતી નથી, ભાવ ચેાગેજ તે તે વસ્તુઓની સિદ્ધિ થતી દેખાય છે.
શુભ ભાવના ચાગે પ્રસન્નચંદ્ર (રાજર્ષિ ) એ ઘડી માત્રમાં, રાગદ્વેષમય કર્મ ની ગુપિલ ગ્રંથી–ગાંઠને ભેદી નાંખી કેવળજ્ઞાન પામ્યા.
નિજદોષ ( અપરાધ ) ની નિદા ગોં કરીને ગુરૂણીનાં ચરણુની સેવા કરતાં, જેણીને શુભ ભાવથી કેવળજ્ઞાન ઉપજ્યું તે મૃગાવતી સાધ્વી જયવતી વર્તો.
મ્હાટા વાંસ ઊપર નાચવા માટે ચઢ્યા છતાં, કોઇ મહા મુનિરાજને દેખી શુભ ભાવથી પૂજ્ય. ઇલાચિપુત્રને કેવળજ્ઞાન પ્રગટ થયુ. એ સદ્ભાવને જ પ્રભાવ સમજવે.
જહા
કપિલ નામના બ્રાહ્મણુ મુનિ અશેષક વાટિકામાં લાહેા તહા લાહા, લાહા લેહા પદ્મઇ ” એ પદના વિચારણા કરતા શુભ ભાવથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા.
વાસિત ભાવવડે તપસ્વી સાધુઓને નિમંત્રણ કરવા પૂર્વક, ભાજન કરતાં શુદ્ધ ભાવથી કુરગડુમુનિ કેવળજ્ઞાન પામ્યા. પૂર્વ ભવે આચાર્ય પણે કરેલી જ્ઞાનની આશાતનાના પ્રભાવથી, મુદ્ધિહીન થયેલા “ માસતુસ મુનિ નિજ નામને ધ્યાતા છતા ( કાઇની ઉપર રાગ કે રીસ ન કરવારૂપ ગુરૂ મહારાજાએ
""
ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org