________________
: ૧૧૭ :
પ્ર૦ કયા દેશને દશ વસ્તુ વધારે હાય ૦ ૧ એસ્ત્રીના ધણીના ઘરમાં ક્રોધ, ૨ રજપુતને માન, ૩ ભેખ ધારીને માયા, ૪ બ્રાહ્મણને લેાભ, ૫ જુગારીને શાક, ૬ વેશ્યાને કપટ, ૭ ચારની માને ચિંતા, ૮ સમકિતિને સત્ય, હું ધર્મ સ્થાનકે નિંદ્રા, ૧૦ સાધુને સતાષ.
પ્ર૦ કયા દશ જણની સાથે વાદ ન કરવા. ઉ॰ ૧ રાજા સાથે, ૨ ધનવંત સાથે, ૩ ખળવત સાથે, ૪ પૂર્ણ પક્ષવાળા સાથે, ૫ ક્રોધી સાથે, ૬ નીચ સાથે, છ તપસ્વી સાથે, ૮ જૂઠાએલા સાથે, ૯ માત પિતા સાથે, ૧૦ ગુરૂગુરૂણી સાથે. પ્ર૦ અન્ય દર્શનીના દશ અવતાર કયા. ૦ ૧ મત્સ્ય, ૨ કચ્છપ, ૩ વરાહ, ૪ નરસિંહ, પ વામન, ૬ પશુરામ, ૭ રામ, ૮ કૃષ્ણ, ૯ ખોધ, ૧૦ કલકી.
મહાવીર સ્વામીના દશ શ્રાવકાના ભાગેાપભાગના નિયમા. ૧ ઉલ વતારવા–જેટીમનું લાકડુ. ૧૨ ખાવામાં–મગ અને ચોખ્ખાની ૨ દાંત સામાં-મહુડાનું દાતણ પેયા. ૩ મસ્તક સામાં આંબળાનાં કુળ. ૧૩ લક્ષમાં-ખાંડ પાયેલા ઘેબર. ૪ ચાળવા માટે—શતપાર્ક, સહસ્રપાક ૧૪ એદનમાં કમાદના ચેખા. તેલ. ૧૫ કઠોળમાં-મગ, અડદ, ચણાની ૫ ઉવટણ માર્ટ-સુગધી ચુ. ૬ સ્નાન માટે—આઠ ઘડા પાણી. ૭ ઓઢવા માટે-૧ રેશમી ૨ સુતરાઉ ૮ વિલેપનમાં–કેસર, ચંદન, કસ્તુરી વિગેરે સુગધી.
૯ પુષ્પમાં–કમળ પુષ્પને માલતીની
માળા.
૧૦ આભરણમાં-ચિત્ર વિનાનાં એ
કુંડળ,
એક નામાંકિત વીટી.
૧૧ પમાં—અગર તુરૂષ્કના.
Jain Education International
દાળ.
૧૬ ધૃતમાં-શરદ રૂતુમાં થયેલ ગાયનું ધી ૧૭ શાખમાં–રાયડેાડી, આંમળા, અગથી.
૧૮ કુળમાં—પુલ્લક અને ખીલી વિગેરેના મધુર ફળ,
૧૯ જમણમાં–વડાં અને પુરણ ૨૦ પાણીમાં આકાશથી પડેલ જળ, ૨૧ તાંબૂલમાં જાયફળ,ક કાળ, કપૂર, એલચી, લવિંગ, એ પાંચ સુંગીવાળુ પાન.
For Private & Personal Use Only
www.jainelibrary.org