Book Title: Shabdona Shikhar
Author(s): Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/006003/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ - ભાગ-૧ - શબ્દાર્થ વિવેચના -: આશિર્વાદ દાતા :સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મ.સા. -: વિવેચક :પ.પૂ. મુનિરાજ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ વીરપુર મંડન શ્રી મહાવીર સ્વામિને નમો નમ: વિશ્વપૂજ્ય પ્રાતઃ સ્મરણીય પ્રભુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરેભ્યો નમો નમ: શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ (ભાગ-૧) શબ્દાર્થ વિવેચન શબ્દોના શિખર -: પ્રેરક - આશિર્વાદ દાતા :સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. રાષ્ટ્રસંત આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મ.સા. -: વિવેચક : પ.પૂ. મુનિરાજ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. -: પ્રકાશક :શ્રી રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ - શ્રી રાજ-જયંત ફાઉન્ડેશન શ્રી વીર-ગુરૂદેવ ફેડરેશન - અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમઃ વિશ્વપૂજ્ય પ્રાતઃ સ્મરણીય પ્રભુશ્રી રાજેન્દ્રસૂરીશ્વરેભ્યો નમો નમઃ | પુસ્તકનું નામ:- શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૧ લેખક :- વિશ્વપૂજ્ય પ્રાતઃ સ્મરણીય, યુગમહર્ષિ, કલિકાલ કલ્પતરૂ, સાત્વિક ક્રિયોદ્રારક પ્રભુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબ વિષય :- શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૧ નું ગુજરાતીમાં શબ્દાર્થ વિવેચના પુસ્તકનું નામ :- શબ્દો ના શિખર 3 પાવનપ્રેરણા - આશિવદ દાતા રાષ્ટ્રસંત સુવિશાલાસમર્થગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજ (મધુકર) વિવેચક :- પ.પૂ. મુનિ વૈભવરત્ન વિજયજી મ.સા. પ્રકાશન તારીખ :- થીરપુર મંડના (થરાદ) - મોટા મહાવીરસ્વામી પ્રતિષ્ઠા દિવસ વિ.સં 2068 કારતક વદ - 6 તા 30-12-2011, પ્રતિ - 5000 મૂલ્ય - 700 રૂપિયા - : પ્રકાશક :શ્રી રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ - વીરગુરુદેવ ફેડરેશન શેખનો પાડો રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રાપ્તિસ્થાન રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ શેખનો પાડો, રિલીફ રોડ, અમદાવાદ - 380001 હિંમતભાઈ - 9825273020 ગુરૂકુમાર - 9879620996 રાજ-રાજેન્દ્ર જયંતસેન મ્યુઝિયમ મોહનખેડા તીર્થ, રાજગઢ (M.P.) વિનોદભાઈ - 9425394906 શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર સુભાષચોક, ગોપીપુરા, સુરત નીતીનભાઈ અદાણી - 9824150342 'ભરતભાઈ ભણશાલી - 9824047856 શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર ૧૦મી ખેતવાડી, મુંબઈ - 400002 જયેશભાઈ - 9322235238 કમલેશભાઈ - 9699921458 શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર નેમિનાથનગર,ડીસા 'વિનોદભાઈ કોરડીયા - 9426366252 શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર ગુરૂમંદિર, થરાદ. જિ. બનાસકાંઠા ભૂપેન્દ્રભાઈ - 9924060128 'બાબુભાઈ હાલચંદભાઈ વોરા પાર્શ્વ પબ્લિકેશન 'નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફરોડા અમદાવાદ - 380001 ફોન : 079-25356909, 26424800 Page #5 -------------------------------------------------------------------------- ________________ 9820456789 0940906500 9820040649 982003040 શ્રી અભિધાન રાજેન્દ્રકોષ ભાગ-૧ શબ્દાર્થ વિવેચન શબ્દોના શિખર ગ્રન્થ પ્રકાશન સમિતિ કિશોરભાઈ બાલચંદજી ખિમાવત કુંદનમલજી ધરમચંદજી માસ્ટર રમેશજી સુમેરમલજી લુંકડ ઘેવરચંદ લાલચંદજી જોગાણી 5 પ્રકાશભાઈ ચીમનલાલ શેઠ (દૈયપ) 9821387520 6 નીતિનભાઈ ચુનીલાલ અદાણી સંજયભાઈ રમણિકલાલ મોરખીયા 982116963 8 ભવરલાલજી સરેમલજી કોઠારી ગુલાબચંદ સોહનલાલજી જોગાણી 10 બાબુલાલ હાલચંદભાઈ વોહરા 11 રાજકુમારજી સુમેરમલજી બાફના 12 સેવંતિલાલ વાઘજીભાઈ વોરા 13 મહેશભાઈ પ્રવીણભાઈ વોહેરા 14 મફતલાલ મિશ્રીમલજી છાજેડ ખિમેલ - મુંબઈ ભીનમાલ - મુંબઈ ભીનમાલ - મુંબઈ ભીનમાલ - મુંબઈ થરાદ - મુંબઈ થરાદ - સુરત ધાનેરા - મુંબઈ ભીનમાલ - મુંબઈ 9824150342 9892000220 9824151853 ભીનમાલ - સુરત 9727900899 થરાદ - અમદાવાદ 982002810 ભીનમાલ - મુંબઈ 9825131113 9920844404 દૂધવા - સુરત થરાદ - મુંબઈ નૈનાવા - મુંબઈ 989507083 Page #6 -------------------------------------------------------------------------- ________________ / \ \ // શ્રી શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથ ભગવાન -: સૌજન્ય :વોરા મયુરીબેન ચીમનલાલ ત્રિભોવનદાસ - પરિવાર Page #7 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન માય ફાધર -: સૌજન્ય :' અદાણી શાન્તાબેન શાન્તીલાલ ભુદરમલભાઈ - પરિવાર Page #8 -------------------------------------------------------------------------- ________________ થીરપુર મંડન શ્રી મહાવીર સ્વામી ભગવાન નોકIT IS A SITE - 8 સૌજન્ય :-) શેઠ જેઠીબેન ચીમનલાલ મૂલચંદભાઈ - પરિવાર Page #9 -------------------------------------------------------------------------- ________________ વિશ્વપૂજય પ્રભુશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ श्रीअभिधान राजेन्द्र कोषः - : સૌજન્ય :અદાણી બબુબેન ચુનીલાલ નાગરદાસ - પરિવાર થરાદવાળા Page #10 -------------------------------------------------------------------------- ________________ વિપૂજા થી રજીસ્બરીશ્વરજી દાહરાજી - 8 સૌજન્ય :'વોહરા જાસુબેન છોટાલાલ વીરચંદ - પરિવાર Page #11 -------------------------------------------------------------------------- ________________ સમાધિભૂમિ મોહનખેડા તીર્થની અખંડ જ્યોત Deepo CCCCCCCCG છ CCCCCCCCCCC છછછછછછછછછછછછછછ (c)(c)(c)(c) છે, (c) ᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧ ᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧ ᎧᎧᎧᎧᎧᎧ (c)(c)(c)(c) એ જ eeeeeeeeeeeeeeeeeeee - - 8 સૌજન્ય :દેસાઈ શાંતાબેન કાંતિલાલ અમુલખભાઈ - પરિવાર મુંબઈ Page #12 -------------------------------------------------------------------------- ________________ 7 પ.પૂ. આ. ભ. શ્રી વિજય ઘનચંદ્રસૂરીશ્વરજી મ.સા. - H સોજન્ય :વોરા ગગલદાસ રીખવચંદ પરિવાર (વિશ્વાસ) થરાદ-અમદાવાદ Page #13 -------------------------------------------------------------------------- ________________ - પ.પૂ. આ.ભ. શ્રી વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મ.સા. - 8 સૌજન્ય :મોરખીયા બબીબેન વાડીલાલ મણીલાલ - પરિવાર લવાણા (સુરત) Page #14 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ. શ્રી વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મ.સા. - 8 સૌજન્ય :વોરા શાન્તાબેન મહાસુખલાલ ચીમનલાલ - પરિવાર થરાદ-બોરીવલી Page #15 -------------------------------------------------------------------------- ________________ 'પ.પૂ.આ.ભ. શ્રી વિજય વિધાચન્દ્રસૂરીશ્વરજી મ.સા. T AT - - સૌજન્ય :દોશી તારાબેન રમણલાલ ચુનીલાલ ખેતશીભાઈ - પરિવાર Page #16 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ. શ્રી વિજય જયંતસેનસૂરીશ્વરજી મ.સા. - 8 સૌજન્ય : વોરા મંજુલાબેન વાઘજીભાઈ ખેમચંદભાઈ - પરિવાર દુધવા - સુરત Page #17 -------------------------------------------------------------------------- ________________ 'પ.પૂ. ઉપાધ્યાય શ્રી મોહનવિજયજી મ.સા. COM - 8 સૌજન્ય 8સ્વ. શાંતાબેન મિશ્રીમલજી તેજમલજી મહેતા - પરિવાર (નેનાવા-વડોદરા) Page #18 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ઉપાધ્યાય શ્રી ગુલાબવિજયજી મ.સા. / ) 2 TET - ર 2 - t ; સૌજન્ય :- સ હ અદાણી સ્વ. વાઘજીભાઈ વીરચંદભાઈ - પરિવાર 'ભોરડુવાળા-સુરત Page #19 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. તપસ્વી મુનિરાજ શ્રી હર્ષવિજયજી મ.સા. - 8 સૌજન્ય :ધાનેરા નિવાસી ભાવિબેન નગીનદાસ મોરખીયા પરિવાર, Page #20 -------------------------------------------------------------------------- ________________ - ર પ.પૂ. સ્થવીર મુનિરાજ શ્રી શાંતિવિજયજી મ. સા. કી IT | G5) આ . હિરો વિચાર આવ્યો 2 1 , છે . - 8 સૌજન્ય :- - ગુરૂભક્ત પરિવાર - ભીનમાલ Page #21 -------------------------------------------------------------------------- ________________ '3 ઈતિહાસની અટારીએથી 'અનાદિકાળથી વીતરાગ પરમાત્માન 'પરમપાવન શાસન પ્રવહનમાન છે. અનાદિ, ' મિથ્યાત્વથી મુક્ત થઈ આત્મા જ્યારે સમ્યક્ત્વગુણ પ્રાપ્ત કરે છે. ત્યારપછી આત્મિક ઉત્ક્રાન્તિનો પ્રારંભ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી જ સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર આત્મામાં દેખાય છે. 'મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બન્ને ઈન્દ્રિય અને મનથી ગ્રાહ્ય છે. આથી આનો સમાવેશ પરોક્ષજ્ઞાનમાં થાય છે.પરંતુ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આત્મગ્રાહ્ય છે, 'આથી એ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાનમાં સમાવેશ થાય છે. સમ્યકત્વનો સૂર્યોદય થતાં જ મિથ્યાત્વનો ગાઢ અંધકાર દૂર થાય છે અને આત્મા સંપૂર્ણપણે ગતિમાન થાય છે. આ જ સમ્યક્ત્વ આત્માને પરોક્ષજ્ઞાનથી પ્રત્યક્ષજ્ઞાન તરફ અગ્રેસર કરે છે. પ્રત્યક્ષજ્ઞાનની ઉપલબ્ધિ માટે એ જરૂરી છે કે, આત્મા લૌકિક ભાવોથી અલગ થઈ લોકોત્તરભાવોની ચિંતનધારામાં ડૂબી જાય જિન ખોજી તિન પાઈયગહરે પાની પઠા”, સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે આશ્રવ અને બંધ. દુઃખોથી મુક્તિ મેળવવા આ બન્ને દૂર કરવા જરૂરી છે. તથા સંવર અને નિર્જરા પણ જોઈએ. બંધન સહજ છે, પરંતુ જે એને કારણભાવ અને કારણસ્થિતિથી અલગ રાખવામાં આવે તો આપણે અવશ્ય અપનબંધક અવસ્થા ને પ્રાપ્ત કરી શકીએ, જિનાગમમાં અધ્યાત્મભરેલું છે. સહજસ્થિતિની ઈચ્છાવાળા આત્માઓએ જિનવાણીનું શ્રવણ, અધ્યયન, ચિંતન, 'અનુપ્રેક્ષા આદિ સ્વાધ્યાયમાં રહેવું જોઈએ. કર્મ અને આત્માનો અનાદિકાળથી ગાઢ સંબંધ છે. આથી કર્મ આત્માની સાથે જ ચોંટીને રહેલા છે. દા.ત. ખાણમાં રહેલા સોનાની સાથે માટી રહેલી હોય છે. માટી સોનાની મલિનતા છે તેમ કર્મ આત્માની. પ્રયોગદ્વારા માટીને સુવર્ણથી અલગ કરી શકાય છે. જ્યારે બન્ને અલગ થઈ જાય છે ત્યારે માટી માટીના રૂપમાં અને સુવર્ણ સુવર્ણના રૂપમાં પ્રગટ થાય છે. માટીને કોઈ સોનું કહેતા નથી અને સોનાને કોઈ માટી કહેતા નથી. તેવી જ રીતે સમ્યગ્દર્શનવાળો આત્મા સમ્યજ્ઞાન ના ઉજ્જવલ પ્રકાશમાં સમ્યફ ચારિત્રના પ્રયોગદ્વારા પોતાના આત્મા પર લાગેલી કમરજને દૂર કરી નિર્મલતા પ્રગટ કરે છે. કર્મની આઠેઆઠ કર્મ પ્રકૃતિ પોત-પોતાના સ્વભાવાનુસાર સાંસારીક પ્રવૃત્તિઓમાં રમતાં આત્માને કર્મ ભોગવવા માટે પ્રેરિત કરતી રહે છે. જેઓને પોતાનો ખ્યાલ નથી અને જેઓ અનિણતસ્થિતિમાં છે, એવા સંસારી જીવોને આ કર્મપ્રવૃતિઓ વિભાવ પરિણામ કરાવે છે. જ્ઞાનાવરણીયકર્મ આંખે બાંધેલા પાંટા જેવું છે. નજર ભલે સૂક્ષ્મ હોય પણ આંખ ઉપર પાટા બાંધેલા હોય તો તેને કંઈ પણ દેખાતું નથી. તેવી જ રીતે આત્માની જ્ઞાનદૈષ્ટિને જ્ઞાનાવરણીયકર્મ આવૃત્ત કરે છે. જેના કારણે જ્ઞાનસૃષ્ટિઢંકાઈ જાય, છે. આ કર્મ આત્માને અવળે રસ્તે ચલાવે છે. ખોટા માર્ગે ચલાવનારું આ કર્મ છે. | દર્શનાવરણીયકર્મ રાજાના દ્વારપાલ જેવું છે. જેવી રીતે દ્વારપાલ દર્શનાર્થીઓને રાજાના દર્શનથી વંચિત રાખે છે. મહેલમાં પ્રવેશ પર પ્રતિબંધ કરે છે, તેવી જ રીતે દર્શનાવરણીયકર્મ આત્માને આત્મદર્શનથી દૂર રાખે છે. આ કર્મ જીવને પ્રમાદભાવમા ડુબાડી દે છે. જેથી અપ્રમત્તદશાથી આત્મા લાખો યોજન દૂર જ રહે છે. દર્શનાવરણીયકર્મ આત્મદર્શન રૂપી 'રાજાના દર્શનથી વંચિત રહેવાથી જીવ ઉન્માર્ગગામી બને છે. મધથી લેપાયેલી તલવાર જેવું વેદનીચકર્મ છે. આ કર્મ જીવને ક્ષણભંગુર સુખનો લાલચી બનાવી એને અનંત દુઃખરૂપી સમુદ્રમાં ડુબાડી દે છે. શાતાનો અનુભવ તો ક્યારેક કરાવે છે પરંતુ અસાતાનો અનુભવ અત્યધિક કરાવે છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટનારો મઘુરતાના સુખને તો પ્રાપ્ત કરે છે પરંતુ જીભ કપાઈ જવાથી અસહ્ય દુઃખનો, પણ અનુભવ કરવો પડે છે. આથી વેદનીય કર્મ સુખની સાથે અપાર દુઃખનું પણ વેદન કરાવે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ | મોહનીયકર્મ દારૂ પીધેલા માણસ જેવું છે. દારૂના નશામાં રહેલો માણસ જેમહોશ-હવાસ ખોઈ બેસે છે. એવી રીતે | મોહનીસકર્મથી પ્રભાવિત જીવ આત્મસ્વરૂપને ભૂલી જાય છે અને પરપદાર્થોને આત્મસ્વરૂપ માનવાની ભૂલ કરી બેસે છે. આ જ મુખ્ય કારણ છે સંસાર પરિભ્રમણનું. “મોહમહામદ પિયો અનાદિ, ભલિ આપકું ભરમત વાદિ” મોહનીયકર્મ જીવના સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રના માર્ગમાં અડચણ રૂપ છે. જે મનુષ્ય આ મોહનીય કર્મના સ્વરૂપને જાણતો નથી અને એની સ્થિતિનો અનુભવ કરતો નથી તે આત્મવિકાસથી, દૂર રહે છે. અહંકાર અને મમકાર છે ત્યાં સુધી જીવ મોહનીયકર્મની જંજીરથી જકડાયેલો છે. અહંકાર અને મમકાર જેમ જેમ ઘટતો જાય તેમ તેમ મોહનીયકર્મના બંધન ઢીલા પડતા જાય છે. આ મોહનીયકર્મ બધા જ કર્મનો અધિપતિ છે અને સૌથી વધારે સ્થિતિવાળો છે. મોહનીયકર્મના નિર્દેશનમાં જ બીજા કર્મો આગળ વધે છે. જીવને શરીર અને આત્માના ભેદજ્ઞાનથી દર રાખનાર આ કર્મ છે. સંસારની ભલભલયામાં ભટકાવનાર મોહનીય કર્મ છે. | બેડી જેવું આયુષ્યકર્મ છે. આ કર્મે શરીરરૂપી બેડી લગાવી દીધી છે. જે અનાદિકાળથી આજ સુધી લાગેલી છે. સજા પૂરી ન થાય ત્યાં સુધી કેદી મુક્ત થતો નથી; તેવી રીતે જીવની જન્મજન્મની સમયમર્યાદા પૂરી થતી નથી; ત્યાં સુધી જીવ મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. નામકર્મનો સ્વભાવ ચિત્રકાર જેવો છે. ચિત્રકાર જેવી રીતે પટ ઉપર વિવિધ પ્રકારના ચિત્ર બનાવે છે; તેવી રીતે નામકર્મ ચાર ગતિમાં વિવિધ જીવોના જુદા જુદા નામરૂપ-રંગ પ્રદાન કરે છે. નામકર્મના પ્રભાવથી જીવ આ સંસારમાં નવાનવા નામધારણ કરીને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. | ગોત્ર કર્મ કુંભાર જેવું છે. કુંભાર અનેક પ્રકારના નાના-મોટા માટલા બનાવે છે અને જુદા જુદા આકારો આપે છે. તેવી રીતે ગોત્ર કર્મ પણ જીવને ઊંચ-નીચ કુળમાં જન્મઆપે છે. ગોત્રકર્મના પ્રભાવથી જીવ ઊંચા અને નીચા કુળમાં, જન્મ ધારણ કરે છે. અંતરાય કર્મ રાજાના ભંડારી જેવું છે. ખજાનામાં ધન ઘણું હોય છે. પણ તેની ચાવી ભંડારીની પાસે હોય છે. આથી આવેલો યાચક કંઈપણ પ્રાપ્ત કરી શકતો નથી. આ જ કાર્ય આત્મામાં અંતરાયકર્મ કરે છે. આ કર્મના પ્રભાવથી જીવને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિષયમાં જીવ અંતરાયકર્મના ઉદવ્યથી કંઈ પણ લાભ પ્રાપ્ત કરી શકતો નથી. આ હતો સંક્ષેપમાં જૈનધર્મનો કર્મવાદ. એવી રીતે જિનાગમમાં આત્મવાદ, અનેકાન્તવાદ, પદ્રવ્ય, નવતત્વ, મોક્ષમાર્ગ આદિ અનેક એવા વિષયોનો સમાવેશ છે; જે જીવના આત્મવિકાસમાં સહાયક છે. દ્વાદશાંગી જિનવાણીનો વિસ્તાર છે. આત્મકલ્યાણની ઈચ્છા રાખવાવાળા જીવો માટે દ્વાદશાંગીનું અધ્યયન કરવું અતિ આવશ્યક છે. સંસારમાં રહેલા પ્રત્યેક જીવને સ્વસ્વરૂપ અથતિ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનો અધિકાર માત્ર જૈન ધર્મદર્શન જ આપે છે. બીજી કોઈ નહી. જૈન દર્શનમાં પ્રવેશ કરી જીવ અનંત ઐશ્વર્યવાન કેવલજ્ઞાન થી યુક્ત બની શકે છે. જીવ પોતાના પુરુષાર્થ ના બળ ઉપર પરમાત્મા પદ સુધી પહોંચી શકે છે. અન્ય સમસ્ત ધર્મદર્શનોમાં જીવને પરમાત્માપ્રાપ્તિ પછી પણ પરમાત્માથી હીન માનવામાં આવે છે. જ્યારે જૈનધર્મદર્શનમાં પરમાત્મા પદની પ્રાપ્તિ પછી જીવને પરમાત્મા સ્વરૂપ જ માનવામાં આવ્યો છે આ જ જૈન ધર્મ ની અલગ આગવી વિશેષતા છે. પરમજ્ઞાની પરમાત્માની પાવનવાણી જીવની આ અનોપમઅસાધારણ અવસ્થાનો બોધ કરાવે છે. પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી અને સ્યાદવાદ શૈલીથી યુક્ત જિનવાણીમય જિનાગમોના ઉંડા અધ્યયન માટે વિભિન્ન સંદર્ભ ગ્રન્થોની 'અનુશીલન ચિંતન અત્યન્ત આવશ્યક છે. 2 આજ થી 100 વર્ષ પહેલા ઉચિત સાધનોના અભાવમાં જિનાગમોનું અધ્યયન અત્યન્ત દુષ્કર હત વિશ્વના વિદ્વાનો એક એવી ચાવી ની ખોજ મા હતા કે જેનાથી જિનાગમના બધાજ રહસ્યરૂપી તાળા ખૂલી જાય અને જ્ઞાનપિપાસા તૃપ્ત થાય. . એવા કપરા સમયમાં એક 63 વર્ષના વયોવૃદ્ધ ત્યાગવૃદ્ધ તપોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આ કાર્ય હાથમાં લીધું તે દિવ્યપુરુષ હતા ચારિત્રક્રિયાપાલક ગુરૂદેવ પ્રભુ શ્રીમદ વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ તેઓએ જિનાગમની ચાવી નિમણિ કરવાનું જટિલ કાર્ય સિયાણાનગરમાં સુવિધિનાથ જિનાલયની છત્રછાયા માં પ્રારંભ કર્યું ચાવી બનવાનું આ કાયી 14-14 વર્ષ સુધી લાગણ ચાલ્યું અને અંતે સુરતનગરમાં આ કાર્ય પૂર્ણ થયું તે ચાવીનું નામ એટલે “અભિધાન રાજેન્દ્ર કોષ!' કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આગમના અધ્યપન સમયે “અભિધાન રાજેન્દ્ર કોષ’ પાસે હોય પછી કોઈ અન્ય ગ્રન્થ પાસે રાખવાની આવશ્યકતા રહેતી નથી આ મહાન ગ્રન્થ જિજ્ઞાસુની તમામ જિજ્ઞાસાઓને પૂર્ણ કરે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ઈતિહાસ પૂર્વકાલથી કોષ સાહિત્યની પરંપરા ચાલી આવે છે. નિઘટે કોષમાં વેદની; સંહિતાઓનો અર્થ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યાસ્કની રચના 'નિરુકલ’ માં અને પાણિનીના ‘અષ્ટાધ્યાયી” માં વિશાલ શબ્દસંગ્રહ જણાય છે. આ બધા જ કોષ ગધ લેખનમાં છે. આના પછી પ્રારંભ થયો પદ્ય રચનાકાળનો. જે કોષ પધમાં રચાયા તેના બે પ્રકાર જોવા મળે છે. એક પ્રકારમાં ‘એકાઈકોષ' અને બીજા પ્રકારમાં ‘અનેકાર્થ કોષ’.કાત્યાયનની ‘નામમાલા’ અને વાચસ્પતિની શબ્દાર્ણવ છે. વિક્રમાદિત્યની શબ્દાર્ણવ અને ભાગુરીની ‘ત્રિકાંડ' કોષ પ્રખ્યાત છે. કેટલાક પ્રાપ્ય અને અપ્રાપ્ય છે. ઉપલબ્ધ કોષોમાં અમરસિંહનો ‘અમરકોષ’ ઘણો જ પ્રચલિત છે. ધનપાલની ‘પાઈય લક્ષી નામમાતા’ 209 ગાથા પ્રમાણ છે અને એકાર્ય શહદનો બોધ કરાવે છે. આ ગ્રન્થમાં 998 શબ્દોનું પ્રાકૃતરૂપ આપવામાં આવ્યું છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ “પાઈચ લચ્છી નામમાલા” ઉપર પ્રામાણિકતાની મહર લગાવી છે. એવી રીતે ધનંજય પંડિતે ‘અનેકાર્થનામમાલા’ ની પણ રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના “અભિધાન ચિંતામણિ’, ‘અનેકાર્થ સંગ્રહ’, ‘નિઘંટ સંગ્રહ’ અને ‘દેશી | (નામમાલા’ આદિ અનેક કોષ ગ્રન્થપ્રસિદ્ધ છે. ને આ બધા કોષો વચ્ચે ‘અભિધાન રાજેન્દ્ર કોષ’ની અલગ જ વિશેષતા છે. એ વિશેષતાના કારણે જ આજે પણ સમસ્ત કોષ ગ્રન્થોમાં સિરમૌર કોષ બન્યો છે. સાચી વાત તો એ છે કે જેવી રીતે સૂર્યન દિપક દેખાડવાની જરૂરત નથી હોતી તેવી રીતે આ મહાન ગ્રન્થને પણ પ્રમાણિત કરવાની જરૂરત નથી લાગતી. સૂર્ય ખુદ પ્રકાશિત છે તેમગ્રન્થરાજ સ્વયમેવ જ પ્રમાણિત છે. તો પણ તેની વિશેષતાઓને પ્રસ્તુત કરવાનું અપ્રાસંગિક નથી લાગતું. અભિધાન રાજેન્દ્ર’ અર્ધમાગધી પ્રાકૃત ભાષાનો કોષ છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રાકૃત લોકભાષા હતી. ભગવાન મહાવીરે આ ભાષામાં લોકોને ધર્મનો મર્મ સમજાવ્યો. આ જ કારણથી આગમોની રચના અર્ધમાગધી અને પ્રાકૃત ભાષામાં થઈ. આ મહાકોષમાં પૂજ્ય ગુરૂદેવે પ્રાકૃત શબ્દોનો મર્મ ‘આ’ કારાદિ ક્રમે સમજાવ્યો છે. પ્રાકૃત શબદનો અર્થ કરતી વખતે તેનું સંસ્કૃતરૂપ લિંગ, વ્યુત્પતિનું પણ જ્ઞાન કરાવ્યું છે. સાથે સાથે તે અર્થનો સન્દર્ભ પણ પ્રસ્તુત કર્યો છે. આ કોષમાં વૈજ્ઞાનિકતાની સાથે સાથે વ્યાપકતા પણ છે. જૈન ધર્મદર્શનનો કોઈ પણ વિષય આ કોષથી અછૂતો રહ્યો. નથી. આ કોષમાં સ્યાદ્વાદ, ઈશ્વરવાદ, સપ્તનય, સપ્તભંગી, ષદર્શન, નવતત્ત્વ, અનુયોગ, તીર્થપરિચય આદિ સમસ્ત વિષયોની સપ્રમાણ જાણકારી છે. સત્તાવન સંદર્ભ ગ્રન્થો આ કોષમાં સમાવિષ્ટ છે. વૈજ્ઞાનિકતા અને વ્યાપકતાની સાથે સાથે આ કોષ સુવિશાલ છે. સાત ભાગોમાં પ્રકાશિત આ વિશ્વકોષ દસ હજાર પાનાઓમાં વિસ્તારિત છે. આ કોષમાં ધર્મ-સંસ્કૃતિ સંબંધી 60 હજાર શબ્દ અર્થ સહિત વ્યાખ્યા કરાયેલા છે. તેને પ્રમાણિત કરવા માટે ચાર લાખ શ્લોકો ઉધ્ધત કરવામાં આવ્યા છે. કોઈ એક માણસ આ ગ્રન્થને એકલો ઉપાડવાનું સાહસ કરતાં પહેલા વિચારશે. આ મહાગ્રન્થના પ્રારંભિક લેખનની પણ એક અલગ કથા છે. જે સમયમાં આ ગ્રન્થ લખાયો હતો, તે સમયમાં લેખન સાહિત્યનો પૂર્ણ વિકાસ થયો ન હતો. પૂજ્ય ગુરૂદેવે રાત્રિના સમયમાં ક્યારે પણ લેખનકાર્ય કર્યું નથી. કહે છે કે કપડાના નાના ટુકડાને ચાહીથી ગીલી કરી તેના પર કલમ ગીલી કરી લખતાં હતાં. એક જ સ્થાન પર બેસીને આ ગ્રન્થા લખ્યો નથી. 14 વર્ષમાં ચાતુમસિ સિવાયના સમયમાં વિહાર કરતા હતા. માલવા, મારવાડ, ગુજરાતના પ્રદેશોમાં ઉગ્ર વિહાર કરીને પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન આદિ અનેક ધાર્મિક અનુષ્ઠાનો સંપન્ન કર્યા, જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને તૃપ્ત કરી પ્રતિપક્ષીઓ દ્વારા મળેલા માનસિક સંતાપને પણ સહન કર્યો. સાથે સાથે ધ્યાન-તપસ્યા તો ચાલતી જ હતી. એવી વિષય પરિસ્થિતિમાં આ મહાન ગ્રન્થનું નિમણિ કર્યું છે. 14 વર્ષમાં એક જ વ્યક્તિ દ્વારા આ ‘વિશ્વકોષ’નું નિમણિ થવું એ આશ્ચર્ય છે. વિશ્વપુરુષ જ આ કાર્ય કરી શકે. | શ્રીમદ્ વિજય યશોદેવસૂરિજી મહારાજ ‘અભિધાન રાજેન્દ્ર અને તેના કતપ્રતિ પોતાના ભાવોલ્લાસ પ્રગટ કરતાં જે પણ ‘અભિધાન રાજેન્દ્રકોષ’ મારો નિકટત્તમસહોદર છે. સાધનોના અભાવમાં આ મહાન કાર્ય સંપન્ન થયું, આ કોષનું અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતનિા ભગીરથ પૂણ્ય પુરુષાર્થની આગળ ઝૂકી જાય છે, વીસમી સદીની અસાધારણ ઘટના કઈ છે તો મારી નજર આ વિશ્વકોષ તરફ જાય છે. અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતનિા ભગીરથ પૂણ્ય પુરુષાર્થની આગળ ઝુકી જાય છે, વીસમી સદીની અસાધારણ ઘટના કઈ છે તો મારી નજર આ વિશ્વકોષ તરફ જાય છે. અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતનિા ભગીરથ પુણ્ય પુરુષાર્થની આગળ મૂકી, જાય છે, વીસમી સદીની અસાધારણ ઘટના કઈ છે તો મારી નજર આ વિશ્વકોષ તરફ જાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ આ વિશ્વકોષને પુનઃ પ્રકાશિત કરવાની વિચારણા અને દક્ષિણ તરફ વિહાર બન્ને એક સાથે પ્રારંભ થયા. મુંબઈ ચાતુમાસમાં અનેક મુનિભગવંતો અને વિદ્વાનો સાથે વાતલિાપ થયો. જે પણ મળ્યા બધાનો એક જ સર હતો અભિધાન રાજેન્દ્ર કોષ દુર્લભ થઈ ગયો છે તેને ફરીથી પ્રકાશિત કરવામાં આવે.” મને એ પણ સાંભળવા મળ્યું કે જો તમારા સમાજ પાસે ફરીથી છપાવાની વ્યવસ્થા ન હોય તો અમને છાપવાનો અધિકાર આપો. મેં તેમને કહ્યું. “અમારો ' ત્રિસ્તુતિક સમાજ સમર્થ છે. અવસરે જરૂર પ્રકાશિત થશે. ' (ઉજ્જવલ ઈતિહાસની સાક્ષી) "શ્રીમદ્ વિજય ગુરૂદેવની મોટા કુપા થઈ ને અમે ક્રમશઃ વિહાર કરતાં કરતાં ચેન્નાઈ (મદ્રાસ) પહોંચી ગયા. તમિલનાડુ રાજ્યની રાજધાની છે ચેન્નઈ. દક્ષિણમાં દૂર દૂર વસતા હજારો ભક્તોએ આ ચાતુર્માસમાં ચેન્નઈની યાત્રા કરી. ચેન્નઈનું એ ચાતુમતિ આજે પણ સ્મરણીય છે. ચાતુર્માસ પૂર્ણ થયા પછી ચેન્નાઈમાં ધામધૂમથી ગુરૂમમીનો મહોત્સવ મનાવવામાં આવ્યો. પોષ સુદ-ગુસપ્તમી પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનો જન્મઅને સ્મૃતિ દિવસ છે. ગરસમમીના મહોત્સવ દરમ્યાન અનેક વિદ્વાનોની સભાનું પણ આયોજન થયું. ઉપસ્થિત વિદ્વાનોએ પોતાના પ્રવચનોમાં એક વાત વારંવાર કહેવા લાગ્યા કે, “અભિધાન રાજેન્દ્ર કોષ” ને ફરીથી પ્રકાશિત કરવાની અતિ આવશ્યકતા છે. [ આ ગ્રન્થાધિરાજનું પ્રકાશનનું ભગીરથ કાર્ય હતું. આ કાર્યનું બીડું ઉઠાવાનું આહ્વાન ચેન્નઈ સંઘને કર્યું. જેવી રીતે હિમાલયમાંથી ગંગા ઉમટી પડે છે તેવી રીતે ગરભક્તિની ગંગા ઉમડ પડી. પૂર્ણ સહયોગ કરવાનું આશ્વાસન પ્રાપ્ત થયું અને ગ્રન્થ પ્રકાશનનું કાર્ય ગતિમાન થયું. અનેક વિદ્ગો વચ્ચે પણ આ કાર્ય આગળ વધવા લાગ્યું. શ્રી ભાંડવપુર તીર્થ પર અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય શ્રી જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘનું વિરાટ અધિવેશન થયું. દેશના ખૂણે-ખૂણેથી હજારો ભક્તો આ અધિવેશનમાં સામિલ થયા. સંચમસ્થવિર મુનિપ્રવર શ્રી શાક્તિવિજયજી મ.સા. આદિ મુનિ મંડળની સાનિધ્યતામાં મેં સંઘ સમક્ષ “અભિધાન રાજેન્દ્ર કોષ”ને પુનઃમુદ્રણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. શ્રીસંઘે હાર્દિક પ્રસન્નતા અને ભાવોલ્લાસથી મારા એ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. પૂજ્ય ગુરૂદેવપ્રતિ ભક્તોની ભક્તિ અસાધારણ છે. આજે અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય શ્રી જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘ દ્વારા આ કોષનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું ચે. ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે. આ ગ્રંથના પુનઃ મુદ્રણ માટે એક સમિતિ બનાવામાં આવી. વિશેષ યોગદાન આપનાર શ્રેષ્ઠિવર્ય સંઘવી શ્રી ગગલભાઈ, શ્રી હીરાભાઈ, શ્રી હિંમતભાઈ અને સ્થાનિક કાર્યકતઓિનો ખૂબ ખૂબ આભાર. તેમની સેવા સદાય સ્મરણીય રહેશે. આ કાર્યમાં પંડિતશ્રી મફતલાલ ઝવેરચંદ ભાઈનું ખૂબ જ યોગદાન રહ્યું, જે ભૂલાય તેમનથી. પ્રેસ કાર્ય, કુફરીડિંગ અને પ્રકાશનના કાર્યમાં તેમની સેવા સદાય સ્મરણીય રહેશે. આ ગ્રન્થ વધારે ને વધારે જનોપયોગી બને એ હેતુથી “અભિધાન રાજેન્દ્ર કોષ : ભાગ-૧”નું ગુજરાતી શબ્દાથી વિવેચન મારા શિષ્ય મુનિ વૈભવરત્નવિજયજીએ કર્યું છે. તે બદલ છાતી ગજગજ ફૂલે છે. મુનિશ્રીએ સંસ્કૃત-પ્રાકૃતનો સારો અભ્યાસ કરેલો છે. તેમના દ્વારા આવી રીતે શાસન અને શ્રી ત્રિસ્તુતિક સંઘની 'સેવા નિરંતર થયા કરે એવા અંતરના આશીર્વાદ પાઠવું છું. વર્તમાન સમયને ધ્યાનમાં રાખતાં “શબ્દોના શિખરે’ ગુજરાતી વિવેચન ઘણું જ ઉપયોગી નીવડશે. પૂજ્ય ગુરૂદેવે વહાવેલી આ જ્ઞાનગંગા આવી રીતે આગળ વધતી રહે એવું હું ઈચ્છું છું. નવા અભ્યાસુઓને આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી થશે. | “અભિધાન રાજેન્દ્ર કોષ”ના બાકીના 6 ભાગનું પણ ગુજરાતી ભાષાંતર-શબ્દાર્થ વિવેચન તૈયાર થાય અને શીઘાતિશીધ્ર પ્રકાશન થાય એ જ શુભેચ્છા પાઠવું છું. આ ગ્રન્થના પ્રકાશનમાં સહયોગ કરનારા ભાગ્યશાલીઓની પણ અનુમોદના કરું છું. અંતે મુનિ વૈભવરત્નવિજયજીની શ્રુતસેવા અવિરતપણે ચાલતી રહે અને વિશ્વમાં પૂજ્ય ગુરૂદેવનું નામ અમર થાય એજ અંતિમ શુભાશિષ પાઠવું છુ. '- આચાર્ય જયન્તસેનસૂરિ (મધુકર) Page #25 -------------------------------------------------------------------------- ________________ 'શાસનનો ધબકાર સમ્યગ જ્ઞાન સેંકડો વર્ષોથી પૃથ્વી ઉપર અનેક પરિવર્તનો આવ્યા છે. પરિવર્તન સાથે સંસ્કૃતિ સંસ્કાર પણ આંશિક ફેરફાર થયા છે. માણસ તરીકે ભગવાન બનવાનું સૌભાગ્ય અદ્ભૂત કક્ષાનું છે. વર્ષોના તપ-ત્યાગના સહારે (સથવારે) દેવોના પણ સિહાસનો ચલાયમાન કરવાનું સામર્થ્ય માનવનું જ સાબિત થાય છે. વિશ્વની ઘણી શોધ માનવ નિર્મિત છે. બુદ્ધિશાળી પ્રતિભાઓ દ્વારા અપૂર્વ સંશોધનો બાદ આશ્ચર્યકારી ઘટનાઓ થઈ, સમયના અખિલત પ્રવાહમાં મહર્ષિ - યોગીરાજ ભારતની ભવ્ય ભૂમિ ઉપર અવતરણ કરવા લાગ્યા. આ દિવ્ય અવતરણ અનેક જીવોના ઉપકારને કાજે હતા. વિશ્વ પૂજ્ય - શીથીલાચાર ઉમૂલક, યુગદષ્ટ યુગમહિર્ષિ, કલિકાલ કલ્પતરૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ઉજવલ્લ શૃંખલાના અગ્રેસર સાધક હતા જેઓની પ્રતિભા અત્યંત પ્રભાવક જાહેર થઈ હતી અને એ પરંપરા વર્તમાનમાં ગતિશીલ છે. | જિનશાસનરૂપી અદ્વિતીય મહાતીર્થ “સજ્ઞાન” દ્વારા સર્વજીવને હિતકારી છે. આ તીર્થના સંરક્ષક તરીકે જ્ઞાન સંપન્ન ધર્મ ક્રિયાઓ ઉપસ્થિત છે. યોગાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૧૯માં સૈકાની શરૂઆતના મહાન સદ્ગુરુ હતા. જેઓના જીવનના અનેક કાર્યો જીવંત છે. આજ સુધી તે કાર્યોની સ્મૃતિ સતત સ્મરણ પટ્ટ ઉપર આવી જાય છે. મહાન વ્યક્તિ તેના નામથી નહિ તેના કામથી થાય છે. જેમના કાર્યો માટે ઉત્સાહ - ઉમંગ તેજસ્વી છે તેઓના કાર્યો ચીર સ્થાયી બને છે. | હજાર વર્ષોના ઈતિહાસમાં પરમાત્માની અંજનશલાકાનો પ્રસંગ દાદા ગુરુદેવના સૌભાગ્યને લખાયો. આશ્ચર્યકારી ઘટના તરીકે સવાઝોડ મહામંત્રનો જાપ 64 દિવસમાં પાણી પીધા વગર કડકડતી ઠંડીમાં જંગલ મધ્યે પૂર્ણ કર્યો. આત્માની શોધ માટે યોગક્ષેત્રમાં સાધકોએ પ્રવેશ કરવો પડે છે અને જેને આત્માનો બોધ થાય છે તેનો સાક્ષાત્કાર કરવા તત્પર થાય છે. આ સાક્ષાત્કાર અપૂર્ણ ન બનતા પૂણનિંદ બને છે. ગ્રન્થાધિરાજ શ્રી અભિધાન રાજેન્દ્રકોષની રચના વિદ્વાનો પૂરતી જ છે એવું નહિ પરંતુ ઈલેકટ્રીક વગર સંપૂર્ણ લખાણ કલમસૂકી શાહી અને દેશી કાગળ પર થયું. જેમાં 13ll વર્ષની વિશિષ્ટ જ્ઞાનયાત્રા ગુરુદેવશ્રીની રહી હતી. સંસ્કૃત-પ્રાકૃત માચ્છી ભાષાના લખાણોને સ્વ હસ્તે દિવસ ને રાત સતત લખ્યા જ કરવું. જેમાં ગ્રન્થની સર્વ દિશાઓ ધ્યાનમાં રાખી નિતનવું પીરસતા જ જવાનું. સામાન્ય માણસનો તો કલ્પના કરીને સમજવી અઘરી પડે. 10,560 પાનાનું બાઈડીંગ છ ભાગમાં પિતામ્બર વિજેતા, સિહગર્જનાના સ્વામી પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આશિષથી થયું. | ગ્રન્થરાજ ઉપમા એ સાહિત્યનું લાલિત્ય છે. જો સાડા ચાર લાખ શ્લોકો અંતર્ગત 60,000 શબ્દોનો વિશાળકાય ગ્રન્થ સર્વ વિદ્વાન - પંડિતજનોને જ્ઞાનસાગરમાં દીવાદાંડીરૂપ બન્યો. ષદર્શનની વિચારણાઓની રજૂઆતથી સંશયઓનું સ્થાન અદૃશ્ય થઈ ગયું. જેઓનું જીવન પ્રભાવક હોય તેઓનું કાર્ય પણ અત્યંત પ્રભાવક જ બને છે. સંઘ શાસન સમાજના કાર્યોની સાથે સમગ્ર શિષ્યવૃંદને ચારિત્રય ધર્મના પાલનરૂપ વાચના દ્વારા યોગક્ષેમતો વિધમાન હતો જ. નાનકડા મગજમાં 63 વર્ષની ઉંમરે પણ અતિ કઠીન તમ કાર્યનો વિચાર કરવો અને શરીરબળને સંપૂર્ણ કાર્યમાં લગાવી પૂર્ણતાના શિખરે અંતિમપળ સુધી મહેનત કરવી તે આત્મબળ વગર અશક્ય છે.. ભાગ-૧ ના 4443 શબ્દોનું વિવેચન સામાન્ય માણસ પણ સમજી શકે તે હેતુથી સરળ ભાષામાં લેખન થયું છે. ધાર્મિક શબ્દોથી અપરિચિત માટે છેલ્લા પાન્નાઓમાં પારિભાષિક વ્યાખ્યાઓ કરેલી છે. માનવજીવનના ઉત્થાન માટે જીવનમાં સારા આચાર-વિચાર ઉચ્ચારને લક્ષ્યાંક બનાવી આ પુરુષાર્થ પાવન બન્યો છે. આ કાર્યને પૂર્ણાહુતિ સુધી પહોંચાડનાર સતત જ્ઞાનની પ્રેરણાના પુંજ સમાન, પરમોપકારી ગુરુદેવ શ્રીમદ્ વિજય જયંતસેના સૂરીશ્વરજી મહારાજાના આશિષ મહાન બળ છે. પૂ. વયોવૃદ્ધ મુનિરાજશ્રી હેમરત્ન વિ.મ. સા.ની નિશ્રાથી આ શક્ય બન્યું છે. ને જ્ઞાન માટે સતત સહાયક રહેનાર વિચારશીલ વિનોદભાઈ અદાણી ત્યા સહાયક બળને વધારનાર રમેશભાઈ વોહરા સ્મૃતિમાં અકબંધ રહેશે. | વિદ્વાનોની શ્રેણીમાં રહેતા વર્ષોથી જ્ઞાન માટે જાગૃત રહેનાર પંડિત શ્રી મનોજભાઈ (કોબા), શ્રી શૈલેષભાઈ, શ્રી આશિષભાઈ મારી સાથે શરૂઆતથી અંતિમ સમયે સાથે રહ્યા છે. પ્રિન્ટીંગને સરળતાથી વધાવનાર હરેશભાઈ બાબુભાઈ વોહરા (પાશ્વપ્રકાશન) પં. કલ્પેશભાઈ (સિરોડીવાળા) ત્થા ઉદાર દિલથી લાભ લેનાર પુન્યાત્માઓની જ્ઞાનભક્તિની અનુમોદના કરૂં છું. શાસન નાયક ત્થા શ્રમણ વૃંદ -વિદ્વાન - પંડિત - જ્ઞાનીજનનાશુભ સંદેશ ઘણું કહી દે છે. વધુ તો આપ અંદર વાંચન થશે એટલે ઓળખાણ થશે. || શુભ ભવતુ શ્રમણ સંધસ્ય || - વૈભવરત્ન વિ. Page #26 -------------------------------------------------------------------------- ________________ सत्यमेव जयते તા. 5-11-2011 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની શુભકામના સંદેશ સમગ્ર જગતના કલ્યાણ માટે અને પ્રાણી માત્ર તરફની કરૂણાને હૃદયે ધારણ કરી જ્ઞાન સર્જન કરનારી મહાન વિભૂતિઓ થકી આપણી ભૂમિ રળિયાત છે. સંચાલન, તંત્રજ્ઞાન અને બુદ્ધિમતાને વ્યવહારૂપણાનું સ્વરૂપ આપવામાં ત્યાગી, વૈરાગી અને વિદ્વાનોનું પ્રદાન શિખરે રહ્યું છે. અઘરી ભાષામાં રચાયેલા અણમોલ ગ્રંથો સામાન્ય જનના જ્ઞાનને વૃદ્ધિ કરનારા બનાવવા જરૂરી છે અને તેથી જ આપણી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં રહેલા જ્ઞાન ભંડારને જન સમજણની ભાષામાં મૂકવાનું કાર્યપ્રેરક અને પૂરક ગણાય. શબ્દોના શિખર' ગ્રંથ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીર્વાદરૂપ સર્જનનું ગુજરાતી સ્વરૂપ છે. જેની પ્રસિદ્ધિ શ્રી અભિધાન રાજેન્દ્રકોષની મહત્તામાં અભિવૃદ્ધિ કરનારી બની રહેશે. | સુવિશાલગચ્છાધિપતિ રાષ્ટ્રસંત આચાર્યદેવશ્રી જયન્તસેન સૂરીશ્વરજીના આશીર્વાદથી તેમના શિષ્યરત્ન મુનિ શ્રીવૈભવરત્નવિજયજીના પ્રયત્નથી આ સુંદર ગ્રંથ તૈયાર થયો છે તેનો મને અત્યંત આનંદ છે. સૌનો, - 884) (નરેન્દ્ર મોદી) નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ (મહાન જ્ઞાનતીર્થનું ગુજરાતી ભાષામાં અવતરણ) પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ તા. 5-11-2011 ૧૯ભી સદીમાં જૈનધર્મએ વિશ્વસંસ્કૃતિને આપેલું મહાન જ્ઞાનતીર્થ એટલે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી | મહારાજ સાહેબના “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ’ના સાત ખંડ. વિશ્વમાં કોશનું સર્જન એ જ્ઞાનની પરાકાષ્ઠા અને વિદ્યાના શિખર સમું ગણાય છે. કોઈ પણ વિદ્યા, પછી તે જૈન ધર્મ હોય કે જમીન વિજ્ઞાન હોય, પરંતુ એના કોશની રચના એક કોઈ વિરાટ પ્રજ્ઞા-પ્રતિભા દ્વારા જ થઈ શકે. | જૈન સમાજમાં કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે ઉત્કૃષ્ટ, કોશોનું સર્જન કર્યું. એ પરંપરાનું એક ગૌરવભર્યું સીમાચિહ્ન | ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'. આ કોશનું સર્જન સ્વયં શ્રુતસાધના, પ્રખર સાધુતા અને સરસ્વતી સાધનાનો એક સુવર્ણ ઈતિહાસ છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય માનવીઓ પચાસ વર્ષે એ થાકે છે, વનમાં આવે, એટલે એનું મન લથડવા માંડે છે. સાઠ વર્ષે એ સઘળું સમેટીને નિવૃત્તિ લે છે અને એ પછીનું શેષ આયુષ્ય મેળવેલી મૂડી પર પૂર્ણ કરે છે, પરંતુ ઉંમરને પંચાગ સાથે સંબંધ નથી અને વિદ્યાને વય સાથે કોઈ નાતો નથી. આથી જ ૬૩માં વર્ષે પૂ. આ. ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જિન આગમોમાં ઉપલબ્ધ હજારો પ્રાકૃત શબ્દોના અર્થો તેમજ તેના આગમાદિ સાહિત્યમાં મળતાં પાઠોના ઉલ્લેખ સાથે આ મહાગ્રંથોની રચનાનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો. 10,566 પૃષ્ઠમાં અને સાત ભાગમાં વિસ્તરેલો આ વિરાટ જ્ઞાનસાગર એમની પ્રચંડ શ્રુતભક્તિનો ખ્યાલ આપે છે. સાડા ચૌદ વર્ષની આ જ્ઞાનસાધનાએ એક એવા વિરલ અને અજોડ જ્ઞાનતીર્થની રચના કરી કે આજના કેપ્યુટર અને અન્ય ટેકનોલોજીથી સમૃદ્ધ એવા સમયમાં પણ આની સાથે તુલના કરી શકાય એવો કોઈ મહાગ્રંથ રચાયો નથી. સાડા ચાર લાખ શ્લોકપ્રમાણ શબ્દકદ અને સાઠ હજારથી અધિક શબ્દોનો અર્થવિસ્તાર જોતાં લાગે કે અહીં જાણે શ્રુતનો સાગર ઉછળે છે અને સાધુ, પંડિત, શાસ્ત્રજ્ઞ કે અધ્યાત્મરસિક સહુને જ્ઞાનાંજન આંજે છે. આ કોશની રચના સમયે આચાર્યશ્રીનો વિહાર ચાલતો હતો. ધાર્મિક વ્યાખ્યાનોની ધારા વહેતી હતી અને સાથોસાથ લેખન પણ ચાલતું હતું. વ્રત, જપ, સાધના, તીર્થોદ્વાર તો ખરા જ. સાથે જૈન આગમ અને બીજા ગ્રંથોમાંથી ઉધ્ધરણ પણ લેવાતું હતું. પ્રાકૃત ભાષા એ જૈન ધર્મની ગંગોત્રી છે અને એમણે જૈન અને જૈનેતર ગ્રંથોનું દોહન કરીને આની રચના કરી છે. 10 હજાર શબ્દોની વ્યુત્પત્તિ, અર્થ અને વ્યાકરણની દૃષ્ટિઅએ લિંગ, વચનની ઓળખાણ, આગમ, ગ્રંથ વગેરેનો સંદર્ભ, પરિચય અને સંક્ષિપ્ત વર્ણન મળે છે. એ અર્થમાં આ શબ્દકોશ નહીં, પણ શાસ્ત્રગ્રંથનો અર્થકોશ છે અને બાવીસમા વર્ષે સાહિત્યસર્જનનો પ્રારંભ કરીને એંસી વર્ષ સુધી 61 ગ્રંથોનું સર્જન કરનાર આચાર્ય શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની શ્રુતસાધના જોઈને મસ્તક Page #28 -------------------------------------------------------------------------- ________________ અહોભાવથી નમી જાય છે. શિરસાવંદન આપને. જૈન સમાજને એમ કહીને મહેણું મારવામાં આવે છે કે એને ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ છે. એને માત્ર પાસબૂક વાંચતા અને ચેકબૂક લખતાં જ આવડે છે. આવાં મહેણાં સામેનો સમર્થ પ્રત્યુત્તર એટલે ‘રાજેન્દ્ર અભિધાન કોષ'. હા, એ સાચું કે જો વિદેશમાં આવા મહાન કોષગ્રંથની રચના થઈ હોત તો એ જગતભરમાં જાણીતો બન્યો હતો. આનું કારણ એ છે કે આના રચનાકાળ પ. પૂ. આ. ભ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી દ્વારા તીર્થોદ્ધાર, શાસનપ્રભાવના, ક્રિયોદ્વાર, નવ કલમોનું, દુર્લભ ગ્રંથોનું પુનઃલેખન, વીતરાગ દેવની ઉપાસના, ધ્યાનસાધના અને ધાર્મિક અને સામાજિક શુદ્ધિકરણની સાથોસાથ આવા મહાન ગ્રંથની રચના થઈ છે. એમના માતુશ્રી કેસરદેવીને સ્વપ્રમાં રત્નનું દર્શન થવાથી એમનું સંસારી નામરત્નરાજ આપ્યું હતું. એ અનુપમરત્વરાજનો આ અદ્વિતીય ગ્રંથરાજ છે. જ્ઞાનની આ ભવ્ય અને યશોજ્જવલ પરંપરા પરમપૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા નવું ચેતન અને નવો પ્રકાશ પામી અને એ સંદર્ભમાં પરમપૂજ્ય મુનિશ્રી વૈભવરત્નવિજયજી મહારાજ સાહેબે ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'ના પ્રથમ ભાગનું ગુજરાતીમાં શબ્દાર્થ વિવેચન કરીને એક મહાકાર્ય સંપન્ન કર્યું છે. વળી આ વિવેચનની સાથોસાથ એમણે ધાર્મિક પારિભાષિક શબ્દકોષ આપ્યો છે, જેથી આમાં અભ્યાસ કરનારની ગતિ સરળ બને અને જૈનદર્શનની ગહનતાનો યથાર્થરૂપે પરિચય થાય. આપણે આશા રાખીએ કે આના અન્ય ભાગો પણ ગુજરાતી વાચકોને સુલભ થાય અને એથી શબ્દોના શિખર દ્વારા જ્ઞાનના ઉત્સુક સહુકોઈને જિનઆગમના આ મહાન જ્ઞાનતીર્થના દર્શન થતાં રહે. - પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ સંપૂર્ણ શ્રી અભિધાન રાજેન્દ્રકોષ ઈન્ટરનેટ ઉપર www.rajendrasuri.net www.veergurudev.com નોટ સંપૂર્ણ શ્રી અભિધાન રાજેન્દ્રકોષની સી.ડી પુસ્તક પ્રાપ્તિસ્થાન ઉપરથી ઉપલબ્ધ થશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ 1 39 Iko OL Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધનામાં અપ્રમત્ત રહેશો. પૂ. મુનિશ્રી વૈભવરત્ન 5.5 તપાગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજયજી દ્વારા ભવિષ્યમાં પણ શ્રુતભક્તિ આગળ વધતી રહે વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. દ્વારા પત્ર) એ જ શુભકામના પાઠવીએ છીએ. પૂ. આ. શ્રી વિ. જયંતસેન સૂરીશ્વરજી મ.સા. ( અનાચારી સુણસૂરિ મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. આદિ. દ્વારા પત્ર સુખશાતા પૃચ્છા. શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ” જેનું નામ સાંભળતા જ પૂ. આ. શ્રી વિ. જયંતસેન સૂરીશ્વરજી મ.સા. દરેક શ્રતપ્રેમીઓના હૈયા આનંદીત થઈ જાય. 4,50,000 પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. આદિ. શ્લોક પ્રમાણ આ ગ્રંથ ખરેખર એક અમૂલ્ય ભેટ છે. વિંદન સુખશાતા પૃચ્છા. અત્યન્ત સુંદર એવા કોષનું ગુજરાતી ભાષાંતર કરી - શ્રી જિનશાસનનાં ગગનાંગણે વિક્રમની શબ્દોના શિખર” નામનું પુસ્તક તમે પ્રકાશિત કરી રહ્યા છો ઓગણીસમી સદીમાં છવાઈ ગયેલ અનેક શાસનશણગાર તે ખરેખર અનુમોદનીય છે.આ પુસ્તક જન જન સુધી પહોચે પુણ્યપુરુષોની નામાવલિમાં તેજસ્વી તારલાની જેમ ચમકતાં અને આના અભ્યાસ દ્વારા સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને લોકો આત્મા પૂજ્યપાદ આ.ભ. શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના જ્યોતિર્મય સુખને પામે એ જ મંગલકામના જીવનનું ચિરંજીવ યશસ્વી સર્જન એટલે સાત ખંડમાં પથરાયેલ લી. કુલચંદ્ર સૂરિની વંદનાનુવંદના “શ્રી અભિધાન રાજેન્દ્રકોશ' નું ભગીરથ સર્જન !! (રાષ્ટ્રસંત પ.પૂ.આ. શ્રી પદ્મસાગરસૂરિ) - શ્રી જિનાગમોમાં ઉપલબ્ધ હજારો પ્રાકૃત શબ્દોના અર્થો તથા તેના આગમાદિ સાહિત્યમાં મળતાં પાઠોના પ્રચુર મ.સા. દ્વારા પત્ર ઉલ્લેખો સાથેનો આ મહાગ્રન્થ 10560 પેજનું વિરાટ કદ, मुजे जानकर प्रसन्नता हुई है कि आचार्यप्रवर-राष्ट्रसंत સાડા ચાર લાખ શ્લોક પ્રમાણ શબ્દકદ અને સાઠ હજારથી અધિક શ્રી નિગ્ન કાંતીનજીકનીઝ વિનર શિga નિરાની શબ્દોનો અથવિસ્તાર ધરાવે છે જે દિવંગત આચાર્યશ્રીના તીવ્ર वैभवरत्नविजयजीम. के प्रयत्न से "शब्दो के शिखर नाम से एक ક્ષયોપશમ, પ્રચંડ પુરુષાર્થ અને સક્ષમ ઋતસાધનાનો પરિચાયક विशाल ग्रन्थ प्रकाशित होने जा रहा है। साहित्य के क्षेत्र में यह ग्रन्थ उपयोगी सिद्ध होगा। विद्वानों के लिये सहायक सिद्ध होगा। - સાંપ્રત સમયની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને જરૂરી मुनिराज की श्रुत भक्ति एवं साहित्य सेवा के लिये किया गया સંક્ષેપ સાથે એને વધુ સરળ બનાવીને, ઈંગ્લીશ તથા ગુજરાતી प्रयत्न अभिनंदनीय है। ग्रन्थ के प्रकाशन प्रसंग पर मेरी हार्दिक ભાષામાં એની પ્રસ્તુતિ કરવાનું જે ઉત્તમ કાર્ય તમે આરંવ્યું છે शुभकामना। તેની ખૂબ ખૂબ અનુમોદના સાથે એ જ અંતરઅભિલાષા કે આ કાર્ય સવાયી સફળતા સાથે વહેલી તકે પરિપૂર્ણ થાય અને અનેક પ.પૂ.આ. શ્રી પુરચાનંદસૂરીશ્વરજી મ.સા. જિજ્ઞાસુ-અભ્યાસુ આત્માઓ એના દ્વારા શ્રુતલાભ-સમાધિલાભ દ્વારા પત્ર અને અંતે સિદ્ધિલાભ પ્રાપ્ત કરે... લિ. આ. રાજરત્નસૂરિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. પ.પૂઆ. શ્રી કલાપ્રભસૂરિ મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. (વાગડ સમુદાય) દ્વારા પત્ર શ્રી અભિધાનરાજેન્દ્રકોષ' ગુજરાતી શબ્દાર્થમાં પ્રકાશિત કરો છો, જાણી આનંદ. ગુર્જરભાષી જનોને અત્યંત 1 વિ. કલાપ્રભસૂરિ તરફથી... મુનિશ્રી વૈભવરત્ન વિજોગ અનુવંદના આવકારભર્યું થશે. તમારો શ્રમ પ્રશંસનીય છે.પૂ. વિદ્વધર્ય પરમાત્માની કૃપાથી આનંદ-મંગલ હો ! આચાર્યદેવ જયંતસેન સૂરીશ્વરજી મહારાજને વંદના. સુખશાતા અમારે સહુને શાતા સ્વસ્થતા છે.વિશેષ જણાવવાનું કે, પરિપત્ર જણાવશો.દેવ-દર્શનમાં યાદ કરશો. છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ મળ્યો. શ્રી અભિધાન રાજેન્દ્ર કોષના પ્રાકૃત-સંસ્કૃત શબ્દોનો જયંતસેનસૂરીશ્વરજી મ.સા. મુનિરાજશ્રી વૈભવરત્ન વિજયજી અર્થ - ભાવાર્થ ગુજરાતી ભાષામાં કરવાનો પ્રયાસ પ્રાથમિક મ.સા. “શબ્દોના શિખર” નામક વિશાલ ગ્રંથ પ્રકાશિત કરી અભ્યાસીઓને ઉપયોગી બની રહેશે. રહ્યા છે, જાણી ખૂબ જ પ્રમોદ સહ પ્રસન્નતા થયેલ છે. જે ગ્રંથ વિદ્વાનોને સંશોધકો - સંપાદકોને ખૂબ જ ઉપયોગી થાશે એ પ.પૂ.ગ. આ.શ્રી વિ.અભયદેવસૂરીશ્વરજી) નિઃશંક છે. મુનિરાજશ્રીની ઋતોપાસના-સાહિત્ય સેવા વિસ્તાર મ.સા. (ડહેલાવાળા) દ્વારા પત્ર ) પામતી રહે એ જ શુભેચ્છાઓ પાઠવું છું. આ. કલાપ્રભસાગરસૂરિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. (અચલગચ્છ) પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. આ યુગભૂષણસૂરીશ્વરજી મ.સા. જ્ઞાનભક્તિના ભાવથી શક્તિની ખીલવણી દ્વારા પડીત મહારાજ)દ્વારા પત્ર 4,50,000 શ્લોક પ્રમાણ રાજેન્દ્ર અભિધાનકોષને આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. અભ્યાસુઓને અધ્યયનની સરલતાને માટે તેજ શબ્દકોષને પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. ગુજરાતીમાં રૂપાંતર કરી આપ પ્રકાશિત કરી રહ્યા છો તે ખરેખર વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. અનુમોદનીય છે.આપનો આ પુરૂષાર્થ પ્રત્યેક અધ્યાપક, વિદ્યાર્થી સુધી પહોંચે અને પ્રિયબને એજ શુભેચ્છા. વર્તમાન જૈન શ્રી સંઘમાં ગ્રંથોના અનુવાદનું કામ પ્રચૂર પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે વિષયવાર જૈન સાહિત્યનું (અgવાદ બદલ લાખ લાખ અભિનંદન - વર્ગીકરણ કરવાનું કામ ખૂબ જ જવલ્લે થયેલ છે. પ.પૂ. શ્રીમદ્ ધન્યવાદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ કરેલ વિષયવાર સાહિત્યના પ્રથમ પ્રયાસનો અનુવાદ કરવા દ્વારા તમે સૌ શ્રતની પરંપરાને સુરત વિકસાવો તે જ શુભાભિલાષા..... તા. 17-11-2011 વિજય હેમચન્દ્રસૂરિ તરફથી શુતાભક્તિ અને ગુરૂભક્તિનું નવલું આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. નજરાણું પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. અભિધાન રાજેન્દ્ર કોષ'નો ગુજરાતી શબ્દાર્થ કે-૩ અનુવાદ કરવામાં આવ્યો છે તથા તે “શબ્દોના શિખર' નામથી વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. પ્રસિધ્ધ થઈ રહ્યો છે તે જાણી આનન્દ - આવા મહાન મા આભ૧ બાવા મહાન શ્રી અભિધાન રાજેન્દ્રકોશનો ગુજરાતી અનુવાદપ્રગટ થઈ રહ્યો ઐતિહાસિક કાર્ય કરવા બદલ તમને લાખ લાખ ધન્યવાદ ધરે છે.તે જ છે.તે જાણી આનંદ થયો...ગુજરાતી ભાષીઓ માટે આ છે. આ કાર્યના પ્રેરક આ. શ્રી વિજય જયન્તસેન સરિજી મ.સા. આ મહાનું અનુવાદ અમૂલ્ય ભેટ બની જશે .આ.ભ.શ્રી અને મુનિશ્રી વૈભવરત્ન વિજયજી ઘણા જ અભિનન્દન યોગ્ય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. શિષ્યરત્ન વિદ્ધવર્ય શ્રી વૈભવરત્ન દ, વિજય હેમચન્દ્રસૂરિ વિ.મ.સા. નું... શ્રુતભક્તિ ને ગુરુભક્તિનું નવલું (પૂ. નેમિસૂરિસમુદાય) નજરાણું...જગત્માત્ર ને ઉપકારક બને..મુનિરાજશ્રી આવા અનેક ગ્રંથોના સર્જન સંશોધન અને અનુવાદ કરે. એ જ અપેક્ષા ( શ્રેતોપાસના વિસ્તાર પામતી રહે ). સાથે. ગુલબ્ધિ વિક્રમ ચરણોપાસક અભિધાન રાજેન્દ્ર કોષ' મહાકાય ગ્રંથનો ગુજરાતી આ. યશોવર્મસૂરિ. શબ્દાર્થ કોષ સાહિત્યમનિષિ કવિરત્ન પૂ. આ.ભ.શ્રી વિ. Page #32 -------------------------------------------------------------------------- ________________ મળવો મુશ્કેલ બન્યો છે. ત્યાં આજે એક ભાઈ દ્વારા જાણવા ( પ.પૂ. આ. શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી ) મ.સા.હાણ પત્ર મળ્યું કે આ ગ્રન્થનું ગુજરાતી અનુવાદવિવેચન પ્રકાશિત કરવાનું - પ.પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. આશીર્વાદથી પ.પૂ. મુનિરાજશ્રી વૈભવરત્નવિજયજી મ.સા.એ પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. જે ભગીરથકામ ઉપાડેલ છે તે જાણી અતિઆનંદ અને વિંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. અનુમોદના. શાસનદેવની સહાયથી જલદી પુરૂ થાય તેવા પરિપત્ર તથા ૧લા ભાગની આંશિક પ્રેસ-કોપી જોવા આશીર્વાદ. મળી. તમારો પ્રયત્ન પરિશ્રમ-સાધ્ય છે. જેઓની પ્રાકૃત - સંસ્કૃતમાં ગતિ નથી તેઓને ખૂબ જ ઉપયોગી થાઓ. શ્રી શાંતિદૂત વિજય નિત્યાનંદસૂરિ મ.સા.) અભિધાન રાજેન્દ્રકોષ ભાગ-૧નો અનુવાદ વર્તમાનકાળમાં ઘણો તરફથી પત્ર જ ઉપયોગી થશે. પૂ. મુનિ વૈભવરત્ન વિજયજીના સંયમસ્વાધ્યાયનો મને સારો પરિચય છે. અંતરથી અનુમોદના કરૂં राष्ट्रसंत सुविशालगच्छाधिपति प.पू.आ.श्री जयंतसेन सूरीश्वरजी म.सा. एवं सरस्वतीपुत्र, शब्दशिल्पी मुनिरत्न श्री वैभवरत्न विजयजी મ.સા. ( પ.પૂ. આચાર્ય યશોવિજયસૂરિ મ.સા.) योग्य वंदना - अनुवंदना - सुखसाता। હાર પત્ર जिनशासन को विरल-विमल-वंदनीय विभूति આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. आचार्यदेव श्रीमद् विजय राजेन्द्र सूरीश्वरजी म.सा. द्वारा रचित “શ્રી પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. પ્રધાન રાજેન્દ્ર શોષ” વહુમૂલ્ય ધરોહર દૈ વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. जन-जन के हितार्थ वर्तमान युग की मांग के अनुरुप उस महाग्रन्थ को गुजराती भाषा में शब्दार्थ अनुवादित करके महा અભિધાન રાજેન્દ્ર કોષના ગુજરાતી સંસ્કરણના भगीरथ कार्य कर दिखाया है। जिसकी जितनी अनुमोदना करी અવસર પર મંગળ શુભકામના. जाए उतनी ही कम है। આ ગ્રન્થ બહુજન સમાજ સુધી પહોંચે અને તેમાં "शब्दोना शिखर" नाम से विश्व में प्रसिद्ध होने जा रहे લખાયેલી વાતો દ્વારા જનચેતના લોકકલ્યાણા ભિમુખ બને એ इस महाग्रन्थ के प्रकाशन की सफलता हेतु हार्दिक शुभकामनाएँ। જ કામના. પ.પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુનિશ્રી વૈભવરત્નવિજયજીનો આ પ્રયત્ન ખૂબ જ ( પ.પૂ.આચાર્ય ચવાનનસાગરસૂરિ ઉપયોગી બનશે. શ્રતસેવાનું આ કાર્ય તેમના દ્વારા આગળ વધતું મ.સા.પત્ર રહે એ જ અંતરના આશીર્વાદ પાઠવું છું. અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. પરમ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા. આદિ પૂ.આ. નિત્યોદયસાગરસૂરીશ્વરજી. સાદર વંદના | સુખશાતા મ.સા. દ્વારા પત્ર આપશ્રીની પ્રેરણાથી પ્રકાશિત થઈ રહેલ “શબ્દોના શિખર” નામગ્રંથ દ્વારા સાહિત્યની દુનિયામાં તેના આરાધક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. સાહિત્યરસિક આત્માઓને શિખર ઉપર ચડવા માટે એક નઈ પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. સીડી પ્રાપ્ત થશે. વિદના સુખશાતા પૃચ્છા જાણશોજી. જૈનજગતના તેજપુંજ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિશેષ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા લેખીત રાજેન્દ્રકોષ સાહિત્યની મહારાજ દ્વારા વર્ષો પૂર્વે અભિધાન રાજેન્દ્રકોષ ભાગ-૧ થી 7 દુનીયાનો અપૂર્વ જ્ઞાન ખજાનો છે. તે ખજાનાને લોકભોગ્ય બનાવીને વિશ્વમાં શબ્દકોષોમાં અમર નામ કર્યું. જે કોષ આજે બનાવવા માટે મુનિવરશ્રી વૈભવરત્નવિજયજી મ.નો “શબ્દોના ૧ર. Page #33 -------------------------------------------------------------------------- ________________ શિખર” એક સરલ માર્ગ બતાવશે. ( આચાર્ય શિવમુનિ દ્વારા મંગલ સંદેશ ) આપ સર્વે પૂજ્યો શાતામાં હશો. સર્વેને વંદન. આચાર્ય વિજય શ્રી મુનિચન્દ્રસૂરિ अभिधान राजेन्द्र कोष के नवीन संस्करण के पश्चात મ.સા. લાશ પત્ર 'शब्दों के शिखर पर' नामक गुजराती अनुवाद ग्रंथ प्रकाशित होने जा रहा है। यह जानकर हार्दिक प्रसन्नता हुई। इसका हिन्दी પૂ.આ.ભ.શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મ.સા.ની ઔર ગંગેની મનુવા પી ગતિશીપ્રકાશિત હો રહા હૈ નિનશાસન સેવામાં - की प्रभावना का यह महत्त्वपूर्ण कार्य आचार्य श्रीमद् विजय આ. મુનિચન્દ્રસૂરીની વંદના. जयन्तसेन सूरीश्वजी म.सा. की प्रेरणा एवं आशीष से मुनि श्री આપ સર્વે શાતામાં હશો. वैभवरत्न विजयजी महाराज अपने पुरुषार्थ से इसे लोकभाषा में અભિધાન રાજેન્દ્ર કોશ- સંદર્ભો શોધવા માટેનું ઉત્તમ ૩૫તબ્ધ કરવા હે હૈ, તિર્થ હર્જિવા સાધુવાદ્રા સાધન છે. મુનિશ્રી વૈભવરત્નવિ.મ. આદિના પ્રયત્નોથી એનો आत्मज्ञान से केवलज्ञान तक पहुंचने में श्रुतज्ञान का શબ્દાર્થ વિવેચન “શબ્દોના શિખર' નામે પ્રસિધ્ધ થઈ રહ્યો છે महत्त्वपूर्ण स्थान हैं। यह द्रव्यश्रुत का निमित्त बनें। जन जन के જાણી આનંદ. अज्ञान तिमिर को हटाकर सत्य का प्रकाश फैलाने में सहायक આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી બનશે એવી આશા છે. बनें / विश्व में जैन धर्म पर शोध करनेवाले शोधार्थीयों के लिए શબ્દોના અર્થની સાથે તેનો મર્મ સમજાવવા જે ભાવાર્થ મૂકવામાં अत्यंत सहयोगी हो, यही हार्दिक मंगल कामना / આવ્યો છે, તે આ ગ્રન્થની વિશેષતા છે. આગમના રત્નસમાન અનેક પદાર્થો શબ્દ-શબ્દ મૂકવામાં આવ્યા છે. આ ગ્રન્થ પ.પૂ. પંન્યાસ ચન્દ્રજિતવિજયજી પ્રવચનકારો માટે પણ ઘણો જ ઉપયોગી બનશે. મ.સા. દ્વારા પત્રો जैनसाहित्यक्षेत्रमें चिंतामणीरत्नसमान हैं - અભિધાન રાજેન્દ્ર H જૈન દર્શનનો વિશ્વકોષ श्री अभिधान राजेन्द्रकोश જિનશાસન વિશ્વશાસન છે. પ્રભુ મહાવીરદેવ વર્તમાન 3 શ્રી પાર્શ્વનાથાય નમ: જિનશાસનના પ્રાયોજક છે. શાસનના સંચાલન માટે પ્રભુએ पूज्य श्रीजी ! आपश्री वंदना सुखशाता! શ્રમણપ્રધાન જૈનસંઘની સ્થાપના કરી ઉજવલ શ્રમણ પરંપરાના માપ શ્રી ની ને સંશ / મામના પત્ર ના યા જાજરમાન ઈતિહાસમાં પૂજ્યપાદ રાજેન્દ્ર સુરીશ્વરજી મ.સા.નું વિયા તર્થ ધન્યવાદ્ર! હા, નો સંદેશ તિવના વાહતા દૂ વદ તો નામ છેલ્લી સદીના તેજસ્વી તારલા જેવું જવલંત છે. વા જૈ શ્રી નિલ પાઉં. પછી તો ફતના હી નિઉના વીદતા હૂં “અભિધાન રાજેન્દ્રકોષ” વસ્તુતઃ કેવલ શબ્દોના અર્થ Uવ અત્યંત ૩૫યોની #aa છે પ્રારંભ તે ઔર ઉસ સુધી જ સીમિત રહેનાર ગ્રંથ નથી બલ્બ શબ્દના સંદર્ભોને પણ વાર્ય છે તને સુંદર મુળ વાર્થ તવ દ્વાને જે માપકો ટાંકવાનો પ્રયાસ થયો છે. આ શબ્દકોષ ઘણાં ગ્રંથોની ગરજ પર્વ માપ સદવિ શો દ સે સધુવક, સીક્વઃ , સાધુવા સારે તેવો છે. તેંસઠ વર્ષની પ્રૌઢ ઉંમરે આ ગ્રંથની રચના મધાન રાગેન્દ્ર સ્રોડ નૈન સાહિત્ય વો ગપ્રતિક ધરોહર પૂજયપાદશ્રી એ કરી છે. તે પણ કમાલ છે ને !!! હૈ જૈન સાહિત્ય ક્ષેત્ર મેં યદ મતૌશિવ તેન: સંપન્ન દ્રિવ્ય આ જ ગ્રંથના સંસ્કૃત પ્રાકૃત અંશોનું ગુજરાતી વિતામણી રન્ન હૈ ! ભૂત સૂત્ર સે તૈયાર રને કે તિ પૂજ્ય શી અનુવાદન મુનિશ્રી વૈભવરત્ન વિજયજીએ કરીને શ્રત િર શ્રતીપાધના શ્રી તો પૂરિ–પૂરિ મનમોહના જે સાથ- સર્વજનહિતના કાર્યને વેગ આપ્યો છે. મુનિશ્રી વૈભવરત્ન સાથ ઉસ aa o વહત હી ચલા ૩૫યોની વનીયા દૈનિર/ની વિજયને તેમના ગ્રહ પણાથી જાણું છું. તેમણે મારા ગુરુદેવ મનુવા વર તપી જાજો # ફી રીતિ સે શીધ્રાતિશીવ્ર મનુવાદ્રિ પૂજયપાદ પંન્યાસ પ્રવર શ્રીમદ્ ચન્દ્રશેખર વિજયજી મ.સા.ના छपवाएं ऐसी आपसे अपेक्षा रखता हूँ। ખુબ પડખા સેવ્યા છે. તેઓશ્રીના આશીર્વાદ પણ પામ્યા છે. . મા. ધfધુરંધરરિ “શબ્દોના શિખર”ના લેખન દ્વારા મુનિશ્રીએ તેમની (પૂ. વહ્વમસૂરિ સમુદ્રા ) સૂક્ષ્મ પ્રગલ્ય પ્રતિભાની પ્રતિતી કરાવી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ અંતમાં આવા પરાર્થના સ્વાધ્યાય દ્વારા તેમના (ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી રમણલાલ) સત્રયાસને હૃદયથી વન્દન કરું છું. આ જ રીતે શ્રી સંઘની ઉત્તરોત્તર સેવા કરવાનું બળ પ્રભુ તેમને બક્ષે તે જ શુભેચ્છા. વોરાનો શુભસંદેશ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી તેમના પરમ યુગદિવાકર 5, નમ્રમુનિ શિષ્યરત્ન, લેખક, મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી મ.સા. દ્વારા પત્ર મ.સા.ના પ્રયત્નોથી શ્રી અભિધાન રાજેન્દ્ર કોષનો ગુજરાતી આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. અનુવાદ કરીને 600 પાનાનો ગ્રંથ શબ્દોના શિખર નામથી પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. પ્રસિદ્ધ થનાર છે તે જાણી ધન્યતાની લાગણી અનુભવું છું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ મહાન ગ્રંથ શ્રી વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. અભિધાન રાજેન્દ્ર કોષ ગુરુભક્તો સરળતાથી સમજી વાંચી જિનશાસનની અદૂભૂત સેવા કરનારા “અભિધાન રાજેન્દ્ર કોશ'ના પ્રણેતા શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી પ્રત્યે જેટલો શકે તેવા શુભ આશયથી તૈયાર કરવામાં આવેલ આ ગુજરાતી અહોભાવ અનુભવાય તે અલ્પ જ હશે. જયારે જયારે ગ્રંથ જનમાનસના હૃદય મન સુધી ચોક્કસ પહોંચશે એવી શ્રદ્ધા “અભિધાન રાજેન્દ્ર કોશ” માંથી ગુઢાર્થો જાણવા મળ્યા છે ત્યારે સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ત્યારે તેનું ગુજરાતી-હિન્દી સંકલન થાય તેવું સ્વપ્ર જોતો હતો. દ. રમણલાલ વોરા | મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી દ્વારા મેરૂસમ ગ્રંથના પ્રગટીકરણ પ્રસંગે હાર્દિક ઉોંગકાર્યમાં જીવનક્ષણોને પાવન કરી રહ્યા છો તે જાણી પરમ આનંદ અનુભવાય. સંપૂર્ણ “અભિધાન રાજેન્દ્ર કોશ” નું શુભેચ્છા ગુજરાતી થાય એવી મનોભાવના વ્યક્ત કરું છું. મુનિરાજ શ્રી વૈભવન વિજયજી મહારાજ સાહેબ - આપના આ શ્રેષ્ઠ પુરુષાર્થની અભિવંદના કરતા દ્વારા “શબ્દોના શિખર” નામથી શ્રી અભિધાન રાજેન્દ્રકોષનો શુભેચ્છા અર્પણ કરી શ્રતપુજનરૂપ ભાવોની અનુમોદના કરું ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તે જાણી આનંદ થયો. મૂળ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ આમ જનતાને જ્ઞાન પ્રાપ્ત કરવા ઘણો પ.પૂ. પંન્યાસ રશિખર વિજય ઉપયોગી થશે. આવા ગ્રંથની રચના બદલ આદરણીય મુનિશ્રીને મ.સા. દ્વારા પત્ર અભિનંદન આપું છું અને ગ્રંથના પ્રગટીકરણ પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ગઈ કાલે આપનો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. ગુજરાતના મંત્રી આપશ્રી દ્વારા “શબ્દોના શિખર” નામનો ગ્રન્થ પ્રસિદ્ધ થનારા ફકીરભાઈ વાઘેલા છે, તે પ્રસંગે અમારા તરફથી હાર્દિક શુભકામના. પૂજય આચાર્યદેવ શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા. દ્વારા (ગુજરાતના મંત્રી દિલીપ સંઘાણી દ્વારા) રચિત શ્રી અભિધાન રાજેન્દ્રકોષ ગ્રન્થ જિન શાસનની એક મંગલ સંદેશ અમૂલ્ય ધરોહર છે. ગચ્છાધિપતિ પ.પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ્ આપનો પ્રયાસ સફળ બને એવી અભિલાષા! વિજય જયન્તસેન સૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં રાષ્ટ્રસંત પ.પૂ.આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ના તત્કાલિન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામના ચરણોમાં અમારી વંદના પ્રેષિત કરશોજી. હસ્તકમલથી સ્થાપિત થયેલ “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ” કે જેની ૧૯૮૩માં રી-પ્રીન્ટ કરાવી ૩000નકલો છપાવેલ હતી. આ ગ્રંથ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયન્તસેન Page #35 -------------------------------------------------------------------------- ________________ થયો. સૂરીશ્વરજી મ.સા.ના પરમ શિષ્યરત્ન, લેખક, મુનિરાજશ્રી આનંદ થયો. વૈભવરત્નવિજયજી મ.સા. દ્વારા ઈન્ટરનેટ પર મૂકવામાં ગુજરાતી અનુવાદમાં “શબ્દોના શિખર” નામથી આવેલ. પ્રસિધ્ધથનાર આ ગ્રંથ પ્રાણી માત્રના કલ્યાણ માટે ઉપયોગી આ મહાન ગ્રંથ જન-જન સુધી પહોંચે અને ગુરૂભક્તો બની રહે તેવી શુભકામના પાઠવું છું. તેને સરળતાથી સમજી-વાંચી શકે તે હેતુથી સંસ્કૃત અને પ્રાકૃતમાં તેમજ ગુજરાતી શબ્દાર્થ અનુવાદ સાથે “શબ્દોના શિખર” ( આ ગ્રંથ અને કોને પથદર્શક બનશે ) નામથી પ્રકાશિત થવા જઈ રહેલ છે, તે જાણી ખૂબ આનંદ ધર્મ” શબ્દનો અર્થ સમજવો જરૂરનો છે, આર્યાવ્રતની સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે તેનો “ધર્મમાં મુનિરાજશ્રી વૈભવરત્નવિજયજી મ.સા.ને તેઓના આ ઉમદા કાર્ય માટે હાર્દિક શુભેચ્છા અને આયોજકોને મારા હાર્દિક સમાવેશ થાય છે. ધર્મતત્ત્વ એ વ્યક્તિજીવન અને સમાજજીવનનો પાયો અભિનંદન પાઠવું છું. છે. ધર્મ એ સમાજનું નિયામકતત્ત્વ છે. તેનું તરભ્ય સમજાવવા ગુજરાતના મંત્રી સૌરભ પટેલ દ્વારા આચાર્ય ભગવંતો એ અનેક કોષો રચીને પથદર્શક બન્યા છે શુભકામના પત્ર તેવા એક કોષ “શબ્દોના શિખર” ને સરળ અને સામાન્ય જન સહજતાથી સમજી શકે તે માટે પૂ. મુનિરાજ શ્રી વૈભવ રત્ન પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ વિજય જયન્તસેન વિજયજી મ.સાહેબે ગુજરાતી શબ્દાર્થ અનુવાદ કરીને ધર્મક્ષેત્રે સરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી તેમના પરમ એક વધુ પ્રશંસનીય કાર્ય કરીને તેમણે દીક્ષા પથને દેદિપ્યમાન શિષ્યરત્ન, લેખક, મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી મ.સા.ના બનાવ્યો છે. તે માટે તેમને શત શત વંદન સહ આદર સાથે પ્રયત્નોથી આ મહાન ગ્રંથ જન જન સુધી પહોંચે અને ગુરૂ ભક્તો આવકારૂ છું. તેને સરળતાથી સમજી-વાંચી શકે તે માટે તેનો ગુજરાતી શબ્દાર્થ પ્રસિધ્ધ કરેલ છે. આ પ્રશંસનીય કાર્યને બિરદાવતા અત્યંત ગૌરવ દોલત ભટ્ટ - ગાંધીનગર અને આનંદની લાગણી અનુભવું છું. તેમજ આ ગ્રંથની વધુ (ગોલ્ડમેડાલિસ્ટ- એવૉર્ડ-વિનર, પ્રસિદ્ધિ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ધરતીનો ધબકાર ગુજરાત સમાચાર) (ગુજરાતના મંત્રીમહોદયશ્રી પરબતભાઈ) પટેલ દ્વારા શુભકામના પત્ર ગુજરાત વિધાનસભાના નેતા શક્તિસિંહ ગોહિલનો શુભેચ્છા પત્ર પૂજય રાષ્ટ્ર સંત આચાર્યદેવેશ શ્રીમદ્ જયન્તસેન વિશ્વનું સંપૂર્ણ સંચાલન તથા ટેકનોલોજી તથા વિશ્વનો : સૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણા અને આર્શીવાદ સાથે તથા વ્યવહાર અને આધુનિક પદ્ધતિઓની આધારશિલા બુદ્ધિમત્તા મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી મ.સા. ના પ્રયત્નોથી મહાન ન છે. “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ' જેવા મહાન ગ્રંથનું આલેખન ગ્રંથ “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ” ને જન-જન સુધી સરળતાથી દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા સમજી-વાંચી શકે તે માટે સંસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલ આ લખાયેલ આ ૧૯મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મહાન ગ્રંથના નિર્માતા ગ્રંથનું ગુજરાતી શબ્દાર્થ અનુવાદ કરી ‘શબ્દોના શિખર' નામથી શ્રીમદ્ વિજય રા શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. જૈન જગતના જ નહીં ગ્રંથ પ્રસિધ્ધ થઈ રહેલ છે જે જાણી ઘણો જ આનંદ થયો. લોક પણ પ્રાણીમાત્રના કલ્યાણ માટે દેહ ધારણ કરી ઉપકારી સિદ્ધ કલ્યાણનું આ કાર્યપ્રશંસનીય છે. થયા. તેઓશ્રીએ 63 વર્ષની ઉંમરે આ વિશ્વકોષની રચના કરી હતી. આ વિશ્વકોષને સાત ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ ઓગણીસમી સદીમાં પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી એ જેનું છે. જેના પાનાની સંખ્યા 10,560 અને શ્લોકોની સંખ્યા આલેખ કર્યું છે તેવા આ વિશ્વકોષ “શ્રી અભિધાન રાજેન્દ્ર કોર્ષ' - - 4, ૫૦,૦૦૦છે. ૫.પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ને ઈન્ટરનેટ ઉપર પણ મૂકવામાં આવેલ છે. જે જાણી ધણો જયન્તસેન સૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં તત્કાલીન Page #36 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના હસ્તે દેશના સંસદ ભવનમાં પુનઃપ્રકાશિત કરવાનો જે વિચાર અને પ્રયત્ન કર્યો છે તે ઘણો શ્રી અભિધાન રાજેન્દ્રકોષ'ની સ્થાપના કરવામાં આવી હતી, જ અનુમોદનીય અને સ્તુત્ય છે. આ ગ્રન્થ સાત ભાગમાં હોવાથી જે પ્રશંસનીય છે. ઘણો લાંબો છે. છતાં ગુરુ મહારાજશ્રી જયંતસેન સૂરીશ્વરજી પ.પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમવિજય જયન્તસેન મહારાજશ્રીની શુભપ્રેરણા અને શુભ આશીર્વાદના બળે જે શરૂ સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી તેમના પરમ કરવામાં આવ્યું છે તે નિર્વિઘ્ન અવશ્ય પૂર્ણ થશે જ અને આવા શિષ્યરત્ન અને લેખક મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી ગ્રન્થોથી જૈન દર્શનના અભ્યાસી જીવોને ખાસ સહાયકતા મળી મ.સા.ના પ્રયત્નોથી આ મહાન ગ્રંથને પાંચ વર્ષ અગાઉ રહેશે તથા જૈન શાસનનું નામ ઉજવળ અને વધારે કીર્તિમાન ઈન્ટરનેટ પર મૂકવામાં આવ્યો હતો. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં બનશે. આ ગ્રન્થ છપાવનાર, ભણનાર અને ભણાવનાર એમ લખાયેલ આ મહાન ગ્રંથ જન-જન સુધી પહોંચે અને ગુરુભક્તો દરેકનું કલ્યાણ કરનારો છે. આ મહાન ગ્રન્થના ગુજરાતી તેને સરળતાથી વાંચી અને સમજી શકે તે માટે તેનો ગુજરાતી વિવેચનની ઘણી તાતી જરૂરત હતી. વર્તમાનકાળમાં ગુજરાતી શબ્દાર્થ અનુવાદ કરવામાં આવ્યો છે. આ 600 પાનાનો ભાષામાં લખાયેલું સાહિત્યસરળતાથી સમજી શકાય છે. મુનિશ્રી દળદાર ગ્રંથ “શબ્દોના શિખર” નામથી પ્રસિદ્ધ થનાર છે, તે વૈભવરત્ન વિ. મ.સા.ના આ શ્રુતપુરુષાર્થની અંતરથી જાણી વિશેષ આનંદની લાગણી અનુભવું છું. અનુમોદના કરું છું અને વધારે કલ્યાણ કરનાર બનજો એવી - ગુજરાતી ભાષામાં “શબ્દોના શિખર” નામથી પ્રસિદ્ધ અંતરની અભિલાષા સાથે - થનાર આ મહાન ગ્રંથને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિક્રમ સંવત 2068 પોષ સુદ-૨ લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા નાનનો મહાનગય : “શ્રી આનાથી મોટો ચમકાર બીજે કયો અભિધાન રાજેન્દ્ર જોશ” હોઈ શકે ? “પાઈઅસમહષ્ણવો” - પ્રાકૃત ભાષાના શબ્દોનો મહાસાગર નામનો આ એક અનુપમ અને અતિશય અભૂત કારતક વદ આઠમ 2068 જૈનદર્શનનો મહાન ગ્રંથ છે. પ્રાકૃત ભાષાના એક એક શબ્દની જૈનશાસનની સ્થાપના થયે પચ્ચીસો ઉપરાંત વર્ષો વહી સંસ્કૃત છાયા તથા ગુજરાતી ભાષામાં જેટલા અર્થો સંભવી શકતા ગયા છે. કોઈક પ્રચંડ પુણ્યના યોગે પ્રભુ દ્વારા અપાયેલો જ્ઞાનનો હોય તે બધાનો સંગ્રહ છે. આ ગ્રન્થ સાત ભાગમાં છપાયેલ છે વારસો આટલા સમય પછી પણ આપણી પાસે વિદ્યમાન રહ્યો પરંતુ હાલ અપ્રાપ્ય હોવાથી તેની ફરીથી આ બીજી આવૃત્તિ છે. આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? છપાયેલ છે. પ્રાકૃત ભાષામાં વપરાતા શબ્દોનો ગુજરાતી કુદરતી આપત્તિઓ આવી શત્રુઓના આક્રમણો આવ્યા ભાષામાં જેટલા અર્થો સંભવી શકે તેટલા અર્થો લખીને આ રાજસત્તાના પ્રકોપો આવ્યા છતાંય આ સંપત્તિને આપણા સુધી સાગરસમાન મહાકોષ બનાવેલ છે. ઘણા અનિયમિત શબ્દોના આવતાં કોઈ અટકાવી શક્યું નથી એટલે જ પ્રભુના સ્વમુખે અર્થો પણ લખવામાં આવ્યા છે. બોલાયેલા શબ્દો આજે પણ આપણી પાસે આગમ સ્વરૂપે પરમ પૂજય 1008 આચાર્ય દેવેશશ્રી વિદ્યમાન છે કેટલાય મહાપુરુષોએ એ આગમોને આપણા સુધી રાજેન્દ્રસરીશ્વરજી મહારાજ સાહેબે ઘણી જ અથાગ મહેનત પહોંચાડવા પ્રયત્નો કર્યા હશે. પોતાની બધીયે શક્તિ એ વસ્તુ કરીને પોતાના વિશ્રામ અનુભવના આધારે આ શબ્દકોશ આપણા સુધી પહોંચાડવા ખર્ચી નાખી હશે એ મહાપુરુષોના બનાવ્યો છે. આ શબ્દકોશ જે વાંચશે અને ધારી ધારીને જોશે ઉપકારોને યાદ કરતાં આપણો આત્મા અહોભાવથી ગદ્ગદિત તેને જ સમજાશે કે તે આચાર્યશ્રીમાં કેટલી મહાન જ્ઞાનગરિમાં થયા વિના રહેશે નહી આવા જ એક મહાપુરુષ નજર સામે હતી, આનું પ્રકાશન પૂર્વ 1 થી 7 ભાગમાં થયેલ છે, આ ગ્રન્થ ઉપસ્થિત થાય છે. એ છે પ્રાતઃ સ્મરણીય શ્રીમદ્ વિજય અતિશય ઉપયોગી અને આવશ્યક છે. જૈન સંઘમાં આવા રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા જેમની સંયમ-સાધના અંભૂત હતી. ગ્રન્થોનો અભ્યાસ વારંવાર થાય તે હેતુથી પૂજય વૈભવ સાથે-સાથે જ્ઞાનસાધના પણ અજોડ હતી. સાચો વૈરાગી આત્મા રત્નવિજયજી મહારાજશ્રીએ આ ગ્રન્થનું અનુવાદ કરી જ એ મહાપુરુષને સાચી રીતે ઓળખી શકશે. મારા હાથમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ જ્યારે રાજેન્દ્રકોષ આવ્યો ત્યારે એ પુસ્તકના નિર્માણ પાછળની આશીર્વાદથી “શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ' ગુજરાતી શબ્દાર્થ એમની મહેનતને હું વિચારી પણ શકતો નથી પોતાની જીંદગીના અનુવાદ સહિત 600 પાનમાં “શબ્દોના શિખર' નામે પ્રગટ ચૌદમાં વરસે સુરતમાં રહીને માત્ર આગમોનું આલંબન લઈને કરી રહ્યા છો તે જાણીને હું આનંદની લાગણી અનુભવું છું. આ ગ્રન્થનું સર્જન કર્યું છે. અકારાદિ ક્રમથી જે-જે શબ્દો જૈન દસમી સદીથી માંડીને આજ સુધી શ્રી હેમચંદ્રાચાર્યજીથી પરિભાષાના હતા તે-તે શબ્દો વિશે જુદાં-જુદાં આગમોમાં કયાં- માંડીને આજપર્યંત જૈન તપસ્વી મહારાજ સાહેબોએ ગુજરાતી કયાં શાસપાઠો છે. તેનો સંગ્રહ આ શ્રી રાજેન્દ્રકોષમાં કરવામાં ભાષાને સમૃદ્ધ કરવામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. અનેક આવ્યો છે. દા.ત સમ્યગ્દર્શન વગેરે આત્માને સ્પર્શતા શબ્દોની ચિરંજીવ ગ્રંથો માતા સરસ્વતીના ચરણોમાં આપણે કર્યા છે, એ જેટલી વ્યાખ્યા આગમોમાં પ્રાપ્ત થાય છે. એનો સંગ્રહ આ નોંધપાત્ર ઘટના છે. ગુરુદેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી રાજેન્દ્ર-કોષમાં કરવામાં આવ્યો છેહું જયારે મારા મ.સાહેબે ૧૯મી સદીમાં ત્રેસઠ વર્ષની ઉંમરે 4,50,000 અભ્યાસકાળમાં હતો ત્યારે કોઈક શાસ્ત્રીય શબ્દ બાબતમાં શ્લોક, 10,560 પાન અને સાત ભાગમાં વહેંચાયેલ “શ્રી જિજ્ઞાસા થતી હતી ત્યારે મહાપુરુષો પાસે જતો હતો ત્યારે અભિધાન રાજેન્દ્ર કોશ'ની સાહિત્ય જગતને ભેટ આપી એ શ્વેતામ્બર સંપ્રદાયના એ મહાપુરુષો રાજેન્દ્રકોષનો સહારો લઈને ગોંડલના મહારાજા શ્રી ભાગવતસિંહજીએ આપેલ મારી જિજ્ઞાસાઓનું સમાધાન કરતાં હતા. આથી જ મારા હૃયમાં “ભગવદ્ગોમંડલ” પછીની યાદગાર અને અનુપમ ઘટના છે. એ ગ્રન્થનો સહારો લઈને બોધ પ્રાપ્ત કરતો હતો જ્ઞાની પુરુષો જ અવિષ્મરણીય છે. આ મહામૂલો ગ્રંથ આપ ગુજરાતી સંશોધકો, આવા સાહિત્યનું મૂલ્ય સમજી શકશે. વાચકો અને જૈન જગત સુધી ગુજરાતી ભાષામાં સંપડાવી રહ્યા વર્તમાનમાં પરમપુજય રાષ્ટ્રસંત શ્રી છો ત્યારે હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને જયંતસેનસૂરીશ્વરજી મ.સા. જૈન તત્ત્વજ્ઞાન પ્રત્યે સભૂતરુચિ ગ્રંથકાર્યના પ્રકાશનની સફળતા ઈચ્છું છું. સંપાદક અને ધરાવે છે. એમનું બાહ્યજીવન જોવાથી કદાચ ખબર ન પડે પરંતુ એક પ્રકાશકને ધન્યાદ આપું છું. અત્યંતર જીવન જોતા જણાય છે કે ખરેખર તેવો જ્ઞાનની આપનો સ્નેહાધિન, રુચિવાળા છે. આવા મહાપુરુષના આર્શીવાદથી પૂજય (જોરાવરસિંહ જાદવ) વૈભવરત્નવિજયજી મ.સા. એ આ ગ્રન્થના અનુવાદમાં ( ज्ञान का महासागर हैं श्री अभिधान राजेन्द्र બહુમુલ્ય ફાળો આપેલ છે. कोश આ ગ્રન્થના પહેલા ભાગની ગુજરાતી આવૃત્તિ આજે પ્રસિદ્ધ થઈ રહી છે તે ઘણી જ આનંદની વાત છે જ્યારે સંસ્કૃતનો 1 प.पू. राष्ट्रसंत आ. श्री जयंतसेनसूरिश्वरजी एवं पू. मुनिराज અભ્યાસ દિવસે-દિવસે ઓછો થતો જાય છે ત્યારે આવા પુસ્તકો श्री वैभवरत्नविजयजी महाराज की सेवा में वन्दन વાચકોને જરૂરથી જિજ્ઞાસાઓના સમાધાન આપનારા થશે. साहित्य के मूल्य शाश्वत हैं। ये मानव में अभिव्यक्ति, આર્શીવાદદાતા તથા અનુવાદકને પરમાત્મા તરફથી એવી તે ज्ञान तथा चिन्तन घनी भूत करते हैं / व्यक्ति की ऊंचाई ईनसे શુભેચ્છા પ્રાપ્ત થાય જેથી એમનો મોક્ષમાર્ગ નજીક આવે. बढती है। शब्द उनका सम्बल है। शब्दों से ही सूत्र प्राप्त होता है। जो संस्कृति या भाषा शब्दों में दरिद्र है, वह कभी प्रथम - પંડીતવર્ય જગદીશભાઈ સુરત જિY PH ન€ EUR સતી Tદ્દેવ નૈનાવાર્ય શ્રીમદ્ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં विजय राजेन्द्रसूरीश्वरजी महाराज ने शब्दों को स्पष्ट करने के મૂલ્યવાન ફાળો છે. लिये तथा उसमें भाषा, व्याकरण एवं बोली के आयाम निष्कर्शित करने के उदेश्य से ही अभिधान राजेन्द्र कोष की તા. 6-1-2011 ના પૈસે મહત્તર કાર્ય ક્ષો પૂર્વ ક્રિયા | પૂરે વિશ્વ કે વિદ્વાન ને સ્નેહી ભાઈશ્રી, प्राकृत भाषा की इसे ऐसी कुंजी माना जिसने कई रहस्यों को આપનો પત્ર મળ્યો. મુનિરાજશ્રી વૈભવરત્નવિજયજી મનાવૃત્ત કિયા હૈ સન કોષાર્થ કે સાત વો મેં શોધ કે મ.સા.ના સંનિષ્ઠ પ્રયત્નો અને પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ્ 3 સંધ્ય વિષય હૈ નો રૂક્ષે મહાસ | મનર જોને નાતા હૈ, વિજય જયન્તસેન સૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણા અને વહી પ્રાપ્ત કરતા હૈ પ્રસન્નતા હૈ કિ મુનિરીંગ શ્રી વૈષવરત્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ विजयजी महाराज इस दिशा में कार्यरत् हैं / वे जो कुछ भी प्राप्त करेंगे, वह समाज / संस्कृति के लिये अमूल्य धरोहर होगी। (मनोरखाल पुराशिs (क्षि) द्वारा मेरी ओर से हार्दिक शुभकामनाएं अर्पित हैं। શુભકામના પત્ર शांतिलाल रामानी प.पू. विश्ववंद्य, त्रिस्तुतिक सिद्धान्त के पुनरोद्वारक राष्ट्रीय अध्यक्ष प्रकट प्रभावी, प्रखर विद्वान अ.भा.श्री राजेन्द्र जैन नवयुवक परिषद दादा गुरुदेव श्री मद्विजयराजेन्द्रसूरीश्वरजी म.सा. का ( अद्वितीय, अनमोल अनूठी कृति हैं श्री / जिन शासन को 14 वर्षों के परिश्रम से दिया गया शास्वत अभिधान राजेन्द्र कोश अवदान ___ "श्री अभिधान राजेन्द्र" / प्राकृत शब्दकोष / जिसका। शब्द ब्रह्म है। उसमें स्फोट शक्ति है। वह ध्वनि स्फुरित अध्ययन / अवगहन दुरुह / करता है तथा आध्यात्म की योग साधना उसे नाद तक पहुंचती है दादा गुरुदेव की प्रतिमाओं की संख्या को तीन सौ की / जिसमें नाद की अनुभूति धनीभूत हो जाती है, वह सार्थक संख्या का स्पर्श करवाते, उनकी महीमा का प्रसार, प्रचार, मण्डन जीवन की ओर उध्वगमन की तैयारी करता है। इन्ही शब्दों की करवाते अपने गुरु अखूट पुण्य भण्डारी, अवतारी श्रीमद् अर्थ, भावार्थ, नियुक्ति, दृष्टान्तो एवं रहस्यों की छैनियों से तराशने विजयजयन्तसे नसूरीश्वरजी म.सा. के आशीर्वाद से का सुकार्य योगीराज प्रबल प्रतापी गुरुदेव जैनाचार्य श्रीमद् विजय "अभिधानराजेन्द्र" में प्रकट हुई अपनी सुचि की अभिव्यक्ति राजेन्द्रसूरीश्वरजी महाराज ने कुशलतापूर्वक तपोमय प्रयासों के विद्वान मुनिप्रखर श्री वैभवरत्नविजयजी ने इस पुस्तक को तैयार साथ किया / उनकी यही अनमोल, अनूठी, अद्वितीय देन करके की है। अभिधान राजेन्द्र कोष के रुप में विश्व विद्या तथा वाड्मय के मंच श्रीसंघ का इन से आगे भी ऐसी ही अपेक्षा है। अपने पर अद्भूत हुई / उनने जो कुछ किया वह संस्कृति एवं संस्कृत अध्ययन मनन को चिन्तन तक पहुंचाने मे इन्हे दादा गुरुदेव से के लिये चमत्कार था / प्राकृत अर्थ मानधी तीर्थकर श्री महावीर आशीर्वाद मिलता रहे ऐसी कामना के साथ स्वामी के युग में संस्कृत की लोकभाषा भी, इसकी सर्वव्यापकता थाja सौ आना भोक्षबक्षSiRel) की दृष्टिगत कर तीर्थंकरदेव ने इसी को अपनी वाणी व लेखन का माध्यम बनाया। इसी लोकभाषा के शब्दों में गुरुदेवश्री ने બને सर्वांगीण आयाम देकर प्राण फूंकने में सफलता पाई / पूज्य गच्छाधिपति राष्ट्रसंत जैनाचार्य श्रीमद् विजय जयन्तसेनविजयजी शत शत वहन..... महाराज के सुशिष्य आध्यात्मस्वी मुनिराज श्री वैभवरत्नविजयजी પરમ પૂજય પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ શ્રી महाराज इस शब्दकोष को विश्लेषण के द्वारा विविध खण्डों में સા રાજેન્દ્રસૂરીશ્વરજી / वर्गीकृत कर विश्व के ज्ञानपुंज से जोड़ने का प्रशंसनीय प्रयत्न મહારાજા દ્વારા નિર્મિત મહાન ગ્રંથ “શ્રી રાજેન્દ્ર कर रहे हैं। यह साहस, परिश्रम तथा ज्ञान साधना का कार्य है। शोष" " इस हेतु हार्दिक सविनय साधुवाद समर्पण एवं सफलता की તે જૈન શાસનનું અદ્ભુત નઝરાણું છે. __"श्री राजेन्द्र शोष..." विद्वानो तथा शिसुमो कामना की हादिक इच्छा / आपका यह प्रयास शब्दों के नाद को विश्व के कौने कौने तक पहुंचाये, ऐसी मंगलेच्छा / માટે અતિ ઉપયોગી પથદર્શક ગ્રંથ છે. તે મહાન ગ્રંથનું ગુજરાતી - सूरेन्द्रजी लोढा (शाश्वतधर्म) અનુવાદ કરી આપે મહાન કાર્ય કરેલ છે તે મહાન ગ્રંથનો ગુજરાતી અનુસાર અનેક રીતે જિનશાસનને ઉપયોગી થશે. આ ભગીરથ કાર્ય બદલ આપને લાભ-લાભ ધન્યવાદ. આવા ગ્રંથના ગુજરાતી અનુવાદના મુદ્રણ તથા પ્રકાશનના આમંત્રણ પ્રસંગે અમારા પરિવારની અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવીએ છીએ તથા આ કાર્યનો લાભ અમારા Page #39 -------------------------------------------------------------------------- ________________ પરિવારને આપવા બદલ અમો હરહંમેશ પ્રકાશકોનાં ઋણી अध्ययन कर असीम उपकार किया था। पूज्य मुनिराजश्री वैभवरत्न 24ii|. विजयजी म.सा.ने ग्रन्थरत्न के प्रथम भाग का अनुवाद कर प्रकाशित આ ગ્રંથ સૌ કોઈના મોક્ષલક્ષનું કારણ બને તેજ મંગળ करवाकर जिज्ञासुओं पर उपकार किया है। मुझे पूर्ण विश्वास है कि मुनिराजश्री का यह ज्ञानयज्ञ निरन्तर चलता रहेगा और एक કામના સહ दिन वे सभा सातों भागों का अनुवाद का एक कीर्तिमान स्थापित महायुनीलाल नागरास परिवार करेंगे। में उनके इस कार्य की अनमोदना करते हुए ડૉ. તેજસિંહ ડ - ઉર્જન દ્વારા से हार्दिक शुभकामनाएं प्रेषित करता हूँ कि वे अपने इस कार्य में पूर्ण सफल हों। श्रद्धय आचार्य भगवन् श्रीमद् विजय जयन्तसेन પ્રેષિત શુભકામના પત્ર सूरीजी म.सा. का आशीर्वाद उनके साथ है जो उन्हें सफलता दिलाने के लिये पर्याप्त हो / एक बार पुनः हार्दिक हार्दिक शुभकामना शुभकामनाएँ। डॉ. तेजसिंह गौड, उज्जैन (म.प्र.) विश्वपूज्य, प्रातः स्मरणीय गुरुदेव श्रीमज्जैनाचार्य श्रीमद् (2.2. संघवी (थाel) द्वारा भजेलो विजय राजेन्द्र सूरीश्वरजी म.सा. जितनी उच्च कोटि के साधक શુભકામના પત્ર. थे, उतने ही श्रेष्ठ साहित्य मनीषी भी थे। इसका प्रमाण उनके द्वारा विविध विषयक लिखित, अनुदित ग्रन्थ है। उनके द्वारा लिखित રચાયેલ અભિધાન રાજેન્દ્ર કોષ” શ્રેષ્ઠ અમર કૃતિ बहुचर्चित विश्व विख्यात ग्रन्थरत्न है 'अभिधान राजेन्द्र कोश / ' इस ग्रन्थरत्न का लेखन गुरुदेव ने अपने सियाणा चातुर्मास में 3 સ છે. જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી ઘણા લોકો એના और सामथायितता. सेना प्रथम भागनु राती अनुवाद वि.सं. 1960 चैत्र शुक्ला त्रयोदशी (महावीर जयंती) को उनका प्राशन स्वाध्यायीमी भाटे ७५योगी थशे.जी भाग यह लेखन पूर्ण हुआ। यह कोशरत्न सात भागों से विभक्त है और 5 / पूम 46 प्रशित थाय से सभ्यर्थना मने प्राशन प्राकृत भाषा का महाविशाल कोश है।। भाटेपून-पूनमत्मिनंहन. वर्तमान समय में भौतिक में संस्कृत और प्राकृत भाषाओं के विद्वानो तो ठीक जानकार भी नहीं के बराबर है। जैन विद्या के , | સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ अध्ययन के लिए यह महाकोश अत्यन्त आवश्यक है। इसके વિજય જયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી અને તેમની अध्ययन के बिना जैन विद्या का अध्ययन अधूरा ही रहा जाएगा। પાવનપ્રેરણાથી પૂ. મુનિશ્રી વૈભવરત્ન વિજયજી શ્રુતસેવા। एस ग्रन्थरत्न पर शोधार्थियों ने शोधकार्य की पी.एच.डी. की प्राशन मभूत अर्थरी २६॥छ.तबहसमनिल भारतीय उपाधि प्राप्त की थी और आज भी अनेक विषय अछूते ही है। त्रिस्तुति छैन संघ गौरवनो अनुभव छ. हा इस पर और अध्ययन न हो पाना भाषा की अनभिज्ञता ही कही शुभकामना. जा सकती है। इस ग्रन्थरत्न की उपयोगिता को ध्यान में रखकर कई જ્ઞાનનો મહાસાગર वर्षों से इसके हिन्दी अनुवाद को आवश्यकता की चर्चाचल रही थी। कुछ कार्य भी हुआ किन्तु पुनः बन्द हो गया। ऐसा क्यों होता 5.5. भुनि२०% श्रीवैभवरत्नाव४५०० म.सा. रहा यह एक अलग प्रश्न है / स्वयं राष्ट्रसंत आचार्य श्रीमद् सा६२ वहना विजय जयन्तसेन सूरीश्वरजी म.सा. भी इस विषय पर अनेकबार मा५श्री सुजातामieशो. विचार मंथन कर चुके है और अज्ञात समस्याओ के रहते अनुवाद પ્રાતઃ સ્મરણીય વિશ્વ પૂજ્ય દાદા ગુરૂદેવ 5.5 આચાર્ય कार्य नहीं हो सका / हार्दिक प्रसन्नता की बात है कि श्रद्वेय भगवंत श्री २।४न्द्रसूरीश्व२७ महा२४ मे आने अंथोनी आचार्यश्री ने विद्वान शिष्यरत्न मनिराजश्री वैभवरत्न विजयजी २यनारी शासनने भेट रेल. छे. सासर्वे अंथोमा शिरभोर म.सा.ने कठोर अध्यवसायपूर्वक प्रस्तुत ग्रन्थरत्न के प्रथम भाग मेवो भागमा पूज्यश्री. द्वारा रयायेदशानना महासागर का हिन्दी अनुवाद ही उसे 'शब्द का शिखर' के नाम से प्रकाशित सभी अभियान २।४न्द्रीष४ तेमाश्रीनीवर्षानी तूट संयभीकरवा रहे है। I તપસ્વી જીવનની સાધનાનું મૂર્તિમંત સ્વરૂપ - વિદ્વત્તાનો અજોડ परम श्रीद्वेय गुरुदेव श्रीमद् विजय राजेन्द्र सूरिजी म.सा.ने नमुनो. उक्त ग्रन्थरत्न की रचना नित्यानने (99) ग्रन्थों का तल स्पर्शी पूज्य साधु-साध्वी भगवती 4 नहि परंतु विश्वमा 10 Page #40 -------------------------------------------------------------------------- ________________ પણ વિદ્વાનને અભ્યાસીને કોઈ પણ શબ્દના અર્થની - વ્યાકરણ અપ્રતિમ સર્વશ્રેષ્ઠ શિક્ષકોષ અંગે જાણકારી મેળવવી હોય તો શિરમોર સમા આ ગ્રંથ જોવા જ પડે, તેમાંના જ્ઞાન પ્રકાશપુંજને પામવો પડે. અમદાવાદ વિશ્વભરના અણમોલ અમૂલ્ય ગ્રંથો જે સ્થાન પામેલ છે તા.૧૨-૩-૧૨ એવી આ સાહિત્ય રચનાના પ્રથમ ભાગનું ગુજરાતી વિવેચન પ.પુ. આ. શ્રી રાષ્ટ્રસંત જયન્તસેનસૂરીશ્વરજી મ.સા. આપશ્રી “શબ્દોના શિખર” ગ્રંથ સ્વરૂપે પ.પૂ.આ.ભ. રાષ્ટ્રસંત પ. પૂ. મુનિરાજ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. - સાહિત્ય મનિષી શ્રી યંતસેન સૂરીશ્વરજી મહારાજાશ્રીની મર્થેણ વંદામિ, પાવન પ્રેરણા અને આશીર્વાદ થી જહેમત લઈ પ્રગટ કરી રહ્યા આપ શાતામાં છો તે બદલ શત્ શત્ વંદના આપના પત્રથી જાણવા મળ્યું કે આપ પ.પૂ. રાષ્ટ્રસંત આપશ્રી દ્વારા આ મહાન સાહિત્ય રચનાના એક ભાગનું આચાર્ય દેવેશ શ્રી જયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને વિવેચન એટલે પૂ. ગુરૂદેવને તેમના એક શિષ્યદ્વારા ભાવભરી વંદના - પુષ્પાંજલી માર્ગદર્શનથી પોતે અગાધ પરિશ્રમ લઈને પ.પૂ. દાદા ગુરૂદેવ આપશ્રીનો આ નમ્ર પ્રયાસ ત્રિસ્તુતિક જૈન સંઘો, વિશ્વના શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ જગતના સમસ્ત જીવોના સાહિત્ય રસિકો, ઘર્મપ્રેમીજનો માટે પણ એક ગર્વ લેવા જેનો કલ્યાણ માટે “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ” આપ ગુજરાતી, અનુમોદનીય પ્રસંગ છે. હિન્દી, અંગ્રેજીમાં સંક્ષિપ્ત રૂપે અનુવાદ કરી રહ્યા છે. ધર્મ સાધના - તપ અને જ્ઞાન દ્વારા આપશ્રીનું સંયમી દાદા ગુરૂદેવે જન જનના હિતમાં અનેક અલભ્ય જૈન જીવન પ્રકાશમય બને તેવી શ્રી જીનેશ્વરદેવને અને પૂ. ગુરૂદેવને ગ્રંથો - આગમો વિ.ની સરળ ભાષામાં રચના કરી છે. તેમાં એ અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના. “શ્રી અભિધાન કોષ” એક અપ્રતિમ-સર્વશ્રેષ્ઠ વિશ્વકોષ છે. લિ. સેવંતીલાલ મણીલાલ મોરખીયા આ કોષમાં જૈન આગમોના બધાજ વિષયો અને શબ્દો ઉપર ના સાદર વંદન. જરૂરી પ્રકાશ પાડવામાં આવેલ છે. આ કોષ વિસ્તૃતભૂમિકા, ( બી. જે. ભટ્ટ દ્વારા શબ સશ ). ઉપોદઘાત, પ્રકૃત રૂપાવલી વિ. પરિશિષ્ટોથી અલંકૃત છે. પૂજ્યશ્રીએ આ કોષમાં નિજબુધ્ધિ વૈભવનુસાર વિશાલકાય આપશ્રીનો પત્ર મળ્યો અને વાંચીને આનંદ થયો. 5.5. શબ્દરાશિ યુક્ત સંપૂર્ણ વિષય વસ્તુનો વૈજ્ઞાનિક રીતે સાત ભાગમાં રાષ્ટ્રસંત ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિભાજન કરેલ છે. જેને મુળરૂપે પ્રકાશિત કરી શ્રી સૌધર્મ જયંનતસેનસૂરીશ્વર મ.સા.ના આશિર્વાદ અને આપશ્રીના બૃહત્તપાગચ્છીય જૈન શ્વેતામ્બર શ્રી સંઘે જીજ્ઞાસુઓ-જ્ઞાનીઓ પરિશ્રમથી “શબ્દોના શિખર” નામની પ્રકાશિત કરી રહ્યા છો સમક્ષ રજુ કરેલ છે. આ મહાન ગ્રંથની પ્રથમ આવૃત્તિ અલભ્ય તે ગૌરવ હાંસીલ કરવ જેવું છે. બનતાં અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમની છઠ્ઠી પાટે બીરાજતા 5.5. અભિધાન રાજેન્દ્ર કોષના નિમીતા પ.પૂ.દાદ જ્ઞાની ગુરૂદેવ 5.5. રાષ્ટ્રસંત આચાર્ય દેવેશ શ્રી જયન્તસેન ગુરૂદેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મ.સા એક અદભુત સૂરીશ્વરજી મ.સા.એ દ્વિતિય આવૃત્તિ ૧૯૮૩માં પ્રગટ કરેલ યોગી પુરૂષ થઈ ગયા તેઓથી “લાકડીવાળા” નામથી પ્રખ્યાતી છે. જે આપણા સૌના માટે આશિર્વાદરૂપે-ગૌરવરૂપ છે. પામી ગયા. શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ અર્ધમાગધી ભાષા સાથે બધીજ આપશ્રીના આ અથાગ પરિશ્રમને સિધ્ધ કરો એવી મારી પ્રાકૃત ભાષાઓનો મૌલિક ગ્રંથ છે આપણી અમુલ્ય “વિરાસત” મંગળ કામના (બી.જે.ભટ્ટ) 5. રૂપ “રાજેન્દ્ર અભિધાન કોષ”નું આપ ગુજરાતી, હિન્દી, 25 વિ. અંગ્રેજીમાં “શબ્દોના શિખર” પુસ્તક રૂપે અનુવાદ કરી રહ્યા બનાસકાંઠા પાલનપર છો તે આનંદની વાત છે. આ રીતે આ મહાન ગ્રંથનું અનુવાદ લોકભોગ્ય - સામાન્ય માનવીની સમજમાં આવે તેવું બનશે જે નિર્વિવાદ છે. આપનું આ કાર્ય અનુમોદનીય-અભિનંદનીય છે. આશા છે સૌ જીજ્ઞાસુઓ તેનો ઉપયોગ કરી જ્ઞાનોપર્જન કરશે. એજ શુભ કામના... જય મહાવીર જય ગુરૂદેવ લી. આપનો (આસોપાલવ) વાઘજીભાઈ બી. વોરા ના મથેણ વંદામી. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૧ શહદાર્થ વિવેચન શબ્દોના શિખર ગ્રંથ પ્રાપ્ત કરવા હેતુ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો - આ ગ્રંથ નીચે આપેલા નંબર ઉપરથી પ્રાપ્ત કરવા વિનતી. (1) પંડીતવર્ય ધીરુભાઈ - 9898330835, 0261- 2763070 પાર્શ્વદર્શન, અડાજણ પાટીયા, સુરત (2) પંડીતવર્ય જગદીશભાઈ - 9426185284 પરમપદ એપાર્ટમેન્ટ, ગોપીપુરા, સુરત. (3) પંડીતજી ચિરાગભાઈ - 9825854589 મોહનલાલ ઉપાશ્રય, ગોપીપુરા, સુરત. (4) પંડીતજી મનીષભાઈ - 9824432409 પાલડી, અમદાવાદ. (5) પંડીતજી રમેશભાઈ - 9820654202 રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર, ૧૦મી ખેતવાડી, મુંબઈ. (6) પંડીતજી દિનેશભાઈ - 9428422274 સાબરમતી, અમદાવાદ. (7) પંડીતજી અમિતભાઈ - 9924062279 હિંમતવિહાર, પાલીતાણા. (8) પંડીતવર્ય ચન્દ્રકાન્તભાઈ - 9909468572, 02766-231606 પાટણ (9) જે. કે. સંઘવી - 9892007268 કલ્પતરૂ જવેલર્સ, થાણા. (10) પંડીતજી પ્રવિણભાઈ - 9879311792 પાટણ Page #42 -------------------------------------------------------------------------- ________________ - (ઈ.) (કંઠસ્થાનીય અ સ્વર, આદ્ય સ્વર 2: અશરીરી-સિદ્ધ 3. વિષ્ણુ 4. રક્ષા 5. સ્થિરતા 6. શિવ 7. બ્રહ્મ 8. વાયુ 9. ચંદ્ર 10. અગ્નિ 11. સૂર્ય 12. કમઠ 13. અંતઃપુર 14. ભૂષણ 15. વરણ 16. કારણ 17. રણ 18. ચર્મ 19, ગૌરવ 20. અવ્યય 21. અભાવ 22. સંબોધન 23. અમંગલહારી). અક્ષરોમાં જે સર્વાગ પરિપૂર્ણ હોય, સ્વયં શોભાયમાન હોય તે સ્વર કહેવાય છે. સ્વરોમાં પ્રથમ સ્થાન “અ”નું છે. આ સ્વર અનેક અર્થોનો બોધક છે. શરીર રહિત એવા સિદ્ધોને અશરીરી કહેવાય છે. જીવ જ્યારે ચારેય ગતિ અને આઠેય કર્મોથી મુક્ત બને છે ત્યારે તે સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. આપણે પણ જીવમાંથી શિવ બનવા માટે અજન્મા થવાની સાધના કરવી પડશે અને ત્યારે જ આપણે પણ સિદ્ધ-બુદ્ધની માફક અખંડ ઐશ્વર્યશાળી બનીશું. *મ ( વ્ય.) (નિષેધ 2. અભાવ 3. વિરોધ 4. અયોગ્યતા 5. અલ્પતા 6. ભેદ 7. સાદૃશ્ય 8. અપ્રશસ્તતા 9. અનુકંપા) ( વ્ય.). (અને, વળી 2. અવધારણ, નિશ્ચય 3. ભેદ, વિશેષ 4. અતિશય, અધિકતા 5. અનુમતિ, સંમતિ 6. પાદપૂર્તિ અર્થે વપરાતો અવ્યય). મ - મન (કું.) (અજન્મા, ઈશ્વર 2. જીવ 3. બ્રહ્મા 4, વિષ્ણુ 5. ઇન્દ્ર 6. બકરો 7. મેષ રાશિ 8. માક્ષિકધાતુ) અજ શબ્દ જન્-જા ધાતુથી બનેલો છે. તેનાથ તિ અગ' અર્થાત્ જે જન્મ ધારણ નથી કરતો તેને અજન્મા કહેવાય છે. જન્મ અને મરણના હેતુભૂત રાગ અને દ્વેષને નષ્ટ કરવા જીવાત્મા જયારથી પ્રયત્નશીલ બને છે ત્યારથી તેની અજન્મા બનવાની પ્રક્રિયા ચાલુ થાય છે. બાળકને ભણતરથી, પત્નીને સાસુની ખટપટથી, પતિને પત્નીની ફરિયાદોથી અને નોકરોને શેઠની જોહુકમીથી માનસિક ત્રાસ લાગે છે અને તેનાથી છુટકારો મેળવવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. પરંતુ આ બધા થાક કરતાં સૌથી મોટો થાક છે જન્મ - મરણનો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જગતમાં જન્મ જેવું કોઈ દુઃખ નથી. આથી આપણે જન્મના દુઃખથી છૂટકારો મેળવવા ધર્મમાં સતત ઉદ્યમવંત રહેવું જોઈએ. માર - મગર (કું.) (સર્પ જાતિ વિશેષ, અજગર) અજગર શબ્દની વ્યુત્પત્તિ થાય છે - “મન્ન છi fપતિ-પત્નતિ ત મનમાર' જે બકરા જેવા નાના-મોટા જીવોને ગળી-ખાઈ જાય તેને અજગર કહેવાય. શાસ્ત્રોમાં કષાયો (ક્રોધ, માન,માયા અને લોભ)ને અજગરની ઉપમા આપવામાં આવી છે. આ કષાયો પણ આપણા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મગુણોને અજગરની જેમ જ ગળી જાય છે. માટે જ આત્મહિતમાં આગળ વધનારા મુમુક્ષુએ કષાયો પર વિજય મેળવવો અત્યંત આવશ્યક છે. अआवालग - अजापालक (पुं.) (બકરીઓનો પાલક 2. વ્રતોનો ભંગ કરનાર 3. વાચકનો એક ભેદ). ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારને દંડ ભરવો ફરજીયાત હોય છે. યાદ રાખજો ! દુબુદ્ધિવશ લીધેલા વ્રતોના ભંગથી દુઃખોની પરંપરા વધારનાર કર્મોનો આશ્રવ થવો નક્કી છે. અટ્ટ - વિ ( વ્ય.) (સંભાવના-સંબોધનવાચી, હે, અયિ, એ) રત્નાકર પચ્ચીશીમાં આત્માને સંબોધિને કહ્યું છે કે મેં તો દાન પણ નથી દીધું, શીલ પણ પાળ્યું નથી, તપથી કાયાને સંયમિત પણ કરી નથી અને શુભ ભાવ પણ ભાવ્યો નથી. તેથી હે પ્રભુ ! મારું તો આ સંસારમાં જનમવું પણ નિરર્થક સાબિત થયું છે. કમ્ (થા.) (ગમન કરવું, જવું) Page #43 -------------------------------------------------------------------------- ________________ *તિ ( વ્ય.) (અત્યંત 2. અતિક્રમવું તે 3. ઉત્કર્ષ 4. પૂજા) વિવેક વગર કોઈપણ કાર્યની અતિમાત્રા નુકશાન માટે થાય છે. ક્રોધનો અતિરેક, અત્યંત ખુશી, વધારે પડતું હસવું, દુર્જન સાથેની ઘનિષ્ઠતા અને અતિઉદ્ભટ વેષ ધારણ કરવો આ પાંચ વસ્તુઓને કારણે મહાન વ્યક્તિઓ પણ લઘુતાને પ્રાપ્ત થઇ છે. () રૂ(તિ) ડું - વિતિ (સ્ત્રી) (જે આપવામાં અસમર્થ હોય 2. દેવોની માતા 3. પુનર્વસુ નક્ષત્રનો અધિપતિદેવ). શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેઓનું મન ઉદાર હોય છે તેમના માટે આખું જગત કુટુંબ સમાન હોય છે, પરંતુ જેઓ તુચ્છ વિચારસરણીવાળા હોય છે તેઓ માત્ર પોતાનો જ વિચાર કરતા હોય છે, સ્વાર્થમાં જ રાચતાં હોય છે અને તેમના માટે કોઇ સ્વજન હોતું નથી. આવા લોકોની દુર્ગતિ અટકાવવામાં સ્વયં પરમાત્મા પણ અસમર્થ છે. અફડAસ - (ત્રિ.) (ઉત્કર્ષને ઓળંગી ગયેલું 2. અભિમાન રહિત) સંસારમાં પ્રાયઃ જોવામાં આવે છે કે માણસ પોતાના ઉત્કર્ષ અને ધનનું પ્રદર્શન કર્યા વગર રહી શકતો નથી. પરંતુ સાધક આત્મામાં આના કરતા વિપરીતતા દેખાય છે. કોઈ વિશિષ્ટ ગુણ પ્રાપ્ત થવા છતાં તેઓ અભિમાનથી મુક્ત હોય છે. જેની સ્ત્રીઓ કરોડોના આભૂષણો એક વખત માત્ર પહેરીને ફેંકી દેતી હતી તેવા ઉત્કૃષ્ટ પુણ્યના માલિક શાલિભદ્રજીને તેમની સંપત્તિમાં નશ્વરતા દેખાઈ અને તેનો ત્યાગ કરી દીધો. વિચારજો ! થોડીક ધન-સંપત્તિ પામીને આપણે એવું સમજીએ છીએ કે આ તો ક્યારેય નષ્ટ નહીં થાય. પરંતુ એ જ તો અજ્ઞજનોનું મિથ્યાભિમાન છે, એમ જ્ઞાની પુરુષો કહે છે. મફકમટ - મત્યુદ્ધ (ત્રિ.) (આશ્ચર્યચકિત થવું). હજી થોડાક સમય પૂર્વે થયેલા આઈનસ્ટાઈન કે જગદીશચંદ્ર બોઝની સિદ્ધિઓ જોઈને આપણે “આહને વાહ' પોકારી ઊઠીએ છીએ. પરંતુ એ ન ભૂલશો કે તેઓએ જગત સમક્ષ મૂકેલી સિદ્ધિઓનું મૂળ આજથી અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે કહેલા વચનો છે. જરા વિચારો ! તેમના હિતકારી વચનો તો આપણે સાંભળીએ છીએ પણ શું ક્યારેય ચિત્તમાં આનંદની લહેરી અનુભવી છે ખરી? મદ્રુત - તિય (નિ.) (પ્રવેશ કરવો) જૈન કુળમાં જન્મ લેવા છતાં પણ જેણે હજુ મિથ્યાત્વના ભાવોથી ફારગતી નથી લીધી, જે હજી ભવાભિનંદી છે, તેવા જીવો માટે મોક્ષની વાત તો દૂર રહી પરંતુ જિનશાસનમાં પ્રવેશ મેળવવો પણ દુર્લભ જ નહીં અશક્ય છે. કરિ (4) મ - મતથિ (ત્રિ.) (ઇન્દ્રિયાતીત, અગોચર) જગતમાં અસત્ય બોલવા માટે ત્રણ કારણો મનાયા છે. રાગ, દ્વેષ અને મોહ. અતીન્દ્રિય એવા કેવલજ્ઞાનને પામેલા તીર્થકરોએ આ ત્રણેય કારણોનો નાશ કર્યો હોવાથી તેમને અસત્ય બોલવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્દભવતો નથી. ડ્રન્કંડય - તિક્ષાયિત () (ખંજવાળવું, નખથી વલુરવું) શાસ્ત્રોમાં વૈષયિક સુખોને ખંજવાળ જેવા કહેલા છે. શરીરમાં ઉત્પન્ન થયેલી ખંજવાળને ખંજવાળવું તો સારું લાગે છે પરંતુ ત્યારબાદ શરીરમાં અત્યંત દાહ જગાવે છે. તેમ વિષયોનું આસેવન પ્રારંભમાં તો સારું લાગે છે પણ અંતે પરિણામ અતિ દુ:ખદાયક જ હોય છે. * (તિ) કૃદંત - તિવત્ત (ત્રિ.) (અત્યંત કમનીય, અતિસુંદર). વિતરાગ પરમાત્માની અતિકમનીય પ્રતિમાના દર્શન માત્રથી પણ ભવ્ય જીવોના હૃદયકમળ ખીલી ઊઠે જ. પ્રભુદર્શનથી જો તમારું Page #44 -------------------------------------------------------------------------- ________________ હૃદય ભાવવિભોર નથી બનતું તો સમજી લેજો કે, હજુ સુધી તમે મોહરાજાની પક્કડમાંથી છૂટી શક્યા નથી. મળ્યાય - ગતિશય (ત્રિ.) (વિશાળકાય, જાડું) કોલેસ્ટ્રોલના કારણે શરીર જ્યારે ભારે-મોટું થઈ જતાં આપણે ચિંતામાં આવી જઈએ છીએ અને તુરંત ડાયેટિશિયન પાસે દોડી જઈએ છીએ. પરંતુ કર્મોના કારણે આપણો આત્મા ભારેખમ થઈ ગયો છે તે જાણવા છતા પણ ક્યારેય તેના નિષ્ણાત ગુરુભગવંત પાસે જઈએ છીએ ખરા? (તિ) રૂલંત- તિમત્ત (ત્રિ.) (હદ બહાર ગયેલું, પર્યતવર્તી, ઉલ્લંઘન કરેલું 2. અતીત, પાર ગયેલું 3. નિશ્ચિત સમયે ઓળંગીને કરેલું ત૫) અત્યાર સુધી આપણી પાંચેય ઇન્દ્રિયો સુંદર દશ્ય, કર્ણપ્રિય સંગીત, સ્વાદિષ્ટ રસોઈ, ફૂલોની સુગંધ અને મુલાયમ સ્પર્શના વિષયોમાં હંમેશા પ્રવૃત્ત રહી છે. પરંતુ જિનદર્શન, શાસ્ત્ર શ્રવણ, સ્તુતિગાન, જિનપૂજા આદિ હિતકારી પ્રવૃત્તિઓમાં ક્યારે મગ્ન થશે? કેમકે, જ્યારે અન્ત સમય આવશે ત્યારે સિવાય પશ્ચાત્તાપ કંઈ નહીં હોય. (ત્તિ) ફુdáતનોબળ - ત ત્તથીવન (ત્રિ.) (યૌવનને ઉલ્લંઘી ગયેલું, પ્રૌઢ) જેમ ઘાસ પર રહેલું ઝાકળ ચંચળ છે, હાથીના કાન અતિચંચળ છે, તેમ યૌવનકાળ પણ અસ્થિર છે. જ્યારે ચાલ્યો જશે તેની ખબર પણ નહીં પડે. કેમકે, યુવાની તેનું નામ છે જે ક્યારેય સ્થિર ન હોય. એટલે જ આપણે યુવાનીમાં ઉન્મત્ત ન બનવું જોઈએ. મ (તિ) રૂઢિંતપશ્વવલ્લા - મતિiાન્તપ્રત્યાધ્યાન (.). (પર્વની પૂર્ણતા પછી કરાતું પચ્ચખાણ-તપ, પચ્ચખ્ખાણનો એક ભેદ) પર્યુષણ પર્વના દિવસોમાં યથાશક્તિ તપ કરવો જોઈએ. ગુરુભગવંત, બાળ ગ્લાન કે તપસ્વીની વેયાવચ્ચાદિના કારણે સંવત્સરિતપ ન થઈ શક્યો હોય, માટે એ તપ પછીથી કરાય તો તેને અતિક્રાન્તપ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. તેમ આવશ્યકાસૂત્રાદિ સૂત્રોમાં કહેવાયું છે. અક્ષમ - ગતિમ (પુ.) (અતિચારના ચાર ભેદોમાંનો પ્રથમ પ્રકાર, લીધેલ વ્રત-પચ્ચખ્ખાણનો આંશિક ભંગ, ઉલ્લંઘન 2. વિનાશ) જેમ એક નાનકડો ઘા વિનાશ કરવા સમર્થ છે, આગની એક નાનકડી ચિનગારી આખા જંગલને બાળી નાખનાર દાવાનળ બનવા માટે સમર્થ છે અને બીજા પાસેથી લીધેલું નાનકડું ઋણ ચક્રવર્તી વ્યાજનું રૂપ ધારણ કરવામાં સમર્થ છે, તેમ કરી નાખેલી નાનકડી એક ભૂલ તમને અનંતકાળ સુધી નિગોદની ગર્તામાં ફેંકી દેવા સમર્થ છે. માટે આવી ભૂલ કરતા પહેલા સો વાર વિચાર કરજો . મફતમ - તિમ (જ.) (અતિક્રમણ, ઉલ્લંઘન, લીધેલ વ્રત-પચ્ચખાણમાં વિરાધના કરવી તે) જિનેશ્વર પરમાત્માની એક માત્ર શાશ્વત આજ્ઞા છે કે સંસારવર્ધક જેટલા પણ હેય (ત્યાગવા યોગ્ય) પદાર્થ હોય તેનો ત્યાગ કરો અને જેટલી પણ મોક્ષસાધક ઉપાદેય (સ્વીકારવા યોગ્ય) વસ્તુઓ હોય તેનો સ્વીકાર કરો. આ વાતનું જે ઉલ્લંઘન કરે છે તેમને શાસ્ત્રીય પરિભાષામાં ભવાભિનંદી જીવ કહેવામાં આવ્યા છે અને આવા જીવોનો મોક્ષ હજી ઘણો દૂર છે. 3 ડ્રમણિM - ગતિમય (ત્રિ.) (ઉલ્લંઘન કરવા યોગ્ય, ત્યાજ્ય) જગતમાં ઉલ્લંઘન કરવા લાયક જો કોઈ છે તો તે દુર્જનોની સંગતિ છે. કદાચ જીવનમાં ધર્મની આરાધનાઓ કે સત્કાર્યો ઓછા થયા હશે તો ચાલશે પણ જો દુર્જનની સંગતિ હશે તો જીવનમાં ક્યારેય વિકાસનો માર્ગ મળશે નહીં. ઊલટાનું પરનિંદાદિ પાપોના પ્રતાપે અધોગતિ થશે એ નિશ્ચિત વાત છે. અમg - તિબ્ધ (વ્ય.) (ઉલ્લંઘન કરીને, ઓળંગીને) Page #45 -------------------------------------------------------------------------- ________________ દુઃખ અને દોષોથી પરિપૂર્ણ આ સંસારરૂપી મહાસાગરને વિષે ગુરુએ દીવાદાંડી સમાન છે. શિષ્યની યોગ્યતાને સમજનાર સદ્દગુરુની ત્ર પોતાની ઇચ્છાથી કરેલા ધર્મથી પણ વિનાશ થયાના ઘણા દાખલા શાસ્ત્રોમાં નોંધાયેલા છે. જેમકે સ્થૂલિભદ્રજીના ગુરુભાઈની જ વાત લો, ગુરુની અનિચ્છા છતાં કોશાને ત્યાં ચાતુમસ રહ્યા અને સંયમથી ભ્રષ્ટ થવાનો પ્રસંગ બન્યો. અમીર - તિબ્બીર (ત્રિ.) (અત્યંત ગંભીર, અતુચ્છ આશય) જેમ સાગર પોતાની ભીતરમાં રત્નો, જીવ-જંતુઓ અને કેટલાય પદાર્થોને સમાવીને બેઠો હોય છે, છતાંય તે ક્યારેય પણ અભિમાન કે તુચ્છતાને ધારણ કરતો નથી. તેમ મહાપુરુષોનું જીવન પણ સમંદર જેવું અતિગંભીર હોય છે. તેઓ સુખ કે દુ:ખના પ્રસંગોમાં ક્યારેય અત્યંત હર્ષિત કે શોકાકુળ થઇ જતા નથી. કેમકે તેઓનું ચિત્ત સમુદ્રની જેમ અતિગંભીર હોય છે. અફચ્છમા - મતિ૭ (ત્રિ.) (પ્રવેશ કરતું, પ્રવેશતું) બાળક સ્કૂલ કે કોલેજમાં પ્રવેશ મળ્યા બાદ શિક્ષકને સમર્પિત થઇ જાય છે. સ્ત્રી ગૃહપ્રવેશ પછી પતિને સમર્પિત થઈ જાય છે અને લોકો નોકરી-ધંધામાં લાગી એને સમર્પિત થઈ જાય છે. શું તમે જૈનકુળમાં જન્મ લીધા પછી ક્યારેય પણ જિનશાસન અને સદૂગુરુને જીવન સમર્પિત કર્યું છે ખરું? અરૂT () ત - તિતિ (રિ.) (પ્રવેશેલું 2. એકવાર મરીને પુનઃ તેમાં ઉત્પન્ન થયેલું, અતિશય - વારંવાર ઉત્પન્ન થયેલું) અતિઆસક્તિ અથવા અતિષના કારણે જીવ મરીને પુનઃ તેમાં જ ઉત્પન્ન થાય છે અર્થાત્ જે પદાર્થ પ્રત્યે તેને અત્યન્ત રાગ-દ્વેષ હોય તો જ્ઞાની ભગવંતો કહે છે કે તેવો જીવ પાછો તેમાં જ ઉત્પન્ન થઈ વિવિધ પ્રકારના દુઃખો ભોગવે છે. જેમકે સુનંદાનો રાગી રૂપસેનનો જીવ અને ગુણસેનનો દ્વેષી અગ્નિશમનો જીવ. ગફામ - તિરામ (કું.) (પ્રવેશ) યોગમાર્ગમાં પ્રવેશ પામવા જેમ પૂર્વસેવા આવશ્યક માની છે, તેમ ધર્મમાં પ્રવેશ પામવા ગૃહસ્થ માટે દાનપ્રવૃત્તિને આવશ્યક માની છે. કારણ કે જીવનમાં ઉદારતા આવ્યા વિના ધર્મમાં પ્રવેશ થતો નથી. માટે જ દાનધર્મની અગ્રિમતા છે. ગફામ - મતિયામા () (પ્રવેશમાર્ગ, જવા આવવાનો માર્ગ સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રના યોગે મુક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ આદ્ય જ્ઞાનગુણ વિનય વિના પ્રાપ્ત થતો નથી. માટે જ ગુરુવંદનભાષ્યની પ્રથમ ગાથામાં પણ વિનયને ધર્મના પ્રવેશમાર્ગ યાને મૂળ તરીકે જણાવ્યો છે. જો મૂળ જ ન હોય તો શાખા ક્યાથી સંભવે? અફઘુ - તિગુરુ (પુ.) (અત્યંત પૂજનીય) જે અતિસન્માનને લાયક હોય તેવી આ જગતમાં માત્ર ત્રણ વ્યક્તિઓ છે. માતા પિતા અને સદગુરુ. માતાએ જન્મ આપીને ઉપકાર કર્યો. પિતાએ સંસ્કાર અને સદ્દગુરુનું મિલન કરાવીને ઉપકાર કર્યો છે અને ગુરુભગવંતે જગદ્ગુરુ પરમાત્માનો બોધ કરાવી આપીને મોટો ઉપકાર કર્યો છે. માટે આ ત્રણેય પૂજ્યોની જેટલી સેવા-ભક્તિ ઉપાસના કરીએ તેટલી ઓછી છે. અદ્ર - તિવ(કું.) (છઠ્ઠું લોકોત્તર મુહૂત) સફર - તિરર (ત્રી.) (પદ્મિની સ્ત્રી 2. પદ્મચારિણી લતા, સ્થલપદ્મિની) પશિની સ્ત્રી જેમ પ્રાણાંતે પણ પોતાના શીલને ત્યાગતી નથી, તેમ સત્ત્વશાળી પુરુષો પણ ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ આદરેલા નિયમોને છોડતા નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ अइचिंत - अतिचिन्त (त्रि.) (અત્યંત ચિંતાયુક્ત, જેમાં ઘણી ચિંતા હોય તે) જ્ઞાની ભગવંતોએ ચિંતાને ચિતા કરતા પણ વધારે ભયંકર બતાવી છે. કેમકે ચિતા તો મરેલાને બાળે છે જ્યારે ચિંતા જીવતા જીવને સતત બાળ્યા કરે છે. માટે જ કહ્યું છે કે માત્ર ચિંતાને જ નહીં તેના કારણોનો પણ ત્યાગ કરવો જોઈએ. મફળ - અતીત્ય ( વ્ય.). (ત્યાગ કરીને, છોડીને). ધન્ય છે તે મહાપુરુષોને, જે કોઇપણ જટિલ અવસ્થામાં પોતાના પરગજુ સ્વભાવનો ત્યાગ કરતા નથી, પરંતુ ઊલટાનું પોતાના પરોપકારી સ્વભાવના કારણે હંમેશાં બીજાઓનું કલ્યાણ કરતા હોય છે. દરેક શ્રાવક-શ્રાવિકાઓએ આ પ્રકારની ભાવનાનું ચિંતવન પ્રતિદિન કરવું જોઇએ, જેથી જીવનમાં સદ્ગુણોનું પ્રાગટ્ય થાય. કચ્છ - સામ્ (થા.) (ગમન કરવું, જવું). મષ્ઠત - (સિ.) (ઉલ્લંઘન કરતું, અતિક્રમણ કરતું 2. પ્રાપ્ત કરતું) પરમાત્માએ સાધુઓ માટે વિહારયાત્રાનો નિયમ બનાવીને જગત પર અને સાધુ પર મોટો ઉપકાર કર્યો છે, કેમકે શ્રમણ ભગવંત જેટલું વિચરણ કરશે વિશ્વમાં એટલા સજ્જનોની સંખ્યા વધશે અને સાધુઓને પણ કોઈ પદાર્થ પર મૂચ્છ નહીં થાય. જ્યારે દુર્જનો જેટલું વધુ પરિભ્રમણ કરશે, સંસારમાં દુર્જનોની માત્રા એટલી જ વધશે. સદાચાર નીતિ-નિયમોનું એટલું જ ઉલ્લંઘન કરતા રહેશે. માટે જ આચારાંગસૂત્રમાં કહેવાયું છે કે દુર્જન તો ઊંઘતા જ ભલા. અડૂછત્ત - તિછત્ર (કું.) (છત્રને ઓળંગી ગયેલું 2. સમાન આકાર 3. જલમાં થતું તૃણ વિશેષ 4. જમીન પરનું તૃણ વિશેષ) अइच्छपच्चक्खाण - अदित्सा (अतिगच्छ) प्रत्याख्यान (न.) (પચ્ચખ્ખાણનો એક ભેદ, અદિત્સા પચ્ચક્ઝાણ) ભિક્ષા માટે નીકળેલા બ્રાહ્મણ કે શ્રમણને ભિક્ષાદિ નહીં આપવાની ઇચ્છાથી તેને કોઈ ગૃહસ્થ કહે કે હે શ્રમણ ! તમે જે માંગો છો તે વસ્તુ આપવાની ઇચ્છા નથી. ખરેખર વસ્તુ હોય છતાં ન આપવાની ગણતરીથી આવો જ વ્યવહાર કરાય તેને અદિત્સા પચ્ચખ્ખાણ કહેવાય છે. અફળાય - તિના (થ)ત (પુ.) (પિતા કરતાં પણ અધિક સંપત્તિવાળો પુત્ર, બાપ કરતાં વધુ પરાક્રમી પુત્ર) શાસ્ત્રોમાં પિતાની સંપત્તિને ભગિની સમાન ગણવામાં આવી છે. માટે સ્વાભિમાની પુરુષો પિતાની સંપત્તિનો ક્યારેય ઉપયોગ નથી કરતા. ઊલટાનું પોતાના બળ પર પિતા કરતાં પણ અધિક ધન કમાઇને કુળનું નામ રોશન કરે છે. એવા પુત્રને લોકો અતિજાત યાને બાપ કરતાં સવાયો કહે છે. કવિ - તિતિ (ત્રિ.). (ઉલ્લંધિત, અતિક્રાન્ત, અતિક્રમણ કરેલ) કોઈપણ મર્યાદાનું જ્યારે ઉલ્લંઘન થાય છે ત્યારે એ હંમેશાં વિનાશને નોતરે છે. જે પુત્રો માતા-પિતાની વાતને અવગણવામાં પોતાની હોંશિયારી સમજે છે તેઓએ સમજી રાખવું જોઈએ કે અતિશીધ્ર આપત્તિકાળ તેમની નજીકમાં આવી રહ્યો છે. *તિકાય (વ્ય.) (ઉલ્લંઘન કરીને, અતિક્રમણ કરીને) જો નદી મર્યાદાનું ઉલ્લંઘન કરે તો પૂર લાવે છે. દરિયો મર્યાદાનું ઉલ્લંઘન કરે તો સુનામી જેવો વિનાશ સર્જે છે. તેમ જો સ્ત્રી પોતાની આ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો કેટલીય જિંદગી બરબાદ કરી નાખે છે. એટલે જ મર્યાદાને માનવજાત માટે શોભાસ્પદ અને ઉત્તમગુણ Page #47 -------------------------------------------------------------------------- ________________ માન્યો છે. अइणिच्चल - अतिनिश्चल (त्रि.) (અડગ, નિશ્ચલ, અત્યન્ત દેઢ) અત્યંત નિશ્ચલ મનવાળાને કોઈ દુર્ઘટનાઓ ક્ષોભ પમાડી શકતી નથી. અતિ આકરા દુઃખો પીડા આપી શકતા નથી. અને કઠિન કર્મફળ નીતિથી ચલાયમાન કરી શકતા નથી. માટે કહેવાયું છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. अइणिद्धमहुरत्त - अतिस्निग्धमधुरत्व (न.) (તીર્થકરોની વાણીના 35 ગુણો પૈકીનો ઓગણીસમો વચનાતિશય ગુણ) તીર્થંકર પરમાત્માઓની વાણીના પાંત્રીસ ગુણોમાં ઓગણીસમો ગુણ છે અતિસ્નિગ્ધ મધુરત્વગુણ. જેમ ઘી-ગોળ સ્વાદમાં અતિસ્નિગ્ધ અને મધુર હોય છે તેમ પરમાત્માની વાણી પણ સાંભળવામાં અતિમધુર અને કર્ણપ્રિય હોય છે. તેમની દેશનાનો દરેક શબ્દ ઘીગોળની જેમ જીવોના હૃદયમાં ઉતરી જાય છે. (હું) (ત) (ય) ય - સતીત ત્રિ.) (વીતેલું, પાર ગયેલું, મૃત) * વાસી ભોજનની જેમ જેઓ ભૂતકાળને વળગીને રહે છે તેઓને દુઃખ સિવાય બીજુ કાંઈ પ્રાપ્ત થતું નથી. જે ભૂતકાળને ભૂલી શકે છે તે જ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. કહ્યું પણ છે કે, જે ભૂતકાળમાં જીવે તે સંસારી અને વર્તમાનમાં જીવે તે સાધુ. મ ($)(તી) 3(2) તખ્તા - મીતાબ્દા (સ્ત્રી.). (અતીતકાળ, વ્યતીત થયેલું અનંત પુગલપરાવર્ત કાળ) જેમ રણ પ્રદેશમાં ઉભેલો માણસ રણમાંથી પાણીની ચાહના કરે તો તે અત્યંત મૂર્ખતા કહેવાય. તેમ સતત વિષય-કષાયોમાં રત રહેવાવાળો પુરુષ વિષયાદિમાંથી સમ્યક્તની ઇચ્છા કરે તે વધારે મૂર્ખતા છે. જો પાણી મેળવવા માટે રણમાંથી બહાર આવવું પડે, તો સમ્યક્તને પામવા માટે વિષયાદિ ભાવોનો ત્યાગ ન કરવો પડે? અત્યાર સુધીના વિતેલા અનંત પુદ્ગલ પરાવતમાં આપણે વિષય-કષાયોમાં જ ઘેરાયેલા રહ્યા છીએ. પણ હવે તેમાંથી બહાર આવવા યોગ્ય દિશાનો પ્રયત્ન કરવો રહ્યો. = ($)(ત) રૂ () તપશ્વવલ્લા - અતીતપ્રત્યાહ્યાન (.) (પૂર્વકાળે કરવા યોગ્ય પચ્ચખાણનો ભેદ) જ્ઞાની ભગવંતોએ આપણા સંસાર પરિભ્રમણની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, જેમ તમે લોકો બેંક એકાઉન્ટ, ઘર, દુકાન, સોનાચાંદીરૂપે પૈસા ભેગા કરીને તમારા ભવિષ્યને સુરક્ષિત કરો છો, તેમ તમારા આવનારા ભવોને સુધારવા માટે પહેલેથી જ પાપસ્થાનોનો , ત્યાગ અને શુભકાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. માટે જ તો શાસ્ત્રોમાં પૂર્વકાલીન પચ્ચખ્ખાણનો ઘણો જ મહિમા ગવાયો છે. મ (તિ) રૂ () તાપ - તિયાન (1) (નગરાદિમાં રાજાનો પ્રવેશ) (તિ) () તા #દ - તિયાનથી (ટી.) (રાજાદિના નગરપ્રવેશનો વૃત્તાન્ત) (તિ) રૂ(ય) તાદિ - મતિયાનJદ () (નગરાદિ પ્રવેશમાં આવતા ઊંચા ઘર, પ્રસિદ્ધ ઘર જે નગરમાં પેસતાં જણાઈ આવે) (તિ) રુ(તા) યાટ્ટિ - મતિયાનથિ (સ્ત્રી) (રાજા આદિના નગર પ્રવેશમાં તોરણાદિથી કરવામાં આવેલી નગરશોભા) જેમ રાજાના નગર પ્રવેશમાં, દિવાળી, નવરાત્રી જેવા તહેવારોમાં તમે ઘર અને દુકાનને તોરણ રંગોળી આદિથી સુશોભિત કરો છો તેમ આપણા પરમોપકારી ગુરુભગવંતના પ્રવેશ અને પર્યુષણ જેવા મહાપર્વોના પ્રસંગો પર ઘર વગેરેને આડંબર સાથે સજાવી દેવા જોઇએ. જેથી દુનિયાને ખબર પડે કે જૈનોને પોતાના ધર્મ પર કેટલો અહોભાવ-ભક્તિભાવ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ () (તt)(થા) તા થઇUTI - અતીતાના તિજ્ઞાન (જ.) (ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન). જેવી રીતે કેવલી ભગવંત કેવલજ્ઞાનના માધ્યમથી ભૂત-ભવિષ્યને જાણી શકે છે, તેમ મુનિભગવંતો પણ કેવલીકથિત શાસ્ત્રાભ્યાસના બળે પોતાના અને અન્ય જીવોના ભૂત-ભવિષ્યને જાણી શકે છે. માટે જ તો જ્ઞાનસારમાં શ્રમણોને શાસ્ત્રચક્ષુવાળા કહેવામાં આવ્યા અતાન - તિતાન (જ.) (ઉત્તરાલ ગાન દોષ) હોડીમાં નાનકડું છીદ્ર, ગાનમાં આલાપ દોષ, સાધનામાં મંત્રદોષ અને કુંડલીમાં લગ્ન દોષ હોય તો ઇચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ ધર્મ આરાધનામાં ચિત્તની શુદ્ધિ ન હોય તો ઇષ્ટફળરૂપ મોક્ષની પ્રાપ્તિ ક્યારેય થઇ શકતી નથી. अइतिक्खरोस - अतितीक्ष्णरोष (त्रि.) (અતિક્રોધી સ્વભાવવાળો, દીર્ઘ રોષયુક્ત) વિષય કષાયો પર વિજય મેળવવો એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ. ચાર કષાયોમાં પ્રથમ કષાય છે ક્રોધ. જો તમે તમારા ક્રોધને કાબૂમાં નથી કરી શકતા તો બાકીના ત્રણ કષાયોને વશમાં કરવા અસંભવ છે. જે ક્રોધી સ્વભાવવાળા હોય છે તેઓ ક્યારેય કોઇના પ્રિયપાત્ર બની શકતા નથી. એટલે જ તો કહેવાયું છે કે, જે ક્ષણમાં રાજી અને ક્ષણમાં ક્રોધી થતાં હોય તેમની પ્રસન્નતા લેવી પણ ભયંકર છે. અતિવ્ર - તિતીવ્ર (ત્રિ.) (અત્યંત તીવ્ર, અતિઉગ્ર) ઉપદેશમાળા ગ્રંથમાં લખેલું છે કે, જીવ જે સમયે જેવા જેવા ભાવોમાં રમણ કરે છે ત્યારે તેવા તેવા કર્મોનો બંધ કરે છે. કર્મોનો બંધ જીવના ભાવોની તીવ્રતા અને મંદતાના આધારે થાય છે. જો ભાવ મંદ હશે તો કર્મબંધ અલ્પ થશે અને અતિતીવ્ર હશે તો કર્મબંધ પણ ઉત્કટ માત્રામાં થશે. આથી હંમેશાં કોઇપણ અશુભ વિચાર કરતાં પહેલા કર્મોના પરિણામોના વિષયમાં વિચારી લેવું. अइतिव्वकम्मविगम - अतितीव्रकर्मविगम (पुं.) (ઉગ્ર-તીર્ણ કર્મનાશ, કઠિન કર્મનાશ) જેઓ દુષ્કતોની નિંદા, સકતોનું આચરણ અને અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારે છે તેઓના ચીકણા કર્મોનો પણ તીવ્ર ગતિએ નાશ થાય છે. મિથ્યાત્વના હેતુભૂત ભયંકર જ્ઞાનાવરણીય અને મોહનીયાદિ કર્મોનો પણ શીધ્ર અપગમ થાય છે. મફતુ - તિzટ્ટ (1.) (સર્વથા દૂર થનારું, અતિશયપણે દૂર થાય તે) જે જીવાત્મા સરલ સ્વભાવી હોય છે, કેવલી ભગવંત કથિત નવતત્ત્વોમાં શ્રદ્ધા રાખે છે, દેવ-ગુરુ અને ધર્મને એકાગ્રચિત્તે આરાધે છે અને કર્મબંધના કારણભૂત સ્થાનોનો સર્વથા ત્યાગ કરે છે તે હળુકર્મી ભવ્યાત્મા થોડાક જ ભવમાં સર્વ કર્મોનો ક્ષય કરીને શીધ્રાતિશીધ્ર પરમપદને પ્રાપ્ત કરે છે. મફતેમા - મરિન્સેના (સ્ત્રી.) (ચૌદશની રાત) જૈન શાસનમાં આત્મપરિણતિને અખંડ રાખવા માટે ક્ષમાની આરાધના કરાય છે. એટલા માટે જ પ્રત્યેક મહિનાની ચૌદશતિથિએ પાક્ષિક પ્રતિક્રમણ દ્વારા આપણે પંદર દિવસોમાં થયેલા અપરાધો માટે સર્વ જીવોની ક્ષમા યાચીએ છીએ. કફપm - ચંપર્થ (2) (વિષય વસ્તુનો મૂળ ભાવાર્થ, સારાંશ, તાત્પર્ય) વક્તાના કોઇ પણ વાક્ય કે વસ્તુકથનનું જે અંતિમ હાર્દ હોય તેને ઐદંપર્ય કહેવાય છે. શ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે કે મેં શાસ્ત્રોનું અવગાહન કરીને આ રહસ્ય શોધ્યું છે કે, પરમાત્માની ભક્તિ એ પરમાનંદ (મોક્ષ)ની સંપદાનું બીજ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ મારુ - તિવા (ત્રિ.) (અતિ ભયાનક, મહાભયાનક) શાસ્ત્રોમાં ઠેર ઠેર ઇન્દ્રિયોના વિષયોને કિંપાક ફળ જેવા કહ્યા છે. મહાભયંકરદુઃખોના જનક બતાવ્યા છે. જન્મ જન્માન્તરમાં જીવને પીડનારા કહ્યા છે. ઉપભોગની શરૂઆતમાં તે ઘણા સારા લાગે છે પરંતુ, તેના પરિણામો અતિ ભયાનક કહેલા છે. અફલુ - તિકg (1) (અત્યન્ત દુઃખ, અતિદુઃસહ) તમને ઇચ્છિત સુખ નથી મળ્યા તે માટે બીજાઓની આગળ તેના ગાણાં ગાઈ ગાઈને દુઃખ વ્યક્ત કરો છો, પરંતુ જિનાજ્ઞાનું આંશિક પણ પાલન નથી થતું તેનું દુ:ખ કોઈ દિવસ આત્મામાં ડેપ્યું છે ખરું કે, “અરેરે પ્રભુની આજ્ઞાનું પાલન આજે નથી થઈ શક્યું.' अइदुक्खधम्म - अतिदुःखधर्म (त्रि.) (અત્યંત દુઃખી સ્વભાવવાળું, ઘણી આશાતનાના ઉદયવાળું) જેને નરકની દુનિયામાં નિરંતર અપાતા દુઃખો જેવા અતિભયંકર દુઃખો નજર સમક્ષ દેખાય છે અથવા તેવા દુઃખો ભોગવતા જીવો નજર સામે દેખાય છે, તે જીવ સાંસારિક સુખોમાં ગુલતાન બની જ કેવી રીતે શકે? અર્થાત ન જ બને. ચેતી જાય. ગફદિન - તિર્વિન () (અત્યંત ખરાબ દિવસ, વાદળછાયો દિવસ) વાદળથી ઘેરાયેલો દિવસ ગમતો નથી તેમ મનુષ્ય દિવસમાં એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ કે જેના કારણે તેની ઊંઘ હરામ થઈ જાય. જીવનમાં ગમગીની છવાઈ જાય. પોતાના માટે કોઈ ખરાબ ઘટના ગમતી નથી, તેમ બીજા પ્રત્યે પણ વિચારજો . અ - તિહુર્તમ (ત્રિ.). (અત્યન્ત દુર્લભ, અતિશય દુષ્માપ્ય) ધાન્યના ઢગલામાં નાખેલી સોય હજી પકડી શકાય છે, ચંચળ મનને પકડવું હજી શક્ય છે, પરંતુ એકવાર ખોઈ નાખેલો માનવ ભવ ફરી પાછો મેળવવો અત્યંત દુર્લભ છે. માટે તેને સાર્થક બનાવવા માટે પ્રયત્ન કરવો એમાં જ સમજદારી છે. अइदुस्सह - अतिदुस्सह (त्रि.) (અતિ કષ્ટપૂર્વક સહન થાય તે, દુઃસહ્ય, ઘણી મુશ્કેલીથી સહન કરી શકાય તે) આ જગતમાં વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી. માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે, આ પૃથ્વી પહાડો, સમુદ્રો, નદીઓ અને મોટા મોટા જંગલોનો ભાર સહન કરી લે છે પણ વિશ્વાસઘાતીઓનો બિલકુલ નહીં. કદાચ કુદરતના પ્રકોપો પણ આવા જ કારણોસર થતા હશે. મફતૂર - રિક્વર (ત્રિ.) (અત્યંત દૂર, સુદૂર, ઘણું વેગળું) જેમણે હજી સુધી પોતાના મનને કષાયોથી નિવૃત્ત અને ધર્મારાધનામાં પ્રવૃત્ત નથી કર્યું અને હજી સુધી ભૌતિક સુખોમાં જ જેઓ રત છે, એવા ભવાભિનંદી જીવોની મોક્ષની વાત તો દૂર રહી તેઓની સદ્ગતિ પણ કેવી રીતે થશે તે શંકાસ્પદ છે. અફસમા - અતિસુષમા (સ્ત્રી.) (અવસર્પિણી કાળનો છઠ્ઠો અને ઉત્સર્પિણીનો પહેલો આરો, અત્યન્ત દુ:ખપ્રધાન કાળ, દુષ્યમદુષ્યમ કાળ) શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે જે જિનાજ્ઞાનો ભંગ કરે છે, હૃદયથી અતિક્રૂર છે અને પાપ કાર્યોમાં જ આનંદ પામે છે તેવા લોકો આ લોકમાં નારકી સમાન અતિદુષમ કાળમાં જન્મ લેશે. આથી જો તમારે છઠ્ઠા આરાના દુઃખોથી બચવું હોય તો જિનાજ્ઞાનું પાલન ઉપરાંત હૃદયની કોમલતા સાથે પરોપકારમય જીવન યાપન કરવું હિતકારી ગણાય. અફસ - મરિવેશ (કું.) (અન્ય વસ્તુના ધર્મનો અન્ય પર આરોપણ, નિર્દિષ્ટ વિષયને છોડીને અન્ય વિષયમાં લાગુ થતો નિયમ, હસ્તાંતરણ, સાદૃશ્યના કારણે થતી પ્રક્રિયા) Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વ-સ્વભાવને છોડીને પરપદાર્થોમાં રમણ કરવાને કારણે જીવોને કર્મનો બંધ થાય છે. કર્મબંધ આત્માને અકર્તવ્યમાં કર્તવ્યબુદ્ધિ કરાવે છે. આથી અનંત જ્ઞાન- દર્શન અને ચારિત્રના ગુણવાળા આત્માનો સ્વભાવ હંમેશાં ઊર્ધ્વગમનશીલ હોવા છતાં લોહચુંબક જેવા કર્મોના કારણે તે સંસારચક્રના ભ્રમણમાંથી બહાર નીકળી શકતો નથી.. શરૂધમંત - તિમિત્ (ત્રિ.) (અતિશય અવાજ કરતું) એક છે, જે અજ્ઞાની હોય અને બીજા તે, જે સંપૂર્ણ જ્ઞાની હોય. એવાઓને તત્ત્વ સમજાવવું સુલભ છે, પરંતુ અલ્પજ્ઞાની હોવા છતાં પોતાને પૂર્ણજ્ઞાની માનનારાઓને તત્ત્વબોધ કરાવવો અત્યંત દુષ્કર છે. કેમકે આવા લોકોને તત્ત્વબોધથી નહીં પરંતુ પોતે પણ કંઈક જાણે છે તેવું દેખાડવાનો મોહ હોય છે. વ્યવહારમાં પણ દેખાય છે કે, જે ઘડામાં પાણી ઓછું હોય તે અવાજ વધારે કરતો હોય છે. अइधाडिय - अतिध्राडित (त्रि.) (બ્રમિત કરાયેલું, ફેરવી દીધેલું) જેમ વાછરડું હજારો ગાયોની વચ્ચેથી પણ પોતાની માતાને ઓળખી લે છે, તેમ કોઇપણ ભવમાં કરેલા શુભાશુભ કર્મ જીવને ક્યાંયથી પણ શોધી લે છે અને જન્મ-મરણરૂપી સંસારચક્રમાં અનંતકાળ સુધી ભ્રમણ કરાવ્યા કરે છે. જીવને ભવોભવ ભ્રમિત કરી રાખે છે. અફઘુત્ત - મતિધૂર્ત (ત્રિ.) (ભારે કર્મી, જેને આઠ પ્રકારના કર્મો ઘણા છે તે, બહુલકર્મી). આગમોમાં કહેવું છે કે, જીવ પ્રતિક્ષણ નવા નવા કર્મો બાંધતો હોય છે અને આ કર્મો અતિધૂર્ત સ્વભાવના કહેલા છે. પૂર્વ માણસોનો જેમ વિશ્વાસ ન કરાય તેમ આઠ પ્રકારના કર્મો જીવને ક્યારે ઠગી લે તે કહી શકાય નહીં. માટે ખરાબ કાર્યો કરતી વખતે સો વાર ખચકાશો. કરંડિય - તિપાત (ત્રિ.) (અત્યંત ગર્વિષ્ઠ, અતિ અભિમાની, અલ્પજ્ઞાનનું મિથ્યા અભિમાન કરનાર 2. દુઃશિક્ષિત) અજ્ઞાની જીવને સત્યનો બોધ કરાવવો હજી સહેલો છે પરંતુ જે અંશમાત્ર જ્ઞાન થવાથી પોતાને મહાજ્ઞાની સમજે છે એવા મનુષ્યને નની પ્રાપ્તિ થવી અત્યંત કઠિન છે. થોડા જ્ઞાનથી પોતાને મહાપંડિત માનનારને બ્રહ્મા પણ પ્રતિબોધિત કરવામાં સમર્થ નથી. તેથી જ્ઞાનપ્રાપ્તિ માટે વ્યક્તિએ જિજ્ઞાસુ હોવું જરૂરી છે, નહીં કે અલ્પબોધથી પોતાને જ્ઞાની માની લેવું. કફ (તિ) પંડુવત્નસત્ની - તિપાઇકુખ્યશિના (સ્ત્રી.) (મેરુ પર્વત પર દક્ષિણ દિશા સ્થિત જિન અભિષેક શિલા) મેરુ પર્વત પર ચારેય દિશાઓમાં ચાર મહાશિલા છે. પ્રત્યેક શિલા પર ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રના તે-તે દિશાના તીર્થકર ભગવંતોનો અભિષેક ચારેય નિકાયના દેવો દ્વારા કરવામાં આવે છે. અતિપાંડુકંબલ નામની શિલા મેરુ પર્વતની દક્ષિણ દિશાએ રહેલી છે. સડા - મતિપતા (સ્ત્રી.). (એક પતાકા ઉપર બીજી, ત્રીજી આદિ પતાકા, ધ્વજા ઉપર રહેલી અન્ય ધ્વજા) સંસારમાં ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી શ્રીતીર્થકર ભગવંતોના સાંનિધ્યમાં ઇંદ્ર ધ્વજ રહે છે. જેમાં એકની ઉપર એક એ પ્રમાણે એક હજાર પતાકાઓ હોય છે. આ જ પ્રમાણે પરમાત્માની રથયાત્રામાં ઇન્દ્ર ધ્વજના પ્રતીકરૂપે નાની-નાની પતાકાવાળો ઇન્દ્ર ધ્વજ રહે છે. જે પરમાત્માના અખંડ ધર્મ-સામ્રાજયનો દ્યોતક છે. अइपरिणाम - अतिपरिणाम (पुं.) શાસ્ત્રોક્ત અપવાદ કરતાંય વધુ અપવાદ સેવનાર, અપવાદમતિ, ઉસૂત્રમતિવાળો) પરિવર્તનશીલ આ સંસારમાં જન્મ-મરણ, ઉત્પત્તિ-વિનાશ, નવું-જૂનું થવું એ વિભાવદશા છે જ્યારે આત્મરમણતા અને પુદ્ગલો પ્રત્યે અનાસક્ત ભાવ એ સ્વભાવદશા છે. ચાલો, આપણે વિભાવદશાનો ત્યાગ કરીએ અને સ્વભાવદશામાં આવી વસીએ. Page #51 -------------------------------------------------------------------------- ________________ કપાસ - તિપાર્ક (પુ.) (આ અવસર્પિણીમાં થયેલા ઐરાવતક્ષેત્રના તીર્થંકરનું નામ, તેઓ આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં થયેલા શ્રીઅરનાથ પ્રભુના સમયમાં જ થયા હતા.) अइपासंत - अतिपश्यत् (त्रि.) (અસાધારણ રીતે જોતો, અતિશયપણે જોતો) જેને પોતાના ભવિષ્યનું જ્ઞાન નથી એવા જયોતિષીઓ પર વિશ્વાસ રાખીને તેમણે કહેલી વિધિઓ વગર વિરોધ કરીએ છીએ. જ્યારે આપણા પરમ હિતચિંતક સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલા આચારોનું આપણે કેટલું પાલન કરીએ છીએ? જરા વિચારી જોજો . સફપ્રમાણ - અતિપ્રમાT () (પ્રમાણ રહિત, પ્રચુર પ્રમાણ, પ્રમાણ-માપથી વધારે હોય તે). લોકોક્તિમાં કહેવાયું છે કે, એક વાર જમે તે આચારી, બે વાર જમે તે વ્યવહારી, ત્રણ વાર જમે તે લોકાચારી અને ચાર વાર જમે તે ભિખારી. આપણે વિચારવા જેવું છે કે, આપણો નંબર શેમાં છે? अइप्पसंग - अतिप्रसङ्ग (पुं.) (ઘનિષ્ઠ સંબંધ, અતિશય પરિચય કરવો તે 2. અતિવ્યાપ્તિ) જેમ અત્તરનો સંગ સતત સુવાસ પ્રસરાવે છે અને વિષ્ઠાનો સંગદુર્ગધ સિવાય બીજું કાંઈ નહીં. તેમ સજ્જનોનો પરિચય સદ્ગુણોની મહેક પ્રસરાવે છે અને દુર્જનોનો પરિચય દૂષણ સિવાય કાંઈ વિસ્તારી શકતો નથી. મવન - તિવન (ત્રિ.). (આવતી ચોવીસીના આઠમા વાસુદેવનું નામ 2. દેવ-મનુષ્ય-તિર્યંચના બળને ઓળંગી ગયેલું, અત્યંત બળવાન 3. ભરત ચક્રવર્તિનો પ્રપૌત્ર 4. અસ્ત્રવિદ્યાનો ભેદ 5. મોટું સૈન્ય 6. ઋષભદેવ પ્રભુના પૂર્વના ચોથા ભવના પિતામહનું નામ) તિર્યંચ, મનુષ્ય અને દેવોથી પણ વધુ બળ જેનું હોય તે અતિબલ કહેવાય છે. વેયાવચ્ચ આદિ વિશિષ્ટ આરાધનાથી થયેલા વીર્યંતરાય કર્મના પ્રકૃષ્ટ ક્ષયોપશમથી આવી શક્તિ પ્રાપ્ત થાય છે. તીર્થકર, ચક્રવર્તિ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ મહાપુરુષો આ પ્રકારના મહાબળના ધારક હોય છે. અફવદુર - તિવદુ (જ.) (અત્યન્ત ભોજન, પ્રમાણથી અધિક ભોજન) અવકુમો - તિવદુશમ્ (મ.) (પ્રમાણથી અધિક ભોજન કરવું તે, વારંવાર ખાવું તે, દિવસ મધ્યે ત્રણથી વધુ વાર ખાવું તે, અતિભોજન). પ્રમાણથી અધિક ભોજન કરનાર, ભોજન કરવા છતાં અતૃપ્ત રહેનાર અને દિવસમાં ત્રણવારથી વધુ વખત ભોજન કરનાર વ્યક્તિને અતિભોજી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં તો અતિ ભોજનનો નિષેધ કરેલો છે જ, પરંતુ આધુનિક વિજ્ઞાન પણ જણાવે છે કે અતિ માત્રામાં ભોજન લેવાથી જઠરાગ્નિ મંદ થવો, કબજિયાત, સ્થૂલ શરીર આદિ ઘણા પ્રકારની બિમારીઓ થાય છે. એટલે જ મહાપુરુષોએ શાસ્ત્રોમાંથી સારરૂપ વાતોને સામાન્ય માણસ પણ ગ્રહણ કરી શકે માટે સુભાષિત આદિ માધ્યમોથી કહી છે. ‘મ રવાના, મ રીના, નમ નાના” “ટ #o રવો નરમ, પાંવ ફ્રો રો રમ' ઇત્યાદિ. સમદ્ - સિમદ્ર (પુ.). (તંદલવૈચારિક પ્રકીર્ણક આગમની ટીકામાં વર્ણવેલો અતિભદ્રનામનો એક શ્રેષ્ઠિનો પુત્ર, જેણે સ્ત્રીના કંકાસથી પોતાના ભદ્રનામના ભાઈથી અલગ થઈને ગૃહાદિના ભાગલા કર્યા હતા.) અમદા - તિમલા (ત્રિ.) (અત્યંત કલ્યાણકારી, ભદ્રક) શ્રાવકના આવશ્યક ગુણોમાં અતિભદ્રનો પણ સમાવેશ થાય છે. ચંદનના સંપર્કમાં આવેલી વ્યક્તિને જેમ શીતળતા તથા સુગંધ પ્રાપ્ત થાય છે, તેમ અન્યને સહયોગી થવાની સતત ઈચ્છા તથા ઋજુ સ્વભાવથી શ્રાવકના સંપર્કમાં આવેલી વ્યક્તિને શાંતિ તથા સૌમ્યતાનો Page #52 -------------------------------------------------------------------------- ________________ અનુભવ થાય છે. અમદા - તિબદ્રા (સ્ત્રી.) (મહાવીરસ્વામીના અગિયારમા પ્રભાસ નામના ગણધર ભગવંતની માતાનું નામ) ૩મય - ગતિમય (ત્રિ.) (ઇહલૌકિકાદિ ભયોને ઓળંગી ગયેલું) પરમાત્મા કહે છે કે, દરિદ્રતાના કે અન્ય બીજા નાના-મોટા ભયોથી શા માટે ડરીને ભાગો છો? અરે, તમારે ભાગવું જ હોય તો જયાં જન્મ અને મરણરૂપી બે વિકરાળ સિંહો બિન્ધાસ્ત ફરી રહ્યા છે એવા સંસારરૂપી વનમાંથી મૂઠીઓ વાળીને ભાગી નીકળો. अइभार - अतिभार (पु.) (અત્યંત ભાર, વહન ન કરી શકાય એટલો બોજ ૨.પહેલા વ્રતનો ચોથો અતિચાર) જેમ વ્યક્તિને પોતાના માટે વધુ ભાર ગમતો નથી, તે જ પ્રમાણે બીજા જીવો માટે પણ વિચારવું જોઈએ. પોતાના આશ્રિત નોકર કે પશુ પર અતિ ભાર વહન કરાવવાથી જીવને ભવાત્તરમાં વિવિધ પ્રકારના દુઃખ-બોજ સહન કરવા પડે છે. રૂમાર - એનિમાર (પુ.) (અત્યધિક ભારથી વેગપૂર્વક જનાર, અધિક ભારવાહક 2. ખર, અશ્વતર, ઘોડાની એક જાતિ) ધન-સંપત્તિ, પત્ની-પુત્ર, કટુંબ-કબીલો અને વ્યવહારોના અતિભાર નીચે દબાયેલા જીવને કર્મોના ભાર ઉતારવાનો અવસર ક્યારે પ્રાપ્ત થશે, એકાન્તમાં બેસીને કોઈ દિવસ આવો વિચાર કર્યો છે? अइभारारोवण - अतिभारारोपण (न.) (પ્રથમ અણુવ્રતનો ચોથો અતિચાર, અત્યંત ભારનું આરોપણ કરવું તે, હદ ઉપરનો ભાર વહન કરાવવો તે) પોતાને આશ્રિત બળદ, નોકર આદિ પાસે તેની શક્તિથી અધિક ભાર વહન કરાવવાથી પ્રથમ અણુવ્રતમાં અતિચાર લાગે છે. દયાળુ વ્યક્તિએ તો વિશેષ રીતે ધ્યાનમાં લેવું જોઇએ કે, કોઈપણ જીવને તેની શક્તિથી વધુ બોજ ન આપે. ધ્યાનમાં રહે! નોકરોને અત્યંત ઓછો પગાર આપીને વધુ કામ કરાવવાથી પણ આ અતિચાર લાગે છે. પૂમિ - તિમ્મ(સ્ત્રી.) (જ્યાં સાધુઓને જવા આવવાની ગૃહસ્થોએ મનાઈ કરેલ હોય તે ભૂમિ 2. ભૂમિ મર્યાદાનો ભંગ 3. મર્યાદા ભંગ) જયાં સાધુઓનો સંયોગ ન મળે તથા જ્યાં નિર્લજ્જતા શણગારરૂપ હોય તેવી ભૂમિમાં વાસ કરવાનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. માત્ર ધનની પાછળ આંધળુકિયા થઈ ગયેલા આપણને આ વાત ક્યારે સમજાશે? મચ્છુમંત્ર - તમઝ (પુ.) (માંચા ઉપર બીજો વિશિષ્ટ માંચો) ગરૂમટ્ટિયા - અતિવૃત્તિ (સ્ત્રી.) (કાદવરૂપ માટી, આદ્ર માટી, માટીનો ગારો) મહ - અતિમતું (પુ.) (વયમાં મોટા હોય તે, વયસ્થવિર) વેયાવચ્ચના સ્થાનો પૈકી વયસ્થવિર વયોવૃદ્ધની સેવા-ભક્તિને પણ સ્થાન આપેલું છે. સેવા-સુશ્રુષાને શાસ્ત્રમાં મહાન આરાધના તરીકે જણાવીને તેને ઉત્તમગુણ બતાવ્યો છે. માટે આપણાથી વયમાં જે મોટા હોય એવા માતા, પિતા, ગુરુ, ભાઈ આદિ વડીલોનો આદર કરવો જોઈએ. ડ્રમા - તિમાન (પુ.) (અત્યધિક ઘમંડ, ગર્વિષ્ઠ 2. ચારિત્રનું અતિક્રમણ કરનાર કષાયનો એક ભેદ) જે નમે તે સહુને ગમે' નીચે ઝૂકીને સહુને કેરીઓ આપનાર આંબો સહુના હૃદયમાં વાસ કરી જાય છે. માત્ર ઊંચાઈ વધારનારા તાડ Page #53 -------------------------------------------------------------------------- ________________ સામું કોઈ જોતું પણ નથી. માટે અભિમાનથી એટલા અક્કડન બનો કે લોકો તમારી પાસે ફરકે પણ નહીં. अतिमाय - अतिमात्र (त्रि.) (પરિમાણથી અધિક હોય તે, માત્રાથી વધુ હોય તે, અતિમાત્રાવાળું) વ્યક્તિએ કોઈપણ વસ્તુમાં “અતિ’ નો ત્યાગ કરવો જોઈએ અને આ સમજ વિવેકબુદ્ધિથી આવે છે. અતિ દાન દેવાથી બલિ રાજા બંધનમાં પડ્યો, વધારે પડતું અભિમાન કરવાથી દુર્યોધનનો નાશ થયો. અતિ લોભના કારણે સુભમ ચક્રવર્તી સાતમી નરકમાં ગયો. માટે “અતિ'નો ત્યાગ કરવો જોઈએ. ગમાયા - મતિમાત્રા (સ્ત્રી) (હદ ઉપરાંતનું પરિમાણ, ઉચિત માત્રાથી અધિક પ્રમાણ 2. અતિમાયાવી) ઉત્તરાધ્યયનસૂત્રમાં જેમ સાધુ ભગવંત માટે અતિમાત્રામાં આહાર કરવાનો નિષેધ કરેલો છે તેમ આરાધક સગૃહસ્થ પણ અધિક પ્રમાણમાં ભોજન ન કરવું તે અર્થ દ્યોતિત થાય છે. માટે જ રસગારવને સાધક માટે બાધક વર્ણવ્યો છે. તિનાથ (ત્રી.) (અત્યન્ત માયા, ચારિત્રનું અતિક્રમણ કરનાર કષાયનો એક ભેદ) થોડી પણ માયાનું આચરણ કરવાથી તીર્થંકર પ્રભુ શ્રીમલ્લિનાથજી સ્ત્રીત્વ પામ્યા, તો પછી ડગલે ને પગલે જો આપણે માયાનો જ આશરો લઈશું તો વિચારી લેજો સ્ત્રીપણે પણ કેવો ભયંકર કર્મવિપાક ભોગવવો પડશે. માગુંત (મુત્ત) ય - પ્રતિમુa (.). (જેની પૂર્ણતયા મુક્તિ થઈ ગઈ હોય તે, મુક્તાત્મા 2. અઈમુત્તા મુનિ 3. અંતગડસૂત્રના છઠ્ઠા વર્ગનું ૧૫મું અધ્યયન) પંચાચારના પાલક શ્રમણ ભગવંતો ક્યારેય પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી બંધાતા નથી. માટે જ તેઓ સહુથી સુખી છે. જ્યારે ડગલેને પગલે આશા ને અપેક્ષાઓથી સતત ઘેરાયેલા આપણને બંધનોએ ગૂંગળાવી માર્યા છે. મછિય - ગતિમૂછિત (રિ.) , (અત્યંત વિષયાસક્ત 2. અત્યંત બેહોશ) હું” અને “મારું” આ બે મંત્રોએ આખા જગતને અંધ બનાવી દીધું છે. જો તમારે અંધન બનવું હોય અને આત્મિક આનંદમાં મહાલવું હોય તો પરમાત્માએ આ મંત્રોના મારણ સ્વરૂપ “હું કાંઈ નથી” અને “જે દેખાય છે તે મારું નથી આ બે પ્રતિમંત્રો આપેલા છે. તેનું સતત ચિંતન કરો. મોદ- તિમોદ(a.) (ઘણો મોહ જેમાં છે તે, અતિશય મોહવાળું, કામાસક્ત) જ્ઞાનીઓએ પૌદગલિક પદાર્થોને ક્યારેય અનર્થકારી નથી કહ્યા. પરંતુ પદાર્થો પ્રત્યેના મોહને દુષ્ટ કહ્યો છે. આ મોહદુર્ગતિની પરંપરા આપે છે. માટે એવા મોહથી સતત ચેતતા રહેજો. મફતિય - અત્યવ્ય (વ્ય.) (અતિક્રમણ કરીને, ઉલ્લંઘન કરીને) મફળ - તિત્યિ (વ્ય.) (અતિક્રમણ કરીને) અદ્ય - સત્યવન () (ઘણું ખાવું તે, અતિભક્ષણ) ખાઉધરા માણસને એમ કહેવાય છે કે “શું ઢોરની જેમ આખો દિવસ ખા-ખા કર્યા કરે છે પરંતુ ક્યારેય ઢોરને એમ નથી કહેવાતું કે શું આખો દિવસ માણસની જેમ ખા-ખા કર્યા કરે છે. કાંઈ સમજ્યા? Page #54 -------------------------------------------------------------------------- ________________ મફથી - નિકા (.) (બકરી) વગર વિચાર્યું કાર્ય કર્યે જતાં હોય તેવા લોકોને લોકોક્તિમાં ગાડરિયો પ્રવાહ કહે છે. ધર્મની ઉપાસનામાં ગાડરિયા પ્રવાહને નિષિદ્ધ કહ્યો છે. ગતાનુગતિક આચરણ ન કરતા સમજી વિચારીને કોઈપણ ધર્મક્રિયા કરવા જણાવેલું છે અને આ જ હિતાવહ છે. મા () ત - તિવાત (ત્રિ.). (ગયેલું, વ્યતીત થયેલું) તે શક્યો વર્તવ્ય' આ ચાર શબ્દનું નીતિવાક્ય ઘણું બધું કહી દે છે. જેઓનો ભૂતકાળ અતિભવ્ય હતો અને આજે સામાન્ય સ્થિતિમાં છે તેઓ ભૂતકાળને વાગોળી વાગોળીને વર્તમાનને પણ ભુંડો બનાવતા હોય છે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે, ભાઈ! એ બધું ભૂલીને હવે એવું કાંઈ કર જેથી તારું કલ્યાણ થાય. અર્થાતુ જીવનમાં ચઢતી પડતી કર્માધીન છે. તેથી ધર્મપુરુષાર્થ દ્વારા શુભ ભાતું બાંધી લેવું જોઈએ, જે કપરો સમય આવવા જ ન દે. अइयायरक्ख - अत्यात्मरक्ष (त्रि.) (પાપોથી આત્માનું અત્યન્ત રક્ષણ કરનાર) પ્રત્યેક સમય વિઘ્ન અને અશુભોથી ભરેલો છે. કર્મો ક્યારે આત્માની અંદર આતંકવાદ ફેલાવી દે તે કહી શકાય નહીં. આથી ધન, કુટુંબ આદિની રક્ષા કરતા પહેલા પોતાના આત્માનું રક્ષણ કરવું એ અત્યન્ત શાણપણભર્યું છે. મ ($)(તિ) (તી) યાર - તિ (તી) વાર (ઈ.) (ચારિત્રાચારનું ઉલ્લંઘન કરવું તે, ચારિત્રમાં અલન થાય તે, શ્રાવકના વ્રતોમાં લાગતો એક અતિચાર, વ્રતભંગ કરવામાં તૈયાર થવું તે). લીધેલા વ્રત-નિયમોના પાલનમાં જ્યારે અજાણતા ભંગ થઈ જાય એટલે આપણે માનીએ કે આપણું વ્રત તૂટી ગયું. પરંતુ, જો ગુરુ આગળ તેનું પ્રાયશ્ચિત્ત લઈ લઈએ તો લાગેલા અતિચારનો નાશ થશે અને આપણું વ્રત પુનઃ સુવિશુદ્ધ બની જશે. મફત્ત - તિર (ત્રિ.) (અત્યંત લાલવણ 2. અતિ અનુરાગયુક્ત) રાજા ભર્તુહરિને ખબર પડી કે તેમની મુખ્ય પટ્ટરાણી પિંગલા તો એક મહાવતના પ્રેમમાં આસક્ત છે. તે એક વ્યભિચારિણી સ્ત્રી છે ત્યારે તેઓને પિંગલા પર ગુસ્સો આવવાને બદલે સ્વયં પર ધિક્કાર થયો અને પોતાના ચિત્તને કહેવા લાગ્યા કે અરેરે ચિત્ત! તું જે સ્ત્રીમાં અત્યંત અનુરાગયુક્ત છે તે સ્ત્રી તો કોઇ બીજાને જ ઇચ્છે છે. ખરેખર ધિક્કાર તે સ્ત્રીને નહીં કિંતુ તને સતાવનાર કામદેવને છે. તિરત્ર (.) (અધિક દિન, દિનવૃદ્ધિ, વૃદ્ધિતિથિ, વર્ષમાં વધતા છ દિવસ પૈકીનો કોઈ એક) મજબૂત કાષ્ઠમાં પણ છેદ કરવાનું સામર્થ્ય રાખનાર ભમરો પદ્મપરાગના પાનમાં અનુરાગી થઈને એકદમ લીન બની જાય છે. ત્યાં સુધી કે, સંધ્યા સમયે બંધ થયેલા કમલની અત્યંત કોમળ પાંખડીઓ છેદીને બહાર નીકળવાની જગ્યાએ સવાર થવાની રાહ જુએ છે અને પ્રાત:કાલે પાણી પીવા માટે આવેલા ગજરાજનું કમલ સહિત ભોજન બની જાય છે. આમ અત્યંત રાગ વ્યક્તિને સારાસારનું ભાન ભુલાવી વિનાશની તરફ ધકેલે છે. શરૂ (નિ) ઉત્તવત્નસના - તિરસ્કંબંશિના (સ્ત્રી.) (મેરુ પર્વત પર ઉત્તર દિશા સ્થિત જિનાભિષેકની શિલાનું નામ). તે દેવતાઓને ધન્ય છે જેમણે મેરુ પર્વત પર પરમાત્માનો જન્માભિષેક કર્યો. તે શિલા અને તે અભિષિક્ત જલને પણ ધન્ય છે જેને પ્રભુના પરમ પવિત્ર શરીરને સ્પર્શવાનું સૌભાગ્ય મળ્યું. હે ભગવંત! ત્યારે અભાગી એવો હું ક્યાં હતો, જેને આપનો સ્પર્શ તો દૂર પરંતુ, આપના દર્શન કે વચન શ્રવણ કરવાનું ભાગ્ય પણ ન સાંપડ્યું. અડ્ડા - મરિ (સ્ત્રી.) (શાંતિનાથ પ્રભુની માતાનું નામ, અચિરામાતા) Page #55 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ભગવંતોના માતા-પિતા પોતાના પુત્રનું નામાભિધાન તેમના ગુણાનુસાર કરતા હોય છે. જેમકે સોળમા શાંતિનાથ પરમાત્મા જ્યારે અચિરામાતાની કુક્ષીમાં પધાર્યા તે પૂર્વે સમસ્ત રાજ્યમાં ભયંકર રોગચાળો હતો. પરમાત્માની જેવી માતાની કુક્ષીમાં પધરામણી થઇ કે બધા જ રોગો શાંત થઇ ગયા. સર્વજીવોની અશાંતિ દૂર થઈ ગઇ. આથી પરમાત્માનું નામ શાંતિનાથ એવું રાખવામાં આવ્યું. મ (4) રવિ - રાવળ (કું.) (ઇન્દ્રનો હાથી, ઐરાવણ હાથી) જેમ રાજા મહારાજાઓનો પ્રસિદ્ધ વ્યવહાર હોય છે તેમ કલ્પોપન્ન દેવોનો પણ વ્યવહાર હોય છે. ઇન્દ્ર મહારાજાનું વાહન ઐરાવણ હાથી છે. તે દેવનો જ જીવ હોય છે. જ્યારે સ્વામી દેવને સવારીની આવશ્યકતા ઊભી થાય ત્યારે તેના સેવક દેવને તે તે સવારીનું રૂપ ધારણ કરીને હાજર થવું પડે. હાય રે ! ત્યાં પણ ગુલામી તો ઊભી જ છે. માટે મુક્તિનું મહત્ત્વ છે. મરૂ (તિ) પિત્ત - તિપિત્ત (ત્રિ.) (અવશેષ, ફાલતું, વધારાનું 2. ભિન્ન 3. શૂન્ય 4. અતિરેકવાળું, અતિપ્રમાણ યુક્ત) જ્યાં સુધી મનમાં ખોટા અને વિકૃત વિચારોનો ફાલતું કચરો ભરાયેલો છે ત્યાં સુધી પરમાત્માની નિર્મલ વાણી આપણા હૃદય સુધી પહોંચી શકતી જ નથી. માટે આરાધકે સર્વપ્રથમ પોતાનામાં રહેલા મલિન વિચારોના કચરાને દૂર કરી દેવો જોઈએ. अइ (ति) रित्तसिज्झासणिय - अतिरिक्तशय्यासनिक (पुं.) (પ્રમાણથી અધિક શવ્યા-આસનાદિ રાખનાર-સાધુ, અનાવશ્યક પરિગ્રહ) અનાવશ્યક અથવા અપરિમિત પરિગ્રહ રાખનારા જીવોને લાલબત્તી ધરતા જ્ઞાની ભગવંતો કહે છે કે, આવશ્યકતાથી અધિક પરિગ્રહના પાપથી અંતે દુર્ગતિનું જ નિમંત્રણ મળશે માટે મનથી પણ અનાવશ્યક પરિગ્રહનો ત્યાગ કરી દુર્ગતિથી બચો. અરથ - વિરોત (ત્રિ.). (ક્ષણભરમાં ઉત્પન્ન થયેલું, પ્રથમોદયવાળો-સૂય) જેમ વરસાદની ઋતુમાં પાણી અને પૃથ્વીનો સંયોગ થતા જ્યાં-ત્યાં જીવજંતુઓ ઉત્પન્ન થઈ જાય છે તેમ મનમાં દુષ્ટ વિચારો પ્રવેશતા જ જીવમાં વિષય-કષાયરૂપી જીવજંતુઓ ક્ષણમાત્રમાં ઉત્પન્ન થઈ જાય છે. જેનાથી જીવને અશુભ કમેનો બંધ થાય છે. ડ્રવ - તિરૂપ (પુ.) (રૂપાતીત-પરમેશ્વર 2. રૂપને અતિક્રમી ગયેલું 3, ભૂતજાતિનો દેવ વિશેષ). મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ પરમાત્માના ઉત્કૃષ્ટ રૂપનું કારણ બતાવતા કહે છે કે, પૂર્વના ત્રીજા ભવમાં પરમાત્માએ જગતના તમામ જીવોના શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરીને બધા જીવો સાથેનો મૈત્રીભાવ સુદઢ કર્યો હોય છે. જેની ફળશ્રુતિ રૂપે તેઓ તીર્થંકરના ભવમાં સર્વોત્તમ રૂપની પ્રાપ્તિ કરે છે. મટ્ટ (તિ) - તિરે (પુ.) (આધિષ્ય, વધારો, આવશ્યકતાથી અધિક હોવું તે 2. અતિશય). નદીમાં જ્યારે પાણીનો વધારે ભરાવો થાય તો પૂર-વિનાશ ફેલાય છે. અતિવૃષ્ટિ થાય છે અને પાકનો નાશ થઈ દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. એવી રીતે જ્યારે આત્મામાં દોષવૃદ્ધિ થાય છે ત્યારે તે એકમાત્ર વિનાશનું જ કારણ બને છે. મરૂ (ત્તિ) રાષ્યિ - તિરંથિ (.) (અતિરેક પૂર્વક રહેલું, અતિશય ફેલાઈને રહેલું) કહેવાય છે કે લક્ષ્મી જ્યારે આવે છે ત્યારે સાથે કેટલાય દુર્ગણોને સાથે લઇને આવે છે. પરંતુ તે પાછી જાય છે ત્યારે એકલી જ જાય છે. સાથે આવેલા દુર્ગુણોને તે ત્યાં જ છોડીને જાય છે, અને બળાત્કારે સ્થાન જમાવી બેઠેલા દુર્ગુણો જીવની પાસે ખરાબ કામો કરાવે છે. જીવનમાં આવી પરિસ્થિતિ ન આવે એવું ઇચ્છતા હોવ તો નમ્રતા, સરળતા, દેવ-ગુરુની ભક્તિ જેવા ગુણોને કેળવો. શરૂ (શિ) - રે ( વ્ય.) (જલદી, શીવ્રતાથી) જે શ્રાવક લીધેલા વ્રતોનું નિરતિચાર સુવિશુદ્ધ પાલન કરે છે, તે સદ્ગતિને સાધતો અલ્પકાળમાં જ મોક્ષ સુખને પામે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ મરૂ (ત્તિ) રોવવUT - વિરપપ (ત્રિ.) (શીધ્ર ઉત્પન્ન, તરત પેદા થયેલું). આગમ શાસ્ત્રોમાં અધ્યવસાયો (માનસિક દઢ વિચારો) ને દ્વતગતિવાળા કહેલા છે. જેટલા જલદી ઉત્પન્ન થાય છે તેટલા જ ઝડપથી નાશ પણ પામે છે. એટલે જો મનમાં શુભકાર્ય કરવાનો ભાવ જાગે તો સમયની રાહ જોયા વિના તેનો તાત્કાલિક અમલ કરવો એ જ ખરી બુદ્ધિમત્તા છે. अइरोस - अतिरोष (पुं.) (ક્રોધાતિરેક, અત્યન્ત ગુસ્સો) કોઈ ઘરમાં આગ લાગી હોય તો તે બાજુના ઘરને તો પછી બાળે છે પરંતુ, જે ઘરમાં લાગી હોય તેને પહેલા બાળે છે. જ્ઞાની પુરુષોએ ક્રોધને પણ અગ્નિ જેવો કહેલો છે. જે ગુસ્સે થઈ જાય છે તે બીજાનું અહિત પછી કરે છે, સૌ પ્રથમ તો એ પોતાનું જ અહિત કરે છે. માટે બને તેટલું ક્રોધથી દૂર રહેજો. अइरोहिय - अतिरोहित (त्रि.) (પ્રકાશિત, પ્રગટ, સાક્ષાત્ સંબંધવાળું, છુટાર્ચયુક્ત) આ જગતમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના સ્વામી તીર્થંકર પરમાત્મા જ હોય છે અને તેમના વિશિષ્ટ કુલ પાંચ કલ્યાણક-પ્રસંગો માનવામાં આવ્યા છે. ૧ચ્યવન, 2 જન્મ, ૩દીક્ષા, 4 કેવલજ્ઞાન અને પનિર્વાણ. જ્યારે પણ આ પાંચ કલ્યાણક-પ્રસંગો બને છે ત્યારે ત્રણેય લોકમાં ઉદ્યોત (પ્રકાશ) થઇ જાય છે અને તે સમયે નરકમાં રહેલા જીવોને પણ ક્ષણભર સુખનો અનુભવ થતો હોય છે. સરૂ (તિ) નોતુય - ગતિનોrg (.) (અત્યન્ત વૃદ્ધ, રસલોલુપ) યુગપ્રધાન આચાર્ય શ્રી મંગુ માત્ર એક જીભની લોલુપતાના કારણે મરણ પામીને એક ખાળકૂવાના ભૂત બન્યા હતા. સાવધાન! જાણે ખાવા-પીવા માટે જ આપણો જન્મ થયો છે તેવું માનનારાઓ પર કર્મરાજાની કેટલી મહેરબાની ઊતરશે એ તો જ્ઞાની જ જાણે, મg (તિ) વત્તા - તિ (વ્રજ) પત્ય (વ્ય.) (અતિક્રમણ કરીને, ઉલ્લંઘન કરીને 2. પ્રવેશીને) રાજા કુમારપાળ અને શ્રી હેમચંદ્રાચાર્યના ગુજરાતમાં જીવોને હણવાની વાત તો દૂર હતી પરંતુ, “માર' શબ્દ બોલવાની પણ મનાઈ હતી. અરે ! શાકને કાપી લીધું ન બોલતા શાક સમારી લીધું કે સુધારી લીધું બોલવાની પ્રથાના સંસ્કાર તો હજુ સુધી ચાલે છે. પરંતુ ખેદની વાત છે કે આજે જીવનમાં હિંસાનું સ્થાન મોખરાનું બની ગયું છે. ગવદ્ગળ - મરિવર્તન (જ.) (ઉલ્લંઘન કરવું તે, માત્રાથી અધિક પ્રયોગ કરવો તે, અતિક્રમણ કરવું તે) જે જીવ પ્રાણીવધમાં થનારા દોષને જાણતો ન હોય અને તે હિંસા કરે તો કદાચ તેનો અપરાધ ક્ષમ્ય થાય. પરંતુ અહિંસા પાલનમાં ગુણ અને હિંસામાં થનારા દોષ એ બન્નેનું જ્ઞાન હોવા છતાં પણ જાણી કરીને હિંસા કરે તો તેના અપરાધોને કર્મસત્તા ક્યારેય માફ કરતી નથી. ભટ્ટ (તિ) વા (તિ) 1- તપતિ (ત્રિ.) (હિંસા કરનાર, હિંસક, ઘાતકી). હિંસા કરવી એ જ જેનો ધંધો છે તે તો હિંસક છે જ, પરંતુ હિંસક માનસિક વિચારધારા ધરાવનાર પણ એટલો જ ઘાતકી છે. માટે જ શાસ્ત્રોમાં માખી જેવડા તંદુલિયા મચ્છ માટે નોંધ લેવાઈ છે કે, તે ભલે ને હિંસા નથી કરી શકતો, પણ તેના પરિણામો અત્યંત ઘાતકી છે. તેથી જ તે મરીને નિયમો સાતમી નરકે જાય છે. વિચારજો મનની હિંસક સોચ ને ! અફવાડ્રા - સતિપાતયિ (ત્રિ.) (હિંસાના સ્વભાવવાળું, વિનાશક) સ્વભાવ એટલે મનની વૃત્તિ. સાતત્યપૂર્ણ આચરણથી ઘડાતી પ્રકૃતિ. કાલસૌરિક કસાઈનો સ્વભાવ એટલી હદે જીવ હિંસાના Page #57 -------------------------------------------------------------------------- ________________ પરિણામોથી ઘડાઈ ગયો હતો કે તેને કૂવામાં પૂરી દીધા પછી પણ ત્યાં માટીના પાડા કરીને હાથરૂપી તલવારથી કલ્પના દ્વારા સતત હિંસા કરતો હતો. મરીને તે નરકે ગયો. હિંસાના રૌદ્ર સ્વભાવથી જીવની ગતિ અતિભયંકર થાય તે ધ્રુવ સત્ય છે. *તિપાત્ય (વ્ય.) (જીવહિંસા કરીને, પ્રાણીનો વિનાશ કરીને) હાથી સ્પર્શની ઇચ્છાથી, માછલી રસની લોલુપતાથી, ભ્રમર ગંધની કામનાથી, પતંગિયું દીપકના પ્રકાશમાં આસક્ત બનીને અને હરણ સંગીત સાંભળવાની મહેચ્છાથી પોતાના પ્રાણ ગુમાવે છે. તો પછી પાંચેય ઈન્દ્રિયોમાં આસક્ત રહેવાવાળા આપણા માટે અધઃપતન તો નિશ્ચિત જ છે. અવાર - મતિપતિ (ત્રિ.) (પ્રાણોનો ઉપમઈક, હિંસા કરનાર, જીવહિંસક) સકારણ કે નિષ્કારણ પ્રાણીઓની હિંસા કરનાર જીવ માત્ર તેના પ્રાણને જ નહીં પરંતુ, પોતાનામાં રહેલા જીવદયાદિ ભાવપ્રાણોની પણ હિંસા કરતો હોય છે. એકવાર ભાવપ્રાણો નાશ પામ્યા પછી તેનામાં અને મૃતક શરીરમાં કોઇ જ ફરક નથી રહેતો. અવાયા - અતિપતિ (સ્ત્રી.) (પાપથી દૂર થયેલી, પાપરહિત, નિર્દોષ) હે જીવ! તારે આનંદ કરવો જ હોય તો પોતે કરેલા સુકૃતો માટે આનંદ કર. પ્રશંસા કરવી હોય તો બીજાના સુકૃતોની પ્રશંસા કર. નમવાની ઇચ્છા થાય તો સુદેવ-સુગુરુ સમક્ષ મસ્તક ઝુકાવ અને જો કોઈને હણવાની ઇચ્છા થતી હોય તો કોઈપણ જીવને હણવાને બદલે તને લાગેલા દુષ્કર્મોને હણ. બાકી અન્યને હણવાથી શું? अइ (ति) वाएमाण - अतिपातयत् (त्रि.) (પ્રાણીઓની હિંસા કરતું, ઉપમર્દન કરતું). બરૂ (તિ) વાય - પ્રતિપાત (પુ.) (પ્રાણઘાત કરવો તે, હિંસાદિ દોષ, વિભ્રંશ 2. વિનાશ) અઢાર પ્રકારના પાપોમાં પ્રાણઘાત કે હિંસાને પ્રથમ પાપસ્થાનક કહ્યું છે. વિચારજો ! આજે યત્ર તત્ર સર્વત્ર નાના-મોટા જીવોની હિંસાનું તાંડવ નૃત્ય કેટલું વ્યાપક દેખાઈ રહ્યું છે? સમજી લ્યો કે, આ સર્વનાશની શરૂઆત થઈ ચૂકી છે. તિવાદ (ઈ.) (બહુ બોલવું તે 2. ધિક્કાર 3. કઠોર વચન, અપ્રિય વાક્ય). યોગશાસ્ત્રની ટીકામાં હેમચંદ્રાચાર્યજી મહારાજે હિંસાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, માત્ર કોઈને જાનથી મારવું તે જ હિંસા નથી. કિંતુ મન-વચન-કાયાથી અન્યના દિલને દુભાવવું તે પણ હિંસાનો એક સૂક્ષ્મ પ્રકાર છે. ધ્યાન રાખજો ! આપણે કોઈના દિલને દુભવતા તો નથી ને? અફવાસ - તિવર્ષ (પુ.). (અતિ વર્ષા, ધોધમાર વરસવું તે) જો તળાવને બન્ને બાજુથી પાળ બાંધીને સુરક્ષિત કરવામાં ન આવે તો અતિવૃષ્ટિ થતાં બધું જ પાણી બહાર નીકળીને આખા ગામને ડુબાડી દે છે. એવી રીતે જો આપણે પોતાના જીવનરૂપી તળાવને સુસંસ્કાર અને ધાર્મિકતાથી સુરક્ષિત નહીં કરીએ તો વધારે પડતું ધન મળતાં દુર્ગુણોના પૂરથી આપણો આ ભવ અને પરભવ બન્નેય દુર્ગતિમય થઇ જશે. મફ(તિ) વાદક - તિવ્યાધ્રાતિ (ત્રિ.) (અત્યંત સુંધેલું 2. દુર્ગધાદિ વિશિષ્ટ હોય તે) વિપાકસૂત્ર નામક આગમમાં દુઃખવિપાકનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ મૃગાપુત્ર લોઢિયાનું આપેલું છે. તેને હાથ, પગ, માથું વગેરે કોઇ અંગોપાંગ નહોતા. તે અત્યંત દુર્ગધમય માંસના પિંડ રૂપે હતો. તેના શરીરમાં કુલ સત્તર રોગો હતાં. તેની આવી દુર્દશાની પાછળ પૂર્વભવમાં આચરેલા ભ્રષ્ટાચારો, સાત વ્યસનનું આસેવન, અમાનવીયતા આદિ પાપો જ કારણભૂત હતા. જો કર્મસત્તાએ રાજપુત્રને 16 Page #58 -------------------------------------------------------------------------- ________________ પણ નથી છોડ્યો તો પછી તમે શું વિચારીને બેફિકરપણે મજાથી પાપના આનંદને માણો છો? ભટ્ટ (ત્તિ) વિન્ન - તિવિદ (ત્રિ.) (આગમોના હાર્દને જાણનાર, આગમના સદૂભાવને જાણનાર, વિદગ્ધ). માત્ર શાસ્ત્રો અને આગમોના અભ્યાસથી કોઇ વિદ્વાન નથી કહેવાતો. સાચો વિદ્વાન તે છે જેને આગમોના કથનના મૂળભાવોનું પણ જ્ઞાન હોય અને તદનુસાર તેનું આચરણ હોય. આવા અતિવિદ્વાન પુરુષ સ્વ-પર કલ્યાણ કરવામાં સમર્થ હોય છે. એટલે જ તો કહેવાયું છે કે, “જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેહ, પૂર્વ કોટી વર્ષો લગે અજ્ઞાની કરે તેહ' ભટ્ટ (તિ) વિનય - તિવિષય (કું.) (પાંચે ઇન્દ્રિયોની અતિશય લંપટતા) જેમ કાચબો પોતાના હાથ-પગને ઢાલમાં છુપાવીને પોતાના જીવનને સુરક્ષિત કરે છે તેમ જે મનુષ્ય ઇંદ્રિયોને કાબૂમાં રાખે છે, તે પોતાના આવનારા ભવોને સુરક્ષિત કરે છે. અન્યથા વિષયોમાં લંપટ બનેલા જીવને ઇંદ્રિયરૂપી અશ્વો અનિચ્છાએ પણ બળાત્કાર નરકમાં ખેંચી જાય છે. કફ (ત્તિ) વિસાવા - તિ (વિસ્વાના) (વિષય) (વૃષા) (વિષા) વિષાવા (સ્ત્રી.) દુષ્ટ સ્વભાવની સ્ત્રી) આગમોમાં દુખસ્વભાવની સ્ત્રીઓના દશ પ્રકારો વર્ણવ્યા છે. જેમાં 1. દારુણ વિષાદના હેતુવાળી અતિવિષાદા 2. કોઈપણ અકાર્યમાં દ રહિત સ્વભાવવાળી અતિવિષાદા 3. વિપરિત થયે સૂર્યકાન્ત-આગિયા કાચની જેમ પુરુષને ભયંકર વિષાદને આપનારી અતિવિષાદા 4, જેને વિવિધ પ્રકારના લાંપટ્યના સ્વાદ છે તે અતિવિસ્વાદા 5. ચક્રવર્તીની પટ્ટરાણીની જેમ અથવા સુસઢની માતાની જેમ પ્રબળપણે વિષયાસક્ત થઈને છઠ્ઠી નરકમાં જનારી અતિવિષયના 6. જેને મનગમતો પુરુષ કે મનગમતા વિષયસુખ નહીં મળવાથી અતિવિષાદને ધારણ કરનારી 7. અથવા અતિકોએ કરી વિષ ભક્ષણ કરનારી અતિવિષાદા 8. વૃષભ સાધુ-પુણ્યશાળી સાધુના ચારિત્રમાણનું હરણ કરીને તેના માટે યમરાજ જેવું આચરણ કરનારી અતિવૃષાકા 9. અથવા યતિવૃષભલબ્ધિવંત મહાપુણ્યશાળી સાધુઓના સંયમવનને અગ્નિની જેમ બાળીને ખાફ કરનારી અતિવૃષાકા અને 10. લોકોના પુણ્યરૂપ વિસ્તૃત વનને ચોરની જેમ લૂંટીને ખાલીખમ કરનારી અતિવિષાદા. ઉપરોક્ત દશ ભેદો દુષ્ટ સ્ત્રીના શાસ્ત્રકારોએ બતાવ્યા છે. જેમ સ્ત્રીને કુક્ષી કે રત્નગર્ભા બતાવી છે તેમ તેના દુર્ગુણોને કારણે તેને દુષ્ટા પણ વર્ણવી છે. ગુરૂ (તિ) વિસાત - તિવશાત (ત્રિ.). (અત્યંત વિશાળ 2. યમપ્રભ પર્વતની દક્ષિણ તરફની તે નામની રાજધાની) હે પરમાત્મા! આપની પૂજા ભક્તિના પ્રતાપે મને ગાડી, મકાન કે ધન નહીં મળે તો ચાલશે પરંતુ, મારા ચિત્તને અવશ્ય આપના જેવું ઉદાર બનાવજો. કેમકે, મારે આખા જગતના મિત્ર બનવું છે અને હું એ જાણું છું કે, આખા જગતને પોતાના મિત્ર બનાવવા માટે આ ભૌતિક સામગ્રીઓ કામમાં નથી આવવાની. તેના માટે તો જોઈશે વિશાળ હૃદય, જે માત્ર આપની પાસે છે. (તિ) ગુઢ - અતિવૃષ્ટિ(છત્રી.) (અધિક વષ, ધાન્યાદિકની ઉપઘાતક વષી) જેમ વર્ષાકાળમાં મેઘ જો યોગ્ય માત્રામાં વરસે તો તે સુકાળ લાવે છે અને જો તે અધિક માત્રામાં વરસે તો પૂર જેવી હોનારતો અને લીલો દુષ્કાળ સર્જી શકે છે. તેમ વિષયોનો ઉપભોગ વિવેકપૂર્વક કરવામાં આવે તો જીવનમાં સદ્ગુણોનો આવિર્ભાવ થાય છે પણ જો તે વિષયોનો ઉપભોગ અધિકમાત્રામાં થવા માંડે, તો તે વિનાશકારી પૂરની જેમ દુર્ગતિઓની પરંપરા ઉત્પન્ન કરીને જીંદગી બરબાદ કરી નાખે છે, માટે જ તો સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે 'મતિ સર્વત્ર વર્જયેત્' અફવેન - ગતિવેત (વ્ય.). (કાળવેળા ઉલ્લંઘીને, સમયમર્યાદાને અતિક્રમીને) આચારાંગસૂત્રમાં સાધુ સાધ્વીજીને અધ્યયન, ધ્યાન, કાઉસગ્ગ કે ગોચરી-પાણી વગેરે દરેક ક્રિયાઓ માટે કાળમર્યાદા બતાવેલ છે. તે તે ક્રિયાઓ તેના નિયત કાળમાં કરવા વ્યપદેશ કર્યો છે તેમ કવેળામાં સ્વાધ્યાયાદિ ન કરવાનું પણ કહ્યું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ અફવેત્તા - અતિવેતા (સ્ત્રી) (સાધુના આચારની મર્યાદા, સમયસંબંધિત મર્યાદા) શાસ્ત્રમાં સાધુ ભગવંતો તથા ગૃહસ્થો માટેના દિનકૃત્ય અને રાત્રિકૃત્ય માટે સમયનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક ક્રિયાને તેના નિર્દિષ્ટ સમયમાં કરવાથી ભગવાનની આજ્ઞાના પાલનની સાથે તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. કોઈ પણ ધાર્મિક ક્રિયાને તેના નિર્ધારિત સમયે નહીં કરવાથી કાળાતિક્રમ દોષ લાગે છે. અરૂણ - દશ (a.) (આવું, આવા પ્રકારનું) જેમ રત્નોમાં જાત્યરત્ન ઓછા જ હોય છે. તેમ આ સંસારમાં શૂરવીર, નરવીર, યુગપ્રધાનાચાર્ય આદિનરરત્નો પણ ઓછા જ જોવા મળશે. માટે લોકોક્તિ છે કે ‘વંદનં નવને વને અર્થાતુ આવા પ્રકારના રત્નો તો જગતમાં ઓછા જ હોય ને ! મફલરૂય - સતિશયિત (ત્રિ.) (વિશિષ્ટ, આશ્ચર્યકારક, અતિશયવાળું) માણસની બુદ્ધિમાં ન બેસે એવા આશ્ચર્યને કહેવાય અતિશય. પરમ પૂજનીય તીર્થંકર ભગવંતો 34 અતિશયના ધારક હોય છે. પૂર્વભવમાં “સવિ જીવ કરું શાસનરસી” ની ભાવેલી સુદૃઢ ભાવનાના ફળરૂપે તેઓ તીર્થંકર નામકર્મના ઉપાર્જન દ્વારા આવા આશ્ચર્યકારક અતિશયના સ્વામી બને છે. શરૂ (તિ) સંસિ - અતિસંવત્નશ (પુ.). (ચિત્તની અત્યંત મલિનતા, સંક્લિષ્ટ મનોવૃત્તિ) જયાં સુધી શરીર પર પાણી નથી પડતું ત્યાં સુધી શરીરનું માલિન્ય દૂર થતું નથી. તેમ જ્યાં સુધી મન પર જ્ઞાન અને જિનાજ્ઞારૂપી જલપ્રપાત નહીં થાય ત્યાં સુધી મનની મલિનતા દૂર થશે નહીં. મનનું આ માલિન્ય જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી મોક્ષ પણ થશે. નહીં. એટલે જ તો મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્વરચિત સ્તવનમાં લખ્યું છે કે, “ક્લેશ વાસિત મન સંસાર ક્લેશરહિત મન તે ભવ પાર' મરૂ (તિ) સંધાન - તિસંથાન (જ.) (પ્રખ્યાપન-પ્રસિદ્ધ કરવું તે 2. કપટ, દગાબાજી, ઠગાઈ) અસત્યના ઉચ્ચારણથી રાજા પર્વતના પ્રાણનો નાશ થયો. કાંઇક અલ્પ જૂઠું બોલવાથી રાજા યુધિષ્ઠિરનો હવામાં ચાલવાવાળો રથ જમીન પર આવી ગયો અને એક નાનકડું જૂઠ બોલવાના કારણે મરીચિનું કેટલાય ભવો સુધી સંસાર પરિભ્રમણ વધી ગયું. શાસ્ત્રમાં પણ અસત્યભાષીને બે જીભવાળા સાપની ઉપમા આપવામાં આવી છે. મg (ત્તિ) સંધાપર - તિરંથાનપર (ત્રિ.) (ગુણ ન હોવા છતાં તેવા ગુણવાળો પોતાને સાબિત કરે છે, પોતાના અસભૂત ગુણોની જાહેરાત કરનાર) આપણે માનીએ છીએ કે, સૌથી વધારે હિંમત સાચું બોલવા માટે જોઈએ. પરંતુ હકીકત તો એ છે કે, સૌથી વધારે હિંમત જૂઠું બોલવા માટે જોઇએ છે. કેમકે સત્ય બોલ્યા પછી તેને યાદ રાખવા કે સાબિત કરવાની જરૂરિયાત નથી હોતી. જ્યારે જૂઠું બોલ્યા પછી તેને સાચું સાબિત કરવા માટે બીજા કેટલાય જૂઠાણા બોલવા પડતા હોય છે અને તેને યાદ રાખવા માટે બુદ્ધિનો સહુથી વધારે દુરુપયોગ કરવો પડતો હોય છે. અટ્ટ (તિ) સંપો - અતિસંwથોન (પુ.). (એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે અત્યંત સંયોગ કરવો) શાસ્ત્રોમાં જૈનો માટે એક મૂલ્યવાન દ્રવ્યનો બીજા અલ્પમૂલ્યના દ્રવ્ય સાથે સંયોગ કરી વ્યાપાર કરવાનો નિષેધ કરવામાં આવેલો છે. કેમકે તેમાં અનીતિનું પાપ રહેલું છે. જે મનની શાંતિ અને સુખી જીવનને વેરવિખેર કરી નાખે છે. માટે એવો કોણ બુદ્ધિશાળી હશે જે આવો નુકશાનીનો ધંધો કરે ? Page #60 -------------------------------------------------------------------------- ________________ અફ (તિ) સદAVI - તિષ્યUT (ગ્રી.) (અગ્નિ પ્રજ્વલન હેતુ પ્રેરણા કરવી તે, ઉદ્દીપના-ઉત્તેજના કરવી તે) જેમ વાયુ દ્વારા ઉદીપના પામતો અગ્નિ સતત પ્રજવલિત રહે છે તેમ જીવનમાં ડગલે ને પગલે આવતી મુશ્કેલીઓમાં વૈયાદિ ગણોની હંમેશાં પરીક્ષા થતી રહે છે અને સત્ત્વના કારણે એ ગુણો સતત દેદીપ્યમાન રહે છે. મ (તિ) સંય - અતિશય (કું.) (અધિકતા, અતિરેક, ઘણું 2. ઉત્કૃષ્ટતા, પ્રકર્ષભાવ 3. પ્રભાવ, મહિમા) પૂર્વના ત્રીજા ભવમાં નિકાચિત કરેલા તીર્થકર નામકર્મને કારણે સર્વોત્કૃષ્ટ પુણ્યના સ્વામી તીર્થકર ભગવંતને તીર્થંકરના ભવમાં કુલ ચોત્રીસ અતિશય ઉત્પન્ન થાય છે. જેમાં ચાર અતિશય જન્મથી, ઓગણીસ દેવકૃત અને અગ્યાર કર્મક્ષયથી હોય છે. જે જીવ ચોત્રીસ અતિશયયુક્ત પરમાત્માનું ધ્યાન ધરે છે તેને પણ ભવાન્તરમાં જિનેશ્વર જેવી ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. ટ્ટ (તિ) થાળ - તિશયજ્ઞાનિન(પુ.) (અવધિજ્ઞાનાદિથી યુક્ત, અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનસહિત) આરોગ્યની પ્રાપ્તિ માટે આપણે મેડિકલનું જ્ઞાન ધરાવતા ડૉક્ટર પર વિશ્વાસ રાખીને તેણે બતાવેલા નિયમ પર ચાલીએ છીએ. ઘરમાં સુખ-શાંતિ માટે ભવિષ્યના જ્ઞાનવાળા જ્યોતિષીએ બતાવેલી વિધિઓ કરીએ છીએ, તો પછી જીવમાત્રના હિતેચ્છ વિશિષ્ટજ્ઞાની કેવલી ભગવંત કથિત માર્ગ પર ચાલવાનું પસંદ કેમ નથી કરતા? મ (તિ) સંયમડંળન - તિશયતીતવન (કું.) (અત્યંત વીતેલો ભૂતકાળ, અતિ વ્યવધાનવાળો કાળ) આપણી અત્યારની વિદ્યમાનતાથી એક વાત તો નક્કી છે કે અનાદિકાળથી આ સંસારમાં આપણે ભમી રહ્યા છીએ. આપણા ભવોનો કોઈ અંત નથી આવ્યો. આ વિષય-કષાયો અનાદિકાળથી આપણી સાથે જ છે તો પણ તે મોક્ષ અપાવી શક્યા નથી. માટે તેમનું મિત્રની જેમ પોષણ કરવું કેટલું ઉચિત છે? ચાલો, આજથી એક નવી શરૂઆત કરીએ. આ વિષય-કષાયોને છોડીને ક્ષમા મૈત્રી આદિ ગુણોને પોષીને ભવભ્રમણનો અંત કરવાની પ્રક્રિયા ચાલુ કરી દઇએ. अइसयसंदोह - अतिशयसंदोह (त्रि.) (અતિશય-શ્રેષ્ઠના સમૂહથી સંપન્ન, અતિશયના સમૂહથી યુક્ત) જે અતિશયોના સમૂહની ઋદ્ધિ-સિદ્ધિ અન્ય કોઈ દેવ પાસે નથી તે અતિશયોનું ઐશ્વર્ય તીર્થંકર પરમાત્માને સંપૂર્ણતા સાથે વરેલું છે. પ્રભુની આ લોકોત્તર મહિમાથી આકર્ષાઈને અસંખ્ય ભવી જીવોએ પોતાની આત્મ-સમૃદ્ધિની ચરમોત્કૃષ્ટતા સાધી છે. અહો ! કેવું છે પ્રભુના લોકોત્તર ગુણોનું અદ્ભુત સામર્થ્ય. અક્ષરમ - શર્થ (2) (ઋદ્ધિ, ઠકુરાઈ, વૈભવ 2. અણિમાદિ આઠ સિદ્ધિઓ પૈકીનો એક ભેદ) જે પોતાના લીધેલા વ્રતોમાં દઢ હોય. જે નિરપેક્ષ ભાવે ઘોરાતિઘોર તપશ્ચર્યા પણ સહજતાથી કરતા હોય. અને ચારિત્રનું સર્વથા નિરતિચાર પાલન કરતા હોય તેવા મહાપુરુષોની તો અણિમા, ગરિમા આદિ આઠ મહાસિદ્ધિઓ પણ સેવિકા બનીને ચરણોમાં સેવા કરે છે. ટ્ટ (તિ) સારૂ (1) - સતિશયિન(ત્રિ.) (આમર્ષોષધિઆદિ ઋદ્ધિપ્રાપ્ત 2. અવધિ-મન:પર્યવ-કેવલસહિત ચતુર્દશપૂર્વધારી) રત્નત્રયીની આરાધના દ્વારા જે ઓ મહાલબ્ધિઓ, ઋદ્ધિ-સિદ્ધિઓ અને પ્રત્યક્ષ જ્ઞાનને વરેલા છે તે મહામુનિઓના દર્શન વંદન અને સ્મરણ પણ આપણા અનેક ભવસંચિત પાપોને ક્ષણમાં વિનષ્ટ કરવાને સમર્થ બને છે. માટે જ ભરફેસરની સઝાયમાં એવા મહાપુરુષોનું સ્મરણ દૈનંદિન કરાય છે. મસિરદર - ગતિશ્રમર (પુ.) (અત્યંત શોભાયુક્ત, અતિશય શોભાવાળો) Page #61 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયયુક્ત પરમાત્મા જ્યારે નવ સુવર્ણકમલ પર પાદસ્થાપન કરીને વિહાર કરતા હોય છે ત્યારે દિવ્યકાંતિવાળા દેવો પણ પરમાત્માના રૂપદર્શન માટે પહેલાં હું પહેલાં હું એમ બીજા દેવો સાથે હોડમાં ઉતરી જતાં હોય છે. આપણા માટે સૌભાગ્યની વાત છે કે, આજના કળિયુગમાં આવા જિનેશ્વરદેવ આપણને પ્રતિમારૂપે મળ્યા છે. મg (તિ) સીય - ગતિશીત (ત્રિ.). (અત્યંત ઠંડુ, અતિશય શીતળ સ્પર્શ) ઠંડીની ઋતુ આવતાં જ તેનાથી બચવા આપણે સ્વેટર, મફલર, કોટ, શાલ વગેરે શોધવા લાગી જઇએ છીએ જેથી આપણને ઠંડી લાગી ન જાય. પરંતુ ગાત્રોને થીજાવી દેનારી ઠંડીને પણ વિના વિરોધે સહન કરનારા અપરિગ્રહી મહાત્માઓની ચિંતા આપણને સતાવે છે ખરી? ધન્ય છે તે ચેલણા રાણીને જેને રાત્રે ચાદરમાંથી હાથ બહાર આવવાથી ઠંડીનો અહેસાસ થતાં મોંમાંથી શબ્દો સરી પડ્યા કે શીત પરિષહ સહન કરનારા તે મહાત્માનું શું થતું હશે? અટ્ટ (તિ) સુલુમ - મતિસૂક્ષ્મ (ત્રિ.) (અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય, ઘણું બારીક-સૂક્ષ્મબુદ્ધિ ગ્રાહ્ય) જિનેશ્વર દ્વારા અર્થમાં ઉપદેશાયેલા, ગણધર ભગવંતો વડે સૂત્રમાં ગુંફિત અને વિશિષ્ટ બુદ્ધિપ્રતિભાના સ્વામી શ્રમણો દ્વારા ગ્રહણ કરાયેલા આગમોમાં અત્યંત ગૂઢ પદાર્થો કહેવામાં આવ્યા છે. જે કદાચ આપણી બુદ્ધિમાં ફિટ ન પણ બેસે. આવા અતિસૂક્ષ્મ બુદ્ધિગમ્ય પદાર્થો સમજવા માટે આપણે આગમોને ધારણ કરનારા સગુરુઓની નિત્ય ઉપાસના કરવી જોઇએ. મફ (તિ) સેસ - તિશેષ (પુ.) (અતિશય પ્રભાવ, આચાર્યાદિના પાંચ અતિશય 2. આધ્યાત્મિક પ્રભાવ, મહિમા 3. અતિશયવાળો) જિનશાસનમાં લઘુ તીર્થંકરની ઉપમા જેને શોભે છે એવા આચાર્ય-ઉપાધ્યાયના શાસ્ત્રમાં પાંચ અતિશયો બતાવ્યા છે. તે આ પ્રમાણે 1. આચાર્ય બહારથી આવ્યા હોય તો તેમના પગ ઓઘા વગેરેથી લુંછવા 2. તેમના ઉચ્ચાર પ્રશ્નવણના પ્રસંગે સમુચિત વ્યવસ્થા સાચવવી 3. તેમની ઉત્કૃષ્ટ ભાવે ભક્તિ-વેયાવચ્ચ કરવી 4. તેઓ જ્યાં વિરાજમાન હોય ત્યાં તેમની મહિમા વધે તેમ કરવું પણ આશાતના ન કરવી અને 5. તેમના હાથ મોં પગ વગેરે ધોવા કે શરીરશુદ્ધિ કરવી. આચાર્ય કે ઉપાધ્યાયજીના આ અતિશયોને વિનયપૂર્વક જાળવતો શ્રમણ પોતાના કર્મોનો શીઘ્રતયા નાશ કરીને મોક્ષ સુખને પામે છે. अइसेसइड्डि- अतिशेषद्धि (पुं.) (અવધિ-મન:પર્યવજ્ઞાન આમર્દોષધિ આદિ વિશિષ્ટ ઋદ્ધિયુક્ત, પ્રથમ પ્રવચન પ્રભાવક) વિશિષ્ટ કોટિના તપ કરવાવાળા, મિત્ર-શત્રુ પર સમાન ભાવ ધારણ કરનારા અને કર્મક્ષયનું જ એકમાત્ર લક્ષ્યવાળા મહાત્માઓને ભૂત-ભાવિ-વર્તમાન ત્રણેય કાળની ઘટનાઓને પળમાત્રમાં જાણી શકે તેવું અવધિજ્ઞાન, મનોગત ભાવોને સમજે એવું મન:પર્યવજ્ઞાન અને હાથ આદિના સ્પર્શમાત્રથી સર્વ રોગોનું નિવારણ કરનારી આમર્ષોષધિ લબ્ધિ આદિ ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. મસપત્ત - ગતિશેષuTH (ત્તિ.) (આમાઁષધિ આદિલબ્ધિ પ્રાપ્ત-મુનિ) કટ્ટરપદુર - અતિશેષમુત્વ (.) (અતિશયોના પ્રભુત્વવાળું, આધ્યાત્મિક મહિમાશાળી) ત્રણેય જગતમાં જે બીજા કોઈ પાસે નથી, તેવા જ્ઞાનાદિનું આધ્યાત્મિક પ્રભુત્વ તીર્થંકર પરમાત્મા પાસે છે. માટે તેઓ આપણા પરમ ઉપાસ્ય છે. તેઓના આલંબને ભવી જીવ એમના જેવા ઐશ્વર્યને પામીને સ્વ-પર કલ્યાણ સાધી શકે છે. ફસિ (1) - તિરોવિન (ત્રિ.) (અતિશયથી યુક્ત, પ્રભાવશાળી, મહિમાવંત 2. સ્થૂલ) જેમ જેમ મનુષ્ય ઋદ્ધિથી સમૃદ્ધ થતો જાય તેમ-તેમ તેની નમ્રતા વધવી જોઈએ. જુઓ પેલા આમ્રવૃક્ષને, ફળોની સમૃદ્ધિ વધતી જાય છે તેમ તેમ તે નમ્ર થતો જાય છે. તથા નમ્રતા આદિ ગુણો દ્વારા જ તેની લક્ષ્મી સાર્થક થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ अइसेसिय - अतिशेषित (त्रि.) (મહિમાવિત 2. જ્ઞાનાદિ અતિશયથી સમ્પન્ન) આચાર્યના છત્રીસ ગુણોને ધારણ કરનારા અને જ્ઞાનાદિના અતિશયોથી અલંકૃત જંગમ યુગપ્રધાન જિનશાસનના લધુ તીર્થકર સમાન આચાર્ય ભગવંતોના ચરણે ભાવપૂર્વક નમન કરતાં આપણા આત્મામાં તેમના વિશિષ્ટ ગુણોનું બીજાધાન થાય છે. મરૂ (ત્તિ) દિ- તિથિ (પુ.) (જેના આવવાની તિથિ કે દિવસ મુકરર નથી તે અતિથિ-મુનિ 2. અભ્યાગત, મહેમાન, યાચક) તિથિ પર્યાદિ લૌકિક ઉત્સવોનો જેમણે ત્યાગ કર્યો છે અને જિનાજ્ઞાને પોતાનામાં સંપૂર્ણતયા આત્મસાત્ કરેલી છે તથા તિથિ કે દિવસના ભેદ વગર એકચિત્તપણે સતત સંયમમાં રત રહે છે એવા મહાપુરુષોને અતિથિ કહેવાય છે. તે સિવાયના અન્ય દરેકને અભ્યાગત કહેવાય છે. ભટ્ટ (તિ) દિપૂત્ર - તિથિપૂગા (સ્ત્રી.) (અતિથિપૂજા, અન્નાદિ દાનથી અતિથિનો સત્કાર કરવો તે લોકોપચાર વિનયનો ભેદ) અતિથિ દેવ સમાન હોય છે. તેઓને આહાર, વસ્ત્ર, પાત્ર, શયા, વસતિ આદિ આવશ્યક વસ્તુઓનું અત્યંત હર્ષપૂર્વક દાન કરવાથી પ્રકૃષ્ટપુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સમૃદ્ધિની બાબતમાં જેમને ખાસ યાદ કરાય છે એવા શાલિભદ્રજીએ પૂર્વભવમાં પોતાને પ્રાપ્ત સમૃદ્ધિના કારણભૂત માસક્ષમણના તપસ્વી મહાત્માને અત્યંત ભાવપૂર્વક ખીરનું દાન કર્યું હતું. ભટ્ટ (તિ) વિત - તિથિવત (.) (અતિથિનું બળ, અતિથિના બળની વૃદ્ધિ) વિશિષ્ટ ઋદ્ધિપ્રાપ્ત મહામુનિવરોને પણ અતિથિ કહ્યા છે. આવા અતિથિના બળ-સામર્થ્યથી અનભિજ્ઞ વેશ્યાને જ્યારે મહામુનિ નંદિષેણના ચારિત્રના પ્રભાવે રહેલી ઋદ્ધિઓની જ્યારે ખબર પડી ત્યારે તેની આંખો વિસ્ફારિત થઈ ગઈ. ગફ (ત્તિ) દિન - તિદિક (જ.). (અત્યંત હિમ, અતિઠંડુ હોય તે). અગ્નિની ઉપમાવાળા ક્રોધ, માન, માયા તથા લોભ આ ચાર કષાય અનાદિ કાળથી આત્માને બાળી રહ્યા છે. આ ચારેય કષાયને સંપૂર્ણ નષ્ટ કરવા માટે હિમની ઉપમાવાળા તેના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા, સરલતા અને નિષ્પરિગ્રહિતા આદિ ગુણોનો આશ્રય કરવો જોઈએ. સફ (તિ) દિવાન - તિથિવીપ (પુ.) (અભ્યાગત માગણ, અતિથિદાનની પ્રશંસા વડે દાતા પાસેથી યાચના કરનાર માગણ-ભિક્ષુક) જૈનશાસનમાં કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, વિમલ મંત્રી, જગડુશા, ભામાશા આદિ કેટલાય શ્રાવકો થયા છે. જેના દાનધર્મની પ્રશંસા કરીને એક મોટો વર્ગ પોતાની આજીવિકા ચલાવતો હતો. જેને આશ્રિત વર્ગ કહેવામાં આવે છે. સફ (ત્તિ) ફિવિમા - તિથિવિમા (પુ.). (સ્વાનુગ્રહ બુદ્ધિથી જમતી વખતે પોતાના આહારાદિનો અમુક ભાગ અતિથિને આપવાની ભાવના ભાવવી તે, શ્રાવકના બાર વ્રતો પૈકીનું બારમું વ્રત). તિથિપવદિ લૌકિક વ્યવહારના ત્યાગથી ભોજનકાળે ઉપસ્થિતને (સાધુને) શ્રાવકનો અતિથિ કહેવાય. તેવા સાધુને ન્યાયોપાર્જિત કલ્પનીય અન્નાદિ વસ્તુને દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર સહિત અને પશ્ચાત્ કર્માદિ દોષોના પરિહારપૂર્વક પોતાના માટે આ ઉપકારક છે તેવી બુદ્ધિથી દાન કરવું તે અતિથિ સંવિભાગ કહેવાય છે. નીતિમાન શ્રાવકે ભોજન સમયે નિર્દોષ અન્ન, વસ્ત્રાદિથી પંચમહાવ્રતધારી સાધુની, યથાશક્તિ વિશિષ્ટ ભોજનસામગ્રી, વસ્ત્ર, ધનાદિ ભક્તિપૂર્વક આપવા દ્વારા સાધર્મિકની અને અન્યધર્મી દીન-ક્ષીણ જીવોને અનુકંપા દાનપૂર્વક અતિથિસંવિભાગ વ્રતનું પાલન કરવું જોઈએ. ટ્ટ (તિ) - તવ ( વ્ય.) " (અત્યંત, બહ, વધારે એવા અર્થમાં વપરાતો અવ્યય) Page #63 -------------------------------------------------------------------------- ________________ આ જીવનમાં કષ્ટ આવી પડતાં આપણે ડરી જઈએ છીએ અથવા તો ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જ્ઞાની ભગવંતો કહે છે કે દુખો આપણા શત્રુ નહીં મિત્ર છે. સુવર્ણ અગ્નિમાં જેટલું તપે એટલું વધારે શુદ્ધ થાય છે. તેમ કષ્ટના સમયમાં દુઃખોને મિત્ર માનીને રહીશું તો દુઃખો આપણને પીડશે નહીંને સહેલાઈથી તેને પાર કરી જઇશું. કષ્ટોને સહન કરવાથી આપણી આંતરિક ઉર્જા પણ વધે છે. કર (4) - મયુત (2) (દશહજારની સંખ્યાનું માપ, અઅિંગને 84 લાખે ગુણતાં થતી સંખ્યા 2. અસંયુક્ત, અસંબદ્ધ). જગતમાત્રના કલ્યાણની ભાવનાવાળા સાધુ ભગવંતોનું વચન પોતાની મતિકલ્પના અનુસાર નથી હોતું. તેમનું દરેક વચન પૂર્વાપર - સંબદ્ધ, યુક્તિયુક્ત અને શાસ્ત્રાનુસાર હોય છે. જ્યાં શાસ્ત્રની ઉક્તિ હોય ત્યાં તેમની મતિ હોય છે. બરા - મથુતા (જ.) (અચ્છનિરિ (પ્રમાણ વિશેષ)ને ચોર્યાસી લાખે ગુણતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે) મરસિદ્ધ - યુસદ્ધ (ત્રિ.) (જે બેમાં એક વિનાશ ન પામે ત્યાં સુધી બીજું આશ્રિત જ રહે તે-અયુતસિદ્ધ 2. અંતનિહિત, અપૃથક્કરણીય) જેમ ગુણ-ગુણી, ક્રિયા-ક્રિયાવાનું, જાતિ-વ્યક્તિ આ બધા અભિન્ન છે, તેમ કર્મ અને સંસાર એ બન્ને એકબીજાના પર્યાય છે. જ્યાં સુધી ગુણીનો નાશ નથી થતો ત્યાં સુધી ગુણનો નાશ થવો અશક્ય છે. તેમ જ્યાં સુધી કર્મનો નાશ નથી થતો ત્યાં સુધી સંસારનો પણ નાશ થવો અશક્ય છે. અક્ - અયોધ્ધ (નિ.) ' (બીજાઓથી યુદ્ધ કરવાને અશક્ય, પરસૈન્યને જેમાં પ્રવેશ ન કરી શકાય તેવું-નગરાદિ) બધા જ જીવોને પોતાના પાશમાં જકડીને આખા જગત પર એકછત્રીય સામ્રાજ્ય ભોગવવાવાળા કામક્રોધાદિ કષાયો પર વિજય મેળવવા માટે ભવાભિનંદી જીવો અસમર્થ છે. પરંતુ જેઓ પરમાત્માનું શરણું સ્વીકારે છે અને ક્ષમાદિ ગુણોને આત્મસાત્ કરે છે તેવા સદગુણી આત્માઓ જ આ કષાયોને નષ્ટ કરવાનું સામર્થ્ય ધરાવે છે. એા - ગયોધ્યા (સ્ત્રી). (અયોધ્યાનગરી-વિનીતા ૨.ગંધિલાવતી વિજયની મુખ્ય રાજધાનીનું નામ) : આ અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી મહારાજા ભરતની રાજધાની. જેનાં વિનીતા નગરી, અવધ્યા, કોશલા, ઇક્વાકુભૂમિ, રાજનગરી ઇત્યાદિ પ્રાચીન નામો હતાં. વર્તમાન ચોવીસીના અનેક તીર્થકરોની કલ્યાણકભૂમિ હોઈ પવિત્ર તીર્થરાજ તેમજ વિમલવાહનાદિ નવ કુલકરોની પણ આ જન્મભૂમિ હતી. પ્રસિદ્ધ દશરથ રાજાની રાજ્યધાની અને રામચંદ્રજીની જન્મભૂમિ બનવાનું શ્રેય પણ આ નગરીને સાંપડ્યું હતું. અહીંથી ઉત્તર દિશામાં બારયોજન દૂર અષ્ટાપદ પર્વત છે એમ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. કે જ્યાં પ્રભુ શ્રી આદિનાથ નિર્વાણ પામ્યા હતા. 3(1) 7 - અતુત (ત્રિ.) (અત્યંત સુંદર, અતુલ્ય, અનુપમ 2. તિલકવૃક્ષ) જેમણે પોતાની ઇચ્છાઓ પર કાબૂ મેળવ્યો છે, સ્વકર્તવ્યપાલનમાં તત્પર છે અને જેઓ કોઇપણ આપત્તિઓનો સામનો કરવાનું અડગ શૈર્ય રાખે છે એવા પુરુષોના ભાલતિલક પર મોક્ષલક્ષ્મી સ્વયં તિલક કરે છે. અહો! એવા પુરુષોત્તમોની તોલે જગતમાં અન્ય કોણ આવી શકે ? અ - તમ્ ( વ્ય.) (અહીંથી 2. એટલા માટે, એ કારણથી) આધ્યાત્મિક ભૂમિકાનું અથવા કોઈપણ ધર્મ આરાધનાનું મહત્વ એટલા માટે છે કે સંસારમાં ચાહે અનુત્તરવાસી દેવોનું ઉત્કૃષ્ટ સુખ ભલેને મળી જાય, પણ તે અનિત્ય છે. શાશ્વત-સ્થાયી સુખ તો ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનથી જ સંભવે છે. એ જ કારણથી ભારતીય આસ્તિક દર્શનોમાં ધર્મની ઉપાદેયતા સમાનરૂપે અંકાઈ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ મોષUT - અયોધન (કું.) (હથોડો, લોખંડનો ઘણ) જેમાં વાયુનું પણ આવાગમન ન થાય તેવા અત્યંત ઘન લોહમય ઓરડામાં પણ યોગ્ય સંયોગ મળતાં જીવોની ઉત્પત્તિ તથા મૃત્યુ થઈ શકે છે. કારણ કે જગતના કોઈપણ પદાર્થ દ્વારા આત્માની ગતિ આગતિ રોકી શકાતી નથી. અમથ - ગોમય (ત્રિ.). (લોઢાનો વિકાર, લોખંડથી બનેલા અસ્ત્ર-શસ્ત્ર વગેરે) કષાયવિજય દ્વારા જેનું ચિત્ત આત્મરમણતામાં લીન બન્યું છે અને તેના કારણે પ્રશમતાનું સામ્રાજય હસ્તગત થયું છે તેવા મહામુનિઓને માટે લોઢું કે સોનું, મણી, માણેક કે માટીનું ઢેકું બધું એકસમાન જ હોય છે. अओमुह - अयोमुख (त्रि.) (જેનો અગ્રભાગ લોઢા જેવો મજબૂત હોય તે પક્ષી આદિ 2. અયોમુખદ્વીપનો વાસી) अओमुहदीव - अयोमुखद्वीप (पुं.) (અયોમુખદ્વીપ વિશેષ) ગોકર્ણનામક અંતરદ્વીપથી દક્ષિણ અને પશ્ચિમની વિદિશામાં પાંચસો યોજનાના અંતર પછી પાંચસો યોજનની લંબાઈ-પહોળાઈ અને પંદરસો એક્યાસી યોજનાના વિસ્તારવાળો અને પદ્મવરવેદિકાવનથી મંડિત અયોમુખ નામનો અંતદ્વીપ છે. ઍવા - () (રત્નવિશેષ, શુક્લમણિ વિશેષ 2. પદ્માસનસ્થના ખોળારૂપ આસન વિશેષ, ખોળો 3. સંખ્યાદર્શક ચિહ્ન 4. એકથી નવની સંખ્યા 5. દશ્યકાવ્યનો એક ભેદ 6. નિશાની 7. ચંદ્રના બિંબમાં રહેલો મૃગનો આકાર વિશેષ) માની મમતામાં યા ખોળામાં જે હુંફ અને વાત્સલ્ય પ્રાપ્ત થાય છે તે ધન-દોલત, ગાડી-બંગલા આદિ દુનિયાની કોઈપણ ભૌતિક વસ્તુથી પ્રાપ્ત થતું નથી. તેથી જ કહેવત છે કે “મા તે મા બીજા બધા વગડાના વા' જફંડ - મક્કાઈકુ () (રત્નપ્રભા નરક પૃથ્વીનો એકરત્નમય ખરકાંડનો ચૌદમો ભાગ) ઠાણાંગસુત્રમાં કહ્યું છે કે, રત્નપ્રભા નામક પ્રથમ નરક ભૂમિના ખરકાંડનો સો યોજન જાડો ચૌદમો ભાગ છે તેને અંકકાંડ કહેવાય છે અને તે એકરત્નમય છે. अंककरेल्लुअ - अङ्ककरेलुक (न.) (પાણીમાં થનારી એક જાતની વનસ્પતિ, વનસ્પતિવિશેષ). વનસ્પતિઓની દુનિયા માત્ર પૃથ્વી પર જ છે એવું નથી. મહાસમુદ્રોના પેટાળ સુધી પણ અનેકવિધ વનસ્પતિઓની દુનિયા હવે તો આપણે ટી.વી. ચેનલોના માધ્યમથી નજરે નિહાળી શકીએ છીએ. આ બધા પદાર્થોનો યથાવસ્થિત અવબોધ આગમોમાં સુંદર રીતે વર્ણવાયો છે. ચંદ્ર-મસ્થિતિ (સ્ત્રી.) (અંકરેખાઓની વિચિત્ર રીતે સ્થાપના જેમાં થાય છે તે 64 કલામાંથી ૪૩મી કલા) દુનિયામાં એક રેખાની વિવિધ સ્થાપનાથી અનેક પ્રકારના ગાણિતિક વ્યવહાર થાય છે. શાસ્ત્રોમાં પણ વિવિધ યંત્ર તથા વિશિષ્ટ ગ્રંથ માત્ર અંકરચનાઓના માધ્યમથી થયા છે. જૈનધર્મનો ભૂવલય ગ્રંથ સંપૂર્ણ ગણિતમય અદૂભુત ગ્રંથ છે. સંવUT - સન (જ.) (બળદ વગેરે પશુને ગરમ સળિયાથી આકવા તે, શિયાળના પગના આકારે નિશાન કરવું તે) જેમ દૂરથી પણ ધુમાડો જોવાથી ત્યાં અગ્નિ હોવાનું નક્કી થાય છે. તે પ્રમાણે જ વ્યક્તિ માત્ર પોતાના કુળથી ઉચ્ચ કે નીચ કલીન થતો નથી, પરંતુ બીજા લોકો પ્રત્યેનો વ્યવહાર જ તેની કુલીનતાનો દ્યોતક છે. 23 Page #65 -------------------------------------------------------------------------- ________________ વ્યા છે. મંવય (દ)- ટૂથર (6) (ચંદ્રમા) સૌમ્યતાના અને શીતળતાના ગુણોની જ ઉપમા આપવાની આવે તો ચંદ્રને જ લેવો પડે. કારણ કે ચંદ્ર જેવી સૌમ્યતા અને શીતળતા કોઈની નથી. પણ એનાથીય ચઢીયાતી સૌમ્યતા-શીતળતા-નિર્મલતા તીર્થકરોની હોય છે. તેથી લોગસ્સસૂત્રમાં ચંદ્રથી અધિક નિર્મલતર કહ્યાં છે. અંધારૂ- માથાત્રી (ર.). (ખોળામાં બેસાડી કે સુવાડી બાળકને રમાડનાર ધાવમાતા, પાંચ ધાવમાતા પૈકીની એક) પ્રાચીન સમયમાં શ્રીમંત વ્યક્તિઓને ત્યાં બાળકનું વિવિધ પ્રકારે ધ્યાન રાખવા માટે દાસીઓ રાખવામાં આવતી હતી. જે બાળકની પુત્રની જેમ જ સંભાળ રાખતી હોવાથી ધાવમાતા એટલે કે પાલન-પોષણ કરનારી માતા કહેવાતી હતી. ધાવમાતાના પાંચ પ્રકારમાંથી બાળકને ખોળામાં બેસાડી તેને રમાડનાર અંકધાત્રી નામનો આ ચતુર્થ પ્રકાર છે. સંવેમુદ - મુ9 (.). (પદ્માસનસ્થના ખોળારૂપ આસનનો અગ્રભાગ) * મુહથિ - મુસ્થિત (ત્રિ.) (પદ્માસનસ્થના ખોળાના અગ્રભાગે થતા અવલયના આકાર જેવું રહેલું હોય તે, ખોળાની જેમ અર્ધવલયાકારે રહેલું) પદ્માસનસ્થ તીર્થકર ભગવંતના અર્ધવલયાકાર ખોળામાં સોના-ચાંદીનું શ્રીફળ રાખીને એવી ભાવના ભાવવામાં આવે છે કે હે ભગવન્! આપે કેવળજ્ઞાનરૂપી શ્રેષ્ઠ ફળ હસ્તગત કર્યું છે તે આપની ભક્તિ દ્વારા અમને પણ પ્રાપ્ત થાઓ. સંતવિ - કૂતિપિ (સ્ત્રી.) (અઢાર લિપિમાંની એક લિપિ, અંકલિપિ-વર્ણમાળા વિશેષ) આ અવસર્પિણી કાળના ચોથા આરાના પ્રારંભમાં ભગવાન આદિનાથે પોતાની પુત્રી બ્રાહ્મીને સૌ પ્રથમ લિપિનું જ્ઞાન આપ્યું હતું. તેથી તેનું બ્રાહ્મીલિપિ નામ પ્રસિદ્ધ થયું છે. તે બ્રાહ્મીલિપિનો આ બારમો લેખવિધાન સ્વરૂપ અંકલિપિ નામનો ભેદ છે. કદાચ તમે જાણતા જ હશો, દુનિયાભરની તમામ લિપિઓનું મૂળ બ્રાહ્મીલિપિમાં જ છે તેવી આધુનિક લિપિવિદોની સુદૃઢ માન્યતા છે. ગંમય - સમય (ત્રિ.) (અંકરન્નમય, અંકરત્નનો વિકાર, અંતરત્નથી બનેલું, અંતરત્નપ્રચુર) મંજવાય - મહૂવાન (ન) (.) (અંક જાતિના રત્નોનો વેપારી) આ જગતમાં રત્નોના વેપારી થોડા જ હોય છે. તેમ ભવસાગરથી પાર લઈ જનારા અર્થાતુ, તારનાર સુગુરુનું પ્રમાણ પણ ઓછું છે. તેથી મુમુક્ષુજનોને તેવા સુગુરુના યોગની પ્રાપ્તિ થવી દુર્લભ માનવામાં આવી છે. જેને થઈ છે તે ભાગ્યશાળી છે. સંવર્ડ- માવતી (સ્ત્રી) (અંકાવતીનગરી). દરેક સમયે ઓછામાં ઓછા ચાર તીર્થકર ભગવંતોના વિચરણ દ્વારા જે ધરતી પાવન છે તે મહાવિદેહ ક્ષેત્રમાં રમ્ય નામના વિજયની અંકાવતી નામની આ એક રાજધાની છે. જ્યાં હંમેશા મોક્ષમાર્ગ ચાલુ છે. સંવિઝ (2) - દૂત (ર.). (છાપ લાગેલું, નિશાનવાળું, ચિહ્નવાળું) અનંતા કાળચક્રમય આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ગ્રંથિભેદપૂર્વક સમકિતની છાપ જો એકવાર લાગી જાય તો જ્ઞાની ભગવંતો કહે છે કે, તેનો અર્થો મોક્ષ તો ત્યાં જ થઈ ગયો સમજવો. કારણ કે, પછી તો એનો સંસાર માત્ર અર્ધ પુગલ પરાવર્ત જેટલો જ બાકી રહેતો હોય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ (નટ, નર્તક, નાચ-ગાન કરનારો) ભક્તકવિ મહાન યોગીરાજ શ્રીઆનંદઘનજીએ એક પદમાં ગાયું છે કે, જેમ નટો ચોકમાં નાચે છે, આશ્ચર્યકારી ખેલ કરી બતાવે છે, લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડે છે પરંતુ, તેનું ચિત્ત તો એકમાત્ર દોરડા પર કેન્દ્રિત રહે છે, તેમ સમકિતી જીવ સંસારમાં કર્મજન્ય વિવિધ પ્રકારના વેશો ભજવે છે, પણ તેનું ચિત્ત તો એકમાત્ર મોક્ષ પ્રત્યે કેન્દ્રિત થયેલું હોય છે. મંજુડા -કુર (પુ.) (ખીંટી) કેટલાય ભવોમાં જાણે અજાણ્યે કરેલા સુકતો અને પુણ્યના કારણે દશ દૃષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, મળેલી આ તકને વિશિષ્ટ ધર્મારાધના દ્વારા સુધારવાની જગ્યાએ આપણે જાણે કે આપણને મળેલો આ જન્મ શાશ્વત હોય તેમ ધર્મારાધના, સુકતોને ખીંટીએ લગાવીને માત્ર ભૌતિક સુખોપભોગ અને પૈસા કમાવામાં જ લાગેલા છીએ, अंकुत्तरपास - अङ्कोत्तरपार्श्व (त्रि.) (ઉપરની બાજુ અંકરન્નમય જેની છે તે, ઉપરના ભાગે અંકરત્નમય દ્વારવાળું) સુર - [(.) (અંકુર, પાંદડાનો પ્રથમ ફૂટેલો ફણગો 2. લોહી 3. રોમ) જેમ સૂર્યના અત્યંત તાપથી કે અગ્નિ આદિના સંયોગથી સંપૂર્ણ બળી ગયેલા બીજમાંથી અંકર ઊગતો નથી તેમ અરિહંત દેવોની ભક્તિ તથા તેઓની આજ્ઞાના પૂર્ણ પાલન દ્વારા કર્મબીજનું દહન થતાં ભવરૂપી અંકુર નાશ પામે છે. મંજુર - અંશ (કું.) (હાથીને મારવાનું અંકુશ 2. ગુરુવંદનનો એક દોષ 3. પ્રતિબંધ 4. દેવાર્શન હેતુ વૃક્ષના પાંદડા છેદવાનું સંન્યાસીનું એક ઉપકરણ 5. દેવવિમાન વિશેષ 6. અંકુશાકારે ખીંટી) ગુરુ ભગવંત જ્યારે આરામમાં ન હોય, આસન ઉપર બેસેલા હોય ત્યારે જ તેઓને વંદન કરવા જોઈએ. વંદન કરવા માટે જેમ અંકશ દ્વારા હાથીને તેમ આરામમાં રહેલા કે કોઈ કાર્યમાં વ્યગ્ર ચિત્તવાળા ગુરુ ભગવંતનો હાથ કે તેમનું કોઈ ઉપકરણ પકડીને, ખેંચીને તેમને વંદન કરવા માટે બેસાડવાથી અથવા હાથીને અંકુશ લગાડવાથી જેમ માથું ઊંચું-નીચું કરે તેમ વંદન કરતી વખતે કરવાથી ગુરુવંદનનો અંકુશ નામનો દોષ લાગે છે. સT - પ્રશા (ત્રી.) (અનંતનાથ ભગવાનના શાસનદેવી) ઉજવળ દેહકાંતિવાળા પદ્માસનમાં બેસેલા ચાર હાથમાંથી જમણા બે હાથમાં ખડ્રગ અને નાગપાશ તથા ડાબા બે હાથમાં અનુક્રમે ઢોલ અને અંકશને ધારણ કરનારા તે અનંતનાથ ભગવાનનાં શાસનદેવી ! ધર્મકાર્યમાં અમારા વિઘ્નોનો નાશ કરો. अंकेल्लणपहार - अंकेल्लणप्रहार (पुं.) (ઘોડા આદિને ચાબુક દ્વારા કરાતો પ્રહાર, ચાબુકનો માર-ઘા). ઉદંડ ઘોડાને જેમ ચાબુકના પ્રહાર દ્વારા કાબુમાં રાખવામાં આવે છે તેમ મનરૂપી અશ્વને ઉન્માર્ગે જતો રોકવા માટે જિનભક્તિ તથા જિનાગમોના પઠન-પાઠન ચાબુકના પ્રહાર સમાન છે. સંશો - સંક્રોટ (4) (a)() (અંકોલ વૃક્ષ, જે ગંધયુક્ત પુષ્પવાળું, ખીલા જેવા આકારના મોટા કાંટાવાળુ અને રક્તવર્ણી ફળવાળું હોય છે.) સંજોક8 - સંજોટ (4) તે (.) (અંકોલનું તેલ) અંકોલનું તેલ અનેક પ્રકારના અસાધ્ય રોગોમાં ચમત્કાર સર્જે છે. તંત્ર પ્રયોગોમાં તેને ઘણું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તેલ કૌતુકકારી ગણાય છે પણ વનસ્પતિતંત્રમાં એને પ્રાપ્ત કરવાની વિધિ ઘણી જ અટપટી અને દુ:સાધ્ય વર્ણવાઈ છે. માટે જ કહે છે કે Page #67 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી વસ્તુઓ ભાગ્યયોગે જ પ્રાપ્ત થતી હોય છે. મંા - મ( વ્ય.) (આમંત્રણ, સંબોધન 2. શરીર 3. શરીરના અવયવ 4. વાક્યાલંકારમાં વપરાતો અવ્યય 5. વેદના શિક્ષાદિ છ અંગો 6. લોકોત્તર બાર અંગ 7. કારણ, હેતુ 8. દેશ વિશેષ-અંગદેશ જેને વર્તમાનમાં બિહાર પ્રાંત કહે છે.) જેમ શરીરનો રાગ દુર્ગતિમાં લઈ જઈ શકે છે તેમ આ જ શરીરની નિસ્પૃહતા મોક્ષના રાજમહેલમાં લઈ જઈ શકે છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે ચક્રવર્તી ભરત. જ્યાં સુધી તેમને શરીરમાં મોહ હતો ત્યાં સુધી અશુભ કર્મનો બંધ હતો. પરંતુ જેવો શરીરરાગ નષ્ટ થયો તો કૈવલ્યલક્ષ્મી મળી. વિદ્વાનોએ પણ આપણા શરીરને ધર્મનાં પ્રથમ સાધન તરીકે માન્યું છે. *માકુ (છું.) (અંગદેશનો રાજા 2. અંગદેશનો કે અંગરાજનો ભક્ત 3. શરીરનો વિકાર, શરીર સંબંધી 4. શરીરથી ઉત્પન્ન થયેલું છે. અંગફુરણાદિ નિમિત્તશાસ્ત્ર) નિમિત્તશાસ્ત્રના કુલ આઠ અંગ માનવામાં આવેલા છે. તેમાંનું એક અંગ છે અંગશાસ્ત્ર, શરીરનું ફરકવું, છીંક આવવી, પ્રશ્નકારનો કઈ દિશામાંથી પ્રશ્ન કરવો વગેરે વાતોને ધ્યાનમાં રાખીને જેના દ્વારા શુભાશુભ ફળનું કથન કરાય છે તે અંગ નિમિત્તશાસ્ત્ર કહેવામાં આવે છે. સંગમ - અન્ન (પુ.) (પુત્ર, પુત્રી 2. દેહથી ઉત્પન્ન થનાર કોઈપણ 3. કામદેવ 4. લોહી 5. રોગ 6. રોમ-વાળ) પાંચ અંગવાળા બાણોની સહાયથી સંપૂર્ણ વિશ્વને પરાજિત કરનારા મહાબલી કામદેવને વૈરાગ્ય ભાવનારૂપી મંત્ર વડે નષ્ટ કરીને સંસારથી ભિન્ન વૃત્તિવાળા સ્થૂલિભદ્ર મહામુનીશ્વર જેવા ધીરપુરુષો આ જગતમાં બ્રહ્મચર્યનું પાલન કરનારા આત્માઓ માટે આદર્શ સ્વરૂપ બન્યા છે. મક (જ.) (બાજુબંધ 2. વાનરરાજ વાલિનો પુત્ર) - મનિસ્ (.) (શ્રાવસ્તિ નગરીનો એક ગૃહપતિ, જે પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અનશનપૂર્વક કાળધર્મ પામીને ચંદ્રવિમાને ચંદ્રદેવપણે ઉત્પન્ન થયો હતો.). મંડુ (ર) - મઉં, મકષ (પુ.) (ચંપાનગરીના વાસ્તવ્ય અને કોશિકાર્યના શિષ્ય, જેઓ ભદ્રપરિણામી હોવાથી ગુરુએ તેમનું નામ અંગર્ષિ રાખ્યું હતું.) અંગૂતિયા - મફતિ (સ્ત્રી.) (આચારાદિ અંગોની ચૂલિકા, આચારાંગસૂત્રાદિમાં આચારના અનેક વિષયો પૈકી જે વિષય અનુક્તાર્થ હોય તેના સંગ્રહવાળી ચૂલિકા-પરિશિષ્ટ, કાલિકશ્રુતનો એક ભેદ) અંહિય - છિન્ન (2) (જનું અંગ કપાયેલું હોય તે, છિન્નાંગ) વ્યક્તિને પોતાને કર્મસંયોગે શરીરની જે સંપૂર્ણ અંગોપાંગરૂપ સંપત્તિ મળી છે, તેની બહુમૂલ્યતા તેને નથી હોતી. પરંતુ જ્યારે તે જન્મથી વિકલાંગ હોય કે અકસ્માતના કારણે કોઇ અંગ કપાઈ જાય ત્યારે તેનું ખરું મૂલ્ય સમજાય છે. માટે પ્રાપ્ત થયેલા સાંગોપાંગ શરીરથી જેટલા શક્ય હોય તેટલા સદ્કાર્યો કરી લેવા જોઈએ. છે (5) 2- અક્ષે (કું.) (દૂષિત-બગડી ગયેલાં અંગને છેદી નાખવું તે). જીવદયાદિ સત્કર્મોના ફળરૂપે જીવને આરોગ્ય સાથેનો સુંદર દેહ પ્રાપ્ત થાય છે. તેનો દુરુપયોગ ભવાન્તરમાં અનેક રોગો અને કરૂપતાનો વિપાક આપે છે. તેથી મળેલા શરીરની અનુકુળતાનો ઉપયોગ ધર્મ આરાધનાઓમાં કરી લેવો જોઇએ. 26 Page #68 -------------------------------------------------------------------------- ________________ " (મફ) | - મન (જ.) (આંગણું, ચોક, ઘર આગળનો ખુલ્લો ભાગ) જે હંમેશાં પોતાના માતા-પિતાનો આદર કરે છે, અતિથિઓનું સન્માન કરે છે, જે નિરંતર દેવ-ગુરુ અને ધર્મની ઉપાસના કરે છે તથા ઉદાર હૃદયના સ્વામી હોય છે. તેમના ઘરનાં આંગણાંનો સૌભાગ્યલક્ષ્મી ક્યારેય ત્યાગ કરતી નથી. અંજાTI - મન્ના (સ્ત્રી). (સુંદર અંગોવાળી સ્ત્રી) જેને માત્ર પોતાના સુંદર અવયવોમાં જ રાગ હોય તેને અંગના કહેવાય છે. આવી અંગનાના પાશમાં ફસાયેલા જીવોનો અંગ(શરીર)થી કર્મવિચ્છેદ અને મોક્ષ ક્યારે થશે? અર્થાત, સ્ત્રીના રાગમાં ફસાયેલો જીવ સંસારમાં પરિભ્રમણ કરતો વિવિધ પ્રકારના દુઃખોને પ્રાપ્ત કરે છે. અંથિ - મરઘા (શ્રી.) (તીર્થ વિશેષ, જ્યાં અજિતનાથજી અને શાંતિનાથજી પ્રભુના સમયમાં બ્રહ્મદ્ર દેવનો પ્રસંગ થયો હતો.) Ma - મમવ (ત્રિ.). (દષ્ટિવાદ આદિ અંગોમાંથી જેની ઉત્પત્તિ થઈ હોય તે, દષ્ટિવાદમાંથી ઉત્પન્ન ઉત્તરાધ્યયનનું પરિષહાધ્યયન) વિશિષ્ટ જ્ઞાની અથવા ચૌદપૂર્વધર મહર્ષિએ જિનશાસનની પ્રભાવના, ઘટના વિશેષ કે અન્ય કોઈ કારણોસર દૃષ્ટિવાદાદિ અંગોમાંથી પાઠને ઉદ્ધત કરીને નવા સૂત્રની રચના કરી હોય તેને અંગપ્રભવ કહેવાય છે. જેમ ભદ્રબાહુસ્વામીએ આનંદપુર નગરના રાજાનો શોક દૂર કરવા માટે આઠમા કર્મપ્રવાદપૂર્વમાંથી કલ્પસૂત્રની રચના કરી હતી. અંગપ્પવિ૬ - શ્રવિણ (જ.) (આચારાંગાદિ બાર અંગો પૈકી કોઈપણ અંગ 2. અંગશાસ્ત્રોનું જ્ઞાન) જેમ વ્યક્તિના બે હાથ, બે પગ, બે સાથળ બે આંખો, પેટ, છાતી, મસ્તક, ડોક એવા બાર અંગ માનવામાં આવ્યા છે તેમ શાસ્ત્રને શ્રુતપુરુષની ઉપમા આપવામાં આવેલી છે અને તે શ્રુતપુરુષના કુલ બાર અંગ માનવામાં આવેલા છે. જેમકે, 1. આચારાંગ 2. સૂયગડાંગ 3. ઠાણાંગ 4. સમવાયાંગ 5. વિવાહપ્રજ્ઞપ્તિ 6. જ્ઞાતાધર્મકથાગ 7. ઉપાસકદશાંગ 8. અંતઃકૂદશાંગ૯. અનુત્તરૌપપાતિક 10. પ્રશ્નવ્યાકરણ 11. વિપાકશ્રુત 12. દૃષ્ટિવાદ આ બાર શાસ્ત્રોને અંગપ્રવિષ્ટ માનવામાં આવેલા છે. અંડવાહિા - મકવાઈ (.) (આચારાંગાદિ અંગસૂત્ર અતિરિક્ત આગમ 2. અંગ આગમોથી ભિન્ન ઉત્તરાધ્યયન વગેરે આગમોનું જ્ઞાન) તીર્થકર, ગણધર સિવાયના વિશિષ્ટ શ્રુતસ્થવિર ભદ્રબાહસ્વામી, શયંભવસૂરિ જેવા શ્રમણોએ અલ્પબુદ્ધિ અને અલ્પાયુષ્યવાળા જીવોના ઉપકાર માટે રચેલા ગ્રંથોને અંગબાહ્ય કહેવામાં આવે છે. જેમ કે જંબૂદીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, આવશ્યકનિયુક્તિ, દશવૈકાલિકસૂત્ર વગેરે અંગબાહ્ય આગમ ગ્રંથો. સંવાદિરિયા - વાઘ (સ્ત્રી.). (અંગબાહ્ય સૂર્ય-ચંદ્ર-જંબુદ્વીપ-દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ વગેરે, આચારાંગાદિ અંગપ્રવિષ્ટથી ભિન્ન અનપ્રવિષ્ટ કૃત) બંનV[ - ગમન (જ.) (શરીરના અવયવોને મરોડવા તે, આળસ મરડવી તે) આપણો આજ સુધી મોક્ષ નથી થયો તેનું મુખ્ય કારણ છે કરાતા અનુષ્ઠાનોના મુખ્ય અંગ સ્વરૂપ ભાવનો અભાવ. કલ્યાણ મંદિર, સ્તોત્રમાં પણ લખ્યું છે કે, અનંતા ભવોમાં કેટલીય વાર પ્રવ્રયા ગ્રહણ કરવા છતાં ભાવની શૂન્યતાના કારણે આપણો મોક્ષ થયો નથી. એટલે જ કૃષ્ણ મહારાજ અને વીરકશાળવી બન્નેએ અઢારહજાર સાધુને વિધિપૂર્વક વંદન કરવા છતાં કૃષ્ણનું ભાવવંદન હોવાથી તેમને તીર્થંકર નામકર્મનો બંધ થયો અને વીરકનું ભાવશૂન્ય દ્રવ્યવંદન હોવાથી માત્ર કાયકષ્ટ જ થયું. સંપૂર્વ - અમૃત (ત્રિ.) (કારણભૂત) Page #69 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ કાર્યની પાછળ બે કારણ જવાબદાર છે. 1. ઉપાદાન કારણ અને 2. નિમિત્ત કારણ. જે મુખ્ય કારણ હોય તેને ઉપાદાન કારણ કહેવાય અને જે ઘટના, વ્યક્તિવિશેષ કે વસ્તુવશાત્ કાર્ય થાય તે ઘટનાદિન નિમિત્ત કારણ કહેવામાં આવે છે. જેમ કે કોઈને ગુસ્સો આવ્યો તો તેમાં તેનો પોતાનો આત્મા ઉપાદાન કારણ અને જે ઘટનાદિથી ગુસ્સો આવ્યો તે નિમિત્ત કારણ બને છે. જામંગ - અલા(ન.). (અંગોપાંગ, મુખ્ય અંગોના અવયવો, પ્રત્યેક અવયવ) જેમ મનુષ્યભવ મળવો દુર્લભ છે તેમ મનુષ્યપણું પામ્યા પછી પણ શરીરના પ્રત્યેક અંગોની સંપૂર્ણતા મળવી એ પણ પુણ્યની નિશાની કહેવાય. દુનિયામાં ઘણા લોકો એવા છે જેઓ અંગોની ખોડ-ખાંપણના કારણે વિશેષ ધર્મારાધના કરી શકતા નથી. अंगमंगिभावचार - अङ्गाङ्गिभावचार (पु.) (પરિણામ-પરિણામી ભાવ, અભેદભાવ). જેમ ગુણ-ગુણી, પરિણામ-પરિણામી અને ક્રિયા-ક્રિયાવાનુ વગેરે એકબીજાને આશ્રિત છે. તેમ કર્મ અને સંસાર પણ પરસ્પર આશ્રયવાળા છે. જયાં સુધી સંસાર છે ત્યાં સુધી કર્મનો બંધ અને ક્ષયોપશમ ચાલુ જ રહે છે. તેનાથી છૂટકારો તો પરમાત્મા સાથેના અભેદભાવથી થતી ભક્તિ-ઉપાસના દ્વારા જ શક્ય છે. અંજાવિર - મફન્નિા (જ.) (ચંપાનગરીની બહાર આવેલું એક ચૈત્ય) શ્રીવાસુપૂજ્ય સ્વામીના કલ્યાણકોથી પવિત્ર બનેલી ચંપાનગરી પ્રાગૈતિહાસિક નગરી કહેવાય છે. અનેક મહાપુરુષોની અને અનેક સતીઓની તે જન્મ-કર્મ ભૂમિ છે. નવપદની પરમ ઉપાસનાથી જેમનો કોઢ રોગ નષ્ટ થયો હતો અને નવ-નવની સંખ્યામાં જેમને અપાર ઋદ્ધિ-સંપત્તિઓ પ્રાપ્ત થઈ હતી તે શ્રીપાળ રાજાની પણ આ જન્મભૂમિ હતી. अंगमद्दिया - अङ्गमर्दिका (स्त्री.) (અંગોનું મર્દન કરવાવાળી દાસી) , ધર્મ તથા ભોગને સાધવા માટે શરીરનું બળવાન હોવું જરૂરી છે. શરીરને બળવાન બનાવવામાં અંગમર્દન અને ઉન્મર્દન પણ એક પ્રમુખ સાધન છે. પ્રાચીન કાળમાં બાળકના પોષણ માટે પાંચ ધાવમાતાઓમાં અંગમર્દન કરવાવાળી દાસીને પણ રાખવામાં આવતી હતી. અંગારવર - મકક્ષ (7) (શરીરનું રક્ષણ કરનાર, અંગરક્ષક) આજના સમયમાં પોતાના આત્માની રક્ષા તો દૂર રહો, વ્યક્તિ પોતાના શરીરની રક્ષા પણ યોગ્ય રીતે કરી શકતો નથી. તે બજારમાં મળતા ફાસ્ટફૂડ, જંકફૂડ વગેરે કેટલીય જાતના અભક્ષ્ય પદાર્થોને પોતાના પેટમાં પધરાવીને રોગોને નિમંત્રણ આપે છે. તે હોમટુ હોટલ અને હોટલ ટુ હોસ્પિટલના ચક્કર કાપતા-કાપતા આખુંય જીવન પૂરું કરી નાખે છે. અંગૂહ - અક્ષr (1.) (શરીર પર લાગેલા પાણીને સાફ કરનાર-વસ્ત્ર, બંગલુછણું) જેમ શરીર પર લાગેલા પાણીને ટુવાલ સાફ કરી નાખે છે તેમ પ્રાયશ્ચિત્ત પણ આત્મા પર લાગેલા કોઇપણ પ્રકારના કર્મોનો નાશ કરી નાખે છે. પ્રાયશ્ચિત્ત કર્મમળને સાફ કરવામાં ભાવજળ સમાન છે અને આત્માને ઉજ્જવળ કરવા માટે ભાવઔષધિ તુલ્ય છે. સંવિMા - અવિદ્યા (સ્ત્રી.) (જ્ઞાનસંપાદક વ્યાકરણાદિ શાસ્ત્ર 2. અંગફુરણાદિ શુભાશુભ સૂચક અંગવિદ્યા, સ્વનામ ખ્યાત ગ્રંથવિશેષ) ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં અંગવિજ્ઞાનને ઘણું જ મહત્ત્વ આપવામાં આવેલું છે. જેમ કે મસ્તક હુરે તો રાજ્યપ્રાપ્તિ, હૃદય સ્લરે તો સુખ અને બાહુના સ્કરણમાં મિત્રસંગમ વગેરે કેટલાય પ્રકારના ફળાદેશ અવયવોના સંચાલનથી કરવામાં આવતા હતા અને તેના આધારે જ અંગવિદ્યાદિ કેટલાય શાસ્ત્રોની રચના પણ કરવામાં આવી હતી. લૌકિક ધર્મ અને લોકોત્તર જિનશાસનમાં પણ આ વિજ્ઞાન માન્યતા પ્રાપ્ત છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ વિચાર - અવિવાર (ઈ.) (અંગ ફુરણાદિ કે શરીર ફુરણાદિનું શુભાશુભ સૂચકશાસ્ત્ર) મફવિવાર (કું.) (શરીર સ્પર્શ કે નેત્રાદિ ફુરણનો વિચાર, અંગફુરણાદિ વડે શુભાશુભ ફળ બતાવનાર શાસ્ત્ર) શંકાસંવાત - સંવાર (કું.) (શરીરની રોમરાજી વગેરે અવયવોનું થોડુંક હલન-ચલન) જૈનશાસ્ત્રમાં શરીરના હલન-ચલનને પણ દોષરૂપ માનવામાં આવેલું છે. કેમકે શરીરના સંચારથી કેટલાય જીવોની હિંસા થવાનો સંભવ છે. જ્યાં શારીરિક સંચાલન થયું, સમજી લો ત્યાં જીવવિરાધના થઈ ! સિદ્ધશિલામાં બિરાજતા સિદ્ધોને શરીર જ નથી એટલે કાયિક સંચાલન પણ નથી અને જીવોની વિરાધનાનો પણ અભાવ છે. જાસુદપરા (પાસિય) - મસ્પર્શવજ (ત્રિ.). (શરીરને સુખકારી સ્પર્શ જેનો છે તે, દેહસુખના હેતુભૂત સ્પર્શયુક્ત). અંતિમ લક્ષ્ય મોક્ષ પામવા માટે આત્મલક્ષી હોવું જરૂરી છે. જ્યાં સુધી શરીરલક્ષી બનીને માત્ર સુખકારી માનેલા સ્પશદિ ભોગસુખોમાં આસક્તિ રાખીશું ત્યાં સુધી આપણને મોક્ષ તો શું, તે માટેનો રસ્તો પણ નહીં મળે. યાદ રાખજો ! પાંચેય ઈન્દ્રિયોમાં સ્પર્શેન્દ્રિય ખૂબ જ પ્રબળ છે. અરે ! એકેન્દ્રિય જીવોને પણ તેની ઘેલછા લાગેલી જોવા મળે છે. લાલા - માવાન (જ.) (પુરુષચિહ્ન, પુરુષેન્દ્રિય). અંગ એટલે શરીર અથવા શરીરના હાથ-પગ વગેરે અંગો. આ શરીરના અંગોપાંગનું જનક તે પુરુષચિહ્ન છે. સાધુ પુરુષોને પુરુષેન્દ્રિયના સંયમ અંગે તેના નિયમોની ખૂબ ઝીણવટભરી વાતો નિશીથસૂત્રમાં જણાવેલી છે. () કાર (7) - માર (.) (ધુમ રહિત અંગારો, અગ્નિ, બળતો કોલસો 2. મંગળ ગ્રહ 3. સાધુને આહાર વાપરતાં લાગતો ઈંગાલ દોષ) જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે, કર્મોનો સર્વથા ક્ષય જ કરો તેનો માત્ર ઉપશમ કરવાથી નહીં ચાલે. જેમ રાખ નીચે સળગતો કોલસો ભલે દબાયેલો હોય પરંતુ, તેને સંયોગ મળતાં ચિનગારીમાંથી જ્વાળા થતા વાર નથી લાગતી તેમ ઉપશમિત થયેલા કર્મોને નિમિત્ત મળતાં પુનઃ ઉદયમાં આવતાં વાર લાગતી નથી. *માર (ત્રિ.) (અંગારા સંબંધી, અગ્નિ સંબંધિત) i (હું) TIR (7) કૃrt - Riff (સ્ત્રી.) (અગ્નિને ફેરવવા કે ઉથલાવવાનો લોઢાનો સળિયો) પૂર્વના કાળમાં રસોઈઘરમાં ચૂલામાં અગ્નિને ઉત્તેજિત કરવા માટે અથવા બળતા અંગારાઓને ઉપર-નીચે કરવા માટે લોખંડનો એક સળિયો જે આગળના ભાગે હેજ વાંકો હોય તેવો રાખતા હતા. તેને અંગારકર્ષિણી કહેવાય છે. એ (હું) WIR (7) મે - મન ન (જ.) (અંગારા સંબંધિત કાર્ય, કોલસા બનાવવા કે વેચવાનો વ્યાપાર) શાસ્ત્રમાં શ્રાવકને પંદર પ્રકારના કર્માદાન ધંધાનો નિષેધ કરવામાં આવેલો છે. જેમાંનો એક છે અંગાર કર્મ. જે વ્યાપારમાં મોટી ભટ્ટીઓ, ચૂલા સળગાવવા પડતા હોય તેવા કોઇપણ પ્રકારના બિઝનેસ કરવાથી પંચેંદ્રિય જીવો સુધીની હિંસા થાય છે. અહિંસામૂલક જૈનકુળમાં જન્મ લીધા પછી આપણું જીવન જૈન તરીકે બને તો વધુ શોભનીય છે. ($) R (7) ઋરિયા - મ રિવા (સ્ત્રી) (અન્ન રાંધવા માટેનો ચૂલો, સગડી). Page #71 -------------------------------------------------------------------------- ________________ જેમ રસોઇનું મુખ્ય સાધન છે ચૂલો-સગડી તેમ ધર્મનું મુખ્ય અને આદ્ય સાધન છે અહિંસા. કેમકે જે ધર્મમાં અહિંસા નથી તે ધર્મ નથી. જેમ સગડી પર રાંધતાં જયણા રાખવી જરૂરી છે તેમ અહિંસાનું પાલન કરવા માટે ઉપયોગ રાખવો જરૂરી છે. = ($) IT (ન) 1 - ગફાર (.). (અંગારો. અંગારાનો નાનો કણિયો, કોલસો 2. મંગળ ગ્રહ 3, પહેલો મહાગ્રહ 4. કરંટક વૃક્ષ 5. ભૃગરાજ વૃક્ષ) કોઈ અતિક્રોધી વ્યક્તિને જોઇને આપણે પણ ગુસ્સે થઇ જઇએ છીએ અને તેના સ્વભાવને નિંદતા હોઇએ છીએ પરંતુ, જયોતિષમાં કહેલા અંગારક યોગની જેમ આ બધાની પાછળ રહેલા મુખ્ય હેતુભૂત કર્મને વિચારીને પોતાને તેવા કર્મનો બંધ ન થાય તેની સાવધાની વરતવી જોઇએ. મં (હું) TIR (7) 3 () 4- મારવાદ (પુ.) (અંગારાનો દાહ જ્યાં હોય તે ૨.જયાં લાકડા બાળી કોલસા પાડવામાં આવે તે સ્થાન) શાસ્ત્રકારોએ કામને અગ્નિની ઉપમા આપેલી છે. તેમાં સ્ત્રીના કામાગ્નિને અંગારાના દાહ જેવો કહેલો છે. જે તેના ચિત્તને સતત બળતું રાખે છે. માત્ર પરમાત્માની ભક્તિ અને સદાચારોનું પાલન જીવને અતિશય કામાગ્નિથી બચાવી લે છે. (હું) TIR (ત) પતાવUT - મડાપ્રતાપના (ત્રી.) (શિયાળામાં ઠંડી ઉડાવવા અગ્નિની ધુણી પાસે શરીર તપાવવું તે, અંગારાઓનું તાપણું) ગમે તેવી હાડ થીજી જાય તેવી ઠંડીમાં પણ નિગ્રંથ સાધુઓને સગડી આદિમાં સળગતા અગ્નિ સેવનનો સંપૂર્ણ નિષેધ છે. કારણ કે પંચમહાવ્રતધારી સાધુઓને સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવોની સર્વથા હિંસા ન કરવાનો નિયમ હોય છે. મેં () TIR (7) મન - ગામ (કું.) (તે નામના પ્રસિદ્ધ અભાવી જૈનાચાર્ય, અપરનામ રુદ્રદેવાચાર્ય) જિનશાસનમાં અભવી આત્મા અંગારમર્દક નામે આચાર્ય થઇ ગયા. જે જીવ નામના પદાર્થને માનતા ન હતા. અન્ય ગીતાર્થ ગુરૂની પરીક્ષાથી તેમનું અભવ્યપણું જણાયું અને તેમના ૫OOશિષ્યો તેમને છોડીને જતા રહ્યા. અંતકાળે અસમાધિથી મૃત્યુ પામીને તિર્યંચના ભવમાં ઉત્પન્ન થયા. # () TIR () જાણિ - મારાશિ (.) (ખેરના અંગારાનો સમૂહ) ધાતુવાદની અંદર ખેરના અગ્નિની વાત કરવામાં આવેલી છે. અમુક જાતના ધાતુ વગેરેને તપાવવા માટે તીવ્ર તાપમાનની જરૂર હોય ત્યારે અતિ તીક્ષ્ણતાપવાળા ખેરના અગ્નિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. (હું) {વ - મારવતી (ત્રી.) (ધુંધુમાર નામક રાજાની કન્યા) એ (હું) NR (7) સહસ્ત્ર - ફારસહસ્ત્ર (ન.) (અગ્નિના ઝીણા હજારો કણિયાઓ, નાના અંગારાઓ). શાસ્ત્રમાં કહેવાયું છે કે, કલિકાળમાં એકમાં નહીં અનેકતામાં બળ હોય છે. જુઓ હજારો નાના અગ્નિના કણો ભેગા થઈને એક મહાકાય દાવાનળનું રૂપ ધારણ કરીને આખા જંગલને બાળી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. = ($) નાનોકિય - મારઝૂ (ત) ચ (fa.) (અંગારાની જેમ પાકેલું) i (હું) NRI (ના) યત - પ્રક્રીયતન (1) (અંગારાની ભઠ્ઠી, અંગાર ગૃહ). ભઠ્ઠીમાં બળતા અંગારાની જેમ જેનું ચિત્ત સતત કષાયોથી બળી રહ્યું છે તેવા જીવો સ્વયં તો સંતપ્ત રહે જ છે પરંતુ, તેની નજીકમાં રહેલા અન્ય લોકોને પણ સંતપ્ત રાખે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ એ (ડું) પારિ (તિ) - રિત (ત્રિ.) (કોયલાની જેમ બળી ગયેલું, વિવર્ણ થયેલું) ઘાતી કર્મોનો ક્ષય કરીને કૈવલ્ય લક્ષ્મીને વરેલા કેવલી ભગવંતો અંત સમયે લગભગ બળી ગયેલા પદાર્થની જેમ નામશેષ રહી ગયેલા ચાર અઘાતી કર્મોનો શૈલેશીકરણ દ્વારા ક્ષય કરીને સિદ્ધિસુખને વરે છે. અંગિરસ - અતિ (પુ.) (ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા પુરુષ વિશેષ) સંs - સફવૃત (ત્રિ.) (સ્વીકાર કરેલું, અંગીકાર કરેલું) ગમે તેવા કષ્ટોની ઝડી વરસતી હોય તો પણ સિંહની જેમ ચારિત્રનું પાલન કરનારા શ્રમણો ક્યારેય પણ પોતાના લીધેલા વ્રતોનું ખંડન કરતા નથી. દરેક મહાપુરૂષોનો આ સર્વસામાન્ય નિયમ છે. (6) - રૂકુદ(કું.) (વૃક્ષવિશેષ, તાપસ વૃક્ષ) આ વૃક્ષના ફળ તૈલમય હોય છે. આનું બીજુ નામ વ્રણ-વિરોપણ પણ છે. કેમકે આ વૃક્ષના ફળથી શરીર પર લાગેલા ઘા બહુ જ જલ્દી સારા થઈ જાય છે. મંગુઠ્ઠું - અડુ9(!) (અંગુઠો) પરમાત્માના ચાર મૂળ અતિશયમાંથી એક અતિશય એ છે કે, તેમના અંગુઠામાં અમૃત રહેલું હોય છે. બાલ્યાવસ્થામાં તેઓને જયારે ક્ષુધા સતાવે છે ત્યારે સામાન્ય બાળકની જેમ ન રડતા તેઓ અમૃતથી ભરેલા અંગુઠાનું પાન કરતા હોય છે. અંકુપસળ - 64 રન (જ.) (વિદ્યાવિશેષ) જે વિદ્યાના પ્રતાપે દેવાદિનું અંગુઠામાં અવતરણ કરીને પ્રશ્નકારના જવાબ આપવામાં આવતા હતા તેને અંગુષ્ઠપ્રશ્ન કહેવામાં આવે છે. આ વિદ્યા પ્રશ્નવ્યાકરણ નામક આગમના નવમાં અધ્યયનમાં આવતી હતી જે હાલ કાલ પ્રભાવે નષ્ટ થયેલી હોવાથી જોવામાં આવતી નથી. અંશુમ - પુરિ (થા.) (પૂર્તિ કરવી, પૂર્ણ કરવું) અંગુન - પ્રફુલ્લ (1) (હાથ-પગની આંગળીઓ 2. આઠ જવ પ્રમાણ પરિમાણ 3. જે પ્રમાણ વડે પદાર્થો જાણી શકાય તે) આઠ જવ પ્રમાણના માપને પણ અંગુલ પ્રમાણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પદાર્થોને માપવા માટે 1. આત્માગુલ 2. ઉલ્લેધાંગુલ અને 3. પ્રમાણાંગુલ. એમ ત્રણ પ્રકારના મા૫ વર્ણવવામાં આવ્યા છે. શાસ્ત્રગ્રંથોમાં આ ત્રણ પ્રકારના માપથી જગતના દરેક પદાર્થોનું પ્રમાણ કરાય છે. अंगुलपोहत्तिय - अङ्कलपृथक्त्विक (त्रि.) (અંગુલપૃથક્વ, બે થી નવ અંગુલ સુધી શરીરની અવગાહના-ઊંચાઈ જેની હોય તે) અંગુતિ (સ્ત્રી) - મતિ (સ્ત્રી)(સ્ત્રી) (હાથ-પગની આંગળી 2. હાથીની સૂંઢનો અગ્રભાગ 3. ગજકર્ણી નામક વનસ્પતિવિશેષ) લોકોક્તિમાં “આંગળી ચીંધ્યાનું પુણ્ય' કહેવાય છે. સારા કાર્યમાં પોતાના આશ્રિતોને જોડવા કે શુભકાર્યમાં કોઈને પ્રેરિત કરવા અંગુલિ નિર્દેશ કરવાથી કરણ-કરાવણ ને અનુમોદન આ ત્રણ કરણીઓ પૈકી કરાવણનો લાભ આપણને થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ अंगुलिकोस - अङ्गुलिकोश (पुं.) (આંગળીમાં પહેરાતો ચામડાનો કે લોખંડનો પાટો, અંગુલી-ત્રાણ, અંગોઠડી) આંગળીઓમાં તલવાર આદિ શસ્ત્રની મજબૂત પક્કડ રાખવા કે આંગળીઓની રક્ષા માટે યુદ્ધમાં લડવૈયાઓ ચામડાની કે લોખંડની અંગોઠડી પહેરતા હતા. તેમ જિનમંદિરના પ્રતિષ્ઠાદિ શુભકાર્યોમાં શ્રાવકને નિર્વિઘ્નપણે ગતિ હેતુ ગુરુ ભગવંતો દ્વારા અભિમંત્રિત રક્ષાપોટલી આપવામાં આવે છે. અંજનિ (ને) | - કુન્નીયા () (આંગળીનું ઘરેણું, અંગૂઠી, વીંટી) વીંટી જેમ હાથનું બાહ્ય ઘરેણું છે તેમ દાન એ હાથનું આત્યંતર ઘરેણું છે. કદાચ વીંટી ન હોય તો ચાલી શકે, પણ દાન વગર મનુષ્યની ઋદ્ધિ માટી સમાન વ્યર્થ છે. શાસ્ત્રવચન યાદ રાખજો, ગૃહસ્થ જીવનની સાર્થકતા દાનધર્મથી જ છે. अंगुलिप्फोडण - अङ्गुलिस्फोटन (न.) (આંગળી વાળીને કડાકા ફોડવા તે, આંગળીના ટચાકા વગાડવા તે) સામાયિકાદિ ધર્મારાધના કે વ્યાખ્યાન શ્રવણ દરમ્યાન જો આપણે જાણતા કે અજાણતા આંગળી વાળીને કડાકા ફોડીએ તો તે પણ એક જાતનો પ્રમાદ છે. અરુચિનું દ્યોતક પણ છે. સામાયિકાદિ આરાધનામાં અપ્રમત્તભાવ-એકાગ્રતાને અત્યંત આવશ્યક માનેલી હોઇ તેને દોષરૂપ ગણી છે. તેનાથી અન્યને પણ ચિત્ત વિક્ષેપ થતો હોવાથી આવા પ્રમાદનું સેવન કરતાં ચેતજો. અંતિમ મુહા - કુતિપૂ(સ્ત્રી.) (કાયોત્સર્ગમાં આંગળીના વેઢા ગણવા કે સંકેત માટે આંખની ભ્રમર હલાવવાથી લાગતો દોષ, અંગુલિભૂ દોષ) કાયોત્સર્ગમાં નવકાર કે લોગસ્સ આદિ સૂત્રો આંગળીના વેઢા દ્વારા ગણવાથી કે કંઈક સંકેત જણાવવા માટે ભૂકટી હલાવવાથી કે આંખને જ્યાં-ત્યાં ફેરવવાથી અંગુલિભૂ નામનો દોષ લાગે છે. એકાગ્રચિત્તે રહી આંગળીના વેઢાથી ગણ્યા વગર, સ્થાપનાજીની સામે નજર કરીને અથવા નાકના અગ્રભાગ ઉપર નજર સ્થિર કરીને કાઉસગ્ગ કરવો જોઈએ. મુનિ (ની) વિજ્ઞા - મહુતિ (ની) વદ (સ્ત્રી.) (શ્રાવસ્તી નગરીમાં ભગવાન બુદ્ધ દ્વારા પ્રકાશિત એક મહાપ્રભાવિક વિદ્યા) ગંગોવંગ - 3 કોપાક(ન.) (મસ્તક, આંગળી, હાથ આદિ શરીરના અવયવો, શરીરના અંગોપાંગ) જેમ મસ્તક, હાથ, પગ આદિ શરીરના મુખ્ય આઠ અવયવોને અંગ કહેવામાં આવ્યા છે અને તેના પેટા-અંગરૂપ આંગળી, રેખા, કેશ, નખ, હોઠ આદિને ઉપાંગ તરીકે જણાવેલા છે તેવી રીતે આગમગ્રંથોમાં અગિયાર અંગ અને તેના બાર ઉપાંગો કહેલાં છે. अंगोवंगणाम - अङ्गोपाङ्गनामन् (न.) (શરીરના અવયવોના નિર્માણમાં કારણભૂત કર્મ વિશેષ, નામકર્મની એક પ્રકૃતિ, અંગોપાંગ નામકર્મ) વાત્મા દ્વારા શરીરના નિર્માણ સ્વરૂપે ગ્રહણ કરેલા કર્મપદગલોના કારણે દરેક જીવોના અંગોપાંગ નિર્માણ પામે છે. તેને અંગોપાંગ નામકર્મ કહેવાય છે. આ કર્મના અપ્રશસ્ત ગાઢ ઉદયથી અંગોપાંગો ઓછા અથવા ખોડ-ખાંપણવાળા થાય છે અને પ્રશસ્તપણે બાંધેલા કર્મના ઉદયથી પ્રમાણોપેત સુંદર પ્રાપ્ત થાય છે. અંગોપાંગ નામકર્મના ઔદારિક, વૈક્રિય અને આહારક એમ કુલ ત્રણ ભેદ વ - ગીજી (કું.) (ગમન કરવું તે, જવું તે, ગતિ-ગમન) જીવ જ્યાં સુધી સંસારમાં રહેલો છે ત્યાં સુધી તે એક સ્થાને વધારે સમય સ્થિર રહી શકતો નથી. તેને સતત ગમનશીલ રહેવું પડે છે. પછી તે એક જગ્યાએથી બીજી જગ્યા હોય કે એક ભવમાંથી બીજા ભવમાં ગમન હોય. એકમાત્ર સિદ્ધ ભગવંતો જ ગતિરહિત છે. *માઝ (પુ.) (આગમન, આવવું તે) Page #74 -------------------------------------------------------------------------- ________________ આર્ષદૃષ્ટા ઋષિમુનિઓએ સંસારના પરિભ્રમણની વાત કરતા કહ્યું છે કે “પુનરપિ નનનું પુનરપિ મvi પુનરપિ નનન નરે શયનમ્' અર્થાત, અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતો જીવ ફરી ફરી જન્મ અને ફરી ફરી મરણ પામતો રહે છે. માટે જો ઘાણીના બળદની ગતિ જેવા પરિભ્રમણથી છૂટવું હોય તો પરમાત્માની ભક્તિમાં તલ્લીન બની જાઓ. રિમ (ત) - શ્ચિત (ત્રિ.) (પૂજ્ય 2. રાજમાન્ય 3. એકવારનું ગમન 4. નાટકનો પચ્ચીસમો પ્રકાર 5. યુક્ત, સહિત) સદાચાર એ મનુષ્યોને માટે આભૂષણ સમાન છે. દૈવયોગથી વિપત્તિ આવી હોય તો તેને પણ ખાળવા માટે મુખ્ય શસ્ત્ર સમાન છે. સર્વ સુખોના આગમનના પ્રવેશદ્વાર સમાન છે અને સારી સંતતિની પ્રાપ્તિ થાય છે. સદાચારી વ્યક્તિ સમાજમાં માનનીય બને છે અને લોકોમાં વિશ્વાસપાત્ર બને છે. અંકિંચિય - ચિતાચિહ્ન (પુ.) (ગમનાગમન, જવું-આવવું તે) જેમ શૂકરને વિષ્ટાના ભોજનમાં જ પરમ સુખ દેખાય તેમ મૂઢ થયેલા જીવને પાંચેય ઇન્દ્રિયોના ભૌતિક પદાર્થોમાં જ સુખ દેખાય છે અને ચારેય ગતિમાં તેનું ગમનાગમન ચાલુ જ રહે છે. અંવિઝ () મિથ - જીિતરિત (ન.) (નાટકનો એક ભેદ, દેવતાઓના 32 પ્રકારના નાટકો પૈકીનું ૨૭મું નાટક) ભગવાન મહાવીરની પર્ષદામાં અભુત નાટક કરતા દેવને જોઈને વિસ્મિત બનેલા શ્રેણિક રાજાને પ્રભુ મહાવીરે તે દેવનો પૂર્વભવ જણાવતા કહ્યું કે, હે શ્રેણિક ! પૂર્વભવમાં તે એક દેડકો હતો અને સમવસરણમાં મારી દેશના સાંભળવાની ઇચ્છાથી આવી રહ્યો હતો. રસ્તામાં કોઈના પગ નીચે ચગદાઈને મૃત્યુ પામ્યો, તે જ દેડકો મરીને શુભ ભાવના યોગે દેવ બન્યો છે અને પોતાના ઉપકારી પરમાત્માની ભક્તિ કરવા અત્રે દેવતાઈ નાટક કરી રહ્યો છે. વિચારજો, શુભ ભાવની શું તાકાત હોય છે! ફત્તા - મયિત્વ (વ્ય.) (મૂળમાંથી ઉખાડીને, ઉપાડીને) અંછ (રેશી-થી.) (આકર્ષવું, ખેંચવું) એકેન્દ્રિય જીવોમાં પણ ઓઘ સંજ્ઞાઓ અતિભયંકર હોય છે. નાની-નાની માછલીઓ વગેરેનું ભક્ષણ કરવા અર્થે આકર્ષણ જમાવવા અવનવી યુક્તિઓ અજમાવવામાં દરિયાઈ વનસ્પતિઓ પણ પેતરાઓ કરતી હોય છે. સાવધાન! મોહરાજા પણ જીવને આકર્ષવા ઇન્દ્રિયોના માધ્યમથી અવનવી યુક્તિઓ અજમાવવામાં ખૂબ માહેર છે. મંછNT (રેશી-થા.) (આકર્ષવું, ખેંચાવું) જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ હશે ત્યાં સુધી મોક્ષની વાત તો દૂર, કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવી પણ દુર્લભ છે. ગણધર ગૌતમસ્વામીમા કેવલજ્ઞાન પ્રાપ્તિની બધી જ યોગ્યતા હોવા છતાં પણ પરમાત્મા પ્રત્યેનું તેમનું આકર્ષણ, તેમનો રાગ કેવલજ્ઞાન ઉત્પન્ન થવા દેતા નહોતા. જે દિવસે આકર્ષણ ખતમ તે જ સમયે કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ થઇ. કદાચ વૈજ્ઞાનિકે બતાવેલો ગુરુત્વાકર્ષણનો નિયમ અહીં સાચો સાબિત થાય છે. સંસારનું આકર્ષણ જીવને ઉર્ધ્વગતિ પામવા નથી દેતું. મંન - બકુન (.). (કાજળ 2. લોઢાની સળીથી આંખમાં દુ:ખ ઉપજાવવું તે 3. તેલાદિથી શરીરની માલીશ કરવી તે 4. સુરમો, સૌવીરાંજન 5. રસાંજન, રસવતી 6. રત્ન વિશેષ 7. આંખ આંજવી તે 8. રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડનો દશમો ભાગ 9, વનસ્પતિ વિશેષ 10. સૂર્ય-ચંદ્રના લશ્યાનુબંધક પુદગલો પૈકીનો પાંચમો પુગલ 11. મંદર પર્વતની પૂર્વમાં સીસોદા નદીના દક્ષિણભાગે રહેલો વક્ષસ્કાર પર્વત 12. દ્વીપકુમારેન્દ્રના ત્રીજા લોકપાલનું નામ 13. ઉદધિકુમાર પ્રભંજનના ચોથા લોકપાલનું નામ 14. મંદર પર્વતના પૂર્વમાં રહેલો રુચક પર્વતનું નામ 15. રુચક પર્વતનો સાતમો કુટ) 33 Page #75 -------------------------------------------------------------------------- ________________ જો કે શ્યામવર્ણને અશુભ માનવામાં આવેલો છે પરંતુ આ જ વર્ણ અમુક ચોક્કસ સ્થાને શોભામાં અભિવૃદ્ધિ કરે છે. જેમકે કાજળ આંખમાં આંજવામાં આવે તો આંખ શોભી ઉઠે છે. ચિત્રમાં ખેંચેલી એક કાળી રેખા સમસ્ત ચિત્રમાં જાણે કે પ્રાણ પૂરે છે. તેવી રીતે એક જ પુરુષાર્થ જો પાપ કાર્યમાં કરવામાં આવે તો દુર્ગતિમાં લઇ જાય છે, પરંતુ તેને જ ધર્મકાર્યમાં વાપરવામાં આવે તો મોક્ષના . સોપાન સર કરાવે છે. માટે જ કહ્યું છે કે પુરુષાર્થવદ્વા: સિદ્ધયઃ ગંગારું - અનિ (સ્ત્રી) (વલ્લીવિશેષ, તે નામે લતાવિશેષ) अंजणकेसिआ - अञ्जनकेशिका (स्त्री.) (વનસ્પતિવિશેષ, અંજનકેશિકા) મંગUT - ગન (કું.) (તે નામનો રત્નમય એક પર્વત, નંદીશ્વરદ્વીપનો અંજનગિરિ પર્વત 2. વનસ્પતિવિશેષ 3. વાયુકુમારેન્દ્રનો તૃતીય લોકપાલ) જંબુદ્વીપથી આઠમા ક્રમાંકે આવેલા નંદીશ્વરદ્વીપની ચારેય દિશામાં અંજન રત્નમય અંજનગિરિ નામક પર્વત આવેલા છે. તે દરેક પર્વત પર રહેલી શાશ્વત પ્રતિમાઓની વિદ્યાધરો, દેવો અને જંઘાચારણાદિ લબ્ધિધારી મુનિઓ અર્ચના-સ્તવના કરવા જતા હોય બંનr (I) fજરિ - નિિર (કું.) (ત નામનો શ્યામવર્ણીય પર્વત 2. મેરુ પર્વતના ભદ્રશાલ વનનો ચોથો દિહસ્તિ કુટ 3. તે કુટનો અધિપતિ દેવ, અંજનગિરિ પર્વતનો અધિપતિ દેવ) એક લાખ યોજન પ્રમાણવાળા મેરુપર્વતના ભદ્રશાલ નામક વનમાં જે દિહસ્તિટો આવેલા છે તેમાંનો જે ચોથો હસ્તિકૂટ છે તેનું નામ અંજનગિરિ દિસ્તિકૂટ છે. આનું વિશેષ વર્ણન બૃહત્સત્રસમાસ આદિ ગ્રંથોમાં પ્રસંગોપાત પ્રાપ્ત થાય છે. अंजनजोग - अञ्जनयोग (पुं.) (બોતેર કલાઓ પૈકીની સત્તાવીસમી કલા) પુરુષની વ્યવહારલક્ષી કુલ બોંતેર કળાઓ પ્રાચીન કાળમાં પ્રચલિત હતી. તેમાંની એક કળા છે અંજનયોગ. આ કળાના આધારે પુરુષ આંખોને કેવી રીતે સુશોભિત કરી શકે છે તે ખ્યાલમાં આવે છે. આજે એ કળાઓ નહીંવત દેખાઇ રહી છે. પ્રાચીન કાળમાં તો રાજપુત્રો કે શ્રેષ્ઠિપુત્રો માટે આ કળાઓનું પ્રશિક્ષણ ફરજિયાતપણે અપાતું હતું. માટે જ ભારતવર્ષ વિશ્વગુરુની ઉપમાને વરેલું હતું. અંબાપુન - સનપુત્રા (પુ.) (અંજનરત્ન 2. રત્નપ્રભા નરકના ખરકાંડનો અગિયારમો વિભાગ 3. મેરુપર્વતના પૂર્વભાગે સ્થિત ચકવર પર્વતનો આઠમો દ્મનીમૂન - મનમૂન (પુ.) (મેરુપર્વતના પૂર્વભાગે આવેલ રુચક પર્વતનો આઠમો ફૂટ) अंजणरिट्ठ - अञ्जनरिष्ट (पु.) (વાયુકુમારદેવોનો ચોથો ઇન્દ્ર, ભવનપતિ દેવના ચોથા ઈન્દ્રનું નામ) अंजणसमुग्गग - अञ्जनसमुद्गक (पुं.) (સુગંધી અંજનવિશેષને રાખવાનું પાત્ર, દાબડો) ગંગાસના - નિશા (સ્ત્રી). (અંજન આંજવાની સળી, જૈન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ વિશેષ-અંજનશલાકા) જિનશાસનમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મહોત્સવમાં આચાર્ય ભગવંત મધરાતે, શુભ મૂહુર્ત, વિશુદ્ધભાવપૂર્વક પરમાત્માની આંખોમાં સુવર્ણની સળીથી પંચરત્નમય અંજનને આંજીને મૂર્તિમાં પરમાત્મ તત્ત્વનું અવતરણ કરે Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. તે પછી પ્રભુપ્રતિમા પુજનને યોગ્ય બનતી હોય છે. શક્તિ-સંપન્ન ગુહસ્થ જીવનમાં અંજનશલાકાનો લ્હાવો એકવાર અવશ્ય લેવા જેવો હોય છે. अंजणसिद्ध - अञ्जनसिद्ध (पुं.) (અંજનપ્રયોગમાં સિદ્ધ, આંખમાં અંજન કરી અદૃશ્ય થવાની સિદ્ધિવાળો) પૂર્વના સમયમાં કાર્યોને સિદ્ધ કરવા માટે તંત્રાદિના પ્રયોગ કરવામાં આવતા હતાં. તેમાંનો એક અંજન પ્રયોગ પણ છે. સિદ્ધ અંજનચૂર્ણને આંખમાં આંજીને વ્યક્તિ ગમે તેવી ભરચક ભીડમાં પણ અદૃશ્ય રહી શકે છે. શાસનની પ્રભાવના અને રક્ષા માટે કારણવશાતુ આવા પ્રયોગોને પણ માન્યતા આપવામાં આવેલી છે. આ અંજન પ્રયોગમાં માહિર પુરુષને અંજનસિદ્ધ કહેવામાં આવે છે. નિશીથ ચૂર્ણિમાં વર્ણન આવે છે કે - દ્વાદશાંગીધર સુસ્થિતસૂરિના શ્રીમુખેથી યોનિપ્રાભૂતગત અંજન દ્વારા અદશ્યીકરણની વાત સાંભળીને તેમના બે ક્ષુલ્લક શિષ્યોએ અદૃશ્ય થઈ ચંદ્રગુપ્ત રાજાનો આહાર ગ્રહણ કર્યો હતો. મંગUTI - મનના (ત્રી.) (ત્રીજી નરકભૂમિનું નામ 2. હનુમાનની માતા 3. જંબૂવૃક્ષના નૈઋત્ય ખૂણામાં રહેલી એક વાવડીનું નામ) લોકમાં ધનવાન કે રૂપવાન આદિ નથી પૂજાતા પરંતુ, જેઓ શીલ-સદાચારાદિ ગુણોને ધારણ કરે છે તેઓ જ પ્રશંસનીય બને છે. જેવી રીતે વીર હનુમાનની માતા સતી અંજના ! બાવીસ-બાવીસ વર્ષ સુધી પતિ વિરહ સહન કરવા છતાં પણ પોતાના શીલનો ત્યાગ ન કર્યો. આવી શીલરત્ના સ્ત્રીની કુખે હનુમાન જેવો પુત્ર જન્મ લે તેમાં શી નવાઈ? ગંગાયા - અનિશા (સ્ત્રી.) (કાજળની ડબ્બી) પહેલાના કાળમાં ઘરે કાજળ કે શાહી બનાવવા માટેના વિવિધ સાધનોમાં ભૂંગળી પ્રકારની નળીનો ઉપયોગ થતો હતો. જેના આધારે બનેલી કાજળ અને શાહીનું લોકમાં ખૂબ જ પ્રચલન હતું. શાહીને રાખવા માટે વિવિધ પ્રકારની સુંદર ડબ્બીઓ રાખતા હતા. એવી શાહીથી લખેલા જાણે આજે જ લખેલા હોય તેમ 1OOO વર્ષથી પણ પ્રાચીન આગમ ગ્રંથો આપણા જૈન ભંડારોમાં સચવાયેલા છે. અહો ! આપણા પૂર્વજોની કેવી ઋતભક્તિ હતી. મંતિ (સ્ત્રી) (સ્ત્રી, પુ.) - મતિ (પુ.) (લલાટે જોડેલા બે હાથ, ખોબો, કરસંપુટ 2. નમસ્કારરૂપ વિનયનો ભેદ) બે હાથ જોડીને કરાતું નમન વિનયગુણનું દ્યોતક છે. સર્વ ગુણોમાં વિનયગુણ પ્રધાન કહેવાય છે. વિદ્યા પણ વિનયથી શોભે છે. પૂજય પુરુષો પ્રત્યે કરાતો વિનય યાવતુ મોક્ષલક્ષ્મી અપાવવામાં સમર્થ છે. અને તે જ પૂજ્યોની કરવામાં આવતી અવહેલના મોટા વિનોને નોતરે છે. એટલે જ તો કહેવતોમાં પણ કહેવાયું છે કે “નમે તે સૌને ગમે'. अंजलिपग्गह - अञ्जलिप्रग्रह (पु.) (બે હાથ જોડી નમન કરવું તે, બે હાથ જોડવારૂપ વિનયનો ભેદ 2. સંભોગનું આસન વિશેષ) શરીર દ્વારા કરવામાં આવતી વિવિધ મુદ્રાઓનું ભાવો સાથે સીધું કનેક્શન રહેલું છે તે વાતને તમે માર્ક કરી જો જો. જ્યારે તમે હાથની મુઠ્ઠી વાળો છો ત્યારે તમારા મનમાં ગુસ્સો કે ક્રોધના ભાવો આવે છે. જયારે તમે બે હાથે તાળી પાડો છો ત્યારે તમારું મન હર્ષને અનુભવતું હોય છે અને જ્યારે તમે બે હાથ જોડીને નમન કરતા હોવ છો ત્યારે તમારા ચિત્તમાં વિનયનો ભાવ પ્રગટ થાય છે. સંનિબંધ - સતિબન્ધ (પુ.). (બે હાથ જોડી મસ્તકે લગાવવું તે, અંજલિબદ્ધ નમસ્કાર) રાષ્ટ્રધ્વજને ઊભા થઈને વંદન ન કરવું તે દેશનું અપમાન કર્યા બરાબર ગણાય છે. તેમ શાસ્ત્રમાં કહેવાયું છે કે રસ્તામાં આવતા જિનાલયને ન વાંદવું તે જિનેશ્વરભગવંતોનું અપમાન છે. માટે રસ્તામાં આવતા દેરાસરની અંદર ના જઈ શકો તો કાંઈ નહીં, પરંતુ બહારથી જ બે હાથ જોડી મસ્તકે લગાવીને “નમો જિણાણું” એટલું કહીને જિનવંદન તો કરી જ શકો છો. મંગ () - મન્નમ્ (.) (વેગ 2. બળ 3. ઔચિત્ય 4. પ્રગુણ 5. ન્યાય) Page #77 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકોને આશ્રયીને જીવના ચૌદ વિકાસ-સોપાન કહેલા છે. ગુણસ્થાનક બદલાતાં આત્માના ગુણોમાં પણ ભેદ માનવામાં , આવેલો છે. પરંતુ ઔચિત્યપાલન નામનો એક ગુણ એવો માનવામાં આવ્યો છે જે કોઈ પણ ગુણસ્થાનકે ગૌણ બનતો નથી. તેનું પાલન તો કેવલજ્ઞાની, તીર્થકરની સમૃદ્ધિ ભોગવનારા પરમાત્માએ પણ વિના અપવાદે કરવાનું હોય છે. નિય - ગતિ (વિ.) (કાજળ વડે આંજેલું). કાજળથી આંજેલી આંખો જેમ મનોહર લાગે છે. તેમ જ્ઞાનાંજન પામેલો આત્મા જ્ઞાનીઓને અતિ સુંદર-મનોહર લાગે છે. અંગુ-શ્નનુ(ત્રિ.) (સરળ, અકુટિલ, માયા પ્રપંચ રહિત 2. સ્પષ્ટ, વ્યક્ત 3. સંયમી) જ્ઞાનગુણ જીવને સાચા માર્ગ પર લાવે છે અને ઋજુતાગુણ જીવને તેની મંઝિલ મોક્ષ સુધી લઈ જાય છે. એટલે કે મોક્ષપ્રાપ્તિ માટે આવશ્યક ગુણ છે સરળતા. પરમાત્મા મહાવીરસ્વામીના શાસનના જીવો જડ અને વક્ર માન્યા ખરા પરંતુ, સમજી રાખજો કે સાડી અઢાર હજાર વર્ષ સુધી તેમનું શાસન ઋજુ અને પ્રાજ્ઞ જીવો જ ચલાવશે. મંત્રા - મધ્રુવ (.) (અઢારમા તીર્થંકર શ્રીઅરનાથ ભગવાનના ધર્મસંઘના પ્રથમ સાધ્વી શિષ્યા) અંગૂ- મઝૂ (ત્રી.) (ધનદેવ સાર્થવાહની પુત્રીનું નામ 2. શક્રેન્દ્રની ચોથી અગમહિષી 3. વિપાકશ્રુતના એક અધ્યયનનું નામ 4, જ્ઞાતાધર્મના એક અધ્યયનનું નામ) મંડ - () (જ્ઞાતાધર્મકથાંગસૂત્રના મોરના ઈંડાના દાંતવાળા ત્રીજા અધ્યયનનું નામ 2. વિપાકસૂત્રનું અંડ નામક ત્રીજું અધ્યયન 3. ઈંડું, ઈંડાનો કોષ 4. અંડકોષ, વૃષણ 5. પારો 6. કસ્તુરી 7. શિવ) જેવી રીતે કસ્તુરી મૃગ પોતાની નાભિમાં કસ્તૂરી હોવા છતાંય આખી જીંદગી દોડી દોડીને બહારથી શોધવાનો પ્રયાસ કરે છે, તેમ જીવ પરમાનંદ પોતાના આત્મામાં હોવા છતાંય તેને જડ પદાર્થોમાંથી શોધવાની ચેષ્ટામાં આખું જીવન વિતાવી દે છે. મંડ૯ - માપુર () (ઇંડાનું કોચલું, અંડપુટ). મંડળ - માંડે () (જનુની યોનિ વિશેષ, જીવોત્પત્તિનું એક સ્થાન) મંડ૯ - માછૂત (નિ.) (ઈંડામાંથી થયેલું, ઇંડાએ કરેલું) કોઈપણ કાર્યસિદ્ધિ હેતુ માનવામાં આવેલા પાંચ સમવાયી કારણો પૈકીના કાળ પરિપાકને પણ એક અંગ ગણવામાં આવ્યું છે. કોઇપણ કાર્ય બાકીના ચાર કારણો હોવા છતાં તેનો કાળ પાક્યા વિના નિષ્પન્ન નથી થતું. જેમ ઈડ તેના યોગ્ય સમયે પાકીને તેમાંથી બચ્ચું બહાર નીકળે છે તેમ જીવને સમયનો પરિપાક થતાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર પ્રાપ્ત થાય છે, અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સંપૂમવ - મધમવ (ત્રિ.). (ઈંડામાંથી ઉત્પન્ન થયેલું, ઇંડું જેની ઉત્પત્તિ છે તે) આ જગતની સર્વપ્રથમ ઉત્પત્તિ ઈંડામાંથી થઈ છે તેવી માન્યતા જૈન ધર્મ સિવાયના ભારતીય ધર્મોમાં પ્રવર્તે છે. પરંતુ જૈન ધર્મ જ એક એવી વાસ્તવિકતાભરી પ્રસ્તુતિ કરે છે કે, આ જગત પ્રવાહ અનાદિકાળથી છે. તેના કોઈ આદિ કે અન્ત નથી. એટલે જ જયારે ગણધર ભગવંતોએ કહ્યું કે, હે ભગવાન! તત્ત્વ શું છે? ત્યારે પ્રભુએ કહ્યું “ઉપમેઈ વા વિગમેઈ વા ધુવેઈ વા” અર્થાતુ જગતવર્તી પ્રત્યેક પદાર્થ પર્યાયરૂપે કિંચિત ઉત્પન્ન થાય છે, પર્યાયરૂપે કિંચિત નાશ પામે છે અને છતાં પોતાના સ્વરૂપે કાયમ રહે છે. 36 Page #78 -------------------------------------------------------------------------- ________________ આ તત્ત્વવ્યાખ્યા બિલકુલ યથાર્થ લાગ્યા વિના રહેતી નથી. મંડય - માઉન (ઈ.) (ઇંડામાંથી પેદા થતાં પ્રાણી-જંતુ વગેરે, અંડજ, ત્રસજીવોનો એક ભેદ, મત્સ્યનો ભેદ, જીવોત્પત્તિની એક યોનિ 2. રેશમી વસ્ત્ર 3. રેશમનો તાંતણો 4. શણનું વસ્ત્ર) જીવવિચાર ગ્રંથમાં જીવોના કુલ પ૬૩ ભેદ માનવામાં આવ્યા છે. તેમાં પંચેંદ્રિય તિર્યંચના ભેદમાં ઈંડામાંથી ઉત્પન્ન થાય તે અંડજ એવો એક ભેદ માનવામાં આવ્યો છે. મંડલુમ - મા સૂક્ષ્મ (2) (સૂક્ષ્મ ઈંડું, કીડી વગેરેના સૂક્ષ્મ ઈંડા) ઠાણાંગસૂત્રમાં કુલ પાંચ પ્રકારના સૂક્ષ્મ ઇંડાનું કથન મળે છે. 1. મધમાખી આદિના 2. કરોળિયાના 3. કીડીના 4, ગરોળી વગેરેના તથા 5. કાચિંડાના. આ જીવોના ઈંડા ખૂબ નાના હોય છે અને વિશેષમાં સાધુઓએ વસ્ત્રાદિ પ્રતિલેખનમાં આ જીવોની વિરાધના ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. અંડુ - () () (લોહમય કે કાષ્ઠમય હાથ-પગના બંધન વિશેષ, હાથ પગની બેડી, હાથકડી) પિંજરે પૂરાયેલા પક્ષીને અને બંધનથી બંધાયેલી વ્યક્તિને તેમાંથી છૂટવાની જેવી તાલાવેલી હોય છે, તેવી જ તાલાવેલી મોક્ષ મેળવવા માટે આપણને જાગશે ત્યારે આપણા સંસારનો છેડો બહુ દૂર નહીં હોય. અંત - મત્ત (કું.) (નાશ, અવસાન 2. હદ, પર્યત 3. નિર્ણય 4. નિકટ 5. વિનાશ, ભંગ 6. સ્વરૂપ 7. સ્વભાવ 8. રોગ 9. રાગ-દ્વેષ 10. જીણ) જ્યારે વ્યક્તિને કોઈ અઘરા કાર્યનો કે વિવાદનો અંત દેખાય છે ત્યારે તેને ખુશી થાય છે. તેમ મુમુક્ષુ જ્યારે આરાધનામાં ચઢતા પરિણામે પોતાના આત્મસામ્રાજ્યને પામવા રૂપ ભવનો અંત દેખે છે ત્યારે તે અનુપમ આત્મિક આનંદને અનુભવે છે. સમન્ય (7). (દશ વડે ગુણવાથી આવતી એક જલધિસંખ્યાનો ભેદવિશેષ) સત્ર () (આંતરડું, ઉદરવર્તી અવયવ વિશેષ 2. ભગવાન મહાવીરે જોયેલું ચોથું સ્વપ્ર) આપણા શરીરમાં બે આંતરડાઓ હોય છે. એક મોટું અને બીજું નાનું. પ્રત્યેકનું પ્રમાણ પાંચ-પાંચ આયામ પ્રમાણનું છે તેવું જિનેશ્વર ભાષિત શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. તેમાં મોટા આંતરડા દ્વારા ખાધેલા અન્નના મળનું પરિણમન થાય છે અને નાના આંતરડાથી મૂત્રનું પરિણમન થાય છે. માન (જ.). (અન્તમાં થનારું 2. ખાતાં ખાતાં વધેલું 3. વાલ, ચણા વગેરે). જે વસ્તુનો પ્રારંભ છે તેનો અંત પણ નક્કી જ છે. જગતમાં પ્રાયઃ કોઇ પદાર્થ શાશ્વત નથી. જેમ સુખ શાશ્વત નથી તેમ દુઃખ પણ કાયમ નથી. માટે સુખ દેખી છકી ન જવું અને દુઃખ દેખીને ડગી ન જવું જોઇએ. પરમાત્માએ પણ શાસન સ્થાપના કરતાં ગણધરોને આપેલી “૩ામેરૂ વા વા વા ધુફ વા' આ ત્રિપદીથી આખા જગતના સર્વ પદાર્થોનો બોધ કરાવ્યો હતો. મંત () - માર્ ( વ્ય.) (અંદર ૨.મળે, વચ્ચે) જેનું ચિત્ત તત્ત્વમાં રમતું હોય છે તેને બાહ્ય પરિબળો અસર કરી શકતાં નથી. આત્મરમણના સાગરમાં હિલોળા લેતાં તેના ચિત્તને સુખ કે દુ:ખ બન્ને મિત્ર સમાન હોય છે. તેથી જ બાહ્ય ધર્મ જો અંતરંગ અર્થાત અત્યંતર ધર્મનો પોષક બનતો હોય તો બાહ્ય ધર્મ સાર્થક 37. Page #79 -------------------------------------------------------------------------- ________________ અંત# (T) - અન્ત (ઉં.) (યમરાજ, મૃત્યુ, નાશ કરનાર 2. છેડો, પર્યત 3. અંતર્ગત) આ દુનિયામાં રોજ હજારો લોકો જન્મે છે અને મૃત્યુ પામે છે, પરંતુ જેઓનું જીવન સદાચારોથી સદા મહેકતું હોય છે, ચિત્ત સદ્ધિચારોથી ભરેલું હોય છે અને સદ્ધાણી હંમેશાં જીભ પર રમતી હોય છે તેવા મહાપુરુષોનું તો મૃત્યુ પણ મહોત્સવ બની રહે છે. મંતવમ - અન્તવર્નન () (વસ્ત્રની કિનારી 2. નાશ કરવો, પરિચ્છેદ કરવો તે). સંસાર એકયુદ્ધભૂમિ છે જેમાં રાગ-દ્વેષરૂપી પ્રધાન શત્રુઓ છે. જેઓ કર્મોનો ક્ષય નથી કરતા તેઓના જ્ઞાનાદિગુણોનો આ શત્રુઓ નાશ કરીને ચારગતિરૂપ બંધનમાં તેમને બાંધી દે છે. માટે જ પ્રભુએ કર્મોના વિપાક-અંતને જોવાનું અને તેના પર ચિંતન કરવાનું ભારપૂર્વક જણાવ્યું છે. મંત () - મન્તર (કું.) (સંસારનો અંત કરનાર, તે જ ભવે મુક્તિ પામનાર) જગતમાં બે પ્રકારની વૃત્તિવાળા લોકો હોય છે 1. શ્વાનવૃત્તિ અને 2. સિંહવૃત્તિ. થાનવૃત્તિવાળાઓ હંમેશાં નિમિત્તકારણો પાછળ દોડતા હોય છે જેના કારણે તેમને સંસારમાં પરિભ્રમણ કરવું પડતું હોય છે. જ્યારે સિંહવૃત્તિવાળા ધીરપુરુષો સંસારના નિમિત્તકારણોને છોડીને મુખ્ય કારણભૂત કર્મોને જાણીને તેનો અંત કરવાની પ્રવૃત્તિવાળા હોય છે. અંતર (ડ) ભૂમિ - માર (સૂ) ભૂજ (સ્ત્રી). (સંસારનો અંત કરનાર મોક્ષગામી મહાપુરુષોની ભૂમિ-નિર્વાણ સમય) ભવનો અંત જેઓ કરે છે તેઓ અંતકરા-નિવણિગામી કહેવાય છે. તેઓની ભૂમિ એટલે કાળ, કાળ આધારભૂત કારણ હોવાથી ભૂમિ શબ્દરૂપે વ્યપદેશ કરાયેલો છે. શાસ્ત્રોમાં અન્નકંદૂભૂમિ બે પ્રકારની બતાવી છે. યુગાન્તકરભૂમિ અને પર્યાયાન્તકર ભૂમિ. અંતાન - અનંત (પુ.) (મરણકાળ, અન્તકાળ). અન્તકાળે જીવને જાવું એકલું, સાથે પુય ને પાપ રે...” જ્ઞાની પુરુષોના આવા વૈરાગ્યબોધક સત્યવચનોને સમજીશું ત્યારે આપણને જગતની વાસ્તવિકતા દેખાશે અને ત્યારે જ આપણો પ્રયત્ન ભવનિસ્તારક યાને આત્મસિદ્ધિ તરફનો થશે. અંતરિયા - અન્તથિ (સ્ત્રી) (સંસાર યા કર્મનો અંત કરનારી ક્રિયા કે અનુષ્ઠાન 2. સકલકર્મોના ક્ષયરૂપ મોક્ષ). તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજે મોક્ષની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, “શૂન્નક્ષયો મોક્ષ:' અર્થાત, સંપૂર્ણ કર્મોનો ક્ષય એજ મોક્ષ છે. આત્મામાં લાગેલા સમસ્ત કર્મોનો ક્ષય કરનારી જે ક્રિયા-અનુષ્ઠાન છે તેને અંતક્રિયા કહે છે. સામગ્રી ભેદથી ચાર પ્રકારની અંતક્રિયા શાસ્ત્રોમાં વર્ણવાઈ છે. *અન્ય (7) ક્રિયા (સ્ત્રી.) (અન્ત-પર્યવસાને કરાતી કર્મક્ષયની ક્રિયા, સર્વકર્મક્ષયરૂપ મોક્ષ) મંતવહુન - મત્યgન (.) ભારતમાં વર્ણ વ્યવસ્થાની દૃષ્ટિએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંતુ ખરેખર તો વ્યક્તિના કર્મો-કાર્યો જ તેના કુળના દ્યોતક છે. કારણ કે ઉચ્ચકુળમાં જન્મ પામેલો હોવા છતાં જે ત્યાજ્ય કાર્યો કરે છે તેનું માત્ર ઉચ્ચ કુળમાં જન્મવાથી શું? મંતવશ્વરિયા - સત્યાવિશ (ત્રી.) (અઢાર લિપિઓ પૈકીનો નવમો ભેદ, બ્રાહ્મીલિપિનો એક ભેદ 2. અંત્યાક્ષરી નામની ૬૩મી કલા) મંત - અન્તર્ણ (ત્રિ.) Page #80 -------------------------------------------------------------------------- ________________ (વિનાશ કરનાર, વિનાશક) શાસ્ત્રમાં વિદ્યા આપતા કે શિખામણ આપતા પૂર્વે પણ જેને આપવી હોય તેની યોગ્યતા જોવાનું ખાસ જણાવ્યું છે. મૂર્ખને કે દુર્જનોને અપાયેલી હિતકારી શિખામણ કે વિદ્યા તે આપનાર ગુરુના નાશને માટે પણ કારણ બની શકે છે. જગન્ત (ત્રિ.). (મૃત્યુ 2. દુ:ખેથી છોડી શકાય તેવું 3. પારગામી) આ સંસારમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં જ સુખને માનીને તેને વધુને વધુ પ્રાપ્ત કરવાની લાલસામાં જ ઘણા લોકો પોતાના મોતને પણ આમંત્રિત કરી દે છે. જુઓ પેલું પતંગિયું, પ્રકાશને પ્રાપ્ત કરવા જતાં અગ્નિમાં પોતાની જાતને જ હોમી દે છે ને. સંતા - મત્તવકૃત (ત) (કું.) (જમણે સંસારનો કે જન્મ-મરણનો અંત કર્યો છે એવા તીર્થંકરાદિ, અન્નકૃત-કેવળી) હે જીવ! તારે મુક્તિ પ્રાપ્ત કરવી છે તો કષાયોને હણ, નવ નોકષાય સહિત તેનો સમૂળગો નાશ કર. કેમ કે મોહરાજાના મુખ્ય અંગ સમાન ક્રોધાદિ કષાયોના સંપૂર્ણ અંતથી જ સંસારનો અર્થાતુ, જન્મ-મરણનો અંત થશે. અન્યથા નહીં. અંતરાડસા - મત્તહૃ૬૪) તા (સ્ત્રી.) (અંતગડદશાંગસૂત્ર, અગ્યાર અંગઆગમો પૈકીનું આઠમું અંગસૂત્ર). અંત:કદશાંગસુત્ર નામના આ અંગસૂત્રમાં સંસારનો જેમણે અંત કર્યો છે એવા કેવલજ્ઞાની ભગવંતોની શ્રેષ્ઠ સ્થિતિ-દશાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સંસારનો અંત કરનારા મુમુક્ષુ મહાત્માઓની દશા-અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં આઠ વર્ગો છે અને તેમાં નેવું અધ્યયનોનો સમાવેશ થયેલો છે. મંતરત (4) - મન્નત (જ.) (અંતભાગે રહેલું 2. આનુગામિક-અવધિજ્ઞાનનો એક ભેદો *અન્નમત (ત્રિ.). (આંતરડામાં રહેલું) અશુચિમય આ શરીરના આંતરડામાં અસારભૂત પદાર્થોનો-મળનો સંગ્રહ થતો રહે છે. યોગ્ય નિસ્સરણ ન થતાં તે સડે છે અને શરીરમાં અનેક રોગોનું તે ઘર બને છે. તેમ મનના કોઈ ખૂણે અનેક વર્ષોના અનેક પ્રકારના સંગ્રહાયેલા અસ વિચારો રૂપી મળનો જો સમયસર ત્યાગ ન કરવામાં આવે તો વૈજ્ઞાનિકો કહે છે કે, તે શરીરમાં ઝેર પેદા કરી મરણાન્તકારી બની શકે છે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે, તે ઝેરથી પણ વધુ ભયંકર બની ભવોભવ સંસારમાં રખડાવનારા બની શકે છે. ચંતામ - મત્ત (શિ.) (મધ્યવર્તી, અંતર્ગત, અત્યંતર) બાળવયમાં સત્યવસ્તુને ઓળખવાની સમજ નથી હોતી. ઘડપણમાં સમજ હોય છે પરંતુ, શરીરની સશક્તતા નથી હોતી. યુવાનીમાં સમજણ તથા સશક્ત શરીર બંનેનો સંગમ હોય છે તેથી યુવાન વયે જ બને તેટલો ધર્મ કરી લેવો જોઈએ. अंतचरय - आन्तचरक (पुं.) (ગુહસ્થ ભોજન કર્યા પછી બચેલા આહારની ગવેષણા કરનાર-સાધુ, અભિગ્રહપૂર્વક નીરસ આહારની શોધ કરનાર સાધુ) કેટલાક મુનિ ભગવંતો કર્મોના વિશેષ ક્ષય માટે તેઓએ નક્કી કરેલું ધાન જ વહોરવું, ધારી રાખેલા પાત્રથી કોઈ વહોરાવે તો જ વહોરવું, બાળક કે વિશેષ વ્યક્તિના હાથથી જ વહોરવું આદિ વિવિધ પ્રકારના અભિગ્રહ એટલે કે નિયમનું પ્રસન્નતાપૂર્વક પાલન કરે છે અને કર્મોની અપૂર્વ નિર્જરા કરે છે. બંતવારિ (1) - માનવનિ (!) (અભિગ્રહવિશેષને ધારણ કરનાર, તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ ધારણ કરનાર સાધુ) પ્રભુ મહાવીરે પોતાના ચૌદહજાર શિષ્યો પૈકી ઉત્કૃષ્ટ સાધુ તરીકે ધન્ના અણગારની પ્રશંસા કરી હતી. તેઓ ભિક્ષામાં જે રીતે Page #81 -------------------------------------------------------------------------- ________________ આહાર ગ્રહણ કરતા હતા તે કોઈ સાત દિવસના ભૂખ્યાને આપો તો એ પણ ન ખાય. રસનેન્દ્રિય પર અદૂભુત વિજય મેળવનારા એ મુનિવરને શત શત વંદના હોજો. અંતગોવિ () - કાન્તનીવિન (.) (ગૃહસ્થ ભોજન કર્યા પછી શેષ રહેલો આહાર વહોરી જીવન જીવનાર સાધુ, ભોજનસમય પછી ગોચરી વહોરનાર મુનિ) સામાન્યરીતે ઘરમાં રહેલી વ્યક્તિઓના પ્રમાણને ધ્યાનમાં રાખીને જ રસોઈ બનતી હોય છે. તેથી સાધુ ભગવંતના વહોરવાના કારણે ઘરમાં રહેલી કોઈ વ્યક્તિઓને ભોજન ઓછું ન પડે તે માટે તથા કર્મનિર્જરાના હેતુથી અનેક મુનિ ભગવંતોને ભોજન સમય પછી વહોરવા જવાનો નિયમ હોય છે. મંતટ્ટ - મત્ત:સ્થ (.) (પ વર્ગ અને ઉષ્માક્ષર વચ્ચેના ય ર લ વ વર્ણ, અન્તસ્થ વણે) મંતવતા - અન્નન (ન.) (તથાવિધ સંયમના પ્રભાવે યોગીના ચક્ષુગ્રાહ્યરૂપાદિનું અદશ્ય થવું તે, તિરોધાન, અંજનાદિથી અદૃશ્ય થવું તે) ખોટા માર્ગેથી આવેલા ધનના પ્રતાપે જીવનમાં સૌથી પ્રથમ તો સદ્દગુણો ગાયબ થાય છે, ત્યાર બાદ ધનથી ગર્વિત થઈને કરેલા વડીલો-સજ્જનોના અપમાનને કારણે તેઓની પ્રીતિ દૂર થાય છે અને વિવેક વગર જેમ-તેમ વ્યય કરવાથી ધનરૂપી તીવ્ર પ્રકાશના કારણે ખેંચાયેલા જીવડાઓ જેવા દુર્જનાદિ પણ ધનક્ષય થયે અદશ્ય થાય છે. अंतद्धाणपिंड - अन्तर्धानपिण्ड (पुं.) (અદશ્ય રહીને ગ્રહણ કરાતો આહાર). લબ્ધિના પ્રભાવે અદશ્ય રહીને આહાર ગ્રહણ કરવામાં આવે તેને અન્તર્ધાનપિંડ કહેવાય છે. સામાન્ય સંયોગોમાં આવા આહારને વાપરવાથી અથવા તેનું અનુમોદન કરવાથી સાધુ ભગવંતને દોષ લાગે છે. કિન્તુ દુકાળ આદિ વિશિષ્ટ કારણોથી આવા પ્રકારે ગ્રહણ કરવાનું વિધાન પણ છે. અંતતા (fપયા) - અન્તનિ (સ્ટી.) (અદશ્ય થવાની વિદ્યાવિશેષ) પૂર્વના સમયમાં કેટલાક મુનિ ભગવંતોને ચારિત્ર ધર્મની ઉત્કૃષ્ટ આરાધનાના પ્રભાવે ચક્ષથી ન દેખાય તેમ શરીરને અદેશ્ય કરવાની શક્તિ પ્રાપ્ત થતી હતી. જૈન શાસનમાં આવા તો કેટલાય ઈન્દ્રિયવિજેતા સાધુ ભગવંતોને એવી વિદ્યા પ્રાપ્ત હતી. મંદ્ધિ - પાધિ (ઈ.) (વ્યવધાન) જેમ સૂર્ય, ચંદ્ર, દીપક આદિ પ્રકાશને આપનારા પદાર્થો ઉપર વાદળ આદિ આવરણ આવતાં તેનો પ્રકાશ દેખાતો નથી તેમ દરેક ' આત્મામાં કેવલી ભગવંતની જેમ એક જ સમયમાં અનંતા પદાર્થોની ભૂત-ભાવિ-વર્તમાન સ્થિતિ જાણવાની શક્તિ હોવા છતાં કર્મોના આવરણને કારણે આચ્છાદિત થયેલી અર્થાતુ, ઢંકાઈ ગયેલી છે. મંતદ્વામૂર્ય - સન્તભૂત (ત્રિ.). (નષ્ટ થયેલું, વિગત, અન્તર્ધાન પામેલું) વ્યક્તિઓ ગમે તેટલી ગુણવાન, બળવાન, ધનવાન હોય પરંતુ જો તેઓ સંપરહિત હોય, અંદરોઅંદર ઈર્ષા, દ્વેષ, વેર ધરાવતી હોય તો આ બધા પરિબળો હોવા છતાં તેઓનો વિનાશ થાય છે. એટલે જ ઉક્તિમાં કહ્યું છે કે “સંપ ત્યાં જંપ” સંતપ્પામ - મન:પાત (પુ.) (અંતર્ભાવ, સમાવેશ) अंतब्भाव - अन्तर्भाव (पुं.) (મધ્યપ્રવેશ 2. સમાવેશ) Page #82 -------------------------------------------------------------------------- ________________ આંખમાં જો અમી આવી જાય તો આખી દુનિયા તમને ગમવા લાગશે અને જો જીભમાં અમી-મીઠાશ આવી જાય તો આખી દુનિયાને તમે ગમવા લાગશો. પણ ધ્યાન રાખજો ! આ મીઠાશ લોકોને છેતરવા કે દેખાડવા માટે નહીં પરંતુ, હૃદયપૂર્વકની હોવી જોઈએ. આ ભાવના લાવવા માટે જ મહર્ષિઓએ “વસુધૈવ વર્લ્સ'નું સૂત્ર આર્યસંસ્કૃતિમાં વધ્યું છે. અંતર - સત્તર (.) (વચ્ચે 2. વિશેષ 3. સીમા-અવધિ 4. પરિધાન-વસ્ત્ર 5. અંતર્ધાન 6. ભેદ 7. પરસ્પર વૈલક્ષણરૂપ વિશેષ 8, તાદર્થ્ય 9. છિદ્ર 10. આત્મીય 11. વિના 12. બાહ્ય 13. સદેશ 14. સૂર વિશેષ 15. વ્યવધાન 16. અવકાશ) સજ્જનો અને દુર્જનોમાં એક વસ્તુની સમાનતા છે કે બંને પોતાના પ્રયત્નમાં લાગેલા રહે છે. પરંતુ આ બંને વચ્ચે ભેદ એ છે કે, સજ્જનો અપકારી ઉપર પણ ઉપકાર કરવામાં અને દુર્જનો ઉપકારીને વિષે પણ અપકારનો યત્ન કરતા રહે છે. અંતરંગ - અન્તર૬ (પુ.) (સમાન અંગ જેવું છે કે, પોતાનું અંગત 2. અત્યંત પ્રિય 3. આત્યંતર) ભવ્યોને તારવાની ભાવનાવાળા પરમોપકારી પરમાત્માએ મોક્ષમાર્ગના બે રસ્તાઓ બતાવ્યા છે. એક ચારિત્રપંથ અને બીજો અપવાદે સહસ્થ પંથ. આ બન્નેમાંથી કોઈપણ માર્ગનું જો નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો તે અવશ્ય ભવનિતારક બને છે. અંતનિશ - મન્ત (ત્રી.) (તે નામક નગરી વિશેષ, જ્યાં બૈરાશિકમતની ઉત્પત્તિ થઈ હતી.) ભગવાન મહાવીરના સમયમાં જ્યાં ભૂતગૃહ ચૈત્ય, બલશ્રી રાજા અને જીવ, અજીવ તથા નો જીવ આ ત્રણ રાશિના કથન દ્વારા સત્યનો અપલાપ કરનાર ઐરાશિક મતની ઉત્પત્તિ થઈ હતી તે અંતરંજિકા નામક નગરી આગમ ગ્રંથોમાં વર્ણવાઈ છે. अंतरंडगगोलिया - अन्तराण्डकगोलिका (स्त्री.) (અંડકોશની અંદરની ગોળી, વૃષણની ગોળી) મંતરજંદ્ર - મારત્વ (ઈ.) (અનંતજીવોવાળી વનસ્પતિ વિશેષ) અંતરકંદ નામની આ વનસ્પતિ પાણીમાં ઉત્પન્ન થાય છે. અનંતકાય હોવાથી સાત્ત્વિક ભોજન લેનારા સદ્દગૃહસ્થો માટે ત્યાજ્ય વસ્તુઓમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. આ પ્રકારના બાવીસ અનંતકાય વનસ્પતિઓ છે જે અભક્ષ્ય ગણેલી છે. અંતર (1) L - સાર () વા (કું.) (જૈન સાધુઓનો અત્યંતર પ્રશસ્ત આચાર કલ્પ, અત્તરાકલ્પ) પંચકલ્પભાષ્ય નામના ગ્રંથમાં સાધુ ભગવંતના સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્ર સ્થાનોમાં અંતરાકલ્પ કહેવાયો છે. તે દરેકના અસંખ્ય સંયમસ્થાનો છે. તેમાં બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓ આવે છે. તેમાં બે પ્રકારની શોધીઓનું આલંબન કરીને જ્ઞાનવૃદ્ધિ પામેલા ચારિત્રધારી મુનિઓ મહાનિર્જરાના ભાગી બને છે. મંતર 2UT - મારા (જ.) (યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ પૈકી કોઈપણ એક, સમ્યત્વના કારણરૂપ અધ્યવસાય વિશેષ, અત્તરકરણ) સાગર શોષાઈને ખાબોચિયું બની જાય તેમ જેના સ્પર્શમાત્રથી પણ ભવ્ય જીવનું સંસાર ભ્રમણ ઘટીને અત્યંત અલ્પ થઈ જાય છે અર્થાત, અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ પ્રમાણ થઈ જાય છે. તે સમ્યક્તની પ્રાપ્તિ યથાપ્રવૃત્તિ આદિ ત્રણમાંથી કોઈપણ એક આત્મિક અધ્યવસાય વિશેષથી થાય છે. તેના ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એવા ત્રણ પ્રકારો છે. અંતરાય - મંતત () (અંદરનું, વચ્ચે આવેલું, અંતર્ભાવ પામેલું) વાસ્તવિક રીતે જોતાં જગતમાં કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી. બધા જીવો આત્મસ્વરૂપે એક સમાન હોવા છતાં અને એકબીજાને સુખ-દુઃખ આપવા અસમર્થ હોવા છતાંય જગતમાં મનુષ્ય કોઈકને મિત્ર રૂપે તો કોઈકને શત્ર રૂપે જુએ છે તેમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ કારણભૂત તેનો પોતાનો સ્વભાવ જ છે. જેઓએ જગતના સર્વ ભાવોને યથાસ્થિત જોઈ લીધા છે અને પ્રશમભાવમાં સ્થિર બન્યા છે એવા પુરુષો માટે તો સર્વ પ્રાણીઓ મિત્ર સમાન છે. अंतरगिह - अन्तरगृह, गृहान्तर (न.) (ઘરની અંદરનો ભાગ 2. બે ઘર વચ્ચેનું અંતર) સુવિશુદ્ધ સંયમ ચયના પરિપાલક શ્રમણ-શ્રમણી ભગવંતોને ઘરના અંદરના ભાગમાં અશનાદિ 4 પ્રકારના આહાર ગ્રહણ, મલોત્સર્ગ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, ધ્યાનાદિ કાર્યો તથા વસતિનો પણ શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. તેનાથી તેઓના યાવત પંચમહાવ્રતોમાં દોષો લાગવાનો સંભવ છે માટે ધર્મકથા કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. અંતરનાથ - મારનાર (.) (ભાષાના જે પુદ્ગલો અંતરાલે સમશ્રેણીને વિષે રહી ભાષા પરિણામને પામે છે તે ભાષાપરિણતપુદ્ગલ) આગમગ્રંથોમાં આવતા પદગલોના વર્ણન પ્રસંગોમાં જણાવાયું છે કે, આપણે જે ભાષાવર્ગણાના પદગલોને ગ્રહણ કરીને બોલીએ છીએ તેની ગતિ ખૂબ તીવ્ર છે. યાવત્ શબ્દો બ્રહ્માંડને ઓળંગીને પાર જઈ શકે તેટલી તેની ગતિશક્તિ બતાવાઈ છે. પ્રભુભક્તિ માટે શુદ્ધિપૂર્વક કરાયેલા સ્તોત્રપાઠથી અદૂભુત ચમત્કારો સર્જાયાના ઉદાહરણો બને છે તેમાં શબ્દશક્તિનો પ્રભાવ પણ ચોક્કસપણે રહેલો જ હોય છે. અંતર (રી) - અત્તરનરી (ત્રી.). (મહાનદીની અપેક્ષાએ નાની નદી, ક્ષુદ્ર નદી) મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી સીતા અને સીતાદા મહાનદીઓની અપેક્ષાએ નાની નદીને અત્તરનદી કહેવાય છે. આ લઘુનદીઓના પ્રત્યેકના પટ સવાસો યોજનાના હોય છે. ઉક્ત મહાનદીઓના ઉભયકાંઠે આ અંતરનદીઓ આવેલી છે. अंतरदीव - अन्तरद्वीप (पुं.) (લવણસમુદ્રની વચ્ચે રહેલા દ્વીપ, ચુલહિમવંત અને શિખર પર્વતની લવણસમુદ્ર તરફ નીકળેલી દાઢાઓ પરના દીપ) જંબદ્રીપની ફરતે વીંટળાયેલા બે લાખ યોજનના પરિમાણવાળા લવણસમુદ્રમાં પ૬ અન્તરદ્વીપો આવેલા છે. ચુલ્લહિમવંત તથા શિખરી પર્વતની દાઢાઓ જે લવણસમુદ્રમાં આવેલી છે ત્યાં આ પ૬ અન્તરદ્વીપો રહેલા છે. અંતર એટલે કે આંતરે-આંતરે આવેલ હોવાથી અન્તરદ્વીપ કહેવાય છે. અંતરવવા (0) - મન્ત દ્વીપ ()(.) (અન્તરદ્વીપમાં ગયેલું 2. અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય, પ૬ અંતરદ્વીપના મનુષ્ય). અત્તરદ્વીપમાં જન્મ લેનારા મનુષ્યો યુગલિક હોય છે. યુગલિક એટલે સ્ત્રી-પુરુષના જોડલા સાથે જન્મે. સાથે મોટા થાય અને યુવાન થયે પતિ-પત્ની રૂપે વ્યવહાર કરે. તેઓ સ્વભાવે અલ્પકષાયી હોય છે. તથા તેઓની જીવન જરૂરિયાતની સઘળી વસ્તુઓની પૂર્તિ દશ પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા થતી હોય છે. અન્ને મરીને તેઓ નિયમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. अंतरदीववेदिया - अन्तरद्वीपवेदिका (स्त्री.) (અત્તરદ્વીપની વેદિકા) અંતરવીવિયા - માત્તરકીપિ (ત્રી.). (અત્તરદ્વીપને વિષે ઉત્પન્ન થયેલ મનુષ્યો, અંતરદ્વીપને વિષે ઉત્પન્ન સ્ત્રી) અન્તરદ્વીપમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને તથા પ્રકારના પુણ્યકર્મના યોગે ઉત્કૃષ્ટ ભોગાવલિકર્મ હોય છે. તેનો પરિભોગ આવી અન્તદ્વીપ અને અકર્મભૂમિઓમાં સંભવતો હોય છે. તેઓ અસંખ્યવર્ષો સુધી ત્યાં ભોગાવલિકર્મને ભોગો દ્વારા ખપાવતા હોય છે. તેઓની ભૂખ-તરસ અતિ અલ્પપ્રમાણવાળી હોય છે. અવગાહના પણ યાવતું સો-દોઢસો ધનુષ્યની હોય છે. મંતરતા - મન્તરા (સ્ટ.) (આંતરાનો કાળ) બુદ્ધિમાન પુરુષો કોઈપણ કાર્યને પ્રારંભ કરતાં પહેલા તે વિષયમાં સો વાર વિચાર કરે છે, પરંતુ એક વાર પ્રારંભ કર્યા પછી ગમે 42 Page #84 -------------------------------------------------------------------------- ________________ તેટલા કષ્ટો આવે તો પણ તે કાર્યને પૂર્ણ કરે જ છે. જ્યારે મુર્ખ પુરુષો સારાસારનો વિવેક કર્યા વગર ઉતાવળા થઈને કાર્યનો પ્રારંભ તો કરી દે છે કિન્તુ વચ્ચેના સમયમાં થોડીક પણ મુશ્કેલીઓ આવતાં ડરી જઈને કાર્યને અધૂરું જ છોડી દે છે. કાન્ત (સ્ત્રી) (અંતર્ધાન થવું તે, સ્મૃતિભ્રંશરૂપ અંતર્ધાન થવું તે 2. નાશ થવો તે) આપણા આગમોમાં ઉત્થાનસૂત્ર-સમુત્યાનસૂત્રાદિ અનેક એવા આલાવાઓ-પાઠો હતાં જેના ઉચ્ચારણમાત્રથી ચમત્કારો થતાં હતાં. પડતા કાળમાં હવે એ સુત્રો અંતર્ધાન પામી ગયા. અર્થાત તે નષ્ટ-વિનષ્ટ થઈ ગયેલા છે. મંતરપછી - મારપછી (સ્ત્રી.) (મૂલક્ષેત્ર-મુખ્ય નગરથી અઢી ગાઉ દૂર રહેલું ગામડું) ચંતાણી - મન્તરત્મિન્ (કું.) (શરીરસ્થ આત્મા 2. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીની આત્માની અવસ્થા, આત્માનો એક ભેદ) આત્માના જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણો ઉપર કર્મોનું આવરણ હોવા છતાં સંપૂર્ણ જ્ઞાનાદિ ઉપયોગ ગુણો, શુદ્ધ ચૈતન્ય, મહાનન્દસ્વરૂપ આત્માની અવસ્થા, સંપૂર્ણ નિર્વિકારીપણું, શરીર આદિ પરભાવમાંથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરવાની શુદ્ધ ચાહના જે અવસ્થામાં હોય તેને અન્તરાત્મા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ નામક ચતુર્થ ગુણસ્થાનકથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી આ અવસ્થા હોય છે. अंतरभाव - आन्तरभाव (पुं.) (પરમાર્થ) સર્વનું ભલું કરવું તે એક પરમાર્થ છે. પોતાનું સર્વસ્વ આપી દઈને પણ ઉત્તમ પુરુષો અન્યનું ભલું કરવા માટે તત્પર હોય છે. મહાભારતના એક આદર્શ દષ્ટાંતમાં આવે છે કે, કર્ણની પાસે બ્રાહ્મણના રૂપે આવેલા ઈંદ્ર મહારાજાને સૂર્યદેવે આપેલા કવચ તથા કંડલનું દાન કરીને પણ આવેલા અતિથિની ઈચ્છા પૂર્ણ કરી હતી. अंतरभावविहूण - आन्तरभावविहीन (त्रि.) (પરમાર્થરહિત, પરમાર્થ વગરનું) મળેલું આયુષ્ય જાણે શાશ્વત હોય તેમ આપણે માત્ર સંપત્તિ તથા આપણી આવશ્યકતાઓની પૂર્તિ તરફ જ ધ્યાન રાખીને જીવન વેડફે રાખ્યું છે. માત્ર સ્વની ઈચ્છાપૂર્તિ તો કીડી-મંકોડા જેવા ક્ષુદ્ર જીવો પણ કરે છે. તેથી વિવેકી બની આયુષ્યની નશ્વરતા તથા લક્ષ્મીની ચંચલતાને ધ્યાનમાં લઈ પરોપકાર કરવા દ્વારા જીવનને સાર્થક કરીએ. अंतरभाषा - अन्तरभाषा (स्त्री.) (ગુરુ બોલતા હોય ત્યારે તેમની વચ્ચે બોલવું તે) આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ કે વડીલો કોઈ વસ્તુમાં સમજાવતા હોય, ઉપદેશ આપતા હોય કે વાર્તાલાપ ચાલતો હોય ત્યારે પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા, ગુરુની ભૂલ કાઢવા કે પછી ગુરુની અનુજ્ઞા વગર જ ચાલુ વાર્તાલાપે એ વસ્તુને વિસ્તારપૂર્વક સમજાવવી કે તેનો યત્ન કરવો. આવું કરવાથી ગુરુનો અનાદર, અવિનય થાય છે. તેમજ ગુરુવંદન ભાષ્ય વગેરે ગ્રંથોમાં આને દોષ રૂપે ગણાવેલું છે. અંતરિય - અન્તર્રત (ત્રિ.) (બાધિત, વ્યવહિત 2. અદશ્ય, આવૃત્ત, ગુપ્ત) જીવ તો દરેકનો સમાન જ છે પરંતુ તેની અંદર રહેલા ગુણ-અવગુણ જ તેને શ્રેષ્ઠ કે નિકૃષ્ટ બનાવે છે. જેમ દરેક મનુષ્યને પાંચ ઇંદ્રિયો તો સરખી જ મળેલી છે કિન્તુ વ્યક્તિ મળેલી શક્તિનો જે પ્રમાણે ઉપયોગ કરે છે તે ઉપયોગ જ તેને સજૂજન કે દુર્જન બનાવે સંતરા - મન (મવ્ય.) (નજીક 2. વચ્ચે, અંદર, મધ્યે 3. પ્રથમ-પહેલા એવા અર્થમાં વપરાતો અવ્યય) Page #85 -------------------------------------------------------------------------- ________________ અંતર () રૂચ - અમારા (, ) (દાન-લાભાદિમાં અંતરાય કરનાર કર્મવિશેષ, આઠ કર્મો પૈકીનો આઠમો ભેદ, દેનાર અને લેનાર વચ્ચે આવતું વિપ્ન) દાતા અને ગ્રહણ કરનાર આ બેની વચ્ચે જે ભંડારીની જેમ વિન કરે તે અંતરાય, જેમ રાજા કોઈકને વસ્તુ, પૈસા આદિ તેના ખજાનચી-ભંડારીને દેવા માટે જણાવે છે. ત્યારે તે ભંડારી ખજાનામાં તે વસ્તુ નથી, આ પ્રમાણે આપવાથી ખજાનો જલદી ખાલી થઈ જશે, આ વ્યક્તિ દાનને યોગ્ય નથી આદિ-આદિ દ્વારા રાજાને સમજાવી વચ્ચે વિન્ન કરનારો બને છે. તેમ આપનારને કે લેનારને વાસ્તવિક રીતે વિઘ્ન કરનાર અંતરાય કર્મ જ છે જે કર્મના મુખ્ય આઠ ભેદોમાંનો આ અંતિમ ભેદ છે. અંતરાયકર્મના દાન, લાભ. ભોગ, ઉપભોગાદિ પાંચ પ્રકારો છે. જે તે-તે વિષયમાં જીવને અંતરાય પાડે છે. માન્તરાધિશ (ન.) (અંતરાય બહુલ, વિપ્ન પ્રચુર, બાધા, દાન આદિમાં વિઘ્ન આવવું તે). કોઈપણ વ્યક્તિને દાન આદિ કાર્યમાં ક્યારેય પણ રોકવો જોઈએ નહીં, કારણ કે તેનાથી અંતરાય કર્મનો બંધ થાય છે. જેનાથી ભવિષ્યમાં પોતાને તે વસ્તુની પ્રાપ્તિ દુર્લભ થાય છે. માટે આપણા રોજીંદા વ્યવહારોમાં ઉપયોગ રાખવો જોઈએ. અંતરીપ - અત્તરપથ (પુ.). (વિવક્ષિત બે સ્થાન વચ્ચેનો માર્ગ, જ્યાં જવું હોય અને જ્યાંથી જવું હોય તે બે વચ્ચેનો રસ્તો) બાળક જન્મે છે ત્યારે તેને જે કપડાં પહેરાવવામાં આવે છે તેમાં ખિસ્સ નથી હોતું તથા માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે વસ્ત્ર ઓઢાડવામા આવે છે તેમાં પણ ખિસ્યું નથી હોતું, તો પછી આ વચ્ચેના સમયમાં આટલા બધા પ્રપંચ, આટલી બધી સ્વાર્થવૃત્તિ, આત્માનો વિચાર કર્યા વગર ચોવીસેય કલાક મજૂરની જેમ માત્ર અર્થોપાર્જનની પ્રવૃત્તિ શેના માટે? अंतरायबहुल - अन्तरायबहुल (त्रि.) (વિજ્ઞપ્રચુર, ઘણા વિનોવાળો) એથવિવિનાનિ'અર્થાત શુભ કાર્યોમાં હંમેશાં ઘણા વિઘ્નો હોય જ છે. પરંતુ જે વ્યક્તિ ધીરજ ધારણ કરીને વિદ્ગોને ઓળંગી જાય તે વ્યક્તિ જ કાર્યને પૂર્ણ કરે છે અને આવા માનવો જ મહાન બની શકે છે. ભગવાન મહાવીરને પણ 12 વરસ અને 6 મહિનાની ઘોરસાધના પછી જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી ને ! अंतरायवग्ग - अन्तरायवर्ग (पुं.) (અંતરાય કર્મપ્રકૃતિનો સમૂહ) કોઈપણ કાર્યમાં વિઘ્ન ઊભું થાય તેમાં અંતરાય કર્મ જ કારણભૂત હોય છે. આ કર્મ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એટલે પરાક્રમ, આ પાંચને વિષે અંતરાય કરનાર થાય છે. સાવધાન ! આરાધનામાં રખેને અંતરાય કરતા, નહીંતર ભવાન્તરમાં ધર્મ દુર્લભ બની જતાં વાર નહીં લાગે. સંતાન - મારીન (જ.). (વચ્ચેનો ભાગ, મધ્યભાગ, અંતર) વિષ અને વિષયો આ બંનેમાં મોટું અંતર દેખાય છે. વિષ તો ભક્ષણ કરવાથી મારે છે. જ્યારે વિષયો તો સ્મરણ કરવા માત્રથી પણ માણસની સ્વસ્થતાને, વિવેક બુદ્ધિને અને અંતે જીવનને પણ હણે છે. લક્ષ્મણા સાધ્વીજીનું પતન એમ જ થયું હતું ને! અંતરાવ - સનારી પUT (પુ.) (રાજમાર્ગાદિ સ્થાનોને વિષે રહેલી દુકાનો, માર્ગમાં રહેલી હાટ) અંતરવહિ - અન્તરપUપૃદ(.) (જેની એક અથવા બન્ને બાજુએ દુકાનો હોય તેવું ઘર) જ્યાં આગળ લોકોની ઘણી અવર-જવર હોય અથવા માર્ગમાં વ્યાવસાયિક સ્થાનો હોય તેવા સ્થાને વસવાટનો નિષેધ કરાયો છે. શ્રીહરિભદ્રસૂરિજીએ ગૃહસ્થને ક્યાં વસવું અને ક્યાં ન વસવું તેના માટે ધર્મબિન્દુ ગ્રંથમાં સુંદર માર્ગદર્શન કર્યું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ अंतरावास - अन्तरवर्ष/.) (વર્ષાકાલ, વર્ષાઋતુ) જેમ વર્ષાકાલ એક જ હોવા છતાં તે ખેડૂત માટે ખેતી કરવાના સાધનરૂપે, કામીજન માટે વિષયભોગનું નિમિત્ત અને સાધુ પુરુષો માટે ધર્મની આરાધના વધારનારો થાય છે. તેમ શાસ્ત્રોમાં એક જ પદાર્થને અલગ અલગ દૃષ્ટિબિંદુથી જોવાની-મૂલવવાની વિસ્તૃત સમજણ અપાયેલી છે. જેને આપણે સ્યાદ્વાદ તરીકે ઓળખીએ છીએ. *મનાવાસ (પુ.) (મુસાફરીમાં ક્ષેત્ર ન હોવા છતાં સાધુ વચ્ચે-વચ્ચે રોકાણ કરે તે, વર્ષાકાળ) પ્રાચીનકાળમાં મુસાફરી કરવા માટે આજની જેમ યાંત્રિક સાધનો નહીંવત હતાં. ત્યારે ઘોડા, ઊંટ કે બળદગાડાંનો ઉપયોગ થતો હતો. તે કાળે રાજા-મહારાજાઓ અથવા જૈનશાસનને પામેલા મંત્રીઓ ગામોગામ વિશ્રામ હેતુ પાથશાળાઓ બંધાવતા હતા. આવી અનેક પાંથશાળાઓ હિંદુસ્તાનભરમાં કોઈ કોઈ ઠેકાણે અત્યારે પણ જર્જરિત દશામાં વિદ્યમાન છે. અંતરિ (તિ) g - ગનતર () ક્ષ (ન.) (આકાશ, સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું અંતરાલ) સામાન્ય રીતે આપણે જે પૃથ્વીલોકમાં રહીએ છીએ તે પૃથ્વીલોક અને તેની ઉપર રહેલા સ્વર્ગલોક વચ્ચેના શૂન્યાવકાશને આકાશ કહેવાય છે. પરંતુ હકીકતમાં આકાશ અનંત છે. આ આકાશનું કામ છે પુગલને જગ્યા આપવાનું. એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવોનો જ્યાં વાસ છે તેવા ચૌદરાજલોકમાં અને જ્યાં જીવાદિનો અભાવ છે તેવા લોકમાં એકમાત્ર સામ્યતા હોય તો તે છે આકાશપ્રદેશની. અહીં પણ આકાશ અનંત છે અને અલોકમાં પણ આકાશપ્રદેશ અનંત છે. સમાન્તરિક્ષ (જ.) (આકાશમાં થતાં ગંધર્વનગર 2. મેઘ, જલ 3. આકાશ-સંબંધી, આકાશમાં થતાં ગ્રહવેધ આદિનું શુભાશુભ ફલ બતાવનાર ચોથું મહાનિમિત્તશાસ્ત્ર) આકાશમાં જે ગંધર્વનગર, મેઘ, ઉલ્કાપાત, તારા આદિનો ઉદય, ભૂત અટ્ટહાસ્ય આદિ થાય તેને આન્તરિક્ષ કહેવાય છે. ગ્રહોની એક-બીજા સાથે યુતિ, ઉલ્કાપાત, તારા વગેરેના ઉદયાસ્ત આદિનું વિશ વર્ણન જયોતિષશાસ્ત્રોમાં મળે છે અને ગંધર્વનગર, ભૂત અટ્ટહાસ્ય વગેરે બાબતોના શુભાશુભ ફળનો નિર્દેશ નિમિત્તશાસ્ત્રોમાં થયેલો છે. अंतरि (लि) क्खजाय - अन्तरिक्षजात (त्रि.) (પૃથ્વી ઉપર રહેલી પ્રાસાદ માંચો આદિ વસ્તુ) અંતર (નિ) વવપવિત્ર - મન્તરિક્ષપ્રતિપન્ન (ત્રિ.) (આકાશમાં રહેલું, આકાશમાં સ્થિત). ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોક મળીને ચૌદરાજલોક પ્રમાણ આ આખું જગત આકાશમાં અવસ્થિત છે. અર્થાત્ ત્રણેયલોકનું આધારસ્થાન આકાશ છે, આકાશમાં-અદ્ધરમાં રહેલા છે. આ પ્રમાણે પરમાત્માએ વિશ્વની સ્થિતિ બતાવી છે. अंतरि (लि) क्खपासनाह - अन्तरिक्षपार्श्वनाथ (पुं.) (શ્રીપુર-શિરપુરમાં આવેલી અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમા, અંતરિક્ષજી તીર્થ). પ્રાચીન ઉલ્લેખોના આધારે કહેવાય છે કે, અંતરિક્ષ પાર્શ્વનાથજીની પ્રતિમા બેઠકથી અદ્ધર હતી. નિઃશંકપણે કહી શકાય કે, શાસન દેવો પ્રભુની સત્યપ્રતિષ્ઠિત મહિમાની શ્રદ્ધાળુજનોને ખાતરી કરાવતા હોય છે. અંતરિ (નિ) વોવ - અન્તરિક્ષા (.) (વર્ષાનું પાણી, આકાશમાંથી પડતું જ ઝીલાય તે પાણી) આકાશમાંથી જે પાણી પડે તે અંતરિક્ષાદક કહેવાય છે. શાસ્ત્રોમાં પાણીના અનેક પ્રકાર બતાવેલા છે. જેમાં વર્ષોનું જલ પણ એક મુખ્ય પ્રકાર છે. વર્ષાકાળે પડતાં વરસાદના શુદ્ધ પાણીને સંગ્રહીને બારે માસ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 45 Page #87 -------------------------------------------------------------------------- ________________ અંતરિક્ત - મન્તરીય (જ.). (નાભિથી નીચેના ભાગમાં પહેરવાનું વસ્ત્ર, કટિ-વસ્ત્ર 2. શયા નીચે પાથરવાનું વસ્ત્ર) શરીર આત્મશુદ્ધિનું આવશ્યક સાધન છે તો વસ્ત્ર એ સામાન્યથી શરીર શોભાનું કારણ છે. પરમાત્માની પૂજા કરવા જતા શ્રાવક માટે વસ્ત્રપરિધાનમાં ઉત્તરીય અર્થાત, ખેસ અને અન્તરીય અર્થાત ધોતીનું વિધાન કરાયું છે. અન્ય વસ્ત્રોનું પરિધાન ત્યાજ્ય ગણેલું 11Sતાજે, અંતક્તિ - મારીયા (ત્રી.) (જૈન શ્રમણ પરંપરામાં વસવાડિયગણની ત્રીજી શાખા) જેમ ગૃહસ્થોના જાતિ-કુળ-ગોત્રાદિ હોય છે તેમ પ્રાચીન કાળમાં જૈન શ્રમણસંઘમાં 84 ગચ્છો, તેની અનેક શાખાઓ તેમજ કુળ હતાં. જે વર્તમાનમાં સાગર શાખા, ક્ષેમ શાખા, વિજય શાખાદિ મુખ્ય-મુખ્ય સિવાય ઘણાખરા લુપ્તપ્રાય: થઈ ગયા છે. અંતરિય - અન્તરિત (ત્રિ.) (વ્યવધાનવાળું, અંતરવાળું 2. તિરસ્કૃત 3. અંતર્ગત) ડાહ્યો માણસ ભવિષ્યની ચિંતા કરવાની જગ્યાએ વર્તમાનને સુધારવા ઉપર વધારે ધ્યાન આપે છે. કેમકે તે જાણે છે કે, માત્ર ભવિષ્યની ચિંતા કર્યા કરવાથી તો તેનો વર્તમાન સમય અને ભવિષ્ય બન્ને બગડે છે. કહેવત છે ને કે, જેનો વર્તમાન સારો તેનું ભાવિ પણ સારું. મારિયા - અન્તવિલા (સ્ત્રી.) (વિવક્ષિત વસ્તુની સમાપ્તિ 2. અંત) દરેકના જીવનમાં સારો-ખરાબ સમય આવતો જ હોય છે. તેથી વ્યક્તિએ તેના સારા સમયમાં વધુમાં વધુ પરોપકાર આદિ સારા કાર્યો કરવા જોઈએ પરંતુ, એવું કોઈ અકાર્ય કરવું ન જોઈએ કે, જેના લીધે ખરાબ સમયમાં લોકો તેનાથી દૂર ભાગે. કાન્તરિક્ષા (ટી.) (લઘુ અન્તર, વ્યવધાન, અલ્પાંતર) પંચાચારમાં જાણતાં-અજાણતાં થયેલા નાના-મોટા અતિચાર-દોષોના કારણે વ્યક્તિની ધર્મઆરાધનામાં ડગલે ને પગલે નાના-મોટા વ્યવધાનો-અંતરાયો ઊભા થતા હોય છે. માટે અતિચારોને ત્યજી ઉપયોગ સાથે ધર્મક્રિયા કરવી જોઈએ. अंतरुच्छुय - अन्तरिक्षुक (पुं.) (શેરડીની વચલી ગાંઠ). જેમ શેરડીની વચલી ગાંઠના ભાગમાં રસ કે મીઠાશ નથી હોતી તેથી તેને ત્યજી દેવાય છે. તેમ પરમાત્માએ મનુષ્ય જીવનની સાર્થકતા બે રીતે બતાવી છે. કાં તો સંયમધર્મ કાં ગૃહસ્થધર્મ. તે સિવાયનો વચલો માર્ગ કોઈ નથી. અંતરે - મનરે ( વ્ય.) (વિના, સિવાય, વગર 2. મધ્યમાં, વચ્ચે) કદાચ તપ ઓછો થશે તો ચાલશે, દાન પણ ઓછું-વત્તે અપાશે તોય ચાલશે, કદાચ વ્યાપારમાં કમાણી ઓછી થશે તો પણ ચાલશે પરંતુ ભાવનામાં તો ઉત્કૃષ્ટતા જ જોઈશે. ત્યાં ઓછાં-વતું કરશો તો ભવસાગરથી તરવું દુષ્કર બની જશે. તવ (7) - માવત્ (ત્રિ.) (અંત-છેડાવાળું, પરિમિત 2. નશ્વર) હે જીવ! આયુષ્ય પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે, તે સતત નજરની સામે રાખીને તું સારાસારનો વિવેક કરીને કાર્ય કરજે. ભવિષ્યમાં તે કરેલા કાર્યના પરિણામ વખતે તારે પસ્તાવું ન પડે તે ખાસ ધ્યાન રાખજે. ગંતવાન - અત્તપાત (પુ.) (પૂર્વ દિશાદિ દેશના લોકોનું દેવાદિત સમસ્ત ઉપદ્રવોથી રક્ષણ કરે છે, ચક્રવર્તીના દેશ સંબંધિતનું ઉપદ્રવોથી રક્ષણ કરે તે) 46 Page #88 -------------------------------------------------------------------------- ________________ જેમ કોટવાલ-પોલીસ તે સ્થાનમાં રહેલા મનુષ્યોના જાન-માલનું રક્ષણ કરે છે તેમ દેશ, રાજય, ગામ, નગર, સ્થાન વિશેષ આદિ જગ્યાઓના ક્ષેત્રપાલ દેવો હોય છે. તે દેવો તે-તે સ્થાનોને વિષે ભૂત-પ્રેતાદિ ઉપદ્રવોથી પ્રજાનું રક્ષણ કરે છે. अंतविकट्ठियंतमाल - अन्तविकर्षितान्त्रमाल (त्रि.) (શિયાળ આદિ વડે ખેંચાયેલ ઉદરમધ્યવર્તી અવયવ) અત્યંત વૈભવશાળી હોવાથી અત્યંત સુકમાળ દેહવાળા અવંતિસુકમાલની પૌષધશાળામાં પધારેલા સાધુ ભગવંતોના શ્રીમુખેથી આગમ સ્વાધ્યાયના સૂત્રોનું શ્રવણ કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું. તેમાં પોતાનો પૂર્વભવ દેખાયો. દેવપણામાં ભોગવેલ દિવ્ય ભોગોની આગળ વર્તમાન સુખ-વૈભવ તુચ્છ જણાતાં વૈરાગ્ય થયો. આચાર્ય ભગવંત પાસે દીક્ષા લઈને તેઓ સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. જ્યાં રાત્રિમાં બચ્ચાની સાથે આવેલી એક શિયાળવીએ અવંતિસુકમાલ મુનિના સુકોમલ શરીરને ફાડી ખાધું, પરંતુ મુનિ મરણાંત ઉપસર્ગને પણ સમતાપૂર્વક સહન કરીને પુનઃ દેવલોકમાં ઉત્પન્ન થયા. મંતસુદ - મનસુ9 (ન.) (જેના પરિણામ વિષે સુખ હોય તે, પરિણામે-અંતમાં સુખ હોય તે) જેમ બાળકની ઈચ્છા ન હોવા છતાં પરાણે અપાયેલું કડવું પણ ઔષધ તેના રોગની શાંતિ માટે થાય છે. તેમ જ્ઞાન ન હોવા છતાં શ્રદ્ધાપૂર્વક કરાયેલી હિતકારી ધર્મક્રિયા દ્વારા ચીકણા કર્મોનો નાશ થાય છે અને ભવાંતર સુખમય બને છે. મંતો - મન્ત ( વ્ય.) (અખ્ત, છેવટે, વિપાક કાળે, નિસ્તાર) નાસ્તિક, પાપી કે અધર્મી માણસો પણ પોતાના મોતથી તો ડરતા જ હોય છે. પૂરી જીંદગી અપકૃત્યોમાં વિતાવ્યા પછી જ્યારે અંતકાળ આવે છે. શરીર રોગોથી ઘેરાઈ જાય છે. અસહ્ય વેદનાથી શરીર તૂટી રહ્યું હોય છે. જીવવા કરતાં મોતની ઝંખના કરતા હોય છે. માગ્યું મોત પણ નથી મળતું ત્યારે પોતે કરેલા દુષ્કૃત્યોને યાદ કરી કરીને પશ્ચાત્તાપ કરતા હોય છે. અંતાવે (ડું) - અન્તર્વેવિ (સી)(.) (અંતર્ગત વેદી જેમાં હોય તે 2. બ્રહ્માવર્ત દેશ) અંતાક્ષર - અત્યાહાર (કું.) (વાલ વગેરે તથા હલકા અન્નના આહારવાળો, હલકા ધાન્યના આહાર દ્વારા રસના પરિત્યાગવાળો) ભગવાન મહાવીરના ચૌદહજાર શિષ્યોમાં જેમનું સ્થાન મોખરાનું હતું તે ધન્ના કાકંદીની નિરસ આહાર ચર્યાની વાતો સાંભળીને આપણું મસ્તક તેમના ચારિત્ર પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્કૃષ્ટ ભાવનાની અનુમોદનાથી શતશઃ નમી પડે છે. ધન્ય છે ધન્નાજીને. ઐત્તિ () - ગત્તિન (ત્રિ.) (જાતિ આદિની અપેક્ષાએ ઉત્તમ) જગતમાં જાતિ-વર્ણાદિથી ઉત્તમપણું નામ અને ગોત્રકર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. કર્મગ્રંથોમાં આઠ પ્રકારના જાતિ આદિ મદ બતાવ્યા છે. પ્રાપ્ત જાતિ કુલાદિનું અભિમાન કરવાથી નીચ ગોત્રકર્મ બંધાય છે અને તેના ફળરૂપે જીવને હિનાદિ કુળમાં જન્મ લેવો પડે છે. ભગવાન મહાવીરના જીવે મરીચિન ભવમાં કુળનું અભિમાન કરેલું તેના પ્રભાવે તેઓને નીચકુળમાં જન્મવું પડ્યું હતું. અંતિમ (2) - નિતી (7) (સમીપ,પાસે, નજીક 2. અંત, અવસાન 3. પર્યતવાસી, અંતિમ, ચરમ) સમ્યગ જ્ઞાનાર્જન કરવા માટે તથા ધર્મારાધનાઓમાં જોમ લાવવા માટે જ્ઞાની પુરુષની નિશ્રામાં રહેવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુનું વચન છે કે - “વૃદ્ધિાપમંત સયા' અર્થાત્ જે જ્ઞાની ગુરુ છે તેમની સમીપે વસવું. અને એજ સ્વ-પર હિતકારી નિવડે છે. અંતિમ - અન્તિમ (ત્રિ.). (અંતનું, અન્તિમ, છેવટનું, ચરમ, જેના પછી કશું જ ન હોય તે) મોહ-માયાના વિષચક્રમાં ફસાયેલો જીવ હિંસા, અનીતિ આદિ અનેક પાપો આચરીને નાશવંત પદાર્થોનો પરિગ્રહ કરે છે. તેમાં તેને સુખ-ચેન મળશે તેવી અભિલાષા સેવે છે. પણ જ્યારે ભયંકર વ્યાધિ આદિ દુ:ખોથી ઘેરાઈ જાય છે ત્યારે તેની પાસે પસ્તાવા 41 Page #89 -------------------------------------------------------------------------- ________________ સિવાય કોઈ આરો નથી રહેતો. માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે, અત્તે જો આ બધું છોડીને ચાલ્યા જ જવાનું હોય તો તેના માટે આટલા બધા પાપો શા માટે બાંધવા. કારણ કે, તેના પણ ફળ તો ભોગવવા જ પડશે ને ? अंतिमराइया - अन्तिमरात्रिका (स्त्री.) (રાત્રિનો છેલ્લો પહોર, રાત્રિનો ચરમકાળ, રાતનો છેડો) વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાનસંપદાને વરેલા આપણા દેશમાં ચાલી આવતી સવારે વહેલા (રાત્રિના છેલ્લા પહોરે) ઊઠવાની પ્રણાલિકા કેટલી સુંદર છે. તન, મન અને ધન માટે તો હિતકારી ખરી જ પણ આત્મહિત માટે પણ એટલી જ કલ્યાણકારી છે. આનું રહસ્ય ઉક્તિ દ્વારા કહેવાયું છે કે “રાત્રે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર' યાદ રાખજો 'शरीरमाद्यं खलु धर्मसाधनं' / अंतिमसंघयणतिग - अन्तिमसंहननत्रिक (न.) (શાસ્ત્રોક્ત શરીરના હાડકાં વગેરે બંધારણના છેલ્લા ત્રણ પ્રકારો, શરીરના બાંધાના અર્ધનારાગાદિ ત્રણ પ્રકારો) પવિત્ર કલ્પસૂત્રજી ગ્રંથમાં શરીરના બાંધાના પ્રકારો વર્ણવ્યા છે. તેમાં આદ્ય ત્રણ ઉત્કૃષ્ટ પુણ્યોદયથી અને છેલ્લા ત્રણ પાપોદયથી જીવને પ્રાપ્ત થતા હોય છે. શ્રીતીર્થંકરાદિ ત્રેસઠ મહાપુરુષોને નિયમા આદ્ય સંઘયણ હોય છે. તેથી જ તેમનું શરીર પોલાદથી પણ વધુ મજબૂત હોય છે. તિમલારિટ - મસ્તિમા (1) રવિ (ત્રિ.) (અંતિમ શરીરની ક્રિયા, તદુભવમોક્ષગામીની ચરમ દેહે કરાતી ક્રિયા 2. તદ્દભવ મોક્ષગામી, ચરમશરીરી) પરમ વંદનીય ચરમ શરીરી આત્માઓનો જ્યારે મોક્ષગમનનો કાળ નજદીક આવે છે ત્યારે તેઓ શૈલેશીકરણાદિ ક્રિયાઓ દ્વારા શેષ અઘાતી કર્મોનો ક્ષય કરી પાંચ હૃસ્વાક્ષરોના ઉચ્ચાર કરાતા સમય જેટલા કાળમાં અક્ષયસુખના ઠામમાં - મોક્ષમાં સિધાવે છે. તેમારિ (1) - મન્તરિન (ત્રિ.) (મધ્યે ગમન કરનાર, વચ્ચે જનાર) જેઓ પોતાના ગન્તવ્ય સ્થાનના રસ્તા મળે ચાલે છે તેઓ નિશ્ચિત સ્થાને અવશ્ય પહોંચે છે. પરંતુ જેઓનું લક્ષ્ય સાચું હોવા છતાં ઉન્માર્ગગામી બન્યા છે તેઓ તો દુર્ગમાં અવશ્ય ગોથાં ખાતાં ખાતાં મહામહેનતે પણ લક્ષ્ય સુધી પહોંચશે કે કેમ તે અનિશ્ચિત રહેતું હોય છે. અંતે (પુ) - અન્તઃપુર () (રાણીવાસ, અન્તઃપુર, જનાનખાનું 2. રાજાની સ્ત્રી, રાણી) રાજપિંડ અર્થાત્ રાજાને ત્યાનાં આહાર-પાણી. સાધુ-સાધ્વી ભગવંતો આવા રાજપિંડને ગ્રહણ કરતા નથી. કારણ કે તેનાથી સંયમના ઘાત વગેરે પ્રસંગો બનવાની શક્યતા રહેલી છે. અગ્નિશમના જીવે આવા રાજપિંડના પ્રસંગે નિમિત્ત પામી પોતાનું ભવોભવ અહિત કરી લીધું હતું. अंतेउरपरिवारसंपरिवुड - अन्तःपुरपरिवारसंपरिवृत्त (त्रि.) (અંતઃપુર અને પરિવાર એ બેથી અથવા અંતઃપુર લક્ષણ પરિવારથી પરિવરેલા, રાજપરિવારથી અલંકૃત-રાજા) ભગવાન મહાવીરસ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં પધારતા હતા ત્યારે તેમના પરમ ભક્ત રાજા શ્રેણિક પોતાના રાજ પરિવારથી પરિવૃત્ત બનીને ઠઠારા ને રસાલા સાથે પરમાત્માને વાંદવા જતા હતા. તેમની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના વખાણ શાસ્ત્રગ્રંથોમાં ખૂબ થયા છે. અંતેરિયા - મન રિજી (શ્રી.). (અન્તઃપુરમાં રહેનારી, રાણી 2. રોગીને નીરોગી બનાવનારી એક વિદ્યાવિશેષ) સંયમી મુનિવરોના ઠલ્લા-માત્રા (ઝાડા-પેશાબ)માં પણ રોગીને નિરોગી કરવાની શક્તિ રહેલી હોય છે. આવી વિદ્યાઓ ચારિત્રના પ્રભાવે તેઓને સહજ પ્રાપ્ત થતી હતી. આન્તઃપુરિકી પણ એક વિદ્યા છે. જેમાં રોગીનું નામ લઈ પોતાના અંગો પર અપામાર્જનઊંજણી કરવા માત્રથી તેનો રોગ શાન્ત થઈ જાય છે. 48 Page #90 -------------------------------------------------------------------------- ________________ અંતેવાસ (1) - મન્તવાસિન (કું.) (પાસે રહેનાર જી-હજુરિયો, શિષ્ય, ચેલો, ગુરુની પાસે રહેવાના સ્વભાવવાળો-અન્તવાસી) સ્થાનાંગસૂત્ર વગેરે આગમોમાં જેમ આચાર્યના મૂલાગમ-સૂત્રપાઠ ભણવા રૂપ ઉદેશનાદિ ચાર ભેદો વિસ્તારપૂર્વક વર્ણવ્યા છે તેમ શિષ્યના પણ ચાર ભેદો વર્ણવ્યા છે. તેમાં 1. જે મૂળસૂત્રપાઠ ભણવાની ઇચ્છાથી આચાર્યની પાસે રહે તેને પ્રત્યુદેશના શિષ્ય કહે છે. 2. જે વાચના લેવા માટે રહે તેને વાચનાન્તવાસી કહે છે. 3. જે સૂત્રપાઠ અને વાચના અર્થે રહે તે ઉભયાન્તવાસી છે અને 4. જે વાચના કે ઉદેશનાના પ્રયોજન વગર માત્ર ધર્મ શ્રવણ અર્થે રહે તે ધર્માન્તવાસી કહેવાય છે. સંતો - અન્તર ( વ્ય.) (મળે, અંદર, માંહેલી કોર) જેમ ચૂલામાં આગળનું સળગતું લાકડું હોય અને પછી તેમાં બીજું લાકડું નાખવામાં આવે તો તે ખૂબ ઝડપથી નવા લાકડાને પ્રદીપ્ત કરી આગને વધારે છે. તેમ માયાનો ભાવ અંદર સળગતો હોય તેમાં નવા નવા માયાના પેતરા કરીને જીવ માયાની છૂપી આગમાં સતત બળતો રહે છે. अंतोअंत - अन्तोपान्त (पुं.) (અંત-મધ્ય સહિત, અંતોપાત્ત) અજાણતા પણ સૂક્ષ્મજીવોની હિંસા ન થઈ જાય તે ખેવનાથી સંયમીઓ વસ્ત્ર-પાત્રાદિનું દિવસમાં બે વાર પ્રતિલેખન કરતા હોય છે. તેમાં તેઓ અન્યોપાંત નિરીક્ષણ કરી પ્રમાર્જના કરતા હોય છે. ચાલો! એવા અહિંસાના પૂજારી મહામુનિવરોના ચરણે વંદના કરી ભવોભવના પાતક ગમિએ. સંતો - મન્ત:ક્ષર (.) (અભ્યતરકરણ-ઇન્દ્રિય, જ્ઞાન-સુખાદિનું સાધન, મન-ચિત્ત-બુદ્ધિ-અહંકારરૂપ ઇન્દ્રિય) વેદાન્તમાં અન્તઃકરણના ચાર ભેદો બતાવ્યા છે. મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર. તેના વિષયો છે સંશય, નિશ્ચય, ગર્વ અને સ્મરણ. જ્યારે તે સંકલ્પ-વિકલ્પ કરે છે ત્યારે મનરૂપે કહેવાય છે. જ્યારે સંશય વિના નિશ્ચયરૂપે જાણે છે ત્યારે બુદ્ધિ કહેવાય છે. અનુસંધાન કરતાં ચિત્ત કહે છે અને અહંકાર કરવા વડે અહંકારરૂપે કહેવાય છે. મંતોલરિયા - મન્તઃgરિ (ત્રી.) (નગરમાં વસનારી વેશ્યા, વિશિષ્ટ વેશ્યા) પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓ પોતાને ત્યાં રાજમાન્ય, 64 કળાઓમાં પ્રવીણ વિશિષ્ટ કક્ષાની વેશ્યાઓની વ્યવસ્થા રાખતા હતા. તેમની પાસે રાજકુમારો આદિને કળાઓના અભ્યાસ માટે મોકલતા હતા. પાટલીપુત્રના શકટાલ મહામંત્રીના જ્યેષ્ઠ પુત્ર શ્રીસ્થૂલિભદ્રજી કોશા નામની રાજમાન્ય વેશ્યાને ત્યાં બાર બાર વરસ સુધી રહ્યા હતા. પછીથી તેને પ્રતિબોધ આપી પરમ શ્રાવિકા બનાવી હતી. अंतोगिरिपरिरय - अन्तर्गिरिपरिरय (पं.) (ગિરિ-પર્વતની અંદર ચોતરફથી ફેકવું તે, ડુંગરની અંદર સર્વબાજુએથી ચલાવવું તે) મંતોનન - અન્તર્ગત (1) (જળની અંદર, પાણી મળે) જળની અગાધતા અને તેની શક્તિનો પરિચય કેળવવા પાણીની અંદર ગયા પછી જ ખબર પડે છે. તેમ શ્રુતસાગરની અગાધતાને પામવા તેમાં ડૂબકી મારવી જ પડે. સમુદ્રની સંપત્તિ તેના પેટાળમાં રહેલી છે તેમ શ્રુતજ્ઞાનના રહસ્યો તેના અવગાહનની અંતે પમાય છે. સંતોય - ત્તવ (ત્રિ.) (અંતર્નાદ, દુઃખી હૃદયવાળું, દુઃખ સાથે હૃદયમાં રડનારું) સમ્યક્તને પામેલો આત્મા સંસારમાં રહે છે પણ જળકમળવત્ રહે છે. કમળ પાણીમાં રહેવા છતાં પાણીથી ભીંજાતું નથી. તેમ 49 Page #91 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુ આત્મા પણ સંસારના બધા વ્યવહારો કરવા પડે, તો સારી રીતે કરે પણ તેનું મન અલિપ્ત રાખે છે. તેમાં ઓતપ્રોત થતો નથી. એવા જીવો હૃદયથી કહેતા હોય છે કે, “ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદ' અને તેમને ગુરુ આશિષમાં કેવળ ભવસાગરથી તરવાનું ખપતું હોય છે. અંતળિયસt - અન્તર્નિવસની (છત્રી.) (સાધ્વીઓને અધોભાગે પહેરવાનું અત્યંતર વસ્ત્ર, અન્તર્નિવસની વસ્ત્ર) બૃહત્કલ્પ તથા નિશીથસૂત્ર ચૂર્ણિની અંદર સાધ્વીજીને પહેરવાના વસ્ત્રોનું વર્ણન વિસ્તારથી કરવામાં આવેલું છે. તેમાં તેમને કટિભાગથી લઈ જાનું પર્યત એક વધારાનું વસ્ત્ર પહેરવાનું વિધાન કરેલું છે. અહો ! લોકોત્તરધર્મમાં પણ લોક વ્યવહારનું કેવું શ્રેષ્ઠ પાલન કરાય છે ! अंतोदहणसीला - अन्तर्दहनशील (त्रि.) (અંતર્દાહ, હૃદય-દાહ, દિલના દુઃખનો દાહ) નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, વ્યક્તિને પાંચ વસ્તુઓ વગર અગ્નિએ સતત બાળ્યા કરે છે. તે આ રીતે 1. પુત્ર મૂર્ખ હોય 2. પોતાની યુવાન કન્યા વિધવા બની હોય 3. મિત્ર શઠ હોય અથત લુચ્ચો કે ધૂર્ત હોય 4, પત્ની અતિ ચંચળ સ્વભાવની હોય અને 5. યૌવનકાળમાં દરિદ્રતા હોય. આમાંથી એક વાનો પણ દુઃખદાયક બને છે તો જો પાંચેય વાના હોય તો તો પૂછવું જ શું. પરંતુ આવા દુ:ખમાં પણ બુદ્ધિશાળી માણસ રસ્તો શોધી કાઢીને સુખી થાય છે. સંતોકું- મન્ત(૫, .). (અંદર રહી પીડા કરનાર શલ્ય, અત્યંતર વ્રણ 2. દુષ્ટ પુરુષ) બાહ્ય શલ્ય એટલું પીડાકારક નથી હોતું જેટલું શરીરની અંદર રહેલું વ્રણ, દુષ્ટ વ્યક્તિઓ પણ અત્યંતર શલ્ય જેવા હોય છે. તેઓ બહારથી અતીવ સૌમ્ય દેખાવાનો ડોળ કરતા હોય છે પરંતુ, અંદરથી ક્લિષ્ટ પરિણામવાળા હોય છે. તેમનું ચિત્ત બીજાને કેવી રીતે દુઃખી કરવો તેના પેંતરા રચવામાં સદૈવ વ્યસ્ત રહે છે. તેવા દુષ્ટોને કોઠે દયા જેવું પણ નથી હોતું. સાવધાન ! તમારે જો મનની શાંતિ અને પારિવારિક સુખ-સંપની ચાહના હોય તો આવા દુષ્ટોને ઓળખીને તેમનાથી દૂર રહેજો. અંતધૂન - કાર્ટૂન (પુ.) (ઘરમાં ધુંધવાયેલો ધુમાડો, ઘરની અંદરનો ધૂમ). ઘરમાં ભરેલો ધુમાડો આપણી આંખોમાં પાણી લાવી દે છે, શ્વાસને સંધીને ગૂંગળામણ ઉત્પન્ન કરે છે. તેનાથી ત્રાહિમામ્ પોકારી ઊઠીએ છીએ. પરંતુ આપણા આત્મામાં પાપોનો અને અશુભ વિચારોનો કાળો મેંશ ધુમાડો ભર્યો હોવા છતાં જાણે કાંઈ છે જ નહીં તેમ વર્તી રહ્યા છીએ. આશ્ચર્ય છે કે, વ્યક્તિ આટલો નિષ્ફર કેવી રીતે હોઈ શકે છે? अंतोमज्झोवसाणिय - अन्तर्मध्यावसानिक (पु.) (અભિનયના ચાર પ્રકાર પૈકીનો છેલ્લો પ્રકાર, કશળ નાટ્યકારનો લોકમધ્યાવસાનિક નામનો અભિનયનો ભેદ) સંતોમુ - કામુક (1) (અત્યંતર દ્વાર, અંદરનું દ્વાર) બાહ્ય વસ્તુઓ કે ભૌતિક તમામ પ્રકારની લાલસાઓથી મન વળીને અન્તર્મુખી બને છે ત્યારે તે પરમાત્માના ધ્યાનમાં કે ભક્તિમાં પરોવાય છે. અર્થાત જ્યાં સુધી બાહ્ય પદાર્થોનું આકર્ષણ ચિત્તમાંથી હટશે નહીં ત્યાં સુધી આત્મહિતકર પ્રવૃત્તિઓમાં ચિત્તની સ્થિરતા આવશે નહીં. એટલા માટે શ્રાવકધર્મમાં ભૌતિક પદાર્થોના પરિમાણનો અને સંતોષવૃત્તિનો મહિમા દર્શાવાયો છે. अंतोमुहुत्त - अन्तर्मुहूर्त (न.) (બે ઘડીની અંદરનો સમય, 48 મિનિટથી કંઇક ઓછો સમય 2. ભિન્ન મુહૂત) હંડા અવસર્પિણીના આ પંચમકાળનો સર્વત્ર અબાધિત પ્રભાવ તો જુઓ! અત્યારે ક્ષપકશ્રેણિ તો નથી મંડાતી એ તો સમજ્યા, પરંતુ ચિત્તની એકાગ્રતા પણ એક મુહૂર્ત સુધી અખંડ રીતે નથી રહી શકતી. આ પરિસ્થિતિથી જો ઉગરવું જ હોય તો લક્ષ્ય સિદ્ધિ માટે અર્થાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય સમયનો પરિપાક કરવા અનવરત પુરુષાર્થ અત્યારથી જ આદરવો રહ્યો. , 50 Page #92 -------------------------------------------------------------------------- ________________ સંતોતિ - મનહ્ન (ત્રિ.) (અંદરથી લીંપેલું, મધ્યમાં ખરડાયેલું) પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, વ્રત, પચ્ચખ્ખાણ વિગેરે બાહ્ય રીતે સુંદર દેખાતી ધર્મ આરાધનાઓ જ્યારે ફળીભૂત થતી નથી દેખાતી, ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે કે, તેવા જીવોનું ચિત્ત અંદરથી રાગ-દ્વેષ કે કષાયો આદિથી ભયંકર રીતે ખરડાયેલું સમજવું. કારણ કે જેમ અંદરથી ખારાશવાળી ભૂમિમાં ગમે તેવું મોઘું બીયારણ વાવીએ તો પણ તે ઊગી શકતું જ નથી. તેમાં કારણ તે ભૂમિની અયોગ્યતા જ છે. માટે બાહ્ય આરાધનાઓને ફળવતી બનાવવી હોય તો અન્તર્મન એટલું જ વિશદ્ધ જોઈશે. સંતોવટ્ટ - મન્તવૃત્ત (ત્રિ.) (અંદરના ભાગમાં ગોળ, અન્તર્ગોળ) સૂત્રકતાંગસુત્ર નામના આગમ ગ્રંથમાં નારકોનું વર્ણન આવે છે કે, તેઓ બાહ્ય આકારે બહિ ચરિંસા અર્થાત ચોખણિયા અને અંદરથી અંતોટ્ટા અથતુ ગોળાકારવાળા હોય છે. તેવા આકારની કલ્પના કરતા અટપટા-વિચિત્ર આકારના ભાસે છે. સંતોવત્તિ - મત્તવ્યff (ત્રી.) (સ્વપક્ષના વિષયમાં સાધનની સાધ્યથી વ્યાપ્તિ, અન્તવ્યક્તિ) સંતવાણી - અન્તર્વાહિની (સ્ટી.) (નાની નદી, ક્ષુદ્ર નદી) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તેમજ સ્થાનાંગસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે મંદરપર્વતની પશ્ચિમ દિશામાં વહેતી સીતોદા નામની મહાનદીની દક્ષિણ દિશામાં વહેતી નાની નદી. તેમજ મહાવિદેહક્ષેત્રના કુમુદવિજયની પશ્ચિમ સરહદે વહેતી બાર લઘુ નદીઓ પૈકીની એક નદીને અન્તર્વાહિની કહેવાય છે. સંતોવીસંગ - અન્તવિશ્રમ (પુ.). (હાર્દિક વિશ્વાસ, મનનો વિશ્વાસ) ધર્મારાધનાની બાબતમાં પૂર્ણશ્રદ્ધા-વિશ્વાસ હોવો અતિઆવશ્યક છે. સાધના કરતા કરતા શંકા જાય કે, આનું ફળ મને મળશે કે નહીં અથવા ગતાનુગતિક પૂજા-પાઠ કે પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો? આખરે તો આવા બધા ક્રિયા-કલાપોથી કાંઈ પ્રાપ્ત થતું દેખાતું તો છે નહીં. આ પ્રકારની વિચારધારા કે માન્યતા અમૃત સદેશ ધર્મારાધનાઓ પ્રત્યે અંદરના અવિશ્વાસની સૂચક છે. જો હાર્દિક દૃઢ વિશ્વાસ હોય તો કલ્પનાતીત સુંદર ફળ પ્રાપ્તિ થયા વગર નથી રહેતી એ શાસ્ત્રવચન જાણી લેવું જોઈએ. મંતોસ% - મન્ત:શન્ય (ત્રિ.) અત્યંતર શલ્ય, બહારથી ન દેખાતું શલ્ય, જેના મનમાં અપરાધરૂપ શલ્ય છે તે 2. માયા-કપટ 3. અનાલોચિત અતિચાર). બહારથી દેખાતો ઘાવ સુસાધ્ય છે. જ્યારે અંદરનું શલ્ય દુ:સાધ્ય કે અસાધ્ય બની જાય છે. વ્યક્તિને શરીરની અંદરમાં રહેલા શલ્યની અદશ્ય હોવાથી ખબર ન પણ પડે એવું બની શકે છે. સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે કે, અન્તર્મનમાં રહેલો અપરાધભાવ એ અન્તઃશલ્ય છે. અભિમાનાદિના કારણે તેવા શલ્યનું પ્રાયશ્ચિત્ત ન લેવાથી લક્ષ્મણા સાધ્વીજીની જેમ ભયંકર પરિણામ આપનારું બને છે. માટે જ યતિની આગમિક વ્યાખ્યામાં નિ:શો દ્રતી' કહેવાયું છે. મંતો સમયT - અન્તઃશન્સમૃતw (ત્રિ.) (અંદરમાં ભલ્લાદિ રોગવાળાનું મરણ, ભાવશલ્યના નિવારણ કર્યા વગરનું મરણ) માસક્ષમણના પારણે માસક્ષમણ દ્વારા બાહ્ય રીતે મહાન તપારાધના કરનારા અજ્ઞાનતપસ્વી અગ્નિશર્માના જીવે નિમિત્ત પામી ગુણસેનને ભવોભવ મારવાનું મને સામર્થ્ય મળો એવું ભયંકર નિયાણું કરી લીધું. કાળજાને કંપાવનારા તેના કેવા કેવા પરિણામો તેને મળ્યા, તેનો આબેહૂબ ચિતાર જાણવો હોય તો સમરાદિત્ય કથા અવશ્ય વાંચવાલાયક છે. સંતોત્રમ - અન્તઃશચર (જ.) (દ્રવ્યથી શરીરમાં ભાલાદિ શસ્ત્ર સહિત અને ભાવથી સાતિચાર મરણ, બાલમરણ) ઉત્તરાધ્યયનસૂત્રની નિયુક્તિમાં જણાવ્યું છે કે, જેઓ લજ્જાથી, ગારવથી કે અભિમાનથી પોતે આચરેલા દુષ્કૃત્યની ગુરુ જોડે Page #93 -------------------------------------------------------------------------- ________________ આલોચના નથી લેતા તેઓ અનંત ભવોમાં ભટકતા રહીને દુષ્કૃત્યના કિંપાકફળ જેવા ભેડા પરિણામો ભોગવે છે. માટે ભાવશલ્યનો ત્યાગ કરવો આત્મહિતાવહ કહેવાયો છે. મંત્રી (સ્ત્રી) - અન્ન () (ઉદરવર્તી અવયવ, આંતરડું) અંટૂ- મસ્કૂ(સ્ત્રી.) (પગનું બંધન વિશેષ, બેડી, સાંકળ) પૂર્વજો દ્વારા આચરાયેલા અને પરંપરાએ આપણા સુધી પહોંચેલા રીતિ-રિવાજો જેવા કે, સહકુટુંબપ્રથા, વડીલોની અધીનતા, સ્વજાતિ લગ્નપ્રથા, નીતિમત્તા વગેરે ઉભયલોક હિતકારી આચરણોમાં આજના માણસને બંધનો દેખાય છે. માણસને આ બાહ્યબંધનોમાં વ્યથા થાય છે પરંતુ, મહાવીર પ્રભુએ બતાવેલી આસક્તિ, પરિગ્રહ, કષાયાદિ આંતરિક બંધનોથી પીડા થતી નથી. અંડર - મન્તઃપુર (ન.). (રાણીવાસ, જનાનખાનું, અન્તઃપુર 2. રાણી) પ્રાચીન સમયમાં રાણીઓને રહેવાના જનાનખાનામાં પરપુરુષનો સંચાર પ્રતિબંધિત હતો. અરે ! ત્યાંના નોકરો પણ વ્યંઢળ હોય તેવા રાખતા હતા. કારણ રાણીઓમાં શીલધર્મનું યથાવતુ પાલન થાય તે હતું. તેનાથી દેશનું સક્ષમ નેતૃત્વ કરી શકે તેવા પરાક્રમી ઉત્તરાધિકારીઓ પાકતા હતા. આજના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો બધું ઊલટું જોવા મળશે. કારણ, હવે શીલધર્મની મહત્તા કરતા દેખાવ મહત્વપૂર્ણ થઈ ગયો છે. अंदोलग - आन्दोलक (पुं.) (હિંડોળો, હીંચકો, ઝૂલો). કર્મગ્રંથમાં કહેવામાં આવેલા ચતુર્દશ ગુણસ્થાનકોમાં સાતમા ગુણસ્થાનકને હીંચકા જેવું કહેવામાં આવેલું છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકના અધિકારી શ્રમણ ભગવંતોના ભાવ હીંચકાની જેમ ઉપર નીચે થયે રહેતા હોય છે. જ્યારે શુભભાવની માત્રા વધે એટલે સાતમા ગુણસ્થાનકે ચઢે પરંતુ, તેનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી થોડાક જ સમયમાં શુભભાવોમાં વિકલતા આવતાં પુનઃ છઠ્ઠા ગુણસ્થાનકે પરત ફરે છે. મંતોત્ર (8) ન - મ (મા) વતન (જ.) (હિંડોળા ખાટ, વૃક્ષશાખાનું ઝૂલણું 2. ઝૂલાથી દુર્ગ ઓળંગવાનો માર્ગ વિશેષ) કંથ - કન્ય (ત્રિ.). (આંધળું, નયનરહિત, ચક્ષુવિહિન 2. અજ્ઞાન 3. અંધકાર 4. ભિક્ષુકનો એક ભેદ) ભગવતીસૂત્ર આદિ આગમોમાં અંધ વિષયક ભેદો વર્ણવ્યા છે. એક જન્મથી અંધ હોય તેને જાત્યન્ત કહેવાય છે. બીજો કોઈ કારણથી ચક્ષ રહિત બને છે. પુનઃ દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારના અંધ હોય છે. 1 એકેન્દ્રિયથી 2ઇન્દ્રિય પર્વતના જીવો દ્રવ્ય ' અને ભાવથી અંધ છે જ્યારે 2 ચતુરિન્દ્રિય જીવો મિથ્યાદૃષ્ટિવાળા હોઈ ભાવથી અંધ કહેવાય છે. પરંતુ શાસ્ત્રકારો તો દ્રવ્યથી નિર્મળ ચક્ષુવાળો અને સહજ વિવેકસંપન્ન હોય તેને જ દષ્ટિસંપન્ન માને છે. બાકી જેને દ્રવ્ય ચક્ષુ હોય પણ વિવેક ચક્ષુ ન હોય તો તેવા બાહ્ય ચક્ષુથી શું મતલબ? (.) (આ% દેશ. જે જગન્નાથથી દક્ષિણ ભાગમાં આવેલો છે, જેની ગણતરી મ્લેચ્છદેશમાં કરાયેલી છે 2. આશ્વદેશીય જન) મંથરત્ન - મvટીય (.) (અંધ વ્યક્તિના કાંટાળા માર્ગે જવાની માફક અવિચારી ગમન) પંથક - માધ્યશ્નન (ત્રિ.) (સ્વરૂપની અવલોકશક્તિથી રહિત, આંધળું કરનાર, અંધાપો દેનાર) Page #94 -------------------------------------------------------------------------- ________________ ‘હંમતિ મત્રો નો નાથ્યા ' અર્થાતુ “હું” અને “મારું” આ મંત્ર મોહરાજાએ પૂરા જગતને ટાવેલો છે. તેના કારણે આખો સંસાર આંધળો બનેલો છે. જ્યાં જુઓ ત્યાં હુંનું અભિમાન અને મમત્વની મોકાણ છે. આ અંધાપો દૂર કરવા પરમાત્મા દ્વારા ભવ્યજનો માટે પ્રતિ મંત્ર આપવામાં આવ્યો છે પોહંસ્થિ' અર્થાત મારા સ્વરૂપે હું એકલો છું અને મારા આત્મા સિવાય મારું કોઈ નથી. થવા થા)- ચાર (6, 1.) (અંધકાર, અંધારું, પુગલ પરિણામ) અંધકારમાં જેમ દેખાતું નથી તેમ અજ્ઞાનને પણ અંધકારની ઉપમા અપાઈ છે તે સાર્થક છે. તેથી જ ગુરુસ્તુતિમાં અજ્ઞાનતિમિરાંધાનાં... કહેવાયું છે. અર્થાતુ, ગુરુભગવંત અજ્ઞાની એવા ભવ્યજનને જ્ઞાનરૂપી શલાકા-સળી વડે જ્ઞાનરૂપી નેત્રોને ઉઘાડી આપે છે. ગુરુ શિષ્યને બ્રહ્મજ્ઞાન કરાવી આપે છે માટે આ સંસારમાં ગુરુતત્ત્વ સર્વોચ્ચ સ્થાને વિરાજમાન છે. ગંધા (થા) વપશ્ય - મચારપક્ષ (.) (કૃષ્ણપક્ષ, અંધારો પખ, વદપક્ષ) જેમ શુક્લપક્ષમાં ચંદ્રની કળા વધે છે અને વદપક્ષમાં ઘટતી જાય છે તેમ જીવનમાં કર્મ સંજોગે સુખ-દુઃખની ઘટમાળ ચાલતી રહેછે. તેથી સુખમાં લીન અને દુઃખમાં દીન બનવું ન જોઈએ. પરંતુ સમભાવે રહેતાં શીખવું જોઈએ. મંથન - સંદિપ (કું.) (વૃક્ષ, ઝાડ) પોતે ટાઢ-તડકો વેઠીને પણ બીજાઓને શીતળ છાયા આપવામાં વૃક્ષોની પરોપકારીતા આપણને સુવિદિત છે. વૃક્ષનું એક નામ અંધગ પણ છે. અર્થાત પગથી પીનાર. વૃક્ષો પ્રાયઃ કરીને મૂળિયાથી પાણી ગ્રહણ કરે છે. માટે આ નામ સાર્થક છે. અનેક પ્રકારના વૃક્ષોમાં અશોક વૃક્ષ સર્વોત્તમ ગણાય છે. તેથી જ પરમાત્માની દેશના અવસરે દેવો દ્વારા રચાતા સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષની નીચે પરમાત્માનું સિંહાસન રહે છે. अंधगवण्हि - अंहिपवह्नि (पु.) (લાકડાનો અગ્નિ, વૃક્ષાગ્નિ, બાદર તેજસ્કાય) મચહ્નિ (પુ.) (સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ અગ્નિ 2. યદુવંશીય એક રાજા) યાદ રાખજો! આપણે જે વીજળીથી ચાલતા તમામ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેમાં અસંખ્યાતા બાદર અગ્નિકાયના જીવોનો કચ્ચરઘાણ નીકળે છે. તેથી જ મુનિવરો વીજળીના ઉપકરણોનો ઉપયોગ નથી કરતા. અંધતમ - ન્યતન (જ.) (ઘોર અંધારું 2. તે નામનું એક નારક) અત્યંત અંધકારમય વાતાવરણમાં જ રહેવાનું બને તો જરાય ગમે નહીં. ગુંગળામણ થાય અને એવા સ્થાનેથી ભાગવાનું મન થાય. તો વિચાર કરો કેનારકમાં ઉત્પન્ન થયા પછી નારકીના જીવોને હજારો વર્ષ પર્યત અર્થાતુ, પૂરી જીંદગી ઘોર અંધકારવાળા નારકસ્થાનમાં જ ગુજારવી પડે છે. તે પણ કમને અને હાયવોય કરતા કરતા. આ સત્ય હકીકતને જાણ્યા પછી તેવા કર્મો ઉપાર્જિત કરવામાં કોને રસ પડે? વિવેકી જનને તો નહીં જ. अंधतमस - अन्धतमस् (न.) (ગાઢ અંધકાર, ઘોર અંધારું, નિબિડ અંધારું) સારું કે નરસું આ બધું સાપેક્ષ હોય છે. હકીકતમાં વસ્તુમાત્ર પોતાના સ્વરૂપે જ હોય છે. અંધકાર સાધારણ રીતે કોઈને નથી ગમતો. રોજીંદા જીવન વ્યવહારોમાં બાધક બને છે. એજ અંધકાર ઊંઘ આવવામાં સહાયક પણ છે. સાધનાની અમુક ભૂમિકાઓમાં ગાઢ અંધકારને અત્યન્ત ઉપકારક માન્યો છે. આપણી અંજનશલાકાની મુખ્ય વિધિ પણ મધ્ય રાત્રિના સમયે જ કરવાની હોય છે. - આગમોમાં અંધકારનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે જે પુદ્ગલો દિવસે પ્રકાશ રૂપે પરિણમે છે તે જ પુદગલો સૂર્ય કે પ્રદીપના અભાવમાં 3 Page #95 -------------------------------------------------------------------------- ________________ અંધકારરૂપે પરિણમે છે. અર્થાત્ એક જ પુદ્ગલ બન્ને કાર્યનું કારણ બને છે. अंधतामिस - अन्धतामिस्र (न.) (નિબિડ અંધકાર 2. સાંખ્યશાસ્ત્રપ્રસિદ્ધ ભયવિશેષ વિષયક અભિનિવેશ 3. અજ્ઞાન) અંધકારની પરંપરાને અંધતામિક્સ કહે છે. વાચસ્પત્યકોશમાં આવતા વર્ણન પ્રમાણે દેહના નાશ સાથે આત્માનો પણ નાશ છે તેવી માન્યતાને અર્થાત્ આ પ્રકારના અજ્ઞાનપણાના અર્થમાં પણ અંધતામિગ્ન શબ્દ વપરાયો છે. સંઘપુર - સભ્યપુર (ન.) (અન્ધપુર, નગર વિશેષ કે જયાંનો રાજા દેખતો હતો પણ અંધભક્ત હતો) अंधपुरिस - अन्धपुरुष (पुं.) (જાયંધ, જન્મથી આંધળું) દર્શનાવરણીય કર્મના ગાઢ ઉદયથી વ્યક્તિને જન્માંધતા પ્રાપ્ત થાય છે. આગમોમાં મૃગાપુત્ર લોઢીયાનું દૃષ્ટાંત આવે છે. તેના ઉત્કૃષ્ટ પાપ કર્મોની પ્રગાઢતાના કારણે તેને એક પણ ઇન્દ્રિય વ્યક્તરૂપે મળી ન હતી. નરકના દુઃખો કેવા હોય તેની ઝાંખી કરાવવા એ પર્યાપ્ત ઉદાહરણ છે. ઉત્કૃષ્ટપણે કરેલી વિરાધનાનું વરવું રૂપ કેવું હોય તે જાણવા-સમજવા મૃગાપુત્રનો વૃત્તાંત વાંચવા જેવો છે. મંથન - સભ્ય () (લોચન રહિત, બન્ને ચક્ષુઓથી વિહીન) સંથાવ - ગીરૂપ (ત્રિ.) (અવયવશૂન્ય આકૃતિ, લોલસા રૂપ) વિપાકસૂત્રમાં દુઃખવિપાકના મૃગાપુત્ર અધિકારમાં મૃગાદેવી પોતાના નવજાત શિશુ મૃગાપુત્રને અવયવરહિત માત્ર લોચા રૂપ અર્થાત માંસના પિંડ જેવો જન્મેલો જોઈને દુઃખ પામે છે. તેના શરીરરૂપી પિંડમાંથી જે દુર્ગધ નીકળતી હતી તે કોઈનાથી પણ સહન ન થઈ શકે તેવી અત્યંત અસહ્ય હતી. સંધિયા - ચિવ (સ્ટી.) (ચતુરિન્દ્રિય જીવવિશેષ) સંધિ () - અન્ય (કું.) (જાયંધ, લોચનરહિત) દર્શનીય પૂજનીય પરમાત્માના દર્શન કરવાના અવસરે મન ખિન્નતા પામે અથવા દર્શનીય પદાર્થો પ્રત્યે મનમાં ઘૂણા પામે તેને જાલંધપણું પ્રાપ્ત થાય, બાકી દેવોના ય દેવ શ્રી તીર્થંકર પ્રભુનું દર્શન પાપનો નાશ કરનારું અને ઉન્નતિકારક વસ્તુઓના કે સ્વર્ગમોક્ષના પગથિયા સમાન છે. થી - સભ્ય (સ્ટી.) (આશ્વદેશીય સ્ત્રી, આ%ી સ્ત્રી) આશ્વદેશીય સ્ત્રીની વિશેષતા બતાવતા આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે, તે યાવતું રાજ્યભારનો આશ્રય લઈને કામદેવની માફક સુખે શયન કરી શકે તેવી (અદ્ભુત) લીલાવાળી હોય છે. વ - મણ (પુ.) (પંદર પરમાધામિક દેવો પૈકીનો પ્રથમ દેવ, અંબ પરમાધામી દેવ) અસુરનિકાયના પંદર પ્રકારના પરમાધામિક દેવો પૈકીના પ્રથમ પ્રકારના દેવો અંબ તરીકે ઓળખાય છે. તેઓ માત્ર પોતાની કુતુહલવૃત્તિથી પ્રેરાઈને નારકીના જીવોને ઉપાડીને આકાશમાં ફેકે છે. તેને ઊંધા લટકાવે છે. જમીન પર પછાડે છે. કાંટાવાળા શસ્ત્રથી પીડે છે. આમ વિવિધ પ્રકારની કદર્થના પમાડવામાં તેઓને આનંદ આવે છે. અહો ! કર્મવૈચિત્ર્યમ્. ૪મશ્ન (.). (છાશ, તક્ર 2. ખાટો રસ, અશ્લરસ 3. ખાટો પદાથ) 54 Page #96 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદમાં છાશને પૃથ્વી પરનું અમૃત માન્યું છે. જે ગુણ દહીં-દૂધમાં નથી તે છાશમાં છે. તે માટે તક્રકલ્પ પ્રસિદ્ધ છે. અધ્યાત્મમાં પણ એવું જ છે. જે ગુણ માત્ર બાહ્ય તપ ત્યાગમાં નથી તે ગુણ માત્ર નિંદા નહીં કરવામાં રહ્યો છે. અનિંદા રૂપી તક્રકલ્પ કરવાથી ઘણો મોટો આત્મિક લાભ પ્રાપ્ત થાય છે. નિંદા, નારાજગી અને અપરાધ બોધ આ ત્રણ વાના જ મનુષ્યમાત્રના મોટા દુશ્મનો છે. જો તેનો ત્યાગ કરી દેવામાં આવે તો ધરતી પર સ્વર્ગસમ સુખ માનવમાત્રને મળી શકે છે. જરા ઊંડાણથી વિચારજો. ગાર્ન (ત્રિ.). (ખટાશવાળી વસ્તુ, છાશ વગેરેથી સંસ્કારિત પદાર્થ) સાધુ ભગવંતોને યોગોદ્વહન ક્રિયાને આયંબિલ તપમાં છાશથી સંસ્કારિત ભાત વગેરે ખટાશવાળા પદાર્થો કહ્યું છે. તેના અનેક લાભોમાં તે શામક ગુણપ્રધાન હોઈ યોગોદ્ધહનની સાધના દરમિયાન શરીરની પાચનક્રિયામાં ઉપયોગી તથા ભાવથી નિઃસાર નિર્વિકારી દ્રવ્ય હોઈ સાધ્યની સિદ્ધિમાં અબાધક આમ બન્ને રીતે લાભકારી બને છે. માપ (પુ.) (આંબાનું ઝાડ, આંબો 2. આમ્રફળ-કેરી) અધીરતા માટે લોકોક્તિ છે કે ઉતાવળે આંબા ન પાકે અર્થાતુ ઉતાવળ કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી. ઊલટાનું કાર્ય બગડે છે. માટે ધીરતા રાખવાથી ઇચ્છિત ફળપ્રાપ્તિ થાય છે. ઉતાવળિયો માણસ પ્રાયઃ કાર્યસિદ્ધિમાં નિષ્ફળતા પામે છે. સંવ - અવશ્વ (ન.) (નેત્ર 2. પિતા) થોડાક પૂર્વકાળ સુધી ઘરે ઘરે અંદરથી કલઈ કરેલા તાંબાના ભાજનોમાં રસોઈ વગેરે બનાવતા હતા. તાંબાના ગુણો અંગે આયુર્વેદમાં ખૂબ પ્રશંસા કરેલી છે. તેની રતાશને યુક્તિપૂર્વક કાઢી નાખવામાં આવે તો તે સોનું જ છે એમ ધાતવિદો જણાવે છે. *ગમન (કું.) (અલ્પાબ્લ, ઓછા ખટાશવાળું 2. લકુચ વૃક્ષ) શરીરને દીઘયુષી, સ્વસ્થ અને કાત્તિમય બનાવવા અંગેના આયુર્વેદમાં પ્રયોજિત રસાયણકલ્પાદિની સેવનવિધિમાં ખટાશવાળા પદાર્થોનું સદંતર વર્જન કરવામાં આવે છે. આ પદાર્થ શરીરની રાસાયણિક પ્રક્રિયામાં મોટી બાધા પેદા કરે છે. *મા (જ.) (કરી, આમ્રફળ) કેરીને સર્વફળોમાં ઉત્તમફળ કહેવાય છે. સાધુ ભગવંતો માટે ફળને અચિત્ત કરીને વહોરવાનું વિધાન છે. આચારાંગસૂત્રમાં વર્ણન છે કે, કોઈ સાધુ આમ્રવનમાં અવગ્રહ લઈને રહેલો હોય અને ત્યાં પાકી કેરીઓ જુએ પણ તેને સચિત્ત જાણી ગ્રહણ ન કરે. અર્થાત સમારવા દ્વારા અચિત્ત ન કરેલી હોય તો ગ્રહણ ન કરે ઇત્યાદિ વિસ્તૃત વર્ણન કરેલું છે. સંવાદિયા - માસ્થિ (2) (કરીનો ગોટલો) જેમ કેરીના ગોટલામાં રહેલા ગોટલી-બીજને પણ આપણે ઉપયોગમાં લઈને કેરીનો પૂરેપૂરો લાભ લઈએ છીએ. તેમ આરાધકો આ શરીરથી તેનો સાધ્યસિદ્ધિ અર્થાત્, મોક્ષ અર્થે તપ-જપ-ધ્યાનાદિ દ્વારા પૂરેપૂરો લાભ લઈ જીવનને સાર્થક કરતા હોય છે. સંવાસિયા - સાપેશિ (સ્ત્રી.) (આમ્રફળની ગોટલીની જેમ સુકી કેરીની મોટી ચીરી, કેરીની કાતળી) કેરીની મધુરતા સર્વવિદિત છે. તેનો રસ કરીને ખાઓ કે ચીરી કરીને ખાઓ, તે એકસરખી મીઠાશ આપે છે. સજ્જન પુરુષોનો સ્વભાવ પણ કેરી જેવો મીઠો હોય છે. તેનો વ્યવહાર કોઈપણ રીતે પરખો. અનુભવ મીઠો જ હશે. સંવરોય - સામ્રd (1) (આંબાની છાલ, આમ્રફળની છાલ) Page #97 -------------------------------------------------------------------------- ________________ અંકુ- મક(કું.) (જે બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીથી ઉત્પન્ન થયેલો હોય તે 2. દેશ વિશેષ 3. મહાવત 4. વનસ્પતિ વિશેષ-વામનતાડી) અંક (મ) 3- ગM (E) (કું.) (અંબડ નામના એક બ્રાહ્મણ પરિવ્રાજક-સંન્યાસી, જે મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પામશે 2. ભગવાન મહાવીરનો અંબડ નામનો વિદ્યાધર શ્રાવક, જે આવતી ચોવીશીમાં ભરતક્ષેત્રમાં ૨૨મા દેવ નામે તીર્થંકર થશે) અંબડ પરિવ્રાજક અને સુલસા શ્રાવિકાનો પ્રસંગ સુવિદિત છે. જેમાં ચંપાનગરીમાં ભગવાન મહાવીરસ્વામી પાસે અંબડ શ્રાવકધર્મ સાંભળીને રાજગૃહી જતો હતો ત્યારે ભગવંતે તેના મારફત સુલસા શ્રાવિકાને ધર્મલાભ જણાવ્યો. વિદ્યાધર પરિવ્રાજક વિચારે છે કે, જેને ત્રણ લોકના નાથ પોતે કુશલ સમાચાર મોકલાવે છે તે સુલસા કેવી પુણ્યવંતી શ્રાવિકા હશે. વળી તે કયા ગુણોથી તે વિશિષ્ટ છે? તેની સારી રીતે પરીક્ષા કરું. એમ વિચારી તેણે બ્રહ્મા, વિષ્ણુ, જિનેશ્વરના રૂપો બનાવી વિવિધ ચમત્કારો બતાવ્યા છતાં તે વ્યામોહ ન પામી. તેથી અંબડે તેનું પરમ સમકિતપણું જોઈને પંચનમસ્કારના ઉચ્ચારપૂર્વક તેના ઘરે જઈને તેને ભગવંતે કહેલા ધર્મલાભ જણાવ્યા. ધન્ય છે સુલસા જેવી પરમ શ્રાવિકાને ! અને અંબડ પરિવ્રાજકને કે જે આગામી ચોવીસીમાં ૨૨માં તીર્થકર બનશે. સંવડા () 1 - માડાના(.) (કેરીનો નાનો કટકો, કેરીનો ટુકડો) સંવ - 5 (ગ) સ્નત્વ (જ.) (ખટાશ) કટુવાણી ખાટા પદાર્થ જેવી કહી છે. તેના યોગે વર્ષોના મીઠા-મધુરા સંબંધોમાં વૈપરીત્ય આવી જાય છે. જેમ દૂધપાક મીઠો હોવા છતાં ભોજન સમયે બોલાયેલા દુર્વચનોથી દૂધપાકમાં રહેલી મીઠાશ પણ કડવી બની જાય છે. સંવાદેવ - મામાદેવ (.) (નમિચંદ્રસૂરિ કત આખ્યાનકમણિકોશ ઉપર ટીકા રચનાર આચાર્યનું નામ, આમ્રદેવસૂરિ) अंबपलंबकोरव - आम्रप्रलम्बकोरक (न.) (આંબાની માંજર) જેમ આંબાની માંજરનું યોગ્ય પાલન કરવાથી તે શરીરને પોષનારું ખુશબુદાર કેરીરૂપ ફળ આપે છે. તેમ નાના એવા પરંતુ, ગુણિયલ પુરુષની સેવા કરવાથી તે યોગ્ય સમયે હિતકારક ફળ આપે છે. તાત્પર્ય એ છે કે, ગુણવાન વ્યક્તિની કરેલી સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. આવા પુરુષોને શાસ્ત્રમાં આમ્રપ્રલમ્બકોર, અર્થાત્, આંબાની માંજર સમાન કહેલા છે. अंबपल्लवपविभत्ति - आम्रपल्लवप्रविभक्ति (न.) (બત્રીસ પ્રકારના નાટકમાંનું એક, જેમાં આંબાના પલ્લવની રચના વિશેષ કરવામાં આવે એવું એક નાટક) સંવરિયા - મામપેશી (સ્ત્રી.) (કરીની ચીરી-કાતરી) અહો ! કેવો નિર્દોષ અને સંયમપોષક જૈન સાધુનો આહાર ગ્રહણ કરવાનો વ્યવહાર છે. આ ભગવંતો ફળાદિને વહોરતા પૂર્વે બરાબર નિરીક્ષણ કરતા હોય છે. અર્થાત્ બીજથી ફળનો ગર વ્યવસ્થિત છૂટો પડેલો હોય અને 48 મિનિટ થઈ ગઈ હોય તો જ ગ્રહણીય બને છે અન્યથા નહીં. કોઈપણ ફળ તેના બીજથી છૂટું પડ્યા પછી 48 મિનિટ થયે તે અચિત્ત બને છે. જ્યાં સુધી બીજ સહિત હોય ત્યાં સુધી તે સચિત્ત અર્થાતુ સજીવ ગણાય છે અને તેથી જ તે પુનઃ ઊગવા સમર્થ હોય છે. સમાવેશી (ટી.) (કરીની ચીર) અંબન - સાપન (જ.) Page #98 -------------------------------------------------------------------------- ________________ (કેરી) કેરી ફળોને વિષે રાજા ગણાય છે. તે સ્વાદમાં મધુર અને સપ્તધાતુને પુષ્ટ કરીને શરીરને બળવાન કરે છે. તેમ ગુણોને વિષે વિવેક રાજા સમાન છે. તેને ધારણ કરનારને સારાસારની સમજ અને સમય અનુસાર કૃત્યાકૃત્યના જ્ઞાનથી તે સર્વપ્રકારે આત્માને પુષ્ટ કરે છે. વ્યવહારિક જગતમાં પણ વિવેકની આગવી મહત્તા છે. મિત્તા - ગામિત્ત (2) (કેરીનો ટુકડો, કેરીનું ફુડસીયું, કેરીનું અડધીયું) મંવાર - મવાર () (આકાશ 2. વસ્ત્ર 3. અબરખ 4. અંબર નામનું સુગંધી દ્રવ્ય) સપ્તરંગી આકાશ સમયે-સમયે અલગ-અલગ રંગોની પ્રધાનતાવાળું હોય છે તેમ જીવન પણ વિવિધ પ્રકારના પ્રસંગો જનિત સુખદુઃખની પ્રધાનતાવાળું હોય છે. જે સુખમાં ફુલાઈ જતો નથી અને દુઃખમાં હાયવોય કરતો નથી તે વ્યક્તિ જ માનવજીવનની શ્રેષ્ઠતાને સારી રીતે માણી શકે છે. સંવતન - મવારતત્ર (2) (આકાશની સપાટી, અંબરતળ-સપાટી) સંવરિત્ર - અધ્વનિર્ભઠ્ઠ (ઈ.) (ધાતકીખંડમાં રહેલો પર્વતવિશેષ) અંવતિનથી - મહરિત્ર (સ્ત્રી.) (નગરીવિશેષ, જ્યાં ગર્વિષ્ઠ દુશ્મન રાજાઓના દર્પનું મર્દન કરનાર રાજા થયો) સંવરવર્થીિ - અધ્વરવસ્ત્ર (જ.) (સ્વચ્છ વસ્ત્ર, અંબર તુલ્ય વસ્ત્ર) શ્રાદ્ધવિધિપ્રકરણ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, ગૃહસ્થને સ્વચ્છ વસ્ત્રો શોભાદાયક છે જ્યારે સાધુઓને મલિન વસ્ત્રો શોભા રૂપ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, સંસારીઓનો ટાપટીપ રૂપ શણગાર એ સાધુઓ માટે અશોભનીય બને છે. તેમ સાધુઓનો મલિનવસ્ત્રાદિધારણ રૂપ શણગાર એ ગૃહસ્થો માટે અશોભનીય છે. તેથી ગૃહસ્થોએ સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. સંવર - વરસ (ન.) (આકાશ) મંવર () - માર () 5 (પું, .) (કઢાઈ-કડાઈ, ભુજવાનું-શેકવાનું મોટું પાત્ર 2. લુહારની ભઠ્ઠી 3. કોષ્ટક) જેમ સોનાને શુદ્ધ કરવા માટે તેને તપાવવું અત્યંત આવશ્યક છે તેમ મનુષ્યને પણ દુઃખો અને તકલીફોને સહન કર્યા વગર સત્ય માર્ગની પ્રાપ્તિ થતી નથી. સત્યમાર્ગની શોધ વગર આત્મિક આરાધનાઓ વાસ્તવિક ફળવાળી બનતી નથી. સંવરિ (ર) સ - જ્વર (2) 5 (પુ.) (લુહારના કોઢની ભઠ્ઠી 2. કઢાઈ 3. કોઠાર) અંવરિ () (fi) - મરિષ (રપ) ત્રીપ (fઉં) (કું.) (પરમાધાર્મિક દેવોની એક જાતિ, જે નારકીના શરીરના અનેક ટુકડા કરી ભઠ્ઠીમાં પકાવે છે) આ જન્મમાં વિવિધ પ્રકારના ઉગ્રપાપો કરવાથી જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. આ નારકી જીવોને પરમાધાર્મિક દેવો અનેક પ્રકારે ત્રાસ આપે છે. જેમાં અંબરિષ દેવો નારકીઓને ખડગ આદિ વડે હણે છે. શસ્ત્રાઘાતથી મૂર્શિત થયેલા તેઓના શરીરના અનેક ટુકડા કરી ભઠ્ઠીમાં પકાવવા દ્વારા અત્યંત ત્રાસ આપે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ વર્સિસ - માપ (fઉં) (કું.) (માલકી પત્ની અને નિમ્બ નામક પુત્રવાળો ઉજ્જયિની નગરીનો નિવાસી એક બ્રાહ્મણ 2. અંબઋષિ) સંવવા - માવા (જ.). (આંબાની બહુલતાવાળું વન, આંબાવાડીયું) શ્રી નેમિનાથ પ્રભુ પોતાના લગ્ન નિમિત્તે પશુઓની હિંસાના પ્રસંગે વૈરાગ્યવાસિત થઈ વ્રજ્યા લેવા ગિરનારમાં જાય છે. રૈવતગિરિની તળેટીના આંબાઓની બહુલતાવાળા સહસ્ત્રાપ્રવનમાં જઈ પંચમુષ્ટિ લોચ કરવાપૂર્વક દીક્ષા અંગીકાર કરે છે. ગિરનાર મહાતીર્થે તેમનાથ પ્રભુના દીક્ષા, કેવળ અને નિર્વાણ આમ ત્રણ કલ્યાણકો થયા છે. अंबसमाण - अम्लसमान (पुं.) (તકલીફદાયક દુર્વચનો, ખાટા વચન) એ સત્ય વાત છે કે, કઠોર વચનોથી સામેવાળાને હાડોહાડ લાગી આવે છે. હિતકારી એવા પણ કટુ વચનો મનને અપ્રીતિ ઉપજાવનાર બને છે. શસ્ત્ર દ્વારા શરીર ઉપર થયેલો ઘા હજી જલદી રુઝાઈ જાય છે પરંતુ, દુર્વચનોના કારણે મનમાં થતો ઘા કેમેય કરીને રુઝાતો નથી. માટે હે જીવ! જેમ તને પ્રિય વચનો સાંભળવા ગમે છે તેમ તું અન્યને માટે પણ સમજ. अंबसालवण - आम्रशालवन (न.) (આમલકપ્પા નગરીના ઈશાન ખૂણે આવેલું શાલિ અને આંબાની બહુલતાવાળું વન 2. તે નામક ચૈત્ય) વાહુડિ - મવuિ (ત્રી.) (દેવી વિશેષ) સંવા - અધ્યા (સ્ત્રી.) (માતા 2. ભગવાન નેમિનાથના શાસનના અધિષ્ઠાયિકા દેવી 3. વેલડી વિશેષ 4. કાશીરાજની એક કન્યા) પ્રવચન સારોદ્ધારમાં કરેલ વર્ણન અનુસાર અંબિકાદેવી સુવર્ણના જેવી કાંતિથી શોભાયમાન છે, સિંહની સવારી કરનારાં છે ચાર ભુજાવાળી આ દેવીના જમણા બે હાથમાં પાશ અને આમ્રલંબ તથા ડાબા બે હાથમાં પુત્ર તથા અંકુશ છે. અંબિકાદેવી નેમિનાથ ભગવાનના શાસનાધિષ્ઠાયિકા દેવી છે. अंबाजक्ख - अम्बायक्ष (पु.) (યક્ષ વિશેષ) સંવાદ - માતા (પુ.) (એક જાતનું વૃક્ષ-આમડું 2. તેનું ફળ 3. કેરીનો સુકાવેલો રસ, કેરીના રસને સુકાવીને બનાવેલો પદાર્થ) સંવાડિય - મન્નિતિ (ત્રિ.) (તિરસ્કૃત, ખાટા રસવાળા પદાર્થની જેમ તિરસ્કારના કારણે સંબંધોમાં ખટાશ આવે તે) પોતાની અનેક ભૂલોને છાવરીને પોતાની જાતને અત્યંત પ્રેમ કરનારા આપણે બીજાની સામાન્ય ભૂલોને પણ નજર-અંદાજ કરી તેની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર રાખીએ છીએ ખરા? જો ના, તો વિચારજો આપણે કેટલા ધાર્મિક કહેવાઈ સંવાવ - ગાતા () (અંબા દેવીને ઉદ્દેશીને કરાયેલ તપ, લૌકિક તપનો પ્રકાર, અંબાતા) ઈહલૌકિક ફળની ઈચ્છાથી બાવીસમા તીર્થંકરના શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીને ઉદેશીને પાંચ વખત પાંચમના દિવસે એકાસણું આદિ કરીને તપ-જપ-ક્રિયા કરવી તે અંબાતપ કહેવાય છે. સંવાવસ્કી - અન્નવસ્કી (સ્ટી.) (ખાટા રસવાળી વેલડી 2. પર્ણિકા નામક કંદનો એક ભેદ, વલ્લી વિશેષ) Page #100 -------------------------------------------------------------------------- ________________ વિમા (વા) - વિંગ (સ્ત્ર.). (માતા 2. દુર્ગા 3. નેમિનાથ ભગવાનના શાસનાધિષ્ઠાયિકા દેવી 4. પાંચમા વાસુદેવના માતા) પ્રાચીન મથુરાનગરીમાં તથા ભરૂચ નગરની પાસે પણ અંબિકા દેવીની મૂર્તિઓ હતી એમ જિનપ્રભસૂરિજી રચિત વિવિધતીર્થકલ્પમાં ઉલ્લેખિત છે. અંબિકાદેવી પ્રસિદ્ધ ગિરનાર મહાતીર્થના રક્ષક અને ભક્તોના વાંછિત આપનારા છે. अंबियासमय - अम्बिकासमय (पुं.) (ગિરનાર પર્વત ઉપરનું એક તીર્થ સ્થાન) ગિરનારને પ્રાયઃ શાશ્વત બતાવાયો છે. આવતી ચોવીસીના સર્વતીર્થકરો ગિરનાર તીર્થથી મોક્ષ પામશે. આ ગિરિરાજ પર શ્રીનેમિનાથ પ્રભુના શાસનદેવી શ્રીઅંબિકામાતાની ઊંચી ટૂંક આવેલી છે. જે અંબાજીની ટૂંક તરીકે ઓળખાય છે. સંવિ - અશ્વિન (સ્ત્રી.) (કોટીનારનગરના સોમ બ્રાહ્મણની પત્નીનું નામ) મંવિત્ન - મસ્વિત્વ, અન્ન, ગાસ્ન (પુ.) (ખટાશ, ખાટો રસ 2. ખટાશવાળું, ખાટું 3. કાંજી 4. સૌવીર-કાંજી વિશેષ 5. છાશનું પાણી-આછ). આયુર્વેદના મતે ખાટો રસ અગ્નિનું દીપન કરનાર, શોક, પિત્ત અને કફને વધારનાર, આહારનો પાચક, ભોજનને વિષે રુચિ કરાવનાર અને વાયુને હરનાર કહ્યો છે. સાથે સાથે રસાયણ-પાકના સેવનવિધિમાં સર્વથા ત્યાજય બતાવ્યો છે. મંવિત્ન/મ - મસ્વિત્રનામ (જ.) (રસ નામકર્મ, નામકર્મનો એક ભેદ, જેના ઉદયથી જીવને અસ્ફરસવાળું શરીર મળે છે) આ નામકર્મની પ્રકૃતિનો એક ભેદ છે. તેના ઉદયથી વ્યક્તિના શરીરનો પરસેવો આંબલી અથવા લીંબુ વગેરે ખાટા પદાર્થોની જેમ ખટાશના ગંધવાળો અને સ્વાદ પણ ખાટો હોય છે. જગતમાં નામકર્મની વિચિત્રતા સૌથી વધુ દેખાય છે. સંવિનરસ - મશ્નરસ (.) (ખાટો રસ, ખટાશ) अंबिलरसपरिणय - अम्बिलरसपरिणत (पुं.) (અવેતસ વૃક્ષ વગેરેની જેમ ખટાશને પામેલો પુદ્ગલ-પદાથ) સંવિત્તિ - મિત્તા (સ્ત્રી.) (આંબલી, આંબલીનું ફળ). રાજનિઘંટુ વગેરે ગ્રંથોમાં આંબલીના પ્રકારોમાં 1. કાતરાવાળી 2. પાંદડાવાળી 3. સફેદ આંબલી 4. શુદ્ર આંબલી આમ ચાર પ્રકાર વર્ણવેલા છે. આંબલીના વૃક્ષ નીચે વાસ કરવાનો નિષેધ કરેલો છે. કારણ કે તેની છાયા વાયુના રોગને વધારનારી કહી છે. સંવિત્નો - સોળ (.) (કાંજી જેવું સ્વભાવથી જ અત્યંત ખાટું પાણી) સંવુ || - વુનાથ (5) (સમુદ્ર). તિસ્કૃલોકમાં સૌથી મોટો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. જેનો વિસ્તાર અસંખ્ય યોજનનો બતાવેલો છે. તેમજ તે પૃથ્વીનો છેલ્લો સમુદ્ર છે. સમુદ્રની શોભા ગંભીરતાને ધારણ કરવામાં છે તેમ સજ્જનોની શોભા વિવેકને ધારણ કરવામાં છે. મંજુર્ઘમ - પ્રવુતમ (પુ.) (પાણીને રોકવાની એક કળા, 64 કળાઓમાંનો 13 મો પ્રકાર) ગમે તેવા પાણીના પ્રવાહને રોકવા માટે જળસ્તભિની વિદ્યા સમર્થ બને છે. તેમ ચારિત્રશીલ વ્યક્તિના સચ્ચારિત્રના પ્રભાવથી પણ જળ થંભી જતું હોય છે. તેમજ 64 કળાઓમાં પણ અંબુસ્તંભ નામક જળથંભન કરનારી એક કળા ગણી છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સંવમવિ () - અનુમક્ષન(પુ.). (પાણી ઉપર જીવનાર વાનપ્રસ્થાશ્રમનો ભેદ વિશેષ) જૈન શાસનમાં ઘણા તપસ્વીઓ માત્ર ઊકાળેલા પાણીના સહારે બીજું કંઈપણ ગ્રહણ કર્યા વગર માસક્ષમણાદિ તપ કરતા હોય છે. કોઈ કોઈ આરાધકો પાણીનો પણ ત્યાગ કરીને ઉપવાસ-છટ્ટ-અટ્ટમ-અઢાઈ વગેરે તપ કરતા હોય છે. ધન્ય છે આવા મહાન તપસ્વીઓને! અંબુવાસ (1) - મડુવાસિન(કું.) (જલ પ્રધાન પ્રદેશમાં રહેનાર 2. પાટલાવૃક્ષ 3. પાણીમાં રહેનાર કોઈપણ પદાર્થ 4. વાનપ્રસ્થાશ્રમનો ભેદ વિશેષ) ચારે કોર જ્યાં પાણી જ પાણી હોય તેવા ટાપુઓ તથા ચેરાપુંજી જેવા પ્રદેશો કે જ્યાં અત્યંત અધિક પાણી વરસે છે તેવી જગ્યાએ જીવોત્પત્તિ પ્રચુર માત્રામાં હોય છે. માટે ત્યાં રહેનારા ધર્મીને જીવદયાનું પાલન કરવું દુષ્કર બને છે. અંક - મન (.) (પાણી, જળ). જલ અને સંતો બંનેમાં એક સમાનતા છે. જેમ થાકેલા લોકોને પાણી ર્તિ પ્રદાન કરે છે તેમ સંતો પણ વ્યાવહારિક દુનિયાના આધિવ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત લોકોને સત્યમાર્ગની સમજણ દ્વારા નૂતન ચેતના પ્રદાન કરે છે. અંક - અંશ (4) (પુ.) (ભાગ, વિભાગ, અવયવ 2. પર્યાય, ધર્મ 3. ભેદ, વિકલ્પ 4. સ્કંધ) વ્યક્તિમાં જેટલી અપૂર્ણતા હોય છે તેટલી વધુ તેની વૃત્તિઓ ઉછાળા મારે છે. પરંતુ જેમ-જેમ વ્યક્તિમાં પૂર્ણતા આવતી જાય છે, પદાર્થની યથાર્થતાની સમજણ વિકસિત થતી જાય છે તેમ-તેમ તેનામાં ગાંભીર્ય વધતું જાય છે. “અધૂરો ઘડો છલકાય ઘણો આ કહેવત પણ તે રહસ્યને ઉજાગર કરે છે. અંક (સી) જાય - શંઘ (8) જત (ત્રિ.) (સ્કંધના દેશ-એક ભાગને વિષે રહેલું, ખભા ઉપર રહેલું) - મંશ (ઈ.) (સ્કંધ, ખભો) કોઈ એકાદદુર્ગુણ પણ સજ્જન માણસના વ્યક્તિત્વને ઘણી વખત ઝાંખું કરી નાખે છે. કરોડોમાં જેનું મૂલ્ય આંકી શકાય તેવો હીરો પણ નાનકડી અશુદ્ધિને કારણે કોડીનો થઈ જાય છે. સંસિ - રાત્રિ (ટી.) (ખૂણો). મનના ખૂણે ખાંચરે રહેલો નાનો સરખો દુર્ગણ પણ ક્યારેક મોટી હોનારત સર્જી શકે છે. માટે દુર્ગણ રૂપી દુશ્મનને ઊગતા જ ડામી દેવો જોઈએ. અર્થાતુ જીવનમાં ઘુસેલા નાનકડા દુર્ગુણની પણ ઉપેક્ષા ન કરતાં તેને પ્રયત્નપૂર્વક ત્યજી દેવો જોઈએ. સિથ - શિવ (ત્રી.) (ભાગ, અંશ, હિસ્સો) (હરસનો રોગ, હરસ-મસા) મંસુ - અંશુ(પુ.). (કિરણ 2. સૂત્ર 3. સૂક્ષ્માંશ 4. પ્રભા 5. વેગ 6. પ્રકાશ) દીવાનો નાનકડો પ્રકાશ પણ નિબિડ રાત્રિના ગાઢ અંધકારને ભેદી નાખે છે તેમ વ્યક્તિના જીવનમાં પાંગરેલો નાનકડો સદ્ગુણ પણ તેના જીવનને અજવાળી દે છે. ખુંખાર ડાકઓના સરદાર વંકચૂલે લીધેલી પ્રતિજ્ઞાઓ સામાન્ય હતી છતાં અનેક કષ્ટોથી Page #102 -------------------------------------------------------------------------- ________________ બચાવનારી અને સ્વ-પર હિતકારી નિવડી હતી. શુ (ન.) (આંતુ, નેત્રજળ). હે પરમાત્માનું ! દરેક ઠેકાણે મેં અન્યને વિષે દોષદષ્ટિ જ કેળવી. અન્યના દોષ જ મને સૌથી પ્રથમ દેખાયા અને જાણે-અજાણે આ દોષ દેખવાની વૃત્તિ એટલી તો પ્રબળ બનતી ગઈ કે જેમ માખી બગીચાના ગુલાબ વિગેરે સુગંધિત ફૂલોને છોડીને માત્ર ગંદવાડ ઉપર જ જાય તેમ સદ્ગુણીને છોડીને મારું મન દુર્જનોમાં મશગુલ બન્યું. પરંતુ જ્યારે મારી દૃષ્ટિ સ્વ તરફ વળી ત્યારે અન્યના માત્ર દોષોને જ જોવાની કુટેવવાળો હું રડી પડ્યો. (ચીન દેશમાં બનેલું રેશમી વસ્ત્ર, ચીનાઈ હીર 2. વસ્ત્ર વિશેષ 3. પત્ર-પાંદડું). મંત્રજાપ તથા પરમાત્માની પૂજાદિ કરવાના વિશિષ્ટ વિધિ-વિધાનોમાં ચીનાંશુક અર્થાત્, રેશમી વસ્ત્રો પરિધાન કરવાના ઉલ્લેખો શાસ્ત્રગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. રેશમના વસ્ત્રોને મનની પવિત્રતા લાવવામાં સહાયક અને ભાવોલ્લાસને વધારનારા બતાવ્યા છે. अंसोवसत्त - अंसोपसक्त (त्रि.) (ખભા પર રહેલું, ખભે લાગેલું) દીક્ષા સમયે ઇન્દ્ર દ્વારા ખભા પર નાખવામાં આવેલા દેવદૂષ્યને પણ પરમાત્માએ ગરીબ બ્રાહ્મણને દાનમાં આપી દઇને જગતને સંદેશો પાઠવ્યો છે કે, તમારી પાસે રહેલી સંપત્તિમાં બીજાઓનો પણ ભાગ છે. માટે સ્વાર્થી બનીને માત્ર પોતાનો વિચાર ન કરતાં તમારા આશ્રિતોનો પણ વિચાર કરજો! મહ (તિ) - અત્તિ (ત્રિ.) (સંખ્યામાં કે ગણતરીમાં ન આવે તેટલું, અસંખ્યાત કે અનંત). આગમોમાં અસંખ્યાત અને અનંત એમ બે પ્રકારના માપ કહેવામાં આવેલા છે. શબ્દની રીતે જોઇએ તો અસંખ્યાતા એટલે જેની સંખ્યા માપી ન શકાય તે અસંખ્યાત અને જેના માપનો અંત ન આવી શકે તે અનંત. તેમ છતાં કેવલી ભગવંતો એનું માપ જાણે છે. આપણા જેવા સામાન્ય વ્યક્તિઓની સમજમાં આવે તે માટે તેની વ્યાખ્યા અસંખ્યાત અને અનંત તરીકે કહેવાઈ છે. ૩(તિ) સંવિય - મતિષ્ઠિત (પુ.) (એક સમયે અસંખ્યાત કે અનંત સંખ્યામાં ઉત્પન્ન થતાં નારકી આદિના જીવ) એક જ સ્થાને એક જ સમયે જ્યાં આગળ અનંતા જીવોની ઉત્પત્તિ છે એવી નિગોદમાં આપણે અનંતી વખત જન્મ-મરણ કરીને આવ્યા છીએ અને ભવિષ્યમાં અંતિમ લક્ષ્યરૂપ મોક્ષમાં પણ અનંતા જીવો સાથે રહેવાનું છે. તો પછી વર્તમાનમાં સંયુક્ત પરિવારમાં સાથે રહેવામાં કચવાટ શા માટે ? અજંટા - પટ@ (ત્રિ.) (કાંટારહિત 2. પાષાણાદિ દ્રવ્ય કંટકરહિત). જ્યાં પૂજ્યોની પૂજાનો અનાદર થાય છે ત્યાં વિઘ્નો હંમેશાં નિવાસ કરતા આવે છે. આથી જે પુરુષે સદ્દવિચારોથી પોતાના મનને પવિત્ર કર્યું છે, સદ્વર્તનથી માતા-પિતાની સેવા કરી છે અને સદૂભાવથી દેવ-ગુરુને પૂજ્યા છે તેમનો માર્ગ હંમેશાં નિષ્ફટક બન્યો મલંડ - માઇકુ (ન.) (અનવસર, અચાનક, અકાળ) કુટુંબ આદિના ભરણપોષણ માટે પૈસા કમાવવાની લ્હાયમાં ને લ્હાયમાં પોતાના આત્મકલ્યાણને ભૂલી જનારાઓને શાસ્ત્રકારો કહે છે કે, તમારા આત્મહિતને એક ઘડી પણ ભવિષ્ય પર છોડશો નહીં. કેમકે આવનારો કાળ વિઘ્નોથી ભરેલો છે. ક્યારે, કયા સમયે અચાનક યમરાજની સવારી આવી જશે તે ખબર પણ નહીં પડે. માટે જે કરવું છે તે અત્યારે જ, આ સમયે જ કરી લો. રખેને કાલ પર છોડતા. ' Page #103 -------------------------------------------------------------------------- ________________ अकंडूयग - अकण्डूयक (पुं.) (અભિગ્રહવિશેષધારી સાધુ, શરીરમાં ચળ આવે તો પણ નહીં ખંજવાળનાર-મુનિ). એકમાત્ર કર્મક્ષયના હેતુથી ચારિત્રની આરાધના કરનારા સાધુ ભગવંતો વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરતા હોય છે. જેની વાતો જુદા-જુદા શાસ્ત્રોમાં મળે છે. તેમાં એક પ્રકાર અકંયનો આવે છે. કર્મ છે તો શરીર છે અને શરીર છે તો તેમાં રોગ, ખંજવાળ વગેરે સંભવી શકે છે. પરંતુ કેટલાક સાધુઓને એવો અભિગ્રહ હોય છે કે શરીરમાં ગમે તેવી ખંજવાળ આવે તો પણ શરીર ખંજવાળવું નહીં. આવા અભિગ્રહધારી સાધુને અકૅડૂયક કહેવામાં આવે છે. બેશક સાંસારિક ભોગ-સુખો પણ ખંજવાળ સરખા છે. દંત - ૩#ાન (ત્રિ.) (અસુંદર, સૌંદર્ય વિનાનું, કાન્તિરહિત) માતર - સાન્તાતર (ત્રિ.) (અતિ અસુંદર, ઘણું અણગમતું). શાસ્ત્રમાં આઠ પ્રકારના મદ બતાવ્યા છે. તેમાંનો એક મદ છે રૂપનો અહંકાર. કેટલાક જીવો પૂર્વના કોઈ પુણ્યોદયે મળેલા રૂપથી એટલા બધા અભિમાની બની જાય છે કે બીજાઓની નિંદા અને હાંસી કરતા હોય છે. એવા રૂપાભિમાનીઓ સાવધાન ! જગતમાં કોઈ વસ્તુ શાશ્વત નથી. રૂપ પણ નાશવંત છે જ્યારે ચાલ્યું જશે તેની ખબર પણ નહીં પડે. બુટ્ટા અભિનેતાઓ આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. દંતતા - વાત્તતા (સ્ત્રી.) (અસુંદરતા, અશોભનીયપણું) જગત આખું બાહ્ય સૌંદર્ય પાછળ પાગલ છે. પરંતુ ખરી સુંદરતા તો આંતરિક ગુણવૈભવમાં છુપાયેલી છે. માત્ર બાહ્ય સુંદરતા તે વાસ્તવમાં સુંદરતા નથી પણ તેની સાથે જે આંતરિક ગુણોના સમૂહથી શોભે છે તે જ સુંદર છે. બાકી તાત્ત્વિક રીતે તો સુંદર-અસુંદર જેવું કશું છે જ નહીં. પરમાત્માએ તો કહ્યું છે કે, પદાર્થમાત્ર પોતાના સ્વરૂપે રહેલો છે. સારું-ખરાબ જેવું કશું જ નથી. અનંતકુવર - જાન્તર્ણ (.) (અનિચ્છિત દુઃખવાળો, દુઃખષી) પરમાત્માનું વચન છે કે, જે જીવ મનુષ્યભવમાં જિનધર્મ જાણવા છતાં પણ આવેલા દુ:ખોને ઇચ્છાથી સમતાપૂર્વક સહન કરતો નથી તેને કર્મના પ્રભાવે તિર્યંચ કે નરક યોનિમાં અનિચ્છાએ પણ દુઃખો સહન કરવા પડે છે. ફરક માત્ર એટલો જ છે કે, અહીં સમતાથી દુઃખો સહન કરવાથી કર્મોનો ક્ષય થાય છે, જ્યારે તિર્યંચાદિ ગતિમાં આર્તધ્યાનપૂર્વક સહન કરેલા દુઃખ બીજા નવા કર્મો બંધાવે છે. નક્કી તમારે કરવાનું છે કે, આવેલા દુ:ખો કેવી રીતે સહન કરવા છે. અજંતર - શાન્તસ્વર (ત્રિ.) (અપ્રિય સ્વર, કઠોર વાણી) કર્કશ સ્વરવાળા હજારો ગર્દભો મળીને પણ એક કોયલના સ્વરની તુલના કરી શકતા નથી. તેમ હજારો દુર્જનો ભેગા મળીને પણ સજ્જનોના એક નાનકડા ગુણની તોલે આવી શકે તેમ નથી. ‘ઈશ્ચત નિરવ તારામાપિર' આ ઉક્તિનો ભાવાર્થ પણ આ જ છે. શંખ () - અવન્તર્ષિન(ત્રિ.) (કામનું ઉદ્દીપન થાય તેવા વચનાદિથી રહિત). પરાણે પળાવવામાં આવતા બ્રહ્મચર્યના પ્રતાપે જો ચક્રવર્તીનો ઘોડો આઠમા દેવલોકમાં દેવ બની શકે છે તો જેણે જિનદેવની આજ્ઞામાં રહીને કામદેવને પરાસ્ત કર્યો છે તેવા ઇન્દ્રિયવિજેતાનો તો મોક્ષ નિશ્ચિત જ છે. મદ્રુપ - નમ્પ (ત્રિ.) (નિષ્કપ, અચલ, ક્ષોભરહિત) 62 Page #104 -------------------------------------------------------------------------- ________________ કદાચ મેરુ પર્વત ચલાયમાન થાય, નદીનો પ્રવાહ પોતાની દિશા બદલી લે, સૂર્ય પશ્ચિમમાંથી ઉગી શકે પરંતુ, જેમણે વાયુ જેવા મનને, ઇન્દ્રિયો રૂપી અશ્વોને અને અખ્ખલિત વહેતા પ્રવાહ જેવી અસંબદ્ધ વાણીને તપ અને સંયમથી પોતાના વશમાં કર્યા છે તેવા મહાપુરુષોને દેવો પણ ચલાયમાન કરી શકતા નથી. એવા ધન્યાત્માઓને મારા પ્રતિદિન કોટી કોટી વંદન હો ! મપિય - ૩પિત (કું.) (ભગવાન મહાવીરના આઠમા ગણધરનું નામ) જન્મે બ્રાહ્મણ, નામે અકંપિત. તેઓ જ્યારે ભગવાન સાથે વાદ કરવા આવ્યા ત્યારે તેમના મનમાં નારક છે કે નહીં તે સંબંધી શંકા હતી. પરમાત્મા મહાવીરદેવે પોતાના કેવલજ્ઞાનથી તેમના મનનું સમાધાન કર્યું અને તેઓ પોતાના શિષ્યો સહિત ભગવાન પાસે પ્રવ્રજયા ગ્રહણ કરી સૌના વંદનીય ગણધરપદને પામી સ્વ-પર કલ્યાણકારી બન્યા. अकक्कसभासा - अकर्कशभाषा (स्त्री.) (માત્સર્ય રહિત વચન, મૃદુ ભાષા) યોગશાસ્ત્રમાં સત્ય ભાષાની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, જે સાંભળવામાં પ્રિય હોય, હિતકારી હોય અને જેમાં કોઈ વિશિષ્ટ તથ્ય રહેલું હોય તેવી ભાષા સત્ય છે. પરંતુ સામેવાળાને સાંભળવામાં કટુ હોય તેવી સત્ય ભાષા પણ અસત્ય છે. આથી જ તો ભગવાને કહ્યું છે કે હે શ્રમણો! તમારી વાણીથી કોઈને ઠેશ પહોંચે તેમ હોય તો મૌન રહેવાનું પસંદ કરો પરંતુ, કોઈના દિલને દુભવશો નહીં. જૈન કહેવાતાં આપણે આ વાતનું કેટલું પાલન કરીએ છીએ? अकक्कसवेयणिज्ज - अकर्कशवेदनीय (न.) (શાતાવેદનીય કર્મ, સુખવેદનીય કર્મ). શાતાવેદનીય એટલે જે કર્મના ઉદયકાળે સુખનો અનુભવ થાય છે. આ કર્મ અહિંસા ધર્મના પાલનથી બંધાય છે. દશવૈકાલિકસૂત્રમાં પણ લખેલું છે કે જે જીવ ખાતા, પીતા, ઊઠતા, બેસતા, ચાલતા જીવદયાનું પાલન કરે છે તે જીવ શાતાવેદનીય કર્મનો બંધ કરે છે અને ભરત ચક્રવર્તી વગેરેની જેમ માત્ર સુખનો ભોક્તા બને છે. આ સંસારમાં કોઈ એવો જીવ નથી જેને સુખ ન જોઇતું હોય. શm - #ાર્ય (જ.) (અકાર્ય, ન કરવા યોગ્ય કાર્ય, અઘટિત કાર્ય, અનુચિત કાર્ય, નિષિદ્ધ કાર્ય) જૈન શાસનને વરેલા શ્રાવકો વ્યાપારની દૃષ્ટિએ અનર્થદંડ જેવા અનુચિત કાર્ય કે પંદર કર્માદાનના કાર્યો ન કરે. પરંતુ અલ્પકર્મબંધ હોય તેવા વ્યાપાર રોજગારને પસંદ કરે. આજે તો કર્માદાનના વ્યાપારો જાણતાં અજાણતાં થઈ રહ્યા છે. જો સંસારને ઘટાડવો હોય તો સત્વરે શ્રાવકત્વને લાંછન લગાડનારા આવા કાર્યોનો સમજણ સાથે ત્યાગ કરી ભારે કપાદાનથી બચતા રહેવું જોઈએ. अकज्जमाण - अक्रियमाण (त्रि.) (વર્તમાનકાળે નહીં કરાતું, વર્તમાનમાં ન કરાતું) આપણે મન-વચન-કાયાનો વ્યાપાર તો ઘણો બધો કરીએ છીએ પણ આપણા પૂર્વજો જેમ સાત ક્ષેત્રોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરતા હતા તે સન્ક્રિયા આપણે વર્તમાનમાં નહીં કરીએ તો સ્વ-પર ઉપકારક પુણ્યબીજ ક્યાંથી પ્રાપ્ત થશે. अकज्जमाणकड - अक्रियमाणकृत (त्रि.) (વર્તમાનકાળ અને ભૂતકાળની ક્રિયા વડે નહીં બનેલું) મટ્ટ - 3hts (ત્રિ.). (કાષ્ઠરહિત, ઇંધણ વગરનો) તણખલાનો અગ્નિ અલ્પસમય સુધી જ રહે છે, તો લાકડાનો અગ્નિ તેથી વધુ લાંબા સમય સુધી રહે છે. જ્યારે નિંભાડાનો અગ્નિ બહુ લાંબા વખત સુધી યાવત્ દિવસોના દિવસો સુધી સળગતો રહે છે. તેમ જ્ઞાનીઓ કહે છે કે અનન્તાનુબંધી કષાય ચિરકાળ પર્યંત આત્મા સાથે રહી આત્માનું જ ભૂંડું કરતો રહે છે. દુશ્મનને જો ઘરમાં રાખો તો હાલ બેહાલ જ થાય ને! 9 - અછૂત (ત્રિ.) (અકૃત, નહીં કરેલું) Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્રના પ્રથમ અધ્યયનમાં આ શબ્દનો પ્રયોગ સાધ્વાચારને ઉદ્દેશીને કહેવાયો છે કે “ફિત્તિ જ માસિની, અહિં નો વહિત્તિ ય અર્થાત્ સાધુ ભગવંત જે કરેલું હોય તેને જ કર્યું તેમ કહે પણ ન કરેલું હોય તો કર્યું તેમ ન બોલે. વિચારજો કે, આપણા સાધુ ભગવંતોની ભાષાસમિતિનો ઉપયોગ કેટલો બધો સૂક્ષ્માર્થગ્રાહી અને આત્મપરિણતિથી પરિણત થયેલો હોય છે. મનોજ () - સતયોગિન (કું.) (યતનાપૂર્વક યોગને નહીં આચરનાર, અકૃતયોગી, અગીતાર્થ) યતનાનો એક અર્થ થાય છે ઉપયોગ. જ્ઞાનયોગ હોય, દર્શનયોગ હોય કે પછી ચારિત્રયોગ હોય તે સાચા અર્થમાં યોગ ત્યારે જ બને છે જ્યારે તેમાં ઉપયોગ ભળેલો હોય. અન્યથા, તે યોગ અયોગ બની જાય છે અને સાધ્યફળને અપાવનાર બનતા નથી. જે શ્રાવક કે શ્રમણ યતનાપૂર્વક યોગોનું આચરણ નથી કરતો શાસ્ત્રમાં તેને અમૃતયોગી કહેલો છે. अकडपायच्छित्त - अकृतप्रायश्चित्त (त्रि.) (જેણે પ્રાયશ્ચિત્ત નથી કર્યું તે, આલોચના નહીં લીધેલો). ભવભીરૂ આત્મા હંમેશાં આત્મલક્ષી હોય છે. તેના આચાર-વિચારો સામાન્ય લોકો કરતાં વિશુદ્ધ હોય છે. તેઓ જીવનમાં જાણતા અજાણતા થતા મન-વચન-કાયાના દુષ્કૃત્યો અર્થે આત્મભાવે પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધિ કરી લેતા હોય છે. જેમને આત્માર્થી બનવું હોય તેમણે તો મનથી ઋજુતા રાખી પ્રાયશ્ચિત્તાદિ વડે પરિશુદ્ધિ રાખવી અત્યન્ત જરૂરી છે. अकडसामायारि - अकृतसामाचारि (पुं.) (ઉપસંપ અને મંડલી એ બે સામાચારીને નહીં આચરનાર) શ્રમણ ભગવંતોના આચારને લગતો આ શબ્દ છે. બૃહત્કલ્પસૂત્રના ત્રીજા ઉદેશામાં આનો અધિકાર આવે છે. ઉપસંપદા અને માંડલી એમ બે પ્રકારની સામાચારીનું અવિતથ પાલન ન કરનારને અકૃતસામાચારીક કહેવામાં આવે છે. મઢિ - મન (ત્રિ.) (કોમળ, કઠણ નહીં તે). બહારથી કઠોર દેખાતા સાધુ-સંતો હૃદયથી અત્યન્ત કોમળ હોય છે. પોતાના માટે તેઓની ચર્યા ખૂબ જ કઠોર હોય છે. પણ બીજાઓ માટે માખણથી ય વધુ કુણી લાગણી ધરાવતા હોય છે. તેઓને મન કોઈ પારકું નથી પણ વાવÉ'ની ભાવનાવાળા હોય છે. અav - મuf (પુ.). (કર્ણરહિત 2. તે નામનો એક અંતર્ધ્વપ 3. અકર્ણદ્વીપમાં રહેનાર) લવણસમુદ્રમાં સાતસો યોજન પછી આવતો અકર્ણ નામનો સત્તરમો આ અન્તરદ્વીપ સિંહમુખદ્વીપના નૈઋત્ય ખૂણામાં આવેલો છે. ત્યાં પણ મનુષ્યો વસે છે. અન્તરદ્વીપ એટલે ચોતરફ સમુદ્રથી ઘેરાયેલો ભૂખંડ. જૈન દર્શનોક્ત આવા કુલ છપ્પન દ્વીપો છે. મvorfછUT - પછિન્ન, છત્રપf (.) (જેના કર્ણ છેદાયેલા નથી તે, અખંડ કાનવાળો 2. જેણે શ્રવણ નથી કર્યું તે) અખંડકાનવાળો તેને કહીએ કે જે સાંભળીને સાર ગ્રહણ કરે. સસ્ત્રવણ કર્યા પછી વિવેકને જાગ્રત કરે. જો શ્રવણેન્દ્રિયનો દુરુપયોગ માં આવ્યો તો ભવાન્તરમાં તે દુર્લભ બનશે. ઘણા લોકો જન્મથી બહેરા હોય છે તેમાં મૂળભૂત આવું જ કારણ સંભવે છે. આપણે બીજાને અપ્રિય લાગે તેવું ન બોલતાં વિવેકપૂર્વક કર્ણપ્રિય બોલવાની કળા શીખી લેવા જેવી છે. 34 - શર્તન (ત્રિ.) (ઠીંગણું, ખર્વ 2. છેદન કરનાર). અતિ દીર્ઘ અને અતિ હ્રસ્વમાં અધિક સત્વ પ્રતિષ્ઠિત હોય છે તેવું નીતિવાક્ય છે. ઠીંગુજીમાં કરિશ્મા કરવાની કુદરતી કળા હોય છે. જેમ વેંતિયા મનુષ્યની શક્તિઓ. એજ પ્રમાણે અતિ દીર્ધ વ્યક્તિમાં પણ કુદરતી રીતે કોઈક ને કોઈક વિશેષતા હોય છે. અતિ પ્રાચીન કાળમાં પાંચસો ધનુષ્યની કાયાવાળા મનુષ્યોની ભૂખ ચોખાના એક-બે દાણા જેટલા આહારથી સંતોષાઈ જતી હતી. છે ને વિસ્મયતા. Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ - મજૂત્રિમ (ત્રિ.) (અકૃતિમ, સ્વભાવસિદ્ધ, કૃત્રિમભિન્ન) કદરતી રીતે બનેલા હવા-પાણી-પ્રકાશ-વનસ્પતિ જેવા પદાર્થો સ્વાભાવિક રીતે ઉપકારક હોય છે. પરંતુ સર્વપ્રાણીઓમાં શ્રેષ્ઠ એવા મનુષ્ય બનાવેલા કૃત્રિમ પદાર્થો સ્વ-પર માટે ઉપકારક કરતા અહિતકર વધુ સાબિત થયા છે. જેમકે આખી દુનિયાના વિનાશક આણિક શસ્ત્રો અને પર્યાવરણના દુશ્મન બનેલા પ્લાસ્ટિક વગેરે. બેશક મનુષ્ય કરતાં કુદરતની નિર્મિતિ સર્વશ્રેષ્ઠ અને હિતકારક છે. મM - મવા (કું.) (અકલ્પનીય, ખપે નહીં તેવું, અગ્રાહ્ય, અયોગ્ય, સાધુને ન કહ્યું તેવું, અકૃત્ય 2. અવિધિએ ચરકાદિ દીક્ષા 3. દર્પ વગેરે 4. દૂષણ યોગ્ય 5. અનાચાર 6. અમર્યાદા, અનીતિ, અનુપદેશ 7, અસ્થિતકલ્પ) જેમ ગૃહસ્થોને અનીતિ અને અમર્યાદાને અકથ્ય-ત્યાજ્ય ગણી છે તેમ સાધુ-સાધ્વીજીઓ માટે અકથ્ય આહાર-વસ્ત્ર-પાત્રાદિને ત્યાજય કહેલા છે. આ અંગે દશવૈકાલિકાદિસૂત્રોમાં સુંદર વિવેચન કરાયેલું છે. તેમાં શિક્ષક સ્થાપના અને અકલ્પ સ્થાપના એમ બે પ્રકારના અકલ્પ બતાવી વિસ્તૃત ચર્ચા કરેલી છે. अकप्पठावणाकप्प - अकल्पस्थापनाकल्प (पुं.) (અષણીય વસ્ત્ર-પાત્ર-પિંડાદિ અકથ્ય આચારનો ભેદ). જેમ બાળકનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનું ઉત્તરદાયિત્વ મા-બાપનું બને છે તેમ શ્રમણ સંઘના પોષણ કરવાનું ઉત્તરદાયિત્વ શ્રાવકસંઘનું બને છે. સાધુજીતકલ્પસૂત્રમાં પૂજ્ય સાધુ-સાધ્વીજીના વસ્ત્ર,પાત્ર, આહારાદિ આચારોનું વિધાન કરવામાં આવેલું છે. શ્રાવકો-સગૃહસ્થોનું પણ એ કર્તવ્ય બને છે કે સાધુ-સાધ્વીજી, અતિથિઓને શું કલ્યું છે અને શું અકલ્પનીય છે ઇત્યાદિ તેમના સંયમમાં સહાયક આહારાદિનો પોતાના તરફથી કરવાનો વિવેક ગુરુમુખેથી ભલી-ભાંતિ જાણી લેવો જોઈએ. अकप्पट्ठिय - अकल्पस्थित (पुं.) (અચલકાદિ દશ પ્રકારના કલ્પ-મર્યાદાથી રહિત, વચ્ચેના 22 તીર્થકરોના સાધુ, ચારમહાવ્રતરૂપ યતિધર્મમાં સ્થિત) અચેલ એટલે જીર્ણવસ્ત્રાદિને ધારણ કરવા ઇત્યાદિ દશ પ્રકારના આચારો. જે પ્રથમ અને અન્તિમ તીર્થકરોના શાસનવર્તી શ્રમણ સંઘ માટે તીર્થકરોએ વિહિત કરેલા છે. માટે તેઓ કલ્પસ્થિત કહેવાય છે. શેષ બાવીસ તીર્થકરોના સાધુઓ માટે અચેલ વગેરે દશ પ્રકારના યતિધર્મનું પાલન ફરજિયાત નથી માટે તેઓને અકલ્પસ્થિત કહેવાય છે. અકલ્પસ્થિત એવા બાવીસ તીર્થકરોના સાધુઓમાં જેને ઉદ્દેશીને બનાવેલા હોય તેને ન કહ્યું પરંતુ, અન્ય સર્વને કહ્યું. જયારે પહેલા ને છેલ્લા તીર્થકરોના સાધુઓને પોતાના માટે બનાવેલા આહારાદિ તો ન કહ્યું પણ અકલ્પસ્થિતને ઉદ્દેશીને બનાવેલા પણ ન ધે. શ્રમણો સંબંધિત કલ્પ-અકલ્પાદિ સાધ્વાચારોનું વિસ્તૃત વર્ણન આચારાંગસૂત્ર, જીતકલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પસૂત્રાદિ આગમોમાં કરવામાં આવ્યું છે. અષા - મલ્પિ (કું.) (અગીતાર્થ, જેને શાસ્ત્રોનું પૂરેપૂરું જ્ઞાન નથી તેવો જૈન સાધુ 2. અનેષણીય) આગમોમાં સાધુઓને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે, જે શાસ્ત્રજ્ઞાનથી વિકલ છે અથવા અલ્પજ્ઞાની છે તેવા સાધુની નિશ્રામાં રહેવું નકલ્પ. અર્થાતુ ઉત્સર્ગ-અપવાદના પરિજ્ઞાનથી રહિત ગમે તેવા સંયમી હોય તો પણ તેમની નિશ્રામાં સાધુએ ન રહેવું. પ્રભુની આ આજ્ઞા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અને જ્ઞાનીની જૈનશાસનમાં કેટલી મહત્તા છે. માટે જ કહેવાયું છે કે “પઢમં ના તો ર' અર્થાતુ, પ્રથમ જ્ઞાનપ્રાપ્તિ પછી દયાપાલન. જ્ઞાન વગર જીવદયાનું પાલન ઇત્યાદિ દુઃશક્ય પ્રાયઃ બની જાય છે. *મતિ (ત્રિ.) (અકલ્પિત, અયોગ્ય). આચારાંગસૂત્રની નિર્યુક્તિમાં સાધુ-સાધ્વીઓને ન કલ્પે તેવા ચારેય પ્રકારના આહારાદિનું જેમ સુંદર માર્ગદર્શન કરવામાં આવ્યું છે તેમ શ્રાવકોએ કેવા પ્રકારના આહારાદિ ન બનાવવા જોઈએ તેનું પણ વર્ણન આગમગ્રંથોમાં કરવામાં આવ્યું છે. જેને ગૃહસ્થપણું સિદ્ધ કરવું છે અર્થાતુ શ્રાવકધર્મની યથોક્ત આરાધનાનું ફળ મેળવવું છે તેમણે તો વિશેષે કરીને આનું જ્ઞાન લેવું જરૂરી છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ બ્રબ્બર - અલવર (પુ.) (અકબર બાદશાહ) “અકબર' ફારસી શબ્દ છે. સમ્રાટ અકબર સુપ્રસિદ્ધ બાદશાહ થઈ ગયો. તે જૈન ઇતિહાસ પ્રસિદ્ધ શ્રી હીરવિજયસૂરિના સમાગમમાં આવ્યા પહેલા હિંસક હતો. સૂરિજીના ઉપદેશથી તેણે પોતાના વિશાળ રાજયમાં વર્ષભરના કુલ છ મહિના સુધી વટહુકમપૂર્વક અહિંસાનું પાલન કરાવ્યું હતું. આ પ્રસંગનું વર્ણન કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં તથા અબુલ ફઝલે લખેલ આઈને અકબરી નામના ગ્રંથમાં આપેલું છે. #- (1) (કમભાવ, આશ્રવનો નિરોધ 2. કમરહિત-મુક્તાત્મા) સુખી-દુઃખી, સુરૂપ-કરૂપ, નિર્ધન-ધનવાન ઇત્યાદિ આ સંસારમાં જેટલા પણ કંઠો દેખાય છે તે દરેક અર્થાત, સારું-નરસું બધું જ કર્મ જનિત છે. કાશ્મણવર્ગણા ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલી છે. જીવ મનથી વચનથી અને કાયાથી જેવું જેવું આચરણ કરે, તે પ્રમાણે આત્મા સાથે કર્મબંધ થાય છે. આ કર્મબંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ આમ ચાર પ્રકારે થાય છે. જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સુધી કર્મો વિદ્યમાન છે ત્યાં સુધી સંસારપરિભ્રમણ છે. જેવા સર્વકર્મો ખપ્યા કે તરત જ અકમ (સિદ્ધ) બન્યા. ધર્મની સર્વ આરાધનાઓ પણ અકર્મા બનવા માટે જ છે. એટલે જેણે કર્મ ખપાવવા છે તેણે કર્મ વિજ્ઞાન પહેલા સમજવું જ પડશે. અમો - મર્મત (મ.) (કર્મ વિના, કર્મ વગર) એક વ્યક્તિ ખૂબ પુરુષાર્થ કરવા છતાં ધનવાન નથી બની શકતો જ્યારે આસપાસમાં રહેતી કોઈ વ્યક્તિ અલ્પ પ્રયત્ન વડે બહુમોટી શ્રીમંત વ્યક્તિ બની જાય છે. આવા પ્રસંગે જેને કર્મગણિતનું ભાન નથી તે ખૂબ ઈર્ષ્યા કરવા લાગી જાય છે અને ક્યારેક તો સામી વ્યક્તિને ભાંડવા માંડે છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે “પુણ્યોદયથી સાંપડે, ધન-શક્તિ-અધિકાર' સત્કર્મ વગર શ્રીમંત ક્યાંથી થવાય ? અમંસ - મવશ (પુ.) (કર્મેશ રહિત, કર્મજ રહિત 2. ઘાતિકર્મ રહિત સ્નાતક-કેવળી) કર્મ એ કારણ છે અને સુખ-દુ:ખ એનું ફળ છે. માટે પ્રભુએ કહ્યું છે કે કર્મ કરતા પહેલાં એના વિપાકનો અર્થાત, એના ફળનો વિચાર કરજો. એટલા માટે જ્ઞાની પુરુષોએ કર્મજન્ય સુખને નહીં પણ સર્વકર્મથી રહિત થવાથી મળતા સુખને જ સાચું સુખ માન્યું છે અને તે સુખ કર્મજ રહિત એવા સિદ્ધ ભગવંતોએ પ્રાપ્ત કર્યું છે. મHait () - મર્મરિન (નિ.). (પોતાની ભૂમિકાને અનુચિત કર્મ કરનાર, અયોગ્ય કર્મ કરનાર) આશા રાખે સારા ફળની અને આચરણ કરે અયોગ્ય, અર્થાત્ વિપરિત વાવણી કરે તો અપેક્ષિત ફળ ક્યાંથી મળે. એટલે અયોગ્ય કર્મ કરનારને યોગ્ય ફળ ન મળે. જેમકે સંપત્તિ મેળવવા તેને અનુરૂપ પુરુષાર્થ કરવો પડે. બાવળ વાવીને આંબાના ફળ પામવાની આશા રાખે તે અયોગ્ય છે. ધર્મની બાબતમાં પણ એવું જ છે. સુગતિ આદિ યોગ્ય ફળ માટે યોગ્ય ક્રિયા કરવી પડે. સમજી લેજો - સામાયિકાદિમાં સમતાનો ભાવ લાવ્યા વિના તેનું યોગ્ય ફળ ન મળે. મમ - મર્મ (ત્રિ.) (અકર્મક ધાતુ, કર્મની વિવેક્ષા રહિત ધાતુ 2. જેને કર્મ નથી તે-અકર્મક) જે વચન બોલવાની કોઈ વિવક્ષા ન હોય એટલે કે, કહેવાના તાત્પર્ય વગરનું હોય તેવું વચન કે કર્મ અવિવક્ષિત કર્મ કહેવાય છે. સુજ્ઞ શ્રાવક પોતાના રોજિંદા વ્યવહારમાં પણ એવું અસંબદ્ધ કંઈ ન કહે, કારણ કે તેનાથી ફોગટમાં કર્મબંધ થાય છે તેમ તે સુપેરે જાણે છે. अकम्मभूमग - अकर्मभूमक (पुं.) (અકર્મભૂમિમાં પેદા થનારા ગર્ભજ મનુષ્ય, યુગલિક) Page #108 -------------------------------------------------------------------------- ________________ જે ભૂમિ પર અસિ-મસી-કૃષિના કર્મો થતા હોય તેમજ મોક્ષ માટેના અનુષ્ઠાનો થતાં હોય તે કર્મભૂમિ કહેવાય. જ્યાં શસ્ત્ર, વ્યાપાર કે કૃષિના કર્મો પણ નથી થતા અને મોક્ષ અર્થે આરાધનાઓ પણ નથી થતી તેવી ભૂમિને અકર્મભૂમિ કહે છે. તેનું બીજું નામ ભોગભૂમિ છે. अकम्मभूमि - अकर्मभूमि (स्त्री.) (કૃષિ આદિ કર્મ રહિત કલ્પવૃક્ષફલોપભોગપ્રધાન ભૂમિ, અઢીદ્વીપવર્તી 30 અકર્મભૂમિ) અઢીદ્વીપમાં પાંચ હિમવંતક્ષેત્ર, પાંચ હરિવર્ષક્ષેત્ર, પાંચ દેવકુરુક્ષેત્ર, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર, પાંચ રમ્યક્ષેત્ર અને પાંચ હિરણ્યવંતક્ષેત્ર એમ કુલ મળી 30 અકર્મભૂમિ છે. એ ભૂમિઓ ભોગભૂમિ હોઈ ત્યાં યુગલિક વ્યવહાર હોય છે. કર્મવ્યવહાર હોતો નથી. अकम्मभूमिय - अकर्मभूमिज (पुं.) (અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો ગર્ભજ મનુષ્ય) જેઓ હળુકર્મી, અલ્પકષાયી અને ઋજુમતિ જીવો છે તેઓ આ પૃથ્વી પર સ્વર્ગ જેવા સુખો ભોગવવા અકર્મભૂમિમાં જન્મે છે. તેઓને જીવન યાપનની દરેક વસ્તુઓ દશ પ્રકારના કલ્પવૃક્ષો પૂરી કરે છે. આ મનુષ્યોના કષાયો અતિ અલ્પ હોય છે. તેઓને યુગલિક કહેવામાં આવે છે. એ મનુષ્યો મરીને નિયમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કષાયની અલ્પતા મહાન પુણ્યકર્મમાં પણ કારણ બને છે. अकम्मभूमिआ - अकर्मभूमिजा (स्त्री.) (અકર્મભૂમિમાં જન્મેલી સ્ત્રી) તથાવિધ કર્મોની લઘુતા અને સરળતાદિ ગુણોના કારણે જીવ અકર્મભૂમિમાં યુગલરૂપે અવતરે છે. અર્થાત્ સ્ત્રી-પુરુષના જોડા સ્વરૂપે જન્મ લે છે. તેઓ અતિ અલ્પ સમયમાં યુવાન બનતા હોય છે. તેઓની ક્ષુધાદિ અતિ અલ્પ હોય છે. આયુષ્યાદિખૂબ દીર્ઘ હોય છે. જીવનના અંત ભાગે તેઓ બીજા યુગલને જન્મ આપે છે અને મૃત્યુ પામી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. #મથ - મર્યતા (સ્ત્રી) (અકસ્મતા, કર્મોનો અભાવ) સંસારી જીવોની અકર્મતા તેની અધોગતિ કરાવે છે. જીવન વિકાસને સંધી દે છે. જ્યારે યોગીની અકર્મતા તેમને સિદ્ધિસુખ આપનારી બને છે. તદૂભવ મોક્ષગામી મહાત્મા અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહેતા મન-વચન-કાયાના યોગોનો વિરોધ કરતા હોય છે અને યોગ નિરોધ વડે શેષ કર્મોનો ક્ષય કરીને પાંચ હૃસ્વારના ઉચ્ચારણ માત્ર જેટલા સમયમાં મોક્ષપદને પ્રાપ્ત કરતાં હોય છે. ક્રિશ્ના () - અમાત્ (પ્રવ્ય.) (એકદમ, અચાનક, નિષ્કારણ, નિમિત્તોની અપેક્ષા રહિત). જ્યારે કોઈ ઘટના અચાનક જ બનતી હોય છે ત્યારે આપણને ખૂબ વિસ્મયકારી લાગે છે. આશ્ચર્ય લાગે છે અને બુદ્ધિ બહેર મારી જાય છે. પણ કેવળજ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે કોઇપણ ઘટના કારણ વગર બનતી નથી. પછી તે કારણ બાહ્યરૂપે ન પણ દેખાય, પરંતુ સુક્ષ્મ કારણરૂપે તે અન્તર્નિહિત હોય જ છે. આપણને કોઈ વ્યક્તિને જોઈને પ્રેમ ઉભરાય કે કોઈકને જોઇને દ્વેષ બુદ્ધિ જાગે છે તેમાં પ્રત્યક્ષ કારણ દેખાતું ન હોવા છતાં અદશ્ય કારણરૂપે કર્મને તો માનવું જ પડે. મ (મ) શિરિયા - સમાલિયા (સ્ત્રી) (અન્ય માટે છોડેલા બાણ વગેરેથી અન્યના ઘાત માટે બનતું ચોથું ક્રિયા સ્થાન) મહા (IT) વંડ - મU (પુ.) (અન્યના વધાર્થે કરેલા પ્રહારથી બીજાનો વિનાશ થવારૂપ ચોથું ક્રિયા સ્થાન) અન્ય કોઇ શિક્ષા પાત્રને દંડ કરવા જતાં કરેલો શસ્ત્રાદિનો પ્રહાર કોઈ બીજાનો પ્રાણઘાતક બને ત્યારે નિર્દોષ દંડાય છે અને દોષી ટળી જાય છે. સ્થાનાંગસૂત્રમાં કહેલો આવો દંડ ચતુર્થ પ્રકારનો દંડ છે. જે જીવને ભવાન્તરમાં પ્રાણઘાતક ફળ આપનારો બને છે. મઠ્ઠા (મા) દંડવત્તય - સ્માઈ_પ્રત્યય% () (કોઈ એકને મારવાનું ધારી મારતાં અકસ્માત અન્યને હણવું તે, અકસ્માત દંડ-કારણ છે જેનું તે, ચોથા પ્રકારનું ક્રિયા સ્થાન) 67 Page #109 -------------------------------------------------------------------------- ________________ આગમોમાં અકસ્માત દંડાદિ સાવદ્ય હિંસાના પ્રકારો વર્ણવ્યા છે. તેમાં કોઇ વ્યક્તિ શિકારાર્થે વનમાં જાય છે. ત્યાં હરણને હણવાના આશયથી બાણ ફેંકે છે પરંતુ, સંજોગવશાત બાણ હરણને ન વાગતાં વચ્ચે આવેલા તેતરને વાગે છે અને તે મરી જાય છે. અહીં શિકારીનો હેતુ હરણને મારવાનો હતો. પરંતુ વધ અન્ય પ્રાણીનો થયો તેથી આવા પ્રકારના દંડને કરનાર શિકારી અકસ્માત દંડપ્રત્યયિક કહેવાય છે. આગમમાં તેને ચતુર્થ દંડ આચરવારૂપ અકસ્માત દંડઅત્યયિક પ્રકાર કહ્યો છે. મઠ્ઠા (મ) મય- સમાતિય (જ.). (બાહ્ય નિમિત્ત વગર કલ્પના માત્રથી ઉત્પન્ન થતો ભય, સાત ભય પૈકીનો એક ભય) શ્રાદ્ધવિધિ પ્રકરણાદિ ગ્રંથોમાં શ્રાવકના કૃત્યોનું સુંદર માર્ગદર્શન કરાયું છે. જેમાં શ્રાવકે રાત્રે સૂતી વખતે શ્રદ્ધાપૂર્વક સાત નવકારમંત્ર ગણવા જેથી સાત પ્રકારના ભય તેને સ્પર્શી ના શકે. રાત્રે ભયાનક સ્વપ્ન આવવાથી પણ અચાનક ઊંઘ ઉડી જાય છે અને એકાએક ડર લાગતો હોય છે. આવા દુઃસ્વપ્રો પણ મહામંત્રના પ્રભાવે ટળી જાય છે. સમય - મજૂર (ત્રિ.) (નહીં કરેલું 2. અન્યથા કરેલું 3. બળપૂર્વક કરેલું 4. ઋણલેખન પત્રાદિ 5. સાધુને ઉદ્દેશીને ન બનાવેલું 6. નહીં કરેલું કરવું તે 7. પ્રાયશ્ચિત્ત નહીં ગ્રહણ કરેલું 8, અભાવ 9. કરણનો અભાવ 10. નિવૃત્તિ). ગુરુ ભગવંત જ્યારે આપણને ભારપૂર્વક કહેતા હોય છે કે, શ્રાવકે જીવનશુદ્ધિ કરવા ભવાલોચના કરવી જોઇએ. ત્યારે આપણે તેનું ઓછું મહત્ત્વ ગણીને તેની અવગણના કરીએ તો, અનેક ભવોના સંચિત પાપકર્મો અકબંધ રહે છે. તેના કારણે આત્મશુદ્ધિન થવાથી તે કર્મોના દારુણ વિપાકો ભોગવવા પડે છે. માટે જો આત્મશુદ્ધિ કરવી હોય તો નિરર્થક કર્મોના આશ્રવને અટકાવવા આલોયણા લઇ દઢનિયમી બનવું પડશે. અવયવેરા - મજૂતવર (કું.) (પ્રાયશ્ચિત્ત યોગ્ય પુરુષ 2. છઠ્ઠ-અક્રમાદિ તપવિશેષથી અપરિકર્મિત-અનવ્યસ્ત શરીર). વ્યવહારસુત્રના પ્રથમ ઉદ્દેશામાં કહેવું છે કે, અકતકરણ બે પ્રકારે છે. 1. અધિગત અને 2. અનધિગત. તેમાં જેઓએ સૂત્ર અને અર્થને ગ્રહણ નથી કર્યા તેઓ અનધિગત અકૃતકરણ છે તથા જેઓએ સૂત્રાર્થનું ગ્રહણ કર્યું છે તેઓ અધિગત અકૃતકરણ છે. યાહુ - તિજ્ઞ (a.) (કરેલા ઉપકારને ન જાણનાર, અકૃતજ્ઞ 2. કૃતઘ્ન 3. અસમર્થ) જે બીજા દ્વારા કરાયેલા થોડા પણ ઉપકારને ભૂલતા નથી તે કૃતજ્ઞ કહેવાય. પરંતુ જે પોતાના પર કરાયેલા ઉપકારને ભૂલી જાય તેને કૃતઘ્ન કહેવાય છે. કોઇ કવિએ કહ્યું છે કે, આ પૃથ્વીને પર્વતો, સમુદ્રો કે જંગલોનો ભાર નથી લાગતો પણ કતબીઓનો ભાર લાગે છે. પરમોપકારી પરમાત્માએ શુદ્ધ મોક્ષમાર્ગનો પ્રકાશ કરીને ત્રણે જગત પર કેટલો મોટો ઉપકાર કર્યો છે. તેમના ઉપકારોનું સ્મરણ કરીને આપણે તેઓના ચરણે નમન કરીએ. અથઇgયા - અછૂતરાતા (સ્ત્રી.) (અકૃતજ્ઞતા, કરેલા ઉપકારને ન જાણવો તે 2. કૃતજ્ઞતા) ચાહે ભૌતિક સંપત્તિઓ હોય કે આત્મિક સમૃદ્ધિઓ હોય તેનું આશ્રયસ્થાન ગુણ છે. જેમ-જેમ વિવિધ ગુણ વિકસિત થાય છે તેમતેમ બાહ્ય-અત્યંતર ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રગટ થાય છે. સ્થાનાંગ નામક આગમસૂત્રમાં કહેવાયું છે કે, ચાર પ્રકારે ગુણ નષ્ટ થાય છે. ક્રોધથી, પ્રતિનિવેશથી, કૃતજ્ઞતાથી અને મિથ્યાત્વના અભિનિવેશથી. જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની જેને ચાહના છે તેઓએ આ ચંડાળ ચોકડીને દૂરથી ત્યજવી જોઇએ. યપુ - નવપુષ્ય (ત્રિ.) (જણે પુણ્ય કરેલા નથી તે, નિષ્ણુણ્યક, પુણ્યરહિત). જેણે પર્યાની કમાણી નથી કરી તે જીવો આ સંસારમાં પશુ કરતાંય બદતર જીવન જીવે છે. જ્ઞાનીઓએ પુણ્યના કારણરૂપ ધર્મને દર્શાવ્યો છે. તે ધર્મ ચાર પ્રકારનો છે. દાન, શીલ, તપ અને ભાવના. આ ચારેય પ્રકારો જીવને મોક્ષની સમૃદ્ધિ અપાવવા સમર્થ છે. જેઓને પુણ્યની કમાણી કરવી છે તેમણે પ્રાથમિકતાએ દાન ધર્મની સુંદર આસેવના કરવી જોઇએ. કારણ કે આત્મામાં પ્રગટેલો Page #110 -------------------------------------------------------------------------- ________________ દાનનો વિશાળ ભાવ સંસારની કોઇપણ સમૃદ્ધિને ખેંચી લાવે છે. સમયL () - કૃતાત્મ (ત્રિ.) (અસંયત, જેની ઇન્દ્રિયો વશમાં નથી તે) જે આત્મત્તિક સુખ છે તે સૂક્ષ્મબુદ્ધિ ગ્રાહ્ય છે. અતીન્દ્રિય છે. જ્ઞાનીઓએ તેને જ મોક્ષ સુખ વર્ણવ્યું છે. તેવું પરમ સુખ જે અસંયતાત્મા છે તેને દુષ્માપ્ય બતાવ્યું છે. કેમ કે શાસ્ત્રમાં તેને અગ્નિના ગોળા જેવો કહ્યો છે. જેમ અગ્નિનો ગોળો માત્ર દઝાડે છે તેમ અસંયતાત્મા જ્યાં પણ જાય ત્યાં ષટ્યાયની વિરાધના દ્વારા પાપકર્મ જબાંધે છે. તે પોતાના આત્માને કર્મથી અલિપ્ત રાખવા અસમર્થ છે અને જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આત્મત્તિક સુખની પ્રાપ્તિ થતી નથી. अकयमुह - अकृतमुख (त्रि.) (અપઠિત, અશિક્ષિત 2. ભણ્યા વગર શિક્ષિત થયેલો) એક એવા મુનિ જેમને જ્ઞાનાવરણીય કર્મના અત્યંત ઉદયને કારણે કાંઈ પણ યાદ જ રહેતું ન હતું. શાસ્ત્રના સારરૂપ કંઈક શીખવા માટેની તેમની પ્રાર્થનાથી ગુરુ ભગવંતે તેમને “માં ૨ષ માં તુષ' કોઈ ઉપર ક્રોધ ન કરીશ કે કોઈ ઉપર ખુશ થઈશ નહીં. અર્થાત્ સમભાવને ધારણ કરજે. મુનિશ્રી આ મંત્રને યાદ રાખવા માટે પદનું વારંવાર રટણ કરવા છતાં પણ તેઓ આટલા નાનકડા વાક્યને યાદ ન રાખી શક્યા અને “મા રુષ મા તુષ' ની જગ્યાએ ભૂલથી “માતુ ઉચ્ચારવા લાગ્યા, મોષ એટલે અડદ અને તુષ એટલે ચોખા. આમ અત્યંત અશુદ્ધ વાક્યનું ઉચ્ચારણ કરવા છતાંય શ્રદ્ધા અને સમર્પણભાવની ઉત્કૃષ્ટતાને કારણે તેઓએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી અને લોકોમાં ભાષ0ષ મુનિ તરીકે ઓળખાયા. દુનિયાનું ભણતર કદાચ નહીં હોય તો ચાલશે પણ શ્રદ્ધા-સમર્પણ તો જોઈશે જ. अकयसमायारीय - अकृतसमाचारीक (पुं.) (ઉપસંપદ અને મંડલી એ બે સમાચારીનું પાલન ન કરનાર સાધુ) સમાચારી એટલે શ્રમણ-શ્રમણીએ નિર્દોષ જીવન જીવવા માટેના આચારો. બૃહત્કલ્પસૂત્રમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની સમાચારીઓનું વિસ્તૃત વર્ણન કરાયેલું છે. તેમાં ઉપસંપદુ સમાચારી અને મંડલીની સમાચારી જેણે તપ અને વિધિપૂર્વક ગ્રહણ ન કરી હોય તેવા સાધુને અકૃતસમાચારીક કહેવાય છે. વયજુથ - મતશ્રત (પુ.) (અગીતાર્થ, જેણે ઉચિત સૂત્રાર્થ ગ્રહણ નથી કર્યા તે, શાસ્ત્રજ્ઞાનરહિત). આગમ ગ્રંથોમાં સાધુ ભગવંતોને ગીતાર્થનિશ્રામાં રહેવાનું કહેલું છે. જે ગીતાર્થ નિશ્રામાં નથી રહેતો તેને પ્રાયશ્ચિત્ત લેવું પડે એવી પ્રભુની આજ્ઞા છે. જો સાધુ માટે આવી વ્યવસ્થા હોય તો આપણા માટે તો ખૂબ આવશ્યક ગણાય. કારણ કે, જે અજ્ઞાની છે તે ધર્મનું પાલન કેવી રીતે કરી શકે ? માટે ધર્મનો મર્મ પામવા અને જીવનમાં પ્રભુની આજ્ઞાનું પાલન કરવા ગીતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞામાં રહેવું અત્યંત જરૂરી છે. સંસાર સમુદ્ર તરવા માટે ગીતાર્થ ગુરુની નિશ્રામાં કે આજ્ઞામાં રહી ક્રિયા કરવી એવી પ્રભુની આજ્ઞા છે. મરંડા - મરડ% (ત્રિ.). (કરંડિયાના આકારથી રહિત લાંબું કે સમચતુરગ્ન) આગમ ગ્રંથોમાં શ્રાવકોના બાર વ્રત પ્રમુખ વ્રત-નિયમાદિને શ્રાવક જીવનના રત્નો સમાન કહ્યા છે. તેવા સુંદર વ્રત-પચ્ચખ્ખાણરૂપ રત્નોનો કરંડિયો જેની પાસે છે તે શ્રાવક ખરેખરો ગર્ભશ્રીમંત છે અને તે ભવસાગરથી વહેલો તરી જાય છે. अकरंडुय - अकरण्डुक (त्रि.) (અતિમાંસલ, જેના વાંસાના હાડકાં માંસલ હોવાથી બહાર દેખાતા નથી તે) ઈદની પૂર્વે બકરાને વધેરવાના આશયથી ખવડાવી-પીવડાવી હૃષ્ટ-પુષ્ટ કરવામાં આવે છે, પણ તે બકરાને જ્યારે ખ્યાલ આવે ત્યારે તેને મનમાં આનંદ કેટલો હોય? જરા પણ નહીં. તેમ પૂર્વના કોઇ પુણ્યના ઉદયથી સંપત્તિ મળી જાય તો આનંદ પામવા જેવું નથી. કેમ કે જેવો પુણ્યનો સંગ્રહ ખૂટી ગયો, તે પછી દુર્ગતિરૂપ વધ નિશ્ચિત જ છે. માટે મળેલી સંપત્તિનો સદુપયોગ કરવાની કળા 69 Page #111 -------------------------------------------------------------------------- ________________ શીખીને પુણ્યોપાર્જન કરી લેવું જોઈએ. જેથી દુર્ગતિ દૂરથી પલાયન થઈ જાય અને સદ્ગતિના દ્વાર હંમેશા માટે ખુલ્લા જ રહે. અar - ગરા (જ.) (અથભાવ 2. અવ્યાપાર 3. અનાસેવન 4. ત્યાગ કરવો તે 5. અકરણ એટલે ન્યાયમતે કરણાભાવ, વેદાન્ત મતે નિવૃત્તિ 6. સંસ્કારહીન હેતુ દોષ 7. અકરણીય-મૈથુન). ઘણા લોકો એવું માનતા હોય છે કે વ્રત-નિયમ લઇએ ને ભંગ થાય તો દોષ લાગે. એના કરતાં વ્રતાદિન લેવા સારા ઇત્યાદિ. પણ નીતિશાસ્ત્રોમાં તો કહ્યું છે કે " VIRU શ્રેયઃ' અર્થાતુ નહીં કરવા કરતા અલ્પ પણ કરવું સારું. કદાચ ભંગ થઈ પણ જાય તો પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધિ શક્ય છે માટે ન્યાય- નીતિ- સદાચાર વગેરે આચરણો પોતાની શક્તિ-સામર્થાનુસાર કરવા એ જ હિતકારી છે. અપાયા - મરાતા (સ્ત્રી.) (આચરણ ન કરવું તે, ન સેવવું તે) જે જીવો ભવાભિનંદી નથી, સંસાર સમુદ્રમાંથી બહાર નીકળવા ઇચ્છે છે, કર્મોના આશ્રવને ઇચ્છતાં નથી અને મોક્ષની તીવ્ર તાલાવેલી જાગી છે તેવા જીવો સતત જિનવાણી રૂપી અમૃતનું આસેવન કરતા જ રહે છે. પરમાત્માએ જેને આચરવા યોગ્ય કહ્યાં છે તેવા કાર્યોમાં પ્રવૃત્તિ અને ન આચરવા યોગ્ય કાર્યોમાં નિવૃત્તિ કરે છે. યાદ રાખો જેના જીવનમાં વિવેક જાગ્રત થઈ ચુક્યો છે તે ન્યાલ થઈ ગયો છે. રાગ - 32 તિમ્ (વ્ય.) (નહીં કરવા આશ્રયીને, ક્રિયાનો નિષેધવાચી અવ્યય) अकरणणियम - अकरणनियम (पुं.) (અકરણીયનો ત્યાગ, અનાચરણીયના ત્યાગનો નિયમ). જીવને કરણ, કરાવણ અને અનુમોદન એમ ત્રણ પ્રકારે પુણ્ય અને પાપનો બંધ થાય છે. પરંતુ જીવે અશુભ કાર્યોમાંથી નિવૃત્તિરૂપ નિયમ નથી લીધો તો ભલે તે અશુભ પ્રવૃત્તિ કરતો કે કરાવતો ન હોય પરંતુ, દુનિયામાં જેટલા પણ અકાર્યો ચાલે છે તેમાં અનુમોદન રૂપ દ્વાર ખુલ્લુ હોવાથી પાપકર્મનો બંધ થાય જ છે. માટે જ પુણ્યના ઇચ્છુક પુરુષે ગુરુભગવંત પાસે જે અશુભ કાર્યો પોતે કરતો કે કરાવતો નથી તેનો બને તેટલો જલદી નિયમ લઈ લેવો જોઇએ. આશયશુદ્ધિ હશે તો નિયમો ઉન્નતિકારક બનશે. - મળિ (સ્ત્રી) (આક્રોશ વચનથી કામ કરવાનો નિષેધ કરવો તે) કડવા વચનો કોઇને ગમતાં નથી. કટાક્ષરૂપે કહેલા દ્રોપદીના વચનોથી મોટું મહાભારત રચાયું અને કેટલાયનું અહિત થયું તે સુવિદિત વાત છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે, સાચું વચન પણ કર્ણને અપ્રિય થાય તેવું ન બોલતાં હિત-મિતપથ્યકારી જ બોલવું જોઇએ. જેના જીવનમાં ધર્મ પ્રગટી ગયો છે તેનો વચન વ્યવહાર હંમેશાં કર્ણપ્રિય અને હિતકારી જ હશે આ નિશાની યાદ રાખજો. અક્ષરનિ - #Rીય (ત્રિ.) (અકર્તવ્ય, નહીં કરવા યોગ્ય કાર્ય-પ્રવૃત્તિ 2. અસત્ય) જે આ લોકમાં નિંદનીય હોય અને પરલોકમાં પણ કટુફળ આપનાર હોય તેવી કોઇપણ પ્રવૃત્તિ અકરણીય છે. એટલું જ નહીં પણ જે લોકવિરુદ્ધ હોય તેનું પણ આચરણ ન કરાય. આ સામાન્ય ગૃહસ્થનું કર્તવ્ય બને છે. જેઓ જૈનશાસનમાં વર્તે છે તેમનું તો એનાથીય ઊંચું કર્તવ્ય હોય છે. અર્થાત્ તેમનો મન-વચન અને કાયાનો વ્યવહાર લોકોત્તર હોય છે. આથી જ આચારાંગસૂત્રમાં કહેવાયું છે કે, સાધુએ અકરણીય પાપકર્મનો વિચાર સુદ્ધાં ન કરાય. अकरणोदय - अकरणोदय (त्रि.) (ભાવિકાળને આશ્રયીને અકરણીયનો ઉદય જેમાં થાય તે, ભવિષ્યમાં અકરણીયપણે ઉદય થશે તે) આપણી વર્તમાનની કોઇપણ પ્રવૃત્તિ એવી ન હોવી જોઇએ કે, આપણો આગામી કાળ પાપપ્રવૃત્તિવાળો બને. અર્થાત્ અશુભ ફળ Page #112 -------------------------------------------------------------------------- ________________ આપનારી પ્રવૃત્તિથી બચવું જોઇએ. જેઓ કર્મની ગતિને સમજ્યા નથી તેઓ જાણ્યે-અજાણ્યે એવા અકાર્યમાં પ્રવૃત્ત થતાં તેમને આવતા ભવોમાં પણ અશુભ પ્રવૃત્તિથી જન્ય કર્મના ઉદયકાળ પુનઃ વધુ ખરાબ કર્મને કરાવનારા સંજોગો પેદા થશે જે પુનઃ વધુ ભયંકર કર્મ બંધાવશે. આમ પાપથી દુઃખ અને દુઃખકાળે પાપની પરંપરા ભવોભવ ચાલતી રહે છે. માટે સાચી સમજણ એજ એક ઉપાય છે. અવિનં - મનહૂ (પુ.). (ત નામનો એક વિદ્વાન 2. કલંકરહિત, અકલંક) આપણે સવારના પ્રતિક્રમણમાં જે મહાપુરુષોના અને મહાસતીઓના નામ બોલીને તેમને નમન કરીએ છીએ તેઓ સર્વે કલંકરહિત શીલ-સદાચારવંત હતા. માટે જ તેમની કીર્તિ જગપ્રસિદ્ધ બની. યશ-કીર્તિના કારણે તેઓ સવારે સૂર્ય ઊગતા પહેલાં ઊગતા હોય મનુ - મા () (જમાં કરુણા ન હોય તે અથવા જેને કરુણા ન હોય તે, ક્રૂર, દયારહિત, નિર્દય) અભવ્યજીવોના આત્મામાં ક્રૂરતા સહજ રીતે રહેલી હોય છે. તેમનામાં દયાગુણનો આત્યંતિક અભાવ હોય છે. ઓલો કાલસૌરિક કસાઈ કોઈ જીવની હિંસા ન કરી શકે તે માટે શ્રેણિકરાજાએ તેને ઊંડાકુવામાં ઉતારી દીધો. પરંતુ ત્યાં બેઠા-બેઠા પણ તેણે કાદવના કલ્પિત પાડા બનાવીને તેઓની હત્યા કર્યાનો આત્મસંતોષ માન્યો હતો. આવા કૂરપરિણામી જીવો મોટે ભાગે નરકગામી હોય છે. વનુસ - મનુષ (ત્રિ.) દ્વિષરહિત, ક્રોધાદિ કાલુષ્યરહિત) પૂજય હરિભદ્રસૂરિજી મહારાજ જ્યારે જૈનદર્શનના રહસ્યોને પામ્યા, ત્યારે વીતરાગ પરમાત્મા માટે તેઓએ પૂર્વે ઉચ્ચારેલા શબ્દોમાં ફેરફાર કરી બોલ્યા વપુરવ તવીવડે. વીતરી તામ્ અર્થાત તમારામાં દ્વેષ-ક્રોધાદિરૂપ અગ્નિ શાંત થઈ ગયો છે માટે જ અગ્નિના અભાવમાં લીલાછમ વૃક્ષની જેમ તમારું આ શરીર હૃષ્ટપુષ્ટ છે. જો ક્રોધાદિ હોત તો આટલું પ્રશમતા પામેલું ન હોત. નવસારૂ () - મવષાયિન (કું.) (જેનામાં ક્રોધાદિ કષાય નથી તે, કષાયોના ઉદયરહિત, અષાયી) જિનશાસન હંમેશાં ગુણીઓનું જ ઉપાસક રહ્યું છે તેનો જીવંત દાખલો છે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ. સોમનાથ મંદિરની મુલાકાત સમયે મહાદેવજીની સમક્ષ તેમના શબ્દો હતા. ‘મવવના ફુરઝનનાથી રાIIધા ક્ષયકુપાતા ય, બ્રેહા વા વિષ્ણુ નિનો વા હતો વા નમતસ્વૈ' અર્થાત્ સંસારના બીજાંકુર સમાન રાગ-દ્વેષ-કષાયાદિ જેના ક્ષય થઈ ગયા છે તે મહાદેવ હોય કે જિનેશ્વર હોય તેમને મારા નમસ્કાર છે. અવસાય - એષાય (ત્રિ.) (કષાયવર્જિત, અકષાય, સિદ્ધ) જિનશાસનમાં જેટલાં પણ અનુષ્ઠાનો અને આરાધનાઓ બતાવી છે તે બધી જીવને કષાયરહિત બનાવવા માટેની જ છે. પરમાત્માએ પોતાની દેશનામાં પણ જીવોને ઉદ્દેશીને કહ્યું છે કે, દુર્લભ એવું મનુષ્યપણું પામીને સંયમની આરાધના કરતા કરતા આપણો આત્મા અકષાયી કેમ બને તેવો પ્રયત્ન કરવો જોઇએ. અર્થાત ધર્મની આરાધનાનો સાર કષાયરહિત બનવામાં છે. જો કષાયો અકબંધ રહ્યાં તો સમજજો કે ધર્મ હજુ જોજનો દૂર છે. માટે જ કહ્યું છે કેaષાયm:નિ વિ ' અર્થાતુ કષાયોથી મુક્તિ એજ ખરી મુક્તિ - (ત્રિ.) (અપરિપૂર્ણ, અપૂર્ણ, અધૂરું) અધૂરો ઘડો છલકાય ઘણો” આ કહેવત ઘણું બધુ કહી જાય છે. જેનામાં ઓછાશ છે તે ડોળ ઘણો કરે છે. “હું બધું જ જાણું છું', " મોટો જ્ઞાની છું? આવું મિથ્યાભિમાન ધારણ કરતા હોવ તો સમજી લેજો કે તમારામાં કશું જ નથી. આત્મા ખાલીખમ છે. ભરેલો ઘડો કદીય છલકાય નહીં તેમ સાચો જ્ઞાની કોઇ દિવસ અભિમાન લાવે નહીં. બડાશ એ અભિમાનની નિશાની છે જયારે નમ્રતા એ Page #113 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીની. अकसिणपवत्तय - अकृत्स्नप्रवर्तक (पु.) (અપરિપૂર્ણસંયમનું પ્રવર્તન કરનાર, દેશવિરત, શ્રાવક) જિનાગમોનું ગુરુમુખે શ્રદ્ધાથી શ્રવણ કરનારા શ્રાવકોના 21 ગુણો બતાવ્યા છે. તે ગુણોથી અલંકૃત શ્રાવક જિનશાસનની અદ્ભુત પ્રભાવના કરનારા બને છે. આવા શ્રાવકોથી જિનશાસન હજુ પણ સાડાઅઢાર હજાર વર્ષ પર્યન્ત અલંકૃત રહેશે. अकसिणसंजम - अकृत्स्नसंयम (पु.) (દેશવિરતિ, શ્રાવકધર્મ). ભગવાન મહાવીરના શાસનમાં અનેક શ્રાવક અને શ્રાવિકાઓ થયા પરંતુ, આનંદ, કામદેવ આદિ દશ શ્રાવકોને જ કેમ પ્રાધાન્ય અપાય છે એવો પ્રશ્ન થયો છે ખરો ? તેનું કારણ એક જ છે કે, તેઓએ પરમાત્માની આજ્ઞાને રોમે-રોમમાં ઉતારેલી હતી. પરમાત્મા પાસે લીધેલા શ્રાવક યોગ્ય બારવ્રતોનું તેઓ દૃઢપણે પાલન કરતા હતા અને સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેમાં કોઇ ડાઘ લાગવા દીધો નહોતો. ઉપાસકદશાંગસૂત્રમાં તેમનું વર્ણન કરવામાં આવેલું છે તે જિજ્ઞાસુએ વાંચવા જેવું છે.વંદન હોજો એ સત્વશાળી શ્રાવકોને. अकसिणसंजमवंत - अकृस्नसंयमवत् (पुं.) (દેશવિરતિધર શ્રાવક, વ્રતધારી શ્રાવક) પરમાત્મા મહાવીરે બતાવેલા દેશવિરતિ ધર્મની આરાધનાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના થાય છે. દેશવિરત આત્માનું લક્ષ્ય સર્વવિરતિ જ હોય છે માટે જ આગમમાં કહેવાયું છે કે, “દી તુ યતિ ચાત્' અર્થાતુ ગૃહસ્થધર્મની આરાધનાનું ફળ સર્વવિરતિ ધર્મ છે. અને એજ શ્રાવકનું ધ્યેય બને છે. વીતરાગનું શાસન પામેલો શ્રાવક કદી પણ સંસારમાં ડૂબે નહીં એ ધ્રુવ સત્યને ગોખી રાખજો. અસિUIT - વત્તા (સ્ત્રી.) (આરોપણનો ચોથો ભેદ, જેમાં વધારે તપ સમાઈ શકે તે પ્રાયશ્ચિત્ત) માં - માથા (ત્રી.) (મિથ્યાષ્ટિ, અજ્ઞાની, દ્રવ્યલિંગી અથવા ગૃહસ્થ દ્વારા કહેવાતી કથા) ગૃહસ્થ દ્વારા કે મિથ્યાત્વી દ્વારા કહેવાતી અજ્ઞાનમૂલક ધર્મકથાને તો અકથા કહી જ છે પણ દ્રવ્યલિંગી અર્થાતુ, વેશધારી સાધુ દ્વારા કહેવાતી ઉપદેશ કથાને પણ અકથા કહી છે. દશાશ્રુતસ્કંધ નામના આગમ ગ્રંથમાં એનું સુંદર નિરૂપણ કરાયેલું છે. આના પરથી સહેજે સમજી શકાય કે, ગણધર ભગવંતો દ્વારા ગુંફિત દ્વાદશાંગીનું જ્ઞાન કેટલું સૂક્ષ્મતાભર્યું, ગંભીર અને ગહન છે. अकाइय - अकायिक (पुं.) (ઔદારિકાદિ કાયાથી ભિન્ન, અશરીરી, સિદ્ધનો જીવ) જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ નિયમ છે. જેવું શરીર ધારણ કરવાનું કારણ મચ્યું કે, તરત જ ભવ ભ્રમણ પણ અટક્યું જ સમજજો . જૈન શાસનનું મુઠ્ઠીમાં સમાય એવું આ હાર્દ છે. અત્યાર સુધી અનંતા અનંત આત્માઓ અશરીરી બન્યા છે. મહાવિદેહમાં અત્યારે પણ બને છે અને ભવિષ્યમાં અનંતા ભવ્યજીવો સિદ્ધ બનશે. તે ભવ્યાત્માઓને આપણે સિદ્ધ ભગવંત સ્વરૂપે મિન કરીએ અને પાપોને ગમિયે. યાદ રાખો, શરીરને પંપાળવું એ સંસારની ક્રિયા છે. સંસ્કારવું તે સિદ્ધ થવાની પ્રક્રિયા છે. અબ્રામ - અai (પુ.) (ઈચ્છાનો અભાવ, અકામ, અનિચ્છા 2. નિર્જરાદિનો અનભિલાષી 3. અભિપ્રાયરહિત 4. મોક્ષ) ભગવાન મહાવીરની સાક્ષાત વાણી જેમાં સંગૃહીત છે તે ઉત્તરાધ્યયનસૂત્રમાં, ભગવતીજીસૂત્રમાં તથા આચારાંગસૂત્રમાં સિદ્ધ થવાની પ્રક્રિયામાં ઈચ્છાનિરોધને પ્રધાનતા આપી છે. અર્થાત જ્યાં સુધી કામનાઓ છે, અભિલાષાઓ છે, આધિભૌતિક કોઈપણ ઇચ્છાઓ વિદ્યમાન છે તો સમજી લ્યો કે, જન્મ-મરણનું વિષચક્ર ચાલુ જ રહેશે. જયારે પણ ઇચ્છાઓ મરશે ત્યારે જ જન્મમરણનું ચક્ર અટકશે અને ત્યારે જ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. સંસારની રુચિ છે ત્યાં સુધી જ તેની સંતતિ છે. માટે Page #114 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે. अकामअण्हाणग- अकामास्नानक (पुं.) (અકામ સ્નાનથી રહિત, અસ્નાનાદિજન્ય પરિદાહ-પરિતાપ-દુ:ખ 2. નિરભિપ્રાય) ધૂળવાળા સ્થાનમાંથી કે પછી કોઇ પ્રદૂષિત સ્થાનમાંથી ઘરે આવ્યા બાદ તમે પહેલું કામ સ્નાન કરવાનું કરો છો. કેમ કે તમે જાણો છો કે, સ્નાનથી શરીરનો મેલ તથા કંટાળો, ગરમી વગેરે તુરંત દૂર થઇ જશે. જ્ઞાની ભગવંતો પણ એમ જ કહે છે કે, જીવ હંમેશાં ઇચ્છાઓ, અપેક્ષાઓના પ્રદૂષિત વાતાવરણમાં રહેલો છે અને તે નિરંતર પરિતાપ ભોગવ્યા કરે છે. તે જયાં સુધી અકામ અર્થાત, સંતોષરૂપી જલથી સ્નાન નહીં કરે ત્યાં સુધી તેનો આ પરિદાહ દૂર થવાનો નથી. મામલામ - મામા: (ત્રિ.) (ઇચ્છા-મદન-કામથી ભિન્ન કામનાવાળો, મોક્ષાભિલાષી) જેને કામ-મૈથુનની અભિલાષા નથી તે અકામકામ કહેવાય છે. તેવા કામાભિલાષ રહિતને અકામ અર્થાત મોક્ષાભિલાષી કહેવાય છે. કારણ કે સકલ અભિલાષાઓની નિવૃત્તિ થયે તેની કામના કરાય છે. આ સંદર્ભે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે, મોક્ષાભિલાષકે કામદેવની અભિલાષા તો દૂર તેની સંસ્તવના પણ ત્યાગવી પડે. યાદ છે ને, કામ અને રામ એક જ મ્યાનમાં ન રહી શકે अकामकिच्च - अकामकृत्य (त्रि.) (ઈચ્છા વગર કર્તવ્ય જેને છે તે, અનિચ્છાકારી) શાસ્ત્રોમાં કહ્યું છે કે કામાભિલાષાઓ જેણે ત્યાગી દીધી છે તેને અધું સાધુ કહી શકાય. તેવો આત્મા દુર્ગતિ, દુ:ખ, દરદોની જંજાળમાંથી જલ્દી છૂટી જાય છે. જીવાત્માને અનાદિકાળથી લાગેલી ચાર ઓઘ સંજ્ઞાઓ પૈકી મૈથુન સંજ્ઞા પણ એક છે. જીવનમાં જયારે ધમભિલાષા જાગે છે ત્યારે આ કામાભિલાષા ગૌણ બની જાય છે. યાવત ક્ષીણ થતાં ધર્મ સોળે કળાએ ખીલી ઉઠે છે અને તેને સિદ્ધિવધૂ વેગે વરે છે. મામા - મામw (ત્રિ.). (અનભિલષણીય 2. વિષયાદિ વાંછારહિત) હે જીવ! કટુંબ-પરિવાર, વ્યાપારાદિની ઇચ્છાથી રહિત થયેલા તને ધર્મ આરાધના કરવાની ઇચ્છા પેદા થયે કોણ રોકી શકે છે? અર્થાત, સાંસારિક ઇચ્છાથી નિવર્તિત થયેલા ભવ્ય જીવને અવસર પ્રાપ્ત સંયમાનુષ્ઠાન આદરવાની પ્રવૃત્તિથી કોઇ રોકી શકતું નથી. પોતાના પરલોકના હિત માટે ઉદ્યત થયેલા જીવને કોઈ વારી શકતું નથી. ગોખી રાખો ધ્યેયપ્રાપ્તિની દઢ ઈચ્છા રાખનારને વિચલિત કરી શકતું નથી.' ગામ છુટ્ટા - અશોમાથા (.). (નિર્જરાની ઈચ્છા વિના ભૂખ વેઠવી તે, અનિચ્છાએ ભૂખ્યો રહેનાર) મુનિવરોને દેવ-મનુષ્ય-તિર્યંચાદિકૃત સુધાદિ 22 પ્રકારના પરિષદો સહન કરવાના હોય છે. સાધનામાં આગળ વધવા માટે પરિષહો સહાયક છે અને સમભાવે સહન કરતાં કર્મનિર્જરાનું કારણ બને છે. જે સુધાદિ પરિષદો સહન કરવાની ઇચ્છાવાળો નથી તેને અકામસુધાવાળો કહેવાય છે. અકામ અથતિ અનિચ્છાથી ક્ષુધાદિ સહન કરવાથી કર્મનિર્જરારૂપ કોઈ વિશેષ લાભ થતો નથી. अकामणिगरण - अकामनिकरण (स्त्री.) (જમાં અનિચ્છા કારણ હોય તેવું, વેદનાના અનુભવમાં અનિચ્છા-અમનસ્કતારૂપ કારણ) ભગવતીસૂત્રમાં અકામનિકરણની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. “તમોપટલની જેમ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મરૂપ જાળથી આચ્છાદિત એવા અજ્ઞાની જીવોને અકામનિકરણ કહે છે આવા નિ:સત્વી જીવો વેદનાના અવસરે અમનસ્કતા-અનિચ્છા ધરાવતા હોય છે. તેમાં કારણભૂત તથા પ્રકારનું જ્ઞાનાવરણીય-મોહનીય કર્મ હોય છે. જગતમાં સૌથી મોટી વિડંબના મોહનીયકર્મની જ છે. મમળનાર - અન્નામનિર્વા (ત્રી.) (નિર્જરાની અભિલાષા-ઇચ્છા વગર પરાધીનપણે સુધાદિ સહન કરવા તે, અકામનિર્જરા) છે જે આત્માભિમુખ નથી બન્યા તેવા જીવોને સામેથી આવી પડેલા પરિષદો સહન કરવાની બિલકુલ ઇચ્છા નથી હોતી. છતાંય કમને Page #115 -------------------------------------------------------------------------- ________________ પણ આવી પડેલા દુઃખો સહન કરવા જ પડે છે. જ્ઞાની પુરુષો કહે છે કે, એવા જીવો અકામનિર્જરા દ્વારા મૃત્યુ પામી હલકી જાતિની દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. અસંયમી જીવો પણ અકામનિર્જરાથી વ્યંતરદેવ બને છે. સૌથી વધુ અનામનિર્જરા તિર્યંચો કરે છે. अकामतण्हा - अकामतृष्णा (स्त्री.) (નિર્જરાની અભિલાષા વગર પરવશપણે તરસ સહન કરવી તે, કર્મનાશની ઇચ્છા વગર તૃષ્ણા સહન કરવી તે) પશુ-પંખી વગેરે અસંખ્ય તિર્યંચ જીવો વગર ઇચ્છાએ ભૂખ-તરસ ઇત્યાદિ પરિષહ-દુઃખો સહન કરતાં હોય છે. અનિચ્છાથી પણ સહન કરેલા દુઃખોથી કર્મનિર્જરા થાય છે પરંતુ, આ કર્મનિર્જરા સામાન્ય હોય છે. તિર્યંચો અકામનિર્જરાથી દેવયોનિ પ્રાપ્ત કરે છે. अकामबंभचेरवास - अकामब्रह्मचर्यवास (पुं.) (નિર્જરાની અપેક્ષા વગર દબાણવશ બ્રહ્મચર્ય પાળવું તે, ફળના ઉદ્દેશ વગર બ્રહ્મચર્યનું સેવન કરનાર) જેને નિર્જરાની કે આધ્યાત્મિક ઉત્કર્ષની કોઈ વિચારધારા ન હોય અને સંયોગવશ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે તેને અકામબ્રહ્મચર્યવાસ કહેવાય છે. અનિચ્છાથી કરાતા આ પ્રકારના બ્રહ્મચર્યથી ધાર્મિક દૃષ્ટિએ કોઈ વિશેષ લાભ થતો નથી. ચક્રવર્તીના ઘોડાને આ રીતે જંદગીભરબ્રહ્મચર્ય પળાવવામાં આવતું હોય છે. તેનાથી ચક્રવર્તીના ઘોડાને આધ્યાત્મિક કક્ષાની કોઇ મહાન ઉપલબ્ધિ થતી નથી. બ્રહ્મચર્યની તાત્ત્વિક વ્યાખ્યા છે આત્મરમણતા. જેની પરિપૂર્ણતા છે કૈવલ્યાવસ્થામાં. અમHRI - મમરી (2) (વિષયાદિની આસક્તિ રહે છતે થતું મરણ, બાલમરણ) મરવાનું કોઇપણ જીવને ગમતું નથી. ભયંકર વ્યાધિથી પીડાતા મનુષ્યને પૂછવામાં આવે તો તે પણ જીવવાની ઇચ્છા દર્શાવતો હોય છે. પૂરી જીંદગી જીવોનો ખાત્મો બોલાવતા ભારેકર્મી જીવ પણ પોતાના મોતથી ડરીને સાવ રાંકડો બની જતો હોય છે. આવા જીવોની દુર્ગતિ નિશ્ચિત જ હોય છે. માટે જ પ્રભુએ કહ્યું છે કે, સર્વ પ્રકારના દાનમાં અભયદાન સર્વોત્તમ છે. अकामिय - अकामिक (त्रि.) (નિરભિલાષી, ઇચ્છા રહિત) સુખની આકંઠ અભિલાષા રાખી છતાં દુઃખ મળ્યું. અનેકવ્વાબો જોઈ તેને પ્રાપ્ત કરવા તનતોડ પ્રયત્ન કર્યા છતાં પૂરા ન થયા. જ્ઞાની ભગવંતો કહે છે કે પુણ્યરહિત જીવને પોતાની અભિલાષા પ્રમાણેનું સુખ નથી મળતું. માટે જ વાંછારહિત થઈને શુદ્ધધર્મની આરાધના કરવી જોઈએ. તેના પ્રભાવે જીવને મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભૌતિક સુખો તો મળે જ સાથે અજર-અમર-શાશ્વત એવું સિદ્ધિસુખ અર્થાતુ સિદ્ધોનું અવિનાશી સામ્રાજ્ય મળી જાય છે. મામા - મલિમા (સ્ત્રી.) (અનિચ્છા, ઇચ્છાનો અભાવ) જે મહાસતીઓનું નામ લેવાથી અમંગલ પણ મંગલરૂપ બને છે. જેમનું નામસ્મરણ સવારના પ્રતિક્રમણ અંતર્ગત ભરોસરસૂત્ર દ્વારા લેવાય છે. તે સતીઓના જીવનમાં સર્વસામાન્ય એક વસ્તુ એ હતી કે, આર્યસ્ત્રીઓના જીવનની પરંપરામાં જેને દેવ સમાન સ્થાન છે તે પતિદેવ સિવાય અન્યપુરુષો પ્રત્યે સંપૂર્ણ રીતે વાંછારહિત હતી. અત્યંત પ્રતિકૂળ સંયોગોમાં પણ તેઓએ શીલવ્રતનું દઢતાપૂર્વક પાલન કર્યું અને સંયમ-સચ્ચારિત્ર દ્વારા જીવનને ઉચ્ચ બનાવી નારીજીવનમાં આચારધર્મની શ્રેષ્ઠતાને પ્રતિષ્ઠિત કરી. વાય - માય (.). (પૃથ્વી આદિ ષકાય રહિત, ઔદારિકાદિ પાંચેય કાયાથી મુક્ત, સિદ્ધ 2. રાહુ) ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ આ પાંચ પ્રકારના શરીરો કર્મ સાહિત્યમાં વર્ણવ્યા છે. તેમાં ઔદારિક સિવાયના બધા શરીરો સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે. ચર્મચક્ષુથી જોઇ શકાતા નથી. આ બધા શરીરોથી રહિત કેવલ સિદ્ધ ભગવંતો જ છે. માટે તેઓ પરમ સુખી છે. યાદ રાખો કે આધિ-વ્યાધિ કે ઉપાધિ આ બધું શરીરધારીને જ છે. માટે સિદ્ધાવસ્થાને યોગીઓ પણ ઝંખે છે. માર - મોર (પુ.) (ભોજનમાં અરુચિ-દ્વેષ થવા રૂપ એક જાતનો રોગ 2. અપથ્ય) જેમ દેવપૂજા, હોમ, હવન કરતી વખતે આપણે શુદ્ધ થઈએ છીએ તેમ ભોજન કરતાં પહેલા પણ શુદ્ધ થવાનું જણાવેલું છે. અને Page #116 -------------------------------------------------------------------------- ________________ જેમ દેવને આહુતિ આપતા હોઈએ તેમ પ્રસન્નચિત્તે, શાંતિથી, રુચિપૂર્વક ભોજન કરવા માટે જણાવ્યું છે. જ્યારે સ્પીડજેટનાં જમાનામાં આપણે ચાલતા-ચાલતા, ટીવી વગેરેમાં ધ્યાન હોય, રુચિ વગર, પરાણે ઠાંસતા હોઈએ તેમ ભોજન કરીએ છીએ. પછી રોગો ન થાય તો શું થાય ? એટલે જ શાસ્ત્રકારોએ આપણી દરેક બાબતોની કાળજી લઇને જીવનને શ્રેષ્ઠ રીતે જીવવા માટે માર્ગદર્શન કર્યું છે. મારવાડ઼ () - મારવાવિન (ઈ.) (અકારકવાદી, આત્માને નિષ્ક્રિય માનનારો) સૂત્રકૃતાંગ નામક દ્વિતીય આગમસૂત્રમાં પ્રાચીન ભારતીય દર્શનોની સુંદર છણાવટ કરવામાં આવી છે. પ્રાચ્ય ધર્મમતોમાં એક મત આત્માને અમૂર્તત્વ, નિત્યત્વ અને સર્વ વ્યાપિ– હેતુઓથી નિષ્ક્રિય માનનારો હતો. જે અક્રિયાવાદી ધર્મમત તરીકે કહેવાતો હતો. મારVT - IRC (ત્રિ.) (જેનું કારણ કે હેતુ ન હોય તે, ઉદ્દેશ્યરહિત 2. પરિભોગેષણાનો પાંચમો દોષ) ઉત્તરાધ્યયનસૂત્રના બીજા અધ્યયનમાં સાધુઓના આહારાદિનું વર્ણન આવે છે. તેમાં જો કોઈ તપવિશેષ ન હોય કે સ્વાધ્યાય, વેયાવચ્ચ આદિ છ કારણો વિના માત્ર બળ-વીર્યની વૃદ્ધિ માટે જો રસપ્રણીત ભોજન સાધુ ગ્રહણ કરે તો તેને પરિભોગેષણા નામનો ગોચરીનો પાંચમો દોષ લાગે છે. વિચાર કરો કે, સાધુ ભગવંતો માટે ગોચરી પણ સંયમના પોષણ માટે બતાવી છે. अकारविंत - अकारयत् (त्रि.) (ખરીદીના પ્રારંભનું કારણ હોવા છતાં પણ વ્યાપાર નહીં કરાવતો) આ સંસારમાં ઉદ્યમી માણસો ક્યારેય ભૂખ્યા રહેતા નથી. તેઓ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તનતોડ મહેનત કરીને આગળ આવે છે. જ્યારે આળસુ માણસ અનુકુળ સંયોગો મળેલા હોય તો પણ મહેનત ન કરવા માટેના કારણો શોધતો રહે છે અને કાર્ય કરતો નથી. જિનદર્શન માટે બધી પ્રકારની અનુકુળતા હોવા છતાં જો આળસ કરે તો દર્શનાવરણીયાદિકર્મનો બંધ થાય છે. अकारिय - अकारित (त्रि.) (બીજાઓથી નહીં કરાયેલું) સર્ય, ચંદ્ર, મેરુ પર્વત વગેરે જગતમાં અનેક એવા પદાર્થો છે જે કોઈએ બનાવેલા નથી. તે પદાર્થોને શાસ્ત્રોમાં શાશ્વત પદાર્થ તરીકે જણાવેલા છે. હવા પાણી પ્રકાશ વગેરે સ્વયંસિદ્ધ છે તેમ આત્મા પણ અનાદિસિદ્ધ છે. તે કોઈના દ્વારા બનાવેલો નથી. આ સત્ય છે. માત - માન (પુ.) (અપ્રશસ્ત-ખરાબ કાળ 2. નિયોજિત કર્મના નિષેધ માટે કહેલું હોય તે 4. ગુરુ કે શુક્રનો અસ્તકાળ આદિ 5. કર્તવ્યનો અનુચિત કાળ 6, શ્વેત 7. વૃષ્ટિનો અભાવ) સાંસારિક કાર્યો જેવા કે વિવાહ-વિદેશગમન વગેરે માટે આપણે સારો સમય પસંદ કરીએ છીએ. જયોતિષીઓ પાસે મુહૂર્ત કઢાવીને તે મુજબ કરીએ છીએ, પરંતુ ગુરુ ભગવંતો કહે છે કે, હે ભવ્ય પ્રાણી તારે જો ધર્મરાધના કરવાનું મન થાય તો સારા સમયની રાહ જોઈશ નહીં, કારણ કે ધર્મના સેવન માટે બારે માસ શુભ મનાયા છે. આ માટે સુભાષિતમાં કહેવાયું છે કે, “શુમીશીઝમ' અર્થાત્ આરાધના કરવાની શુભ ભાવના થઈ કે તરત જ અમલીકરણ કરી દેવું જોઇએ. કારણ કે “શ્રેયાંસ વઘુવિનિ' તમે પાપાચરણમાં પ્રવૃત્ત થશો ત્યાં વિઘ્નો નહીં નડે પણ શુભકરણી કરવા જશો તો કોણ જાણે ક્યાંકને ક્યાંકથી અડચણ ઊભી થઇ જશે. માનપડિવોદિ () - માત્રપ્રતિવોધિન (ત્રિ.) (અકાલે જાગનાર, કસમયે-રાત્રિકાળે ફરનાર) હિંસક પ્રાણીઓ કે, જેઓનું જીવન હિંસક પ્રવૃત્તિમય છે. તેમને સમયનું કોઇ બંધન નથી નડતું. એવા જીવો રાત્રિ હોય કે દિવસ ગમે તે સમયે હિંસામાં રાચતા રહે છે. સામાન્ય રીતે અહિંસક પશુ-પંખી વગેરે રાત્રિમાં દૈનિક પ્રવૃત્તિથી વિરામ લેતા હોય છે ત્યારે વાઘ-વરુ વગેરે પ્રાણીઓ ગમે તે સમયે પ્રવૃત્તિશીલ રહેતા હોય છે. હિંસક પશુઓ કરતાંય હિંસક મનુષ્યો વધુ ખતરનાક બનતા હોય છે. આચારાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનના પહેલા ઉદેશમાં પણ હિંસાચારીઓ માટે કહેવામાં આવ્યું છે કે તેઓને કસમયનું બંધન નડતું નથી. ગમે તે સમયે મુગયાદિ માટે પરિભ્રમણ કરતા રહે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ માનપદUT - માનપાન (7) (અકાળે વાચના કરવી, અસ્વાધ્યાયકાળમાં ભણવું તે, અકાળપઠન). આગમના સૂત્રો ક્યારે ભણવા, ગુરુ પાસે કયા સમયે વાચના લેવી, ક્યારે ન ભણાય કે વાચનાદિ ન અપાય-લેવાય, ઇત્યાદિનું સુંદર માર્ગદર્શન પાક્ષિક અતિચારના પ્રથમ આલાવામાં કરવામાં આવ્યું છે. જેમ લોક વ્યવહારમાં શિષ્ટાચાર પ્રમાણે વર્તન કરાય છે તેમ સમ્યગુ જ્ઞાનાર્જન માટે પણ લોકોત્તર શિષ્ટાચારનું પાલન ફરજિયાતપણે કરાય છે. જો તેમ ન કરાય તો જ્ઞાનને વિનાશક બનતા વાર લાગતી નથી. સમજી લેજો કે, અકાળે-અવિધિએ કરેલા સ્વાધ્યાયાદિ યોગો કાચા પારાના સેવન જેવું પરિણામ લાવે છે. अकालपरिहीण - अकालपरिहीण (न.) (શીધ્રપણે, તત્કાળ પ્રગટ થનાર, સદ્ય ઉત્પન્ન થનાર) જીવદયાનું પાલન કરનાર શ્રાવકે દ્વિદળનું વર્જન કરવું અત્યન્ત આવશ્યક છે. કારણ કે કઠોળમાં કાચા દૂધ, દહીં કે છાશ પડતાંની સાથે જ શીધ્રપણે જીવોત્પત્તિ થઈ જાય છે. તેથી આરાધકે તેની જયણા કરવાની હોય છે. જીવદયાના પાલન વગર ધર્મ શક્ય નથી. अकालपरिभोगि (ण)- अकालपरिभोगिन् (त्रि.) (અકાળે ભોજન કરનાર, રાત્રે હોંશે હોંશે ખાનાર) રાત્રિમાં ભોજન તો દૂર રહ્યું, પાણીનો પણ ત્યાગ કરનારા શ્રાવકો હોંશે હોંશે નિઃસીમ પરિગ્રહ-મમત્વને વધારતા રહે છે. યાદ રાખજો ! રાત્રિભોજન ત્યાગની ગણતરી વ્રતમાં થયેલી છે જ્યારે પરિગ્રહ પરિત્યાગને મહાવ્રત કહેવાય છે. નાની-નાની પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો સહેલો છે, પરંતુ મહાવ્રતોનું પાલન કરવું કઠિન છે. ભગવાન મહાવીરના દશ શ્રાવકો અપરિગ્રહાદિ અણુવ્રતધારી હતા. જીવનયાપન માટે જેટલું જરૂરી છે તેટલું રાખવું અને તે સિવાયનાનું પચ્ચખ્ખાણ લેવું એને અણુવ્રત કહે છે. #ાન મળ્યું - #ાનમૃત્યુ (પુ.) (અકાળમરણ) આ અવસર્પિણીકાળમાં નાભિકુલકરના સમયમાં યુગલિકકાળ હતો, તે વખતે એક યુગલમાંથી પુરુષનું તાડફળના ઘાતથી સર્વપ્રથમ અકાળમરણ થયું હતું. આ ઘટનાને આગમોમાં આશ્ચર્ય તરીકે ઉલ્લેખી છે. કારણ કે યુગલિકોનું અકાળમરણ થતું નથી. માનવાલિ () - માનવર્ષિ (પુ.) (કમોસમી વરસાદ 2. અનવસરે દાનાદિમાં પ્રવૃત્ત થનારા) જેમ વાવણીના સમયે વરસાદ આશીર્વાદરૂપ બને છે પણ કસમયે પડેલો મેઘ અહિતકારી બને છે તેમ કોઈપણ કાર્ય તેના યોગ્ય સમયમાં કરવામાં આવે તો સુંદર પરિણામ આપનારું બને છે. પ્રતિક્રમણ, પૂજા, સામાયિકાદિ ધર્મપ્રવૃત્તિ કે વ્યાપારાદિ ગૃહસ્થોચિત પ્રવૃત્તિઓ પણ એના અવસર પ્રાપ્ત સમયમાં કરવાથી ફળદાયી નિવડે છે અને લોકવ્યવહારનું યથોચિત પાલન થાય છે. માનાથR (i(ર) - માનસ્વાધ્યાયR (a) (પુ.) (અસમાધિનું ૧૫મું સ્થાન 2. અકાળે સ્વાધ્યાય કરનાર) શ્રત બે પ્રકારના આવે છે 1. કાલિક અને 2. ઉત્કાલિક. જે શ્રતનું અધ્યયન અમુક કાળવેળામાં જ થઇ શકે તેને કાલિકશ્રુત કહેવામાં આવે છે અને જેના માટે કોઇ કાળબાધા નથી તેવા શ્રુતને ઉત્કાલિકશ્રુત કહેવાય છે. અમુક કાળવેળાએ સ્વાધ્યાય કરવાથી દેવાદિનો ઉપદ્રવ થવાની સંભાવના છે એવું જાણવા છતાં પણ જે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાદિ શાસ્ત્રનિષિદ્ધ કાળમાં સ્વાધ્યાય કરે તો તેને અકાલસ્વાધ્યાયકર કહેવાય છે. તેમાં મુખ્ય કારણ વધારેમાં વધારે ભણી લઇને જલદી વિદ્વાન બની જવાની લાલસા છૂપાયેલી હોય છે. સ (રેશ) (પણ) માહત્ન - મહત્ન (ત્રિ.) (સ્પષ્ટ અક્ષરભાષી, સ્પષ્ટ કહેનાર) Page #118 -------------------------------------------------------------------------- ________________ જેમ કોઇ રાજકુમાર સર્વગુણ સંપન્ન હોવા છતાં માત્ર જીભની ખામીના કારણે રાજા થવાને અયોગ્ય ઠરે છે. તેમ જિનશાસનના રાજા સમાન આચાર્યપદને યોગ્ય સાધુ પણ સ્પષ્ટ અક્ષરભાષી હોવા જોઇએ. કેમકે સ્પષ્ટ વાક્યને કહેનાર હોવાથી તેઓ લોકને તત્ત્વોનો યથાર્થબોધ કરાવી શકે છે. બેશક ! આચાર્ય ભગવંતો જિનશાસનના રાજા સમાન છે. તેઓ શાસ્ત્રોના રહસ્યોનો સ્પષ્ટ બોધ કરાવે છે. લવ - વિઝન (ત્રિ.) (આસક્તિકારક ધન-કનકાદિ રહિત, નિષ્પરિગ્રહી, શ્રમણ 2. દરિદ્ર) કિંચનનો અર્થ થાય છે કાંઇક દ્રવ્ય. પરંતુ જે દિવસથી માથાના વાળનું મુંડન કર્યું તેની સાથે સંસારના ભાવોને પણ મુંડી નાખનાર દીક્ષિત સાધુ અકિંચન કહેવાય છે. તેઓ પોતાના જીવનનિર્વાહ માટે કોઇ ધનાદિ દ્રવ્ય કે મનમાં મમત્વાદિ ભાવોનો પણ પરિગ્રહ કરતા નથી. વંદન હોજો તે નિષ્પરિગ્રહી અને અકિંચન શ્રમણોને. વિUR - મશિનર (ત્રિ.). (અકિંચન એવા સાધુના અર્થપ્રયોજનને વગર કહ્ય સિદ્ધ કરનાર) શાસ્ત્રમાં શ્રાવક-શ્રાવિકાને સાધુના માતા-પિતા તરીકે વર્ણવ્યા છે. કારણ કે જેવી રીતે બાળક પોતાને જોઇતી વસ્તુની અપેક્ષા માતાપિતા જોડે રાખે અને માતા-પિતાએ પણ તેની અપેક્ષાઓની પૂર્તિ કરવી તે કર્તવ્ય છે તેવી રીતે નિષ્પરિગ્રહી સાધુઓ પણ નિર્દોષ શ્રમણજીવન જીવવા માટે જે અપેક્ષા રાખે તે અપેક્ષિત ગોચરી-પાણી વગેરેનું ધ્યાન પણ શ્રાવક-શ્રાવિકા રૂપી માતા-પિતાએ રાખવું તે તેમનું પરમ કર્તવ્ય છે. અકિંચનકર એવા સાધુઓ સમ્યગ જ્ઞાનાદિ દ્વારા લોકોપકાર કરી પોતાનું કર્તવ્ય અદા કરી લેતા હોય છે. વિUાયા - વજનતા (સ્ત્રી.) (દરિદ્રપણું 2. નિષ્પરિગ્રહપણું) આગમોમાં અકિંચનતા કલ ચાર પ્રકારની કહેવામાં આવી છે. મન અકિંચનતા, વચન અકિંચનતા, કાય અકિંચનતા અને ઉપકરણ અકિંચનતા. ગમે તેવી પરિસ્થિતિમાં હોય તો પણ મનમાં દરિદ્રતાનો ભાવ લાવવો તે મનની અકિંચનતા છે. કોઇના ગુણોની અનુમોદના કરવામાં વચનો છૂપાવવા તે વચનની અકિંચનતા છે. જ્યારે શરીર ઉપર પણ મમત્વ ન રાખવા રૂપ કાયાની અકિંચનતા સમજવી અને જીવનયાપન સિવાયના અધિક મોજ-શોખ માટેના સાધનોનો પરિગ્રહ ન રાખવો તે ઉપકરણની અકિંચનતા છે. ગર્વિવર - વિજીર (.). (એક પ્રકારનો હેત્વાભાસ) લાકડાની નાવ પોતેય તરે છે અને બીજાને પણ ઇચ્છિત સ્થાને પહોંચાડે છે. જયારે લોખંડની નાવ પોતે તો ડૂબે છે પરંતુ, તેમાં બેસેલાને પણ ડૂબાડે છે. ગુરુ પણ બે પ્રકારના છે. જે સ્વયં આચાર-વિચારથી શુદ્ધ હોઈ સંસાર સમુદ્રને તરે છે અને તેમના આશ્રિતને પણ તારે છે. જે લોખંડની નાવ જેવા ચારિત્રમાં ક્રિયાશૂન્ય-શિથિલ છે તે પોતે જ સંસાર સાગર તરવા અસમર્થ હોય છે તો પછી પોતાના આશ્રિતને કેવી રીતે તારી શકે? પોતેય ડૂબે અને આશ્રિતને પણ ડૂબાડે. શિષ્ય - મજૂત્ય (2) (અપ્રશસ્ત, સાધુને ન કરવા યોગ્ય 2. કર્મરહિત). શ્રમણજીવન અત્યાર સુધી સંચિત કરેલા પાપો ક્ષય કરવા માટે છે. માટે જ પરમાત્માએ સાધુને ઉદેશીને કહેલું છે કે, હવે એવું એકપણ અકાર્યન આચરાય કે, જેથી નવા કર્મોનો બંધ થાય અને તમારું ભવભ્રમણ વધી જાય. સાધુજીવન સંસાર સમુદ્ર તરવા માટે છે પરંતુ, તરવાનું સાધન પામીને પણ તેનાથી જ ડૂબી જવા જેવું થાય તો તેના જેવું શરમનાક બીજું શું હોઈ શકે? अकिच्चठाण - अकृत्यस्थान (न.) (ચારિત્રના મૂળગુણાદિ ભાંગે તેવું અકૃત્યનું સ્થાન) જગતમાં જેટલા પણ કાર્ય થાય છે તેની પાછળ બે કારણો કામ કરે છે એક ઉપાદાન અને બીજું નિમિત્તકારણ.તેમાં નિમિત્તકારણ એટલે કોઈ ઘટના, પ્રસંગ, વ્યક્તિ, સ્થાન વગેરે. જીવને કર્મબંધ થાય છે તેમાં ઉપાદાનકારણ વ્યક્તિનો પોતાનો આત્મા છે અને નિમિત્તકારણ ઘટના, સ્થાનાદિ છે. પરમાત્માએ કર્મબંધના કુલ અઢાર સ્થાન બતાવ્યા છે. જેને પાપસ્થાનક કે અકૃત્યસ્થાન પણ Page #119 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. આ અઢારે અકૃત્યસ્થાનોને જાણીને બુદ્ધિમાન્ પુરુષ તેનો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ. જિન - મય (ત્રિ.) (ખરીદવાને અયોગ્ય) કર્મ છે તો શરીર છે અને શરીર છે તો તેમાં રોગો પણ છે. રોગો ત્રણ પ્રકારે છે. કર્મજન્ય, ઋતુજન્ય અને ખરીદીને લીધેલા. આજના મોટાભાગના રોગો વ્યક્તિ બહારથી ખરીદીને લાવે છે. પછી તે હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય કે પાણીપુરીની લારી જેવા કોઈ પણ સ્થાનો હોય. ખરીદી કરનારને એટલી તો ખબર હોય છે કે, શું ખરીદવા યોગ્ય છે અને શું નહીં. ખેદજનક છે કે, રોગ ખરીદીને લાવનારને તેની ખબર જ નથી હોતી. જિટ્ટ- મહૃષ્ટ (ત્રિ.). (નહીં ખેડેલું, ખોદ્યા વગરનું) જમીનમાં બી વાવવું હોય તો પહેલાં જમીનને ખેડવી પડે અને ત્યારબાદ તેમાં બી વવાય છે. ભૂમિ ખેડ્યા વગર બી વાવવામાં આવે તો ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ જીવનમાં સદ્ગુણો અને સદાચારોને વાવવા હોય તો અત્યાર સુધી મનમાં ભરેલા કુવિચારો કે વિપરીત માન્યતાઓને ઉખેડી નાખવી આવશ્યક છે. જ્યાં સુધી તેનું ઉન્મેલન થતું નથી ત્યાં સુધી સદ્ગુણોનો જીવનમાં પ્રવેશ થવો અશક્ય છે. કિvi - ગજ્જી (ત્રી.) (વસ્ત્રાદિને નહીં ખરીદનારા) ત્તિ - પ્રવર્તિ (સ્ત્રી.) (અપયશ, અપકીર્તિ, નિંદા 2. દાનપુણ્યફળનો લોકાપવાદ, દાનની એક દિશા કે સર્વ દિશામાં કીર્તિનો અભાવ) જિનશાસનમાં કરોડો રૂપિયાના ખર્ચે ઓચ્છવ-મહોચ્છવ થતા હોય છે તેની પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે, શાસનના કાર્યો જોઈને કોઈ જીવના મનમાં થઈ જાય કે અહો ! શું જિનશાસન છે. તો પછી શાસનને પામેલા આપણું એક નાનું-સરખું કાર્ય પણ એવું ન હોવું જોઇએ કે, જેથી કોઇના મનમાં જિનધર્મ પ્રત્યે અરુચિ થઈ જાય. કોઈ ધર્મથી વિમુખ થઈ જાય. અર્થાત્ જિનશાસનનો અપયશ ફેલાય તેવું કોઇ કાર્ય શાસનને પામેલાએ કરવું ન જોઇએ. કારણ કે શાસનહીલના જેવું બીજું કોઈ મોટું પાપ નથી. વિશ્વરિય - ક્રિય (પુ.). (કાયિક-આધિકરણિકી આદિ ક્રિયાનો અભાવ, કાયિકી આદિ ક્રિયાના રાગ વગરનો, પ્રશસ્ત મનોવિનયનો એક ભેદ 2. નાસ્તિક 3. સાંપરાયિક કર્મનો અબંધક) આચારાંગસૂત્રમાં કહેલું છે કે, “ને માણવા તે રિસાવા ને પરસવા તે માસવા' જે પાપના સાધન છે તે જ પાપત્યાગના સાધન બને છે અને જે પાપત્યાગના સાધન છે તે જ કર્મબંધના સાધન છે. આથી જીવને કર્મના કારણે મન-વચન-કાયા મળ્યા હોવા છતાં તે - અશુભ વ્યાપારોમાંથી નિવૃત્તિ લઇને પાપક્રિયાદિથી રહિત બને છે ત્યારે તેનો સંસાર સીમિત બની જાય છે. નિરિયા - ક્રિયા (શ્નો.) (મોક્ષને નહીં સાધી આપનાર અનુષ્ઠાન, મિથ્યાત્વયુક્ત ક્રિયા 2. નાસ્તિક્ય, નાસ્તિકવાદ 3, યોગનિરોધ, 4. અભાવ 5. સર્વક્રિયાનો અભાવ) સમ્યગ્દર્શન થયા વિના સમ્યજ્ઞાન અને ચારિત્ર નિરર્થક છે. કેમકે સમ્યગ્દર્શન સહિતની એકપણ નાનકડી ક્રિયા કર્મક્ષયનું કારણ બને છે. જ્યારે મિથ્યાત્વભાવયુક્તની પ્રત્યેક ક્રિયા માત્ર કાયક્લેશ કે સામાન્ય ફળ આપનારી બને છે. એટલે જ તો અભવ્યની દરેક ક્રિયા શાસ્ત્રાનુસાર હોવા છતાં તેને દેવલોક સિવાય વધુ કાંઇ જ ફળ આપતી નથી. કારણ તેનું અનુષ્ઠાન મિથ્યાત્વથી દૂષિત હોય છે. अकिरियाआय - अक्रियात्मन् (पुं.) (આત્માને નિષ્ક્રિય માનનાર, સાંખ્યદર્શન). વર્તમાન જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે, જેને સુખી જીવન જીવવું હોય તેને સતત સક્રિય રહેવું પડતું હોય છે. અને જેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે તેમણે જ સફળતા હાંસલ કરી છે. તો પછી પોતાના આત્માનું હિત ઇચ્છતો હોય તેણે ભગીરથ પુરુષાર્થ Page #120 -------------------------------------------------------------------------- ________________ કર્યા વિના ચાલે તેમ નથી. જે ખરેખર સિદ્ધિ પ્રાપ્ત કરવાને ઇચ્છતો હોય તે આત્મા કદીય નિષ્ક્રિય રહી શકતો જ નથી. જે નિષ્ક્રિય રહ્યા છે તેઓ હજુ પણ સંસારના વમળમાં અથડાયા જ કરે છે. રિયા () વા (1) - શિયાવાવિન(પુ.) (અક્રિયાવાદી મત, જીવાદિ પદાર્થોને નહીં માનનાર, નાસ્તિક) પરમાત્માએ જીવાદિનું સ્વરૂપ અને પરલોક સંબંધી જે વાતો કરી છે તેને નહીં માનનાર એક મત. જીવ શુભાશુભ ક્રિયા કરે છે માટે પરલોકમાં સુખ-દુઃખ મેળવે છે. પરંતુ તેમનું કહેવું છે કે, પરલોક જેવી વસ્તુ જ નથી માટે શરીરને કષ્ટ પડે તેવી એક પણ ક્રિયા કરવાની જરૂર નથી. તેમના મતે તો ખાઓ પીઓ અને જલસા કરો. પરલોક કોણે દીઠો છે. એવો મૂઢ દૃષ્ટિકોણ હોય છે. શીત - જીત્ર (ત્રિ.) (ખીલા વિનાનું) જેમણે હજી ધર્મને જાણ્યો જ નથી અને જેમના મન દુરાગ્રહથી બંધાયા નથી તેમને સત્યધર્મ સમજાવવો સહેલો છે. પરંતુ જેઓ ખીલાની જેમ વિપરીત માન્યતાઓમાં બંધાયેલા છે તેઓને ધર્મ તો શું સત્ય સમજાવવું જ અઘરું છે. જે દિવસે તેમનું મન વિપરીત માન્યતારૂપ શલ્યરહિત થશે તે દિવસે સત્ય આપોઆપ સમજાઈ જશે. સત્યનું ભાન નહીં થવામાં મનનું બંધિયારપણું મોટું કારણ બને છે. મગ (તો) મય - મતોમય (ત્રિ.). (અભય, જેને કોઇનાથી ભય નથી તે 2. સંયમ) સમ્યગદર્શનથી જેણે પોતાના ચિત્તને પવિત્ર કર્યું છે, સમ્યફચારિત્રથી જીવનને સુવાસિત કર્યું છે અને અખંડ જ્ઞાનસામ્રાજ્યને ભોગવનાર છે તે શ્રમણ ભગવંતને આ સંસારમાં કોઈનાથી ભય રહેતો નથી. કેમકે તેઓ જગતમાત્રને પોતાનું મિત્ર માને છે. ‘માત્મવત્ સર્વભૂતેષુ અર્થાત્, પોતાના જેવું જ સંપૂર્ણ જગતને જુએ છે. આથી જ તો શાસ્ત્રમાં તેમને અકુતોભયની ઉપમાથી સંબોધાયા છે. મવિયા - 3 જીિન (ત્રિ.) (કુંચિકારહિત, ચાવી વગરનું) બંધ ઘરમાં ચાવી ન હોય તો તાળું ન ખૂલે અને જ્યાં સુધી તાળું ન ખૂલે ત્યાં સુધી ઘરમાં પ્રવેશ થવો અશક્ય છે. તેમ જિનશાસનરૂપી મહેલની અંદર પ્રવેશ મેળવવો હોય તો જિનશાસનના રહસ્યો સમજવા પડે. જે અત્યંત ગૂઢ અને તત્ત્વસભર છે તેને ખોલવા માટે ગુરુ એ ચાવી સમાન છે. જેની પાસે ગુરુરૂપી ચાવી નથી અને સંસારરૂપી ભૂલભુલૈયા મહેલમાં ભટકી રહ્યા છે તેઓ બિચારા ખરેખર દયાપાત્ર છે. શુંdiડુ - શુદિ (પુ.) (સંપૂર્ણ હાથ-પગાદિ). શાસ્ત્રમાં વિધાન છે કે, જે સાધુએ બાર વર્ષ સૂત્ર, બાર વર્ષ અર્થ અને બાર વર્ષ સુધી દેશાટન કરેલું હોય તેને જ આચાર્ય પદવી આપવી. તેનું કારણ એ છે કે, અકુંઠિત બુદ્ધિના સ્વામી સાધુ સૂત્ર અને અર્થને જલદી ધારણ કરે છે અને બાર વર્ષ સુધી દેશાટનથી જે સૂત્રાર્થ ભણ્યા હોય તેને વિવિધ અનુભવોથી મનમાં સ્થિર કરે છે. તેવા સાધુ આચાર્ય બન્યા પછી જિનશાસનની પતાકા આખા જગતમાં લહેરાવે છે. વાક્ય - અસુરકુર (.). (અંગવિકારરહિત, હાથ પગ કે મુખની વિરૂપ ચેષ્ટાથી રહિત) તપના છ અત્યંતર અને છ બાહ્ય એમ બાર ભેદ માનવામાં આવેલા છે. બાહ્ય તપમાં એક પ્રકાર છે અંગસંલીનતા. ચાતુર્માસ દરમ્યાન કે પછી જ્યાં જીવોની વિરાધના થવાની હોય ત્યાં હિંસાના ભયથી સાધુ કે શ્રાવક કાયચેષ્ટા રહિત બની જાય. અર્થાત્ તેઓ બને એટલું ઓછું પોતાના શરીરનું હલન-ચલન કરે કે જેનાથી જીવોની હિંસા ન થાય. આજે જ્યાં દયાના પરિણામ જ ન બચ્યા હોય ત્યાં અંગસંલીનતાનું મહત્ત્વ જ ક્યાંથી સમજાવાનું? * 19 Page #121 -------------------------------------------------------------------------- ________________ (ત્રિ.) (દુઃખના ઉદ્ગાર વિનાનો, આક્રંદનરહિત) કુટુંબ કબીલા, વ્યવહાર, સંબંધો, પૈસો આ બધી પળોજણમાં અટવાયેલો જીવ ક્યારેય પણ સુખ પ્રાપ્ત કરી શકતો નથી. તે ચારેય બાજુના મોરચા સંભાળવાની હાય-વોયમાંથી ક્યારેય બહાર આવી શકતો નથી. પરંતુ જેણે સંસારના સ્વરૂપને ઓળખ્યું છે અને સમતારસનું પાન કર્યું છે, તે ગમે તેવી દુઃખદ પરિસ્થિતિમાં આઝંદિત થઇ જતો નથી કે હાયવોય કરતો નથી. *મgવ્ય (ત્રિ.). (વિકૃત ચેષ્ટારહિત, પ્રશસ્ત ચેષ્ટાયુક્ત) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે કે, કેવલીભાષિત તત્ત્વોના મર્મને જાણનારો શ્રમણ સૌમ્ય પ્રકૃતિ અને મુખાકૃતિવાળો હોય છે. તેના કોઇપણ વર્તનમાં ભવાઈ કરનારા નટોની જેમ કોઇ વિકૃતિ જોવા ન મળે. તે એકદમ ધીર, ગંભીર, પ્રસન્ન અને નિર્ભય થઇને પોતાના સાધ્વાચારોનું પાલન કરતો સંયમમાં ઉદ્યમશીલ બનેલો હોય. अकुडिल - अकुटिल (त्रि.) (અમાયાવી, અવક્ર, ઋજુ) પૂર્વભવે ઉત્કૃષ્ટ તપ કર્યા હોવા છતાં એક માત્ર માયાના કારણે ભગવાન મલ્લિનાથને સ્ત્રીરૂપે અવતાર મળ્યો હતો. આથી સુજ્ઞ પુરુષો કટિલતાને દૂરથી ત્યજે છે. જેમ સર્પ ગમે તેટલી વક્રગતિવાળો હોય પરંતુ, બિલમાં પ્રવેશ કરવા તેણે સીધી જ ગતિ કરવી પડે છે. તેમ જેણે અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરવો છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે તેણે ઋજુતા અપનાવ્યા વિના છૂટકો નથી. મોક્ષ સરળગતિવાળાનો अकुतूहल - अकुतूहल (त्रि.) (કુતૂહલરહિત, આશ્ચર્યરહિત, ઇન્દ્રજાલ આદિ જોવા કે બતાવવાની ઇચ્છા વિનાનો) જેમણે જિનાગમોને આત્મપરિણત કર્યા છે સમ્યગુદર્શન વડે ચિત્તશુદ્ધિ કરી છે અને સમ્યકૂચારિત્ર વડે જીવનશુદ્ધિ કરી છે તેવા શ્રમણો જગતના સત્ય સ્વરૂપને જાણતો હોવાથી તેમની સામે ગમે તેવી દુર્ઘટ ઘટના કે વિકટ પરિસ્થિતિ બની હોય તો પણ ચિત્તની સમાધિ ખોયા વિના અકુતૂહલ ભાવે નિહાળતા હોય છે. કુતૂહલતા એ ચંચલ મનની નિશાની છે જ્યારે સ્થિરતા ધર્મની. આવનામૂથ - અશુમારભૂત (ત્રિ.). (ગૃહસ્થાશ્રમી, પરિણીત, બાલબ્રહ્મચારી નથી તે). જેણે સંસારનો ત્યાગ કર્યો છે અને સ્ત્રીના સહવાસનો પણ ત્યાગ કરેલો છે તેવા બ્રહ્મચારી સાધુ કે ગૃહસ્થ પણ પરણેલા હોવા જોઇએ. કારણ કે જેને પોતાનું બ્રહ્મચર્ય(આત્મરણતારૂપ) અખંડિત રાખવું હોય તો પરમાત્મા જોડે લગ્નગ્રંથિથી વહેલામાં વહેલી તકે જોડાઈ જવું જોઇએ. એટલે જ તો આનંદઘનજી મહારાજે પોતાના સ્તવનમાં લખ્યું છે કે, “ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો ઓર ન ચાહું રે કંત' gય - અલ્સર (ત્રિ.) (નિશ્ચલ, સ્થિર). અનાદિકાળથી આત્મા પર રાગ-દ્વેષના પડલો જામેલા છે. જેના કારણે જીવ સમુદ્રોમાં ઉઠતા મોજાઓની જેમ આમથી તેમ અથડાતોકુટાતો રહ્યો છે. પરંતુ જિનશાસનને પ્રાપ્ત કર્યા પછી, માસ્ટર-કી જેવા ગુરુ ભગવંતનું સાંનિધ્ય મેળવ્યા પછી અને જિનાગમ જેવું જહાજ મેળવ્યા પછી, શાસ્ત્રાભ્યાસ વડે ચિત્તમાં ઉઠતા મલિન તરંગોને શાંત કરીને ચિત્તને સમાધિમાં સ્થિર કરી આત્મહિત સાધી લેવું જોઇએ. સુરત - વાગત (ત્રિ.) (અશુભ, ખરાબ, અશોભન, અભદ્ર, અમંગલ 2. સ્કૂલમતિ, કર્તવ્ય-અકર્તવ્યના વિવેક વગરનો, અજ્ઞાની) સારાસાર ગ્રહણ કરવામાં હંસ અને બગલો ઉત્તમ ઉદાહરણ છે. હંસ જલમિશ્રિત દૂધમાં સારભૂત દૂધને ગ્રહણ કરે છે અને પાણીને રહેવા દે છે. જ્યારે બગલો આ ભેદ સમજી શકતો નથી. એજ રીતે જે વિવેકી પુરુષો કથનીય-અકથનીયના ભેદને સમજે છે તે Page #122 -------------------------------------------------------------------------- ________________ કુશળ કહેવાય છે. અને જે સ્કૂલમતિ પુરુષો આ ભેદને સમજી શકતા નથી તેઓ અકુશળ છે. अकुसलकम्मोदय - अकुशलकर्मोदय (पुं.) (અશુભ કર્મનો ઉદય) પૂર્વેના લોકો ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ સહજતાથી પાર કરી શકતા હતા તેનું કારણ એક જ છે કે, જ્યારે તેઓને સુખ પ્રાપ્ત થાય ત્યારે માથે હાથ મૂકતા અને દુઃખ આવે ત્યારે કપાળ પર હાથ મૂકતા. અર્થાતુ સુખ મળે તો તેનો યશ ભગવાનને આપતા ને કહેતા, આ તો ભગવાનની મહેરબાની અને દુઃખ મળે તો પોતાના અશુભ કર્મોનો ઉદય સમજતા. જયારે આજનો પુરુષ સુખ મળે પોતાની પીઠ થાબડે છે અને દુઃખ મળે તો જે-તે વ્યક્તિ કે ભગવાનને દોષ આપતો રહે છે. अकसलचित्तणिरोह - अकुशलचित्तनिरोध (पुं.) (આર્તધ્યાનાદિ અકુશળ ચિત્તનો નિરોધ) ત્રણ યોગોમાં મનને એકદમ પાવરફૂલ માનવામાં આવ્યું છે. માત્ર એક મનના કારણે જીવ મોક્ષમાં અને નિગોદમાં જઈ શકે છે. મગરની પાંપણ પર બેઠેલો ચોખાના દાણા જેટલી નાનકડી કાયવાળો તંદુલિયો મત્સ્ય એટલું જ વિચારે છે કે મોઢું ખુલ્લું રાખીને બેઠેલો આ મગર મૂર્ખ છે. કેટલીય માછલીયો તેના મોઢામાં આવીને પાછી જાય છે. આળસુનો પીર ખાતો નથી. આના ઠેકાણે હું હોઉં તો એકને પણ ન જવા દઉં. બસ, એક આ દુષ્ટ વિચારે તે મરીને સાતમી નરકમાં જાય છે. આથી ચિત્ત કલુષિત થાય તેવું વર્તન ન કરશો. अकुसलजोगणिरोह - अकुशलयोगनिरोध (पुं.) (મન-વચન-કાયારૂપ અશુભ યોગનો નિરોધ) યોગની વ્યાખ્યા કરતા મુનિ પતંજલિએ યોગદર્શનમાં લખ્યું છે કે “વત્તવૃત્તિનિરોધો યોઃ' અર્થાતુ, પોતાના મનની પ્રવૃત્તિને રોકવી તે યોગ છે. જ્યારે ઉપાધ્યાય યશોવિજયજીએ યોગની યથાર્થ વ્યાખ્યા કરતા લખ્યું છે કે, 'શુમત્તિવૃત્તિનિરોથો યોr:' અર્થાતુ માત્ર ચિત્તવૃત્તિ નહીં પરંતુ અશુભ મનની પ્રવૃત્તિને રોકવી તે યોગ છે. કેમકે મનની શુભયોગો તો ઉપાદેય છે. એટલે યોગના ઇચ્છુકે પોતાના અશુભ મન-વચન-કાયાના યોગોનો-પ્રવૃત્તિઓનો નિરોધ કરીને મનાદિના શુભયોગોમાં પ્રવૃત્ત થઈ જવું જોઇએ. अकुसलणिवित्तिरूव - अकुशलनिवृत्तिरूप (त्रि.) (પાપના આરંભથી નિવૃત્ત થવાનો સ્વભાવ છે જેનો તે, પાપ વ્યાપારની નિવૃત્તિના સ્વભાવનો) પ્રતિક્રમણનો અર્થ થાય છે પાછા આવવું. અર્થાત્ સંપૂર્ણ દિવસ દરમ્યાન મન-વચન અને કાયાથી જાણતા કે અજાણતા જે કોઈ પણ પાપ સેવાઈ ગયું હોય તેની આલોચના કરું છું અને હવે તેના પાપાચારમાં ફરી પ્રવૃત્ત નહીં થવા રૂપે હું પ્રતિક્રમણ કરું છું પરભાવથી પાછો ફરું છું. अकुसील - अकुशील (पु.) (સુશીલ, સદાચારી) પૂર્વના કાળમાં માતા-પિતા માટે મહત્ત્વ અભ્યાસનું નહીં પરંતુ, સદાચારનું હતું. સંતાન કેટલું ભણ્યો છે તે જોવા કરતાં તેનામાં સંસ્કાર કેટલા આવ્યા છે તેનું ધ્યાન વધારે રાખતા હતાં. પુત્રમાં ખરાબ સંસ્કાર ન પડે તે માટે સ્વયં સદાચારોનું પાલન કરતા હતા. હાય રે ! આજના જમાનાની દુર્દશા તો જુઓ, સદાચારોની વાત તો દૂર, ખુદ માતા-પિતાઓ જ કુસંસ્કારોના રવાડે ચઢી ગયા હોય ત્યાં સંતાનો પાસે શી આશા રાખવી? કુવામાં હોય તો હવાડામાં આવે ને ! અશુદય - વસુહક્ક (ત્રિ.) (ઇંદ્રજાલાદિ કુતૂહલરહિત). મQ (કૂ) 6 - સૂર (ત્રિ.) (ક્લિષ્ટ અધ્યવસાય વગરનો, ક્રૂરતારહિત, દયાવાન) કે જેઓ સ્વભાવથી જ ક્રૂર પરિણામી છે, જેનામાં દયાતત્ત્વનો જ અભાવ છે, જે મત્સરાદિ દુર્ગણોવાળો છે તે ક્યારેય પણ શુદ્ધધર્મને Page #123 -------------------------------------------------------------------------- ________________ આરાધી શકતો નથી. કેમકે ધર્મનો પાયો જ અહિંસા પર રહેલો છે અને અહિંસા પાલન માટે જોઇએ અક્રૂરતા, જીવદયાના શુભ અધ્યવસાય. આથી જે યોગ્ય અને અક્રૂર પરિણામવાળો છે તે જ દયામૂલક ધર્મની નિષ્કલંક આરાધના કરી શકે છે. વન - વન (ત્રિ.). (અશુદ્ધ 2. જેમાં કેવળ નથી તે) દરરોજ સવારે જલદ્વારા દેહશુદ્ધિ કરીને તમે પરમાત્માની પૂજા કરવા જાઓ છો. તેને તમે ભગવાનની ઉપાસના માનો છો. પરંતુ, ખરી ઉપાસના તો પ્રભુના સાંનિધ્યથી તમારા આત્મામાં ગુણોનો કેટલો આવિર્ભાવ થયો તે છે. જો આત્મિકશુદ્ધિ નથી થઈ તો પછી માત્ર દેહશુદ્ધિનો શો મતલબ? કેમકે માછલું આજીવન પાણીમાં જ રહેવા છતાં દુર્ગધવાળું જ રહે છે. મનનું માલિન્ય એજ ખરી અશુદ્ધિ . अकोऊहल - अकौतूहल (त्रि.) (નાટકાદિ કુતૂહલરહિત) માત્ર ઉંમરના કારણે બાલિશતા હોય તેવું નથી પરંતુ, બાળકની જેમ કુતુહલતાભરી ચેષ્ટા કરવી તે પણ નાદાનિયત છે. કોઇપણ વસ્તુમાં કે પ્રસંગમાં કુતૂહલતા દાખવવી તે બાલિશતાની દ્યોતક છે. પછી તે વયથી બાળક ન હોવા છતાં પણ જ્ઞાનીની દૃષ્ટિએ તે બાળક જ છે. માટે જ શાસ્ત્રોમાં શ્રમણોને ઉદેશીને કહેલું છે કે, હે શ્રમણ ! તારા ચિત્તમાં રહેલી કુતૂહલતાનો ત્યાગ કરીને કુતૂહલતારહિત બન, સ્થિરચિત્ત બન. અશોખ - *#ોણ (ત્રિ.) (ગુસ્સો કરવાને અયોગ્ય, અદૂષણય) જ્યારે જીવનમાં કોઈ દુઃખી કરનારી ઘટના બની જાય છે ત્યારે આપણે જે-તે વસ્તુ કે વ્યક્તિને કારણ માનીને તેની ઉપર ક્રોધ કરીએ છીએ. પરંતુ, પરમાત્મા કહે છે કે, વાસ્તવિકતા કાંઇક જુદી જ છે. તને દુઃખ પહોંચાડવામાં વ્યક્તિ કે વસ્તુ તો નિમિત્ત કારણ છે. પરંતુ મુખ્ય કારણ તો તારા કર્મો છે. માટે તેઓ પર ગુસ્સો કરવો અયોગ્ય છે. જો તારે ક્રોધ કરવો જ હોય તો તારા કર્મો પર કર અને તેનો નાશ કેવી રીતે કરવા તેના ઉપાય શોધ. સાચી રીતે ગુસ્સો કરવા લાયક પોતાના દુષ્ટકર્મો જ છે અન્ય કોઈ નહીં. अकोविय - अकोपित (त्रि.) (ગુસ્સા વગરનું, દૂષણરહિત). બકરાના ટોળામાં રહેલું સિંહબાળ ભલે વર્તમાનમાં તેનું સ્વરૂપ ભૂલી ગયું હોય પરંતુ જે દિવસે તેને પોતાની જાતની સમજણ પડશે, બકરાઓનો સાથ સહજ રીતે છૂટી જશે. તેમ રાગાદિ દુર્ગુણોથી ઢંકાયેલો આત્મા ભલે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હોય. પરંતુ જે દિવસે તે આત્માના શુદ્ધસ્વરૂપને જાણીને સાચી દિશામાં પોતાના વીર્યને ફોરવશે તે દિવસે પોતાની દૂષણરહિત સ્થિતિને પ્રાપ્ત કરી લેશે. મવિ (ઈ.) (શ્રુત અને વયથી જેણે યોગ્યતા પ્રાપ્ત નથી કરી તે, સતુ શાસ્ત્રાવબોધરહિત, સમ્યજ્ઞાનમાં અનિપુણ, અપંડિત, અજ્ઞાની) જેને જ્ઞાનાવરણીયનો તીવ્ર ક્ષયોપશમ હોય પરંતુ, મોહનીયકર્મનો ક્ષયોપશમન હોય તો તેને શાસ્ત્રાભ્યાસ પરિણમતો નથી. કારણ કે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ જ્ઞાન તો અપાવે પરંતુ, ઐદંપર્યના જ્ઞાનવાળું પાણ્ડિત્ય તો મોહનીય કર્મનો ક્ષયોપશમ જ અપાવે છે. તેનાવિનાનો જીવ ગમે તેટલું ભણેલો હોય પરંતુ, નિશ્ચયથી તો તે અજ્ઞાની જ છે. મોહનીયકર્મ પંડિતોને પણ ભ્રમ પેદા કરાવી જાણે ગોવિયL () - મોવિયાત્મન્ (ઈ.) (સમ્યજ્ઞાનરહિત) લોકમાં કહેવાય છે કે, ગર્ભિણી સ્ત્રીનું દુ:ખ એક ગર્ભિણી સ્ત્રી જ જાણી શકે છે વંધ્યા નહીં. તેમ જ્ઞાનીએ ઘણા પરિશ્રમ પછી બનાવેલા ગ્રંથની કિંમત એક જ્ઞાની જ સમજી શકે છે અજ્ઞાની નહીં. કેમકે પુત્રને જન્મ આપવો અને નૂતન ગ્રંથની રચના કરવી અત્યંત પરિશ્રમપૂર્વક સાધ્ય બને છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ મોદ - ૩ઋોદન (ત્રિ.) (ક્રોધ રહિત, અક્રોધી) કૂરગડુ મુનિ સુધાવેદનીયકર્મના ઉદયે સંવત્સરી જેવા દિવસે પણ તપ કરી શકતા ન હતા, અને તેમના જ ગુરુભાઈઓ ચારમાસી તપના તપસ્વીઓ હતાં. છતાં પણ કુરગડુ મુનિને પ્રથમ કેવલજ્ઞાન થયું તેનું કારણ ગુરુભાઈઓ ઉત્કૃષ્ટ તપસ્વી હોવા છતાં ક્રોધી અને અહંકારી હતા. જ્યારે કુરગડ મુનિ વિનયી અને ક્ષમાવંત હતા. માત્ર ક્ષમાગુણના પ્રતાપે તેઓ કેવલજ્ઞાનને વર્યા. મદ્ભૂતં (રેશ) (પ્રવૃદ્ધ, વૃદ્ધિમાન) કોઈક સ્થાને લખેલું છે કે “ધર્મ કરતાં ધન વધે, ધન વધતાં મન વધ જાય, મન વધતાં મહિમા વધે, વધત વધત વધી જાય' એટલે જો તમે ધન, સમૃદ્ધિ અને યશ-કીર્તિની અપેક્ષા રાખો છો તેના માટે પણ ધર્મનું શરણું સ્વીકાર્યા વિના છૂટકો નથી. કેમકે ધર્મ જ બધા સુખોની જનની છે. áત - માન્ત (ત્રિ.) (ઘેરાયેલું, ગ્રસ્ત 2. પરાભવ પામેલું, પરાસ્ત, પીડિત 3. આક્રમણ 4. અચિત્તવાયુકાયનો એક ભેદ). થોડુંક દુઃખ કે આપત્તિ આવતાં લોકો ભુવા, જયોતિષિઓ કે અન્ય મિથ્યાત્વી દેવો પાસે દોડી જાય છે અને દોરા-ધાગા વગેરે કરાવા મંડી પડે છે. પરંતુ જેઓ ખુદ કર્મોથી પીડિત છે તેઓ બીજાની શું પીડા મિટાવવાના હતા? જો તમારે ખરેખર આપત્તિઓથી મુક્તિ જોઈતી હોય તો જેઓ સ્વયં કર્મથી મુક્ત છે તેવા વીતરાગી દેવના ચરણે જવું જોઇએ. अक्कंतदुक्ख - दुःखाक्रान्त (त्रि.) દુઃખથી પીડિત, દુઃખથી દબાયેલું) શારીરિક અને માનસિક દુઃખોથી હતાશ અને નિરાશ થઈ ગયેલો આજનો માનવી તે દુ:ખોના નિરાકરણરૂપ દવાઓ, યોગ, મેડીટેશન, હવાફેર વગેરે રસ્તાઓ અપનાવે છે. પરંતુ આ શારીરિક અને માનસિક દુઃખો પાછળ હેતુભૂત છે અશાતા વેદનીય કર્મ. દવા વગેરેથી તમારા દુઃખો ટેમ્પરરી શાંત થશે જ્યારે અશાતાવેદનીયના નાશથી તમારા દુઃખોનો જડમૂળથી નાશ થશે. તમારે શું કરવું છે દુઃખોનો ટેમ્પરરી નાશ કરવો છે કે લાઇફલોંગ ? નશ્ચિંદ્ર - માન (કું.) (મોટેથી રડવું તે, વિલાપ કરવો તે 2. ચોરાશી આશાતનામાંની એકતાલીસમી આશાતના 3. શબ્દ 4. આહ્વાન કરવું, બોલાવવું 5. મિત્ર 6. ભાઈ 7. દારુણ યુદ્ધ ૮.દુઃખીને રોવાનું સ્થાન 9. નૃપ ભેદવિશેષ) વૈરાગ્યશતક નામના પ્રાચીન ગ્રંથમાં કહેલું છે કે, જીવ અત્યાર સુધી એટલું બધું રડ્યો છે કે તેના આંસુઓ માટે નદીઓ, તળાવો અને સાગરો પણ ઓછા પડે. પરંતુ આટલા બધા રુદન પછી પણ તેને મોક્ષ તો પ્રાપ્ત નથી જ થયો. અરે ! રડવું હોય તો ગૌતમસ્વામીની જેમ રડો જેનાથી જીવનમાં ફરી ક્યારે રડવું જ ન પડે. મદā - બાન્દન (જ.). (જોર-જોરથી રડવું તે, મોટા અવાજે રડવું તે 2. આહ્વાન કરવું તે, બોલાવવું). અત્યાર સુધી કેટલીય વખત જિનાલયના પગથિયા ઘસી કાઢ્યા, કેટલીય માળાઓ તોડી નાખી, પ્રતિક્રમણો કરીને કેટલાય કટાસણાઓ ફાડી નાંખ્યા અને કેટલીય વખત વંદિત્તસૂત્ર બોલ્યા. પરંતુ ક્યારેય આંખમાં આંસુ સાથે પાપોનો પસ્તાવો થયો છે ખરો ? ઓલા ભરૂચના શ્રાવક હતા જેઓ વંદિત્તાસૂત્રમાં તિતિં વરિહમિ' પદ આવતા મોટે મોટેથી ડૂસકાં ભરીને રડતા અને આચરેલા પાપોની માફી માંગતા. જે દિવસે આવું વર્તન આપણું થશે તે દિવસે આપણો મોક્ષ બહુ દૂર નહીં હોય. અતિકૂવા - તુ (સૂ) વર (સ્ત્રી.) (એક જાતની ગુચ્છવનસ્પતિ). अक्कत्थल - अर्कस्थल (न.) (મથુરામાં આવેલું એક સ્થાન) * 83 Page #125 -------------------------------------------------------------------------- ________________ અત્રિમ - ગામ (કું.). (બળપૂર્વક ઉલ્લંઘન 2. આગ્રહ 3. વ્યાપ્ત 4. પરાભવ, ઉચ્છેદ 5. બળાત્કારપૂર્વક 6. પરલોકપ્રાપ્તિનું સાધન વિદ્યાકર્મ વગેરે) જૈનદર્શન પ્રમાણે વિશ્વ ચૌદરાજલોક પ્રમાણવાનું માનવામાં આવ્યું છે. સમસ્ત જીવો ચૌદરાજલોકમાં વ્યાપીને રહેલા છે. અર્થાત ચૌદરાજલોકમાં એક પણ લોકાકાશ પ્રદેશ એવો નથી કે, જેમાં જીવો ન હોય. શાસ્ત્રવચન છે કે, એવી કોઇ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ કળ નથી અને એવું એકપણ સ્થાન નથી કે જ્યાં જીવે અનંતી વખત જન્મ ન લીધો હોય. અદા - મામા (જ.) (પરાભવ, આક્રમણ 2. પગથી ક્રીડા કરનાર) આ અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તી, ભરતક્ષેત્રના છ ખંડો પર સામ્રાજય ભોગવનારા, દેવો જેની સેવામાં દિવસરાત આજ્ઞા પાલન માટે તહેનાત હતા અને નવનિધિઓ જેની સેવા કરી રહી હતી છતાં પણ ચક્રવર્તી ભરત ક્યારેય અહંકારી થયા ન હતા. કેમકે તેમને ખબર હતી કે, ભલે મેં યુદ્ધમાં બીજાઓને પરાજય આપીને સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું હોય પરંતુ, ખરો વિજય તો ત્યારે જ ગણાશે જયારે હું કર્મોને પરાજય આપીશ. હાલ તો હું કર્મોથી પરાજિત છું માટે અહંકાર શું કરવો? #મિત્તા - કાગ (વ્ય.) (આક્રમણ કરીને, ચડાઈ કરીને, પરાસ્ત કરીને) જેણે વિવેકરૂપી ચક્ષને ધારણ કર્યા છે, સંયમિત ઇન્દ્રિયરૂપી અશ્વો પર સવાર છે, હાથમાં ક્ષમારૂપી તલવાર છે, અરિહંતરૂપી છત્રને ધારણ કર્યું છે અને જેની પાસે ગુવજ્ઞારૂપી સૈન્ય છે તેવો પુરુષ કર્મરૂપી શત્રુને પરાજિત કરીને મોક્ષના વિશાળ સામ્રાજ્યને ભોગવે મદATIOા (લે-સ્ત્રી.) (બળાત્કાર, જબરદસ્તી 2. કંઈક ઉન્મત્ત સ્ત્રી) ઉન્માદ હંમેશાં વિનાશકારી જ હોય છે. જે ઉન્માદ દોષને વહન કરે છે તે સ્વયં અને બીજાનું માત્રને માત્ર અહિત જ કરે છે. જેમ ઉન્મત્ત થયેલો હાથી અને ઉન્માદી સ્ત્રી, હાથી ઉન્માદે ચઢ્યો હોય તો આખા જંગલનો અને પ્રાણીઓનો નાશ કરે છે જ્યારે વિકારવશ ઉન્મત્ત થયેલી સ્ત્રી પોતાની કુળમર્યાદાનો નાશ કરી સર્વનાશ નોતરે છે અને પોતાના શીલ-સદાચારને પણ ગુમાવે છે. ગઢ (રેશી-ત્ર.) (બહેન) અંબિકાદેવી સુંદર કન્યાનું રૂપ લઈને વિમલમંત્રીની સામેથી નીકળ્યા. ત્યારે મંત્રીશ્વરના મનમાં જરા પણ વિકાર ન જાગ્યો. દેવીએ પ્રત્યક્ષ થઈને કારણ પૂછ્યું ત્યારે તેઓએ જવાબ આપ્યો, મારી પત્ની સિવાયની સ્ત્રીઓમાં મને મા અને બહેનના દર્શન થતા હોય ત્યાં વિકાર કેવી રીતે પેદા થાય. આ હતું આપણા પૂર્વજોનું નૈતિક બ્રહ્મચર્યબળ. પરસ્ત્રીને મા-બહેન કે શક્તિના સ્વરૂપમાં જોવામાં આવે તો મનોવિકારનો સંભવ રહેતો નથી. અAિીવી - alણીવ (ત્રી.) (વ્યંતરદેવી વિશેષ, અક્કાસી દેવી) દિકુ - વિજ્ઞg(ત્રિ.) (શરીરના ક્લેશથી રહિત, બાધારહિત, સ્વસ્થ) વિશ્વમાં ભલે અનેક ધર્મો હોય પરંતુ તે બધાનો એક જ અવાજ છે કે, જો તમારે મુક્તિ જોઈતી હોય તો તમારા ચિત્તને ક્લેશરહિત બનાવો. તેના વિના મોક્ષ થવો અસંભવ જ છે. આથી જ તો મહોપાધ્યાય યશોવિજયજીએ વાસુપૂજયસ્વામીના સ્તવનમાં લખ્યું છે કે, “ક્લશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવ પાર' અદકુટું( t). (અધિષ્ઠિત-સ્થિત, યોજિત, અધ્યાસિત-રહેલું) વર્તમાનકાળમાં ભાવ તીર્થંકરના અભાવના કારણે તેમની પ્રતિમાને જિનાલયમાં સ્થાપિત કરીને ઉપાસના કરીએ છીએ. આથી જ Page #126 -------------------------------------------------------------------------- ________________ આપણે મૂર્તિપૂજક કહેવાઇએ છીએ. આ વ્યાખ્યા આપણે ચરિતાર્થ કરી છે. આપણે માત્ર મૂર્તિને જ પૂજીએ છીએ. મૂર્તિ જેની છે તેમના ઉપદેશને કે તેના ભાવને તો સ્પર્શતા જ નથી. તેથી આપણી મૂર્તિઉપાસના નિષ્ફળપ્રાયઃ બની જાય છે. યાદ રાખજો! જ્યાં સુધી જિનાલયમાં બિરાજિત પરમાત્માના ભાવને અંતરાત્મામાં અધિષ્ઠિત નથી કર્યા ત્યાં સુધી પ્રભુપ્રતિમા પણ કોઇ ફળ નહીં આપે. અદકુ - (થા.) (ગતિ કરવી, ગમન કરવું, જવું) શાસ્ત્રમાં કહેવાયું છે કે, જીવ જ્યારે મૃત્યુની નજીક આવે છે ત્યારે મૃત્યુ બાદ જે ગતિમાં જવાનો હોય તદનુસાર તેના આત્મિક ભાવો થતાં હોય છે. અર્થાત અંત સમયે જેવી વેશ્યા હોય તદનુસાર જીવ શુભાશુભ ગતિને પ્રાપ્ત કરે છે. લોકોક્તિમાં પણ કહેવાયું છે કે, જેવી મતિ તેવી ગતિ' માટે હંમેશાં એવી મતિ રાખજો જેથી તમારી આવનારી ગતિ-ભવ ન બગડે. અદ્વૈજ્ઞ (3) - મય (ત્રિ.) (ખરીદવા યોગ્ય નહીં તે, ખરીદવાને અયોગ્ય) ધર્મબિંદુ ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે શ્રાવકને કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય વ્યાપારની ઘણી બધી વાતો કરી છે. તેમાં એક વાત એ પણ આવે છે કે, બિઝનેસ કરનાર વ્યાપારીને દેશ-કાળ અને સામગ્રીનું જ્ઞાન હોવું જોઇએ. અર્થાત્ કયા કાળે કઈ વસ્તુ ખરીદવા યોગ્ય છે કે કઈ નહીં અને કયા દેશમાંથી કઈ વસ્તુ ખરીદવી અને કઈ ન ખરીદવી તેનું પણ જ્ઞાન આવશ્યક છે. અન્યથા નફાની આશા તો દૂર, પણ પોતે રોકેલી મૂડીનો પણ નાશ થઈ શકે છે. જેમાં હિંસા ઘણી હોય તેવા નફાકારક વ્યાપારને પણ તજવા કહ્યું છે. મદ્દો (રેશ) બે વ્યક્તિ વચ્ચેના સંદેશાને એકબીજા સુધી પહોંચાડનાર પુરુષને દૂત કહેવાય છે. પ્રાચીનકાળમાં આવું દૂતનું કાર્ય કરનાર પુરુષોમાં અમુક વિશિષ્ટ ગુણો રહેતા હતાં. જેવા કે ધીર-ગંભીર, શાંત, બુદ્ધિમાનું, વચનકુશળ વગેરે. આ ગુણોના કારણે તેઓ અસાધ્ય કાર્યોને પણ સાધ્ય બનાવતા. જિનશાસનમાં ગુરુભગવંતો પણ પરમાત્મવાણીને લોકો સુધી પહોંચાડનારા દૂત સમા છે. તેઓ શાસ્ત્રોના રહસ્યો લોક સુધી પહોંચાડીને દેવદૂતનું કાર્ય કરે છે અને કેટલાયને સાચા માર્ગે વાળીને સતત લોકોપકાર કરતા હોય છે. મોડી - માત્રોડા (ન.) (સંગ્રહ) તમે ભલે ધર્મમાં આસ્થા ના રાખતા હો, છતાં પણ “સંગ્રહેલો સાપ પણ કામમાં લાગે' આ ઉક્તિ અનુસાર, કોઇક નાનકડા વ્રતનિયમને જીવનમાં રાખો. શું ખબર ક્યારે કામમાં લાગી જાય? ઓલા વંકચૂલ ડાકુને જ્યારે સાધુએ ચાર નિયમ આપ્યા ત્યારે તેને પણ વિચાર કર્યો કે, આ નિયમો તો જીંદગીમાં ક્યારેય ઉપયોગમાં આવવાના નથી પછી લેવામાં શું વાંધો? પરંતુ જુઓ કર્મની કરામત એ જ ચાર નિયમના પ્રભાવે વંકચૂલડાકુ ઉન્નતિ પામ્યો અને મરીને બારમા દેવલોકનો દેવ બન્યો. મોડો (રેશ) (બકરો) મત્રોત - મોશ (.) (વ્યાપદ નદી વગેરે ઉપદ્રવયુક્ત સ્થાન 2. વરસાદયોગ્ય સ્થાનવિશેષ) સાધુપણામાં જીવનનિર્વાહ માટે ભિક્ષાચય મુખ્ય અંગ માનવામાં આવ્યું છે. આથી જયાં આગળ નજીકમાં જંગલ, પર્વત કે રાની પશુઓનો ભય હોય તેવા ઉપદ્રવયુક્ત સ્થાનોનો શ્રમણોએ ત્યાગ કરવો જોઈએ. જેથી ગમનાગમન કે ભિક્ષાચને કોઇ બાધા ન પહોંચે. સાધુને રહેવાના સ્થાનવિષયક કલ્પસૂત્રાદિ આગમોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. તે માત્રા (પુ.) (અસભ્ય ભાષા, કઠોર વચન કહેવા તે, દુર્વચન 2. શાપ 3. નિંદા 4. વિરુદ્ધ ચિંતન) કોઇ નિદકની વાતો સાંભળીને આપણે તેની ટીકા કરવા લાગી જઈએ છીએ. પરંતુ, સંત કબીર કહે છે કે, ભાઈઓ! તમે નિંદકની Page #127 -------------------------------------------------------------------------- ________________ નિદા નહીં, પરંતુ પ્રશંસા કરો કારણ કે, તે નિંદકતો ઓલા કચરા વાળનાર જેવો છે. પેલો ઝાડુથી ગામની ગંદકી સાફ કરે છે જ્યારે નિંદક પોતાની જીભથી સજ્જનોમાં રહેલી ગંદકીને સાફ કરે છે. મોસા - મોટોશ (ત્રિ.) દુર્વચન બોલનાર, કટુવચની) ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ સામગ્રીથી બનેલું હોય પરંતુ, જો એકાદ વસ્તુમાં કાંકરો આવે તો આખા ભોજનની નિંદા થાય છે. તેમ વ્યક્તિમાં ગમે તેટલા સગુણો ભરેલા હોય પરંતુ, જો જીભમાં કડવાશ આવી તો તેના કટુવચનો સાંભળીને એ સદ્ગુણી પુરુષની પણ કિંમત કોડીની થઈ જાય છે. સ્પષ્ટ વક્તા સુખી થાય છે પરંતુ, કટુવચની ક્યારેય નહીં. ગઢોસા - મોશના (સ્ત્રી.) (કઠોર વચન બોલવું તે, નિષ્ઠર વચન કહેવા તે) જેમ બંદૂકમાંથી એકવાર નીકળેલી ગોળી અને ધનુષમાંથી છૂટેલું બાણ પાછા ફેરવી શકાતા નથી તેમ એકપણ વાર બોલાયેલું કઠોર વચન બોલ્યા પછી ક્યારેય પાછું ફેરવી શકાતું નથી. પછી ગમે તેટલો પસ્તાવો થાય પરંતુ, તેનું ફળ ભોગવવું જ પડે છે. એટલે જ તો કહેવાયું છે કે “નવ પછતાયે વસ્યા હોત, નવા વિડીયા નુ સારું વેત' એટલે કાંઇ પણ બોલતા પહેલાં દસ વાર વિચાર કરજો. મરકોપરિ (1) સદ - માહ્યોપરિ (1) પદ (પુ.). (આક્રોશ પરિષહ, બારમો પરિષહ, આક્રોશ-તિરસ્કારયુક્ત વચન સહેવા તે) તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, “માવ્યવનિર્નાર્થ પરષોઢવ્ય પરિષદ:' અર્થાતુ મોક્ષના સાધક આત્માએ કર્મની નિર્જરા અને જિનમાર્ગથી પતિત ન થવા માટે પણ પરિષદો સહન કરવા જોઈએ. પરિષહ કરનાર ઉપર આક્રોશ ન કરતાં તેને પોતાનો ઉપકારી માનવો જોઇએ. સામાજિક જીવનમાં પણ જો સર્વેની સાથે રહેવું હોય તો સહિષ્ણુતા ગુણ હોવો આવશ્યક છે. જેનામાં સહિષ્ણુતા નથી તે કઠિન પરિસ્થિતિમાં કાં તો ભાંગી પડે છે અથવા મરણને શરણ થઈ જાય છે. મોસપરિ (1) સવિનય - માટaોશર (1) પવન (પુ.). (આક્રોશ પરિષદને જીતવો તે, આક્રોશ પરિષહ પર વિજય મેળવવો તે) બાલજીવો તથા અજ્ઞાની જીવોએ કહેલા અને ક્રોધરૂપી અગ્નિનું ઉદીપન કરનારા દુર્વચનોને સાંભળીને તેનો પ્રતિકાર કરવા માટે છતાં જે મહાપુરુષો ક્રોધાદિ કષાયોનો ઉદય પાપકર્મોના વિપાકવાળો છે એમ વિચારી હૃદયમાં સહેજ પણ કષાયોને સ્થાન ન આપે તે આક્રોશપરિષહવિજય કહેવાય છે. સાધુ ભગવંતોએ સહનીય બાવીસ પરિષદોમાં આક્રોશપરિષદનું બારમું સ્થાન છે. (ક્રોધોદયરહિત, ગુસ્સો નહીં કરતો 2. અત્યંત અલ્પ ક્રોધવાળો) ડાહ્યા માણસો કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના દૂરગામી સારા-નરસા પરિણામોનો પણ વિચાર કરીને પછી જ તેને કરે છે. શાસ્ત્રોમાં ક્રોધને અગ્નિની ઉપમા આપેલી છે. બહારનો અગ્નિ તો જ્યાં લગાડીએ તેને બાળે છે જ્યારે ક્રોધરૂપી અગ્નિ તો બન્નેને બાળે છે. વ્યવહારિક જગતમાં લોકો ક્રોધી માણસથી ભાગે છે અને આગમશાસ્ત્રો પણ સંસારની વૃદ્ધિ અટકાવવા માટે અક્રોધી અર્થાત, ક્ષમાવંત બનવાનું જણાવે છે. અ મi (રેશ) (તે પ્રકારે, તે પ્રમાણે, ખરેખર) - અક્ષ (પુ.) (જીવ 2. ચન્દનક, જેનો ઉપયોગ જૈન સાધુ સ્થાપનાચાર્યમાં કરે છે, તે રૂપ શ્રમણની ઉપધિવિશેષ 3. ઇન્દ્રિય 4. પાસા 5. કોડી . જન્મથી અંધ 7. પથ્થર કે અગ્નિ 8. કાળું મીઠું-સંચળ 9. કર્યું પ્રમાણ 10. ચાર હાથ અથવા છન્નુ અંગુલનું એક માપ 11. રુદ્રાક્ષ 12. ગાડાની ધરી 13. બહેડાનું વૃક્ષ 14. રાવણનો એક પુત્ર 15. સર્પ 16. ગરુડ 17. જુગાર) અક્ષના અનેક અર્થોમાં ચન્દનક પણ અર્થ થાય છે. આ વસ્તુ સમુદ્રમાં થતાં એક જીવનું શરીર છે. જે નિર્જીવ થયા બાદ મુનિ 86 Page #128 -------------------------------------------------------------------------- ________________ ભગવંતો તેમાં વિશિષ્ટ વિધિપૂર્વક ગુરુતત્ત્વની પ્રતિષ્ઠા કરે છે અને તેને સાક્ષાત ગુરુ ભગવંત હાજર હોય તેમ દરેક આવશ્યક ક્રિયાઓ વિનયપૂર્વક તેમની નિશ્રામાં કરતા હોય છે. વસવ - અતિ (ત્રિ.) (અક્ષય, ક્ષય વિનાનું) દુઃખના હેતુભૂત મિથ્યાત્વરૂપી બીજ જ્યાં સુધી અખંડ છે ત્યાં સુધી તે આત્માને કર્મોના બંધનથી દુઃખ આપે છે. આથી મોક્ષના અક્ષયસુખને પામવા મિથ્યાત્વને સમ્યગુ જ્ઞાનના પ્રકાશથી ક્ષય પમાડી દેવું જોઈએ. વલ્લો - અક્ષયો (ત્રિ.). (અક્ષયોદક, અખુટ પાણી જેવું છે તે, નિત્ય પાણીથી ભરેલું) શાસ્ત્રોમાં લવણસમુદ્ર વગેરે સમુદ્રો બતાવેલા છે તેનો ક્યારેય નાશ ન થવાનો હોવાથી તેને અક્ષયોદય કહેવાય છે. अक्खचम्म - अक्षचर्मन् (न.) (પાણી કાઢવાનો કોશ, મસક) મgવે« (રેશ) (મૈથુન ક્રીડા, સંભોગ 2. રાત્રિનો પ્રારંભિક ભાગ, સંધ્યા) અવqાવદ્ધા - અનિવતા (સ્ત્રી) (બળદગાડું) અત્યારે યાતાયાતના સાધનો તરીકે સાયકલ, સ્કુટરથી લઈને મોંઘીદાટ ગાડીઓ દેખાય છે તેમ આજથી સો વર્ષ પહેલાના કાળમાં ગમનાગમન માટે ઠેર-ઠેર બળદગાડાઓ, ઊંટગાડીઓ, ઊંટ અને ઘોડાઓનો ઉપયોગ થતો હતો. વાહનવ્યવહારના હાલના સાધનો તથા પ્રાચીન સાધનોમાં સૌથી મોટો તફાવત એ છે કે, પહેલાના સાધનો પોલ્યુશન-મુક્ત હતાં. જ્યારે આજના સાધનોએ તો પર્યાવરણનો ખાત્મો બોલાવી દીધો છે. પછી વિનાશક કુદરતી પ્રકોપો ન થાય તો શું થાય? अक्खपाय - अक्षपाद (पु.) (અક્ષપાદ નામના ન્યાયદર્શનના પ્રણેતા મુનિ, ગૌતમ ઋષિ 2. અક્ષપાદ ઋષિએ કહેલો ગ્રંથ) ગૌતમ ઋષિએ પોતાના મતના વિરોધી વ્યાસમુનિનું આંખથી દર્શન ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી તેવું જાણ્યા બાદ વ્યાસમુનિએ તેમને પ્રસન્ન કર્યા ત્યારે તેમણે ચરણમાં નેત્ર સ્થાપીને તેઓને જોયા એવી પૌરાણિક કથા છે. ગૌતમ મુનિ પ્રણીત ન્યાયદર્શનમાં જગતના સર્વ ભાવોનો સોળ પદાર્થોમાં સમાવેશ કરાયો છે. વશ્વમ - સક્ષમ (ત્તિ.) (અસમર્થ 2. અભાવ 3. ક્ષમાનો અભાવ 4. ઈષ્ય 4. યુક્તિશૂન્ય, અયોગ્ય 5. અનુચિત) સંખલિપુત્ર ગોશાળાને પૂર્વે પોતાના ભક્ત અને પછીથી ભગવાન મહાવીરના પરમ શ્રાવક એવા મહાશતકે વારંવાર વિનંતી કરવા છતાં ગોશાળાએ ભગવાન મહાવીર સાથે વાદ ન કર્યો કેમકે, તે જાણતો હતો કે, સર્વજ્ઞ ભગવાન મહાવીરની સામે વાદ કરવામાં પોતે અસમર્થ છે. તેથી લોકમાં હાંસીપાત્ર થવાના ભયથી તેણે વાદ ન કર્યો. gયે - અક્ષર (ન.) (ઇન્દ્રિયના સંનિકર્ષથી ઉત્પન્ન પ્રત્યક્ષ જ્ઞાન) જેમ રસનેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોના માધ્યમથી થતું જ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે તેમ આત્માના સંનિકર્ષથી થનારા અવધિમન:પર્યવ કે કેવળજ્ઞાનને આત્મપ્રત્યયિક જ્ઞાન કહેવાય છે. સમક્ષત (.) (અખંડ ચોખા 2. કોઈપણ ધાન્ય 3, ઘાવરહિત 3. અક્ષય, ક્ષયાભાવ 4, જવ 5. ઉત્કર્ષયુક્ત 6, પરિપૂર્ણ 7. ક્ષણાભાવ) છોતરાં વગરના ચોખાને અક્ષત કહેવામાં આવે છે કારણ કે તેની જનનશક્તિ નષ્ટ થઈ ગઈ હોય છે. ચોખાને જમીનમાં વાવીએ Page #129 -------------------------------------------------------------------------- ________________ તો પણ ઊગતા નથી. તેમ કર્મોથી રહિત બનેલો આત્મા અક્ષતની જેમ અખંડ સ્વરૂપી બને છે. તે પછી ક્યારેય પણ જન્મ ધારણ કરતો નથી. માટે જ આપણે દેરાસરમાં ચારગતિનો વારક સ્વસ્તિક અખંડ ચોખાથી કરીએ છીએ. જગક્ષક (નિ.) (ક્ષયરહિત, અખૂટ, શાશ્વત, અક્ષય 2. અનન્ત 3, અવિનાશી) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પરમાત્માની પ્રજ્ઞાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, તેઓની પ્રજ્ઞા સમુદ્રના પાણીની જેમ અખૂટ, અક્ષય, અનન્ત અને મહાસાગરની જેમ અક્ષીણ હોય છે. જ્ઞાન આત્માનો અવિનાશી - અવિનાભાવી ગુણ છે.' अक्खयणिहि- अक्षयनिधि (पुं.) (અખૂટ ભંડાર, અક્ષય ભંડાર, દેવ ભંડાર). આપણે દીપાવલિના ચોપડાપૂજનમાં લખીએ છીએ કે “શાલિભદ્રનો અખૂટ ભંડાર હોજો’ પણ શાંતચિત્તે ક્યારેય એવું કદી વિચાર્યું છે કે શાલિભદ્રનો ભંડાર કેમ અખૂટ બન્યો હતો? પુણ્ય વગર અક્ષય ભંડાર ભરવાની ભાવના કેવી રીતે ફળે ? अक्खयणिहितव- अक्षयनिधितपस् (न.) (લૌકિક ફળપ્રદ તપવિશેષ, અક્ષયનિધિ તપ). પંચાશકજીમાં કહ્યું છે કે, અક્ષયનિધિ તપમાં પરમાત્માના જિનાલયમાં એક કલશ સ્થાપિત કરીને તેમાં પ્રતિદિન એક મુઠ્ઠી અક્ષત પૂરાય છે. તે જેટલા દિવસોમાં કળશ ભરાય તેટલા દિવસો સુધી એકાસણા તપ કરવું તેને અક્ષયનિધિ તપ કહેવાય છે. अक्खयणीवि - अक्षयनीवि (स्त्री.) (અક્ષયપૂંજી, અખૂટ મૂડી) ઇતિહાસ સાક્ષી છે કે, જૈનો પોતાના દેવ-ગુરુ અને ધર્મને કેટલા સમર્પિત છે. જ્યારે પણ જિનશાસન પર આપત્તિ આવી છે ત્યારે માત્રને માત્ર જિનશાસનની રક્ષા કાજે પોતાની પૂંજીઓને આંખો બંધ કરીને પાણીના પ્રવાહની જેમ વહાવી છે. જૈનશાસનનો નાનકડો શ્રાવક પણ લાભ લઈ શકે તે માટે જ્યારે પણ જિનાલયમાં પ્રતિમા સ્થાપન કરવાની હોય છે ત્યારે તેમના પબાસણની નીચે અમુક ધન મૂકવામાં આવે છે જેથી આપત્તિના સમયે જીર્ણોદ્ધારાદિ કાર્યમાં તેનો ઉપયોગ થાય. अक्खयतइया - अक्षयतृतीया (स्त्री.) (અખાત્રીજ, વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા) અક્ષયતૃતીયા દિન વૈદિક તેમજ જિનશાસનમાં ખૂબ જ પ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. આ દિવસે તેર માસથી નિર્જળા ઉપવાસી ભગવાન આદિનાથને તેમના જ પૌત્ર શ્રેયાંસકુમારે નિર્દોષ શેરડીના રસથી પારણું કરાવ્યું હતું. આ ઘટનાની યાદગીરીરૂપે આજે પણ જૈનધર્મમાં આરાધકો વરસીતપની તપશ્ચર્યા કરતા હોય છે અને વૈ.સુ.૩ના દિને માત્ર ઇક્ષરસથી જ પારણું કરતા હોય છે. અવયપૂયા - અક્ષતપૂના (સ્ત્રી.) (અક્ષતપૂજા, અષ્ટપ્રકારી પૂજામાંનો એક પ્રકાર, જિનપ્રતિમાની સન્મુખ અખંડ અક્ષતનું સમર્પણ કરવું તે) આપણે જિનાલયમાં દરરોજ અક્ષતપૂજામાં સાથિયો, ત્રણ ઢગલી અને સિદ્ધશિલા આલેખીએ છીએ. પરંતુ તેની પાછળનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પ્રતિદિન અક્ષતપૂજા કરતા ભગવાન આગળ ભાવના ભાવવાની છે કે, હે પરમાત્મા! હું ચાર ગતિમાં અનંતકાળથી ભમી રહ્યો છું, હવે આપનું શાસન પામ્યો છું તો આપની પૂજાના પ્રતાપે મને સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ થાઓ જેની આરાધના કરીને હું ચારગતિરૂપ સંસારથી છૂટીને જલદીથી સિદ્ધશિલામાં પહોંચી જાઉં. अक्खयायार - अक्षताचार (पुं.) (સ્થાપિતાદિ દોષોનો ત્યાગ કરનાર આચારવાન સાધુ, શુદ્ધ ચારિત્રી) વિવિધ પ્રકારના આહાર, શયા તથા ઉપધિ વગેરે જે વસ્તુઓ મુનિ ભગવંત માટે જ સ્પેશિયલ બનાવેલી હોય તે વસ્તુ તેઓને માટે આધાકર્મી કહેવાય છે. આવી આધાકર્મી વસ્તુઓને જે ગ્રહણ ન કરે તે નિર્દોષ આચરણવાળા કહેવાય છે. 88 Page #130 -------------------------------------------------------------------------- ________________ अक्खयायारया - अक्षताचारता (स्त्री.) (પરિપૂર્ણ આચરણા, વિશુદ્ધ આચરણા, અખંડ આચાર સંપન્નતા) અખંડ આચારસંપન્ન સાધુ કે શ્રાવક પોતાના લીધેલા વ્રતોમાં અતિચાર સુદ્ધા પણ લાગવા દેતા નથી. માટે તેમને અક્ષતાચાર સંપન્ન કહેવાય છે. જિનશાસનની પ્રત્યેક ધર્મક્રિયાઓમાં આચારો અને વિચારોને અતીવ મહત્ત્વ અપાયું છે. अक्खयायारसंपण्ण - अक्षताचारसंपन्न (त्रि.) (અખંડ આચારને પ્રાપ્ત થયેલું, નિર્દોષ આચરણયુક્ત, શુદ્ધ ચારિત્રધારી) સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણીને વૈરાગ્ય પામી સાધુતાને પ્રાપ્ત કરેલા મુમુક્ષુ જીવો કર્મોના બંધનને સારી રીતે જાણનારા હોવાથી ભગવાન મહાવીરે બતાવેલા ચારિત્રમાર્ગનું સુવિશુદ્ધ પાલન કરે છે. તેઓ સાધુપણાને વિષે સજાગતાપૂર્વક શુદ્ધ આચારનું આચરણ કરી ભવનો નિતાર કરે છે. અવqાર - અક્ષર (ર.) (જે સ્વસ્વભાવથી ક્યારેય ન ફરે તે, 2. વર્ણ, અક્ષર 3. જ્ઞાન 4. કેવળજ્ઞાન 5. ચેતના, આત્મા 6. અવિનાશી, જેનો નાશ થવાનો નથી તે, ક્ષરણશૂન્ય 7. ઉઠ્ઠળ ૮અક્ષરશ્રુતનો એક ભેદવિશેષ) જે ક્યારેય નાશ ન પામે તે અક્ષર કહેવાય છે. જ્ઞાન આત્માનો ગુણ હોવાથી ક્યારેય નાશ પામતો નથી. સંસારમાં જન્મ-મરણની જે ઘટમાળ છે તે આત્માની નથી પણ શરીરની છે. જ્ઞાન આત્માનું ઉપાદાન કારણ છે માટે તેનો નાશ ક્યારેય થવાનો નથી. ભારતીય ધર્મશાસ્ત્રોમાં અને દર્શનગ્રંથોમાં જ્ઞાન વિષયક પ્રચુરમાત્રામાં વિચારણા કરવામાં આવેલી છે. Rવરાળ - અક્ષર (.) (અનન્ત ગમા-પર્યાય સહિત ઉચ્ચાર વગેરે અક્ષરના ગુણ) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં જણાવાયું છે કે, પ્રત્યેક અક્ષર અનેક અર્થોને જણાવનારો હોય છે. અનન્તાગમા, પર્યાય, ઉચ્ચાર વગેરે ગુણોના કારણે જ અર્થનું પ્રતિપાદન શક્ય બને છે. अक्खरगुणमइसंघडणा - अक्षरगुणमतिसंघटना (स्त्री.) (અક્ષરના ગુણવડે મતિજ્ઞાનની સંઘટના, દ્રવ્યશ્રુત વડે ભાવશ્રુતના કથનમાં અક્ષરગુણની મતિ યોજવી તે) સૂત્રકૃતાંગસૂત્રમાં જ્ઞાનની વિભાવના કરતા જણાવાયું છે કે, ભાવકૃતને દ્રવ્યશ્રુતથી પ્રગટ કરવામાં મતિ દ્વારા અક્ષરગુણના સંયોજનને અક્ષરગુણમતિસંઘટના કહેવાય છે. અર્થાત્ અક્ષરગુણ દ્વારા મતિજ્ઞાનની સંઘટના-બુદ્ધિની યોજના થાય છે. अक्खरपुट्ठिया - अक्षरपृष्ठिका (स्त्री.) (બ્રાહ્મીલિપિનો નવમો લેખવિધાન, પ્રાચીન લિપિનો ભેદ) શબ્દ બે પ્રકારના હોય છે. એક એ કે જે મુખેથી બોલાય છે અને બીજા લેખન-વાંચનમાં આવતા અક્ષરાકૃતિવાળા. લેખન-વાંચનના શબ્દો કુલ અઢાર પ્રકારની લિપિમાં લખાતા હતા. આ અવસર્પિણીકાળમાં સૌ પ્રથમ લિપિનું જ્ઞાન આપનાર ભગવાન આદિનાથ હતાં. તેમણે પુત્રી બ્રાહ્મીને લિપિવિજ્ઞાન આપીને જગત માટે જ્ઞાનનો ઉજ્જવલ માર્ગ ખોલી આપ્યો છે. અવશ્વરત્નમ - અક્ષરજ્ઞાન (કું.) (શબ્દની જાતિ વર્ણ વગેરેનું જ્ઞાન) શબ્દ કે પદના બોધ માટે તેની જાતિ, કાળ વગેરેનું જ્ઞાન હોવું આવશ્યક છે. જેનાથી પદ કે વાક્યનો અર્થબોધ સુચારુતયા થઈ શકે. વક્તાને જ્યાં સુધી શબ્દની જાતિ વગેરેનું જ્ઞાન નથી ત્યાં સુધી તે સ્વયં પણ તેનો અર્થ નહીં કરી શકે અને અન્યને પણ તેનો યોગ્યબોધ નહીં કરાવી શકે. માટે કહ્યું છે કે, “પપુત્ર થાશRU ચેન સ@ci વિનં ર થાત' અર્થાતુ સકલનો અર્થ સર્વ થાય છે અને શકલનો અર્થ ટુકડો થાય છે. જો લખવામાં ભૂલ થાય તો અર્થનો અનર્થ થઈ શકે છે. એટલે જિજ્ઞાસુ માટે શબ્દશાસ્ત્રનું જ્ઞાન પણ આવશ્યક મનાયું છે. अक्खरविसुद्ध - अक्षरविशुद्ध (त्रि.) (પદ કે અક્ષરોથી યુક્ત) Page #131 -------------------------------------------------------------------------- ________________ શણગાર સજેલી સ્ત્રી વધુ સુંદર લાગે છે, ભોજનમાં મીઠાઈ હોય તો સ્વાદિષ્ટ લાગે છે. તેમ કથાકારના શબ્દોમાં વૈવિધ્ય સાથે અર્થગાંભીર્ય અને પદોમાં લાલિત્ય હોય તો એવા પદલાલિત્ય અલંકત ઉપદેશવાક્યોથી લોકોને હૃદયંગમ અર્થબોધ થાય છે. જિનશાસનમાં આવા કથાકાર-ઉપદેશક નંદીષેણમુનિ થઈ ગયા છે, જેમણે રોજ દશ વ્યક્તિઓને પ્રતિબોધ પમાડીને જમવાનો નિયમ લીધો હતો. अक्खरसंबद्ध - अक्षरसंबद्ध (पु.) (શબ્દમાં અક્ષર સ્પષ્ટ હોય તે) જિનેશ્વર મહાવીરના શાસનમાં ગણધર ભગવંતાદિ રચિત દરેક સૂત્રો મંત્રસમાન ગણવામાં આવ્યા છે. તેના પઠનથી ન ધાર્યા હોય તેવા આશ્ચર્યો સર્જાયા છે અને સર્જાય છે. અત્યારે તેવો અનુભવ નથી થતો તેનું એકમાત્ર કારણ છે સૂત્રોનો અસ્પષ્ટ ઉચ્ચાર અને હૃદયમાં અશ્રદ્ધા. સૂત્રપઠન હંમેશા ગુરુ કે વડીલની નિશ્રામાં રહીને જ કરવું જોઇએ. જેથી સૂત્રોચ્ચારણમાં કોઈ અશુદ્ધિ હોય તો ધ્યાનમાં આવે. अक्खरसण्णिवाय- अक्षरसन्निपात (पु.) (અક્ષરોનો સંયોગ, અકારાદિ અક્ષરોનું જોડાણ) અક્ષરો કે પદોને આગળ પાછળ મૂકવાથી તેને સાંભળનાર કે વાંચનારને તેનું અનુસંધાન કરતાં તકલીફ પડતી હોય છે. અથવા તો તેનો અર્થબોધ જ દુર્બોધ થઈ જાય. દા.ત. 1. સાંઈઠ ફૂટના રમેશે ઘરો બનાવ્યા. અને 2. રમેશે સાંઇઠ ફૂટના ઘરો બનાવ્યા. આ બન્ને વાક્યમાં પ્રથમ વાક્યથી શ્રોતાને વિપરીત જ્ઞાન થશે અને બીજા વાક્યના શ્રવણથી યથાર્થ બોધ થશે. માટે શબ્દો વગેરે જો ક્રમસર ગોઠવવામાં આવે તો જ તે લોકભોગ્ય બને છે. લોકપ્રિય પ્રવચનકારોના વક્તવ્યમાં અક્ષર સંયોગનો સુમેળ સહજપણે જોવા મળે છે. વરસમ - અક્ષરસમ (.) (ગેયસ્વર વિશેષ, હ્રસ્વ દીર્ઘ જે અક્ષર જેવો હોય તેવો બોલવો તે) પ્રાચીન સમયમાં રાજસભામાં લોકમનોરંજન માટે ગીત-ગાનના કાર્યક્રમો યોજાતા હતાં. તેમાં સંગીતના સુંદર જાણકાર ગવૈયા પોતાની ગાનકળાથી રાજા અને પ્રજાના દિલ જીતી લેતા હતા. ગીત ગાતી વખતે તેઓ બોલાતા પદોમાં અક્ષરોની સ્વતા, દીર્ઘતાદિનું ખાસ ધ્યાન રાખતા હતા જેથી ગીતનો લયભંગ ન થાય. अक्खरसमास - अक्षरसमास (पुं.) (અકારાદિ અક્ષરોનું જોડાણ-મેળાપ, અક્ષરસમૂહ). અક્ષરો કે પદોમાં પરસ્પરનું યોગ્ય જોડાણ હોવું આવશ્યક છે. અન્યથા, અર્થનો અનર્થ થઇ જવાનો સંભવ છે. જેમ સમ્રાટ અશોકે તેના પુત્ર કૃણાલ માટે મારો ગથીયત' અર્થાતુ, હવે કુમારને અધ્યયન કરાવો, એવો આદેશ કરેલો. પરંતુ કૂટનીતિથી “અ” ના સ્થાને ‘એ' કરી દેવાથી ‘કુમાર સંઘીયત' અર્થાતુ, કુમારને અંધ બનાવો. એમ બિંદી માત્રનો ફરક થવાથી કુમારને પોતાની આંખો ગુમાવવી પડી હતી. સવન (શી-.). (અખરોટનું વૃક્ષ 2. અખરોટનું ફળ) દુખલોકો બોરના જેવા હોય છે જે બહારથી બોરની જેમ નરમાશવાળા અને અંદરથી કઠણ ઠળીયાની જેમ ક્રૂરતાવાળા હોય છે. જ્યારે સાધુ-સજ્જન પુરુષો બહારથી અખરોટ જેવા કઠોર દેખાતા હોય છે પણ અંદરથી સાવ નરમ-સ્નેહાર્દ્ર હોય છે. અવશ્વતિયું (દેશી) (પ્રતિબિંબ પડેલું 2. પ્રતિધ્વનિત 3. આકુળ-વ્યાકુળ) શરીરના રોગોથી વ્યાકુળ બનેલો રોગી ડૉક્ટર કે વૈદ્ય પાસે જાય છે અને તેઓની દવાથી તે જલદી સાજો પણ થઈ જાય છે. હે નાથ! હું પણ આ ક્રોધ-માન-માયા-લોભરૂપી રોગોથી આકુળ-વ્યાકુળ થયેલો આપની પાસે આવ્યો છું. આપ મને તત્ત્વોની કોઇક એવી ગોળી પીવડાવો જેથી મારા દુઃસાધ્ય ભવરોગનો જલદીથી નિકાલ આવે. મને શ્રદ્ધા છે કે, આ રોગનો નાશ આપ જ કરી શકો છો. Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્લીઝ ! મારી આટલી રીક્વેસ્ટ સાંભળી લો. ૩+નિય - અધ્વનિત (નિ.) (અપ્રમત્ત, અસ્મલિત, 2. અપતિત, અચ્યવિત 3. સૂત્રના ગુણનો એક ભેદ) જેમ દેશના પોતાના કાયદા હોય છે, ડૉક્ટરના પોતાના કેટલાક કર્તવ્યો હોય છે અને સંસારમાં જીવવા માટેના કેટલાક નિયમો હોય છે. તે કર્તવ્યોનું પાલન કરવામાં આવે તો જ તે વિકાસના માર્ગે ચાલી શકે છે. તેમ પરમાત્માએ પણ શ્રાવક માટે વાર્ષિક 11 અને પર્યુષણના 5 કર્તવ્યો બતાવ્યા છે. તે કર્તવ્યપાલનથી જીવ ચોક્કસ આત્મસુખોને પ્રાપ્ત કરી શકે છે. દુઃખની વાત એ છે કે, આપણને ધર્મથી મળતા સુખો જોઇએ છે પરંતુ, ધર્મ આચરવો ગમતો નથી. अक्खलियचरित्त - अस्खलितचारित्र (पु.) (અતિચારરહિત મૂલગુણરૂપ ચારિત્ર જેને છે તે, વિશુદ્ધ ચારિત્રધારી 2. નિરતિચાર સંયમ) દૃઢવ્રતી મુનિભગવંતો ચારિત્રપાલનમાં નાનો સરખો પણ અતિચાર-દોષ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખે છે. એવા મહામુનિવરોને અસ્મલિતચારિત્રી કહેવાય છે. આ સાધુ ભગવંતો સંવિગ્ન, આળસ વગરના, વ્રતપાલનમાં દઢ તથા રાગ-દ્વેષથી રહિત થઈ સમતાભાવને ધારણ કરનારા હોય છે. अक्खलियाइगुणजुत्त - अस्खलितादिगुणयुत (त्रि.) (અસ્મલિત પુનરુક્તિરહિત ઇત્યાદિ ગુણોથી યુક્ત) મહાપુરુષોએ રચેલા સ્તોત્રો અસ્મલિતાદિ ગુણયુક્ત હોય છે. સામાન્ય વ્યક્તિઓએ રચેલા ગેય કાવ્યો જેવા સામાન્ય અર્થાવબોધક નહીં, પરંતુ, સ્પષ્ટ ઉચ્ચારવાળા, અર્થગાંભીર્યવાળા, એકને એક શબ્દ વારંવાર જેમાં ન હોય તેવા અનેક ગુણ યુક્ત તથા પરસ્પર વૈપરીત્યરહિત શબ્દોના સંયોજનવાળા હોય છે. વરવાડ - મક્ષપાટ (પુ.) (વ્યવહારના નિર્ણાયક ધર્માચાર્ય ૨.ચોખંડું આસન) ધર્માચાર્યોનું કહેવું છે કે, તમે જે પણ કાર્ય કરો તે વ્યાવહારિક દષ્ટિએ યોગ્ય હોવું જરૂરી છે જ, પરંતુ તેથી પણ વધારે આવશ્યક છે તે કાર્યના પરિણામ સ્વરૂપ બંધાતા ભાવિકર્મો છે. લૌકિક વ્યવહારમાં પણ કહેવાય છે કે, કરેલા પ્રત્યેક સારા-નરસા કાર્યોની નોંધ ચિત્રગુપ્તના ચોપડે નોંધાય છે. માટે કોઈપણ કાર્ય કરતી વખતે તે યોગ્ય છે કે નહીં તે જરૂરથી વિચારજો . અવqવાયા (રેશ) (દિશા) જેમ ખોટામાર્ગે કે ખોટી દિશામાં ચઢી ગયેલાને હોકાયંત્ર સાચી દિશા બતાવીને યોગ્ય માર્ગે ચઢાવે છે તેમ છે પરમાત્મા ! હું આ સંસારરૂપી ઘોર અટવીમાં સાચીદિશા ભૂલી ગયો છું, આપ મારા જીવનના મહાનિયમિક બનીને શું મને સાચી દિશા નહીં બતાવો? વસુરા માતા - મક્ષસૂત્રમાના (સ્ત્રી.) (રુદ્રાક્ષની માળા). જેવી રીતે સાત્વિક મંત્રજાપ કરવામાં સ્ફટિકની માળા શ્રેષ્ઠ મનાય છે તેવી રીતે દ્રાક્ષની માળાથી જાપ કરવામાં આવે તો મંત્રજાપનું ફળ અનેકગણું વધી જાય છે. કોઈપણ મંત્રના જાપ જેમ માળાઓના આલંબનથી કરાય છે તેમ કરાંગુલિ વડે પણ જાપ કરવાની એક શાસ્ત્ર પ્રસિદ્ધવિધિ બતાવેલી છે જે મંત્રજાપ હેતુ સિદ્ધવિધિ કહેવાય છે. अक्खसोय - अक्षस्रोतस् (न.) (ગાડાના પૈડાંની ધરીનું વાંકું છિદ્ર). જેમ ગાડાના પૈડાંઓના ભ્રમણનો આધાર તેની ધરી પર છે અને તે ધરીનો આધાર તેમાં રહેલું વાંકે છિદ્ર છે. જેના આધારે ધરી સ્થિરતાપૂર્વક કાર્યરત થાય છે. તેમ સંયમધર્મની પરિપાલનામાં ધરી સમાન જો કોઈ હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. अक्खसोयप्पमाण - अक्षत्रोतःप्रमाण (त्रि.) (ગાડાના પૈડાંની ધરીના છિદ્રના પ્રમાણવાળું, ચક્રનાભિના છિદ્રના પ્રમાણવાળું) 1 91 Page #133 -------------------------------------------------------------------------- ________________ अक्खसोयप्पमाणमेत्त - अक्षस्रोतःप्रमाणमात्र (त्रि.) (પૈડાંની નાભિના છિદ્રના પ્રમાણના જેટલી જગ્યાવાળું, અતિ અલ્પપ્રમાણવાળું) મવા - માહ્યા (.) (અભિધાન, નામ) જેઓ પોતાના સચ્ચારિત્રથી કે સ્વભુજાબળે યશ કીર્તિ મેળવીને સંસારમાં અમર થઈ ગયા છે તેઓનું જીવ્યું સાર્થક છે. પ્રાતઃકાળે તેવા પુણ્યશાળી પુરુષોના નામસ્મરણ કરાય છે. બાકી જેઓ જન્મથી મરણ પર્યત નથી તો નામ કમાયા કે નથી આત્મહિત સાધ્યું. તેમનું જીવન વ્યર્થ ગયું છે, તેમ નીતિકારોનું દૃઢપણે માનવું છે. અવસ્થાફ - માધ્યાતિવા (ર.) (સાધ્ય ક્રિયાપદ 2. ક્રિયાવાચક શબ્દ) अक्खाइयट्ठाण - आख्यायिकास्थान (न.) (કથા કહેવાનું સ્થાન) લોકોને મનોરંજન કે જ્ઞાન આપવાની દૃષ્ટિથી કોઈ મહાપુરુષ કે મહાસતીના ચરિત્ર દ્વારા પ્રેરણાસ્પદ અર્થને સમજાવનારી ગદ્ય-પદ્ય રચના આખ્યાયિકા કે લઘુકથાના નામથી ઓળખાય છે. આવી વાર્તાઓને જયાં બેસી કહેવાય તેને આખ્યાયિકા સ્થાન કહે છે. દૃષ્ટાન્ત કથાને વધુ રોચક બનાવવા માટે કથાકારો પોતાની કલ્પનાના રંગોને પણ ઉમેરતા હોય છે. अक्खाइयणिस्सिय - आख्यायिकानिश्रित (न.) (વાર્તા આશ્રિત જૂઠાણું, મૃષાવાદ-જૂઠનો નવમો ભેદ) કલ્પિત વાર્તા આધારિત જે ખોટું બોલવામાં આવે તેને આખ્યાયિકાનિશ્રિત કહેવાય છે. મૃષાવાદના ભેદોમાં આનું નવમું સ્થાન છે. યાદ રાખજો, જુઠું બોલનારના વચનો પર કોઈ વિશ્વાસ કરતું નથી. જૂઠના પગલા તો અઢી જ હોય ને ! આવવાથી - માધ્યયિા (સ્ત્રી) (કલ્પિત વાર્તા, દંતકથા 2. વાત) કાલ્પનિક વૃત્તાંતવાળી કે પૌરાણિક કથાઓને કલ્પિત વાર્તાઓ કહેવામાં આવે છે. આવી કથાઓના પ્રણયન પાછળ કે આખ્યાન કરવા પાછળ નીતિબોધ કે આચારોપદેશાદિ હેતુઓ વણાયેલા હોય છે. આવી કથાઓ બાળજીવોને ઉપકારક બનતી હોય છે. એવાર્ડ- માથાતુન (અવ્ય.) (કહેવા માટે, બોલવા માટે) આવવા - માથા (કું.) (પ્લેચ્છ વિશેષ) ભગવાન મહાવીરસ્વામી દીક્ષા લીધા પછી વિશેષ કર્મનિર્જરાના હેતુથી સ્વેચ્છ-અનાર્યદિશામાં વિચરે છે. ત્યાં તેમને સ્વેચ્છો દ્વારા સહન કરવા કોણ સમર્થ બની શકે? અવqાડા - માસ્વાદ (કું.) (પ્રેક્ષકોને બેસવાનું આસન-સ્થાન, ચારે તરફથી જોઈ શકાય તેવી જગ્યા) જેમ અત્યારે નાટકો ભજવવા માટે થિયેટરો કે હોલ જેવા સ્થળો હોય છે તેમ પહેલાના સમયમાં રંગશાળા વગેરે જગ્યાઓ હતી. જેમાં નાટક વગેરે ભજવવામાં આવતાં હતાં અને ચારેય બાજુ પ્રેક્ષકો બેસીને જોઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અવસ્થા - માથાન (જ.) (કથન, નિવેદન) Page #134 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા મહાવીરદેવના સ્વહસ્તે દીક્ષિત ધર્મદાસ ગણિ મહારાજે ઉપદેશમાળા ગ્રંથમાં કહ્યું છે કે, સાધુએ જે દિવસથી પ્રવ્રજયા ગ્રહણ કરી હોય તે દિવસથી જ તેને મૃષાવાદનો સર્વથા ત્યાગ હોય છે. માટે તે શ્રમણ ! તું કોઈ પણ વાતનું નિવેદન કરે ત્યારે સૌ પ્રથમ તે વાતનું પૂર્વાપર અનુસંધાન કર્યા બાદ લાગે કે, કથનમાં ક્યાંય અસત્ય નથી પછી જ તેનું ઉચ્ચારણ કરજે. અન્યથા મૌન રહેવું એ જ શ્રેયસ્કર છે. અવસ્થાથ - માથાત (ત્રિ.) (પૂર્વમાં તીર્થકર ગણધરાદિ વડે પ્રતિપાદિત 2. કહેલું, પ્રરૂપેલું) જૈનધર્મની આ એક વિશેષતા છે કે, વ્યક્તિએ સ્વયં કોઈ શાસન પ્રભાવનાદિ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તો પણ તેઓ તેનું અભિમાન કરતી નથી. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે ગણધર ભગવંતરચિત આગમો. આપણા જેટલાં પણ આગમો છે તેમાં જંબૂસ્વામીએ જ્યારે પણ સુધર્માસ્વામીને કોઈ પણ પ્રશ્ન કર્યો છે ત્યારે તેના જવાબમાં તેઓએ કહ્યું છે કે “સુર્ય જે માતરં તે ભાવ વવસ્થા' અર્થાતુ હે આયુષ્માનુ! મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે, તેઓએ આ પ્રમાણે કહેલું છે. એમ નહીં કે હું કહું છું. अक्खायपव्वज्जा - आख्यातप्रव्रज्या (स्त्री.) (પ્રવ્રજયાનો એક પ્રકાર, ઉપદેશાદિથી બોધ પામીને દીક્ષા લેવી તે) જ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મોક્ષ છે. પરંતુ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે ઉપદેશ શ્રવણ. તત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના બે રસ્તા બતાવ્યા છે 1. સ્વભાવથી અને 2. ગુરુ ભગવંતના ઉપદેશ કે સંસર્ગથી. સામાન્ય લોકો માટે જ્ઞાન પ્રાપ્તિનો સરળ માર્ગ છે હંમેશાં ગુરુના ઉપદેશનું શ્રવણ કરવું. કેમકે તેનાથી જીવ શીધ્રબોધ પામશે, પ્રવ્રજ્યા ગ્રહણ કરશે, જ્ઞાન પ્રાપ્ત કરશે, વિરતિનું નિરતિચાર પાલન કરશે અને તેનું ફળ મોક્ષને પ્રાપ્ત કરશે. વિશ્વ - () (આંખ, નેત્ર, ચક્ષુ) શરીરનું ઉત્કૃષ્ટ અંગ મુખને ગણવામાં આવેલું છે પરંતુ, મુખમાં પણ સર્વોત્કૃષ્ટ સુંદર અંગ તરીકે આંખ છે. જૈનધર્મમાં શરીર પર મમત્વન કરવું જોઈએ વગેરે બાબતો કહેવામાં આવી છે પરંતુ, એ જ ધર્મએ કહ્યું છે કે, તમારી આંખોની પ્રથમ રક્ષા કરજો કારણ કે, જિનધર્મમાં અહિંસાપાલન પર ભાર મૂકવામાં આવ્યો છે અને અહિંસા પાળવા માટે નેત્રોની નિરાબાધતા હોવી આવશ્યક છે. આથી જ તો મેઘકુમારે પોતાની આંખ સિવાયના બધા જ અંગ સાધુ વેયાવચ્ચ માટે સમર્પિત કરી દીધા હતાં. ર્વિતાર - શ્યન્તર (.). (આંખનું છિદ્ર, આંખની અંદરનો ભાગ) પરમાત્મા માટે શાસ્ત્રમાં ઘણાબધા ગુણોનું કથન આવે છે તેમાંનું એક છે, માશાનપરાર્થવ્યસનીનાં' અર્થાત પરમાત્મા સર્વકાળે દરેક ભવોમાં હંમેશાં પરોપકારના સ્વભાવવાળા હોય છે. તેમનું દરેક કાર્ય પરાર્થ માટે જ હોય છે. અરે ! ઓલા સંગમદેવે પ્રભુ વીર પર ઘોર ઉપસર્ગ કર્યા અને હારીને પાછો ફર્યો ત્યારે મહાવીરદેવની આંખોમાં આંસુ આવ્યા તે પણ ઓલા સંગમદેવની ઉપર દયા ખાતર. વિવૃત્ત - મક્ષિક (ત્રિ.). (જેનો આક્ષેપ કરાયો હોય તે 2. આકર્ષિત, આકૃષ્ટ થયેલું, ખેંચાયેલું 3. નમાવેલું 4. લલચાવેલું 5. સ્થાપિત) સજ્જન અને દુર્જનમાં માત્ર એટલો જ તફાવત છે કે જ્યાં શાસ્ત્રની ઉક્તિ હોય ત્યાં સજ્જનની મતિ હોય અને દુર્જન હંમેશા પોતાની મતિને અનુસાર શાસ્ત્રની ઉક્તિ ખેંચતો હોય છે. અર્થાતુ પોતાની બુદ્ધિને અનુસાર શાસ્ત્રોના અર્થ કરતો હોય છે. આથી જ હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે, કપિલ વગેરે પર અમને દ્વેષ નથી અને મહાવીર વગેરે પર અમને રાગ નથી, પરંતુ જેનું યુક્તિયુક્ત વચન છે તેને જ સ્વીકારીએ છીએ. વિવ (ક) 7 - ક્ષેત્ર (જ.) (ક્ષેત્રનો અભાવ 2. મર્યાદિતક્ષેત્રની બહારનો પ્રદેશ, ક્ષેત્રની બહારનું) ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં સાધુને કેવા સ્થાનમાં ઉતરવું તેનો ઉપદેશ કરવામાં આવ્યો છે. જે સ્થાનમાં સાધુ પોતાની આચારમયદાને Page #135 -------------------------------------------------------------------------- ________________ પાળી શકે અને લોકહિત કરી શકે તેવા ક્ષેત્રની મર્યાદા-પસંદગી કરવાની વાત કરેલી છે. પોતે નક્કી કરેલા ક્ષેત્ર સિવાયના ક્ષેત્રપ્રદેશમાં ગમનાગમન નિષેધ હોવાથી તે અક્ષેત્ર તરીકે તેનો નિર્દેશ કરેલો છે. अक्खित्तणियंसण - आक्षिप्तनिवसन (त्रि.) (બળજબરીથી લીધેલું વસ્ત્ર પહેરવું તે) કોઈ વ્યક્તિ પાસેથી બળજબરીથી કાર્ય કરાવીએ તો તેમાં તે વ્યક્તિ વેઠ ઉતારશે. કાર્ય વ્યવસ્થિત પણ નહીં કરે. કોઈ દુકાનથી છીનવીને લાવેલ વસ્ત્રો પહેરનારને કે લાવનારને ઝાઝો આનંદ આપી ન શકે. તેમ અન્યાય અનીતિથી કરેલો ધનનો સંચય જે કુદરતના નિયમ પ્રમાણે જબરદસ્તીથી મેળવેલું કહી શકાય તે ધન-માલ જીવને ઝાઝું સુખ ન આપી શકે. વિવર - મfક્ષા (કું.) (આંખોમાં લગાવવાનું અંજન) સંસારમાં જેટલું પતન દ્વેષથી નથી થયું તેનાથી કઈ ગણું રાગથી થયું છે. ઠેષ તમારો ખુલ્લો શત્રુ છે એટલે તમે તેનાથી કદાચ બચી શકો છો. પરંતુ રાગ તો તમારો મિત્ર બનીને તમારું પતન કરે છે. શાસ્ત્રકારોએ પણ મોહને કર્મોનો રાજા કહ્યો છે. તેમાંય જો તમને દૃષ્ટિરાગ થઇ જાય તો તો સમજી લેજો કે, મોક્ષની વાત તો દૂર, મોક્ષના માર્ગથી પણ તમે જોજનો દૂર છો. દષ્ટિરાગ તમને ક્યારેય પણ સત્ય સ્વીકારવા દેતો નથી. તેમાં વ્યક્તિ અંધ બની જાય છે. માટે દૃષ્ટિરાગથી ચેતજો ! વિવUT - આક્ષેપUT (1) (વ્યાકુળતા, વ્યગ્રતા, ગભરામણ) માણસ વિચારશીલ પ્રાણી છે. તે હંમેશાં વિચારે છે કે, જો હું કમાઇશ નહીં તો પરિવારનું શું થશે ? કાલે કદાચ ઇન્કમટેક્ષની રેડ પડશે તો શું થશે? ધંધામાં નુકશાન આવશે તો શું થશે? આવા ઘણા બધા વિચારો આવતાં ભવિષ્યના પરિણામોથી ગભરાઈ જાય છે. પરંતુ સંસારમાં રાગ-દ્વેષ કરવાથી કર્મોનો બંધ થઇ જશે તો મારા આવતા ભવોનું શું? આ વિચારે ગભરામણ થઈ છે ખરી? કે પછી વિચાર જ નથી આવતો? મgિવર્ડ - આક્ષેપ્ત (મ.) (સ્વીકારવા માટે) જ્ઞાની ભગવંતોએ સંસારના દરેક દ્રવ્યને પરિવર્તનના સ્વભાવવાળું કહ્યું છે. જેમ વાયુ ક્યારેય પણ સ્થિર નથી રહી શક્તો તેમ વ્યકિતના મનોગત ભાવો પણ ક્યારેય સ્થિર નથી રહી શકતા. માટે જ્યારે પણ મનમાં શુભકાર્ય કરવાની ઇચ્છા થાય તો બીજો કોઈ વિચાર કર્યા વિના તેનો અમલ તાત્કાલિક કરી દો. ભૂતકાળમાં જે કોઇપણ ભૂલો કે દોષો સેવાઈ ગયા હોય તેની આલોચના કરવાની ઇચ્છા જાગે તો વિના સંકોચે દરેક પાપોનો સ્વીકાર કરીને આત્માને શુદ્ધ કરી દો. વિવરમ - સાક્ષેમ (ત્રિ.) (સ્વીકારવાની ઇચ્છાવાળો) સાધુના બે પ્રકાર છે. 1. સંવિગ્ન અને 2. સંવિગ્નપાક્ષિક. તેમાં પહેલા પ્રકારના સાધુ પ્રાયઃ દોષોનું ક્યારેય સેવન નથી કરતા અને જિનકથિત આચારોનું અણિશુદ્ધ પાલન કરે છે. જ્યારે બીજા પ્રકારના સાધુઓ પોતાના આચારોમાં શિથિલ હોય છે. તેઓ સાધુસામાચારીમાં દોષોનું સેવન કરતા હોવા છતાંય તેઓ શુદ્ધ સામાચારીના જ આગ્રહી હોય છે. જે શુદ્ધઆચાર પાળતા હોય છે તેને જ સાચા અને પોતાને ખોટા માનતા હોય છે આથી જ જિનશાસનમાં સાધુ તરીકે તેમનો સ્વીકાર થયેલો છે. વિમgવેયT - વેના (સ્ત્રી) (નેત્રપીડા, આંખનો એક પ્રકારનો રોગ) પીળીયો તે એક પ્રકારનો આંખનો રોગ છે. જે વ્યક્તિને પીળીયો એટલે કે, કમળો થયો હોય તેને બધી જ વસ્તુ પીળી દેખાતી હોય છે. દરેક વર્ણને તે પીળા રંગ તરીકે જ જોતો હોય છે. કોઈ તેને કહે કે, આ પીળું નથી છતાં પણ તે પીળીયાને કારણે યથાર્થવર્ણ તરીકે જોઈ શકતો નથી. બસ એવી જ રીતે ભવાભિનંદી જીવને ગમે તેટલું સત્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો પણ તે સંસારને જ ઉપાદેય અને સત્યને-આત્મહિતકરને હેય માનશે. Page #136 -------------------------------------------------------------------------- ________________ વળ - મક્ષીજ (નિ.) (નહીં તૂટેલું 2. ક્ષય ન પામેલું, અક્ષય) હે નાથ! હું આખી જીંદગી શાશ્વત સુખો મેળવવા માટે પુદ્ગલો પાછળ ભાગતો રહ્યો. મને પૈસામાં સુખ દેખાયું તો તેને મેળવવા દિન-રાત ખાધા-પીધા વિના, તબિયતને જોયા વિના તેની પાછળ ભાગ્યો, પત્ની પુત્ર કુટુંબાદિ પાછળ પાગલ બનીને તેમાં સુખ ગોતતો રહ્યો, બાહ્ય ભોગસામગ્રીમાં સુખને ફંફોસતો રહ્યો. પણ સાલા બધા જ ઠગારા નીકળ્યા. એકેયમાં મને કાયમી સુખ ન મળ્યું. આખરે હારી થાકીને મને સત્યનું ભાન થયું કે, જો મારે કદીન ખૂટે એવું અક્ષય સુખ જોઇતું હશે તો પ્રભુ તારે શરણે આવ્યા વિના છૂટકો જ નથી. अक्खीणपडिभोइ (ण)- अक्षीणपरिभोगिन (पं.) .. (અમાસુક આહાર લેનાર 2, જેની આહારશક્તિ નષ્ટ નથી થઇ તે) સાધુએ સર્વથા અને શ્રાવકોએ બને ત્યાં સુધી અચિત્ત આહાર-પાણી ગ્રહણ કરવા જોઇએ. કેમકે જ્યાં આહારશુદ્ધિ નથી ત્યાં ધર્મ નથી. જેમ આપણે જીવવાની તીવ્રચ્છા રાખીએ છીએ તેમ સંશી કે અસંજ્ઞી બધા જ જીવ-જંતુઓ જીવવાની ઇચ્છા ધરાવતા હોય છે, કોઇપણ જીવો મરવાનું પસંદ કરતાં નથી. સાધુને તો સચિત્તવસ્તુનો સર્વથા ત્યાગ હોય છે. છતાંય સચિત્ત આહારાદિને ગ્રહણ કરે છે તેને સચિત્તભોગી કહેવાય છે. સચિત્ત ભોજન લેનાર સાધુ પોતાની સાધુતાને જ લાંછિત કરે છે. अक्खीणमहाणसिय - अक्षीणमहानसिक (पुं.) (જલબ્ધિના પ્રભાવથી હજારો માણસોને જમાડે પણ પોતે ન જમે ત્યાં સુધી ન ખૂટે તેવી લબ્ધિવાળો, અક્ષણમહાનસિક લબ્ધિવંત) સુવિશુદ્ધ આચારપાલન અને ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવે કેટલાક સાધુ ભગવંતોમાં એવી લબ્ધિ પ્રગટ થતી હોય છે કે, તેમણે લાવેલું અન્ન અથવા કોઈ સ્થાનવિશેષમાં બનતું અન્ન એ બન્ને પ્રકારના આહાર તેમના લબ્ધિના પ્રભાવે લાખો, કરોડો લોકો જમે તો પણ જ્યાં સુધી તેઓ ન ઇચ્છે ત્યાં સુધી જરાપણ ન ખૂટે. જેમ ગૌતમસ્વામીએ આવી લબ્ધિથી 1500 જેટલા તાપસોને બોધ પમાડીને ખીરથી પારણું કરાવ્યું હતું. अक्खीणमहाणसी - अक्षीणमहानसी (स्त्री.) (ભિક્ષામાં લાવેલા અન્નથી લાખો માણસ ભોજન કરે છતાં પણ જ્યાં સુધી પોતે ન જમે ત્યાં સુધી નખૂટે તેવી લબ્ધિ, અક્ષણમાનસી લબ્ધિ ) अक्खीणमहालय - अक्षीणमहालय (पुं.) લબ્ધિ વિશેષ પ્રાપ્ત, જેના પ્રભાવે તે પુરુષ જ્યાં રહ્યો હોય ત્યાં તીર્થંકરની પર્ષદાની જેમ અસંખ્ય જીવો સુખેથી બેસી શકે છે). આ એક એવા પ્રકારની લબ્ધિ છે કે, જેની પાસે આ લબ્ધિ હોય તે પુરુષ જે પણ પરિમિત સ્થાનમાં રહેલો હોય ત્યાં બહારથી અસંખ્ય દેવ-મનુષ્ય કે તિર્યંચ આવીને બેસે તો પણ જરાય સંકડાશનો અનુભવ ન થાય, તે બધા જ જીવો તેટલા પરિમિત સ્થાનમાં આસાનીથી સમાઇ જાય. જેમ તીર્થંકર પરમાત્માની પર્ષદામાં માત્ર એક યોજનનું સમવસરણ હોવા છતાંય અસંખ્ય દેવ-મનુષ્ય-તિર્યંચો વિના સંકોચે સમાઈ જતા હોય છે. अक्खीरमधु (हु) सप्पिय - अक्षीरमधुसर्पिष्क (पु.) (દૂધ, ઘી, મધુ આદિના વર્જનરૂપ અભિગ્રહવિશેષ) શાસ્ત્રોમાં વિગઈઓને અહિતકારી કહેલી છે તેનું આસક્તિપૂર્વક સેવન કરનારને તે દુર્ગતિમાં લઈ જાય છે. આથી વિગઈ ત્યાગ કરવાનો વિશેષ આગ્રહ કરવામાં આવેલો છે. શરીર ટકાવવા માટે થોડીક માત્રામાં વિગઈ વાપરવાની છૂટ આપી છે પરંતુ, આસક્તિપૂર્વક ક્યારેય નહીં. વિગઇના આવા સ્વરૂપને જાણનાર સાધુઓ દૂધ, ઘી વગેરે વિગઈઓનો યથાશક્તિ અભિગ્રહ કરતા હોય છે. આવા અભિગ્રહધારી સાધુઓને અક્ષીરમધુસર્પિષ્ક કહેવામાં આવે છે. વિમg - Hક્ષત (ત્રિ.) (અક્ષત, નહીં હણાયેલું, અપ્રતિહત) જેની ખુદની પાસે એક ફૂટી કોડી પણ નથી એવો ભિખારી ક્યારેય બીજા ભિખારીને અમીર નથી બનાવી શકતો. પરંતુ જેની પાસે Page #137 -------------------------------------------------------------------------- ________________ કરોડોની સંપત્તિ છે, તેવો ધનાઢ્ય પુરુષ બીજાને ધનાઢ્ય બનાવી શકે છે. આપણને અક્ષત અને અવ્યાબાધ સુખ જોઇએ છે પરંતુ, તેના માટે સ્વયં કર્મોથી લેપાયલા અને હર્ષ-શોક કરનારા દેવ-દેવીઓ પાસે જવાથી તે સુખ નહીં મળે. તેના માટે જે સ્વયં અક્ષયસુખના સ્વામી છે અને જે સંસારના ભાવોથી પર છે એવા વીતરાગી પરમાત્મા પાસે જ જવું પડશે. अक्खुआआरचरित्त - अक्षताकारचरित्र (पु.) (અખંડ ચારિત્રવાળો, અતિચારરહિત ચારિત્ર પાળનાર) ગઈકાલ સુધી જે કોઈનો દીકરો કે નોકર ઇત્યાદિ હતો તે મસ્તક મુંડીને સાધુ બનતાં મહારાજા બની જાય છે. કેમ કે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને તે કર્મો સામે ખુલ્લંખુલ્લું યુદ્ધ જાહેર કરે છે અને તે કર્મરાજાને સંદેશો પાઠવે છે કે, મારી પાસે પંચ મહાવ્રત, દશવિધ સામાચારીરૂપી સૈન્ય અને અઢારહજાર શીલાંગરથ છે. આમની સહાયથી નિરતિચાર પાલન કરીને હું તારી પર જય મેળવીને જ રહીશ. અવquUT - અક્ષUST (નિ.) (અવિચ્છિન્ન, અત્રુટિત) આપણે પરંપરામાં ખૂબ માનીએ છીએ જેમ કે, કુટુંબમાં પાળવામાં આવતા રીતિ-રિવાજો, પૂર્વજોએ ઘડેલા કેટલાક નિયમો, ધંધામાં ફાયદો મેળવવા માટે નક્કી કરેલા કેટલાક ધારા-ધોરણો આ બધામાં આપણે કોઇપણ જાતનો વિચાર કર્યા વિના તે રસ્તે ચાલીએ છીએ. તો પછી સર્વજ્ઞકથિત અને મહાપુરુષો દ્વારા આચરિત માર્ગ પર ચાલવાથી કેટલાયનું કલ્યાણ થયું છે અને થાય છે તે જાણવા છતાં પણ પૂર્વથી અવિચ્છિન્ન ચાલી આવતા આ માર્ગ પર ચાલવા માટે શું કામ સો વાર વિચાર કરવો પડે છે? શું કલ્યાણની ઇચ્છા નથી? વરવુ - અક્ષક (ત્રિ.) (ઉદારમતિ 2. અક્ષુદ્ર 3. અકપણ, લોભી નહીં તે 4. અધૂર) શુદ્ર શબ્દના ઘણા અર્થો થાય છે. જેમકે તુચ્છ, દરિદ્ર, હલકો, ક્રૂર, અગંભીર ઇત્યાદિ. જે ક્ષુદ્ર નથી તે અશુદ્ર કહેવાય. શ્રાવકના 21 ગુણો જે બતાવ્યા છે તેમાં પ્રથમ ગુણ અક્ષુદ્રતા છે. અર્થાત શ્રાવક ઉદાર-ગંભીરમતિ હોય. કારણ કે ધર્મોપાર્જનમાં કે શાસનપ્રભાવનામાં ઔદાર્યગુણની પ્રાથમિકતા બતાવી છે. કપણ પોતાની મતિજડતાના કારણે ધર્મના ઉચિતસ્થાને પણ દ્રવ્યય કરી નથી શકતો. માટે ધર્મસાધનમાં તેને અયોગ્ય બતાવ્યો છે. પંચાશક ગ્રંથની અંદર ધર્મને સૂક્ષ્મબુદ્ધિસાધ્ય બતાવ્યો છે. માટે તેને સાધનારો પણ તથા પ્રકારની યોગ્યતાવાળો હોવો જોઈએ. વધુપુર - અક્ષપુરિ (સ્ત્રી.) (અક્ષપુરી નામક નગરીવિશેષ) જ્ઞાતાધર્મકથાંગસુત્ર નામના આગમમાં આવતા વર્ણન પ્રમાણે અક્ષપુરીમાં સૂરપ્રભ નામનો ગ્રહપતિ હતો. તેની ભાર્યાનું નામ સૂરશ્રી હતું. તેની કુક્ષિથી સૂરપ્રભાદિ જે પુત્રીઓ જન્મી હતી તે સૂર્યની અગમહિષીઓ બની હતી. સવ - આક્ષેપ (કું.) (આક્ષેપ 2. આશંકા 3. પૂર્વપક્ષ 4. ઓગણીસમું ગૌણ ચૌર્યકર્મ પ. ભર્સના 6. અપવાદ 7. આકર્ષણ 8, ધનાદિ નિક્ષેપણ 9. અર્થાલંકારનો ભેદ 10. નિવેશના 11. ઉપસ્થાપના 12. અનુમાન 13. તિરસ્કારયુક્ત વચન) આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં જણાવેલું છે કે, મર્યાદાના અર્થમાં ઉપદિષ્ટ અર્થ વિશે આશંકા કરે તે ઉચિત નથી. જેમકે સૂત્ર બે પ્રકારના છે એક સંક્ષેપવાળા અને બીજા વિસ્તારવાળા. યથા સામાયિક અને ચૌદપૂર્વો. પરંતુ નમસ્કાર મહામંત્ર કે જે સંક્ષેપમાં પણ નથી કહેલો કે વિસ્તતપણે પણ નથી કહેલો. એવી કોઈ પ્રરૂપણા કરે તો તે અયોગ્ય છે. કારણ કે તેવી કોઈ ત્રીજા પ્રકારની પરિકલ્પના શાસ્ત્રોમાં વિદ્યમાન નથી. વધેવપો - આક્ષેપો (સ્ત્રી) (શ્રોતાનું તત્ત્વ પ્રત્યે આકર્ષણ થાય તેવી ધર્મકથા, ધર્મકથાનો એક ભેદ). જેના શ્રવણથી સાંભળનારનું મન તેના રહસ્ય પ્રત્યે આકર્ષિત થાય તેવી ધર્મકથાને આક્ષેપણી ધર્મકથા કહેવાય છે. તે ચાર પ્રકારે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ 1. આચારાપણી એટલે કે લોચ સ્નાનાદિ આચારના અનેક ભેદોનું જેમાં કથન હોય તેવી. 2. વ્યવહારક્ષેપણી એટલે કે ચારિત્રપાલનમાં જો કોઈ દોષ લાગ્યો હોય તો તેને દૂર કરવા માટેના પ્રાયશ્ચિત્ત જેમાં જણાવ્યા હોય તેવી 3. પ્રજ્ઞસ્વાપણી એટલે કે મધુરવચનો વડે શ્રોતાના સંશયોનું નિરાકરણ કરનારી 4, દૃષ્ટિવાદાક્ષેપણી અર્થાત, શ્રોતાની ઈચ્છા જીવાદિભાવોનું ગંભીર વર્ણન કરવામાં આવ્યું હોય તેવી કથા. ૩વવિ () - ગાપિન (નિ.) (વશીકરણાદિથી પારકું દ્રવ્ય હરનાર) જે વ્યક્તિ વશીકરણાદિ દ્વારા અન્યને વ્યામોહ પમાડીને તેના દ્રવ્યાદિને ચોરી જાય છે તેને આક્ષેપી કહેવાય છે. શાસ્ત્રોમાં જૈન સાધુને અંજનાદિ પ્રયોગો દ્વારા વશીકરણ કે આહાર-પાણી ગ્રહણ ઇત્યાદિ કરવાની મનાઈ કરેલી છે. વોડ- (થા.) (તલવારને મ્યાનથી ખેંચવી) સમક્ષોટ (3) (પુ.) (અખરોટનું વૃક્ષ 2. અખરોટનું ફળ 3. પહાડી પલ વૃક્ષ) अक्खोडभंग - अक्षोटभङ्ग (पुं.) (પડિલેહણાનો એક ભાગ જોયા પછી તેના પર રહેલા જીવ-જંતુને ખંખેરવા તે, ખોડભંગ) અવસ્થામ - સક્ષમ (ત્રિ.). (ક્ષોભરહિત 2. અંધકવૃષ્ણિ અને ધરિણીદેવીનો પુત્ર 3. અચલ, સ્થિર 4. અંતઃકૂદશાંગસૂત્રના પ્રથમ વર્ગનું એક અધ્યયન) યદુવંશના રાજા અંધકવૃષ્ણિ અને પરિણિદેવીના એક પુત્ર જેઓએ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લઈને શત્રુંજય પર્વત પર સિદ્ધગતિને પ્રાપ્ત કરી. અંતઃકૂદશાંગસૂત્રના પ્રથમ વર્ગના સપ્તમ અધ્યયનમાં આ અક્ષોભમુનિનું ચરિત્ર જણાવેલું છે. अक्खोवंजण - अक्षोपाञ्जन (न.) (ગાડાની ધરીને તેલાદિ પદાર્થ ચોપડવા તે 2. ઘા ઉપર ઔષધ લેપન) જેમ ગાડાને વગર અવાજે સરળ રીતે ઝડપથી ચલાવવા માટે તેની ધરીમાં તેલાદિ સ્નિગ્ધ પદાર્થોને ચોપડવા આવશ્યક બને છે. તેમ આપણા વ્યવહારને સરળ અને સારી રીતે ચલાવવા માટે ગાંભીર્ય, ઔદાર્ય, સ્પષ્ટતા, સરળતા, પારદર્શિતા, સહનશીલતા, નમ્રતા આદિ ગુણો જરૂરી બને છે. વંડ - મgઇ૬ (ત્રિ.) (સંપૂર્ણ, પરિપૂર્ણ, ભાગ-વિભાગ વગરનું) જૈનદર્શનમાં બતાવેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય વગેરે પદાર્થો સંપૂર્ણ લોકાકાશના પ્રમાણવાળા છે, એક છે અને અખંડ છે. આ ધર્માસ્તિકાયાદિ પદાર્થો ગમન કરવું, સ્થિરતા કરવી આદિ ક્રિયાઓ માટે સહાયક માન્યા છે. अखंडणाणरज्ज - अखण्डज्ञानराज्य (त्रि.) (અખંડજ્ઞાન રાજ્ય, પૂર્ણજ્ઞાનવાળું) જે અજ્ઞાની છે કે અલ્પજ્ઞાની છે તેઓ ડગલેને પગલે સાતેય પ્રકારના ભયોથી સતત ભયભીત રહે છે. પરંતુ જે મહાત્માઓ અખંડજ્ઞાન રાજ્યના સ્વામી છે અને ચિત્તમાં નિર્ભય એવું ચારિત્ર પરિણત થઈ ગયેલું છે તેમને વળી ભય ક્યાંથી હોય? અર્થાત, જ્ઞાનગર્ભિત વૈરાગ્યના ધારક સંયમીઓને કોઈપણ કારણે સહેજ પણ ભય હોતો જ નથી. આ જગતમાં તેઓ જ ખરા નિર્ભય છે. મāવવંત - ગguઉન્ત (ત્રિ.) (પરિપૂર્ણ દંતપંક્તિ છે જેની તે, પરિપૂર્ણ દાંતયુક્ત) સ્વચ્છ અને અખંડ દાંત માણસને રોગથી બચાવે છે તેમ આહારનું નિયમન કરવામાં સૌથી વધુ સહાયક પરિબળ બને છે. તેમ અખંડ દાત મુખની શોભારૂપ પણ બને છે. એ જ રીતે અખંડ ચારિત્રશીલ મનુષ્ય કુટુંબ પરિવાર અને સમાજ માટે પ્રેરણાસ્પદ બની રહે છે. તૂટેલા દાંતથી તો ચલાવી શકાય છે પણ ચારિત્રહીનતા તો સ્વજીવનમાં કે કુટુંબ પરિવારમાં ક્યાંય ન ચાલી શકે. Page #139 -------------------------------------------------------------------------- ________________ અવંકિય - અguડત (શિ.) (સંપૂર્ણ, પરિપૂર્ણ) કૂતરો જેમ હાડકાંને ચાવવામાં પોતાની જ દાઢમાંથી વહેતા લોહીમાં એમ માનીને આસ્વાદ માણે છે કે હાડકાંમાંથી લોહી નીકળી રહ્યું છે. સંસારમાંથી સુખને પ્રાપ્ત કરવાની આપણી પ્રવૃત્તિઓને પણ જ્ઞાનીઓ કૂતરાના હાડકાં ચાવવા સમાન જણાવે છે. માની લો કે, પાણીના પરપોટા જેવું ક્ષણિક સુખ મળી પણ ગયું, તો તે પછી પણ આપણી અતૃપ્તિ તો વધતી જ ગઈ છે. માટે કોઈક એવા સુખની શોધ કરો કે, જે સંપૂર્ણ હોય અને પ્રાપ્ત થયા પછી નષ્ટ ન થવાનું હોય. अखंडियसील - अखण्डितशील (त्रि.) (અખંડ ચારિત્રી, નિર્દોષ ચારિત્ર જેનું છે તે). 'અલંકાસીનનિયામો ન પડદો તિ[મને સથને' અર્થાતુ, અખંડ ચારિત્રથી અલંકૃત થયેલા ભરત-બાહુબલી, અભયકુમાર, ચંદનબાળા, રાજીમતી આદિ મહાન આત્માઓનો યશ આજેય પણ ત્રણે ભુવનમાં વ્યાપેલો છે. પરમાત્માનું ધર્મશાસન પામીને જેમણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને તત્ત્વત્રયીની અખંડ આરાધના કરી સિદ્ધિના શિખરો સર કર્યા. એ મહાપુરુષો-મહાસતીઓને મારા કોટિ કોટિ વંદન હોજો. લિન - વિન (ત્રિ.). (સમસ્ત, સંપૂર્ણ, અખિલ). સમસ્ત પાપોનું મૂળ લોભ છે. સર્વ રોગોનું મૂળ રસાસ્વાદની લાલસા છે અને સર્વ શોકોનું મૂળ ઈચ્છિત પદાર્થોની અપેક્ષા છે. માટે આ ત્રણેયનો ત્યાગ કરી સર્વસુખોને પ્રાપ્ત કરો. પ્રભુએ સમસ્ત વિશ્વમાં નિરીહ મુનિને જ સુખી બતાવ્યો છે. अखिलसंपया - अखिलसंपद् (स्त्री.) (સમસ્ત સંપત્તિ, સર્વસંપત્તિ) હે સાધુ ભગવંત! ક્ષુલ્લક પૈસાની પ્રાપ્તિ માટે દિવસ-રાત એક કરી મહેનત કરતાં આપની પૂવવસ્થા અને સાંસારિક ઉત્કૃષ્ટસુખોને ભોગવનારા મહારાજાધિરાજો પણ જેના ચરણોમાં નમન કરી પોતાને ધન્ય માને છે એવી આપની આજની અવસ્થા હું જોઉ છું. કારણ કે હે મુનિ ભગવંત! સાંસારિક સમસ્ત સુખો, સંપત્તિ પણ જેની આગળ વામણા લાગે તે સર્વસંપત્તિરૂપ ચારિત્રરત્નને આપે પ્રાપ્ત કર્યું છે તેથી સામાન્ય મનુષ્યને જેની કલ્પના પણ ન આવે એવા સુખો ભોગવનારા દેવો પણ આપને નમસ્કાર કરે છે. કહે - મહેર (.) (વ્યાકુળતારહિત, ખેદરહિત) નિસ્સિહી બોલવાપૂર્વક આપણે સાંસારિક સર્વપ્રકારની ચિંતાનો દેરાસરની બહાર જ ત્યાગ કરીએ છીએ. આનું કારણ છે, કે ભગવાનની ભક્તિ તો અત્યંત ઉલ્લાસપૂર્વક કરવાની હોય અને ચિંતાયુક્ત હોઈએ ત્યારે ઉલ્લાસ પ્રગટતો નથી માટે જિનાલયમાં પ્રવેશ કરતી વખતે નિસિડી બોલી સર્વપ્રકારના ખેદરહિત બનવાનું વિધાન છે. મહેમ - મફેર (ત્રિ.) (ઉપદ્રવવાળો માર્ગ 2. ક્રોધાદિ ઉપદ્રવસહિત પુરુષ) પહેલાના સમયમાં ડાકુઓ પથિકોના જાન-માલને લુંટી લેતા હતા. તેમ ધર્મમાર્ગે વિચરણ કરતા હે જીવ! તારા પર ક્રોધાદિ કષાયો ગમે ત્યારે હુમલો કરીને સમતા, સંતોષ, સરળતા નમ્રતા આદિ સારભૂત ગુણરત્નોને લુંટી ન લે તેનું તું ખાસ ધ્યાન રાખજે. अखेमरूव - अक्षेमरूप (पुं.) (ઉપદ્રવયુક્ત દેખાવ-આકારવાળો માર્ગ 2. દ્રવ્યલિંગ વર્જિત). સાધુ ભગવંતે પહેરેલા યુનિફોર્મ-વસ્ત્રો પણ તેમનું અનેક આપત્તિ-વિપત્તિઓથી રક્ષણ કરે છે. તેઓ જો આપણી જેમ સામાન્ય કપડાંમાં હોય તો તેમને સંયમમાર્ગથી પતિત કરનારા અનેક ઉપદ્રવો અને ભ્રષ્ટ કરનારા વિવિધ નિમિત્તોનો સામનો કરવાનું બની શકે. અહા! જિનશાસને બતાવેલો વેશ પણ કેવો રક્ષક છે, કે કોઈપણ વ્યક્તિ તેમના વસ્ત્ર પરિધાનને જોઈને જ તેમને નતમસ્તકે વંદન કરે છે. યાવતુ દુષ્ટો પણ પ્રત્યક્ષ રીતે કાંઈ અહિત કરી શકતા નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ મયUOT - પ્રવેક્સ (ત્રિ.). (અકુશલ, અનિપુણ 2. ખેદને નહીં જાણનાર) મૂર્ખ વ્યક્તિઓ ઉપદ્રવયુક્ત દેશનું, નઠારા ધંધાનું, દુષ્ટ નારીનું, કુત્સિત-ખરાબ સોબતનું અને દૂષિત ભોજનનું સેવન કરે છે. જેના લીધે તેઓ ડગલે ને પગલે દુઃખી થયા કરે છે. જ્યારે ડાહ્યા માણસો ઉપરોક્ત વસ્તુઓનો ત્યાગ કરીને હંમેશાં સુખી રહે છે. 34 - (પુ.) (વૃક્ષ 2. પર્વત 3. સૂર્ય 4. ગમન નહીં કરનાર શૂદ્રાદિ) વૃક્ષો પોતાના સ્થાનથી ક્યારેય ખસતા નથી. પર્વત ગમે તેવા પવનની સામે અડીખમ ઊભો જ રહે છે. સૂર્ય પણ પોતાની નિર્ધારિત ગતિથી ક્યારેય વિચલિત નથી થતો. એકમાત્ર મનુષ્ય જ એવું વિચિત્ર પ્રાણી છે કે, જો ક્યાંય લાલચ દેખાઈ કે પોતાના ન્યાય, નીતિ અને સદાચારને નેવે મૂકીને તરત જ અનાચારમાં પ્રવૃત્ત થઈ ગયો. હાય રે લાલચ બુરી બલા ! કામ - મસુર () (અસુર, દૈત્ય) શાસ્ત્રોમાં વિપરીત સમજને મિથ્યાત્વ કહ્યું છે. તેનું વાસ્તવિક સ્વરૂપ અજ્ઞાનતામાં સમાયેલું છે. વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય પણ જો તેનામાં જ્ઞાનનું વૈપરીત્ય હોય તો તે વ્યક્તિ માટે દૈત્યનું કામ કરી જશે. અનંતાનંત જીવો આવા મિથ્યાત્વરૂપ અસુરના ભરડામાં અનંતકાળથી ભટકી રહ્યાં છે. મિથ્યાજ્ઞાન એ જ ખરેખરો અસુર છે જે જીવને ભવોભવ હલાલ કરતો રહે છે. અફસમાવUCT - ૩માતિસમાપન્ન (પુ.). (નારક, નરકાદિગતિમાં ગયેલ, દુર્ગતિ પ્રાપ્ત). સ્થાનાંગસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે નારકો બે પ્રકારના છે. એક ગતિસમાપન્ન અને બીજા અગતિસમાપન્ન. ગતિદંડકમાં પ્રાપ્ત થયેલા જીવો નરકમાં જતાને અથવા નરકપણે ઉત્પન્ન થયેલાને ગતિસમાપન્ન કહે છે. જ્યારે અગતિસમાપન્ન એટલે દ્રવ્યનારકો અર્થાત, ચલ-સ્થિરત્વની અપેક્ષાએ અગતિસમાપન્ન સમજવા. મહિમ - અસ્થિ (2) (કેળુ-કદલીફલ 2. ટુકડારૂપ સમારેલું ફળ 3. અધ્વકલ્પ-કાળકલ્પ) સાધુ ભગવંતોના આહાર-પાણીની ખેવના કોઈ એક સંઘની નહીં પરંતુ, સમસ્ત જૈનોની છે. તેઓ ધર્મોપદેશ દ્વારા પ્રાણીમાત્રના હિતનું સર્વોપરિ કાર્ય કરતા હોય છે. એટલે જૈન હોવાના નાતે દરેક જૈનને તેમના આહાર-પાણી ઉપધિ આદિ બાબતોનો ચોક્કસ ખ્યાલ હોવો જ જોઇએ. ગોચરી વહોરાવતી વખતે એ ખ્યાલ હોવો જ જોઇએ કે, તેમને અચિત્ત આહાર-પાણી કલ્પ, સમારેલા ફળો 48 મિનિટ પછી જ વહોરાવવા કલ્પે વગેરે. જો આપણે આ બાબતોનું ધ્યાન નથી રાખતા તો સમજવું કે આપણે માત્ર જન્મે જૈન છીએ, કર્તવ્યતાની રૂએ નહીં. મહિનો (રેશ) (યૌવનોન્મત્ત, યુવાનીથી ઉન્મત્ત થયેલું) આજના યુવાનો ફેશન-વ્યસન અને ઉદ્ધત વર્તનોમાં પોતાની આન-બાન અને શાન સમજે છે. યુવાનીના મદમાં છાકટા થયેલા તેઓ રોજ સવાર પડે ને જાણે પોતે હીરો હોય તેમ કલાકો સુધી દર્પણ સામેથી ખસે નહીં. સ્ત્રીઓની જેમ ચેનચાળાઓ કર્યા કરે અને જેને ગધેડાઓ પણ ન સૂધે તેવા તમાકુ, ગુટકાઓને મોઢામાં ટેસથી ચલાવતા ફરે છે ત્યારે સંત કબીરના પદો યાદ આવી જાયઃ 'मुखडा क्या देखो दर्पन में, धन यौवन ज्यूं ढलता पानी, ढल जाए इक पल में, मुखडा क्या देखो दर्पन में' મહૂયમ - અવqય (કું.) (નહીં ખંજવાળવાનો અભિગ્રહવિશેષ ધારણ કરનાર) બાર પ્રકારના તપમાં એક તપ આવે છે ઇચ્છાનિરોધ. જેમાં ઇચ્છાઓ પર કાબૂ મેળવવો એ જ તપ બને છે. આવો તપ કરનારા ઘણાબધા તપસ્વીઓ હોય છે. તેમાં સર્વોત્કૃષ્ટ ઇચ્છાનિરોધનો તપ જિનકલ્પી સાધુઓમાં હોય છે. તેઓ કોઇપણ જાતની અપેક્ષાઇચ્છારહિત હોય છે. આહાર મળ્યો તોય શું કે ન મળ્યો તોય શું. ઠંડી ગરમી કે કોઇપણ ઋતુમાં તેઓ રક્ષણ શોધતાં નથી. અરે Page #141 -------------------------------------------------------------------------- ________________ શરીર પર ખંજવાળ આવે તો તેને ખંજવાળવાની ઇચ્છાનો પણ નિરોધ કરે છે. મથ - મwથ (.) (બાહ્ય અભ્યતર ગ્રંથિથી રહિત, નિગ્રંથ, સાધુ) આપણે જૈન સાધુને શ્રમણ, મહારાજ સાહેબ, મુનિ વગેરે નામોથી ઓળખીએ છીએ પરંતુ, તેમનું એક નિગ્રંથ એવું નામ શાસ્ત્રોમાં આવે છે. તેનું કારણ એક જ છે કે તેઓ અત્યંતર રાગ-દ્વેષ અને બાહ્ય વસ્ત્રાદિમાં પણ ગ્રંથિ-ગાંઠ રાખતા નથી. એમ બન્ને પ્રકારની ગાંઠથી રહિત હોય છે. આપણે કદાચ બાહ્ય ગાંઠો ન છોડી શકીએ પરંતુ, મનમાં બીજા માટે વાળેલી રાગ-દ્વેષની ગાંઠોને તો છોડી જ શકીએ છીએ અને જે ગ્રંથિનો ત્યાગ કરે છે તે સંસારમાં હોવા છતાં પણ નિગ્રંથ જ છે. માંધ - સભ્ય (ત્તિ.) (અત્યંત દુર્ગધી). આજે વ્યક્તિ પાસે મકાન છે પરંતુ લાગણીઓની ઉષ્માથી ભરેલું ઘર નથી. ઘરમાં માણસો રહે છે પરંતુ, તેમનામાં માણસાઈ નથી. ઘરના શો-કેસમાં ફૂલો છે પરંતુ, તેમાં સુવાસ નથી. આજની વ્યક્તિ પાસે હૃદય છે પરંતુ ધબકતી ભાવનાઓ નથી. વાસ્તવમાં આજનો માનવ નરી વાસના, લોભ, ઈર્ષ્યા અને અતૃપ્તિના દુર્ગધી ગટરનો કીડો થઈ ગયો છે. માંથા - ગન (કું.). (સર્પજાતિ વિશેષ) દશવૈકાલિકસૂત્રમાં શ્રમણોને અગંધનજાતિના સર્પ જેવા કહેલા છે. સર્પ બે પ્રકાના છે 1. ગંધનકુળના અને 2. અગંધનકુળના તેમાં મંત્રથી ખેંચાયેલા અગંધન જાતિના સર્પ બળતી ચિતામાં મરી જવાનું પસંદ કરે છે પરંતુ, એકવાર દસેલું ઝેર પાછું પીવા તૈયાર થતા નથી. તેમ વિષ સમા સંસારના ભોગસુખોને થેંકી દીધા પછી સાધુ મરવાનું પસંદ કરે પરંતુ થૂકેલા વિષયસુખોને ક્યારેય ન ચાટે. ક ચ્છમાન - છત્ (ત્રિ.) (નહીં જતો, નહીં ચાલતો) જેને ક્યારેય વરિયાળી જેવું વ્યસન પણ નહોતું તે દારૂ પીતો થઈ ગયો. જે ક્યારેય ચિત્રો પણ નહોતો જોતો તે ગંદા ચલચિત્રો જોતો થઈ ગયો. જે ક્યારેય સ્ત્રી સામે જોતો નહોતો તે વેશ્યાવાડે જતો થઈ ગયો. અને ક્યારેય હોટલમાં નહીં જનાર જુગારના અડે જતો થઇ ગયો. હે નાથ ! આ બધું માત્ર ખરાબ સોબતોનું જ પરિણામ છે. હે જગતમિત્ર! હું આપની પાસે બીજું કાંઈ નથી માંગતો માત્ર એટલું જ માંગુ છું કે, મને ક્યારેય આવા દુષ્ટમિત્રોના પનારે ના પાડીશ. આપવા હોય તો કલ્યાણમિત્ર આપજે જે મને સાચા માર્ગે વાળે. - મજૂર (ત્રિ.) (નહીં કરેલું) પહેલી વખત ભણવા જતી વખતે, પોતાના હાથે ખાતી વખતે, નોકરી કરતી વખતે અને પરણવા જતી વખતે ક્યારેય વિચાર કર્યો તો કે, આવું તો મેં પહેલા ક્યારેય કરેલું નથી તો હવે કેવી રીતે કરીશ? ત્યાં તો હોંશે હોંશે તૈયાર થઇ જાવ છો. તો પછી તપશ્ચર્યાના અવસરે, પૂજા માટે ધોતીયું પહેરતી વખતે અરે! મહારાજ સાહેબને વંદન કરવા જવા માટે એવા વિચારો શા માટે કરો છો કે આવું તો મેં ક્યારેય કર્યું નથી એટલે કેવી રીતે કરી શકું? ડિત - ગવદર (.) (કૂવાનો કાંઠો) ચૌદ ગુણસ્થાનકમાં સાધુને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના ધણી ગણવામાં આવેલા છે. તેઓ પોતાના કર્તવ્યો અને એકાંતે કર્મનિર્જરામાં સદા જાગ્રત હોય છે. તેઓ કર્મનિર્જરા માટેનો એક પણ પ્રસંગ જવા દેતા નથી. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કામવિજેતા ધૂલિભદ્રના ગુરુભાઇ. જેઓએ ચાર મહિના ચોવિહારા ઉપવાસપૂર્વક, સતત કાઉસગ્ગધ્યાનમાં કૂવાના ભારવટ પર અપ્રમત્ત ભાવે ચાતુર્માસ વ્યતીત કર્યું હતું. SLOL) 100 Page #142 -------------------------------------------------------------------------- ________________ માડવા - વાડેકર (પુ.) (ત નામનો એક રાજપુત્ર) અગડદત્ત નામક શંખપુરનગરના રાજા સુંદર અને રાણી સુલતાનો પુત્ર હતો. પુરુષની બોંતેર કળાઓમાં તે પારંગત હતો. તેને પોતાની પત્નીનું દુશ્ચરિત્ર જાણીને મનમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. ઉત્તરાધ્યયનસૂત્રની ટીકામાં તેની વિસ્તૃત કથા વર્ણવાઈ अगडदहुर - अवटदर्दुर (पु.) (કૂપમંડૂક, કૂવામાંનો દેડકો) પરમાત્માનો ઉપદેશ છે કે, તમે આખા જગતના મિત્ર બનો. તેના માટે જોઇશે ભાવનાજ્ઞાન અને ચિંતાજ્ઞાનથી નિષ્પન્ન અંતિમ ઐદંપર્યજ્ઞાન. આ જ્ઞાન જેની પાસે છે તે જ ખરા અર્થમાં વિશ્વમૈત્રીની વ્યાખ્યા સમજી શકે છે. બાકી માન્યતાઓના વાડામાં બંધાઈ ગયેલા અને સર્વધર્મ સમભાવના બ્યુગલો ફેંકનારાઓને તો શાસ્ત્ર કૂવામાંના દેડકા ગણે છે. કેમકે તેમની પાસે જગતબંધુતાની સાચી સમજણ જ નથી. માડમ- મવરમદ(પુ.) (કૂવાનો ઉત્સવ, કૂવાનો પ્રતિષ્ઠા મહોત્સવ) માહિત્ય - પ્રથિત (ત્રિ.) (પ્રતિબંધરહિત 2. આહારાદિમાં અનાસક્ત) ઉત્તરાધ્યયનસૂત્રમાં આહાર, વસ્ત્ર, પાત્રાદિ બાહ્ય ભોગોમાં લેપાયા વિના અનાસક્ત ભાવે આચરણ કરનાર સાધુને પક્ષીની જેમ અપ્રતિબદ્ધ વિહારી કહેલા છે. કારણ કે બાહ્ય સામગ્રીનો ઉપભોગ એટલો ભયાનક નથી જેટલી તેના પરની આસક્તિ. શ્રમણ તો ખુલ્લા ગગનમાં અસ્મલિત ગતિએ વિહરનારા પંખી જેવા છે. “મા પરિવંધં દુ ના પ્રતિપાલક છે. મr - નિ (કું.) (અગ્નિ, વહ્નિ, આગ) અગ્નિ માટે બધું ભક્ષ્ય બને છે. તેમ ક્રોધાગ્નિનું પણ સમજવું જોઈએ. અગ્નિ જેમ સર્વપદાર્થોને બાળીને ભસ્મીભૂત કરી દે છે તેમ વર્ષોના વર્ષો સુધી આરાધના કરી પ્રગટાવેલા તપ-જપ-સંયમાદિ ગુણોને ક્રોધાગ્નિ ક્ષણાર્ધમાં બાળીને ખાક કરી નાખે છે. દશવૈકાલિકસૂત્રમાં સાધુ ભગવંતો માટે અગ્નિનું સેવન નિષિદ્ધ કરતાં જણાવ્યું છે કે, “અંગારા, આગ, તણખા, ઉંબાડીયારૂપે રહેલા તેજસ્કાયને મુનિ પ્રજવલિત કરે નહીં, ખખોરે નહીં કે ઓલવે નહીં अगणिआहिय - अग्न्याहित (पुं.) (અગ્નિ લવાયો છે જેઓ વડે તે 2. સ્થાપેલો અગ્નિ, લાવેલો અગ્નિ) કાર્યસિદ્ધિ માટે જેમ ભાગ્યને કારણ તરીકે ગયું છે તેમ પુરુષાર્થ પણ એક આવશ્યક કારણ છે. મોટા ભાગના કાર્યો પુરુષાર્થથી જ સિદ્ધ થતાં હોય છે. પુરુષાર્થ કર્યા પછી સિદ્ધિમાં જે ઓછાવત્તાપણું હોય તેને ભાગ્ય કહેવું ઉચિત છે. કેમકે ચૂલામાં અન્ન રાંધવાની સિદ્ધિ જોઇતી હોય તો અગ્નિ પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો પડે છે. ભઠ્ઠીમાં સ્થાપેલો અગ્નિ તમને કાંઈ પાક તૈયાર કરી આપતો નથી. કહેલું પણ છે કે, “પુરુષાર્થે સિનિ વાયર મનોરથ:' अगणिकंडयट्ठाण - अग्निकण्डकस्थान (न.) (અગ્નિનું સ્થાન, અગ્નિથી પ્રજ્વલિત સ્થાન) જૈનધર્મમાં સર્વજીવોની ગણના પડકાયરૂપે થયેલી છે. તેમાં અગ્નિને પણ જીવ માનવામાં આવ્યો છે. શ્રમણોને સર્વ પ્રકારના જીવોની સૂક્ષ્મ અને બાબર એમ બન્ને પ્રકારે હિંસાનો ત્યાગ હોય છે. આચારાંગસુત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં અગ્નિ પ્રજવલિત થયેલો હોય તેવા નિભાડાદિક સ્થાનમાં સાધુએ ઈંડિલ-માતૃ વર્જવા જોઇએ. વિથ - નાથ (કું.) . (અગ્નિકાય, તેજસ્કાય) 101 Page #143 -------------------------------------------------------------------------- ________________ વર્ષમાં કેટલાય પર્વ મહોત્સવો આવે છે અને ઘરમાં આનંદનો માહોલ સર્જાય છે. દિવાળીનું પર્વ આવતાં ઘરમાં ફટાકડા આવે છે અને નાનાથી મોટા બધા જ ખુશ થઇ જાય છે. હર્ષની ચિચિયારીઓ સાથે આપણે ફટાકડા ફોડીએ છીએ પરંતુ, ક્યારેય વિચાર કર્યો છે કે, ફટાકડા સળગાવવામાં અગ્નિના જીવો, જ્ઞાનાવરણીય કર્મનો બંધ અને કેટલાય નિર્દોષ પંખેરૂઓ માટે ભય ઉત્પન્ન કરીએ છીએ? આ બધા પાપો તમારા ભવોની હોળી કરી નાખશે. अगणिजीव - अग्निजीव (पुं.) (અગ્નિના જીવો, તેજસ્કાય) જેમ સૂર્ય, હવા, પાણીના આધારે જીવો જીવે છે તેમ કેટલાક જીવો અગ્નિના આધારે જીવે છે. તેઓ અગ્નિમાં જ જીવી શકે છે. અગ્નિ બૂઝાતાં તેઓ મૃત્યુ પામે છે. આ તો થઇ અગ્નિમાં રહેતા જીવોની વાતો પરંતુ, ભગવાને તો કહ્યું છે કે, ભાઈ ! અગ્નિ પોતે જ એક જીવ છે. દશવૈકાલિકસૂત્રમાં પણ લખેલું છે કે, “જે માળારૂ પઢો સત્તા મન્નાથસથ પાણui' અર્થાત્ અગ્નિનું પોતાનું શરીર અને આત્મા છે. તેઓનો સમૂહ ભેગો થતાં આપણને દશ્યમાન થાય છે. अगणिजीवसरीर - अग्निजीवशरीर (न.) (શરીરમાં રહેલા અગ્નિકાયનું શરીર, તેજસ્કાયજીવથી બંધાયેલ શરીર). જીવઘાત માટે તલવાર વગેરે અચિત્ત દ્રવ્યો શસ્ત્ર બને છે તેમ ષકાયના જીવો પણ પરસ્પર એક બીજાના તથા સ્વકાયના ઘાત માટે શસ્ત્ર તરીકે બને છે. જેમ અગ્નિ બુઝવવા માટે નાખેલું ઠંડુ પાણી. તેમાં પાણીના જીવો અગ્નિના જીવો માટે શસ્ત્ર બન્યા અને ઉષ્ણ * અગ્નિના જીવોનું શરીર પાણીના જીવો માટે શસ્ત્ર બન્યું. તથા ક્ષારવાળું પાણી મીઠા જળમાં નાખવામાં આવે તો તે જલ પોતે જ પોતાનું ઘાતક બન્યું. આમ, જીવો એક બીજાના માટે શસ્ત્ર બને છે તેથી શ્રાવકે ઉપયોગ રાખવો જોઈએ. अगणिज्झामिय - अग्निध्मात (त्रि.) (અગ્નિથી દાઝેલું, અગ્નિથી બળેલું). શાસ્ત્રમાં સાધુજીવન ગાળવા ઉપયોગી વસ્તુઓ સિવાયનો પરિગ્રહ નહીં કરવાની આજ્ઞા ફરમાવી છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહેલું છે કે, જે વસતિમાં સાધુ ઉતર્યો હોય, અને પોતે આહાર વાપરીને બહાર નીકળતાં ખબર પડે કે, મકાન આગથી બળી રહ્યું છે, તો તેની પાસે એટલો જ સામાન હોય કે, આગ તેની પાસે પહોંચે ત્યાં સુધીમાં તો બધો જ સામાન લઇને આબાદ રીતે મકાનની બહાર નીકળી ગયો હોય. ધન્ય છે પરમાત્માએ બતાવેલા નિષ્પરિગ્રહતાના આચારને. નિધ્યાબિત (ત્રિ.) (અગ્નિથી કાંઈક બળેલું, અગ્નિ વડે દગ્ધ) અગ્નિના સંપર્કમાં આવેલો પદાર્થ પોતાના રૂપરંગને ખોઇને એકમાત્ર શ્યામવર્ણને પામે છે. તેમ જીવ ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયાગ્નિના સંપર્કમાં આવતા જ આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી ગુણો હ્રાસ પામીને કષાયના કાલુષ્યને પ્રાપ્ત કરે છે. જો અગ્નિ કોઇપણ પદાર્થને નષ્ટ કર્યા વિના નથી છોડતો તો પછી કષાયો પણ જીવોના ગુણોને નાશ કર્યા વિના નથી રહેતા. સમજદાર તે જ છે કે જે અગ્નિ અને કષાયથી દૂર રહે. अगणिज्यूसिय - अग्निजोषित (त्रि.) (અગ્નિથી ગરમ કરેલું, અગ્નિથી તપાવેલું) જેમ અગ્નિથી સેવાયેલું સુવર્ણ આગની ઉષ્ણતા, હથોડીના માર વગેરેને સહન કરીને શુદ્ધ બનીને ઘરેણારૂપે લોકોના શરીરની શોભા વધારે છે. તેમ સજ્જન પુરુષો જીવનમાં આવતી વિપત્તિઓ, દુઃખોથી ગભરાયા વિના ધીરતાપૂર્વક તેને સહન કરીને, તેમાંથી યોગ્ય પ્રેરણા લઈને એક વિરાટ સ્વરૂપે ઉભરે છે અને લોકો માટે આદર્શપાત્ર બને છે. ૪મનિફોપિત (ત્રિ.) (અગ્નિથી રૂપાંતરિત થયેલું, અગ્નિથી બળેલું) અગ્નિમાં સીજેલું ધાન એક સ્વાદિષ્ટ ભોજનના રૂપને ધારણ કરે છે. તેમ અનાદિકાલીન કર્મોથી વિકૃત સ્વરૂપવાળો જે આત્મા છે તે જિનેશ્વરકથિત આચારોના પાલન અને ચારિત્રની ઉગ્રસાધનાથી મોહ-માયાજન્ય વિકત સ્વરૂપને ત્યજીને અંતે નિર્મળ અને વિશુદ્ધ 102 Page #144 -------------------------------------------------------------------------- ________________ એવા સિદ્ધત્વને ધારણ કરે છે. अगणिणिक्खित्त - अग्निनिक्षिप्त (त्रि.) (અગ્નિ ઉપર નાખેલું, અગ્નિમાં નાંખેલું) આગમાં એકવાર નાખી દીધેલી વસ્તુને કોઈ પાછી મેળવવાની ઇચ્છા કરે તો તેને મૂર્ખ કહેવાય. કેમકે આગનો સ્વભાવ છે તેનામાં આવેલી કોઇપણ ચીજને ઓહિયાં કરવાનો. તેમ દોષોના સેવનથી વ્યક્તિમાં રહેલા જ્ઞાન, દર્શનાદિ મૂળભૂત ગુણોનું દહન થાય છે. अगणिपरिणमिय - अग्निपरिणमित (त्रि.) (અગ્નિરૂપે પરિણામ પામેલું, પૂર્વસ્વરૂપ સજાવીને અગ્નિ સ્વરૂપે પમાડેલું-અગ્નિસ્વરૂપી થયેલું) ઓક્સિજન તે વાયુ છે પરંતુ, જો તે અગ્નિના સંયોગમાં આવે તો પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને તે અગ્નિરૂપ થઇ જાય છે અને તે દઝાડવાનું કાર્ય કરે છે. શાસ્ત્રકારોએ ક્રોધને અગ્નિ જેવો કહેલો છે. તેના સંપર્કમાં આવેલી વ્યક્તિ પોતાના સ્વભાવનો ત્યાગ કરીને ક્રોધ સ્વરૂપ બની જાય છે. ક્રોધસ્વરૂપી બનેલો તે સ્વયં તો દાઝે છે પરંતુ, તેના વર્તુળમાં રહેલા અન્યોને પણ બાળે છે. માટે કદાચ પ્રત્યક્ષ અગ્નિથી દાઝી જવાય તો ચાલશે પણ ક્રોધાગ્નિથી તો દૂર જ રહેજો. अगणिमुह - अग्निमुख (पु.) (દવતા, દેવ 2. અગ્નિહોત્રી બ્રાહ્મણ) આચારાંગસુત્રની ચૂર્ણિમાં આ પ્રમાણે વર્ણન છે કે, વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ નિર્વાણ પામ્યા પછી તેમના શરીરના અગ્નિસંસ્કાર કરવા માટે દેવો શ્રેષ્ઠ ચંદનની ચિતા રચે છે અને અગ્નિકુમાર દેવો તેમના મુખથી ચિતાને અગ્નિ અર્પે છે, ત્યારથી લોકોમાં પ્રસિદ્ધ થયું કે, દેવો અગ્નિમુખવાળા હોય છે. માત (2) - મસા (પુ.) (નીરોગી, રોગરહિત 2. ઔષધ 3. નહીં કહેનાર) રોગને જડમૂળથી નષ્ટ કરવા બાબતે જે સૌથી વધુ હિમાયત કરે છે અને હજારો વર્ષોથી જેના ઉપયોગથી ભારતીય પ્રજા નીરોગી રહી છે તે આયુર્વેદમાં ઔષધોના ત્રણ પ્રકાર જણાવેલા છે. જેમાં 1. જે ઔષધ લેવાથી રોગ હોય તો તેનો નાશ કરે અને ન હોય તો નવો ઊભો કરે. 2. જે ઔષધના ઉપયોગથી જો રોગ હોય તો નષ્ટ થાય અને ન હોય તો ઔષધ કોઈ ગુણ ન દેખાડે. 3. અને અમુક ઔષધો એવા હોય છે કે, જે લેવાથી રોગી વ્યક્તિ નીરોગપણાને પ્રાપ્ત કરે અને જો વ્યક્તિ રોગરહિત હોય તો તેના શરીરની પુષ્ટિ થાય. તેથી આ ત્રીજા પ્રકારનો ઔષધોપચાર શ્રેયસ્કર ગણાય. અસ્થિ - અતિ (.). (અગત્ય નામના ઋષિ 2. અગથિયાનું વૃક્ષ 3. અઠ્યાસી મહાગ્રહો પૈકીનો પિસ્તાળીસમો મહાગ્રહ૪. અગમ્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલું 5. આકાશમાં દક્ષિણ દિશામાં રહેલો એક તારો) જ્યોતિષ વિષયમાં જેને પ્રમાણભૂત માનવામાં આવે છે તે બૃહત્સંહિતા ગ્રંથાનુસાર ગગનમંડળમાં અગત્ય નામનો તારો આવેલો છે જે સૌરમંડળમાં દક્ષિણ દિશાએ ઉદય પામે છે. અગત્ય નામના એક પ્રાચીન ઋષિ પણ થઈ ગયા જેમણે પોતાના તપોબળે સમુદ્રને પી જઈને સોસવી નાખ્યો હતો. ગામ - માપ (પુ.). (સ્થાવર, જે હલનચલન ન કરી શકે તેવો જીવ, પૃથ્યાદિ એકેન્દ્રિય જીવ 2. વૃક્ષ 3. આકાશ) શાસ્ત્રમાં સંસારી જીવોના બે ભેદ બતાવ્યા છે. 1. ત્રસ, 2. સ્થાવર. જેમાં અનુકૂળ સ્થળે ગમન કે પ્રતિકૂળ સ્થળનો ત્યાગ, આમ, ક્યાંય પણ ઈચ્છાપૂર્વક ગમનાગમન કે હલનચલન ન કરી શકતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચેય એકેન્દ્રિય જીવો સ્થાવર કહેવાય છે. વાયુ જે ફરતો જણાય છે તે તેના ગતિશીલ સ્વભાવના કારણે છે પરંતુ, પોતાની મરજી મુજબ અનુકૂળ જગ્યાએ ગમન કરી શકતો નથી. 103 Page #145 -------------------------------------------------------------------------- ________________ મિથ - મામિ (.). (જના પાઠ, ગાથા વગેરે એક સમાન ન હોય તેવું શ્રુત, આચારાંગાદિકાલિક શ્રુતજ્ઞાન) જેના સૂત્ર, પાઠ, ગાથા, આલાવા આદિ એકસમાન ન હોય તે અગમિક શ્રુતજ્ઞાન કહેવાય છે. આચારાંગસૂત્રાદિ આગમસૂત્રો જે અગમિક છે તેને કાલિકસૂત્ર કહેવામાં આવે છે અને સમસ્ત આગમોનું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. મા - માથ(નિ.). (ગમન-મૈથન માટે અયોગ્ય સ્ત્રી, રતિક્રીડા માટે અયોગ્ય બહેન, માતા, પુત્રવધુ, હલકા વર્ણની સ્ત્રી વગેરે) વંદિત્તાસૂત્રમાં શ્રાવકના બારેય વ્રતોમાં લાગતા અતિચારોનું વર્ણન આવે છે. તેમાં ચોથાવતના સંદર્ભે અગમ્યાગમન નામનો અતિચાર બતાવ્યો છે. અર્થાતુ જે લોહીના સંબંધે માતા, બહેન કે પુત્રવધૂછે તે ગમનાર્થ નિષિદ્ધ છે તે જ રીતે હલકા વર્ણની સ્ત્રી, રજસ્વલા સ્ત્રી વગેરે પણ અગમ્ય બતાવેલી છે. આ નિષિદ્ધ આચરણ લોકવિરુદ્ધ કે વ્યવહારવિરુદ્ધ પણ ગણાય છે તેથી જ સ્વસ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓને રતિક્રીડા માટે અયોગ્ય માનીને તેનો ત્યાગ કરવો જોઈએ. अगम्मगामि (ण) - अगम्यगामिन् (त्रि.) (મા, બહેન આદિ સાથે મૈથુન સેવનાર) પશુ અને મનુષ્ય બંને જાતિઓમાં અમુક ક્રિયાઓ પ્રાયઃ એકસરખી જ છે. જેમકે પેટ ભરવું, પ્રેમ કરવો, ઝગડવું, નિદ્રા લેવી, મૈથુન સેવવું, સંતાનોત્પત્તિ કરવી આદિ. છતાં બન્નેમાં કોઈ એક મોટો તફાવત હોય તો તે છે વિવેકનો. પશુ વિવેક વગરનો હોવાથી મા, બહેન આદિ સાથે પણ મૈથુન વ્યવહાર કરે છે. એક મનુષ્ય જ એવું પ્રાણી છે કે જેમાં કાર્ય અકાર્યનો વિવેક છે. છતાં કોઈ મનુષ્ય પશુ સમાન બનીને મા, બહેન સાથે ગમન કરે છે તો તેને પશુથી પણ બદતર કહેવો પડે. કારમા - મામf (સ્ત્રી.) (સ્પષ્ટ ઉચ્ચારવાળી વાણી) અમુક વક્તા કે વ્યાખ્યાનકારો તેમના પ્રવચનમાં ઘણી વખત તેઓ શું બોલે છે તેનો સ્પષ્ટ ખ્યાલ શ્રોતાઓને નથી આવતો. અમુકઅમુક શબ્દો કે વાક્યો એકાધિક વખત સાંભળીએ તો ખ્યાલ આવે, કે તેઓના કથનનો શું અર્થ છે અને અસ્પષ્ટ ઉચ્ચારણના કારણે ક્યારેક અર્થનો અનર્થ પણ થઈ જતો હોય છે. જ્યારે તીર્થકર ભગવંતોની વાણી પાંત્રીશગુણયુક્ત હોય છે. દેવ-મનુષ્યાદિને તેમની વાણી સ્પષ્ટ ઉચ્ચારવાળી એટલે કે, તેઓની વાણીમાં વર્ણ, ઘોષાદિ ઉચ્ચારો સુપેરે સંભળાય છે. અહિય - મર્દિત (ત્રિ.). (જેણે પાપની ગહ-નિંદા નથી કરી તે) પ્રશ્નવ્યાકરણસૂત્રના સંવરદ્વારમાં આ પ્રમાણે જણાવેલું છે કે, સાધુ ભગવંતો જે આહાર વાપરે છે તે પણ બેતાળીસ દોષથી રહિત એટલે કે દોષિત ન હોવો જોઈએ. અગહિત હોવો જોઈએ. આ પ્રમાણે જીવનની નાનામાં-નાની ક્રિયામાં પણ શુદ્ધિ માટે સતત ' જાગૃતિ રાખનાર તે મહાસંયમી સાધુ પુરુષોને શત-શત વંદન હોજો. (અનિંદ્ય, નિંદાને યોગ્ય નહીં તે) (અગર ચંદન, સુગંધિત દ્રવ્ય વિશેષ) અગરુ એક પ્રકારની વનસ્પતિવિશેષ છે. જેમાંથી ધૂપ બને છે. વિશ્વમાં જે ઉત્કૃષ્ટ સુગંધિત દ્રવ્યો છે તેમાં અગરુનો પણ સમાવેશ થાય છે. પરમાત્મભક્તિ હેતુ 99 પ્રકારી કે 108 પ્રકારી આદિ પૂજાઓ ભણાવવામાં આવે છે તેમાં અગરુનો ધૂપ કરવાનું વિધાન છે. ધૂપપૂજાનો અર્થ છે અંતરમાં જ્ઞાનરૂપ સુગંધ દ્વારા મિથ્યાત્વની દુર્ગધને દૂર કરવી. अगरुगंधिय - अगुरुगन्धित (त्रि.) (અગરુની ગંધવાળો 2. અગરચંદનથી ધુપેલો) . અગધૂપનો સ્વભાવ છે કે તે સ્વયં બળે છે અને પોતાની સુવાસથી તેની નજીકમાં રહેલાને પ્રફુલ્લિતતા અર્પે છે. સજ્જનો પણ 104 Page #146 -------------------------------------------------------------------------- ________________ આવા અગરુના ધુપ જેવા છે. તેઓ આપત્તિઓમાં પણ સ્થિર રહીને આખા જગતને સદ્દગુણોની સુવાસથી ભરી દે છે. અાપુ - મારુપુટ (પુ.) (અગરુ સંપુટ, અગરુનો પુડો). મનાય - ગુરુનયુક્ર (2) (જે નહીં ભારે, નહીં હલક તે-આકાશ, પરમાણું વગેરે 2. પરતત્ત્વ 3. અત્યંત સૂક્ષ્મ ભાષા-મન-કર્મ-દ્રવ્યાદિ) આત્માને શાસ્ત્રોમાં અગુરુલઘુ માનેલો છે. સંસારમાં રહેલા દરેક જીવો કર્મોથી લેપાયેલા છે. આત્મા પર લાગેલા કર્મની ગુરુતાના કારણે ઉત્પન્ન દુઃખ અને દુર્ગતિઓથી જીવો પોતાના આત્માને ભારે કરે છે અને કર્મોના ક્ષયોપશમ કે ક્ષયથી ઉત્પન્ન સુખ અને સદ્ગતિઓથી પોતાના આત્માને હલકો કરે છે. જયારે મોક્ષમાં બિરાજેલા સિદ્ધોને કર્મ જ ન હોવાથી તેઓને સંપૂર્ણ અગુરુલઘુ પરિણામી કહેવાય છે. કર્મના અભાવે તેમને એકાંતે માત્ર ને માત્ર સચ્ચિદાનંદની અનુભૂતિ જ રહે છે. अगरुलहुचउक्क - अगुरुलघुचतुष्क (न.) (નામકર્મની અગુરુલઘુ આદિ ચાર પ્રકૃતિ) નામકર્મની 103 પ્રકૃતિમાં 1. અગુરુલઘુ, 2. ઉપઘાત, 3. પરાઘાત અને 4. શ્વાસોશ્વાસ નામની આ ચાર કર્મપ્રકૃતિઓનો અગુરુલઘુચતુષ્કના નામે પ્રથમ કર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. अगरुलहुणाम - अगुरुलघुनामन् (न.) (નામકર્મનો એક ભેદ, જેના ઉદયથી જીવને અગુરુલઘુ શરીર પ્રાપ્ત થાય છે) દરેક કર્મપ્રકૃતિ પોતાના નામ અનુસાર જીવને તેવા તેવા પ્રકારના ફળનો અનુભવ કરાવનારી હોય છે. નામકર્મની ૧૦૩પ્રકૃતિઓ પૈકીના અગુરુલઘુનામકર્મનું પરિણામ એવું છે કે, તેના પ્રભાવે જીવને પોતાનું શરીર અતિભારે કે અતિહલકું નથી લાગતું. પરંતુ જીવને અનુકુળ લાગે છે અને તેથી જ તે સરળતાથી પોતાના શરીરનું હલન-ચલનાદિ કરી શકે છે. अगरुलहुयपरिणाम - अगुरुलघुकपरिणाम (पुं.) (અગુરુલઘુરૂપે પર્યાય, પરિણામ પરિણામીના અભેદજન્ય અગુરુલઘુપરિણામ વિશેષ, અજીવપરિણામનો એક ભેદ) સ્થાનાંગસૂત્રમાં અગુરુલઘુપરિણામને અજીવના પરિણામભેદરૂપે ગ્રહણ કરેલા છે. જ્યારે સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પરમાણુથી આરંભીને યાવતું અનન્તાન્તપ્રદેશી સૂક્ષ્મસ્કંધોના અર્થમાં બતાવ્યો છે. તેમજ પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદમાં તેને આકાશાદિ અમૂર્તદ્રવ્યો હેતુ અગુરુલઘુપરિણામ જે કહ્યો છે તેના ઉપલક્ષણથી તેને લઘુગુરુપરિણામ પણ જાણવો અને તે ઔદારિકાદિ દ્રવ્યથી લઈ તૈજસદ્રવ્ય પર્યત સમજવો. મારુંવર - અ વર (પુ.). (કૃષ્ણાગર ચંદન, એક જાતનું સુગંધી લાકડું) અગચંદનની સુવાસ વાતાવરણમાં રહેલી અશુદ્ધિને દૂર કરી પવિત્રતા બક્ષે છે. બાહ્યવાતાવરણને શુદ્ધ કરવા સાથે આપણા ભાવોલ્લાસની વૃદ્ધિમાં પણ એ કારણ બને છે. તેથી પૂજા-પાઠ કે પૂજનાદિ ભણાવવાના અવસરે તેનો ઉપયોગ વિશેષ પ્રકારે કરવામાં આવે છે. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાના ક્રમમાં ધૂપપૂજા ચોથા ક્રમે કરાય છે. નંત - (ત્રિ.) (અસ્રાવી, નહીં ગળતું) સાનિય - માનિત (ત્રિ.) (અપતિત, અગલિત) પતિતને પાવન કરનારું શ્રીજિનશાસન જગમાં જયવંતુ વર્તે છે. આ શાસનના આલંબનથી ભવ્યજીવો પોતાના જાતિ ધર્મ આદિથી અપતિતપણે રહી ભવસાગરથી વહેલા તરી જાય છે. પ્રભુ શાસનને પામીને તો કેટલાય મહાપાતકીઓ પણ તરી ગયા છે. વ્યક્તિએ સ્વધર્મમાં સ્થિર રહેવા આદર્શપુરુષોના ચરિત્રોને હંમેશાં નજર સમક્ષ રાખવા જોઈએ. 105 Page #147 -------------------------------------------------------------------------- ________________ વિટ્ટ - ગણિત (ત્તિ.) (ગવેષણાથી અપરિભાવિત આહારાદિ, આહારાદિની ગવેષણા નહીં કરેલું). સાધુ-સાધ્વીઓના આહાર-પાણી આદિની બાબતોએ વિસ્તૃત છણાવટ કરનારા પિંડનિર્યુક્તિ ગ્રંથમાં જણાવ્યું છે કે, જે આહારાદિની સારી રીતે ગવેષણા કરેલી નથી તે આહારાદિને ગ્રહણ નહીં કરવો. તેમજ તેવા અગવેષિત આહારનો પરિભોગ પણ કરવાનો નથી હોતો. આહારશુદ્ધિથી સચ્ચારિત્ર નિર્માણ અને નિર્વાહ થાય છે. આ વાત અનુભવથી સમજાય તેવી છે. अगहणवग्गणा - अग्रहणवर्गणा (स्त्री.) (વર્ગણા વિશેષ, જીવ વડે ગ્રહણ કરવામાં ન આવતો પુદ્ગલોનો સમૂહ) શતક નામના પાંચમા કર્મગ્રંથમાં આવતા વિશ્લેષણ પ્રમાણે અલ્પપરમાણુરૂપે હોવાના કારણે અને સ્થળપરિણામ હોવાથી સ્વાભાવિકપણે જીવોના ગ્રહણમાં નહીં આતી કર્મવર્ગણાને અગ્રહણવર્ગણા કહેવાય છે. એવી ઘણી વર્ગણાઓ છે જે જીવ દ્વારા ગ્રહણ થતી નથી. માહિત્ય - મwહીત (ત્રિ.) (અસ્વીકૃત, ગ્રહણ નહીં કરાયેલું) કર્મનિર્જરા માટે તપ સર્વોત્તમ સાધન છે. તેમ ગ્રહણ નહીં કરાયેલી અનંતાનંત કર્મવર્ગણાઓને આત્મા સાથે મિશ્ર થતી રોકવા માટે વ્રત-નિયમ-પચ્ચખાણ એ ઉત્તમ સાધન બને છે. માટે જ સંભવિત અશુભકમને અટકાવવા અભિગ્રહો ગ્રહણ કરાય છે. વ્રતાદિના ભંગના ડરથી જે વ્રતાદિ નથી લેતા તેના કરતાં ગ્રહણ કરીને કદાચ ભંગ થઈ જાય તો શુદ્ધિ શક્ય છે. આથી ડરના માર્યા કંઈન કરવું તે કરતાં કંઈક કરવું વધારે સારું. अगहियगहण - अगृहीतग्रहण (न.) (સાધુઓ દ્વારા નહીં સ્વીકારાયેલા ભોજનાદિ દેય દ્રવ્ય, અગૃહીત આહારાદિ વસ્તુ) શ્રાવકના ઘરે સાધુ ભગવંતો ગોચરીએ પધારે અને સંજોગોવશાત્ વહોરાવવાનો પદાર્થ અસૂઝતો હોય તો તે સંયમી મુનિ તેવા આહારનો સ્વીકાર કરતા નથી. અથવા પોતાને તપ-જપ-સ્વાધ્યાય-સંયમમાં અનુપયોગી લાગે તો સૂઝતો આહાર પણ સ્વીકારતા નથી. હાય રે ! ક્યાં આપણી ખાઉં ખાઉં વૃત્તિ અને જ્યાં મહાત્માઓની આહાર પ્રત્યેની અલોલુપતા. अगहिल्लगराय - अग्रहिलकराज (पुं.) (અગ્રહિલકરાય નામનો રાજા) કાળજન્ય કોઈક દોષ પણ પોતાના આત્મહિત માટે થાય છે તે દર્શાવવા તીર્થકલ્પમાં અગ્રહિલકરાજાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. યથા પૃથ્વીપુરનગરમાં અગલિક રાજા હતો. અને સુબુદ્ધિ નામે મંત્રી હતો. એક સમયે ત્યાં નૈમિત્તિક આવ્યો અને તેણે ભવિષ્યકાળની પૃચ્છાના સંદર્ભે જણાવ્યું કે, આગામી વરસાદના પાણીથી લોકો ગાંડા બનશે અને તે પછીના વર્ષે આવનારા વરસાદના પાણી પીને સાજા થશે. એમ જ બન્યું. વરસાદનું પાણી પીને યાવત્ બુદ્ધિમાન લોકો પણ ગાંડા જેવા બને છે અને રાજા તથા મંત્રી વિશે પોતાના અહિતની ચિંતા કરતાં થકાં તેમની સત્તાપલટાની વાતો કરે છે. રાજા અને મંત્રીએ વિમર્શ કરીને નગરના લોકો જેવા જ ગાંડાનો ડોળ કરીને રહેતાં તેઓ ખુશ થયા તથા રાજા-મંત્રીએ પોતાની સત્તા સાચવી લીધી. તે પછી બીજા વરસાદના પાણી પીને લોકો પૂર્વવત્ સમજુ બન્યા. તેમ ભગવાન મહાવીરે ભાખેલું છે કે, પોતાના નિર્વાણ પછીના દુઃષમકાળમાં સાધુઓ પોતાનો નિર્વાહ કરવા બહુશ્રુતકુલિંગીઓની સાથે તેમના જેવા થઈ વર્તતા થકા પોતાના સારા ભાવિને જોતા કાળગમન કરશે. Iઢ- મIIઢ (ત્રિ.) (તત્ત્વનિષ્ઠ, જેણે શાસ્ત્રોનું અવગાહન કરેલું છે તે). મરજીવાઓ સમુદ્રના તળ સુધી જઇને મોતી લઈ આવે છે અને એ મોતી કોઇકની શોભાનું કારણ બને છે. આપણા ગુરુભગવંતો પણ મરજીવાની જેમ ગૂઢ રહસ્યોવાળા શાસ્ત્રોનું અવગાહન કરીને ઉપદેશ દ્વારા આખા જગતને શ્રેષ્ઠ જ્ઞાનનું દાન કરે છે. જેના દ્વારા કેટલાય જીવો મોક્ષના માલિક બને છે. 106 Page #148 -------------------------------------------------------------------------- ________________ અઢિ૫UT - IIઢા (ત્રિ.) (તત્ત્વજ્ઞ, તત્ત્વમાં નિષ્ઠા પામેલી છે પ્રજ્ઞા જેની તે). જેઓ સ્વયં અગીતાર્થ છે તેમના માટે ગીતાર્થની નિશ્રામાં વિચરવાનો શાસ્ત્રાદેશ છે. કારણ કે, ગીતાર્થની પ્રજ્ઞા કેવલી ભાષિત તત્ત્વોમાં નિષ્ઠા પામેલી હોય છે. તેઓ ઉત્સર્ગ અને અપવાદના માર્ગોને જાણનાર હોવાથી સ્વયં તો તરે છે અને તેમની શરણે આવેલા જીવોના પણ તારણહાર બને છે. મ (મા) - મII (જ.) (ઘર, મકાન, ગૃહ 2. સ્થાન 3. ગૃહસ્થ) અગાર એટલે ઘર. આચારાંગસૂત્રમાં ગૃહ બે પ્રકારે બતાવવામાં આવેલા છે. 1. દ્રવ્યગૃહ- કાષ્ઠ, ઇંટ, ચૂનાદિ દ્રવ્યોથી બનેલું ઘર તે દ્રવ્યગૃહ અને 2. ભાવગૃહ-અનંતાનુંબંધિ-કષાયોથી આત્મામાં ઉત્પન્ન થયેલા કષાયમોહનીયાદિ કર્મ તે ભાવગૃહ છે. જેણે હજી આ કષાયરૂપી ભાવગૃહનો નાશ નથી કર્યો તે ભવગૃહમાં રઝળ્યા જ કરે છે. I/RW - IIRચ્છ (પુ.) (ઘરમાં રહેનાર, ગૃહસ્થ). આજે પૈસાના જોરે વ્યક્તિ મકાન તો બનાવી લે છે પરંતુ, તેને ઘર બનાવી શકતો નથી. કારણ કે ઘર બનાવવા માટે જોઇએ પરસ્પર માટે લાગણીઓની ઉષ્મા, ઔદાર્ય, સુસંસ્કાર, જેનો તેની પાસે અભાવ છે. જ્યાં સુધી આ ગુણોનો સંગમ નથી થતો ત્યાં સુધી મકાન ઘર નથી બની શકતું અને તેમાં રહેનાર વ્યક્તિ પણ ગૃહસ્થ બની શકતો નથી. મ (મ) TIRI - IIM (પુ.) (ગૃહસ્થ ધર્મ, દેશવિરતિ ધર્મ) દેશના પ્રધાનમંત્રી બનતા પહેલાં તેને દેશના નાગરિક તરીકેની શપથ લેવડાવવામાં આવે છે અને તેમાં નાગરિક તરીકેના નિયમોનું પાલન કરવાની કબૂલાત કર્યા પછી જ તે દેશના વડાપ્રધાન બની શકે છે. તેમ જિનશાસનમાં જન્મે શ્રાવક તો ઘણા બની જાય છે. પરંતુ જેને શાસ્ત્ર માન્યતા આપે છે તેવા શ્રાવક બનવા માટે શ્રાવકધર્મને ઉચિત 5 અણુવ્રત 4 શિક્ષાવ્રત અને 3 ગુણવ્રત રૂપી 12 વ્રતો ગ્રહણ કરવા પડે છે. તે સ્વીકાર્યા પછી જ તે સાચા સ્વરૂપમાં શ્રાવક ગણાય છે. IIRવંથT - IIRવચૈન (.) (પુત્ર-સ્ત્રી-ધન-ધાન્યાદિ ગૃહબંધન). સંસારની અસારતા સમજ્યા પછી સંયમ લેવા માટે ઉદ્યત થયેલા ભવ્યજીવે પોતે વિસ્તારેલા કુટુંબ, પરિવાર, ધનાદિ તથા ગૃહસ્થજીવનની પ્રત્યેક મોહવૃત્તિ તેના માટે બંધન રૂપ બને છે. સ્ત્રી, પુત્રાદિ વિશિષ્ટ સ્નેહબંધનથી જકડાયેલી વ્યક્તિની જેમ તે સત્યમાર્ગ જાણવા છતાં તે તરફ પ્રયાણ કરી શકતો નથી. મારવ ગૌરવ (ત્રિ.) (ઋદ્ધિ વગેરેના અભિમાનથી રહિત) પ્રશ્નવ્યાકરણના પાંચમા સંવર દ્વારમાં જણાવ્યું છે કે સંપત્તિ, કળ વગેરેની શ્રેષ્ઠતાનું અભિમાન કરવાથી કર્મબંધ થાય છે. આ કર્મો ભવિષ્યમાં પુનઃ ઉત્તમકુળ વગેરેની હાનિ કરાવે છે. આ સંદર્ભે ભગવાન મહાવીરસ્વામીના મરીચિના ભવનો પ્રસંગ ખૂબ જાણીતો છે. ભરત ચક્રીએ પ્રભુ ઋષભદેવને પર્ષદામાં પૂછ્યું કે હે ભગવંત! આ પર્ષદામાં ભાવિ તીર્થકરનો જીવ છે? ત્યારે ભગવાને જણાવ્યું કે હે ભરત!તારો પુત્ર મરીચિ આ ચોવિસીમાં અંતિમ તીર્થંકર થશે. આ સાંભળીને ભરત ચક્રીએ મરીચિ ત્રિદંડીને જણાવ્યું કે, હે મરીચિ! હું તમારા વેષને વંદન નથી કરતો, પરંતુ તમે આ ચોવિશીમાં પ્રથમ વાસુદેવ અને અંતિમ તીર્થપતિ થવાના છો. તેથી તમારા ભાવિ તીર્થંકરપણાને વંદન કરું છું. આમ વંદન કરીને ભરત ચક્રી ગયા પછી મરીચિ નાચવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારા દાદા આ ચોવિશીના પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રી, હું આ ચોવિશીમાં પ્રથમ વાસુદેવ અને છેલ્લે અંતિમ તીર્થંકર થઈશ. અહો ! કેવું મારું ઉત્તમ કળ છે. આ પ્રમાણે ઉચ્ચકુળનો ગર્વ કરતાં તેઓએ જે નીચગોત્રકર્મ બાંધ્યું તેના કારણે તેઓએ અનેક વખત ભિક્ષુકકળમાં ઉત્પન્ન થવું પડ્યું. યાવતુ તીર્થકરોનો જન્મ ઉચ્ચકુળમાં જ થાય છે પરંતુ છેલ્લે નીચગોત્રકર્મ ભોગવવાનું 107 Page #149 -------------------------------------------------------------------------- ________________ બાકી રહેતું હતું તેથી તેમણે છેવટે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં પણ થોડા દિવસ રહેવું પડ્યું. અહો ! કેવા છે અભિમાન કરવાના કટુફળ. I/Rવાસ - IIRવાસ (પુ.) (ગૃહવાસ, ગૃહસ્થાશ્રમવાસ). કવિ કાલિદાસે રઘુવંશ કાવ્યમાં તેની પ્રારંભિક ભૂમિકામાં રઘુવંશની ગુણવત્તા અને ખાનદાનીનો પરિચય આપતા લખ્યું છે કે, રઘુકુળમાં ઉત્પન્ન થનારા રાજાઓ ગૃહસ્થાવાસમાં હોય ત્યારે બાળપણમાં તેઓ વિદ્યાનું અધ્યયન કરનારા, યુવાનીમાં શીલનું પાલન કરનારા તથા ગૃહસ્થોને ઉચિત વિષયોનું આસેવન કરનારા અને વૃદ્ધત્ત્વમાં મુનિ જેવી વૃત્તિવાળા એટલે કે, અંતકાળે યોગપૂર્વક દેહનો ત્યાગ કરનારા હતા. આ માત્ર રઘુકુળનું નહીં કિંતુ ભારતીય સંસ્કૃતિનું ઘોતક છે. મારિ () - મરિન(કું.) (ગૃહસ્થ, ગૃહસ્થાશ્રમવાસી) શ્રમણ ધર્મનું પાલન કરવાને અસમર્થ ગૃહસ્થ પણ જો ધર્મનો સ્વીકાર, યથાશક્ય પાલન આદિ પૂર્વક સ્વ અને પરને વિષે સમાન દૃષ્ટિવાળો થઈને સમતાભાવ રાખે તો ગૃહસ્થ હોવા છતાં પણ તે ઉચ્ચગતિ પ્રાપ્ત કરી શકે છે. માવિષ્પ - મરિન (જ.) (ગૃહસ્થનું કાર્ય, ગૃહસ્થની સાવદ્યાદિ ક્રિયા 2. જાતિ આદિનો મદ કરવો તે). યોગશાસ્ત્રમાં શ્રાવકનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, જે ચારિત્ર લેવાને અસમર્થ હોવા છતાં જેના હૃદયમાં સતત સંયમ ધર્મના તાર રણઝણતા હોય તે સાચો શ્રાવક છે. આવો શ્રાવક જીવનોપયોગી સિવાયના સાવદ્ય વ્યાપારના ત્યાગવાળો હોય છે અને સંસારવાસમાં રહ્યો હોવા છતાં એક યોગીની સમાન રહે છે. પરમ તત્ત્વની પહેચાન થયા પછી સંસારના ભાવો સહયોગી બની જતા હોય છે. સામાન્ય લોકો જે નિમિત્તાથી કર્મબંધ કરે છે એ નિમિત્તોથી તે નિર્જરા કરતો હોય છે. માયિંગ - મર્થક() (ગૃહસ્થોનું અંગ-કારણ 2. જાત્યાદિક મદસ્થાન) મદનું કાર્ય દારૂ જેવું છે. દારૂ પીધેલી વ્યક્તિ જેમ સારાસારનો વિવેક વિસરી જાય છે તેમ અભિમાની વ્યક્તિ પણ યોગ્ય-અયોગ્યનું ભાન ભૂલી જાય છે. યાદ રાખજો ! ઉચ્ચ જાતિમાં જન્મ વગેરે શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ સત્કાર્યજનિત પુણ્યના કારણે છે. માટે તેનું અભિમાન કરીને તમારા ભવિષ્યને અંધકારમય ન બનાવો. અમIરી - મારો (સ્ત્રી.) (ગૃહિણી, ગૃહસ્થ સ્ત્રી) કોઈ ઠેકાણે કહેલું છે કે, એકમાત્ર પુરુષ જ જયાં રહેતો હોય અને તેની પાસે સર્વસુખ-સુવિધા સંપન્ન બંગલો હોય તો પણ તેને ઘર , નથી કહેવાતું, પરંતુ જ્યારે ગૃહિણી સાથે હોય ત્યારે જ તે ઘર બને છે. આ વાક્ય દ્વારા ગૃહસ્થપણામાં સ્ત્રીની કેટલી આવશ્યકતા છે તે જણાવ્યું છે. ગૃહસ્થાશ્રમને વિષે સ્ત્રીને અત્યંત મહત્વ આપતાં તે કેવી હોવી જોઈએ? તે વિષયમાં કહેલું છે કે ભોજન કરાવવામાં માતા સમાન, સંસારિક કષ્ટોને સુલઝાવવામાં મંત્રી કે મિત્ર સમાન, શયનને વિષે રંભા સમાન અને દરેક પ્રકારે પતિનું તથા કુટુંબનું હિત કરનારી હોવી જોઈએ. अगारीपडिबंध - अगारीप्रतिबन्ध (पुं.) (ગૃહસ્થ સ્ત્રીનો પ્રતિબંધ-અટકાવ) છ છેદસૂત્રમાં જેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે તે વ્યવહારસૂત્રના ચતુર્થ ઉદ્દેશામાં સાધુઓને ઉદ્દેશીને જણાવ્યું છે કે, ગૃહસ્થ સ્ત્રી સાથે આલાપ, સંલાપ અને નિકટનો પરિચય કરવાથી સ્વ-પરને વિષે અનેક દોષો ઉત્પન્ન થવાનો ભય રહે છે. તેથી ગૃહસ્થાસ્ત્રીઓ સાથે ઘનિષ્ઠ પરિચય ન કરવો જોઈએ. દ - Tધ (ત્રિ.) (ગંભીર) 108 Page #150 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ભગવંતોના અનેક ગુણોમાં એક ગુણ ગાંભીર્યતાનો પણ છે. તેઓ અન્યોના અત્યંત ગુહ્ય દોષોને, જઘન્યપાપોને જાણતા હોવા છતાં પણ ક્યારેય સામેવાળાને શરમાવતા નથી કે બીજાલોકોની વચ્ચે તેને ઉઘાડો પાડતા નથી. પરંતુ વાત્સલ્યપૂર્વક અનુકૂળ સમયે તે વ્યક્તિ દોષરહિત થઈ ધર્મમાર્ગને વિષે આગળ વધે તેવો પ્રયાસ કરે છે. મm - અપ્રાણા (ત્રિ.). (હસ્તાદિથી ન લઈ શકાય તેવું, અગ્રાહ્ય 2. આલિંગનને અયોગ્ય 3. જેને માપી ન શકાય તેવું) જેમ વૃક્ષ, વિમાન, બિલીંગ આદિ અત્યંત સ્થળપદાર્થો છે તેમ અનેક એવા પદાર્થો પણ છે જે ચક્ષુથી જોઈ શકાતા નથી. બાયોસ્કોપ જેવા યંત્રોના સહારે આવા પદાર્થો જોઈ શકાય છે. કમાલની વાત એ છે કે દુનિયાના શ્રેષ્ઠ સાધનો દ્વારા વર્ષો પર્યન્ત સંશોધનો કરીને આજનું વિજ્ઞાન જે સૂક્ષ્મપદાર્થો સાબિત કરી રહ્યું છે તેવી બાબતોને અને વિજ્ઞાન જ્યાં હજુ પહોંચ્યું પણ નથી તેવા અત્યંત સૂક્ષ્મપદાર્થોને હજારો વર્ષપૂર્વે ભગવાને કેવળજ્ઞાનના પ્રભાવે જણાવી દીધા છે. જેમાં આત્મસિદ્ધિ, પરમાણુ, સમય વગેરે અત્યંત સૂક્ષ્મ વિષયોનો પણ સમાવેશ થાય છે. દિયેળ - મહીંતવ્ય (ત્રિ.) (ગ્રહણ કરવા યોગ્ય ન હોય તે, છોડવા યોગ્ય, હેય 2. ઉપેક્ષા કરવા યોગ્ય) શાસ્ત્રોના જાણકાર-જ્ઞાની ભગવંતે આપેલો ઉપદેશ ભવ્યજીવ માટે અત્યંત ઉપકારક નિવડે છે. તથા તેમના સાંનિધ્યમાં રહેવાનું જો સદ્ભાગ્ય મળે તો તે લાપસીમાં ઘી નાંખવાની જેમ ગુણકારી થાય છે. જ્યારે અજ્ઞાની તથા મૂર્ખલોકોની સાથેના વ્યવહારને રાખમાં ઘી નાખવાની જેમ વ્યર્થ જણાવીને તેને સજ્જનો માટે ત્યાજ્ય ગણાવ્યો છે. કારણ કે એવા લોકોની સાથેના ગમે તેવા સારા વ્યવહારથી પણ લાભ તો દૂર કિંતુ હાનિ થવાની સંભાવના જ રહે છે. મદ્ધિ - પૃદ્ધ (ત્રિ.) (અલોલુપ, મૂછનહીં પામેલું, અનાસક્ત) આ અવસર્પિણીકાળના આદ્ય ચક્રવર્તી મહારાજા ભરત બધા જ પ્રકારની ભોગ સામગ્રી ભોગવવા છતાં અનાસક્ત હતા. આથી જ શાસ્ત્રમાં તે અનાસક્તભોગી તરીકેની ખ્યાતિ પામ્યા. પરમાત્માએ પણ કહેલું છે કે ભોગો એટલા ભયંકર નથી જેટલી તેમાં રાખેલી આસક્તિ. વાસ્તવમાં જોતાં આસક્તિ એ જ સંસાર અને અનાસક્તિ એ જ મુક્તિ જણાય છે. ત્રિા - મહાનિ (ત્રી.) (ખેદનો અભાવ, નિર્જરા માટેનો ઉત્સાહ, હોંશ) ગુરુની, જ્ઞાનીની, વયોવૃદ્ધ, તપસ્વી, મહાનસંયમી આદિ ગુણગરિષ્ઠોની તથા બાળ અને ગ્લાનાદિની વેયાવચ્ચ-સેવા કરવી જોઈએ. તે પણ ફરજ બજાવતા નોકરની જેમ દીનતાપૂર્વક નહીં પરંતુ, શ્રેષ્ઠગુણોને ધારણ કરનારા આ મહાન આત્માઓની તેમજ ગ્લાન-રોગીની સેવા કરવાથી કર્મોની અત્યંત નિર્જરા દ્વારા મહાન લાભ થશે એવી સમજણપૂર્વક તેમની સેવા કરવી જોઈએ. આ વેયાવચ્ચ કેવી હોવી જોઈએ? તે સમજાવતા જણાવે છે કે, વસ્ત્ર-પાત્રાદિકનું પડિલેહણ કરવું, તેમની સેવા-ભક્તિ કરવી, ગોચરીપાણી લાવી આપવા, તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું વગેરે. મન્નાફુ - તાનિ (સ્ત્રી.) (ખેદનો અભાવ, ઉત્સાહ, હોંશ) આનંદઘનજી મહારાજે શ્રીસંભવનાથજીના સ્તવનમાં ગાયું છે કે, પરમાત્માનું દર્શન પામીને મારા ભવોભવના ખેદ નાશ પામી ગયા છે. મનન કરવા લાયક આ બીના આપણને ઘણો બધો બોધ આપી દે છે. આપણને પરમાત્માના દર્શન-પૂજન વંદનમાં કે ગુરુદેવોના પ્રવચનશ્રવણમાં અથવા સામાયિક, દાન, શીયળ, તપ, ભાવના પૌષધાદિ ધર્મક્રિયા વગેરેમાં કેટલો આનંદ આવે છે તેનું માપ કાઢવા જેવું છે. જો આ બધી આરાધનાઓમાં ઉત્સાહ કે તાજગીનો અનુભવ નથી થતો તો સમજી લો કે આપણા જ કોઈક બાધકદોષોથી એ અમૃતકલ્પ જેવી ક્રિયાઓ ફળી નથી. પિતા - અનાન (કું.) (ગ્લાનિરહિત, ખેદરહિત) 109. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશાસન પામેલાની ફરજ બની જાય છે કે ગ્લાન-રોગી સાધુ ભગવંત અને મા-બાપની સારી રીતે સેવા કરીને તેમને સમાધિશાતા પ્રદાન કરવી. યાદ રાખજો કેયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. બીજા ગુણોથી કદાચ લાભ થાય કે નહીં પણ સેવા-ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી. ચારિત્રાદિ શ્રેષ્ઠગુણોના ધારક મહાત્માઓને શાતા ઉપજાવે છે તેનું શરીર પણ નીરોગી રહે છે. અઢાર અક્ષોહિણી સેનાની તાકાત કરતાં વધુ શક્તિવાળા ભરત ચક્રવર્તીને પણ બાહુબલીએ હરાવ્યા હતા. કારણ જાણો છો? પૂર્વભવમાં તેમણે પાંચસો મહાત્માઓની હર્ષોલ્લાસ પૂર્વક સેવા કરી હતી. તેના ફળ સ્વરૂપે તેઓ અતુલબળના સ્વામી બન્યા હતા. ગાય - મીત (પુ.) (અગીતાર્થ) બૃહત્કલ્પસૂત્ર આગમમાં સાધુ ભગવંતો માટે 1. ગીતાર્થ અને 2. ગીતાર્થ નિશ્રિત એમ બે જ પ્રકારના વિહાર દર્શાવ્યા છે. તેના સિવાયના અગીતાર્થનો કે અગીતાર્થનિશ્રિતનો વિહાર નિષિદ્ધ કરેલો છે. કારણ કે જ્ઞાની સાધુ જ્યાં પણ જશે દેશકાળને અનુરૂપ દીર્ઘદૃષ્ટા બની સ્વ-પરનું હિત સાધશે પણ અહિત તો નહીં જ થવા દે. વસ્થ - ગીતાઈ (.) (અગીતાર્થ, જેણે છેદસૂત્રાર્થ ગ્રહણ નથી કર્યો અથવા ગ્રહણ કરીને વિસ્તૃત કરી દીધો છે તે). જેણે શાસ્ત્રોના પરમાર્થ નથી જાણ્યા તે અગીતાર્થ કહેવાય છે. અર્થાત્ ગુરુગમથી આગમોના રહસ્યોનો જાણકાર ન હોવાથી તે અગીતાર્થ છે. સંયમી હોવા છતાં પણ આવા અગીતાર્થને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું અજ્ઞાન હોવાથી તે ઉત્સર્ગને અપવાદ અને અપવાદને ઉત્સર્ગ બનાવતો લોકોમાં શાસનહીલનાનું ઘોરપાપ આચરતો હોય છે. શાસ્ત્ર કહે છે કે, “દી તુ યતિ થાન, યતિત જ્ઞાની' અર્થાત્ શ્રાવકે ચારિત્રી બનવાનું છે અને સાધુ થયા પછી અનુભવજ્ઞાની બનવાનું છે. મુળ - અમુળ (કું.) (ગુણરહિત, દોષ) “મારા હલન-ચલનથી માતાને પીડા ન થાઓ” એવા વિચારથી પ્રભુ વીરે ગર્ભમાં હલન-ચલનની પ્રક્રિયા બંધ કરી દીધી. પરંતુ માતાને સુખ ઉત્પન્ન થવાને બદલે ગર્ભ નિદ્માણ થઈ ગયાની ભ્રાન્તિથી દુઃખ થયું. એટલે જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે ઉપદેશ કે સહાયતા જે યોગ્ય-પાત્ર હોય તેને જ કરવા. અન્યથા જેમ દુષ ધાતુનો ગુણ કરવાથી દોષ બને છે તેમ કોઇ અપાત્રને કરેલો ગુણ અહિતકારી પણ બને છે. માWITTT - TWITT (કું.) (અગુણનું કોઇકને ગુણપણે વિપરિણમવું-બદલાવું તે, અગુણમાં ગુણપણું થવું તે). ભગવાને કહ્યું છે કે દુષમ એવા આ પંચમ આરામાં બધા જીવો પ્રાયઃ જડ અને વક્ર થશે. અર્થાત્ તેઓમાં બુદ્ધિની જડતા અને વર્તનની વક્રતા પ્રચુર માત્રામાં હશે. પરંતુ સબૂર ! આવા પંચમકાળમાં પણ પરમાત્માનું શાસન સાડા અઢાર હજાર વર્ષ સુધી અખંડરૂપે ચાલવાનું છે. તે માત્ર ને માત્ર આ જ દુર્જનકાળમાં પાકેલા ઋજુ અને પ્રાજ્ઞ જીવોના આધારે. કાળd - TUત્વ (.). (નિર્ગુણીપણું, નિર્ગુણીતા, ગુણનો અભાવ) વીંછીનો સ્વભાવ છે ડંખ મારવાનો. તેના પર ગમે તેટલો ઉપકાર કરવામાં આવે તો પણ તે પોતાના સ્વભાવને છોડતો નથી તેમ સજ્જનો હંમેશાં પરોપકારના સ્વભાવવાળા હોય છે. કોઇ તેમનું ગમે તેટલું ખરાબ કરે તો પણ તેઓ કાયમ બીજાનું હિત જ ઇચ્છતાં હોય છે. જો દુર્જનોમાં નિર્ગુણીતાની પરાકાષ્ઠા હોય છે તો સજ્જનોમાં સદૂગુણિતાની પરાકાષ્ઠા હોય છે. अगुणपेहि (ण)- अगुणप्रेक्षिन् (त्रि.) (અગુણદર્શી, દુર્ગુણોને જોનાર) ચૌદ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ ગુણસ્થાનક અને સમ્યક્ત ગુણસ્થાનક એમ બે ગુણસ્થાનક આવે છે. તેમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલો જીવ ગુણવાન પુરુષ કે ગુણકારી પદાર્થમાં પણ માત્ર દોષદર્શન કરતો હોય છે. જ્યારે સમ્યક્ત ગુણસ્થાનકે રહેલો જીવ નિર્ગુણીમાં પણ ગુણદર્શી હોય છે. જેમ કે કૃષ્ણ મહારાજે આખા શરીરમાં કીડા પડી ગયેલા અને દુર્ગધ મારી રહેલા કૂતરામાં પણ 110 Page #152 -------------------------------------------------------------------------- ________________ કળી જેવા તેના દાંત જોઇને તેની પ્રશંસા કરી હતી. માપવM - મધુવનં (ત્રિ.). (અન્યમાં દુર્ગુણો હોય છતાં તેને ગ્રહણ ન કરનાર, અન્યના છતાં દોષોને નહીં જોનાર). પરમાત્મા પર છ છ મહિના સુધી ઘોર ઉપસર્ગ કરનાર સંગમ દેવ હારી-થાકીને જયારે પાછો જઈ રહ્યો હતો ત્યારે પરમાત્માની આંખમાં આંસુ અને મુખમાં શબ્દો હતાઃ- આખા સંસારને તારવાની ઇચ્છાવાળો હું આના સંસારનું કારણ બન્યો. અહો ! તીર્થંકરદેવોની કેવી મહાન દૃષ્ટિ કે, આ તો મારા કર્મોનો ક્ષય કરનારો હોવાથી મારો ઉપકારી છે. મહાપુરુષોની આ જ વિશેષતા હોય છે. તેઓ દુર્ગણીઓમાં દોષો હોવા છતાં દોષોને ત્યજીને તેમનામાં રહેલા ગુણોને જ ગ્રહણ કરે છે. માત્ત - માત (ત્રિ.) (ગુપ્તિઓ રહિત, મન-વચન-કાયાના અશુભ વ્યાપારવાળો) આખા ગામની તરસ છીપાવનાર તળાવ જો પાળથી નથી રક્ષાયું, તો પૂરના સમયે આખા ગામને બીજું કોઇ તબાહીથી બચાવી શકશે નહીં તેમ જે આત્મા મોક્ષ જેવા સુખને આપનાર મન-વચન-કાયાની પ્રવૃત્તિઓને સદ્ધર્મરૂપી પાળથી નથી બાંધતો તો તેને આ યોગત્રિપુટી દુર્ગતિના તાંડવથી બચાવી નહીં શકે. અરક્ષિત મન-વચન-કાયાનો વ્યાપાર અહિતકર છે. મારિ - ગતિ (સ્ત્રી.) (મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિથી અટકવું અને અશુભમાં પ્રવૃત્તિ કરવી તે, મન વચન કાયાની ગુપ્તિનો અભાવ) રાધાવેધની પરીક્ષામાં ઉતરેલાને ખબર છે કે આ એક જ વખત મળેલો ચાન્સ છે. જો આમાં હું જરાપણ ગાફેલ રહીશ તો કાર્યસિદ્ધિ પણ નહીં થાય અને લોકોમાં હાંસીને પાત્ર બનીશ. બસ, આ મનુષ્યભવ પણ રાધાવેધની સાધના જેવો છે. અનંતકાળે મળતો આ એક વખતનો ચાન્સ છે. જેઓ ધર્મપ્રવૃત્તિને છોડીને મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિમાં લાગી ગયા છે તેઓ મનુષ્ય ભવ તો હારી જાય છે સાથે-સાથે જ્ઞાનીઓની નજરોમાં હાંસીને પાત્ર બને છે. अगुरुलहुचउक्क - अगुरुलघुचतुष्क (न.) (નામકર્મનો એક ભેદ, અગુરુલઘુચતુષ્ક) નામકર્મની કુલ 103 પ્રકૃતિ છે તેમાંની 1. અગુરુલઘુ, 2. ઉપઘાત, 3. પરાઘાત અને 4. ઉચ્છવાસ આ ચાર નામકર્મના ભેદ કાર્મગ્રંથિકમતે અગુરુલઘુચતુષ્કના નામે ઓળખાય છે. દુનિયામાં જે કાંઈ સારું-નરસું દેખાય છે તે નામકર્મને આધીન છે. નામકર્મની 103 પૈકીની 42 પ્રકૃતિઓ જીવને પુણ્યના યોગે પ્રાપ્ત થાય છે જ્યારે શેષ પાપકર્મને કારણે સાંપડે છે. अगुरुलहुणाम - अगुरुलघुनामन् (न.) (નામકર્મનો એક ભેદ, અગુરુલઘુનામકર્મ) જૈનમતે સમસ્ત કર્મોને મુખ્યરૂપે આઠ વિભાગોમાં વહેંચાયેલા માનવામાં આવે છે. તેમાં છઠ્ઠા ક્રમે નામકર્મ આવે છે. આ કર્મના અસંખ્ય ઉત્તરભેદો છે. આપણને આપણા શરીરનું વજન નથી તો અતિભારે લાગતું કે નથી અતિહલકું લાગતું કે આ અગુરુલઘુનામકર્મના કારણને આભારી છે. હાથીને પોતાનું શરીર ક્યારેય ભારે ન લાગે કે કીડીને હલકું ન લાગે. अगुरुलहुय - अगुरुलघुक (न.) (જેમાં લઘુ-હલકાપણું કે ગુરુ-ભારેપણું નથી તેવા ભાષા મન કદિ દ્રવ્યો) જગતમાં અનેક દ્રવ્યો છે. જે આપણી ગણતરીમાં ન આવે તેટલા છે. સર્વજ્ઞ પ્રભુએ એ બધાનો સમાવેશ ધર્માસ્તિકાય વગેરે છે દ્રવ્યોમાં કર્યો છે. તેમાં પુગલને છોડીને બીજા બધા દ્રવ્યો સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ છે કે જે ચર્મચક્ષુથી જોઈ પણ ન શકાય. તેનું પ્રમાણ કેવળીભગવંત જ જોઈ-જાણી શકે. ચૌદ રાજલોકમાં પૂર્ણતયા વ્યાપીને રહેલા એવા ભાષા, મન, ગુણ તથા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નથી તો અતિભારે કે નથી અતિહલકા પરંતુ, પરિણામોપેતમૂહોવાથી અગુરુલઘુક છે. अगुरुलहुयपरिणाम - अगुरुलघुकपरिणाम (पुं.) (અજીવપરિણામ ભેદ, અગુરુલઘુરૂપે પરિણતિ વિશેષ, પરિણામ પરિણામીના અભેદજન્ય અગુરુલઘુક પરિણામ) Page #153 -------------------------------------------------------------------------- ________________ ગુરુવર - ગુરુવર (.) (એક પ્રકારનો ધૂપ, કૃષ્ણાગરુ) હાથીના ગંડસ્થળમાંથી ઝરતા મદની સુવાસથી અને ગુલાબમાંથી પ્રસરી રહેલી મહેકથી ભ્રમરો જેમ આકર્ષિત થાય છે. મંદિર, મહેલોમાંથી બહાર રેલાઈ રહેલી કૃષ્ણાગરુ ધૂપની સુવાસથી લોક તે તરફ જવા જેમ આકૃષ્ટ થાય છે. તેમ મહાપુરુષોના સણોની મહેક પણ એવી છે કે, તે યત્ર-તત્ર-સર્વત્ર લોકમાં પ્રસરતી જ રહે છે અને એ જ કારણે કોઇપણ જીવ તેમના સંપર્કમાં કે તેમની નજીક આવે છે તે તેઓની તરફ આકૃષ્ટ થયા વિના રહેતો નથી. ગોવિય - ગાપિત (ત્રિ.) (પ્રગટ, પ્રત્યક્ષ, છૂપું નહીં તે) વિપાકસૂત્ર આગમમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે, હે પ્રભુ ! જેણે અશુભકર્મનો બંધ કર્યો હોય તેના ઉદયકાળ કેવું પરિણામ ભોગવે છે? ત્યારે પરમાત્માએ કહ્યું, હે ગૌતમ! તેના માટે તું આ જ નગરની મૃગારાણીના પુત્ર લોઢિયાને જોઇ આવ, તે અશુભ કર્મના ઉદયનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેને આંખ-નાક-કાનાદિ કોઈ અંગોપાંગ નથી તે માત્ર માંસનો લોચો જ છે અને તેના શરીરમાં 16 પ્રકારના મહારોગો પ્રગટ થયેલા છે. આવા જીવોએ દુઃખ ભોગવવા નરકમાં જવું પડતું નથી. તેમના માટે તો આ લોક જ પ્રત્યક્ષ નરક સમાન હોય છે. अगोरसव्वय - अगोरसव्रत (पुं.) (જેણે ગોરસ સંબંધી પદાર્થનો ત્યાગ કર્યો છે તે, દહીં, દૂધ વગેરે ગોરસમાત્રનું ભક્ષણ નહીં કરનાર) કલું છે કે જે દધિવ્રતી છે તે માત્ર દહીં સંબંધી પદાર્થ ખાય છે પરંતુ, દૂધને ખાતો નથી. અને જે પયોવ્રતી છે તે દહીં સંબંધી પદાર્થને અડતો નથી. પરંતુ જે અગોરસવ્રતી છે તે દૂધ કે દહીં બન્નેમાંથી બનેલા કોઇપણ પદાર્થને ખાતો નથી. સT - 3w (જ.). (અગ્રભાગ, ઉપરનો ભાગ, અણી, ટોચ, 2. આલંબન 3. પૂર્વભાગ 4. ઉત્કર્ષ 5. સમૂહ 6. પ્રધાન 7. અધિક 8. ઋષિનો ભેદ વિશેષ 9. પ્રથમ 10 શેષ ભાગ) સવાર પડે છે ને નિત્યક્રમ પ્રમાણે વ્યક્તિ નાહી-ધોઈને અરિસા સામે ગોઠવાઇ જાય છે અને પછી દેહપૂજા શરુ થાય છે. શરીરને સજાવવા જાતજાતની ટાપટીપ કરશે. છેલ્લે જ્યારે અરિસો રજા આપે કે યુ આર ઓ.કે. ત્યારપછી તે બહાર નીકળશે. વૈરાગ્યશતક ગ્રંથમાં કહ્યું છે અરે ભલા માણસ ! આ જીવન તો ઘાંસના અગ્રભાગે રહેલા ઓસના બિંદુ જેવું છે. જ્યારે ખરી પડશે ખબર પણ નહીં પડે. માટે મળેલા સમયનો સદુપયોગ કર. મયૂષ (ત્રિ.) (અગ્રેસર, પ્રધાન 2. અત્યંત ઉત્કૃષ્ટ 3. મોટોભાઈ) આજનો માનવ માહિતીપ્રધાન થઇ ગયો છે. તેની પાસે દરેક પ્રકારનું નોલેજ હશે. કયા દેશનો કયો વડાપ્રધાન છે. કોણે શું કીધું, કોણે શું કર્યું, કઈ બિલ્ડીંગ કયા દેશમાં આવી છે. કયા દેશમાં કેવું રાજકારણ ચાલે છે. શેરબજારમાં શું થવાનું છે વગેરે વગેરે. પરંતુ તેને એ જ ખબર નથી કે અહીંથી મૃત્યુ પામ્યા પછી મારા આત્માનું આગળ શું થશે? ગાંધીજીના શબ્દો યાદ આવે કે, વ્યક્તિને વિશ્વના નકશાની ખબર છે પરંતુ પોતાના ઘરના રસ્તા જ ખબર નથી. મામો - અગ્રતમ્ (મ.). (આગળથી, સામેથી, પ્રથમથી) હનુમાને સંધ્યાના રંગ બદલતા જોયા ને તેમને વૈરાગ્ય થયો. સીતાજી સાથે વનવાસની ઘટના બની ને તેમને વૈરાગ્યે થયો. ઓલા અનાથીમુનિ રોગમાં પટકાયા ને સત્યનું ભાન થતાં તેમને સંવેગ ઉત્પન્ન થયો. છધિક્કાર છે આજના માનવને ! તેની સામે દરરોજ કેટલાય પ્રસંગો બને છે છતાં પણ તેનો આત્મા જાગતો નથી. નરકના દુઃખો ભલે પ્રત્યક્ષ ન હોય પરંતુ આ જ દુનિયામાં બનતી ઘટનાઓ તો પ્રત્યક્ષ છે ને. શું તે વ્યક્તિને દેખાતું નથી કે પછી જોવા જ માગતો નથી? 112 Page #154 -------------------------------------------------------------------------- ________________ મથ - મકંથ (પુ.) (નિગ્રંથ, મુનિ, સાધુ) જ્ઞાનસાર ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજીએ મુનિની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “મન્ય યો નીરવં 4 નિ:પરિવર્તિતઃ' અર્થાત આ જગત રાગ, દ્વેષ, સુખ, દુઃખ, ઉત્પત્તિ અને વિનાશાદિ સ્વભાવવાળું હોવાથી તેમાં રાગ-દ્વેષ કરીને લેપાવું જોઇએ નહીં આવી માન્યતા જેની દઢ છે તેવા સંયમી આત્માને મુનિ કહેલા છે. માસ - મwફ્રેશ (કું.) (આગળના વાળ) આતંકી દ્વારા થતા બોમ્બ વિસ્ફોટમાં માણસો મરી જાય કે ઘાયલ થઇ જાય તો આપણા મોઢામાંથી અરેરાટી નીકળી જાય છે. તેમના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય છે. અને આવું કૃત્ય કરનાર પ્રત્યે ધૃણા કરીએ છીએ અને એ સ્વાભાવિક પણ છે. પરંતુ દુઃખની વાત છે કે વાળના અગ્રભાગ જેટલા ક્ષેત્રપ્રદેશમાં પણ જ્યાં અનંતા જીવો રહેલા છે તેવા કાંદા, બટાટા, મૂળા વગેરે અનંતકાયને દરરોજ પેટમાં હોંશે-હોંશે પધરાવીએ છીએ અને કેટલાય જીવોનો કચ્ચરઘાણ વાળી દઇએ છીએ ત્યારે તેમના પ્રત્યેની દયા ક્યાં ચાલી જાય સાવવુંઘો (રેશ) (રણભૂમિનો અગ્રભાગ, સૈન્યનો આગળનો ભાગ) હેમચંદ્રાચાર્ય મહારાજે કુમારપાળ રાજાને પૂછ્યું કે, રાજન! અચાનક દુશ્મન ચઢી આવ્યો તો શું કરીશ? રાજાએ કહ્યું, ગુરુદેવ યુપિન્નાવલે' આ શરીરમાં શૌર્ય ભરેલું છે. રણભૂમિમાં અગ્રેસર થઇને શત્રુસૈન્યનો ખાત્મો બોલાવી દઇશ. બીજો પ્રશ્ન થયો અચાનક મૃત્યુ આવીને ઉભુ રહ્યું તો? જવાબ હતો ગુરુદેવ! “પરીપ સંજ્ઞાવથ' જિનેશ્વર જેવા દેવ હોય, આપ જેવા સુગુરુ હોય અને તારક જૈનધર્મ હોય પછી મૃત્યુનો ભય કેવો? તેના માટે પણ હું સજજ્જ છું. ખ્યાલ આવ્યો? આનું નામ જૈનત્ત્વને પામ્યાની ખુમારી. અનાથ - મનાત () (વનસ્પતિના આગળના ભાગે-ટોચ પર ઉત્પન્ન થયેલું 2. આગળ થયેલું) રામના વનવાસ પછી જ્યારે ગુરુ વશિષ્ઠ ભરતને રાજગાદી ગ્રહણ કરવાની વાત કરી ત્યારે ભારતે કહ્યું : મારી માતા કૈકેયીએ અગ્રજ ભાઈ રામ સાથે અન્યાય કર્યો છે. આવી અન્યાયી માતાનો પુત્ર હું રાજગાદી સંભાળવાને લાયક નથી. જો હું રાજા બનીશ તો આ પૃથ્વી નાશ પામશે. “રસા રસાતલ જાહી” આવો હતો ભ્રાતૃપ્રેમ. હાયરે ! આજના નર્યા સ્વાર્થથી ભરેલા જમાનામાં આવી કૌટુમ્બિક લાગણીઓ ક્યાંથી જડશે? મનિમ - મનહ (સ્ત્રી.) (જીલ્લાઝ, જીભનો આગળનો ભાગ) હિતોપદેશકોએ સર્પ અને શઠ પુરુષોનો વિશ્વાસ કરવાની ના પાડી છે. કદાચ કરવો પડે તો સર્પનો વિશ્વાસ કરવો પરંતુ, શઠનો તો ક્યારેય ન કરવો. કારણ કે સર્પની અંદર તો ઝેર રહેલું છે એ પ્રસિદ્ધ વાત છે આથી તેના પર કેટલો વિશ્વાસ રાખવો તે વ્યક્તિ જાણી શકે છે. જ્યારે ધૂતે પુરુષની જિહાઝે મધ ઝરતું હોય છે પરંતુ, તેના હૃદયમાં તો હળાહળ ઝેર રહેલું હોય છે. તે કેટલું નુકશાન કરશે તે કહી શકાતું નથી. આથી આવા ધૂર્તજનોનો ત્યાગ જ શ્રેયસ્કર છે. Wતાવના - મપ્રતાપ (પુ.) (ઋષિનો એક પ્રકાર 2. ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર) अग्गदारणिज्जामग- अग्रद्वारनिर्यामक (पुं.) (આગળના દરવાજે ઊભો રહેનાર નિર્ધામક સાધુ, ગ્લાનની સેવા કરનાર સાધુ) પરમાત્માના વચનો છે કે, “નો વિના પરસેવ સો માં દિસેવ' અર્થાત જે ગ્લાનની સેવા કરે છે તે મારી જ સેવા કરે છે. ' અંતિમકાળની આરાધના કરાવનાર કે રોગથી પીડાતા સાધુની સેવા કરનાર સાધુને નિર્ધામક કહેવાય છે. જિનશાસનમાં વેયાવચ્ચે ii3 Page #155 -------------------------------------------------------------------------- ________________ કરવાના કુલ દસ સ્થાન બતાવ્યા છે. તેમાં એક પ્રકાર છે ગ્લાનની વેયાવચ્ચ. નિર્ધામણા કરવાનાર સાધુ ધીર, ગંભીર, ઔદાર્ય, સહિષ્ણુ તથા દૃઢમનોબળાદિ વિશિષ્ટ ગુણોના ધારક હોય છે. આવા નિર્ધામકગુણધારી સાધુને અપ્રતિમ આરાધક કહેલા છે. 35 - ૩ઘાઈ (1.) (પૂર્વધ) વ્યવહારમાં કહેવાય છે કે જેનો અંત સારો તેનું બધું જ સારું. પરંતુ, આધ્યાત્મિક જગત કહે છે કે, જેનો વર્તમાન સારો તેનું ભવિષ્ય પણ સારું હોય છે. કારણ કે વ્યક્તિ વર્તમાનમાં પણ જે સુખ કે દુઃખ પ્રાપ્ત કરે છે તેમાં પૂર્વે કરેલા કર્મો જ તો કારણભૂત હોય છે. એટલે વર્તમાનમાં તમે કોઇ ખરાબ કાર્ય ન કરો જેથી તમારું ભવિષ્ય બગડે. માપનં - અપ્રનq (5, 1.). (લટકતા લુંબનો અગ્રભાગ, લટકતા ફળોના ઝુમખાનો અગ્રભાગ) જેના અગ્રભાગે આમ્રફળો ઝૂલી રહેલા છે તે આંબાનું વૃક્ષ જગત આખાને સંદેશો પાઠવી રહ્યું છે કે, તમે ધનવાન, જ્ઞાનવાન, રૂપવાન કે કલાવાન બનો તેની સાથે-સાથે વિનયવાન પણ બનજો. તમારી કલા વૈશિયથી તાડના ઝાડની જેમ અહંકારી ન બની જતાં કે કોઈ તમારા સુધી પહોંચી ન શકે. પરંતુ એટલા નમ્ર બનજો કે સહુ તમને પોતાના ગણે. કેમ કે “નમે તે સહુને ગમે'. મrfપંદુ - મા () fપu (.) (ભિક્ષામાં આપવા કે કાગડા કુતરા વગેરેને નાખવા માટે પહેલેથી કાઢી રાખેલા ભોજનનો અમુક ભાગ) હજુ હમણા સુધી આપણા ભારત દેશમાં વસતા લોકોના હૃદયમાં પરસ્પર માટે વત્તાઓછા અંશે લાગણીઓ હતી. માત્ર માનવ માટે જ નહીં પશુ માટે પણ પ્રેમ જોવા મળતો હતો. હાથીઓથી લઈને નાની કીડી માટે પણ લોકો ફીકર કરતાં. લોટ દળ્યો હોય તો થોડોક લોટ કીડીઓના નગરામાં સીંચતા. રોટલી બને તો પહેલા ગાય-કૂતરાના ભાગની રોટલી બને. અતિથિ દેવો કહેવાતાં. પરંતુ આજનું ભારત માત્ર સ્વાર્થથી ઉભરાઇ રહ્યું છે. પોતાના સ્વજનો માટે પણ દિલમાં લાગણી નથી. તો બીજાની તો શી વાત? પૂયા - પૂજ્ઞા (સ્ત્રી.) (જિનપ્રતિમા-ઇષ્ટદેવની આગળ કરવામાં આવતી “પાદિ અગ્રપૂજા) જિનાલયમાં તીર્થકર ભગવંતની પ્રતિમાથી ઉચિત અંતરે સુગંધી દ્રવ્યોથી બનેલા ધૂપ, દીપક, અક્ષત, ફળ, નૈવેદ્ય, આરતી, દીવો આદિ જે પૂજા-ભક્તિ કરવામાં આવે છે તે અગપૂજા કહેવાય છે. યાદ રાખજો !ત્રણ લોકના નાથને આવી કોઈ પૂજાની અપેક્ષા કે આકાંક્ષા નથી કિંતુ તે-તે પૂજા આપણા આત્માની શુદ્ધિ તથા શ્રેષ્ઠતા માટે કરવાની છે. અપાર () - પ્રહારિ(S.) (પ્રથમ પ્રહાર કરનાર, પહેલો પ્રહાર કરનાર) યુદ્ધમાં એવું વિચારવામાં નથી આવતું કે પહેલો પ્રહાર સામેવાળો કરે પછી હું કરું. ત્યાં તો “પહેલો ઘા રાણાનો” ઉક્તિને અનુસરીને વે છે. વાત પણ ખોટી નથી કેમકે, જે પહેલો પ્રહાર કરનાર હોય તે જ જીતતો હોય છે. કર્મોનું પણ કાંઇક એવું જ છે. તે જગતના જીવો પર પ્રહાર કરતા વિચારતો નથી. તે જીવો પ્રત્યે રહેમ નજર પણ રાખતો નથી. જયારે આપણે દુઃખમાં કર્મો પર પ્રહાર કરવાને બદલે ભાગ્યને કોસતા રહીએ છીએ. શ્રાવીય - કવીન (પુ.). (અગ્રભાગે બીજ જેને ઉત્પન્ન થાય છે, જેની ઉત્પત્તિમાં તેનો અગ્રભાગ કારણ હોય છે, કારંટાદિ બીજપ્રકારની વનસ્પતિ) વનસ્પતિઓમાં બીજ જુદા-જુદા પ્રકારના હોય છે. જેમ કે અJબીજ, પર્વબીજ, મૂળબીજ, સ્કંધબીજ વગેરે. કેટલીક વનસ્પતિના બીજ મૂળમાં હોય છે. કેટલીક વનસ્પતિના બીજ તેની ગાંઠમાં રહેલા હોય છે જેમ કે શેરડી, તો કેટલીક વનસ્પતિઓનું બીજ તેના અગ્રભાગે હોય છે જેમ કે કેરીની ગોટલો. જ્યારે કેટલીક વનસ્પતિઓનું ફળ એ જ ખુદ બીજ જેવું હોય છે. તેનું કોઇપણ અંગ વાવો તો નવી ઊગી નીકળે છે. જેમ કે બટાટા, સૂરણ વગેરે. માહિતી - માનષિી (ત્રી.) (મુખ્ય રાણી, પટરાણી 2. ઇંદ્રાણી) 114 Page #156 -------------------------------------------------------------------------- ________________ પહેલાના સમયમાં રાજાઓ અનેક રાણીઓ રાખતા હતા. તેમાં રૂપાદિ ગુણો જેમાં વિશિષ્ટ હોય તેને પટરાણી તરીકે સ્થાપતા હતા. આ પ્રમાણે દેવલોકના ઈંદ્રો પણ પોતાની પટરાણી સ્થાપે છે જેને ઈંદ્રાણી કહેવામાં આવે છે. 1/2 - સથરા (પુ.). (પ્રધાનરસ ર. શૃંગારરસ, શૃંગારરસોત્પાદક રત્યાદિ) વર્તમાન સમયમાં બળાત્કાર, છેડતી, અપહરણ વગેરેનું પ્રમાણ વધી ગયું છે. તેનું કારણ શૃંગારરસને ભડકાવનારા પિશ્ચર, ટીવી ઉપરના પ્રોગ્રામ, ચેનલો, પુસ્તક વગેરેનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. સાથે-સાથે મહત્ત્વનું એક અન્ય કારણ છે ઉભટવસ્ત્રોનો પહેરવેશ. ચેનલો આદિથી વિકૃત થયેલા જનમાનસ માટે બહેન-દીકરીઓના ઉદ્ભટવસ્ત્રોમાં દેખાતા અંગોપાંગ અને લટકા-મટકા પેટ્રોલવાળી જગ્યામાં દીવાસળી ચાંપવા જેવું કામ કરે છે. તેથી જ પહેરવેશ વિશે ધર્મબિંદુ પ્રકરણમાં ગ્રંથકારે જણાવ્યું છેઃ પહેરવેશથી વ્યક્તિનું કુળ, સંપત્તિ, સંસ્કાર આદિનું અનુમાન થાય છે તેથી શ્રાવકનો પહેરવેશ પોતાના કુટુંબ અને ખાનદાનીને અનુરૂપ હોય કિત, ફેશનના નામે અન્યને માટે વિષયોત્પાદક ન હોવો જોઈએ. સરસાઇ (જ.). (રસોમાં પ્રધાન 2. સુખમાં પ્રધાન). શાસ્ત્રોમાં શૃંગારરસના ઉત્પાદક સાધનો જણાવતાં કહે છે કે, પુષ્પોની માળા, અલંકારોને ધારણ કરવા, પ્રિયજનની સાથે પ્રેમાલાપ, ગીત ગાવા, રતિક્રીડા કરવી, વિવિધ પુષ્પોથી ભરપૂર ઉદ્યાનોમાં ફરવું વગેરે શૃંગાર રસોત્પાદક સાધનો છે. માન - ગત (2) (ક્યાસીમાં મહાગ્રહનું નામ 2. બારણામાં આડું મૂકવાનું લાકડું, આગળિયો) સોના-ચાંદી, રાચરચીલું આદિ ઘરના કિંમતી સરસામાનનું રક્ષણ કરવા તાળું લગાવેલા બારણાને અર્ગલાથી બંધ કરીને જેમ વધુ સેફ્ટી કરીએ છીએ. તેમ વિનય, વિવેક, ચારિત્ર વગેરે ગુણોના રક્ષણ માટે મનને બહારના નિમિત્તોથી વાળવાની સાથે પચ્ચખાણનિયમ લેવો પણ એટલો જ અગત્યનો છે. કોઈક વખત ભૂલથી મન તે વસ્તુ માટે લાલાયિત થઈ જાય ત્યારે લીધેલા પચ્ચખાણથી મન રોકાઈ જાય છે અને આત્માની અમૂલ્ય ગુણનિધિનું રખોપું થાય છે. મતપાસT - અત્રપાઠ્ઠ (પુ.). (જેમાં ભોગળ નાંખવામાં આવે છે તે, ભોગળના પાસા, જેમાં આગળિયો નાખવામાં આવે છે તે). अग्गलपासाय - अर्गलाप्रासाद (पुं.) (જ્યાં આગળો દેવામાં આવે છે તે ઘર, જ્યાં ભોગળ લગાવવામાં આવે છે તે મહેલ) માત્રા - ના (સ્ત્રી) (ભોગળ, નાનો આગળિયો, બારણું વાસવાનો કોઈપણ આગળો) તીર્થકર અને સિદ્ધ ભગવંતોની જેમ આપણો આત્મા પણ અસીમ શક્તિનો સ્વામી હોવા છતાં ય અનંતકાળથી કર્મરૂપી અર્ગલાથી જકડાયેલો છે. તેથી સ્વશક્તિઓને ભૂલીને શક્તિહીન થયેલો આપણો આત્મા સામાન્ય કાર્ય માટે પણ અન્યના સહયોગની આશા રાખે છે. અાવે (રેશ) (નદીનું પૂર) ખેતરમાં પશુ ઘૂસી ન જાય તેના માટે વાડ બનાવીને સુરક્ષિત કરવામાં આવે છે. નદીનું પૂર ગામને તારાજ ન કરી દે તેના માટે પાળ બનાવીને સુરક્ષિત કરવામાં આવે છે. પરંતુ અશુભ મન-વચન-કાયાના યોગો તમારા આવનારા ભવો બગાડી દેશે તેનો વિચાર કર્યો છે? જો ના, તો આજથી જ શુભ મન-વચન-કાયાના યોગોની વાડ ઊભી કરીને આવનારા ભવો સુરક્ષિત કરી દો. સસિર - અશિર (ન.) (મસ્તકનો આગળનો ભાગ). સામુદ્રિકશાસ્ત્રમાં વ્યક્તિના અંગોપાંગના આધારે તેના સ્વભાવ તથા ભૂત-ભાવિની ઘટનાનો ફળાદેશ કરવામાં આવેલો છે. તેને 115 Page #157 -------------------------------------------------------------------------- ________________ અંગલક્ષણશાસ્ત્ર પણ કહે છે. એમાં પુરુષ-સ્ત્રીનાં વિવિધ અંગોના શુભાશુભ કથનો હોય છે. તેમાં મસ્તક માટે કહેલું છે કે જે વ્યક્તિના મસ્તકનો અગ્રભાગ-લલાટ અષ્ટમીના ચંદ્ર જેવો હોય તે ઉદાર સ્વભાવનો તથા સુખી હોય છે. માસિદર - ગણિવર (ન.) (વનસ્પતિનો અગ્રભાગ) કસાઇના હાથમાં ચઢી ગયેલા બકરાના જીવનનો કોઈ ભરોસો નથી. કેમ કે કસાઇ તેને ગમે ત્યારે હલાલ કરી શકે છે. વનસ્પતિના અગ્રભાગે રહેલા પાણીના બિંદુનો કોઈ ભરોસો નથી. કેમ કે ગમે ત્યારે હવા આવશે અને તે ખરી પડશે. તેમ કર્મરાજાની નજરે ચઢી ગયેલા ખોટા કાર્યો કરનાર ક્યાં સુધી સુખ ભોગવી શકશે તેનો ભરોસો નથી. કેમ કે જે દિવસે કર્મની વક્રદૃષ્ટિ થશે તે દિવસે તે જીવ નરક-નિગોદમાં પટકાઈ જશે. જ્યાં કોઈ તેને બચાવનારું નહીં હોય. अग्गसुयक्खंध - अग्रश्रुतस्कन्ध (पुं.) (આચારાંગનો દ્વિતીય શ્રુતસ્કંધ) ન્સલ્ટર સલ્ફરૂકુંતન જેસ્ટમૃદ્ધ છેતેરે કુલ ૪૪છે. તેમનો પ્રથમ ગ્રંથ છે વ્યારાં સૂત્ર. આ ગ્રંથમાં ભગવાન મહાવીરના સાધનાકાળના જીવનપ્રસંગો અને સાધુ-સાધ્વીઓના ઉત્કૃષ્ટ આચારોની વાતો કરવામાં આવેલી. છે. તેના કુલ 25 અધ્યયન છે અને બે શ્રુતસ્કંધમાં વિભક્ત છે. માણો - શુ (સ્ત્રી) (હાથીની સુંઢનો અગ્રભાગ, સુંઢનો આગળનો ભાગ). પ્રાચીન કાળમાં જે રાજ્યનો રાજા પુત્ર વિના મરણ પામે ત્યારે નવો રાજા નીમવા માટે મંત્રીમંડળ રાજહસ્તિના સુંઢના અગ્રભાગે જલથી ભરેલો કળશ સ્થાપતા હતા. આખા નગર કે રાજ્યના પરિભ્રમણ દરમ્યાન રાજહતિ જે વ્યક્તિના મસ્તક પર તે કળશ ઢોળે તેને રાજા તરીકે નિયુક્ત કરવામાં આવતો હતો. મદ- ગાદ(પુ.) (મમતા-અભિનિવેશ 2. આવેશ 3. મિથ્યા આગ્રહ 4. આસક્તિ 5. અનુગ્રહ 6. આક્રમણ 7. ગ્રહણ કરવું તે) અભવ્ય જીવ ચારિત્ર ગ્રહણ કરીને ઘોરતપ, કષ્ટમય અભિગ્રહો, વિવિધ પ્રકારના ઉપસર્ગો અને પરિષહો હસતા મુખે સહન કરે છે. છતાં પણ તે મોક્ષસુખને નથી પામી શકતો અને સંસારચક્રમાં ભમ્યા જ કરે છે. તેનું મુખ્ય કારણ છે મિથ્યાભિનિવેશ. અભવ્યજીવ ચારિત્રની સુંદર આરાધના કરતો હોવા છતાં પરમાત્માએ કહેલી વાતોને શ્રદ્ધાથી ક્યારેય સ્વીકારતો નથી, તેનામાં મિથ્યાત્વ ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે દર્શનભ્રષ્ટનો મોક્ષ ક્યારેય સંભવ નથી. अग्गहछेयकारि (ण)- आग्रहछेदकारिन् (त्रि.) (મૂછનો છેદ કરનાર 2. મિથ્યાગ્રહનો છેદ કરનાર) જીવ અપુર્વકરણની પ્રક્રિયા દ્વારા તીવ્રપુરુષાર્થ વડે અનાદિકાલીન મિથ્યાત્વની ગ્રંથીને છેદીને સમ્યગ્દર્શનગુણની પ્રાપ્તિ કરે છે. ત્યારપછી તે જીવનો અનંત પુદ્ગલપરાવર્તનમય સંસાર ઘટીને માત્ર અધપુદ્ગલપરાવર્ત જેટલો જ બાકી રહે છે અને પછી તો તે સમ્યગ્દર્શની આત્માને દુનિયાની કોઈ તાકાત શ્રદ્ધાથી હલાવી શકતી નથી. મ UT - BU (.) (અનાદર, અસ્વીકાર). નિગોદસ્થાનમાં રહેલા જીવને અશુભ મન-વચન અને કાયાનો વ્યાપાર ન હોવા છતાં પણ તે પ્રતિક્ષણ નવા કર્મોનો બંધ કરતો જ રહે છે. તેને ભલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન હોય પરંતુ, એકમાત્ર અજ્ઞાનદોષ તેનામાં રહેલો છે અને અજ્ઞાન એટલે મિથ્યાત્વ. તેવાને સત્ય જાણવાનો અને સ્વીકારવાનો અભાવ એટલે અનાદર હોય છે. નિગોદના જીવ તો કર્મવશ અજ્ઞાની છે પરંતુ, મનુષ્યગતિમાં રહેલા આપણને તો કોઈ બાધા નથી. તો પછી સત્ય જાણવા ને સ્વીકારવામાં શા માટે આનાકાની ? अग्गहणवग्गणा- अग्रहणवर्गणा (स्त्री.) (વર્ગણાવિશેષ, ગ્રહણ ન થઇ શકે તેવો કર્મપુદ્ગલનો સમૂહ) I li6 Page #158 -------------------------------------------------------------------------- ________________ જીવ ઉત્પત્તિસ્થાનમાં આવતાની સાથે તભવયોગ્ય ઔદારિકાદિવર્ગણાના પુગલો ગ્રહણ કરીને શરીરાદિની રચના કરે છે અને પ્રતિક્ષણ નવા-નવા કર્મબંધ કરી જન્મ-મરણની પરંપરા વધારતો હોય છે. કર્મવર્ગણાપ્રચુર આ સંસારમાં એક સમયકાળ એવો છે કે, જેમાં જીવ કોઈ કર્મબંધ નથી કરતો અને તે છે એક ભવમાંથી બીજા ભવમાં જવામાં લાગતો વચ્ચેનો સમય. જેને વિગ્રહગતિ કહેવામાં આવે છે. આ સમયમાં જીવ કોઇપણ જાતના કર્મપુદ્ગલો ગ્રહણ કરતો નથી. મહથિ - મફત (કું.) (હાથનો આગળનો ભાગ, હસ્તાગ્ર) ભક્ત અને ભગવાન વચ્ચે તાદાત્મય સંબંધ બંધાઈ જતો હોય છે. જેમ ચામાં ભળેલી સાકર અને હાથના અગ્રભાગે રહેલી અંગુલિઓ ને ભિન્ન કરી શકાતા નથી. તેઓ એક-બીજા સાથે અભિન્નપણે રહેલા હોય છે. તેમ ભક્ત ભગવાન વિના અને ભગવાન ભક્ત વિના ન રહી શકે. ઓલી સુલસા ! સતત મહાવીરમય હતી, તો પ્રભુ વીર પણ સુલસા શ્રાવિકાને યાદ કર્યા વિના નહોતા રહ્યા. તેમણે સુલતાને ધર્મલાભ કહેવડાવીને ભક્તની સ્મૃતિ વ્યક્ત કરી હતી. મહિ() - માહિ(વિ.) (હઠાગ્રહી, મિથ્યા આગ્રહવાળો) નિર્મળજ્ઞાનથી જેની પ્રજ્ઞા વિશુદ્ધ થઈ છે તેવો જીવ કોઈપણ પક્ષ કે ગચ્છના વાડામાં બંધાયા વિના જ્યાં સત્યયુક્તિ હશે ત્યાં તેની મતિ ગમન કરતી હશે. જ્યારે ક્ષુદ્રસ્વભાવવાળા અને અજ્ઞાની લોકો મિથ્યાભિનિવેશથી કોઇ મત, પક્ષમાં બંધાઈને જ્યાં પોતાની મતિ જતી હશે ત્યાં આગળ શાસ્ત્રોની યુક્તિને ખેંચી લેતા હોય છે. અર્થાત્ તેઓ પોતાની બુદ્ધિને અનુસાર શાસ્ત્રોના અર્થો કરી લેતા હોય છે. પfa - Bit (ની) વા (ર.) (સૈન્યનો અગ્રભાગ) પખંડના અધિપતિ ચક્રવર્તીને ભરતક્ષેત્રના પ્રથમ ત્રણખંડો જીતવા માટે ક્યારેય હથિયાર ઉપાડવું પડતું નથી. કેમ કે તેના સૈન્યની અગ્રભાગે ચાલતા અશ્વરત્નના બ્રહ્મચર્યતેજના પ્રતાપે સર્વરાજાઓ વિના વિરોધ ચક્રવર્તીની આજ્ઞા સ્વીકારતા હોય છે. બેશક ! ઉત્કૃષ્ટ પુણ્યશાળી જીવોને સમસ્ત પૃથ્વી વશીભૂત બની જતી હોય છે. 3 (m) vs - Hપ્રાયuીય () (સર્વદ્રવ્ય ગુણ અને પર્યાયના પરિમાણનું પ્રતિપાદન કરનાર શ્રુતજ્ઞાન, 14 પૂર્વમાંનું બીજુ પૂર્વ) ચૌદપૂર્વમાંના દ્વિતીયપૂર્વનું નામ અગ્રાયણીય છે. અગ્ર એટલે પરિમાણ(માપ) તેનું અયન એટલે જ્ઞાન. આ પૂર્વમાં જગતમાં રહેલા સર્વદ્રવ્યો, સર્વ પર્યાયો અને સર્વજીવવિશેષોનું વર્ણન કરવામાં આવ્યું છે. અગ્રાયણીય પૂર્વમાં કુલ છqલાખ પદો હતા જે વર્તમાનમાં લુપ્ત થયેલા છે. શ્રીસ્થૂલિભદ્રસ્વામી સુધીના આપણા શ્રુતધર મહામુનિઓ સમસ્ત દ્વાદશાંગીના જ્ઞાનવાળા હતા. 1i - નિ (કું.) (અગ્નિ, આગ 2. તે નામે લોકાન્તિક દેવ 3. કૃત્તિકાનક્ષત્રનો દેવ) શાસ્ત્રમાં અગ્નિ બે પ્રકારે કહેવામાં આવ્યો છે. 1. દ્રવ્ય અગ્નિ અને 2. ભાવ અગ્નિ. દ્રવ્ય અગ્નિ તે છે જે પ્રજવલિત થતાં ઘર, મહેલ, દુકાનાદિને બાળી નાખે છે. અને ભાવ અગ્નિ તે અંતરમાં ઉત્પન્ન થનારો પરિણામવિશેષ છે. જે આત્મામાં આ ભાવાગ્નિ ઉત્પન્ન થાય છે તેના પૂર્વકૃત બધા જ સુકૃત્યોને બાળી નાખવાનું કાર્ય કરે છે. સાધુ-સાધ્વી માટે તો કહેવું છે કે, જે કષાયોરૂપ ભાવાગ્નિમાં લેવાય છે તેના ચારિત્રનો સમૂળગો નાશ થાય છે. યાદ રાખજો! ભવ બગાડે તે ભાવાગ્નિ. (મ- નિલ્ટ (પુ.) (જમદગ્નિ નામક તાપસ, યમ તાપસનો શિષ્ય) જમદગ્નિ તાપસ ઘોરતપસ્વી અને પ્રસિદ્ધ બ્રહ્મર્ષિ પરશુરામના પિતા હતા. આ જમદગ્નિ ઋષિએ કામાગ્નિવશાતુ પોતાની પત્નીની રેણુકા નામક બહેન સાથે પ્રેમસંબંધ બાંધતા તેણીના પતિના હાથે પ્રાણ ગુમાવવા પડ્યા હતાં. 111. Page #159 -------------------------------------------------------------------------- ________________ જાગો (રેશ) (ઇંદ્રગોપ, એક જાતનો ક્ષુદ્ર જીવ-જંતુ 2. મંદ) વર્તમાન જીવનશૈલીમાંથી સમય બચશે તો ધર્મ કરશું નહીંતર ફુરસદના સમયે યથાશક્તિ કરીશું. આવી વિચારશૈલીવાળાઓ કદાચ જીવનમાં કેરિયરની રેસમાં આગળ નીકળીને વિકાસ તો સાધી લે છે. પરંતુ તેઓ આધ્યાત્મિક વિકાસની રેસમાં તો ગોકળગતિએ ચાલી રહ્યાં છે. સબુર ! ભૌતિકવિકાસમાં ગમે તેટલા આગળ હશો પણ આત્મહિતમાં પાછળ રહ્યા તો એ ભૌતિકવિકાસ કાંઈ કામ નહીં લાગે. જાવન - ગનિવાર્ય (2) (હોમ, યાગાદિ વિધિ) આર્ય પ્રભવસ્વામીએ પોતાના ઉત્તરાધિકારીપદને યોગ્ય શયંભવ બ્રાહ્મણને જાણ્યો તેથી તેમને પ્રતિબોધ કરવા માટે બે શિષ્યોને તેમના દ્વારા જ્યાં યજ્ઞવિધિ ચાલી રહી હતી ત્યાં મોલ્યા અને કહેવડાવ્યું કે, 'મો છું મો શ્રેષ્ઠતવં જ્ઞાત્તેિ પર' આ વાક્ય પરથી રહસ્યશોધ કરતાં જે જગ્યાએ હોમ ચાલી રહ્યો હતો તેની નીચેથી જ શાંતિનાથ પ્રભુની પ્રતિમા મળી, વૈરાગ્ય પામીને તેમણે પ્રભવસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. જેઓએ આગળ જતાં દશવૈકાલિકસૂત્ર જેવા મહાન ગ્રંથની રચના કરી હતી. મારિયા - નિરિક્ષા (સ્ત્રી.) (અગ્નિકર્મ 2. હોમ) પંચ મહાવ્રતધારી, ઉત્કૃષ્ટ અહિંસાના પાલક શ્રમણોને દ્રવ્યઅગ્નિનો સ્પર્શ કે ઉદ્દીપન કરવાનો નિષેધ છે કારણ કે, તેમાં પ્રચારમાત્રાએ જીવહિંસા થાય છે. પરંતુ તે જ નિગ્રંથોને શાસ્ત્રો કહે છે કે, સંયમના ઉત્કૃષ્ટ પાલન અને શાસ્ત્રોના તાત્વિક અભ્યાસ દ્વારા આત્મામાં એવી શુભભાવાગ્નિ ઉત્પન્ન કરો કે, જેની અંદર પૂર્વસંચિત સઘળાય કર્મો સ્વાહા થઈ જાય. अग्गिकुमार - अग्निकुमार (पु.) (અગ્નિકુમાર દેવ, ભુવનપતિનિકાયના દેવનો એક પ્રકાર) કુતૂહલપ્રિય હોવાથી કુમારરૂપે ઓળખાતા ભુવનપતિદેવોના દશપ્રકારોમાં અગ્નિકુમારનો પણ સમાવેશ થયેલો છે. આ અગ્નિકુમારદેવોના મૂળ શરીરનું દેહપ્રમાણ સાત હાથ હોય છે અને તેઓને કૃષ્ણ નીલ કાપોત તથા તેજસુ આ ચાર વેશ્યાઓ હોય છે. તીર્થંકર પરમાત્માના નિર્વાણ કલ્યાણકના અવસરે અગ્નિકુમારદેવો તેમની ચિતાને અગ્નિ અર્પે છે. अग्गिकुमाराहवण - अग्निकुमाराह्वान (न.) (અગ્નિકુમારદેવોનું આહ્વાન) જિનશાસનમાં જેમ ભક્તિ પ્રધાન સ્તુત્યાદિની રચના થઇ છે તેમ, પૂજા-પૂજનોની પણ રચના કરવામાં આવેલી છે. જયારે પણ આ પૂજા-પૂજનો ભણાવવામાં આવે છે ત્યારે પૂજનાદિ નિર્વિને પાર પડે તહેતુ વિવિધ પ્રકારના દેવોનું આહ્વાન કરવામાં આવે છે. જયારે ધૂપ કે દીપ પૂજાનો સમય આવે છે ત્યારે અગ્નિકુમારદેવોનું આહ્વન કરવામાં આવતું હોય છે. અને ચિંતવન કરવામાં આવે છે કે, અહીં જે અગ્નિ પ્રગટાવવામાં આવેલો છે તેમાં રહેલા જીવોનું પણ કલ્યાણ થાઓ. પત્ર - માનેય (પુ.) (આગ્નેયાભ વિમાનવાસી લોકાન્તિક દેવ) ઊર્ધ્વલોકસ્થિત પાંચમાં દેવલોકના રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં આઠ કૃષ્ણરાજિ આવેલી છે. તેમાંની ઉત્તરદિશાની બે કૃષ્ણરાજિઓ મધ્યે આગ્નેયાભવિમાનમાં જે દેવો વસે છે તેઓની ઓળખાણ નવલોકાન્તિકદેવોમાં આગ્નેય દેવો તરીકે થાય છે. अग्गिच्चाभ - आग्नेयाभ (न.) (આગ્નેયાભ વિમાન, ઉત્તરદિશા તરફની બે કૃષ્ણરાજીની વચ્ચે આગ્નેયાભ નામનું પાંચમા લોકાન્તિક દેવલોકનું એક વિમાન) अग्गिजस - अग्नियशस् (पुं.) (દ્વીપ કે સમુદ્ર વિશેષનો તે નામનો અધિપતિ દેવ, અગ્નિયશ દેવ) જેમ પ્રાચીનકાળમાં નગર કે દેશના રાજાઓ પોતાના રાજ્ય અને પ્રજાનું રક્ષણ કરતા હતાં, તેમ તિચ્છલોકના પ્રત્યેક દ્વીપો અને 118 Page #160 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રોના પણ અધિપતિદેવો હોય છે. આ અધિપતિ દેવો પોતાના દ્વીપ કે સમુદ્રનું આધિપત્ય ધરાવતા હોય છે અને જે-તે દ્વીપ કે સમુદ્રનું રક્ષણ કરતા હોય છે. अग्गिज्जोय - अग्निद्योत (पुं.) (ભગવાન મહાવીરનું આઠમા ભવમાં બ્રાહ્મણ જન્મનું નામ, અગ્નિદ્યોત બ્રાહ્મણ) શ્રુતકેવલી ભદ્રબાહસ્વામી રચિત કલ્પસૂત્રમાં આવતા ઉલ્લેખ અનુસાર, ભગવાન મહાવીરના સમ્યક્તપ્રાપ્તિ પછીના મુખ્ય સત્યાવીશ ભવો પૈકી આઠમા ભવમાં તેઓ ચૈત્ય સંનિવેશને વિશે સાઈઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામના બ્રાહ્મણ થયા હતા અને જીવનના અંતભાગે વૈરાગ્ય પામીને ત્રિદંડી-સંન્યાસી થયા હતા. अग्गिदत्त - अग्निदत्त (पुं.) (ઐરાવતક્ષેત્રના એક તીર્થકર, અગ્નિદત્ત નામના તીર્થંકર 2. ભદ્રબાહુસ્વામીના દ્વિતીય શિષ્ય) આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમકાલીન અને ઐરાવત ક્ષેત્રમાં થયેલા અગ્નિદત્ત નામના તીર્થંકર તેમજ ભદ્રબાહસ્વામીના દ્વિતીય શિષ્યનું નામ પણ અગ્નિદત્ત હતું એમ કલ્પસૂત્રમાં વર્ણન મળે છે. (અગ્નિદાહ, અગ્નિસંસ્કાર, અગ્નિમાં શરીરને બાળવારૂપ શારીરદંડ) શરીરના ટીપટાપ પાછળ આપણે કલાકોના કલાકો વેડફીએ છીએ. હોંશે-હોંશે ખૂબ લાલનપાલન કરીએ છીએ. આ દેહ નશ્વર છે એમ જાણવા છતાં જો થોડીપણ તકલીફ થાય તો દોડાદોડી કરી મૂકીએ છીએ. અરે ! એને જ સર્વસ્વ માનીએ છીએ. પરંતુ આ દેહ અંતે તો અગ્નિમાં ભસ્મીભૂત થઈ માટીમાં મળી જવાનો છે. ભલા મનુષ્ય ! વિચારજે કે, નશ્વર એવા આ શરીરને પ્રધાનતા આપવી કે પછી આત્મહિતને? अग्गिदेव - अग्निदेव (पुं.) (દ્વીપ કે સમુદ્ર વિશેષનો તે નામનો અધિપતિદેવ 2. અગ્નિદેવ) अग्गिभीरु - अग्निभीरु (पुं.) (ચંડપ્રદ્યોતરાજાનો રથ વિશેષ) ભૂતકાળમાં આપણા રાજા-મહારાજાઓ પોતાને સવારી માટે, યુદ્ધ માટે અને ધાર્મિક પ્રસંગો માટે આમ જુદા-જુદા પ્રસંગોને અનુરૂપ રથ રાખતા હતા. ભગવાન મહાવીરના પરમ ભક્ત શ્રેણિક રાજા જ્યારે જ્યારે પરમાત્માને વંદન કરવા જતા ત્યારે વિશિષ્ટ પ્રકારના રથમાં બેસીને જતા હતાં. ચંડપ્રદ્યોતરાજાનો અગ્નિભી રથ પણ એવી જ વિશિષ્ટ કોટિનો હતો. - મૂરુ - નમૂતિ (કું.) (મંદર પર્વતના પ્રદેશમાં ઉત્પન્ન એક બ્રાહ્મણનું નામ 2. ભગવાન મહાવીરનું દશમા ભવમાં બ્રાહ્મણ જન્મનું નામ 3. અગ્નિભૂતિ નામક ભગવાન મહાવીરના બીજા ગણધર). કલ્પસૂત્રમાં આવતાં વર્ણન અનુસાર, સમ્યક્ત પ્રાપ્તિ પછીના મુખ્ય સત્યાવીશ ભવો પૈકી દશમા ભવમાં ભગવાન મહાવીરનો જીવ મન્દર સંનિવેશમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામનો બ્રાહ્મણ થયો હતો. જે વૈરાગ્ય પામીને અંતે ત્રિદંડી થયો હતો. તેમજ ભગવાન મહાવીરના બીજા ગણધરનું નામ અગ્નિભૂતિ હતું અને તે ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીના સગા ભાઈ હતા. તેમને કર્મ વિષયક સંશય હતો જે ભગવાને વેદપદની યુક્તિથી ફેડી આપ્યો હતો. अग्गिमाणव - अग्निमानव (पुं.) (દાક્ષિણાત્ય અગ્નિકુમારદેવોના ઇંદ્રનું નામ) વ્યંતર નિકાયથી લઈને બાર દેવલોક સુધીમાં કુલ 64 ઇંદ્રો છે. નવરૈવેયકાદિ કલ્પાતીત વિમાનોમાં બધા જ સમાન હોઈ કોઈ એક ઇંદ્રનું આધિપત્ય ત્યાં નથી. દશભવનપતિ નિકાયમાંના અગ્નિકુમાર નામક દેવોનું જ્યાં રહેઠાણ છે તેમાં દક્ષિણદિશા તરફ વસનારા અગ્નિકુમાર દેવો પર અગ્નિમાનવ નામક ઇંદ્ર શાસન કરે છે. 119 Page #161 -------------------------------------------------------------------------- ________________ વિમાની - નિમાની (સી.) (રતિકર પર્વતની ઉત્તરમાં રહેલી આ નામની ઈંદ્રાણી) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ નામના આગમમાં આવતા ઉલ્લેખ પ્રમાણે પ્રથમદેવલોકના ઇંદ્ર-શક્રેન્દ્રની કુલ આઠ અગ્રમહિષીઓ છે. તેમાંની એક પટ્ટરાણીદેવીનું નામ અગ્નિમાલી છે. આ દેવી રતિકરનામક પર્વતની ઉત્તરદિશામાં નિવાસ કરનારી છે. જિમિત્તા - નિમિત્રા (જી.) (તે નામની સદાલપુત્રની સ્ત્રી, અગ્નિમિત્રા) ઉપાસકદશાંગસૂત્રમાં ભગવાન મહાવીરના દશ શ્રાવકોના ધાર્મિક જીવનનું વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાં પોલાસપુરનગરમાં રહેનારા સદાલપુત્ર કુંભારનો અધિકાર આવે છે. તેઓ પહેલા ગોશાલકના આજીવકમતના ઉપાસક હતા અને પછીથી વીરપ્રભુના ગૃહસ્થશિષ્ય બનેલા. તેમની સ્ત્રીનું નામ અગ્નિમિત્રા હતું. જાદ્દ - નરેશ (ઈ.) (અગ્નિની જેમ દાહકારી મેઘ, અગ્નિ જેવી દાહક વષા) પરમાત્માએ કહ્યું છે કે, જ્યારે છઠ્ઠો આરો આવતાં પાપની માત્રા વધશે ત્યારે કુદરત પણ પોતાના સ્વભાવથી વિપરીતતાને ધારણ ઓ પોતાની નિયમિતતાનો ત્યાગ કરી દેશે. સૂર્ય અગનગોળા વરસાવવા માંડશે, મેઘનું પાણી પણ અગ્નિની જેમ દાહ પમાડનારું બની જશે અને જીવોને બચવાનો કોઈ આરો પણ નહીં રહે. હે પ્રભુ! આપ છઠ્ઠા આરામાં અમારો જનમ નિવારજો. મજાય - નવા (પુ.) (ભસ્મક નામક વાયુપ્રકોપ, ભસ્મક વ્યાધિ 2. ઇન્દ્રદત્ત રાજાએ સ્વમંત્રીની પુત્રીમાં પેદા કરાવેલા સુરેન્દ્રદત્તની દાસીનો પુત્ર 3. વત્સગોત્રનું અવાંતર ગોત્ર) વૈદ્યક ગ્રંથોમાં ભસ્મક નામક રોગનું વર્ણન આવે છે. આ રોગ જેને લાગુ પડ્યો હોય તે વ્યક્તિ જે કાંઈ ખાય-પીવે તે બધું જ ભસ્મ થઈ જાય. તેની ભૂખ કેમેય કરીને મટે નહીં. મોહનીયકર્મ પણ આ ભસ્મકરોગ જેવું છે. તે સંસારમાં કેટલાય જીવોને પોતાના મોહપાશમાં જકડીને ઓહિયા કરી ગયો છે છતાં પણ તેની ભૂખ સંતોષાતી નથી. મોહનીય નામના ભાવરોગથી બચવાનો એકમાત્ર ઉપાય છે જિનધર્મનું આલંબન. જે પણ જીવ આ ધર્મને શરણ થઈ ગયો છે તેનું મોહરાજા કાંઈ બગાડી શક્યો નથી. ત્રિય - પ્રિમ (.) (આગળ થયેલો, મોટોભાઈ 2. શ્રેષ્ઠ) નીતિશાસ્ત્રોમાં લખ્યું છે કે, જ્યાં આગળ દુષ્ટજનોની પૂજા થાય છે અને ગુરુ કે વડિલ જેવા પૂજયપુરુષોની અવહેલના-અનાદર થાય છે તે સ્થાનોમાં દુર્ભિક્ષ, મરણ અને ભય આ ત્રણ આફતો નિરંતર થતી જ રહે છે. તેથી પોતાનો અભ્યદય ઇચ્છનારે પૂજ્યોની પૂજાનો હંમેશાં આદર કરતાં રહી સ્વ-પર કુશળ-ક્ષેમ કરી લેવું જોઈએ. જાય - મન (પુ.) (88 ગ્રહમાંના પપમા મહાગ્રહનું નામ, અગ્નિગ્રહ) સૌરમંડળમાં અનેક તારાઓ દેખાય છે તેમાં કુલ 88 ગ્રહો ખગોળવેત્તાઓએ નિરૂપ્યા છે. તેમાં મુખ્ય આઠ ગ્રહો મનાય છે. સૂર્યગ્રહ એ બધા ગ્રહોનો રાજા કહેવાય છે. આકાશમાં જ્યારે સાતગ્રહોની સ્થિતિ ઉચ્ચકક્ષાની હોય ત્યારે તીર્થંકર ભગવંતોનો જન્મ થતો હોય છે. अग्गिवेस - अग्निवेश (पुं.) (ત નામે પ્રસિદ્ધ એક ઋષિ, અગ્નિવેશ ઋષિ) માનવેર (.) (પક્ષના ચૌદમા દિવસનું નામ, ચૌદશ 2. દિવસના બાવીસમા મુહૂર્તનું નામ). પક્ષ એટલે પખવાડિયું. તેના ચૌદમા દિવસને અગ્નિવેશ્મ કહેવાય છે. જૈનધર્મમાં આ દિવસ પર્વતિથિ તરીકે પણ ઓળખાય છે. એવી પર્વતિથિઓમાં લીલોતરીનો ત્યાગ કરવાનું કહેવામાં આવેલું છે. તેનું સાયન્ટિફીક કારણ એ છે કે ચંદ્રનો ધરતી પર રહેલા 120 Page #162 -------------------------------------------------------------------------- ________________ પાણી સાથે સંયોગ થતાં તેમાં તોફાન જાગ્રત થાય છે અને ભરતી આવે છે. લીલોતરીમાં જલ તત્ત્વ વધારે હોવાથી એ દિવસે તે વ્યક્તિના શારીરિકતંત્રમાં ગરબડ ઉત્પન્ન કરી શકે છે. આથી પર્વતિથિઓમાં તેનો ત્યાગ કરવો ઉચિત છે. अग्गिवेसायण - अग्निवेश्यायन (पुं.) (દિવસનું ૨૨મું મુહર્ત 2. અગ્નિવેશ ઋષિનો પૌત્ર 3. તે નામના ગોત્રમાં ઉત્પન્ન થનારા સુધમસ્વિામી આદિ 4, ગોશાળાના પાંચમા દિશાચર સાધુ). વર્તમાન સમયમાં જેમનું દ્વાદશાંગમય શ્રુતજ્ઞાન ચતુર્વિધ સંઘમાં ભણાવાઇ રહ્યું છે કે જેટલા પણ સાધુ-સાધ્વી ભગવંતો વિચરે છે તે બધાના વડા-સ્વામી, ભગવાન મહાવીરના પંચમ ગણધર અને પ્રથમ પટ્ટધર ભગવાન સુધર્માસ્વામી અગ્નિવેશ્યાયન નામક ગોત્રમાં ઉત્પન્ન થયા હતા. अग्गिसक्कार - अग्निसंस्कार (पुं.) (અગ્નિદાહ આપવો તે, અગ્નિસંસ્કાર કરવો તે) ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિના જન્મથી લઇને મરણ સુધીમાં કુલ સોળ સંસ્કાર માનવામાં આવ્યા છે. જ્યારે વ્યક્તિ જન્મે છે ત્યારથી લઈને જન્મ સંસ્કાર, ભોજન સંસ્કાર, નામ સંસ્કાર, પઠન સંસ્કાર, લગ્ન સંસ્કાર કરવામાં આવે છે તથા છેલ્લે માણસ મૃત્યુ પામે ત્યારે પણ તેના શરીરનો એક સંસ્કાર કરવામાં આવે છે તે છે અગ્નિસંસ્કાર. અત્યંત માનપૂર્વક તેના શરીરને અગ્નિદાહ આપીને આ દુનિયામાંથી વિદાય આપવામાં આવે છે. ફેશન-વ્યસનમાં ફાટેલી આજની આ યુવાપેઢીને સંસ્કારોના નામ તો જવા દો તેની દિશાની પણ ખબર નથી. હાય રે જમાનાવાદ! તે તો કોઈનેય નથી છોડ્યા. જિલપ્પમ - નિસપ્રમ (સ્ત્રી) (બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્યભગવાનની દીક્ષા શિબિકાનું નામ) તીર્થકરોના દીક્ષાના અવસરે રાજમહેલથી લઇને દીક્ષાસ્થળ સુધી જવા માટે દેવો એક શિબિકા અર્થાતુ, પાલખીનું નિર્માણ કરતા હોય છે. તે પાલખીમાં તીર્થકરો બેસીને વરસીદાન કરતાં આખા નગરમાં ફરે છે. જે પણ તીર્થકરો શિબિકામાં બેસે છે તે દરેક શિબિકાનું નામ હોય છે. બારમા તીર્થંકર વાસુપૂજ્ય સ્વામી દેવનિર્મિત જે શિબિકામાં બેઠા હતા તેનું નામ અગ્નિસપ્રભા હતું. પાસ () - નશન (પુ.). (તીવ્રક્રોધવાળો તે નામનો એક તાપસ ૨.સ્વનામ ખ્યાત એક બ્રાહ્મણ) અગ્નિનો એક નાનકડો તણખો આખા ગામને બાળી નાખવાની તાકાત ધરાવે છે તેમ એક નાનો-સરખો કરેલો ક્રોધ પણ તમને ભવોના ભવો સુધી રખડાવી શકવાની ક્ષમતા રાખે છે. જેનું ઉદાહરણ છે અગ્નિશમાં બ્રાહ્મણ અને રાજા ગુણસેન: ગુણસેનની એક નાનકડી ભૂલના કારણે અગ્નિશમાં બ્રાહ્મણ સાધુ હોવા છતાં ક્રોધાગ્નિમાં એવો પ્રજ્વલિત થયો કે, બન્નેના વૈરની પરંપરા છેક નવનવ ભવ સુધી ચાલી. સમરાદિત્યમહાકથામાં તેમના નવેય ભવોનું હૃદયદ્રાવક નિરૂપણ કરેલું છે. સદિય - અનિધિ (ત્રિ) (જેમાં અગ્નિનો ભાગ-હિસ્સો હોય તેવું) સુવર્ણ અત્યંત શુદ્ધ અને કાંતિમય દેખાય છે તેમાં અગ્નિનો ભાગ છે. અર્થાતુ આગ પોતાની ઉષ્ણતાથી સોનાને તપાવીને તેમાં રહેલી અશુદ્ધિ દૂર કરી તેની કાંતિને ઉજાગર કરે છે. તેમ આત્માની ઉન્નત્તિમાં ચારિત્રસાધના કારણભૂત છે. ચારિત્રની તાત્વિક સાધના જીવને લાગેલા કર્મમલને દૂર કરી આત્મામાં રહેલા સ્વાભાવિક ગુણોને જાગ્રત કરે છે. अग्गिसिह - अग्निशिख (पुं.) (અગ્નિની જેવી શીખા જેને છે તે 2. કેસુડાનું વૃક્ષ 3. લાંગલી વૃક્ષ 4. સાતમા વાસુદેવના પિતાનું નામ છે. દક્ષિણ દિશાના અગ્નિકુમાર દેવોનો ઇન્દ્ર 6. અગ્નિની જવાળા) બિલાડીની આંખે ચઢેલો ઉંદર ક્યાં સુધી ખેર મનાવી શકે? આગની જ્વાળાઓમાં લપેટાયલું ઘર ક્યાં સુધી સાબૂત રહી શકે? અને જૂર એવા કર્મરાજાની વક્રદૃષ્ટિનો ભોગ બનેલો આત્મા ક્યાં સુધી સુખ ભોગવી શકવાનો છે? આવા જીવોને તો એમ જ કહેવું પડે કે, “પયા માપ તાર મેં તમારો નંબર થોડીવારમાં જ આવશે. 121 Page #163 -------------------------------------------------------------------------- ________________ अग्गिसिहाचारण - अग्निशिखाचारण (पुं.) (વિદ્યાચારણનો એક ભેદ, અગ્નિશિખાચારણ મુનિ) આ વિદ્યા જેની પાસે હોય તે સાધુપુરુષ અગ્નિજવાળાઓને પકડીને અગ્નિકાયના જીવોની વિરાધના કર્યા વિના અને પોતે જરાપણ દાઝયા વિના અગ્નિ પર નિર્વિઘ્નપણે સડસડાટ આરપાર જઈ શકે છે. આવી વિદ્યા ચારિત્રની સુવિશુદ્ધ સાધનાથી પ્રાપ્ત થતી હોય માણેor - નિષેધr (6) (વર્તમાન ચોવીશીના સંભવનાથ પ્રભુના સમકાલીન ઐરાવત ક્ષેત્રના તે નામના તીર્થંકર 2. શ્રીનેમિનાથના સમકાલીન ઐરાવતક્ષેત્રના ૨૧મા તીર્થંકર) તિત્યોગાલિપન્ના અને પ્રવચનસારોદ્ધારમાં આવતા ઉલ્લેખ પ્રમાણે આ અવસર્પિણી કાળના ત્રીજા શ્રીસંભવનાથ અને બાવીસમાં શ્રીનેમિનાથ ભગવાનના સમકાળમાં ઐરાવતક્ષેત્રમાં અગ્નિણ નામના તીર્થકર ઉત્પન્ન થયા હતા. अग्गिहोत्त - अग्निहोत्र (न.) (અગ્નિમાં હોમવા યોગ્ય અભિમંત્રિત ઘી-જવ વગેરે દ્રવ્ય, અન્યાધાન, હોમ) અગ્નિહોત્ર દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. બ્રાહ્મણ વગેરે મંત્રોચ્ચારપૂર્વક અગ્નિમાં જે ધી, જવાદિ દ્રવ્ય હોમે છે તે દ્રવ્ય અગ્નિહોત્ર છે, અને જે સાધક આત્મા ધર્મધ્યાનરૂપ અગ્નિમાં શુભભાવ દ્વારા અશુભકર્મોનું દહન કરે છે તે ભાવ અગ્નિહોત્ર છે. જે જીવ નિત્યભાવ અગ્નિહોત્ર કરે છે તે ટુંક સમયમાં મોક્ષફળને પ્રાપ્ત કરે છે. अग्गिहोत्तवाइ (ण) - अग्निहोत्रवादिन् (पुं.) (અગ્નિહોત્રથી-હોમથી સ્વર્ગગમનને માનનાર, અગ્નિહોત્રવાદી) ગાઢમિથ્યાત્વના પડળોથી જેની જ્ઞાનદૃષ્ટિ આવરાયેલી છે તેવા જીવો હિંસાત્મક હોમ-હવનથી સ્વર્ગાદિ પ્રાપ્તિની કામના કરે છે. પરંતુ બીજા જીવોને થોડુંક પણ દુઃખ ન આપવું તેને ધર્મ કહેવામાં આવ્યો છે. સર્વે જીવો સુખ ઇચ્છે છે પરંતુ, જેઓ અગ્નિહોમ કરીને બીજા પ્રાણીઓને મરણ દુઃખ આપે છે તેવા અગ્નિહોત્રવાદિઓને સ્વર્ગનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? માળા - મોદ્યાન (1) (નગર બહારનું મુખ્ય ઉદ્યાન) સાધુ માટે ગૃહસ્થોનો સંગ વિષવેલ સમાન કહેલો છે. આથી જ પ્રાચીનકાળમાં શ્રમણો નગરમાં નિવાસ કરવાને બદલે નગરની બહાર નિર્દોષ, જીવાકુલ રહિત ઉદ્યાનમાં વાસ કરતા હતા. માત્ર દેહ ટકાવી રાખવા માટે ભિક્ષા લેવા પૂરતું નગરમાં જતા અને બાકીનો સમય શાંત-પ્રશાંત ઉદ્યાનમાં તેઓ જ્ઞાન-ધ્યાનાદિ પોતાની ચારિત્રની સાધના કરીને કર્મોની નિર્જરા કરતા હતા. મોર - માનેય (ત્રિ.) (અગ્નિ સંબંધી દ્રવ્ય વિશેષ, અગ્નિદેવતાસંબદ્ધ હવિ વગેરે 2. અગ્નિ જેનો દેવ છે તે 3. તે નામનું શાસ્ત્ર) નવકુંડી હવન વગેરે વિવિધ પ્રકારના યાગ-હોમ-હવનમાં હોમાતા ઘી, સમિધ, જવ, બલિ, બકુળાદિ દ્રવ્યને આગ્નેય કહેવામાં આવે છે. તેમજ યજ્ઞનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને પણ આગ્નેય કહેવાય છે. જૈનશાસનમાં યજ્ઞાદિ હિંસાત્મક કર્મોનો નિષેધ છે. સપો () - માનેયી (સ્ત્રી) (દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચેની વિદિશા, અગ્નિકોણ, અગ્નિ છે દેવતા જેનો તે આગ્નેયી દિશા) આજના સમયમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્ત્વ છે. લોકો તદનુસાર ઘરની રહેણી-કરણી ગોઠવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે ઘરની અંદર જે પાકશાળા અર્થાતુ, રસોડુ છે તેને પૂર્વ અને દક્ષિણની વચ્ચે આવેલી અગ્નિકોણ નામની વિદિશામાં રાખવું જોઈએ. જેથી રસોઈ કરનાર સ્ત્રીવર્ગને અને રસોઈ જમનાર ઘરના સભ્યોને હિતકારી તેમજ સ્વાથ્યપ્રદ થાય. अग्गेणीय - अग्रायणीय (न.) (ચૌદપૂર્વમાંનું બીજુ પૂર્વ, અગ્રાયણીય પૂર્વ) 132 Page #164 -------------------------------------------------------------------------- ________________ ચૌદપૂર્વોમાં બીજા પૂર્વનું નામ અગ્રાયણી છે. આ પૂર્વમાં સર્વદ્રવ્યાદિના પરિમાણની પરિચ્છેદકતા કરેલી છે. અર્થાતુ સર્વદ્રવ્યોનું, સર્વપર્યાયોનું અને સર્વજીવવિશેષોનું પરિમાણ વર્ણવેલું છે. નંદીસૂત્રમાં તેનું સપ્રમાણ વર્ણન મળે છે. મોત (2) | - તન (ત્રિ.) (આગળનું, પહેલાનું, અગ્રવર્તી). જ્યારે આપણે કોઈ ધર્મીને દુઃખી અને અધર્મીને સુખી જોઇએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે, ધર્મી દુઃખી કેમ અને અધર્મી સુખી કેવી રીતે? જ્ઞાની ભગવંતોએ સમાધાન આપતા કહ્યું છે કે હે આત્મનું!ધર્મી દુઃખી છે તો તે આ ભવના કર્મોને લઈને નહીં, પરંતુ પૂર્વના કોઈ ભવમાં આચરેલા દુષ્કૃત્યના કારણે છે અને અધર્મીએ પૂર્વે કરેલા કોઇ શુભકર્મને કારણે સુખી છે. ધર્મી અત્યારે ભલે દુઃખી હોય પરંત, તેનો ધર્મ તેને આ ભવમાં નહીં તો આગળના ભાવોમાં તો સુખી કરશે જ. આ ધ્રુવ સત્ય સમજી લેવું. अग्गोदय - अग्रोदक (न.) (સમુદ્રીય વેલાની વૃદ્ધિનહાનિ, સમુદ્રવેલાનું ભરતી-ઓટરૂપ ઉપરનું બે ગાઉ પ્રમાણવાળું પાણી) મગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં આવતા વર્ણન પ્રમાણે જંબુદ્વીપ પછી આવેલા બે લાખ યોજના પરિમાણવાળા લવણસમુદ્રમાં સોળ હજાર યોજન ઊંચાઇવાળી સમુદ્રીય શિખા છે તેની ઉપર બે ગાઉ(પરિમાણ વિશેષ) સુધી પાતાલકલશગત વાયુના કારણે પાણીની વૃદ્ધિ-હાનિ થતી હોય છે. આ વૃદ્ધિ-હાનિ પામતા બે ગાઉની ઊંચાઈવાળા પાણીને અગ્રોદક કહેવામાં આવે છે.. સર - રન (ભા.) (શોભવું, દીપવું) શરીર પર મોંઘાભાવના કપડાં ચઢાવવાથી, સોના કે હીરાના દાગીના પહેરવાથી તથા નાકને તરબતર કરી દેનારા પરફ્યુમઅત્તરથી માણસ વિચારે છે કે વાહ! વટ પડી ગયો. પરંતુ ભલા ભાઈ! તે જે શરીર પર ઠાઠ કર્યો છે તે તો નકરીદુર્ગધથી ભરેલું છે. શરીરમાં લોહી-હાડ-માંસને વિષ્ઠા સિવાય કાંઈ નથી. તારે ખરેખર શોભવું જ હોય તો આત્મિકગણોનો વિકાસ કરી તેનાથી તારી શોભા વધશે. નહીં કે બાહ્ય સામગ્રીઓથી. કમઈ (ઈ.) (૨જતાદિ દ્રવ્યરૂપ મૂલ્ય-કિંમત 2. મત્સ્ય કચ્છ વગેરે જલચર જીવ) હીરા, મોતી, સોના, ચાંદી આ બધાના વધતા ભાવો સાંભળીને કે જોઇને માણસની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે અને મોઢામાંથી આહને વાહ કાઢતા હોય છે. જ્ઞાની ભગવંતો એ જ માણસને પૂછે છે કે હે આત્મન્ ! કેવલજ્ઞાનીઓ પણ જેની કિંમત આંકી નથી શકતા તેવા અણમોલ માનવભવને મેળવીને તને ક્યારેય અહોભાવ થયો છે ખરો? જો માનવભવ જ ન હોત તો નિર્જીવ એવા હીરા, મોતી વગેરેની શું કિંમત હોત. તો અમૂલ્ય કોણ દાગીના કે માનવભવ? ગર્ણ (ત્રિ.) (પૂજા યોગ્ય જળાદિ આઠ પ્રકારની સામગ્રી, પૂજોપચાર) જ્ઞાનસાર ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પૂજાના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર કહેલા છે. તેમાં કેસર, ચંદન, અક્ષત, ધૂપ, દીપ વગેરે દ્રવ્ય પૂજા કહેલી છે. તથા આત્મશુદ્ધિ કરનારી પરમાત્માની આજ્ઞાનું પાલન તે ભાવ પૂજા છે. આથી જ સાધુસાધ્વીજી ભગવંતો માટે ભાવપૂજાનું પ્રાધાન્ય છે. અને જે જીવો ભાવપૂજા માટે સમર્થ નથી તેઓ દ્રવ્યપૂજા કરે છે. (aa .) (યોગ્ય બનવું, લાયક બનવું). જન્મથી લઇને જેમ-જેમ દિવસો જાય તેમ-તેમ વ્યક્તિ મોટી થતી જાય છે. અને એક દિવસ એવો આવે છે કે, લોકો કહે છે આ ભાઈ તો ઉંમરલાયક છે. આપણે સમયની સાથે ઉંમરલાયક તો થઇ જઇએ છીએ. પરંતુ સાચી રીતે વિચારજો કે આપણે લાયક કેટલા થયા છીએ. આપણામાં ગુણોની અપેક્ષાએ લાયકાત કેટલી છે. અષાડ - પૂર (થા.) (પૂરું કરવું 2. ખુશ કરવું) 123 Page #165 -------------------------------------------------------------------------- ________________ આપણી સરકાર લોકોની માંગ પૂરી કરવા માટે અહીંથી તહીં દોડે છે. કંપનીમાં કામ કરનાર વ્યક્તિ વર્ષના ટાર્ગેટને પૂરો કરવા માટે તનતોડ મહેનત કરે છે અને ઘરનો કમાઉ પુરુષ કટુંબનું પૂરું કરવા માટે દિવસ-રાત જોયા વિના દોડ્યા કરે છે. દરેક જણ પૂરું કરવા . માટે દોડે છે પરંતુ શાસ્ત્રકારો કહે છે કે, ભૌતિકસામગ્રીઓથી પૂર્ણતા નથી. માટે પૂર્ણતા પામવી જ હોય તો આત્મદષ્ટિ વિકસાવ. કથા - મીપ્રાતિ (કું.) (ગુચ્છરૂપે વનસ્પતિકાયનો એક ભેદ) અથાતો(લેશt) - (અઘાડો નામક વનસ્પતિ, અપામાર્ગ) માથા (રેશ) (તૃપ્તિ, સંતુષ્ટિ) જેને ચિંતામણીરત્ન મળ્યું હોય તેને પછી બીજી કોઇ વસ્તુની અપેક્ષા રહેતી નથી, જેણે અમૃતનો સ્વાદ ચાખ્યો હોય તેને બીજા કોઈ - ભોજ્ય પદાર્થથી સંતુષ્ટિ થતી નથી. તેવી રીતે જેણે તાત્ત્વિકદષ્ટિથી જિનાગમોનું અમૃતપાન કર્યું હોય તેને સંસારના બાહ્યપદાર્થોથી તૃપ્તિ નથી મળતી. અર્થાત્ તેને પૌદ્ગલિક સુખો લોભાવી શકતા નથી. આત્મિકગુણોની અનુભૂતિના આસ્વાદ પછી તેને સંસારના દરેક પદાર્થો ફિક્કા લાગે છે. ૩યાય - સામ્રાજ્ય (વ્ય.) (સૂંઘીને) માણસ જેવી રીતે અત્તર વગેરે અમુક વસ્તુઓ સુંધીને લે છે, તેમ પૈસો પણ સુંધીને લેવો જોઇએ. કારણ કે કોઇ અસદાચારી કે અનીતિનું આવી ગયેલું ધન તમારા જીવનને બરબાદ કરી શકે છે. જેમ ખરાબ શરૂઆતનો અંત ખરાબ જ હોય છે તેમ ખોટી રીતે આવેલો પૈસો કોઇનુંય સારું કરતો નથી. તે જેની પાસે હોય તેનું ખોટું જ કરે છે. પાયમા - મનિસ્ (ત્રિ.) (સૂંઘતું, સેંધવાની ક્રિયા કરતું) કમળ ક્યારેય પણ પોતાની તરફ ખેંચવા કોઈ જાહેરાત નથી કરતું, પરંતુ તેની અંદર રહેલો સુગંધ નામનો ગુણ જ એવો છે કે જેને સૂંઘીને ભ્રમરો આપોઆપ તેની પાસે ખેંચાઇને આવે છે. તેમ સજ્જનો સ્વભાવથી જ ગુણ-સુગંધીવાળા હોય છે. તેમને લોકોને ખેંચવા નથી પડતા, કિંતુ લોકો સ્વયં જ તેમના ગુણવિશેષથી તેમની તરફ આકર્ષિત થાય છે. fષય - મર્પિત (ત્રિ.) (કિંમતી, બહુમૂલ્ય) જેની પાસે ધન નથી તેને ધન કિંમતી લાગે છે. જેની પાસે ખાવાનું નથી તેને ભોજન કિંમતી લાગે છે. અર્થાત જેની પાસે જે વસ્તુ નથી તેને તે પદાર્થ વધુ કિંમતી લાગે છે. પ્રભુ વીરે પોતાની દેશનામાં કહેવું છે કે, હે માનવો! દેવ-દેવેન્દ્રો પણ પ્રતિદિન જેની ઝંખના કરતા હોય છે તેવો કિંમતી મનુષ્ય અવતાર તમને મળ્યો છે. તેનો તમે દુરુપયોગ ન કરો, આરાધના-સાધના દ્વારા તેને સાર્થક કરો. મય - મા (2) (પાપ, પાપકારક 2. વ્યસન 3. દુ:ખ 4. પુતના અને બકાસુરનો ભાઈ, એક અસુર) સોનાનો ઝગમગાટ જોઇને લોકો વાહ-વાહ પોકારી ઉઠે છે. આ જ સોનું જે દેદીપ્યમાન બન્યું છે તેની પાછળ તેણે સહન કરેલ અગ્નિનો તાપ અને હથોડીના માર કારણ છે. દુઃખો અને સંકટોમાં હતાશ થઇ ગયેલાને સોનું સંદેશ આપે છે કે, દુઃખમાં ભાંગી ના પડશો. જે દુ:ખ અને સંકટોને સહન કરી શકે છે તેઓ જ ભવિષ્યમાં લોકોની પ્રશંસાને પાત્ર બની શકે છે. જેમ તાપ સુવર્ણના મલને દૂર કરે છે તેમ દુઃખ તમારા પાપમલને દૂર કરીને તમને શુદ્ધ કરે છે. દુઃખ મિત્ર જેવું છે શત્રુ નહીં. મધ - ધન (ક.) (શિથિલ, અદઢ) જે સ્વયં કિંમતી છે તેણે કોઇ દિવસ પોતાની કિંમત બોલવી પડતી નથી કે તેણે અન્યને નીચા દેખાડવાની જરૂર પડતી નથી. તેવી la Page #166 -------------------------------------------------------------------------- ________________ રીતે જે સ્વયં આચારવાન અને દઢસંયમી છે તેઓ ક્યારેય અન્યને અસંયમી કે શિથિલ બતાવવાનો પ્રયત્ન નથી કરતા. પરંતુ જેઓ સ્વયં અંદરથી પોકળ હોય છે તેઓ પોતાને મહાનું અને અન્યને શિથિલાચારી વગેરે લેબલ આપતા ફરતા હોય છે. માફvi - યાતિ (સ્ત્રી.) (આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત ન કરનાર કર્મપ્રકૃતિ, અઘાતી કર્મપ્રકૃતિ) કર્મગ્રંથમાં ઘાતી અને અઘાતી એમ બે પ્રકારે કર્મપ્રકૃતિ કહેવામાં આવેલી છે. જે કર્મપ્રકૃતિઓ જ્ઞાન-દર્શનાદિ મૂળગુણોનો નાશ નથી કરતી તે પ્રકૃતિઓ અઘાતી કહેવાય છે. આવી અઘાતી પ્રકૃતિઓ ચાર છે. 1. વેદનીયકર્મ, 2. આયુષ્યકર્મ, 3. નામકર્મ, 4. ગોત્રકર્મ. આ કર્મપ્રકૃતિઓ જ્ઞાનાવરણીયાદિ ઘાતી પ્રકૃતિઓ સાથે રહેલી હોવાથી તે ઘાતિની જેવી પ્રતીત થાય છે. अघाइरस - अघातिरस (पुं.) (જ્ઞાનાદિ ગુણોના ઘાતનું સામર્થ્ય નહીં ધરાવનાર અઘાતિકર્મના રસસ્પર્ધકોનો સમૂહ) જે અઘાતી કર્મ પ્રવૃતિઓનો ઘાતીપણાને આશ્રયીને કોઇ વિષય ન બનતો હોય અર્થાત, જે કર્મપ્રકૃતિઓનો કોઇપણ વિષય જ્ઞાનાદિ મૂળગુણોનો નાશક નથી હોતો તેવી કર્મપ્રકૃતિઓના રસસ્પર્ધકોનો સમૂહ. આ અઘાતી પ્રકૃતિઓ પણ સર્વઘાતી એવી મોહનીયાદિ પ્રકૃતિઓના સંપર્કમાં આવીને ઘાતીરસવાળી બને છે. જેમ લોકમાં ચોરનો સાથીદાર પણ ચોર કહેવાય છે. મયુતિ (ય) - મયુતિ (ત્રિ.). (ઘુણો-લાકડું ખાનાર જંતુ વડે નહીં ખવાયેલ, અખંડ) લાકડાનો મોટામાં મોટા દુમન છે ઘણો, ઉધઈ વગેરે. તે ગમે તેવી જગ્યામાં રહેલા લાકડામાં પેસીને તેને કોતરી-ખાઈને પોલું કરી નાંખે છે અને મોંઘાદાટ રાચ-રચીલાને નષ્ટ કરી નાખે છે. મિથ્યાત્વ પણ ઘણો જેવું જ છે. તે જેને પણ લાગે છે તેનામાં રહેલા જ્ઞાનાદિગુણો દૂષિત થઈ જાય છે. અને તે જીવ સદ્ગતિથી ભ્રષ્ટપ્રાય થઈ જાય છે. પરંતુ જેમણે સમ્યક્તથી પોતાના આત્માને સુરક્ષિત કર્યો છે તેના આત્મગુણોને મિથ્યાત્વરૂપ ઉધઇ ભેદી શકતી નથી. રં (ચં) વરિયમટ્ટ - માધ્વરિતમઠ્ઠા (સ્ટી.) (ધન્ય શ્રેષ્ઠીની ભટ્ટા સ્ત્રીથી ઉત્પન્ન પુત્રી) ધન્ય નામક શ્રેષ્ઠીની અચંકારીભટ્ટા નામે પુત્રી હતી. ઘરમાં અતિલડકી હોવાના કારણે તેની સામે કોઇ ચૂંકારો પણ નહોતું કરતું. આથી તેનું અચંકારીભટ્ટા નામ પડ્યું હતું. પોતાની બધી આજ્ઞા માને તેવા રાજમંત્રી પુરુષ સાથે તેના લગ્ન કરવામાં આવ્યા. તે પોતાના પતિને દાબમાં રાખતી હતી. એક દિવસ રાજકાર્ય વશ પતિએ તેની આજ્ઞા માની ન માની આથી રિસાઇને તે રાત્રે ઘર છોડીને ચાલી નીકળી. રસ્તામાં તેને ચોરોએ લૂંટી, રંગારાના ત્યાં વેચી દેવામાં આવી. ત્યાં ઘણું જ કષ્ટ વેઠવું પડ્યું. ઘણા પ્રયત્ન પાછી લાવવામાં આવી. જીવનની સત્યતા સમજીને તેણે ક્રોધ કરવાનું છોડી દીધું. અને સરળતા સ્વીકારી. મુનિપતિ ચરિત્રમાં તેનું વિશદુ વર્ણન કરવામાં આવેલું છે. મયંવત્ન -- અવઝન (ત્રિ.) (જેણે ઇંદ્રિયોને વશ કરી છે, અચંચળ). જ્ઞાનસાર ગ્રંથના ઇંદ્રિયજય નામક અષ્ટકમાં કહેલું છે કે હે આત્મન્ જો તને આ ભયાનક સંસારથી ડર લાગ્યો હોય અને તેનાથી છૂટીને શાશ્વત સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતો હોય તો ઇંદ્રિયો પર વિજય મેળવવા તારું પૌરુષત્વ વિસ્તાર, કેમ કે જેણે ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે તેણે જ લોકમાં ખરો વિજય મેળવ્યો છે. અવંs - મવા (ત્રિ.) (નિષ્કારણ પ્રબળ કોપ રહિત, તીવ્રક્રોધ વગરનો, સૌમ્ય, ક્ષમાશીલ) ધનવાન કે બળવાન ક્યારેય લોકમાં રાજ્ય કરી શકતા નથી. પરંતુ જેઓ વાત-વાતમાં ગુસ્સે નથી થતા, નિષ્કારણ કોઈ પર ક્રોધ નથી કરતા અને સૌમ્ય સ્વભાવવાળી ક્ષમાને ધારણ કરી રાખે છે તેઓ જ લોકહૃદયમાં શાસન પ્રાપ્ત કરી શક્યા છે. કારણ કે રાજ કરવા માટે જોઇએ લોકોનો પ્રેમ અને વિશ્વાસનું સંપાદન. તે મેળવવા માટે ક્ષમા એ જ ઉત્તમ હથિયાર છે. 125 Page #167 -------------------------------------------------------------------------- ________________ () - વનિ (.) (સામાન્ય રાજા, જે ચક્રવર્તી ન હોય તેવો રાજા) કોઈ ગમે તેટલો ઋદ્ધિવાન કે બળવાન રાજા હોય પરંતુ, ચક્રવર્તી પાસે તો તેની એક સામાન્ય રાજાની ઓળખ હોય છે. અર્થાત્ તે ચક્રવર્તીના બળ-વૈભવ આગળ એક સામાન્ય વ્યક્તિ છે. તેમ આત્મિકગુણસમૃદ્ધિમાં મહાલતા યોગીઓની સામે ગમેતેવા ભૌતિકસુખસંપન્ન શ્રીમંત-શાહુકારો પણ એક સામાન્ય દરજ્જાના જીવો જેવા જ છે. અવંત્રિય - મવતિ (ત્રિ.). (પરિષહાદિથી ચકિત ન થાય તેવો, અચકિત, ગંભીર 2. અત્રસ્ત) ઉત્તરાધ્યયન સૂત્રના અગ્યારમાં અધ્યયનમાં કહેલું છે કે, સમુદ્રના અગાધ પેટાળની જેમ જેઓના ગંભીર આશયોનો પાર પામવો દુર્લભ છે તેવા સ્થિતપ્રજ્ઞ મહામુનિવરોને કોઇપણ કારણ ચલાયમાન કરી શકતું નથી. ધન્ય છે એવા સ્થિતપ્રજ્ઞ મહાપુરુષોને. સવવ - વૂણ(થા.). (જોવું, દેખવું) કેટલીક વખત આંખે જોયેલું અને કાને સાંભળેલું સાચું નથી હોતું. સાચું માની લઇને વ્યક્તિ ખોટા નિર્ણયો લઇ લેતો હોય છે અને પછી સ્વયં દુઃખી થાય છે. જેવી રીતે શ્રેણિક મહારાજે રાત્રે ચેલણાના મુખના શબ્દો સાંભળ્યા કે, તેમનું શું થતું હશે? બસ શ્રેણિકને ભ્રમણા થઈ કે ચેલણા અસતી છે. તેને ચેલણા પ્રત્યે અપ્રીતિ થઇ. જ્યારે પ્રભુ વિરે કહ્યું કે હે શ્રેણિક ! ચલણા સતી છે. કડકડતી ઠંડીમાં ઉઘાડા શરીરે કાઉસગ્નધ્યાને રહેલા સાધુ માટે તે વિચારતી હતી. તારી માન્યતા ખોટી છે. ત્યારે શ્રેણિકને ભૂલનો પસ્તાવો થયો. મરવું - મમ્ () (ચક્ષુ સિવાયની શેષ ચાર ઇંદ્રિયો અને મન, ચક્ષુદર્શન વર્જિત) દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી થતાં દર્શન ચાર પ્રકારના છે. તેમાં ચક્ષુથી થનારા દર્શનને ચક્ષુદર્શન કહેવાય છે. ચક્ષુ સિવાયની શેષ ચાર ઇંદ્રિયો અને મનથી થતાં દર્શનને અચશું કહે છે. આ બે દર્શન ઇંદ્રિયજન્ય છે. તેને અપ્રત્યક્ષદર્શન પણ કહેવામાં આવે છે. જયારે બાકીના અવધિદર્શન અને કેવળદર્શનને પ્રત્યક્ષદર્શન કહેલા છે. अचक्खुदंसण - अचक्षुर्दर्शन (न.) (ચક્ષુ સિવાયની શેષઇંદ્રિયો અને મનથી થનારું સામાન્ય જ્ઞાનરૂપ દર્શન, અચક્ષુદર્શન) જ્ઞાન સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે થાય છે. તેમાં કોઇપણ વસ્તુનો પ્રથમ ક્ષણે જે પરિચય થાય છે તે સામાન્યથી થાય છે અને ત્યારબાદ તેનો વિશેષ પ્રકારે થાય છે. જે સામાન્યથી જ્ઞાન થાય તેને દર્શન કહેવાય છે અને વિશેષ પ્રકારે થાય તેને જ્ઞાન કહેવાય છે. આંખ સિવાયની ઇંદ્રિયો અને મનથી થનારા સામાન્ય જ્ઞાનને અચક્ષુદર્શન કહેવાય છે. अचक्खुदंसणावरण - अचक्षुर्दर्शनावरण (न.) (અચક્ષુદર્શનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મનો એક ભેદ) આઠ કર્મોમાં બીજા ક્રમે દર્શનાવરણીય કર્મ છે. તેની ઉત્તર પ્રવૃતિઓમાં એક ભેદ અચક્ષુદર્શનાવરણીય કર્મનો છે. આ અચક્ષદર્શનાવરણીયકર્મ જીવની ચક્ષુ સિવાયની શેષ ઇંદ્રિયો દ્વારા થતા સામાન્ય દર્શનને આવરે છે. અર્થાત્ ઢાંકી દે છે એટલે તેને અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. अचक्खुफास - अचक्षुःस्पर्श (पुं.) (અંધકાર, અંધારું). ગાઢ અંધકારમાં કોઈપણ પદાર્થ આંખો દ્વારા જોઇ શકાતો નથી. તેવા સ્થાનમાં પ્રવેશેલો પુરુષ પોતાને ઇચ્છિત પદાર્થ મેળવવા માટે હાથ-પગ દ્વારા વિવિધ પદાર્થોને સ્પર્શ કરીને વસ્તુનું અનુમાન કરે છે. એ સમયે વિવિધ પદાર્થોના સ્પર્શ દ્વારા તેને જે જ્ઞાન થાય છે તેને અચક્ષુસ્પર્શ કહેવાય છે તેમ અંધકારને પણ અચક્ષુસ્પર્શ કહેવામાં આવ્યો છે. 126 Page #168 -------------------------------------------------------------------------- ________________ અવqય - વૃક્ષ (ત્રિ.) (દષ્ટિવિહીન, અંધ) આંખોથી દશ્યપદાર્થોને જોઈ નથી શકતો તેવો અંધપુરુષ દરેક પદાર્થનું જ્ઞાન કાન, નાક, અશદિથી જ કરવાનો. તે કોઇપણ ચીજને સાંભળશે સુંઘશે કે સ્પર્ધાદિ કરશે તેને પ્રથમ બુદ્ધિથી વિચારશે અને પછી તેનો નિર્ણય કરશે. દૃષ્ટિવિહીન વ્યક્તિ આ રીતે અન્ય ઇંદ્રિયોથી જ્ઞાન મેળવી લે છે. अचक्खुविसय - अचक्षुर्विषय (पुं.) (જે પદાર્થ આંખનો વિષય ન બને તે. ચક્ષથી અગોચર) સાધુ ભગવંતોની પડિલેહણાના વિષયને ઉદ્દેશીને દશવૈકાલિકસૂત્રમાં કહેવામાં આવેલું છે કે, જ્યાં ચક્ષુનો વિષય નથી બનતો તેવા સ્થાને જીવોને બચાવવા અત્યંત મુશ્કેલ છે. સૂક્ષ્મ હિંસાના વર્જન માટે એવી ઘણી બાબતો છે કે જે આપણા આંખનો વિષય નથી બનતી. દુનિયામાં એવા જેટલા પણ પદાર્થો છે તે બધા અચક્ષુવિષય કહેવાય છે. અવqસ - ગવાક્ષુષ (ત્રિ.) (આંખ વડે જે ન જોઈ શકાય છે, જેનું ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય તેવું) છ દ્રવ્યોમાં પુદ્ગલનો પણ દ્રવ્ય તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. જીવોને લાગતા કર્મો પણ આ જ પુદગલ સમૂહથી બનેલા હોય છે, પરંતુ આ કર્મયુગલો નરી આંખે જોઇ શકાય એવા અત્યંત સૂક્ષ્મ હોય છે. તેને માત્ર કેવલી ભગવંતો જ જોઈ શકે છે. આ કર્મયુગલોને અચાક્ષુષ પણ કહી શકાય છે. અવqસ - અક્ષણ (ત્રિ.) (જેને જોવાની ઇચ્છા ન થાય તે, જોવાને માટે અનિષ્ટ) યોગશાસ્ત્રમાં લખ્યું છે કે, સ્ત્રીના આંખ, કાન, હાથ, મુખ કે શરીરની શોભા જોઈને લોકો તેમાં મોહી પડે છે. પરંતુ તે જ રૂપસુંદરીની ભીતરમાં લોહી, હાડ, ચર્મ, માંસ અને વિષ્ઠા જેવા દુર્ગચ્છનીય દ્રવ્યો ભરેલા છે. જો સ્ત્રીની બાહ્ય રૂપ અંદર અને અંદરનું રૂપ બહાર થઇ જાય તો દુનિયાના કોઇપણ વ્યક્તિને તે જ સ્ત્રી જોવી પણ ન ગમે. તેની તરફ નજર નાખવાનું પણ મન થાય નહીં. જ્ઞાનીઓએ બાહ્ય સુંદરતાને નહીં પણ આંતરિકસૌંદર્યને અર્થાત, ગુણવૈભવને ખરી સુંદરતા કહી છે. અવયંત - ૩શવનુવ (ત્રિ.) (અસમર્થ થતો, અસક્ત થતો, નિર્બળ થતો) ક્રોધી ક્ષમા આપવા માટે અસમર્થ છે, અહંકારી બીજાને માન આપવા માટે અસમર્થ છે, માયાવી ઋજુ થવા માટે અસમર્થ છે અને લોભી ઉદાર બનવાને અસમર્થ છે. ખરું સામર્થ્ય તો આ ચાર કષાયોને જીતવામાં છે, નહીં કે કોઇ સ્પર્ધા કે લડાઈ જીતવામાં. જે આ ચારકષાયોને જીતી શકતો નથી તે હકીકતમાં નિર્બળ છે. અવર - રર (પુ.). (પૃથ્વી આદિ સ્થાવરકાય 2. ચલનરહિત, સ્થિર, અચર 3. જયોતિષોક્ત વૃષભાદિ સ્થિર રાશિઓ) દેવોના મુખ્ય ચાર ભેદોમાં એક ભેદ જ્યોતિષ્ક દેવોનો આવે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આમ પાંચ ભેદ જ્યોતિષી દેવોના છે. તેમાં અઢીદ્વીપની અંદરમાં રહેલા સૂર્યાદિ દેવોના વિમાનો ચર એટલે કે ફરતા હોય છે, અને અઢીદ્વીપની બહારના વિમાનો સ્થિર રહેતા હોવાથી અચર કહેવાય છે. અર્થાત્ અઢીદ્વીપની બહારના ક્ષેત્રમાં દિવસ કે રાત્રિ જેવું હોતું નથી. ૩ર - ગરિ (ત્રિ.) (ઉપભોગ રહિત, અચરક) ચારીસંજીવની નામક વનસ્પતિનો ગુણ છે કે, કોઈ પુરુષ સંજોગવશાતુ પશુ બની ગયો હોય અને તેના ખાવામાં આ વનસ્પતિ આવે તો તે પાછો મૂળસ્વરૂપને પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યાં સુધી સંજીવની વનસ્પતિ ખાવામાં નથી આવતી ત્યાં સુધી તે જીવ તેનો અચરક કહેવાય છે. એ જ રીતે જ્યાં સુધી જીવ સમ્યક્તનું અમૃતપાન નથી કરતો ત્યાં સુધી તે આત્મગુણોનો અનુપભોગી છે. 11 Page #169 -------------------------------------------------------------------------- ________________ મરર (ર) મ - મરરમ (નિ.) (સંસાર મધ્યવર્તી 2. નરકના જીવોથી લઈ દેવ સુધીના જીવ) ચરમ એટલે અંતિમ. જેઓનો અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલો સંસાર બાકી રહેલો છે તેવા જીવો અને તે જ ભવમાં મોક્ષે જવાના છે તેવા ચરમશરીરી જીવો ચરમ કહેવાય છે તે સિવાયના અભવ્ય અને જેઓ ચરમાવર્ત કાળમાં પ્રવેશ્યા નથી તેવા ચારેય ગતિના જીવોને અચરમ કહેવાય છે. अचर (रि) मंतपएस - अचरमान्तप्रदेश (.) (અચરમાન્તપ્રદેશ, કોઈની પણ અપેક્ષાએ અનન્તવર્તિ હોવાથી અન્તના અર્થમાં વપરાતો શબ્દ) મરર (ર) મસમથ - ગવરમસમય (.) (ચરમસમયથી ભિન્ન શૈલેશી અવસ્થાનો અચરમ સમય) મરર (ર) વિટ્ટ - ગરમાવર્ત (કું.) (ચરમપુદ્ગલાવર્ત પહેલાનો સમય, અચરમાવર્તકાળ) ચૌદ રાજલોકમાં રહેલા સર્વજીવો આજ પર્યત ભવભ્રમણ કરી રહ્યા છે. અને અનંતકાળપર્યત હજુ કરશે. તેમાં જે જીવ સમકિત પામી જાય છે તે ચરમાવર્તકાળમાં પ્રવેશે છે. અર્થાતુ અચરમાવર્તકાળરૂપ અનંતકાળની અપેક્ષાએ તેનું ભવભ્રમણ નહીંવત્ બને છે. એમ સર્વજ્ઞ પ્રભુનું વચન છે. સમજી લો! જ્યાં સુધી સમ્યક્ત નથી પામ્યા ત્યાં સુધી અનંતકાળની રખડપટ્ટી લમણે ઝીંકાયેલી જ છે અને ત્યાં સુધી આપણે અચરમાવર્તકાળવર્તી જ રહેવાના. અa (5) - મરત્વ (ત્રિ.) (નિષ્પકંપ, અચલ, સ્થિર, ચલાયમાન નથી તે, નિશ્ચલ) અચલ શબ્દ અનેક અર્થોમાં વપરાયો છે. જેમ કે દશ દશામાંના છઠ્ઠા દશાહના અર્થમાં, ભગવાન મલ્લિનાથના મહાબલ નામક પૂર્વભવના એક મિત્રનું નામ કે જેણે મહાબલની સાથે દીક્ષા લીધી હતી, કોઈપણ પર્વતના અર્થમાં, આ અવસર્પિણીકાળના પ્રથમ વાસુદેવનું નામ, અંતઃકૂદશાંગસૂત્રના બીજાવર્ગના પાંચમા અધ્યયનનું નામ, અંધકવૃષ્ણી અને ધારિણી રાણીના પુત્રનું નામ કે જે ભગવાન નેમિનાથજી પાસે દીક્ષા લઇ શત્રુંજય તીર્થે અનશન કરી મોક્ષે ગયા હતા. એમ અચલ શબ્દના અનેક અર્થો છે. કલ્પસૂત્રમાં મુનિવરો માટે કહેવાયું છે કે, ગમે તેવા ઉપસરૂપ પવનથી પ્રેરિત થતા હોય તો પણ મુનિઓ મેરુની જેમ અચલ રહે છે. લવ () નટ્ટાન - વનસ્થાન (જ.) (અચલ-કંપન રહિત પરમાણુ આદિનું સ્થાન) ચૌદ રાજલોકને વિશે પરમાણુ આદિ નિષ્પકંપ કહ્યા છે. પરમાણુ જે સ્થાનમાં નિષ્પકંપ રહ્યો હોય તે સ્થાનને અચલસ્થાન કહેવાય છે. વ્યવહારસુત્રમાં અનંતકાળ પર્વતના નિઃરેજ કાળમાં પરમાણુઓની સ્થિતિ અચલ કહી છે. આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનમાં સાદિસપર્યવસિતાદિ ભેદોથી અચલસ્થાનના ચાર પ્રકારો જણાવ્યા છે. સવ (2) નપુર - મરતપુર (.) (અચલપુર, બ્રહ્મદ્વિીપ પાસેનું નગરવિશેષ) પ્રાચીન સમયમાં આભીરદેશની અંદર અચલપુર નામનું નગર હતું. જે બ્રહ્મદ્વિીપની નજીકમાં આવેલું હતું. નંદીસૂત્રમાં આવતા ઉલ્લેખ પ્રમાણે અચલપુરના મુનિવરો કાલિકશ્રુતના અનુયોગધારી હતા. મા (4) પ્રાતા - અન્નપ્રાતા (પુ.) (અચલભ્રાતા ગણધર, ભગવાન મહાવીરના નવમા ગણધર) અચલભ્રાતા નામના ભગવાન મહાવીરના નવમા ગણધર હતા. તેમને પુણ્યને વિશે સંશય હતો. કર્મો હોવા છતાં પણ શું પુણ્યની પ્રકર્ષતાથી જ સર્વોત્તમ સુખની પ્રાપ્તિ થાય છે? તેમજ પુણ્યની અતિ ન્યૂનતા જદુઃખનું કારણ છે કે તેને જ પાપ કહેવાય છે? પુણ્યપાપ બન્નેનું ઐક્ય છે કે પછી બન્ને સ્વતન્ચ કર્મ છે? ભગવાન મહાવીરના શ્રીમુખે પુણ્ય વિશેના આવા સંશયોનું નિરાકરણ થતાં તેઓ તેમના શિષ્ય થયા હતા. 128 Page #170 -------------------------------------------------------------------------- ________________ () ના - પ્રવના (ત્રી.) (શક્ર-દેવેન્દ્રની એક ઈન્દ્રાણી) પ્રથમ દેવલોકના અધિપતિ શક્ર-દેવેન્દ્રની જે આઠ અગ્રમહિષીઓ-ઈન્દ્રાણીઓ છે તેમાં અચલા નામની આ સાતમી પટ્ટરાણી છે. મા (2) નિત - અતિત (જ.). (વસ્ત્ર અથવા શરીર જયાં ચલિત નથી કરાયેલું તે, પ્રમાદરહિત પડિલેહણાનો ભેદ). અહિંસાની દૃષ્ટિથી વસ્ત્ર-પાત્ર આદિને યથાસમય સાવધાનીપૂર્વક જોવું તે પડિલેહણા કહેવાય છે. શુદ્ધિપૂર્વક જે પડિલેહણા કરે તે અચલિત કહેવાય છે. પ્રવચન સારોદ્ધારના ચતુર્થ દ્વારમાં પડિલેહણાની ચતુર્ભગી આ પ્રમાણે આપેલી છે. 1. વસ્ત્રાદિ પણ ચલિત નથી અને પોતે પણ સ્થિરચિત્ત છે. 2. વસ્ત્રાદિ ચલિત છે કિંતુ, પોતે સ્થિરચિત્ત છે. 3. વસ્ત્રાદિ રચલિત છે અને પોતે પણ અસ્થિર ચિત્તવાળો છે. 4. વસ્ત્રાદિ અચલિત છે કિંતુ, પોતે સ્થિરચિત્ત નથી. પડિલેહણાના આ ચાર ભાંગા-ભેદમાંથી પ્રથમ ભાંગો જ શુદ્ધ છે. વવવવ - વવવવ (ત્રિ.) (ચવચવ એવા શબ્દ-અવાજથી રહિત) જૈન મુનિવરો કેવી રીતે આહાર વાપરે છે? તેના પ્રત્યુત્તરમાં ભગવતીસૂત્રના સાતમા શતકના પ્રથમ ઉદેશમાં કહેવામાં આવેલું છે કે, સંયમીઓ આહાર વાપરતા મોંમાંથી ચવચવ અવાજ પણ ન કરે અને સુરસુર અવાજ પણ ન થાય એ રીતે ગોચરી કરે છે. અરવલ્સ - પત્ર (ત્રિ.) (સ્થિર સ્વભાવવાળો, અચપલ, ચંચળતારહિત, મન, વચન અને કાયાથી શૈર્ય રાખનાર) ઉત્તરાધ્યયનસૂત્રમાં શિષ્યની યોગ્યતા બાબતે જણાવ્યું છે કે, વિનીતશિષ્ય- હીનવૃત્તિરહિત, અચપલ, અમાયી અને અકુતૂહલી હોય છે. ચંચળતા, શઠતા, માયાવીપણું વગેરે દુર્ગુણો વ્યક્તિની અયોગ્યતાના ઘોતક છે. પંચકલ્પભાષ્યમાં અચપલ શિષ્યના 4 પ્રકાર જણાવ્યા છે. 1. ગતિ અચપલ એટલે શીઘગામી ન હોય કિંતુ, ઉપયોગપૂર્વક ગમનાદિ કરે. 2. સ્થિતિ અચપલ એટલે એક સ્થાને રહેલો હસ્તાદિ સ્થિર રાખે. 3. ભાષા અચપલ એટલે અસત્યાદિ ભાષાનો પ્રયોગ ન કરે પરંતુ, હિતકારી અને પ્રીતિકર સત્ય ભાષાનો પ્રયોગ કરે. 4. ભાવ અચપલ એટલે સૂત્ર કે તેના અર્થાદિ થયા પછી વચ્ચે-વચ્ચે વિરામ ન રાખી તરત જ નવા સૂત્ર અર્થાદિ ગ્રહણ કરે. મરાઠ્ય - અશi (ત્રિ.) (અશક્ત, અસમર્થ) બુદ્ધિશાળી પુરુષો હંમેશાં દરેક રીતે પોતાની શક્તિનો સાંગોપાંગ વિચાર કરીને જ કાર્ય કરે છે, જ્યારે અલ્પબુદ્ધિ જીવો સ્વસામર્થ્યનો વિચાર કર્યા વગર કાર્યનો પ્રારંભ તો કરી દે છે પરંતુ, કાર્યભાર વહન કરવાની પોતાની અસમર્થતા જણાતાં તેઓ અધવચ્ચે જ કાર્યને છોડી દે છે. “આરંભે શૂરા” જેવી ઉક્તિ આ કારણે જ પ્રચલિત થઈ હશે. મવાત - Hશવનુવ (ત્રિ.) (અસમર્થ થતો, સહન કરવાને અશક્ત થતો) જેમ ખૂજલીને ખંજવાળવાથી આનંદ પ્રાપ્ત થાય તેમ વાસ્તવમાં જેમાં સુખ છે જ નહીં તેવા ભૌતિક સુખો પાછળ પાગલ બનેલો જીવ અકાર્યો કરતાં પણ અચકાતો નથી. જીવને જ્યારે દુષ્ટકર્મોના ફળ સ્વરૂપે દુઃખો ભોગવવાના આવે છે ત્યારે તેને સહન કરવામાં અસમર્થ તે આર્તધ્યાન કરીને પાછા એવા કર્મો બાંધે છે કે જેના પ્રતિફળરૂપે તેને બીજા નવા દુઃખોની જ પ્રાપ્તિ થાય છે. મરા - અત્યા (પુ.) (ત્યાગનો અભાવ, અત્યાગ) શ્રમણ ભગવંતોએ સાંસારિક સર્વસુખ સામગ્રીનો ત્યાગ કર્યો છે. શ્રાવકો સાધુ મહાત્માની જેમ સર્વના ત્યાગી ન થઈ શકે પરંતુ, જેનાથી જીવનનો નિર્વાહ સુખપૂર્વક થઈ શકે તદનુસાર પરિમિત સામગ્રી સિવાયની વધારાની વસ્તુઓનો ત્યાગ કરે છે. જયારે અજ્ઞ જીવો સતત પરિગ્રહ વધારતા રહી અને તેમાં અત્યન્ત મમત્વભાવ રાખીને નિરંતર દુઃખની જ વૃદ્ધિ કરતા રહે છે. 129 Page #171 -------------------------------------------------------------------------- ________________ નવીય - માતા (સ્ત્રી.) (સુંદરતા રહિત, અસુંદરતા) રૂપવાન વ્યક્તિ હોય પરંતુ, દુર્ગણી હોય તો તે સુંદર હોવા છતાંય શોભાસ્પદ બનતો નથી અને ગુણવાન વ્યક્તિ રૂપ વગરનો હોય તો પણ ગુણોના કારણે શોભાસ્પદ બને છે. યાદ રાખો! પ્લાસ્ટિકના ફૂલ માણસને જોવામાં સારા લાગે છે પણ સુગંધ તો ગુલાબ આદિ પુષ્પોમાંથી જ પ્રાપ્ત થાય છે. નવા - માનનીય (નિ.) (જેને સ્થિરતાથી ચલિત ન કરી શકાય છે, જેને ડગાવી ન શકાય તે) જે વ્યક્તિ ભોગોપભોગની વસ્તુઓમાં લોલુપતારહિત બને છે અને પદાર્થોના સ્વરૂપને ઓળખીને સમભાવને ધારણ કરે છે. તેવો સુજ્ઞ વ્યક્તિ તત્ત્વચિંતક હોઈ આવી પડેલી આપત્તિઓ પણ સ્વકર્મનિયમનની અંતર્ગત છે એમ જાણી સ્થિરચિત્ત બને છે. સંસારમાં આવા ઉત્તમપુરુષને ગમેતેવા વિપ્નો પણ વિચલિત કરી શકતા નથી. વ્રત - રિન્ય (ત્રિ.) (કલ્પનાતીત, વિચારમાં ન આવે તેવું, જેનો તર્ક ન થઈ શકે તેવું, વર્ણવી ન શકાય તેવું, અનિર્વચનીય) દરરોજના 80-100 રૂપિયા કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતાં માણસને એક કરોડ રૂપિયાની લોટરી લાગી જાય તો તે વ્યક્તિ ગાંડો-ઘેલો બની જાય છે. કારણ કે તેને ક્યારેય કલ્પના ન થાય તેટલા પૈસાની પ્રાપ્તિ અચાનક થઈ જાય છે. આપણે ક્યારેય હર્ષભેર વિચાર્યું કે, અનંતભવોમાં ભટકતા આપણને કરોડો રૂપિયાની લોટરી લાગ્યા જેવું જિનશાસન મળી ગયું છે. अचिंतगुणसमुदय - अचिन्त्यगुणसमुदय (न.) (ચિંતન ન થઈ શકે તેવા ગુણોનો સમુદાય, અવર્ણનીય ગુણ સમૂહ, પરતત્ત્વ) આપણે દરરોજ સવારે પરમાત્માની ભાવથી સેવા, પૂજા, વંદના કરીએ છીએ તે પરમાત્મા ત્રણલોકના નાથ છે, તેઓ અચિંત્ય ગુણોના સ્વામી છે. તેથી જ તેમની પૂજાદિ દ્વારા આપણે પણ તેમના જેવા ગુણોવાળા બનાવવા પ્રભુને પ્રાર્થીએ છીએ. अचिंतचिंतामणि - अचिन्त्यचिन्तामणि (पुं.) (ચિન્તામણિ રત્ન તુલ્ય તીર્થકર) શાસ્ત્રકાર મહર્ષિ પંચસૂત્રના ત્રીજાસૂત્રમાં ફરમાવે છે કે, જેમણે સત્યમાર્ગનો રાહ બતાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવવા દ્વારા સમસ્ત આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ ચિંતા છોડાવી દીધી છે એવા તીર્થકર ભગવંતો ચિંતામણિ રત્ન સમાન છે. તUT - રિન્તન (ન.). (ચિંતનનો અભાવ, ચિંતવન ન કરવું તે, અચિંતન) ઉત્તરાધ્યયનસૂત્રના બત્રીસમા અધ્યયનમાં પંચમહવ્રતધારી મુનિઓને ઉદ્દેશીને પરમાત્માએ ફરમાવ્યું છે કે, કોઈક સમયે રૂપવંતી સ્ત્રી નજર સામે આવી જાય તો પણ મુનિ તેનું ચિત્તમાં સ્મરણ ન કરે અથવા અહો! આ કેવી રૂપાળી છે તેવી સંસ્તવના પણ ન કરે. તેનું પરિભાવન અર્થાતું, વારંવાર મનથી ચિંતવન પણ ન કરે. અહો! બ્રહ્મચર્યપાલન માટે કેવી સૂક્ષ્માવગાહી પ્રભુની આણા છે. વંતરિ - રિન્યશત્તિ (સ્ત્રી.) (અનિર્વચનીય સ્વવીલ્લાસ, અચિત્યશક્તિ 2. તે નામે ચોથો યમ) જ્યારે આપણે ટી.વી. કે ચેનલો પર બોક્સરોના હેરતભર્યા પ્રયોગો જોતા હોઈએ છીએ ત્યારે મોંમાંથી શબ્દો નીકળતા હોય છે. વાહ! આ કેવો બલિષ્ઠ વ્યક્તિ છે. પરંતુ કેવળી ભગવંતે કહ્યું છે કે, આત્માના મૂળભૂત ગુણોમાં અનિર્વચનીય વર્ષોલ્લાસ અર્થાત્ અતુલ પરાક્રમનો ગુણ રહેલો જ છે. એ ગુણ આવરાયેલો છે તેથી આપણો આત્મા પોતાની જાતને માયકાંગલી-શક્તિહીન અનુભવે છે. યાદ રાખો! જ્યારે વીર્યાન્તરાયનો ક્ષયોપશમ થાય છે ત્યારે જીવને અતુલ બળ-પરાક્રમ પ્રગટે છે. ટ્ટિ - મg(ત્રિ.) (ચેષ્ટારહિત, જેને ચેષ્ટા નથી તે) ચેષ્ટા, હાવ-ભાવ, હલન-ચલન ઇત્યાદિ જેનામાં હોય તેવા જીવોને જીવવિચારમાં ત્રસ કહ્યા છે. અને જે જીવોમાં પોતાની 130 Page #172 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાનુસાર હલન-ચલન નથી કે ચેષ્ટાઓ વ્યક્ત થતી નથી તેવા જીવોને સ્થાવર કહ્યા છે. જૈનધર્મે આ બે પ્રકારોમાં સંસારના સર્વજીવોને સમાવી લીધા છે. દિકુT - પ્રવેદૃન (.). (ચેષ્ટારહિત, નિશ્રેષ્ટ) સામાઇય વયજુત્તો સૂત્રમાં લખેલું છે કે, “સમો રૂવ સાવો હોનહા' અડતાલીસ મિનિટની સામાયિકમાં શ્રાવક શ્રમણ જેવો હોય છે. આ સમય દરમિયાન શ્રાવક સમતારસમાં એટલો તલ્લીન થઇ ગયેલો હોય કે તેને બાહ્ય જગતનું કોઇ ભાન જ ન હોય. તેના બાહ્ય શરીરની કોઇ જ ચેષ્ટા ન હોય. શરીર જાણે કે નિશ્રેષ્ટ થઇ ગયું હોય, અને માત્ર ધ્યાનયોગમાં જ તેનો આત્મા રમણ કરતો હોય. ત્તિ - વિર (ત્રિ.) (અચેતન, જીવરહિત, નિર્જીવ, જેનામાં ચેતન-જીવ નથી તે) ત્રણે જગતના સર્વપદાર્થોની ગણતરી બે રીતે થઈ શકે છે. એક સચિત્ત એટલે ચેતનાવાળા અને બીજા અચેતન એટલે જીવરહિત. અર્થાત જેને આપણે જડ તરીકે ઓળખીએ છીએ. ભગવાન મહાવીરે કહેલું છે કે, શ્રાવકના જીવન વ્યવહારમાં ક્યાંય સચિત્ત કે અચિત્તની આશાતના ન હોય. એટલે કે જીવિતનો તો નહીં જ પરંતુ જીવરહિત જડ પ્રત્યે પણ દ્વેષભાવ ન હોય. અહો ! કેવું નિર્મલ છે મારા જિનેશ્વરપ્રભુએ બતાવેલું સગતિસાધક ગૃહસ્થ જીવન. * ત્ર (ત્રિ.) (અકબૂર, કાબરચિતરું નહીં તે, અનેકવર્ણ રહિત) अचित्तदवियकप्प - अचित्तद्रव्यकल्प (पुं.) (અચિત્ત આહારાદિદ્રવ્યના ઉપયોગની વિધિવિશેષ,અચિત્તદ્રવ્યકલ્પ) સાધુ ભગવંતોની ગોચરી અંગે પંચકલ્પભાષ્ય અને ચૂર્ણિમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. તેમાં અચિત્તદ્રવ્યકલ્પની વાત આવે છે. એમાં આહાર ઉપધિ ઉચ્ચાર-પ્રસ્ત્રવણ, પાણી, દંડ, ચિલીમિલી, દંતશોધનાદિ બાબતોમાં તેમને રાખવાના ઉપયોગની વિધિ વિશેષને અચિત્તદ્રવ્યકલ્પ કહ્યો છે. अचित्तदव्वखंध - अचित्तद्रव्यस्कन्ध (पुं.) (દ્વયણુકાદિક પુદ્ગલસ્કંધરૂપ અચિત્ત દ્રવ્ય સ્કંધનો ભેદ) અનુયોગદ્વારસુત્રમાં આવતા વર્ણન પ્રમાણે, જેમાં ચિત્ત એટલે સચિત્તતા વિદ્યમાન નથી તે અચિત્ત કહેવાય. તેવા અચિત્ત દ્રવ્યના અંધને અચિત્તદ્રવ્યસ્કંધ કહે છે. અર્થાત દ્ધિપ્રદેશિકાદિ પુગલોના સમૂહરૂપ અચેતન-જડ દ્રવ્યસ્કંધનો એક ભેદ. ચિત્તબંધૂના - વિદ્રવ્યવૂતા (સ્ત્રી.) (મુગટના મણિનો, ભાલાનો, સિંહકર્ણ પ્રાસાદ અને વૃક્ષનો અગ્રભાગ, અચિત્ત દ્રવ્ય ચૂલા) નિશીથસૂત્રનામના છેદસૂત્રની ચૂર્ણિના પ્રથમ ઉદ્દેશામાં આવતા વર્ણન પ્રમાણે ચૂડામણિ-મુગટના અગ્રભાગ, કુન્ત-ભાલાના અગ્રભાગ, સિંહકર્ણ પ્રકારના પ્રાસાદના અગ્રભાગ અને વૃક્ષોના અગ્રભાગને અચિત્તદ્રવ્યચૂલા કહે છે. अचित्तमंत - अचित्तवत् (त्रि.) (કનક-રજતની જેમ નિર્જીવ, ઉપયોગરહિત, જ્ઞાનરહિત) શ્રીદશવૈકાલિકસૂત્રમાં શય્યભવસ્વામીએ કહ્યું છે કે સર્વથાપ્રાણાતિપાતવિરમણવ્રતના ધારક સાધુને જેમાં જીવ ન હોય તેવા જ પદાર્થ કલ્પ અર્થાતુ જે પદાર્થ સર્વથા નિર્જીવ છે અને સંયમની પોષક છે તેવી વસ્તુઓ પોતાના ઉપયોગમાં લઇ શકે છે. સચિત્તમાં શિષ્યને ગ્રહણ કરી શકે છે. તે સિવાયના સચિત્તપદાર્થો વર્જિત ગણ્યા છે. પરંતુ સુવર્ણ, ચાંદી, પૈસા વગેરે નિર્જીવ હોવા છતાંય ચારિત્રના ઉપઘાતક હોવાથી સાધુ માટે તેનો નિષેધ ફરમાવેલો છે. अचित्तमहाक्खंध - अचित्तमहास्कन्ध (पुं.) (ઉત્કૃષ્ટ અવગાહનાવાળો અનંતપ્રદેશી અંધવિશેષ, અચિત્તમહાત્કંધ) Page #173 -------------------------------------------------------------------------- ________________ વરસો () - વત્તસ્ત્રોતમ્ (8) () (નિર્જીવ છિદ્ર, જીવરહિત છિદ્ર) સાધુ ભગવંતોના પ્રાયશ્ચિત્તના મૂર્ધન્ય ગ્રંથ ગણાતાનિશીથસૂત્રની ચૂર્ણિના પ્રથમોદેશમાં અંગાદાનની વાત આવે છે. તેમાં અચિત્તસ્રોતના શરીર-પ્રતિમાદિ ભેદોનું વર્ણન કરેલું છે. તેમાં અંગાદાન નિમિત્તે અપાતા પ્રાયશ્ચિત્તનું પણ નિરૂપણ છે. વિયત (રેશ ત્રિ.) (અપ્રીતિકર). જ્યારે હીરસૂરિ મહારાજ દિલ્હી છોડીને જઇ રહ્યા હતા ત્યારે અકબર રાજાએ તેમને રોકાવવા માટે આગ્રહ કર્યો. તે વખતે આચાર્ય ભગવંતે જે જવાબ આપ્યો તેને ઋષભદાસ શ્રાવકે હીરસૂરિ રાસમાં બહુ જ સરસ રીતે મૂક્યો છે. સૂરિદેવે કહ્યું હે રાજન્ ! “નર સાસરઇ સ્ત્રી પિયરઇ અને સંયમીયા સહિવાસ તિણિ હોસી અળખામણાં જો મંડઇ થિરી વાસ” અર્થાતુ, જો પુરુષ સાસરામાં, સ્ત્રી પિયરમાં અને સાધુઓ સ્થિરવાસ કરે તો ત્રણેય અપ્રીતિકર થઇ જાય છે. अचियंतेउरपरघरप्पवेस - अचियतान्तःपुरपरगृहप्रवेश (पुं.) (રાજાના અન્તઃપુરમાં પ્રવેશવાના નિષેધની જેમ અન્યમતમાં જેને જવાનો નિષેધ છે તેવો શ્રાવક) સૂત્રકૃતાસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, જેમ રાજાના અંતઃપુરમાં પ્રવેશ નિષેધ હોવા છતાં પણ કોઈ વ્યક્તિ પ્રવેશ કરે તો તે અનિષ્ટકારી થાય છે તેમ અન્યદર્શનોમાં પ્રવેશ કરવો શ્રાવક માટે નિષેધ છે. કેમ કે તેવી પ્રવૃત્તિ શ્રાવકના સમ્યક્તને દૂષિત કરનારી થઈ શકે છે.. મg (રો) 3'- મોક્ષ (ત્રિ.) (ગંદુ, અશુદ્ધ). જે અનુષ્ઠાન કે પ્રવૃત્તિ દ્વારા આત્માની શુદ્ધિ થતી હોય તેને સ્નાન કહેવામાં આવ્યું છે. માત્ર જલસ્નાન શુદ્ધિ નથી. શ્રમણો ભલે જલસ્નાન ન કરવાથી બાહ્ય રીતે અશુદ્ધ દેખાતા હોય, પરંતુ તેઓ આજીવન બ્રહ્મચર્ય પાલન તથા સાત્ત્વિક ચારિત્ર આરાધના રૂપ સ્નાન કરતા હોવાથી તેઓ નિત્ય સ્નાન કરવાવાળા કરતાં પણ વધારે શુદ્ધ છે. માછલીઓ કાયમ પાણીમાં રહેતી હોવા છતાં તેનું સ્નાન તેના દેહ કે આત્માની અશુદ્ધિ દૂર કરનાર થતું નથી. अचेयकड - अचेतस्कृत (त्रि.) (નિર્જીવ વસ્તુથી બનેલ) આજના વર્તમાન યુગની પ્રગતિ જડ પદાર્થોની છે. લોકોને નિર્જીવ વસ્તુમાંથી બનેલા ટીવી, ફ્રિજ, વોશીંગ મશીન, કોમ્યુટર, વગેરેની કિંમત અને તેના પર વિશ્વાસ છે પરંતુ, આ બધા કરતાં પણ સુપરપાવરવાળી બુદ્ધિ જેની પાસે છે તેવા જીવતા જાગતા માણસની કિંમત અને વિશ્વાસ ઓછા છે. મય - વેતન (ત્રિ.) (ચેતનારહિત, નિર્જીવ 2. નરાધમ). પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કહેવામાં આવેલું છે કે, જેને સારાસાર, હેયોપાદેયનું જ્ઞાન હોય તે જ ખરેખર જીવતો છે. પરંતુ જેને સારાસારાદિનો વિવેક નથી તેવા જીવોને તો જીવતા હોવા છતાં પણ ચેતનારહિત જાણવા. વિવેકથી જ મનુષ્યની વિશિષ્ટતા છે. ગયા - મચૈતન્ય (જ.) (જીવરહિત, જડ, ચૈતન્યથી વિકલ) કર્મગ્રંથમાં કર્મ અને આત્માના સંયોગથી થતી ફલનિષ્પત્તિને એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે. જેમ અતિશય દારૂ પીને મૂચ્છિત થયેલો પુરુષ જીવતો હોવા છતાં પણ દારૂના પ્રભાવે તે કેટલોક સમય ચૈતન્યરહિત જેવો જણાય છે. તેમ આત્મા પર જ્યાં સુધી કર્મોના દળિયા ચોટેલા છે ત્યાં સુધી જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણોવાળો આત્મા પણ ચૈતન્યરહિત પુરુષ જેવી પરિસ્થિતિમાં રહેલો છે. જ્યારે તે નષ્ટ થશે ત્યારે તે પોતાના મૂળગુણો પુનઃ પ્રાપ્ત કરશે. 132 Page #174 -------------------------------------------------------------------------- ________________ મન - વેન (.) (વસ્ત્રનો અભાવ, અલ્પમૂલ્ય વસ્ત્ર, વાસ ગંધ નાવિન્યાદિના અભાવવાળું વસ્ત્ર). શ્રમણ સામાચારીમાં રહેલા સાધુઓને કર્મક્ષય માટે વિવિધ કલ્પો સ્વીકારવાનું વિહિત કરવામાં આવેલ છે. જેમાં એક છે જિનકલ્પ આચાર. આ સ્વીકારનાર સાધુ જિનેશ્વર પરમાત્માની જેમ આહાર, ઉપાધિ વગેરે પર મમતા રાખ્યા વિના સંપૂર્ણ નિર્વસ્ત્રપણે અથવા અલ્પવસ્ત્રો કે ઓઘો મુહપત્તિ રાખીને વિવિધ પ્રકારના ઉપસર્ગો-પરિષહોને સહન કરીને આત્મશુદ્ધિ કરે છે. તેઓ આ કલ્પ દરમિયાન લોકસંપર્કથી દૂર રહેતા હોય છે, માત્ર આહાર-પાણી પૂરતું જ ગામ કે નગરમાં પ્રવેશ કરતા હોય છે. મત (T) - મન () (કું.) (જને વસ્ત્ર નથી તે, વસ્રરહિત ૨.અલ્પ અને જીર્ણ વસ્ત્ર રાખવાનો જિનકલ્પિકાદિ સાધુઓનો આચાર) કલ્પસૂત્ર શાસ્ત્રમાં ભગવાન ભદ્રબાહુસ્વામીએ સાધુના દસ આચાર બતાવ્યા છે તેમાં પ્રથમ આચાર છે અચેલ આચાર. અચેલનો અર્થ કરવામાં આવ્યો છે અલ્પમૂલ્યવાળા કે જીર્ણવસ્ત્ર. વચ્ચેના બાવીસ તીર્થંકરોના સાધુને છોડીને પ્રથમ અને અંતિમ તીર્થકરોના સાધુઓને બહુમૂલ્ય વસ્ત્રો કલ્પે નહીં. આવા અલ્પમૂલ્ય વસ્ત્રો ધારણ કરનાર સાધુને અચેલક કહેવામાં આવે છે. મત્રથમ - મતથ (.) (જિનકલ્પિક વિશેષની અપેક્ષાએ અવિદ્યમાન અને વિકલ્પની અપેક્ષાએ જીર્ણ-મલિન-અલ્પ-શ્વેત વસ્ત્ર છે જેમાં તે અચેલકધર્મ, પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં સંમત સાધુનો આચારવિશેષ) વિશેષ સત્ત્વના અભાવે જે સાધુઓ જિનકલ્પ વગેરે આચારો સ્વીકારી શકતા નથી, તેવા સ્થવિરકલ્પમાં રહેલા સાધુઓ અત્યંત અલ્પમૂલ્યવાળા કે જીર્ણ વસ્ત્ર ધારણ કરવારૂપ શાસ્ત્રોક્ત આચારનું પાલન કરતા હોય છે. આ આચારને અચલકધર્મ પણ કહેવાય અન્નપર (1) સદ - વેત્નપર (1) પદ (પુ.) (અદીનપણે વસ્ત્રરહિત રહેવાનો પરિષહ, જીર્ણ કે અલ્પમૂલ્યવસ્ત્રને અદીનતાપૂર્વક સહન કરવું તે, અચલપરિષહ) સાધુભગવંતને અદીનપણે વસ્રરહિત કે જીર્ણવસ્ત્ર રહેવું તે અચલપરિષહ છે. વસ્ત્રરહિત રહેવાની આ વાત જિનકલ્પી આદિ વિશિષ્ટ શ્રમણો માટે છે. અન્ય શ્રમણો તો વસ્ત્રયુક્ત હોવા છતાં પણ જીર્ણ, ટુંકા, મલિન કે અલ્પમૂલ્યવાળા વસ્ત્રોને શોક, લજ્જા, દીનતાદિના ત્યાગપૂર્વક સમતાભાવે ધારણ કરે તેને અચલપરિષહ કહેવાય છે. अचेलपरि (री) सहविजय - अचेलपरि (री) षहविजय (पुं.) (અદીનપણે વસ્રરહિત કે જીર્ણવસ્ત્રધારી રહેવારૂપ પરિષહ સહન કરવો તે, જીર્ણ યા હલકા વસ્ત્રોને અદીનતાપૂર્વક ધારણ કરવા, તે, વસ્ત્રોની કમીને સમભાવથી સહન કરવી તે) પ્રથમ સંઘયણથી પ્રાપ્ત થતા દેઢશરીરના અભાવવાળા આ દુષમકાળમાં સંયમનો નિર્વાહ કરનારા મુનિઓ ઠંડીમાં રજાઈ વગેરેનું ગ્રહણ કે અગ્નિનું સેવન કરતા નથી. સંયમની રક્ષા માટે તેઓ અલ્પમૂલ્યવાળા જીર્ણ કે મલિન વસ્ત્રોને ધારણ કરે છે. તે પણ શોક કે લજ્જાદિ ભય રાખ્યા વગર સમતાભાવથી ધારણ કરે છે. તેથી તેઓ અચેલપરિષહવિજયી કહેવાય છે. ત્રિમ - ત્નિ (ત્રી.) (વસ્ત્ર વગરની સ્ત્રી) લોકોમાં ઉપહાસપાત્ર અને લોકનિંદાનું ભાજન થવાની સંભાવના હોવાથી તેમજ સાનુકૂળ પ્રતિકૂળ અનેક પરિષહાદિ ઉપસ્થિત થવારૂપ ગંભીર કારણોસર સાધ્વીજી ભગવંતોને નિર્વસ્ત્ર રહેવાનો નિષેધ કરાયેલો છે. આ બાબતે બૃહત્કલ્પસૂત્રના પાંચમા ઉદેશામાં સવિસ્તર હેતુપુરસ્સર જણાવાયું છે. સોગ - અતિ (ત્રિ.) (અપ્રેરિત, જેને પ્રેરણા કરવામાં ન આવી હોય તે). ધન-સંપત્તિ વગેરેથી નહીં આકર્ષાયેલો અને સરળ પ્રકૃતિવાળો શિષ્ય ગુરુ દ્વારા ધર્મ માર્ગમાં સામાન્યથી પ્રેરિત કે પ્રેરણા ન કરવા છતાં પણ તે શીધ્ર સુશિક્ષિત થાય છે. પરંતુ લાલચુ અને કટિલમતિવાળો અયોગ્ય શિષ્ય ગમે તેટલી ગુરુની પ્રેરણા થવા છતાં 133 Page #175 -------------------------------------------------------------------------- ________________ આચરણામાં ઉદ્યત થતો નથી. વોu - મોપ (સ્ત્રી.) (નિસ્તુપ, તે નામનું ચીકાશ રહિત એક પેયદ્રવ્ય) મોરિય - વીર્થ (ન.) (ચોરીનો અભાવ, અચૌર્ય) વ્યક્તિને જયારે બીજાની પાસે રહેલા ભૌતિક સુખ-વૈભવના સાધનો પ્રત્યેની તીવ્રલાલસા જાગી જાય છે ત્યારે રાજદંડ, લોકનિંદા આદિ દુઃખદ પરિણામ તરફ દુર્લક્ષ્ય કરાવીને પણ આ લાલસા વ્યક્તિને ચોરી કરવા માટે પ્રેરે છે. જયારે પુરુષાર્થ તથા નસીબના આધારે પોતાની પાસે રહેલા થોડા-ઘણા સુખ-સગવડમાં પણ જે ખુશ છે તે વ્યક્તિના જીવનમાં ચોરીનો સર્વથા અભાવ હોય છે. મત્ર - (.) (પૂજા કરવી, સત્કાર કરવો, પૂજવું) જેમણે સત્યધર્મ બતાવીને આપણી ઉપર અસીમ ઉપકાર કર્યો છે તે તીર્થંકર પરમાત્માની પૂજા કરવાના 3 પ્રકારો છે. 1. અંગપૂજાપરમાત્માના અંગોને સ્પર્શપૂર્વકની પૂજા તે હવણ, ચંદન, પુષ્પ પૂજા. 2. અગ્રપૂજા- પરમાત્માની નજીક રહીને કરાતી ધૂપ, દીપાદિ પૂજા. 3. ભાવપૂજા- ભગવાનની સન્મુખ યોગ્ય અંતરે રહી ભાવપૂર્વક સ્તવનાદિ થાય તે ચૈત્યવંદનાદિ. સર્વ (ત્તિ.) (પૂજા કરનાર, પૂજક 2. લવ નામક સમયનો ભેદ વિશેષ) અર્ચ ધાતુ પરથી અર્ચન શબ્દ બને છે તે પૂજકના અર્થમાં પણ વપરાયો છે અને કાળના અનેક ભેદો પૈકીના એક ભેદ તરીકે પણ વપરાયેલો છે. કલ્પસૂત્રમાં વર્ણન આવે છે કે, લવ નામક કાળવિશેષના ભેદમાં શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. મર્ચ (ત્રિ.). (પૂજ્ય, પૂજનીય) દેવ અને ગુરુને આપણે પૂજય માનવાનું કારણ શું? તો કહ્યું છે કે, તીર્થકર ભગવંતોએ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર આપણને સત્યમાર્ગ રૂપ ધર્મની પ્રરૂપણા કરી. તેમજ વળતર ચુકવ્યા સિવાય ક્યાંય પણ કોઈ કાર્ય થતું નથી એવા અત્યારના સમયમાં પોતાની સંપૂર્ણ સંપત્તિનો ત્યાગ કરીને, સુખ-સગવડો છોડીને એમણે સત્ય માર્ગને આપણા સુધી પહોંચાડ્યો તથા કુંભકર્ણની જેમ પોઢેલા આપણા આત્માને જગાડ્યો. એ અનન્ય ઉપકારના કારણે દેવ અને ગુરુ આપણા માટે અત્યન્ત પૂજય છે. મનં - મત્ય (2) (ભોગ-વિલાસના મુખ્ય અંગરૂપ મધ-માંસાદિ) દારૂ, માંસ, મધ આદિ મહાવિગઈનું સેવન પાંચેય ઇંદ્રિયોને ઉન્મત્ત બનાવી ભોગ-વિલાસની અતીવ લાલસા વધારનારું છે. જેના ફળ રૂપે નરકાદિ ગતિઓમાં ઉત્પન્ન થઈને અત્યંત દુઃખ ભોગવવું પડે છે. માટે શાસ્ત્રકારોએ ચાર મહાવિગઈના સેવનનો નિષેધ કરી ભોગોને વિશે અત્યંત વૃદ્ધિનો ત્યાગ કરવા માટે જણાવ્યું છે. अच्चंतकाल - अत्यंतकाल (त्रि.) (ઘણા લાંબા સમયવાળું, અત્યધિક કાળ) ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યું છે કે, જિનધર્મના સેવન થકી ભવ્યજીવો જન્મ-મરણના સર્વપ્રકારના અનાદિકાલીન દુઃખોને સમૂળગા નષ્ટ કરી દે છે. જ્યારે વિષય-લાલસાઓથી ભરેલા જીવો અસત્ માર્ગે ગમન કરવાના કારણે સમુદ્રમાં છુટા પડેલા પાટીયાની જેમ અત્યધિકકાળ વીતવા છતાં સંસારસમુદ્રમાં ગોથા ખાતા જ રહે છે. બંતથાવર - અત્યન્તસ્થાવર (પુ, સ્ત્રી.) (અનાદિકાળથી સ્થાવરજાતિમાં રહેલા). વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થાધિપતિ ભગવાન ઋષભદેવની માતા મરુદેવા કે જેમને શ્રમણ બનેલા પુત્ર ઋષભ ઉપર અત્યંત સ્નેહ હોવાથી તેમની ક્ષેમકુશળતાની ચિંતાથી નિરંતર રોતા રહ્યા. જેથી તેમની આંખોના પોપચાં બંધવત્ થઈ ગયા હતાં. તે મરુદેવા 114 Page #176 -------------------------------------------------------------------------- ________________ માતાનો જીવ અનાદિકાળથી સ્થાવરવનસ્પતિકાયમાં હતો અને ત્યાંથી મનુષ્યભવ પ્રાપ્ત કરી સિદ્ધગતિને વર્યા. અવંતપરમ - અત્યન્તપમ (ત્રિ.). (અત્યંત ઉત્કૃષ્ટ, ઘણું ઉત્કૃષ્ટ) સામાન્ય તળાવ કે નદી તરવી હોય તો બાહુબળ કામ લાગે છે કિંત દરિયો તરવા માટે બાહુબળ કામ લાગતું નથી. તેના માટે તો સારા વહાણ-સ્ટીમરની જરૂર પડે છે. તેમ તીર્થંકર પ્રરૂપિત ધર્મરૂપ પ્રવહણ વગર સંસાર સમુદ્ર તરવો અશક્ય છે. अच्चंतभावसार - अत्यन्तभावसार (त्रि.) (અત્યંત પ્રશસ્ત અધ્યવસાયી, પ્રબળ શુભભાવવાળું) જગતમાં કોઇ વસ્તુ કે વ્યક્તિ એક-બીજાને સુખ કે દુઃખ આપવા માટે કારણભૂત નથી, પરંતુ જીવે પોતે બાંધેલા કર્મો જ તેમાં કારણરૂપ છે. જીવોના શુભાશુભ, તીવ્ર કે મંદ અધ્યવસાય વિશેષથી જ એ કર્મો બંધાય છે. જીવ જ્યારે અપ્રશસ્ત અધ્યવસાયમાં હોય ત્યારે અશુભ અને પ્રશસ્ત અધ્યવસાયમાં હોય ત્યારે શુભ કર્મો બાંધે છે. આથી જ તો પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્ષણમાં સાતમી નરક જેટલા કર્મો બાંધ્યા અને ક્ષણમાં અત્યંત શુભ-શુદ્ધ મનના પરિણામોથી કૈવલ્યની પ્રાપ્તિ કરી હતી. अच्चंतविसुद्ध - अत्यन्तविशुद्ध (त्रि.) (અત્યંત વિશુદ્ધ, સર્વથા નિર્દોષ, પરંપરાગત શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલું) ભારતીય સંસ્કૃતિમાં વંશાવલીનું ખૂબ મહત્ત્વ હતું. કોઇપણ સંબંધ કે વ્યવહાર કરતાં પહેલા સામેવાળાના પૂર્વજોનો આખો ઇતિહાસ તપાસવામાં આવતો હતો. જેમના વડવાઓ પરંપરાએ અત્યંત શુદ્ધ આચાર-વિચારવાળા હોય તેમના વંશમાં ઉત્પન્ન થયેલી વ્યક્તિ સાથે લોકો સહર્ષ રોટી-બેટીના આદાન-પ્રદાનનો વ્યવહાર કરતા હતાં. રાજા રામ પણ આવી જ વિશુદ્ધ પરંપરામાં ઉત્પન્ન થયેલા હતા. अच्चंतसंकिलेस - अत्यन्तसंक्लेश (पुं.) (અત્યંત ગાઢ રાગ-દ્વેષવાળો પરિણામ) ચાર ગતિઓમાં એક મનુષ્યગતિ જ એવી છે કે જ્યાં આગળ આત્મા પોતાના ગુણોને અત્યંત ઝડપી ખીલવી શકે છે. પોતાના આત્મા પર લાગેલા સમસ્ત કર્મોનો ક્ષય કરીને તે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જેઓ આ સત્યને સ્વીકાર્યા વિના અહિંયા-આ ભવમાં પોતાનો સમય વેડફી રહ્યા છે તેમને ઉદ્દેશીને જ્ઞાની ભગવંતો કહે છે કે, એવા જીવો અહીંથી મરીને નરક-તિર્યંચાદિના ભવોમાં માત્રને માત્ર તીવ્ર રાગ-દ્વેષ કરીને અત્યંત સંક્લેશ પામશે. ત્યાં તેમને ધર્મ કરવાના સંયોગો જલદી પ્રાપ્ત થશે નહીં અને ગાઢ રાગ-દ્વેષના પરિણામવાળા એ જીવો પોતાના દરિદ્રભવોની પરંપરા જ વધારશે, બીજું કાંઈ નહીં. अच्चंतसुपरिसुद्ध - अत्यन्तसुपरिशुद्ध (त्रि.) (અત્યંત શુદ્ધ, અતીવ નિર્મળ, નિર્મળતમ) તળાવનું પાણી મેલયુક્ત હોય તો તેની અંદર રહેલો કોઇ પદાર્થ સ્પષ્ટ જોઈ શકાતો નથી. પરંતુ જો એ જળ અત્યંત નિર્મળ હોય તો દરેક વસ્તુ સ્ફટિકની જેમ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમ આત્મા પર જ્યાં સુધી કર્મમલ લેપાયેલો હોય ત્યાં સુધી આત્માની અંદર રહેલા તેના અનંતજ્ઞાનાદિસ્વાભાવિક ગુણો જોઇ શકાતા નથી, પરંતુ એ જ આત્મા જ્યારે કર્મમળરહિત થાય છે ત્યારે આત્માના જ્ઞાનાદિ શુદ્ધગુણો આપોઆપ હસ્તામલકવતું દૃશ્યમાન થાય છે. સવંતદિ () - મત્યાસુદ્ધિન(ત્રિ.) (અત્યંત સુખી, નિરતિશય સુખસંપન્ન) જેનિરંતર ભોગસુખોમાં રાચતો હતો. આખી રાજગૃહીમાં જે અત્યંત સુખી હતો અને જેના ઘરમાં પ્રતિદિન 99 પેટીઓ દેવલોકમાંથી ઉતરતી હતી તેવા શાલિભદ્રને ફક્ત એટલી વાતની ખબર પડી કે તેના માથે પણ શ્રેણિક નામનો નાથ છે. બસ!પતી ગયું. તેને બધું જ મંજૂર હતું પરંતુ, ભગવાન મહાવીર સિવાયનો બીજો નાથ હોય તે મંજૂર નહોતું. તેણે એક પળમાં બધા સુખોને લાત મારીને સંસાર ત્યજી દીધો, પરંતુ આપણને તો જાણે બીજાનો માલિકીભાવ કોઠે પડી ગયો છે નહીં? 135 Page #177 -------------------------------------------------------------------------- ________________ વંતામાવ - સત્યનામાવ (ઈ.) (નિત્ય અભાવ, નાશપ્રાગભાવથી ભિન્ન સંસર્ગભાવ) રત્નાકરાવતારિકા નામક ટીકા ગ્રંથમાં લખેલું છે કે, જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે, જેમાં અત્યંતાભાવ સ્વાભાવિકપણે રહેલો છે. જેમા ચેતનદ્રવ્ય અર્થાત આત્મા. એ ક્યારેય પણ અચેતન-નિર્જીવ નથી બની શકવાનો. કેમ કે તેમાં અચેતનત્વનો અત્યંતાભાવ છે. તેવી જ રીતે અચેતન દ્રવ્ય પણ ક્યારેય ચેતનરૂપ નથી બની શકવાનું. કારણ કે તેનામાં ચેતનત્વનો અત્યંતાભાવ છે માટે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આત્મામાં જે દિવસે કર્મોનો અત્યંતભાવ થશે તે દિવસે જીવ શાશ્વત સુખી બનશે. अच्चंतिय - आत्यन्तिक (त्रि.) (સર્વકાલભાવી, અતિશયપણે ઉત્પન્ન). જગતમાં જેટલા પણ કાર્યો થાય છે તેની પાછળ કોઇને કોઇ કારણ કામ કરતું હોય છે. આ એક સર્વકાલીન સત્ય છે કે, જેટલા પણ કાર્ય છે તે કારણ વિના સંભવતા નથી. જો કારણ નષ્ટ થાય તો કાર્ય પણ નાશ પામે છે. સંસારમાં જેટલા પણ જીવો દુઃખરૂપ કાર્ય અનુભવી રહ્યા છે તેની પાછળ એકમાત્ર કર્મો જ કારણભૂત છે. આથી જેનામાં દુ:ખ આપવાની શક્તિ છે તેવા કર્મોના નાશથી જીવના દુઃખનો પણ આત્યંતિકપણે નાશ થાય છે અર્થાત, સકલ દુઃખુશક્તિના નિર્મૂલનથી આત્યન્તિક દુઃખ વિગમ થાય છે. अच्चंतोसण्ण - अत्यन्तावसन्न (पुं.) (અત્યંત ખેદ પામેલામાં દીક્ષિત કરાવેલું, સંવિગ્નો દ્વારા માત્ર પ્રવ્રુજિત જ કરાયેલું પણ દુઃસ્થિત) મહારાજા શ્રેણિકના સુપુત્ર મેઘકુમારે ભરયુવાનીમાં સંસારના સુખોને તિલાંજલિ આપીને સર્વજ્ઞ ભગવાન મહાવીર પાસે પ્રવ્રયા ગ્રહણ કરી. દીક્ષાની પ્રથમ રાત્રિમાં સુવાનું સ્થાન દરવાજા પાસે આવ્યું. આખી રાત સાધુના ગમનાગમનથી ઉડેલી ધૂળના કારણે ઘણું કષ્ટ વેઠ્યું અને પ્રવ્રયા છોડવાનો વિચાર કરી લીધો. માનસિકખેદથી ચારિત્ર પ્રત્યે ઉદાસીન થઇ ગયા. પરંતુ મહાવીરદેવે તેને પ્રતિબોધ પમાડીને ચારિત્રમાં સ્થિર કર્યા. આથી નમુત્થણે સૂત્રમાં પ્રભુને ધર્મસારથિ પણ કહેલા છે. શ્વવલ્લર - પ્રત્યક્ષર (ત્રિ.). (અધિક અક્ષરવાળું. એકાદ અક્ષરથી અધિક) સાધુભગવંતોના પગામસઝાય નામક સૂત્રમાં ગાથા ગોખવામાં લાગતા દોષો બતાવવામાં આવેલા છે. જેમ કે વિનયરહિત, પદરહિત, પદહીન વગેરે વગેરે તેમ ગાથામાં જે અક્ષર હોય તેનાથી અધિકઅક્ષરના ઉચ્ચારણમાં પણ અત્યક્ષરનામક દોષ લાગે છે. અર્થાત ગાથામાં એક વખત “ખ” નું ઉચ્ચારણ આવતું હોય પરંતુ, તે “ખ” ને બે વખત બોલો તો તે અત્યક્ષર દોષ બને છે. અશ્વ - ગર્વન (1.). (પુષ્પાદિથી સત્કાર કરવો તે, સન્માન કરવું તે) એક સમય એવો હતો જ્યાં દરેક ઘરના બારણે લખાતું હતું કે, “અતિથિ દેવો ભવ' આ આંગણે આવેલો મહેમાન અમારા માટે દેવ સમાન છે. અમે તેનો સત્કાર કરીએ છીએ. જયારે આજે બહાર બોર્ડ મારેલું છે કે, “કૂતરાથી સાવધાન' ઘરમાં પેસતાં પહેલાં કૂતરાથી સંભાળજો. એ સમય હતો કે ગૃહસ્થ અતિથિની કાગડોળે રાહ જોતો હતો અને આજનો ફેશનેબલ ગૃહસ્થ કોઇ અતિથિ આવી ન જાય તેના માટે કૂતરો રાખવા લાગ્યો. હાય રે સ્વાર્થપરાયણતા! - સર્વના (સ્ત્રી) (પૂજવું, પૂજા કરવી તે, જળ-ચંદન-ધૂપ-દીપાદિથી અર્ચન કરવું તે) શાસ્ત્રમાં કોથળીયા શેઠની કથા આવે છે. તેને પ્રતિદિન પૂજા કરવાનો નિયમ હતો. કર્મસંજોગે તેના વ્યાપારમાં નુકશાન આવ્યું અને જે શેઠ હતો તેને પ્રામાનુગ્રામ પગપાળે ફેરી કરીને આજીવિકા ચલાવવાનો સમય આવ્યો. કિંતુ તે નિયમાનુસાર રોજ જિનપૂજા કરતો હતો. એક વખત તેની ઉત્કૃષ્ટ પૂજા જોઇને ધરણંદ્ર ખુશ થયા અને તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે, આ ફૂલપૂજાથી જે પુણ્યોપાર્જન થયું છે તેટલું ફળ આપ. દેવે અશક્તિ પ્રદર્શિત કરી, ત્યારે શેઠે એક ફૂલના પુણ્ય જેટલું ફળ માંગ્યું. દેવે કહ્યું શેઠ ફૂલ તો શું તેની એક પાંદડીથી ઉપાર્જિત થયેલા પુણ્યનું ફળ આપવા માટે પણ અસમર્થ છું. ત્યારે શેઠે કહ્યું જો એવી વાત છે તો પછી તારી પાસે શું માંગુ. મને જે આપશે તે આ નાથ આપશે જા ! ચાલ્યો જા, મને તારી કોઈ જરૂર નથી. કાંઈ સમજ્યા ? 136 Page #178 -------------------------------------------------------------------------- ________________ મળ્યક્તિ - મનીય (ત્રિ.) (પૂજન કરવા યોગ્ય, અર્ચન કરવા યોગ્ય, ચંદન આદિથી અર્ચન યોગ્ય) અત્યારે જે આલાવાથી ગુરુ મહારાજને આપણે વંદન કરીએ છીએ એવો જ પ્રાચીન કાળમાં એક આલાવો હતો. તેમાં અર્ચનીય વંદનીય, સત્કારણીય એવા મંગલિકભૂત દેવસ્વરૂપી ગુરુભગવંતની વંદનામાં પરમશબ્દગાંભીર્ય અર્થગાંભીર્ય શબ્દોની ગુંથણી થયેલી છે. મન્વય - મર્વનિ (સ્ત્રી) (સિદ્ધાયતનની જિનપ્રતિમાદિની અર્ચના) જિનાલયમાં તીર્થંકર પરમાત્માની ચંદનાદિ પદાર્થો વડે પૂજા કરતા કરતા આપણે એવી ભાવના ભાવવાની છે કે, હે ભગવંત! આપનો આત્મા જેમ નિર્મલ છે, કેવળજ્ઞાનને ધરાવનાર છે, અનંત ગુણોનો ધારક છે, તેમ મારો આત્મા પણ નિર્મલ અને કર્મમુક્ત બનો. મધ્યસ્થ - અત્યર્થ (). (અત્યંત, ઘણું, અતિશય, અતિશયવાળું 2. અર્થ-દ્રવ્યનો અભાવ) અતિઅલ્પ કે વિપુલ પ્રમાણમાં ધનની પ્રાપ્તિ માટે તમે ગમે તેવા અયોગ્ય માર્ગનું આચરણ કરશો તો તમારા ધર્મનો નાશ થશે અને અનીતિપૂર્વકનું એ ધન તમને ઉપભોગ કરવા પણ નહીં દેશે. સિંહે કરેલો હાથીનો શિકાર જેમ અન્ય પ્રાણીઓ માટે ઉજાણી રૂપ થાય છે તેમ અતિશય એકઠું કરેલું ધન અન્યને આનંદ આપનારું બને છે. પરંતુ તેના માટે કરેલા પાપોના ફળ તો વ્યક્તિએ પોતે જ ભોગવવા પડે છે. अच्चत्थत्त - अत्यर्थत्व (न.) (સત્યયુક્ત વાણીના 35 અતિશયમાંનો આઠમો અતિશય 2. મહાર્થ-અપરપર્યાયાદિયુક્ત સાતિશય વચન) મૂર્ખલોકો કે ઓછી સમજણવાળા લોકો ઘણું બોલે છે. પરંતુ તે અર્થ વગરનું અને નિઃસાર હોય છે. જ્યારે મહાપુરુષોએ કહેલું એક વાક્ય પણ ગંભીર અને રહસ્યયુક્ત હોય છે. મહાપુરુષોના વચનો ઠાલા નથી હોતા. તેમાં હિત-મિત-સત્ય ને પથ્ય હોય છે. અવ્યય - પ્રત્યય (ઈ.). (અતિક્રમ, અતિક્રમપૂર્વક ગમન 2. અભાવ 3. વિનાશ 4. દોષ 5. કાર્યના અવયંભાવનો અભાવ 6. પ્રત્યવાય 4. આત્યંતિક વિનાશ) રોજીંદા પાપાચરણરૂપ અનાત્મભાવોથી આત્મભાવમાં પાછા ફરવાની પ્રક્રિયા એટલે પ્રતિક્રમણ. શ્રાવકધર્મની પ્રતિપાલનામાં પ્રતિક્રમણ મુખ્ય કર્તવ્ય બને છે. તેમાં શ્રાવકના પ્રતિક્રમણના એકસોચોવીસ અતિચારો આવે છે. તેમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચારનું સેવન થયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ પૂર્વક પ્રાયશ્ચિત્ત લઈ આત્મશુદ્ધિ કરવી આવશ્યક બને છે. अच्चल्लीण - अत्यालीन (त्रि.) (અત્યંત પાસે, ખૂબ નજદીક) હે આત્મન ! તું જેની અત્યંત નજીકમાં રહે છે અને જેની સાજ-સજ્જા પાછળ તું કલાકોના કલાકો ગાળે છે તે આ તારું શરીર એક દિવસ રાખમાં મળી જવાનું છે. તે હંસલા ! તું જેને આત્મીય માને છે, જેઓની સામાન્ય તકલીફમાં પણ તું બેચેન બની જાય છે તે નજીકના સગા-સંબંધીઓ પણ તને અંતિમ વિદાય આપી પાછા પોતાના સંસારમાં મસ્ત થઈ જવાના છે. તો પછી ભાઈ ! આ જગની માયામાં મસ્ત બનીને ચિંતામણિ જેવા મનુષ્યભવને વેડફવાને બદલે સત્યમાર્ગને સાધવાનો પ્રયત્ન કરે અને જીવન પંથને ઉજાળ. મધ્યસUT - અત્યસન (ન.) (અત્યંત ભોજન કરવું 2. પક્ષનો બારમો દિવસ, દ્વાદશી) બાલજીવો ઉપવાસની પૂર્વે તથા ઉપવાસની પછી પ્રાયઃ ઠાંસી-ઠાંસીને ભોજન કરતાં હોય છે. જે ધર્મના ઉપવાસમાં પણ ફરાળી ખાઈ શકાય છે ત્યાં તો દરરોજના સાહજિક ભોજન કરતાં પણ તે દિવસે વધુ ભોજન કરી ઉપવાસ કર્યો તેમ કહેવાય છે. પરંતુ ઉપવાસ પાછળનો મર્મ એ છે ખા-ખા કરવાની લાલસાને છોડી આહારવૃત્તિનો ત્યાગ કરવા માટે અને આત્માની સ્વાભાવિક 137 Page #179 -------------------------------------------------------------------------- ________________ દશામાં રમણતા પ્રાપ્ત કરવા માટે અર્થાત્, અણાહારી પદ મેળવવા માટે ઉપવાસ કરવાનો હોય છે. ત્રી - અર્વા (સ્ત્રી.). (આહાર અલંકારાદિ વડે પૂજા 2. દેહ, શરીર 3. ક્રોધના અધ્યવસાયની જવાળા) ધર્મસંગ્રહમાં સદ્દગૃહસ્થના કર્તવ્યોમાં જણાવ્યું છે કે, શ્રાવક બપોરનું ભોજન ક્યારે કરે ? તો કે સત્પાત્રમાં દાન કરીને અર્થાત, સાધુસાધ્વીજી ભગવંતોને વહોરાવીને અને પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા - સેવાદિ કરીને પછી આશ્રિતોને જમાડે ત્યારપછી પોતે ભોજન ગ્રહણ કરે. શ્રાવક તરીકે પોતાની જાતને માનનારા આપણે આ બાબતે કેટલું ધ્યાન રાખવું જોઈએ? અને આપણે કેટલું રાખીએ છીએ? મત્રોફUOT - ત્યજી (ત્રિ.) (ખીચોખીચ ભરેલું, ઠાંસી-ઠાંસીને ભરેલું 2. અત્યંત વ્યાસ) જેમ કોઈ કોઠી તરબૂચ વગેરેથી સંપૂર્ણ ભરવામાં આવે, ત્યારબાદ કોઠીમાં વચ્ચે-વચ્ચે જગ્યા હોય ત્યાં નાના નાના સફરજનથી ભરવામાં આવે તેમાં પણ જગ્યા હોય તો આંબળા વગેરે ભરે યાવતુ છેલ્લે રાઈ આદિ નાની વસ્તુઓથી ભરી લીધી હોય, તે રીતે ચૌદ રાજલોક પણ જીવો, પુદ્ગલો આદિ છ દ્રવ્યોથી ઠાંસી-ઠાંસીને ભરેલો છે. ૩થ્વીર - માતર (કિ.) (અતિ પીડા પામેલું, અત્યંત રોગી) આજે અસાધ્ય વ્યાધિથી અત્યંત પીડા પામેલા ઘણા બધા લોકો દુઃખ-દર્દથી છૂટકારો મેળવવા માટે આત્મહત્યાના માર્ગે ચાલ્યા જાય છે. શાસ્ત્ર આવી પ્રવૃત્તિનો નિષેધ ફરમાવે છે. કેમ કે તમને જે રોગ થયો છે તે કર્મજનિત છે માટે સજા પોતાના જીવનને નહીં પણ કર્મોને કરવાની છે. જે પોતાના જીવનને જ તમે પૂરું કરી નાખશો તો અત્યંતાતુરાવસ્થામાં મૃત્યુ પામીને નવા કર્મોનો બંધ થશે જે તમને ભવાંતરમાં પણ અસહ્ય પીડા આપશે. अच्चागाढ - अत्यागाढ (न.) (અત્યંત મ્યુચ્છાદિનો ભય) ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી કર્મોના આત્યંતિક ક્ષય માટે એવી જગ્યાએ ગયા જ્યાંના લોકો સત્ય ધર્મને વિશે અજ્ઞાની હતા. હિંસાદિમાં પ્રવૃત્ત હતા. અત્યંત ક્રૂરકર્મી હતા. એ અનાર્ય પ્રદેશમાં લોકોએ ભગવાનની ઉપર કૂતરા છોડવા આદિ વિવિધ ઉપસર્ગો કરી હેરાન-પરેશાન કર્યા. આ ઉપસર્ગો એવા તો ભયંકર હતા કે, સામાન્ય માણસ એક પણ ઉપસર્ગને સહન ન કરી શકે. ભગવંતે ત્યાં વિવિધ ઉપસર્ગોને સમભાવથી સહન કરી કર્મોને ખપાવ્યા. સાવેઢUT - પ્રત્યાઘેપ્ટન () (અત્યંત આવરણ વડે પીડિત કરવું તે, ગાઢ વિટાળવા વડે પરિતાપ ઉપજાવવો તે) સિદ્ધ ભગવંતોના આત્માની જેમ દરેક જીવનો આત્મા અનંત જ્ઞાની, અનંત દર્શની, અનંત શક્તિનો સ્વામી છે. એટલે સિદ્ધાત્માની , જેમ અનંત ગુણોનો ધારક છે. યાવતુ દરેક બાબતોમાં સમાન જ છે. પરંતુ આપણી ઉપર કર્મોનું પ્રગાઢ આવરણ હોવાથી જ્ઞાનાદિ શક્તિઓ, ગુણો ગાઢ રીતે ઢંકાઈ ગયા છે. સિંહબાળ જેમ ઘેટાં-બકરાંના ટોળામાં મોટું થઈને સિંહની ગર્જના સાંભળતાં બકરીઓની સાથે તે પણ ભાગવા લાગે છે, તેમ આપણે સ્વત્વ ભૂલીને મોહરાજાના દાસ બનેલા તેના ઈશારે સંસારમાં નાચતા રહીએ છીએ. अचासणया - अत्यासनता (स्त्री.) (એક ઠેકાણે લાંબા સમય સુધી બેસવું તે, આસન જમાવવું તે) યોગસિદ્ધિ તથા મંત્રસિદ્ધિ માટે અન્ય વસ્તુઓની સાથે-સાથે આસનસિદ્ધિ પણ આવશ્યક માનવામાં આવેલી છે. શાસ્ત્રનિર્દિષ્ટ કોઈ વિશિષ્ટ સ્થિતિમાં વિહિત માર્ગદર્શન પ્રમાણે તમે કોઈપણ તકલીફ વગર રહી શકો તેને આસનસિદ્ધિ જણાવેલી છે. * ત્યશનતા (સ્ત્રી) (અત્યંત ભોજન કરવું કે પ્રમાણાધિક ખાવું તે) આખો દિવસ ખા-ખા કરવું, કે ભોજનની અત્યંત લાલસા રાખવી તે તિર્યંચ ગતિમાંથી આવેલા અથવા તિર્યંચ ગતિમાં લઈ જનારા 138 Page #180 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોનું દ્યોતક છે. કારણ કે તિર્યંચગતિમાં આહારસંજ્ઞાનું પ્રાધાન્ય છે એમ શાસ્ત્રકારો જણાવે છે. ત્રાસ - મત્યાન્ન (ત્રિ.) (અત્યંત નિકટ, એકદમ નજીક) ગુરુવંદન ભાષ્ય ગ્રંથમાં ગુરુ પ્રત્યે લાગતી કુલ 33 આશાતના બતાવવામાં આવી છે. તેમાં એક આવે છે અત્યાસન્ન. ગુરુભગવંતની અત્યંત નજીકમાં આસન રાખવાથી દોષ લાગે છે. કારણ કે ગુરુ એ દેવ તુલ્ય છે અને આપણા શ્વાસોશ્વાસની ઉષ્મા ગુરુદેવના પવિત્ર દેહને સ્પર્શે તે અયોગ્ય છે. આથી એવા સ્થાને બેસવું જેથી ગુરુભગવંતને આપણા શ્વાસોશ્વાસ ન રૂ. अच्चासाइत्तए - अत्याशातयितुम् (अव्य.) (ઘણી આશાતના કરવાને, છાયા થકી ભ્રષ્ટ કરવા માટે, અત્યંત હેરાન કરવા માટે) રાષ્ટ્ર સાથે દગો કરનાર દેશદ્રોહી કહેવાય છે તેમ ધર્મનું વિપરીત આચરણ કરનાર ધર્મદ્રોહી ગણાય છે. દેશદ્રોહીને સરકાર સજા. આપે તો તે માત્ર એક ભવ પૂરતું સહન કરવું પડે છે. પરંતુ શાસનહીલના કરીને ધર્મની ઘોર આશાતના કરનાર ધર્મદ્રોહીને કર્મરાજા એવી સજા ફટકારે છે કે જે તેણે દુર્ગતિમાં અનંતાભવો સુધી ભોગવવું પડે છે. अच्चासाइय - अत्याशातित (त्रि.) (ઉપસર્ગ કરેલું, આશાતના કરેલું, અપમાનિત કરેલું) તીર્થ એ એવું પવિત્ર સ્થાન છે કે જ્યાં આવીને જીવ પોતાના જન્મ-જન્મારમાં બાંધેલા પાપોનો નાશ કરે છે. પરંતુ સબૂર! જે જીવ તીર્થસ્થાનમાં આવીને તીર્થની જ આશાતના કરે છે તેના માટે શાસ્ત્ર લખે છે કે, “તીર્થસ્થાને પાપં વઝને વિષ્યતિ' અર્થાત, તીર્થસ્થાનમાં આચરેલા પાપકૃત્ય-આશાતના વજલેપ જેવી થાય છે અને તેનું અત્યંત કરુણ પરિણામ જીવે ભોગવવું જ પડતું હોય છે. આથી તીર્થની આશાતના કે તીર્થમાં પાપાચરણ ન થઇ જાય તે જો જો. अच्चासाएमाण - अत्याशातयत् (त्रि.) (ઉપસર્ગ કરતો, આશાતના કરતો). યોગશાસ્ત્ર ગ્રંથમાં કહેલું છે કે જયારે રાત્રિના સમયે અચાનક નિદ્રા જતી રહે તે વખતે જીવાત્મા અપૂર્વ ભાવના ભાવે અને વિચારે કે એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું કોઈ નિર્જન વનમાં પરમાત્મધ્યાનમાં અત્યંત લીન હોઉં અને કોઈ પશુ મને ઝાડનું થડ સમજીને પોતાના શિગડાને ખંજવાળે. મને આવા ઉપસર્ગ કરતા પશુ પર જરા પણ ક્રોધ ન આવે ઊલટાનો તેને મારો ઉપકારી માનીને પ્રશમભાવ ધારણ કરું. अच्चासायणा - अत्याशातना (स्त्री.) (આત્યંતિક આશાતના, વિરાધના કરવી 2. સાધુ આદિની જાત્યાદિ પ્રગટ કરવારૂપ હીલના) જેમ નદીના મૂળ ન પૂછાય તેમ સાધુના કુળ પણ ન પૂછાય. જે દિવસે સંસારના વાઘા ઉતારીને શ્રમણ વેષ ધારણ કર્યો છે તે દિનથી સાધુ એકનો મટીને આખા જગતનો થઇ ગયો હોય છે. જેઓ આવા સાધના સાંસારીક જાતિ, કળાદિને પ્રદર્શિત કરવા રૂપ તેમનું અપમાન અને આશાતના કરે છે તેઓ અનંતા જન્મો સુધી જિનશાસનનું નામ પણ પામી શકતા નથી. અવ્યાહાર - પ્રત્યાહાર (પુ.) (અતિમાત્રામાં આહાર, અતિભોજન, પ્રભૂત આહાર). જેમ પૌષ્ટિક આહાર શરીર માટે સારો છે તેમ યોગ્ય માત્રામાં લીધેલો આહાર પણ સ્વાથ્યવર્ધક છે. ભૂખ કરતાં અધિકમાત્રામાં કરેલું ભોજન વિષ સમાન છે. જેનાથી અપચો, અજીર્ણ જેવા રોગો થઇ શકે છે અને કદાચ મૃત્યુ પણ સંભવી શકે છે. આથી જ તો તપના બાર ભેદમાં એક ભેદ વૃત્તિસંક્ષેપ અર્થાત ઊણોદરીતપ કહ્યો છે. તમને જેટલી ભૂખ હોય તેનાથી બે-ત્રણ કોળિયા ઓછા ખાવું તે પણ એક પ્રકારનું તપ છે. ત્રિ - (સ્ત્રી.) (કિરણ, કાન્તિ 2. દીપશિખા 3. લોકાન્તિક વિમાન વિશેષ 4. લેશ્યા પબાદર તેજોમાય 6. શરીરસ્થ કાંતિની પ્રભા) લોગસ્સ સૂત્રની અંદર તીર્થંકર પરમાત્માને સૂર્યની ઉપમાં આપી છે. જેવી રીતે સૂર્ય પોતાના કિરણો વડે વિશ્વમાં પ્રકાશ રેલાવે છે, 139 Page #181 -------------------------------------------------------------------------- ________________ તેમ તીર્થકર ભગવંતો કેવળજ્ઞાનરૂપ સૂર્યના કિરણો ભવ્યજીવોના હૃદયમાં ફેલાવીને તેમના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને સમ્યજ્ઞાનની પ્રભા વિસ્તારે છે. વિમાનિ () - વંત્રિ2િ.). (સૂર્ય (પુ.) 2. કૃષ્ણ-રાજીના મધ્યભાગે આવેલું લોકાન્તિક દેવવિમાન વિશેષ 3. કિરણોથી શોભિત) જ્યોતિષ દેવોના ભેદમાં સૂર્યને પણ દેવ તરીકે સ્વીકારેલો છે. સૂર્યનું વિમાન રત્નજડિત હોય છે, સૂર્યનું વિમાન આ જ મધ્યલોકમાં આવેલું છે. જે ભૂમિનો બધો જ ભાગ સમાન છે તેવી સમભૂલા પૃથ્વીથી 800 યોજન ઉપર જતાં સૂર્યનું વિમાન રહેલું છે અને તે મેરુપર્વતની આજુ-બાજુ ફરે છે. अच्चिमालिप्पभ - अचिर्मालिप्रभ (त्रि.) (સૂર્યની જેમ કિરણોથી શોભાયમાન, સૂર્યવત્ તેજસ્વી) ગણધર ગૌતમ જયારે પરમાત્મા મહાવીર જોડે વાદ કરવા આવ્યા અને દૂરથી તેમણે વીર પ્રભુને જોતા મનમાં જે પ્રશ્નો થયા તેને ગણધરવાદમાં ગ્રંથકારે વર્ણવ્યા છે. પ્રભુને જોઇને ગૌતમને થયું શું આ બ્રહ્મા છે? ના બ્રહ્મા તો વૃદ્ધ છે. શું આ શંકર છે? ના તે તો જટાધારી છે. શું આ વિષ્ણુ છે? ના તેમના હાથમાં તો શસ્ત્ર છે? તો શું આ સૂર્ય છે? ના તે તો આંખોને દઝાડે છે, જ્યારે આ તો આંખોને શાતા આપે છે. તો પછી શું ચંદ્ર છે? ના એમાં તો કલંક છે, જ્યારે આ નિષ્કલંક છે. અને છેલ્લે વેદોને સંભારતાં તેમને સમજાયું કે, આ તો જૈનોના છેલ્લા તીર્થપતિ ભગવાન મહાવીર છે. - પતિની (ક્રી.) (સૂર્ય-ચંદ્રની અગ્રમહિષી, શક્રેન્દ્રની અગ્રમહિષીની રાજધાનીનું નામ) સ્થાનાંગસૂત્રના ચર્થ સ્થાન અને પ્રથમ ઉદેશામાં લખેલું છે કે, દક્ષિણ-પૂર્વદિશાની વચ્ચે અગ્નિદિશામાં આવેલા રતિકર પર્વતની પશ્ચિમ દિશામાં ઇન્દ્રની સેવા નામની તૃતીય પટ્ટરાણીની લાખ યોજન પ્રમાણવાળી રાજધાની જે છે તેનું નામ અર્ચિમાલિની છે. વ્યય - ત (ત્રિ.) (ચંદનાદિથી પૂજાયેલું ૨.પ્રમાણિત કરાયેલું 3. માન્ય) તત્ત્વ તેને કહે છે જે ત્રિકાલ અબાધ્ય હોય. અર્થાત્ તેને કોઈ પણ રીતે પડકારી ન શકાય અને તેને સ્વીકારવું જ પડે. જિનાગમોમાં કથિત પ્રત્યેક તત્ત્વ-પદાર્થ ત્રિકાલ અબાધિત છે. આગમોક્ત કોઈપણ પદાર્થોનું ખંડન થઈ શકે તેમ નથી જ. કેમ કે તે ત્રિકાલજ્ઞાની સર્વજ્ઞ ભગવંતો વડે પ્રમાણિત કરાયેલા છે. વિમાનMિ - વંદરામાનનીય (ત્રિ.) (જેની આસપાસથી આશ્ચર્યકારી કિરણોની હારમાળા નીકળતી હોય તેવી વસ્તુ) જેમ વિશિષ્ટશક્તિવાળા પુરુષ કે દેવ દ્વારા વિકર્વિત કોઈ માયાજાળ હોય તેમ, અત્યન્ત અદ્ભુત અને દુર્લભ એવા મણિઓરત્નોની તેજવતી પ્રભા ખૂબ જ આશ્ચર્યકારી રીતે નીકળતી હોય છે. જોનારાની આંખો અંજાઈ જાય તેવા પ્રકારનું તેનું તેજ હોય છે. अच्चिसहस्समाला - अचिःसहस्त्रमाला (स्त्री.) (સહસ્રદીપ્તિઓની માળા, હજારો કિરણોની માળા-હાર) તીર્થકર ભગવાનના આઠ મહાપ્રાતિહાર્યો આવે છે. તેમાં એક ભામંડલ પણ છે. પ્રભુના શરીરનું હજારો કિરણોની હારમાળા જેવું ( 4 એટલું બધું જાજ્વલ્યમાન હોય છે કે તેને નરી આંખે જોવું ચર્મચક્ષુવાળાઓને અત્યંત મુશ્કેલ બની જાય એવું હોય છે. પર્ષદામાં આવેલા જીવો પ્રભુના તેજને પોતાની આંખોથી જોઈ શકે તે માટે દેવો પ્રભુના શરીરના તેજને ભામંડળમાં પરાવર્તિત કરી દે છે. अच्चिसहस्समालिणीया - अर्चिःसहस्रमालिनिका (स्त्री.) (જેમાંથી હજારો કિરણો છૂટે તેવી માળા, હજારો દીતિઓથી પરિવરેલી, હજારો કિરણાવલિવાળી) એકવાર ભગવાન મહાવીરની પર્ષદામાં હજારો કિરણોથી ઝગમગતો એક દેવ આવીને દિવ્ય સંગીતના સુરો સાથે વિવિધ પ્રકારના નૃત્ય કરવા લાગ્યો. ભગવાનને શ્રેણિક રાજાએ પૂછ્યું કે, આ દેવ કોણ છે અને શા માટે નૃત્ય કરી રહ્યો છે. ત્યારે ભગવાન મહાવીરદેવે પ્રભુ દર્શનની ભાવનાવાળા તેના દેડકાના અનન્તર ભવનું વર્ણન કર્યું હતું. 140 Page #182 -------------------------------------------------------------------------- ________________ અવ્વીરા - સર્વારા (જ.) (પૂર્વે નહીં કરવા યોગ્ય અર્ચાની અર્ચના કરવી તે, અર્ચા કરવી 2. રાજાદિની પ્રશંસા-ખુશામદ કરવી તે) ત્રણે ભુવનમાં પૂજનીય એવા પરમાત્માની પૂજા અર્ચના મનુષ્યને ત્રણેય જગતમાં જે પણ શ્રેષ્ઠતમ સુખો છે તેની પ્રાપ્તિ કરાવી આપે છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ કહ્યું છે કે, “મિલાવતિવલં પરમાનન્દજંપલા' અર્થાતુ પરમાત્માની ભક્તિ-સેવાપૂજા એ પરમાનન્દ એટલે મોક્ષસુખનું બીજ છે. જૈનશાસનના તત્ત્વજ્ઞાનનું અવગાહન કરીને તેમણે આ જ રહસ્ય આપણને બતાવ્યું એવુas - યુવર (ત્રિ.) (અતિ ઉત્કટ, અત્યન્ત ઉન્નત, અભ્યશત 2. અતિ ઉગ્ર) મહર્ષિઓએ કહ્યું છે કે, અતિ ઉત્કટભાવે કરેલી મન-વચન-કાયાની સતુ કે અસતુ પ્રવૃત્તિનું ફળ જીવને તાત્કાલિક પ્રાપ્ત થતું હોય છે. ઘણા લોકો અતિ ઉમ્રભાવે હિંસાદિ પ્રવૃત્તિ કરીને શીધ્રપણે પોતાના વિનાશ કે દુ:ખને નોતરે છે તો ભવ્યજીવો અતિ ઉન્નત ધર્મારાધના દ્વારા શીઘ સુખ-શાંતિનો અનુભવ કરે છે. अच्चुग्गकम्म - अत्युग्रकर्मन् (न.) (કર્કશ વેદનીય કર્મ, અતિ ઉગ્ર વેદનીયકર્મ) આઠકમ પૈકીના ત્રીજા વેદનીય કર્મના બે ભેદો કર્મગ્રંથોમાં વર્ણવ્યા છે. એક શાતા વેદનીય અને બીજું અશાતા વેદનીયકર્મ. શાતા વેદનીયકર્મના ફળરૂપે જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય એટલે કર્કશ વેદનીયકર્મ દુઃખનું કારણ છે. બીજાઓને સુખ-શાંતિ આપવાથી જીવ શાતા વેદનીયકર્મનો બંધ કરે છે. अच्चुग्गकम्मडहण - अत्युग्रकर्मदहन (त्रि.) (અયુગ્ર કર્કશ વેદનીય કર્મનું દહન કરનાર 2. અતિ ઉગ્રકર્મને નષ્ટ કરનાર). ધર્મસંગ્રહમાં સંસારથી નિરપેક્ષ થયેલા સાધુના યતિધર્મની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, અતિ ઉગ્રચારિત્રપાલન દ્વારા મુનિ પોતાના કર્કશ કર્મોનો વિગમ કરે. અર્થાત સાધુ જ્ઞાન-ધ્યાન-ચારિત્રાદિ દ્વારા પોતાના ક્લિષ્ટ કર્મોને જડમૂળથી ઉખાડીને ફેંકી દે કે જેના પ્રભાવે તે મુનિ અવ્યાબાધ સુખનો ભોક્તા બને છે. મળ્યુંવિર્ય - મત્યુતિ (ત્રિ.). (લોકોમાં અત્યન્ત શ્લાઘનીય, અતિ પ્રશંસનીય) દ્વાત્રિશદ દ્વત્રિશિકા પ્રકરણમાં કહેવાયું છે કે, માતાની ઔચિત્યની પ્રવૃત્તિ સર્વત્ર અબાધિત વર્તે છે. યાવતુ તે ગર્ભવ્રતી હોય તો પણ તે નાજુક સમયમાં પોતાના બાળક પ્રત્યેની મમતાથી પોતે જાતે કષ્ટો સહન કરી લઈ તેના હિત માટે હંમેશા જાગરુકતા રાખે છે. આ જગતમાં માતાની મમતા અને નિઃસ્વાર્થ પ્રેમ ખરેખર અજોડ છે. કોઈપણ ધર્મના ઉપદેશકો અને કવિઓએ આદરભાવે માતૃહૃદયની ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. તેથી જ તો લોકગીતોમાં ગવાયું છે “મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' अच्चुट्ठिय - अत्युत्थित (त्रि.) (અત્યંત અનુચિત કાર્ય કરવા માટે ઉઘુક્ત થયેલું, અઘટિતકાર્ય કરવા તૈયાર થયેલું) પોતાની પ્રેયસીનું માથું વધેરવાનું અત્યંત અઘટિત કાર્ય કરનારા ચિલાતીપુત્રને જ્યારે વિદ્યાચારણ મુનિવરે ઉપશમ, સંવર, વિવેકનું સુત્ર આપ્યું અને તેના પર ચિંતન કરનારા પેલા શ્રીહત્યારા ચિલાતીપુત્રે પશ્ચાત્તાપ દ્વારા કર્મ ખપાવીને પોતાનો ભવ સુધારી લીધો. મદ્રુપદ - મત્યુJI (ત્રિ.). (અત્યંત ઊનું-ગરમ 2. અતિશય ઉષ્ણ સ્વભાવવાળું) જેમ અતિગરમ તેલ કે પાણી વ્યક્તિને દઝાડી દે છે તેમ અતિ ઉષ્ણ સ્વભાવવાળા લોકો ગમે ત્યાં જાય, તેઓ કોઈના પણ પ્રીતિપાત્ર થતા નથી. વાતે વાતે અતિશય ગરમીનો પારો બતાવનારા તેઓ સર્વત્ર અળખામણા થઈ જતા હોય છે. માર્ગાનુસારી ગૃહસ્થ ન અતિ ઉગ્ર કે ન અતિ નમ્ર પરંતુ સમતોલવાળો વ્યવહાર રાખવો જોઈએ એમ શાસ્ત્રગ્રંથોમાં કહેવાયું છે. 141 Page #183 -------------------------------------------------------------------------- ________________ બુથ - પ્રત્યક્ષ (ન.) (અતિવર્ષા 2. વિપુલ જળ, ઘણું પાણી). ખૂબ વરસાદ પડતો હોય, પૃથ્વી જળબંબાકાર થઈ ગઈ હોય અને ચારે બાજુ ભયનું વાતાવરણ સર્જાયું હોય ત્યારે સંત્રાસ પામેલા જીવો પોતાનો જીવ બચાવવા આમ તેમ ફાંફાં મારતા ફરતા હોય ત્યારે જો તેના હાથમાં મોટું લાકડું આવી જાય તો ખૂબ રાજી થઈ હાશકારો અનુભવે છે. જાણે સાક્ષાત્ ભગવાન મળ્યાનો અહેસાસ કરે છે. બસ! એમ જ સમજી લ્યો કે યત્ર-તત્ર-સર્વત્ર મોહરાજાનો કાળો કેર વર્તી રહ્યો છે અને એમાં આપણને તરણતારણ જહાજ સમાન પ્રભુ મહાવીરનું શાસનરૂપ શરણ મળ્યું છે. તો ચાલો, આપણે વગર વિલંબે તેનું આલંબન લઈ મોહને પછડાટ આપી દઈએ. અવ્ય - અષ્ણુત (કું.) (બારમો દેવલોક 2. અગ્યારમા અને બારમા દેવલોકનો ઇન્દ્ર) સૌધર્માદિ બારેય દેવલોકના સ્વામી અય્યતેન્દ્ર છે. જ્યારે પણ પરમાત્માના કલ્યાણકો ઉજવવાના હોય ત્યારે સૌધર્મેન્દ્ર વગેરે 63 ઇન્દ્રો ભલે પહેલા પહોંચી જાય પરંતુ, જ્યાં સુધી અચ્યતેન્દ્રની આજ્ઞા ન થાય ત્યાં સુધી કોઇપણ કલ્યાણકની ઉજવણી શરૂ થતી નથી. વર્તમાન સમયમાં સીતા સતી બારમાં દેવલોકના ઈન્દ્રની ઋદ્ધિ ભોગવી રહ્યા છે. _યા - અબુતા (સ્ત્રી.) (છઠ્ઠા પદ્મપ્રભ અને સત્તરમાં કુંથુનાથ તીર્થંકરની શાસન અધિષ્ઠાયિકા દેવી) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં આવતા વર્ણન પ્રમાણે પદ્મપ્રભુસ્વામીની શાસનદેવીનું મતાંતરે શ્યામા નામ છે અને તે શ્યામવર્ણી, નરવાહની, ચતુર્ભજ્યુક્ત છે. જ્યારે કુંથુનાથ ભગવાનની શાસનદેવીનું મતાંતરે બલા નામ છે. તે સુવર્ણકાંતિમય, મયૂરવાહના અને ચતુર્ભુજાયુક્ત છે. શાસનસ્થાપના સમયે શાસનની રક્ષા માટે આ દેવીઓની નિયુક્તિ કરવામાં આવે છે. अच्चुव्वाय - अत्युद्वात (त्रि.) (અત્યંત થાકેલ, પરિશ્રાન્ત) . એક શેઠની વિધવા પુત્રવધૂ કોઇક પુરુષ પ્રત્યે આકર્ષિત થઇ. આ વાતની શેઠને ખબર પડતાં તેમણે પુત્રવધૂને કાંઇ જ ન કહ્યું, પરંતુ કામ કામને મારે એ ન્યાયે બીજા દિવસથી ઘરના તમામ કામની જવાબદારી તેના માથે નાખી દીધી. સવારે ઉઠે ત્યાંરથી રાતે સુવે ત્યાં સુધી એટલું બધુ કામ કરવું પડતું કે થાકીને લોથપોથ થઇ જતી, આથી બીજો કશો જ વિચાર કરવાનો તેને સમય જ નહોતો મળતો. નવરાશની પળો જ ન રહેતાં તેને કામ જાગવાનો કોઈ વિકલ્પ જ ન રહ્યો. આને કહેવાય બુદ્ધિમત્તા, કુવિચારોને અટકાવવા મનને ખૂબ પરિશ્રમ આપો. અત્યંત થાકેલું મન આડાઅવળા વિચારો નહીં કરે. મળ્યુસિM - મત્યુJI (ત્રિ.) (અત્યંત ઉષ્ણ, ગરમ ઓદન-ભાત વગેરે) ગરમ પાણીનો શેક ચામડીને દઝાડનારો હોવા છતાં પણ સ્વાથ્ય માટે ગુણકારી હોવાથી આપણે તે કરીએ છીએ. તેના પ્રત્યે અરુચિ કે ઉપેક્ષા દેખાડતા નથી. તેમ વડીલો કે ગુરુજને કહેલા શબ્દો ભલે સાંભળવામાં કડવા હોય પરંતુ તે હિતકારી હોય તો ઔષધની જેમ તેનો સહર્ષ સ્વીકાર કરી લેવો જોઇએ. અચ્છે - મામ્ (થા.) (બેસવું, આસન લગાવવું). સુભાષિતમાં એક શ્લોક આવે છે, “મેર્નવ સિનિ વળિ મનોરથૈઃ' અર્થાતુ કોઇપણ કાર્યની સિદ્ધિ પ્રયત્નથી જ સિદ્ધ થાય છે નહીં કે ઠાલી વાતોથી. ફલપ્રાપ્તિ માટે પુરુષાર્થની ધૂણી ધખાવવી જ પડે છે. પરમાત્મા મહાવીરે પણ કર્મસત્તાને પરાસ્ત કરવા માટે અલખની ધૂણી ધખાવી દીધી હતી. સાડા બાર વર્ષ દરમિયાન તેઓ ક્યારેય પણ પલાંઠી મારીને બેઠા નથી. વિવિધ આસનો દ્વારા તેઓ ધ્યાન ધરતા હતાં અને અંતે કર્મોએ હથિયાર હેઠા મૂકવા જ પડ્યા. કચ્છ (વ્ય.) (દષ્ટિ સમક્ષ રહેલું, અભિમુખ, સન્મુખ 2. પ્રાપ્તિભાવને બતાવનાર અવ્યય) 142 Page #184 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિશાળી પુરુષ તે છે કે, જે સન્મુખ રહેલી આપત્તિઓથી વ્યાકુળ થયા વિના વિવેક અને વિચારપૂર્વક તેને દૂર કરવા માટે પ્રવૃત્ત થાય છે. ભારવિ કવિકૃત કિરાતાર્જનીયમુ કાવ્યમાં પણ લખેલું છે કે, જેઓ અવિચારી પગલું ભરે છે તેને આપત્તિઓ ક્યારેય પણ છોડતી નથી. 437 (ત્રિ.) (નિર્મળ, સ્વચ્છ 2. આદિશ વિશેષ 3. રીંછ 4. સ્ફટિક રત્ન ૫.ભક્ષણ કરવું) અન્ય રત્નોની જેમ સ્ફટિક રત્ન પૃથ્વીકાયનો એક ભેદ છે. આ રત્ન એટલું સ્વચ્છ હોય છે કે તેની એક બાજુએ રહેલી વસ્તુ બીજી બાજુથી કોઇપણ આવરણ વિના એકદમ સ્પષ્ટ દેખાય છે. શ્રમણો પણ શાસ્ત્રાધ્યયનથી પરિકર્મિત મતિવાળા હોવાથી પદાર્થના ઉપભોગ અને તેના કરુણ પરિણામને સ્ફટિકરત્નની જેમ સ્પષ્ટ જોઈ શકે છે. ક્રમણ (ત્રિ.) (જલનો વિશેષ ગુણ રસ) પાણીનો એક સ્વભાવ છે કે તેને જેવા પાત્રમાં નાખો તેના જેવો આકાર ધારણ કરી લે છે અને તેને તમે જે દિશામાં વાળો તે દિશામાં તે વળી પણ જાય છે. બસ ! ઘરમાં અવતરેલું સંતાન પણ આ જળ જેવું જ છે. તેને તમે જેવા સંસ્કાર અને વર્તન આપશો તેવું જ તે શીખશે. જો સુસંસ્કાર આપશો તો તે સદાચારીના સાંચામાં ઢળશે. પરંતુ તેને કસંસ્કાર મળ્યા તો જળપ્રપાતની જેમ તેને અધોગતિમાં જતો રોકી પણ નહીં શકાય. $ (રેશ) (અતિશીધ્ર 2. અત્યંત) લોકો માટે ગમનાગમનના વ્યવહારમાં વપરાતું અત્યંત ઝડપી સાધન વિમાન છે. તેથી પણ અત્યંત વધારે ઝડપી અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વપરાતાં રોકેટ આદિ છે. તેમ આત્મા એક શરીરનો ત્યાગ કરી અન્ય ગતિમાં જાય ત્યારે તેની ગતિ ઘણી સ્પીડવાળી હોય છે. સમયની સૂક્ષ્મ ગતિમાટે વ્યવહારમાં નેનોસેકન્ડ વગેરે જણાવાય છે તેમ શાસ્ત્રમાં કાળના અત્યંત સૂક્ષ્મ માપને સમય તરીકે ઓળખાવેલ છે. એક ગતિમાંથી બીજી ગતિમાં ઉત્પન્ન થતી વખતે આત્મા કરોડો, અબજો કિલોમીટર કરતાં પણ ઘણુંઘણું વધારે અંતર અત્યંત જૂજ સમયમાં કાપે છે. મછંદ - છન્દ્ર(ત્રિ.) (જે સ્વાધીન ન હોય તે, પરાધીન, પરતંત્ર 2. અભિપ્રાયરહિત) જે વ્યક્તિઓ આજીવિકા ચલાવવા માટે નોકરી વગેરે કરતાં હોય, જેઓ અવસ્થા આદિને કારણે પરાધીન થઈને અન્યના સહારે વ્યતીત કરતા હોય, તેમણે દરેક વસ્તુઓમાં પોતાની વિશિષ્ટ ઈચ્છા-અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે પરાધીનતાના કારણે પણ તેઓ સુખી તો નથી હોતા અને તેમાં પાછું પોતાની ઈચ્છાનો અનાદર વધુ દુઃખકારી બને છે. મર્ઝા - 7 (પુ.) (મોરાક ગામમાં વસતો તે નામનો પાખંડી) મોરાક ગામમાં અચ્છેદક નામનો પાખંડી વસતો હતો. તે મંત્ર-તંત્રનો જાણકાર હોવાથી લોકોમાં પૂજાતો હતો. ભગવાન મહાવીરને નજીક આવેલા સાંભળી લોકો ભગવાનના ભક્ત થઈ જશે તો મને પૂજશે કોણ? આવા ભયથી તે ભગવાનની સામે આવ્યો અને તેણે “હાથમાં ગ્રહણ કરેલા તૃણને કોઈ પણ છેદી શકશે નહીં' આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, આથી શક્રેન્દ્ર વજથી તે તૃણને છેદતાં તૃણની સાથે-સાથે તેની દશેય આંગળીઓ છેદાવાથી લોકોમાં હાંસીપાત્ર બન્યો. આ પ્રમાણે આચારાંગસૂત્રની ચૂલિકામાં જણાવેલું અચ્છUT - માસન (). (આસન, બેઠક 2. સેવા, પર્યાપાસના 3. પ્રતિશ્રવણ) ભૌતિક પદાર્થો પ્રત્યેની વાસના-આસક્તિ જીવને ઉપાસના તરફ ડગલુંય માંડવા દેતી નથી. કેમ કે એક સત્ય હકીકત છે કે, જીવાત્મા જો એકવાર પર્યપાસના તરફ વળી જાય પછી કોઇપણ પુદ્ગલની તાકાત નથી કે જીવને ફસાવી શકે. અનાદિકાળથી ld Page #185 -------------------------------------------------------------------------- ________________ વાસના અને ઉપાસનાની લડાઈમાં અંતે તો વાસના જ હંમેશાં હારતી આવી છે. અક્ષા (કું.) (અહિંસા) શાસ્ત્રોમાં હિંસા બે પ્રકારની કહેલી છે. 1. સ્વરૂપ હિંસા 2. હેતુ હિંસા. પહેલા પ્રકારની હિંસામાં જીવ જે પ્રવૃત્તિ કરતો હોય છે તેના દેખાવમાં લાગે કે હિંસા છે, પરંતુ તેમાં જીવહિંસાના ભાવ ન હોવાથી તથા પરિણામે પુણ્યબંધ કરનારી હોવાથી તે શાસ્ત્રમાન્ય છે. જેમ કે પ્રભુની દ્રવ્યપૂજા. જ્યારે હેતુ હિંસામાં દેખીતી રીતે પણ હિંસા છે અને હિંસા કરનાર જીવનો પરિણામ પણ કૂર છે માટે એ ખરી હિંસા છે. જે પાપાનુબંધ કરનારી છે. આથી તેને ત્યાજય ગણવામાં આવેલી છે. મછU/યરી - માસનJહક્ક () (બેઠકનું સ્થાન, વિશ્રામસ્થાન). ઉત્તરાધ્યયનસુત્રની ચૂર્ણિમાં શિષ્યને વટવૃક્ષ જેવો કહેલો છે. જેમ વૃક્ષ આવતાં જતાં કેટલાય વટેમાર્ગુઓને માટે વિસામાનું સ્થાન બની રહે છે તેમ ગુરુને પ્રીતિપાત્ર બનેલ શિષ્ય વૃક્ષની જેમ ગુરુભગવંતની બધી ચિંતાઓ દૂર કરીને તેઓ માટે વિશ્રામસ્થાન બને છે. અર્થાતુ ગુરુ પોતાની બધી જ ચિંતાઓ એ શિષ્યને કહી શકે અને તે શિષ્ય પણ ગુરુની બધી જ ચિંતાઓ દૂર કરવામાં સહયોગી બને. अच्छणजोय - अक्षणयोग (पुं.) (અહિંસક પ્રવૃત્તિ). વિનોબા ભાવેએ યુદ્ધો અને ક્રાંતિથી દેશમાં શાંતિ સ્થાપનાની વિચારધારાવાળાઓને ઉદ્દેશીને કહ્યું છે કે, વિશ્વમાં શાંતિ સ્થાપના યુદ્ધો કે ક્રાંતિકારી વોથી નહીં પરંતુ, અહિંસાથી જ થશે. અને તેય પાછી ભગવાન મહાવીરે બતાવેલી અહિંસાથી જ, જ્યારે પણ તમામ રાષ્ટ્રો પરસ્પર શાંતિપૂર્ણ વ્યવહાર રાખતા હશે ત્યારે સમજી લેજો કે, તે અહિંસક પ્રવૃત્તિનો જ પ્રભાવ હશે. કોઈપણ સમાજ કે દેશનું સર્વતોરાહી હિત અહિંસકવૃત્તિજન્ય પ્રવૃત્તિથી જ શક્ય બને છે. अच्छण्णत्थ - अच्छन्नस्थ (त्रि.) (પ્રગટ સ્થાનમાં રહેલું) વાસ્તુશાસ્ત્રમાં રહેવા યોગ્ય સ્થાનના જે રીતે નિયમો બતાવ્યા છે તેવી રીતે શ્રાદ્ધવિધિ પ્રકરણ નામક શાસ્ત્રમાં શ્રાવકે કેવા ઘરમાં રહેવું તેનું સૂચન કરેલું છે. તેમાં લખેલું છે કે શ્રાવકે અતિગુપ્ત કે અતિપ્રગટ સ્થાનમાં ન રહેતાં સમસ્થાનમાં રહેવું જોઇએ. અર્થાત્ જ્યાં કોઇની અવર-જવર ન હોય તેવા એકાંત સ્થાનમાં વસવાટ કરવો ન જોઈએ. જ્યાં લોકો સહેલાઈથી આવ-જાવ કરી શકતા હોય, લોકો પર આપણી નજર રહે અને લોકોની પણ નજર રહે તેવું સ્થાન પસંદ કરવું જોઇએ. અછત (6i) ત - માચ્છાદિત (ત્રિ.) (ઢાંકેલુ, આચ્છાદિત). શ્રાવકાતિચારમાં એક પાઠ આવે છે કે અનેરાનો મર્મ પ્રકાશ્યો. કોઇએ વિશ્વાસ કરીને પોતાની ગુપ્ત વાત કરી હોય, તેને ચાર જણ વચ્ચે ઉઘાડી પાડવી તેને મર્મ પ્રકાશ્યો કહેવાય. સજ્જન તો તે છે કે, જે અન્યની કોઇએ કહેલી ન હોય અને પોતે જાણતો હોય તેવી વાતને પણ તે ઢાંકી રાખે. બીજા આગળ ખુલ્લી ન પાડે. એ માટે જ ગંભીરતાને સર્વગુણપ્રધાન કહી છે. अच्छत्तय - अच्छत्रक (त्रि.) (છત્ર રહિત) ચૈત્યવંદન ભાષ્યમાં જિનાલયમાં પ્રવેશતી વખતે જાળવવાના પાંચ ઔચિત્ય પૈકી એક ઔચિત્ય આવે છે કે દર્શન કરવા આવનાર જો રાજા હોય અને તેણે છત્ર ધારણ કરેલું હોય તો પરમાત્મા સમક્ષ જતા પૂર્વે જિનાલયની બહાર જ તેનો ત્યાગ કરવો જોઇએ. કેમ કે પરમાત્મા જેવું શિરછત્ર મેળવ્યા પછી સાંસારિક છત્રની શી જરૂર છે? મચ્છવ - મચ્છકવ () (સ્વચ્છ પાણી, નિર્મળ જળ) 144 Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથમાં ગુણસ્થાનક ક્રમારોહમાં બે શ્રેણિ આવે છે 1. ક્ષપકશ્રેણિ 2. ઉપશમશ્રેણિ. કર્મોનો સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું તેનું નામ છે ક્ષપકશ્રેણિ. જ્યારે કચરાવાળા પાણીમાં ફટકડી નાંખતા બધો જ મેલ નીચે બેસી જાય છે અને પાણી એકદમ સ્વચ્છ લાગે છે પરંતુ, જરાક પાણી હાલતાં પાછું મેલું થઇ જાય છે તેમ ઉપશમશ્રેણિમાં શુભ પરિણામથી થોડોક સમય માટે કર્મોનો ઉપશમ થતા, આત્મા શુદ્ધ થાય છે. પરંતુ નિમિત્ત મળતા જીવ પાછો કર્મયુક્ત મલિન થઇ જાય છે. છથી - મચ્છથી (ત્રિ.). (શુભમતિ, નિર્મળ બુદ્ધિ) ઉપમિતિભવપ્રપંચા કથામાં ઓલા ભિખારીને લોચન ગુરુ પહેલાં વિમલાલોકરૂપ અંજનથી આંખો આજે છે જેથી તેને સ્પષ્ટ દેખાય. આનો સાર કહેતા સિદ્ધર્ષિગણિ જણાવે છે કે, જ્યાં સુધી જીવ શુભ-શુદ્ધ મતિવાળો નથી થતો ત્યાં સુધી તેને સત્યભૂત તત્ત્વનું જ્ઞાન થતું નથી અને જ્યાં સુધી તત્ત્વ ન સમજાય ત્યાં સુધી જિનશાસનમાં સાચો પ્રવેશ થવો દુર્લભ છે. अच्छभल्ल - अच्छभल्ल (पुं.) (રીંછ ૨.હિંસક પ્રાણીવિશેષ) સાધુને વિહારક્રમમાં કોઇક સમયે બે વિકલ્પ સામે આવીને ઊભા રહે કે, જંગલમાંથી પસાર થવું કે પછી નદી પાર ઉતરીને જવું. જો નદી પાર ઊતરે છે તો જીવવિરાધના થાય છે અને જંગલમાંથી પસાર થતાં રસ્તામાં હિંસક પ્રાણીઓનો ભેટો થવાથી મૃત્યુ વગેરે આત્મવિરાધના થાય છે. આવા સંજોગોમાં શાસ્ત્ર કહે છે કે, જીવવિરાધના કરતાં આત્મવિરાધના મોટી છે. કેમ કે જીવવિરાધના થશે તો તેનું પ્રાયશ્ચિત્ત લઈ લેવાશે પરંતુ, મૃત્યુ પામ્યા બાદ આવું ઉત્કૃષ્ટ ચારિત્ર જીવન ફરી મળવું દુર્લભ છે. ગ૭મા - માલીન (વિ.) (બેસતો, આસન લગાવતો) अच्छरगणसंघसंविइण्ण - अप्सरोगणसंघसंविकीर्ण (त्रि.) (અપ્સરાઓના સમુદાયથી પરિવૃત્ત, અપ્સરાઓના સમૂહથી શોભાયમાન) તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટ માધ્યસ્થ ભાવને ધારણ કરનારા હોય છે. સાધના અવસ્થામાં કોઈએ તેમની પર ઉપસર્ગ કર્યો હોય તો પણ તેના પ્રત્યે તેઓ ક્યારેય પણ ક્રોધિત નથી થતા. તથા કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત કર્યા બાદ સમવસરણમાં દેવલોકની અપ્સરાઓ અતિભક્તિભાવથી પરમાત્મા સમક્ષ નૃત્ય કરતી હોય છે તે વખતે અપ્સરાઓના સમુદાયથી વ્યાપ્ત મારુ સમવસરણ છે એમ અતિહર્ષ પણ નથી કરતા. અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં રાગી કે દ્વેષી ન થતાં માત્ર સમભાવને ધારણ કરે છે. મચ્છસ - મછાસ (ત્રિ.) (અતિનિર્મલ, એટલું સ્વચ્છ કે પાસેની વસ્તુનું પ્રતિબિમ્બ પડે) સ્વચ્છતાં એ એક ગુણ છે. આ ગુણ સર્જન અને દુર્જન બન્નેને પસંદ પડે છે. જલ સ્વચ્છ હોય, અરીસો સ્વચ્છ હોય, ઘર સ્વચ્છ હોય અને પોતાનું શરીર સ્વચ્છ હોય એવો આગ્રહ દરેક જણ રાખે છે. પ્રશ્ન એ થાય છે કે, અતિસ્વચ્છતાના આગ્રહી લોકો પોતાનો આત્મા પણ અત્યંત નિર્મળ અને ગંદકીરહિત હોય તેની દરકાર શા માટે નથી લેતા? જો પોતે કે પોતાની આસપાસની વસ્તુ સ્વચ્છ જોઇએ તો જેને તેમાં રહેવાનું છે તે આત્મા શા માટે નહીં? કચ્છમસા - 3 (ત્રી.) (કોઈપણ દેવી 2. રૂપ થકી દેવી તુલ્ય સ્ત્રી) પ્રશ્નવ્યાકરણસૂત્રના આશ્રદ્વારમાં વર્ણન મળે છે કે, મેરુપર્વતના નંદનવનની કંદરાઓમાં રહેનારી રૂપવતી અપ્સરાઓ, ઉત્તરકુરુ માનુષોત્તર પર્વતની આશ્ચર્ય રીતે જોનારી અપ્સરાઓ ત્રણ પલ્યોપમનું પરમાયુષ્ય ભોગવીને દેવભવને પૂર્ણ કરે છે. अच्छरसातंडुल - अच्छरसतण्डुल (न.) (શ્વેત દિવ્ય ચોખા). રાજપ્રશ્નીય, જીવાભિગમ અને આવશ્યકસૂત્રની મલયગિરિજીની ટીકામાં પ્રભુની આગળ સ્વસ્તિકાદિ અષ્ટમંગલની આલેખના કરવાનું વિધાન કરેલું છે. તે અષ્ટમંગલ ચોખાથી કરવાનું કહ્યું છે અને તે ચોખા કેવા કેવા? તે માટે કહેલું છે કે, પાસે પડેલી વસ્તુનું 14s Page #187 -------------------------------------------------------------------------- ________________ જેમાં ચોખ્ખું પ્રતિબિંબ ચોખામાં પડે તેવા શ્વેત અખંડ અને દિવ્ય જાતિના લેવા. મછમ - મHT (ત્રી.) (શક્ર-દેવેન્દ્રની છઠ્ઠી અગ્રમહિષી) ભગવતીસૂત્રના દશમા શતકના પાંચમાં ઉદ્દેશની વક્તવ્યતામાં કહ્યું છે કે, શક્ર-દેવેન્દ્રની પદ્મા, શિવા વગેરે આઠ અગ્રમહિષીઓ છે. તેમાં અપ્સરા છઠ્ઠી છે. એ આઠેય ઇન્દ્રાણીઓને પોત-પોતાની સોળ-સોળ હજાર સેવા કરનારી દેવીઓ છે અને તે સેવક દેવીઓની પણ પ્રત્યેકની 16-16 હજાર સેવિકા દેવીઓનો ઉલ્લેખ કરેલો છે. अच्छराणिवाय - अप्सरोनिपात (पुं.) (ચપટી 2. આંખનો પલકારો મારીએ કે ચપટી વગાડીએ તેટલો કાળ, અત્યલ્પકાળ) જેમ આંખનો પલકારો મારીએ અને તેમાં જે સમય લાગે છે તે અત્યલ્પ હોય છે. તેમ સર્વકર્મોનો ઘાત કરીને સિદ્ધિગતિને પામતા પહેલા કેવલજ્ઞાની ભવ્યાત્મા આયુષ્ય કરતાં વધુ પ્રમાણમાં રહેલા વેદનીય, નામ અને ગોત્રકર્મને ખપાવવા કેવલિસમુદ્યાતની ક્રિયા કરે છે. આ કેવલિસમુદ્યાત આઠ સમય પ્રમાણવાળો એટલે કે ચપટી વગાડવામાં લાગતા સમય કરતાં પણ અત્યંત અલ્પકાલીન હોય છે. ૩૪છવ - છવિ (પુ.) (યોગનિરોધ વડે શરીર રહિત સ્નાતકનો એક ભેદ 2. ચૌદમાં ગુણસ્થાનકવર્તી સાધુ) ભગવતીસત્રના રૂપમા શતકના છઠ્ઠા ઉદેશામાં અચ્છવિ પ્રકારના સ્નાતક સાધના ચાર ભેદ વર્ણવ્યા છે. તે આ પ્રમાણે 1. અવ્યથક 2. યોગનિરોધથી શરીર રહિત અચ્છવિક 3. લપા એટલે સચ્છેદ-વ્યાપાર તેના અસ્તિત્વવાળો પી અને તેનાથી રહિત અક્ષરી અને 4. ચાર ઘાતકર્મના ક્ષય પછી તરત જ તેના ક્ષયના અભાવથી અક્ષપી. આમ ચાર અર્થે પ્રતિપાદિત છે. अच्छविकर - अक्षपिकर (पुं.) (પ્રશસ્ત વિનયનો એક પ્રકાર 2. સ્વ-પરને વ્યથા-દુઃખ ન પહોંચે તેવો મનનો વ્યાપાર) ભગવતીસૂત્રના ૨૫મા શતકમાં કહેવાયું છે કે, જે ભવ્યજીવ પોતાને કે બીજાને દુ:ખ ઉપજે તેવી પ્રવૃત્તિ નથી કરતો તે અપિકર છે. જ્યારે સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં કહ્યું છે કે વ્યથા વિશેષને નહીં કરનારો મનોવિનયનો આ એક ભેદ છે. अच्छविमलसलिलपुण्ण - अच्छविमलसलिलपूर्ण (त्रि.) (શુદ્ધ અને નિર્મલ જળથી પૂર્ણ, સ્ફટિક જેવા સ્વચ્છ નિર્મળ જળથી પરિપૂર્ણ) જેમ કૈલાસ માનસરોવર પંકરહિત અતીવ નિર્મલ પાણીથી સદાય ભરેલું રહે છે. તેનું પાણી સ્ફટિકની જેમ પારદર્શી અને સ્વચ્છ છે. તેમ સિદ્ધશિલાના અગ્રભાગે અતિવિશિષ્ટ આઠ ગુણોથી વિરાજમાન સિદ્ધ ભગવંતો પણ શુદ્ધ સ્ફટિકની જેમ કર્મમળ રહિત શુદ્ધાત્મગુણોવાળા છે. ૩છી - 37 (સ્ત્રી.). (વરુણદેશની એક નગરી) પ્રવચનસારોદ્ધાર અને સૂત્રકતાંગસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે સાડા પચ્ચીસ આદિશની ગણતરીમાં અચ્છા દેશનો ઉલ્લેખ છે. એ દેશની અનેક નગરીઓમાં વરુણા નામક એક નગરી છે. એમાં અન્યમતે વરુણ દેશની અચ્છાપુરીનો ઉલ્લેખ પણ કરેલો છે. *અપ્તા (ત્રિ.) (જળ આપનાર) જગતમાં એક જ રાજા છે અને તે સમસ્ત પ્રાણીઓને માટે પ્રાણાધાર સ્વરૂપ પાણીનું દાન કરે છે. તે છે મેઘરાજા. બીજા બધા રાજા શાના? અર્થાત, અન્ય રાજાઓ તો વાસ્તવમાં રાંકડા છે. જે પૂરી દુનિયાને દાન કરવામાં સમર્થ હોય તે જ ખરો રાજા કહેવાય ને? આપણા તીર્થંકર પરમાત્મા આ મેઘરાજાથી યે ચઢિયાતા છે. તેઓ તો ત્રણેલોકના સમસ્ત જીવોને અભયદાન આપનારા છે. મછાવUTI - માચ્છા ના (સ્ત્રી.) (આચ્છાદિત કરવું તે, ઢાંકવું તે) 146 Page #188 -------------------------------------------------------------------------- ________________ કાશમીર જેવા અત્યંત બરફીલા પ્રદેશોમાં માર્ગો જ્યારે બરફથી આચ્છાદિત થઈ જાય છે ત્યારે વાહન વ્યવહાર સ્થગિત બની જાય છે. તેમ અત્યંત ક્લિષ્ટ પરિણામોના મારાથી સદ્ગતિ અને મોક્ષ પ્રાપ્ત કરાવી આપનારા ધર્મઆરાધનાના સીધા રસ્તાઓ ઢંકાઈ જાય છે અને આત્માના જ્ઞાન-વિવેક આદિ ગુણો મૂર્શિતપ્રાયઃ બની જતાં હોય છે. મચ્છી ય - માચ્છી ના (સ્ટ.) (આચ્છાદિત કરવું તે, ઢાંકવું તે) છે - ક્ષ (જ.) (આંખ,ચક્ષુ, નેત્ર) સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ આવે છે કે, કિશોરાવસ્થામાં કોઇક સ્ત્રીને તેમણે વિકારભરી નજરે જોઈ અને ત્યારબાદ તેમને પસ્તાવો થયો. એ ભૂલના કડક પ્રાયશ્ચિત્ત માટે તેમણે લાલ મરચાંની ભૂકી પોતાની આંખોમાં નાખી દીધી. આ હતું સંસ્કૃતિ સભર ભારત ! આંખમાં માત્ર વાસનાના કીડા સળવળતા હોય તેવા આજના યુવાનોને ભારતના જ સપૂતોની ખુમારીભરી આ ગરિમા ક્યાંથી સમજાવાની? () fછલા - માવન (1) (એકવારનું છેદન અથવા અલ્પ છેદન) રાજગૃહીનગરમાં કાલસૌરિક કસાઇનો પુત્ર અભયકુમાર મંત્રીનો મિત્ર હતો અને તેમના સંગે તેના હૃદયમાં પણ દયાનું ઝરણું વહેવા માંડ્યું હતું. પિતાના મૃત્યુ બાદ જ્યારે સ્વજનોએ તેને પિતાનો ધંધાનો સંભાળવા કહ્યું ત્યારે તેણે ધરાર ઈન્કાર કર્યો. છતાંય સ્વજનોએ તેને ભાર પૂર્વક આગ્રહ કર્યો ત્યારે તેણે પોતાના પગ ઉપર કુહાડો માર્યો અને પગમાંથી દડદડ લોહી વહેવા માંડ્યું. તે જોઇને સ્વજનો વ્યથિત થઇ ગયા. તે વખતે કાલસૌરિકના પુત્રએ કહ્યું -મને થોડું વાગવા માત્રથી તમને દુઃખ થાય છે, તો નિર્દોષ જીવોનું છેદન-ભેદન કરીશ તો તે જીવોને કેટલી પીડા થશે. મારે આવો પાપ વ્યાપાર ન જોઈએ. 5 () fકત્તા (2) - મછિદ્ય (મત્ર.) (હાથમાંથી ઝુંટવી લઇને) () f૪૭મા - માછિન (ત્રિ.) (એકવાર છેદન કરતો, અલ્પ છેદન કરતો). ગલ્ફના દેશોમાં કાયદો છે કે કોઈ હાથનું છેદન કરે છે તો હાથને બદલે હાથ, આંખને બદલે આંખ અને જાનને બદલે જાન. જો આ લોકમાં જ આવી સજાઓ થતી હોય તો પરમાત્માએ કેવલજ્ઞાનમાં જોયેલી નરક તો આનાથી પણ બદતર છે. આ ભવમાં તમે એકવાર પણ કોઈ જીવનું છેદન-ભેદન કરો છો તો ત્યાં સેંકડો વખત તમારે પરમાધામી દેવોના હાથે કપાઈ મરવું પડશે. ત્યાં તમે ઇચ્છો તો પણ સ્વતઃ મરી શકતા નથી. છ& (રેશ) (અસ્પષ્ટ, નહીં સ્પર્શેલું) ઈ.સ.૧૮૫૭માં સમગ્ર ભારત દેશ ભડકે બળવા માંડ્યો હતો. કારણ માત્ર એટલું હતું કે, અંગ્રેજ સેનામાં કામ કરતા ભારતીય જવાનોને લડવા માટે જે કારતૂસ આપવામાં આવી હતી તેના ઉપર લગાવવામાં આવતું કવર ગોમાંસમાંથી બનાવવામાં આવતું હતું. તેને દાંતથી તોડવું પડતું, જેને ભારતીય પ્રજા સ્પર્શ પણ ન કરે. માટે મંગલ દેશપાંડે સરકાર વિરુદ્ધ પડ્યો, તો સરકારે તેને ફાંસી આપી ખલાસ કરી નાખ્યો. તે પછી આખો દેશ ઝનૂને ચડ્યો અને અંગ્રેજોની નિંદ હરામ કરી દીધી. અસ્પૃશ્ય ગણાતા માંસને રેસ્ટોરન્ટોમાં બેસીને હોંશે હોંશે ખાનારી જિન્સી પેઢીને શું ખબર કે અંગ્રેજોના પૈશાચી અત્યાચારથી રંગાયેલી આપણા દેશની આઝાદીનો ઇતિહાસ કેવો આઘાતજનક છે? છિન્નમઢUT - શિવમન () (આંખને મસળવી તે. નેત્રને ચોળવા તે). જીવનમાં ઘણા બધા કાર્યો એવા હોય છે કે જે અશક્ય લાગતા હોય, પરંતુ જયારે તે થઈ જાય છે ત્યારે પોતાની આંખો પર વિશ્વાસ 147 Page #189 -------------------------------------------------------------------------- ________________ નથી થતો અને વ્યક્તિ પોતાની આંખો મસળીને નક્કી કરે છે કે, આ હકીકત છે કે સ્વપ્ન. તે કાર્ય પાછળ કારણ હોય છે વ્યક્તિના પુણ્ય અને પુરુષાર્થ. આના સિવાયના બીજા બધા નિમિત્ત કારણો જ છે. જિનશાસન મળવું તેમાં પુણ્ય કારણ અને સમ્યગ્દર્શન મળવામાં આત્મપુરુષાર્થ કારણ છે. છિન્ન - અચ્છે (.) (છેદવાને અશક્ય, અચ્છેદ્ય). આ જગતમાં કેટલાક પદાર્થોનું છેદન-ભેદન-ગ્રહણ-વિભાજનાદિ કરવું અશક્ય છે. ભગવતીસૂત્રના બીજા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં જણાવ્યું છે કે, સમય અર્થાતુ કાળનો અવિભાજ્ય અંશ, પ્રદેશ એટલે ધર્માસ્તિકાયાદિનો અવયવરહિત અંશ તથા પરમાણુ એટલે કે સ્કંધ રહિત છૂટ્ટો પુદ્ગલ. આ બધા પદાર્થો અભેદ્ય, અચ્છેદ્ય, અદાહ્ય, અગ્રાહ્ય, અમદૂધ્યા અને અનઈ છે. ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વમાં આ પદાર્થો ઠાંસી ઠાંસીને ભરેલા છે. માચ્છ (.). (ગોચરીના 42 દોષમાંનો ઉદ્દગમનો ૧૪મો દોષ) ભિક્ષા લેવા માટે નીકળેલા સાધુને આહાર ગ્રહણ કરતી વખતે દોષો લાગવાની સંભાવના છે. આવા કુલ 42 દોષો પિંડનિર્યુક્તિ ગ્રંથમાં બતાવેલા છે. આ 42 દોષોમાં 16 ઉદ્ગમ દોષો છે તેમાંનો એક પ્રકાર છે આચ્છેદ્ય દોષ. કોઈ સાધુ ઘરમાં ભિક્ષા લેવા પ્રવેશ્યા હોય અને ગૃહસ્થને ખબર પડે કે સાધુ આવ્યા છે તેમને વહોરાવવાની ભાવનાથી બાળક પાસે રહેલી ખાદ્ય વસ્તુ છીનવી લઇને સાધુને વહોરાવે તો સાધુને આચ્છેદ્ય દોષ લાગે છે. આવો આહાર સાધુને લેવો નિષિદ્ધ છે. अच्छिज्जंति - आच्छिद्यमाना (स्त्री.) (તબલા વીણાદિ વાદનના પ્રકારથી વાગતી) अच्छिणिमीलिय - अक्षिनिमीलित (न.) (આંખ મીંચવી તે) આયુષ્ય ક્ષણભંગુર છે. કયા સમયે સદાયને માટે આંખ મીંચાઈ જશે તેની કોઈને ખબર નથી. બાળપણ, યુવાની કે પારિવારિક જવાબદારીઓ બાબતે કંઈક વિચારવા માટે કે આયોજન માટે એક સમય પણ વધારાનો મળતો નથી. મિત્રો ! આપણે આખી જંદગી જે પણ મિલકત ઈજ્જત વગેરે કમાયેલું છે તે આપણા પરિવારને મૃત્યુ પછી આપોઆપ મળી જાય છે. પણ દુર્વચનો કે દુષ્કૃત્યો દ્વારા આપણે કોઈના હૃદયને દુભવ્યું હશે તો તેનું ફળ પરિવારને ભોગવવાનું નહીં આવે. એટલા માટે ખૂબ શાંતિથી વિચારજો અને કોઈને તમારા વચન પ્રવૃત્તિથી દુઃખ થાય તેવું કરતા નહીં. अच्छिणिमीलियमेत्त - अक्षिनिमीलितमात्र (न.) (આંખ મીંચીને ઉઘાડવામાં જેટલો સમય લાગે તે, આંખના પલકારા જેટલો કાળ) જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં જણાવ્યું છે કે, નારકીઓને પૂર્વભવોમાં બાંધેલા કર્મોના ફળ સ્વરૂપે નરકમાં દિવસ-રાત ચોવીસેય કલાક અત્યંત દુઃખ ભોગવવું પડે છે. તેઓને આંખ મીંચીને ઉઘાડવામાં જેટલો સમય લાગે તેટલો સમય પણ સુખ કે શાંતિ પ્રાપ્ત થતી નથી. ત્યાં તેમને માત્ર ને માત્ર દુઃખ-દર્દ સિવાય બીજું કાંઈ જ નથી મળતું. છ0 - છિન્ન (ત્રિ.) (અલગ ન કરેલું હોય તે 2. સ્કૂલના નહીં પામેલું, અવિચલિત 3. સતત) કોઈકને એવો પ્રશ્ન થાય કે, સાધુ થઈને પણ ધર્મ કરવાનો છે અને ગૃહસ્થ રહીને પણ ધર્મ કરવાનો છે, તો પછી મહાત્મા બનવાની આવશ્યકતા શું? આનો જવાબ આ પ્રમાણે છે- ગૃહસ્થ વ્યક્તિને સંસારની અનેક પ્રકારની સતત પળોજણ રહેલી હોય છે. તેને પરિવારનું પોષણ, અર્થોપાર્જન, વડીલોની સાર-સંભાળ ઇત્યાદિ સાંસારિક-વ્યાવહારિક જવાબદારીઓ વહન કરવાની હોય છે. આ બધું સાચવતાં તેને પોતાના આત્મહિત માટે થોડોક પણ સમય કાઢવો મુશ્કેલ બની જાય છે તથા ઘણી વખત જાણતા અજાણતા પાપોનું આચરણ પણ થતું જ રહેતું હોય છે. આ વાસ્તવિકતા છે. માટે ખરેખર જેમણે આત્મકલ્યાણ કરવાની અંતરથી ઉત્કટ ઈચ્છા છે તેઓ સાંસારિક સર્વ પદાર્થોનો ત્યાગ કરી સર્વવિરતિ પંથે ગમન કરે એ જ શ્રેયસ્કર છે. 148 Page #190 -------------------------------------------------------------------------- ________________ માછિન્ન (ત્રિ.). (બળાત્કારે ગ્રહણ કરેલું 2. સારી રીતે છેદેલું, કાપેલું 3. પ્રતિનિયત કાળની વિવક્ષાથી રહિત) અત્યારના જમાનામાં લોકોને સાચા કે ખોટા રસ્તેથી બસ રૂપિયા જ ખપે છે. સીધી રીતે મળે તો ઠીક નહિતર પડાવીને પણ પૈસાદાર બનવું છે. પરંતુ ભઈલા! શાંતિથી થોડુંક વિચાર, શું ધનવાન માત્ર સુખી છે? પૈસાના કારણે આપણને જે અત્યંત સુખી દેખાય છે, તેને પોતાના કે કૌટુંબિક જીવનનો આનંદ ખરેખર કેટલો છે? જરા નજીકથી તેમની જીંદગીની સત્યતાને તપાસશો તો સમજાશે કે આડા-અવળા માર્ગેથી કમાયેલા પૈસા તો છે પરંતુ, અણમોલ સ્વાચ્ય નથી. જીવનમાં કે પરિવારમાં શાંતિ નથી. સમાજમાં કિંમત નથીને લોકોનો ધિક્કાર લમણે ઝીંકાયેલો છે. માટે માત્ર પૈસાના જોરે સુખ મળી જ જશે, એ માન્યતા સદંતર ભૂલભરેલી છે. જો તેમ જ હોત તો જેની પાસે પૈસા વધારે તેમ તેનું સુખ વધુ હોત. अच्छिण्णच्छेदणय - अच्छिन्नच्छेदनय (पुं.) (પરસ્પર અવિભક્ત સુત્રનો છેદ-વિભાગ ઇચ્છનાર એક નય, નથવિશેષ) અછિન્નચ્છેદનય’ શબ્દ પરસ્પર અવિભક્ત સુત્રોનો વિભાગ કરનાર એક નવિશેષવાચી છે. જેમ કે દશવૈકાલિકની માંગલિક ગાથા “ધમ્મો મંગલમુક્કિä' અર્થની દૃષ્ટિએ બીજી ગાથા સાથે સંકલિત છે છતાં પાઠની અપેક્ષાએ આ નય તેને અલગ અલગ ગાથા માને છે. એ રીતે પરસ્પર અવિભક્તસૂત્રના વિભાગની અપેક્ષાવાળો નથવિશેષનો આ પ્રકાર કહેવાયો છે. अच्छिण्णच्छेदणइय - अच्छिन्नच्छेदनयिक (न.) (અચ્છિન્નચ્છેદ નયની અપેક્ષાએ રચેલા સૂત્ર 2. આજીવક મતના સૂત્રની પરિપાટી) મચ્છત્તિય - મચ્છત્તિનય (પુ.) દ્રવ્યને નિત્ય માનનાર પક્ષ, નિત્યતાવાદ) આદિશમાં જે ધર્મ-દર્શનો પ્રચલિત છે તેના સમૂહ રૂપ ષડ્રદર્શનમાં એક એવું પણ દર્શન છે કે, જે દ્રવ્યાદિકને માત્ર નિત્ય જ માને છે. જેને લોકો નિત્યતાવાદ કે અચ્છિત્તિનયવાદથી પણ ઓળખે છે. જૈન દર્શન સિવાયના દર્શનો એકાત્તે આગ્રહવાદી છે. છિદ - ૩છદ્ર (ત્રિ.) (પ્રમાદાદિથી અલનારહિત, છિદ્રરહિત, નિશ્ચિદ્ર, નિર્દોષ 2. ગોશાળાના છ દિશાચર સાધુઓમાં ચોથા દિશાચર સાધુ) સ્વ-પરની ઉન્નતિ અને કલ્યાણ માટે ભાવવામાં આવતી શુભભાવનાઓ પૈકીની આ પણ એક ભાવના છે કે જગતના સર્વ જીવો સ્વના વિકાસમાં, પોતાના કલ્યાણમાં પ્રમાદાદિ છિદ્રો-દોષોને કારણે તકલીફ અનુભવી રહ્યા છે, તેઓ દોષરહિત થાઓ અને કલ્યાણને પ્રાપ્ત કરો. છગાન - છિદ્રનાન (જ.) (છેદરહિત 2. કોઈક વસ્તુ આદિનો સમુદાય) જેમ નદી કે સમુદ્રને પાર કરવા, એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવા માટે નાવનો સહારો લેવાય છે પરંતુ, તે હોડીમાં જો છેદ-કાણું પડી જાય તો? હોડીમાં બેઠેલાઓની જળસમાધિ નિશ્ચિત થઈ જાય છે. તેમ ભવસાગર તરવા માટે સમ્યફ ચારિત્ર એ નાવ છે. તેનું પાલન કરનાર ભવસાગર ખૂબ સહેલાઈથી તરી જાય છે. પરંતુ આ ચારિત્રરૂપ નાવમાં પ્રમાદાદિ દોષો રૂપ જો કાણાં પડે તો આત્મા ભવસાગરમાં ડૂબી જતા વાર ન લાગે. अच्छिहजालपाणि - अच्छिद्रजालपाणि (पं.) (છિદ્રરહિત આંગળીઓવાળો હાથ, આંગળીઓમાં પરસ્પર છિદ્ર ન હોય તેવો હાથ) સીધી સપાટ હથેળીમાં આંગળીઓ ટટ્ટાર ભેગી રાખીને જોતા તેમાં વચ્ચે જો છેદ-જગ્યા દેખાય તો તે અનુક્રમે બાળપણ, યુવાની અને ઘડપણમાં દુઃખને સૂચવનારું લક્ષણ છે એમ સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યું છે. પરસ્પર જગ્યા વગરની, કોમળ અને યોગ્ય માપવાળી આંગળીઓ શુભ લક્ષણવાળી જણાવાઈ છે. છિપત્ત - છિદ્રપત્ર (ત્રિ.) (અખંડપત્રવાળું, જેના પાંદડા છિદ્ર વગરના હોય તે) 19 Page #191 -------------------------------------------------------------------------- ________________ પવન લાગવાથી કે કીટાણુઓ લાગવાથી અથવા કાળદોષથી પણ જે વૃક્ષના પાંદડાઓ બચી ગયેલા હોય તે અખંડ રહે છે. યાવતુ તેમાં છિદ્રાદિન હોવાથી પરિપૂર્ણ સ્વરૂપે હોય છે. તેમ કાળદોષ કે કષાયાદિ દુર્ગુણોથી અથવા કુમિત્રોની સંગતથી જેનું જીવન બચી ગયેલું હોય તે અખંડ અને નિર્મળ ચરિત્રવાળો આત્મા અપૂર્વ આરાધનાઓ કરી થોડાએક ભવોમાં મુક્તિગામી બને છે. अच्छिद्दपसिणवागरण - अच्छिद्रप्रश्नव्याकरण (पुं.) (અવિરલ પ્રશ્નોત્તર જેમાં છે તે, નિર્દષ્ટ પ્રશ્નોત્તર) પંચમાંગ ભગવતીસૂત્રની અંદર ભવ્યજીવના ઉપકાર હેતુ પરમાત્મા મહાવીર અને ગણધર ગૌતમસ્વામી વચ્ચે થયેલા 36000 પ્રશ્નોત્તરનું વિવરણ કરવામાં આવેલું છે. આ પ્રશ્નોત્તર યુક્તિસંગત અને નિર્દષ્ટ છે. આવા પ્રશ્નોત્તરને ભગવતીસૂત્રકારે અચ્છિદ્રપ્રશ્નવ્યાકરણ તરીકે ઉલ્લેખિત કરેલા છે. अच्छिद्दविमलदसण - अच्छिद्रविमलदशन् (पुं., स्त्री.) (છિદ્ર રહિત નિર્મલ દેતપંક્તિવાળો 2. પરસ્પર અવકાશરહિત દાંતવાળી). જેના દાંત અત્યંત મજબૂત, નિર્મલ અને વિકૃતિરહિત છે તેની પાછળ કારણભૂત નામકર્મ છે. આ કર્મના કારણે દંતપંક્તિ મોતીના દાણા જેવી, વચ્ચે અવકાશ વગરની અને લોકોને પણ ગમે તેવી હોય છે. જીભની રક્ષા અને આહાર ચર્વણ એમ દાંત બે કાર્ય કરે છે. જીભ જો વધારે પડતી આડી અવળી ચાલી તો દાંત તેની તરત જ ખબર લઈ લે છે. સમજાયું કાંઈ? મચ્છપત્ત - મક્ષિપત્ર (1) (આંખની પાંપણ, પલક) લવણ સમુદ્રમાં વિશાળકાય મગરમચ્છની પાંપણ પર બેઠેલો તંદુલીયો મત્સ્ય માત્ર મન દ્વારા અશુભવિચાર કરીને સાતમી નરકમાં જવા જેટલું પાપ બાંધે છે. આથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, બને એટલો મનનો નિરોધ કરો. નિરોધ એટલે મનને મારવું એમ નથી. પરંતુ અશુભ દિશામાં જતું રોકીને તેને શુભ દિશામાં વાળવું તે છે. કેમ કે મન તો વાયુ જેવું ચંચલ હોવાથી તેને મારવું દુઃશક્ય છે, પરંતુ સાચી દિશામાં વાળવું તો શક્ય જ છે. अच्छिवेहग - अक्षिवेधक (पुं.) (એક પ્રકારનો ચઉન્દ્રિય જીવ,ઉત્તરાધ્યયનસૂત્ર અને જીવાભિગમસૂત્રમાં આનો નામોલ્લેખ મળે છે) છિમન - ક્ષમન (કું.) (આંખનો મેલ, નેત્રમળ-પીયો) મેલ શબ્દ સાંભળતા જ મનમાં તેના પ્રત્યે સૂગ ચઢે છે. પછી તે દેશનો હોય, શહેરનો હોય, શેરીનો હોય, ઘરનો હોય કે પછી પોતાની આંખનો હોય. વ્યક્તિ તેને દૂર કરવામાં જ સારું માને છે. કેમ કે તે જાણે છે આ મેલથી મને ચોખ્ખું નહિ દેખાય અને મારું મોટું ખરાબ લાગશે. બસ આત્મા પર જ્યાં સુધી કર્મનો મેલ જામેલો છે ત્યાં સુધી સાચું નહીં દેખાય અને આત્મા અસુંદર લાગશે. આટલું પણ સમજાઇ જાય તો પછી આત્મામાં કર્મમેલને આવવાના કારણો મંદ પડી જાય. अच्छिरोडय - अक्षिरोडक (पुं.) (એક પ્રકારનો ચાર ઇંદ્રિયવાળો જીવ, ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસમા અધ્યયનમાં આનો નામોલ્લેખ છે) છિન - મફત (.) (એક પ્રકારનો ચાર ઇંદ્રિયવાળો જીવ, તેનો નામોલ્લેખ પૂર્વોક્ત સૂત્રમાં છે) ચ્છિવડvi (રેશ) (આંખોનું નિમીલન, આંખ મીંચવી તે) કેવલી ભગવંતોએ કહેલું છે કે, જ્યાં સુધી આંખો ખુલ્લી છે ત્યાં સુધી જ આપણી વર્તમાન દુનિયા છે. જે દિવસે આંખો મીંચાઈ જશે તે દિવસે બધું જ ખતમ થઇ જશે. આંખો બંધ થયા પછીની જે સાવ અલગ જ દુનિયા છે તેના માટે કોઇ દિવસ વિચાર કર્યો છે ખરો થયું છે ક્યારેય કે, મારી આંખો કાયમ માટે બંધ થઇ ગયા પછી મારુ શું? જો ન વિચાર્યું હોય તો વિચારવાનું ચાલુ કરી દો અને તે દિશામાં પ્રયત્ન પણ આરંભી દો. કોઇક કવિએ પણ કહ્યું છે કે, “ખૂઢ છું વિયાં ફુવારું ના' 130 Page #192 -------------------------------------------------------------------------- ________________ છવિષ્ટિ (રેશ) (પરસ્પરનું આકર્ષણ, એકબીજા તરફનું ખેંચાણ) જેમ સ્ત્રી-પુરુષની એકબીજા પ્રત્યેની રૂચિ પરસ્પર આકર્ષણ જન્માવે છે. તેમ પરમાત્મા પ્રત્યેનો ભક્તિરાગ ભગવાનને ભક્ત તરફ કૃપાદૃષ્ટિ કરવા આકર્ષિત કરે છે. મહોપાધ્યાય યશોવિજયજીએ સ્તવનમાં કહ્યું છે કે, “ભક્તિ ભલી આકર્ષી લેશે જિમ ચમક લોહપાષાણો રે' હે પરમાત્મા! જેમ લોહચુંબક લોઢાને આકર્ષે છે તેમ મારી ભક્તિ પણ આપને મારી તરફ આકર્ષી લેશે. વેયUT - ક્ષના (ત્રી.) (આંખની વેદના, નેત્રરોગ વિશેષ) જ્ઞાતાધર્મકથાંગસુત્ર નામના આગમમાં સોળ મહારોગની ચર્ચા કરવામાં આવેલી છે. તેમાં બારમા ક્રમે વર્ણવેલો આંખનો આ એક મહારોગ છે. જેના લીધે વ્યક્તિને આંખમાં ભયંકર વેદના અનુભવાય છે. છિદ (રેશ). (અપ્રીતિકર 2. વેશ, પોષાક પું.) ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ષોડશક ગ્રંથમાં ત્રણ કક્ષાના જીવોની ચર્ચા કરી છે 1. બાલ 2. મધ્યમ અને 3. પંડિત. તેમાં બાલકક્ષાના જીવો હંમેશાં બાહ્ય વેશને જોનારા હોય છે. અર્થાત તેઓ બાહ્યલિંગને જોઇને “આ સાધુ છે એમ માનીને તેમને વંદનાદિ કરનારા હોય છે. તેઓ તેમના આચારપાલન, મનના ભાવો કે માન્યતા વગેરે વિશેષ ઊંડાણમાં ઊતરતા નથી હોતા. કચ્છી - માછી (સ્ત્રી.). (અચ્છ નામના દેશમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, જેનો ઉલ્લેખ પ્રજ્ઞાપના સૂત્રના ૧૧મા પદમાં મળે છે) છુય - અમુક (ત્રિ.) (પાણીમાં ઉત્પન્ન થયેલું અથવા અન્તરીક્ષમાં ઉત્પન્ન થયેલું, જળમાં ઉત્પન્ન હોય તે કોઈપણ). જળમાં ઉત્પન્ન થયેલો એક તરંગ બીજા તરંગને, બીજું ત્રીજા અને ત્રીજું ચોથાને એમ ક્રમશઃ તરંગોની પરંપરા સર્જે છે. તેમ ચિત્તમાં ઉત્પન્ન થયેલા અશુભવિચારો પણ જલતરંગ જેવા છે. તે મનમાં વિચારોની હારમાળા પેદા કરે છે. જેનાથી મન ચંચળ બને છે અને અત્યંત ચંચળ બનેલા મનમાં શુભવિચારો પ્રવેશી શકતા નથી. માતૃત (ત્રિ.) (આચ્છાદિત, ઢાંકેલું) કર્મવિપાક નામક પ્રથમ કર્મગ્રંથમાં આત્માને સૂર્ય સમાન કહેલો છે. જેમ સૂર્ય અત્યંત તેજોમય હોવા છતાં પણ જો તે વાદળોથી આચ્છાદિત થઈ જાય તો તેનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. તેમ આત્મા જ્ઞાનાદિ અનંતગુણમય હોવા છતાં પણ કર્મરૂપી વાદળોથી આચ્છાદિત હોવાથી તે અજ્ઞાનાદિ મોહયુક્ત જણાય છે. મરઘાં - માતરી (2) (ઘાસની શય્યા ૨.ચર્મમય પાથરણું 3. સાધુની ઔપગ્રહિક ઉપધિમાં સામેલ શય્યાસન). ચક્રવર્તીના ચૌદરત્નમાં એક રત્ન આવે છે ચર્મરત્ન. આ એક પ્રકારના પાથરણા જેવું હોય છે અને ચામડાનું બનેલું હોય છે. છ ખંડ જીતવા ગયેલ ચક્રવર્તીની સેનાના ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા માટે છત્રરત્નની નીચે ચક્રવર્તીના સ્પર્શમાત્રથી બારયોજનની લંબાઈવાળું આ રત્ન થાય છે અને એમાં સવારે વાવેલું ધાન્ય સાંજ સુધીમાં વાપરવા લાયક બની જાય છે. મચ્છરય - ભારત (ન.) (શબ્દસહિત હાસ્ય 2. નખાઘાત 3. નખથી વગાડાતું વાજિંત્ર 4. વિસ્તીર્ણ, ફેલાયેલું) ઉપાશ્રયનો કાજો કાઢતાં શુભભાવમાં ચઢેલા મુનિવરને કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉપન્યું. અવધિજ્ઞાનમાં તેઓએ પ્રથમ દેવલોકમાં પોતાની રિસાયેલી ઇન્દ્રાણીને મનાવવા કાલાવાલા કરતા ઇન્દ્રને જોયો અને તેમને સંસારની વિચિત્રતા જોઇને હસવું આવી ગયું. બસ! આવેલું જ્ઞાન ચાલ્યું ગયું. જો સામાન્ય હાસ્યથી વિશિષ્ટ જ્ઞાન ચાલ્યું જાય છે તો દરરોજ મોટે મોટેથી હાહા ને Lહીહી કરીને હસવાથી કેટલો બધો કર્મબંધ થતો હશે તે વિચારવા જેવું છે. 151 Page #193 -------------------------------------------------------------------------- ________________ अच्छुल्लूढ - अच्छोल्लूढ (त्रि.) (સ્થાન ભ્રષ્ટ કરેલું, નિષ્કાસિત, બહાર કાઢેલું) રાજાના મહેલમાં નિયુક્ત થયેલો પુરુષ જો રાજાની આજ્ઞાનુસાર ફરજો નથી બજાવતો તો તેને લોકો પદભ્રષ્ટ કરીને તેના સ્થાનેથી ઉતારી મૂકે છે. સ્થાનભ્રષ્ટ થયેલી એ વ્યક્તિ પાછળથી પસ્તાવો કરે તો પણ તેની કોઇ કિંમત હોતી નથી. તેમ પુણ્યયોગે જૈનકુળ જેવા ઉત્તમકુળમાં આવ્યા પછી પણ જૈનત્ત્વના આચારો જે નથી પાળતો, તો કર્મસત્તા તેને ફરી ક્યારેય પણ જલદી જિનધર્મ પ્રાપ્ત કરાવતી નથી. અન્ન - ૩છે (જ.) (છેદવાને અશક્ય) ભગવદ્ગીતામાં આત્માની ચર્ચા કરતા લખ્યું છે કે, આત્મા અમર છે તેને કોઇ શસ્ત્રો છેદી નથી શકતા. અગ્નિ તેને બાળી નથી શકતો. અને છિત્તિ શાળા નૈનં રતિ પાવ:' આશ્ચર્ય છે કે, આવો પણ આત્મા સંસારના પૌદૂગલિક સુખોમાં મોહાંધ બનીને પોતાના સ્વાભાવિક ગુણોને ભૂલી ગયો છે. મકે - છે (.). (ગૌણ અનુજ્ઞા) જિનશાસનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માત્ર નામથી પ્રસિદ્ધ નથી પરંતુ, ગુણ પ્રસિદ્ધ છે. ભગવાન ઋષભદેવથી ચાલી આવતી આ પરંપરાને કેટલાય મહાપુરુષોએ આચરી છે અને તેની આરાધનાથી અનંતા જીવો સિદ્ધિસુખને પામ્યા છે. આથી સુખને ઇચ્છનારાએ શિષ્ટપુરુષોએ આચરેલી આ પંરપરાનું ખંડન ન કરતાં તેનું આચરણ કરવું જ યોગ્ય છે. છેર (T) - માર્ચ (ર.) (આશ્ચર્ય, કુતૂહલ, વિસ્મયથી જે જણાય તે, અદ્ભુત) અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી જાય છે ત્યારે દસ પ્રકારના એવા આશ્ચર્ય સર્જાય છે જે કોઈપણ રીતે માની ન શકાય. આવું કેમ બન્યું તેનું કોઇ જ કારણ આપી ન શકાય. આ અવસર્પિણી દરમ્યાન આવા દશ આશ્ચર્ય બન્યા છે. તેના નામ છે 1. તીર્થકરને ઉપસર્ગ 2. તીર્થંકરના ગર્ભનું હરણ 3. સ્ત્રીવેદે તીર્થકર૪, અભાવિત પર્ષદા 5. કૃષ્ણનું અપરકંકા નગરીમાં ગમન 6. સૂર્ય ચંદ્રનું મૂળ વિમાને પૃથ્વી પર આવવું 7. યુગલિકો દ્વારા હરિવંશકુળની ઉત્પત્તિ 8. ચમરનો ઉત્પાત 9. એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ જીવોનું સિદ્ધિગમન અને 10. અસંયત એટલે ગૃહસ્થોની પૂજા થવી. આમાંના પાંચ આશ્ચર્ય તો ભગવાન મહાવીસ્વામીના શાસનકાળ દરમિયાન જ થયા છે અને બાકીના પાંચ જુદા-જુદા તીર્થકરોના સમયમાં થયેલા છે. આ આશ્ચર્યોને આપણે અચ્છેરા તરીકે ઓળખીએ છીએ. અશ્કેપેનિક્સ - માર્યક્ષીય (ત્રિ.) (આશ્ચર્યજનક દશ્ય, કૌતુક ઉપજાવે તેવી વસ્તુ) ચારિત્રની ભાવના હોવા છતાં પિતાની આજ્ઞાથી આઠ કન્યાઓને પરણવા બેઠેલા ગુણસાગર યુવરાજને લગ્નમંડપમાં જ શુભ ભાવે ચઢતાં કેવલજ્ઞાન ઉપન્યું હતું અને તેમની સાથે પરણવા બેઠેલી આઠેય કન્યાઓને પણ ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. બોલો! છે ને આશ્ચર્યજનક વાત. લગ્નમંડપ જે કર્મબંધનું સ્થાન છે તે વરરાજા અને નવોઢાઓને મોક્ષસુખ અપાવનાર બન્યું. કૌતુક તો આવી અદ્ભુત વાતોમાં થવું જોઇએ ગિનીસબુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નહીં. છેવંત - આશ્ચર્થવ (ત્રિ.). (આશ્ચર્યકારી ઘટના, ચમત્કારી, જેને કહેતા આશ્ચર્ય થાય તેવું) અષ્ટાપદની યાત્રા કરીને ઉતરતા હનૂમાને આકાશમાં સપ્તરંગી મેઘધનુષ જોયું અને આશ્ચર્યથી તેમની આંખો પ્રફુલ્લિત થઈ ગઈ. પરંતુ એક પવનનું ઝોકું આવ્યું અને મેઘધનુષ વિખરાઈ ગયું. આ જોઈને હનૂમાનને જીવનની અસારતા ખ્યાલમાં આવીને તેમનું મન વૈરાગ્ય વાસિત બન્યું. તેઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. આપણે પણ આવા ઘણા આશ્ચર્યના બનાવો રોજ જોતા હોઇએ છીએ, પરંતુ આપણું મન ક્યારેય વૈરાગ્ય તરફ વળ્યું નથી. શા માટે? આની આત્મખોજ કરવા જેવી છે. 152 Page #194 -------------------------------------------------------------------------- ________________ છોડ - માઢોટન () (આંગળીઓ ફોડવી 2. ધોબીની જેમ વસ્ત્રને પથ્થર પર અફળાવવું તે). એક કુસ્તીબાજ બીજા મલ્લને જમીન પર પછાડીને પોતાની જીત પર ખુશી મનાવતો હોય છે અને તેની જીત જોઇને લોકો પણ તેમાં શામિલ થઇ જાય છે. પરમાત્મા કહે છે કે, આમાં હરખાવવા જેવું નથી. જ્યાં સુધી કર્મમલ્લને માત નથી આપી ત્યાં સુધી ગમે તેટલું શરીર સૌષ્ઠવ હોય બધું જ નકામું છે. ગમે તેવો બળવાન પુરુષ કર્મમલ્લ આગળ નિર્બળ થઈ જાય છે. ખરેખર કર્મને પછડાટ આપવામાં આત્માની જીત છે. મચ્છોડvi (દેશ) (શિકાર, મૃગયા) શ્રેણિક રાજાને તીર્થંકર નામકર્મ બાંધતાં પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં શિકારનું વ્યસન હતું. એક વખત જંગલમાં તેઓએ એક ગર્ભવતી હરણીનો શિકાર કર્યો. તીર વાગતાં હરણી તો મરી જ ગઇ પરંતુ, સાથે-સાથે તેના પેટમાં રહેલું બચ્યું પણ તરફડીને મરી ગયું. શ્રેણિકે શોક વ્યક્ત કરવાની જગ્યાએ તેણે મૂછ પર તાવ દેતા હર્ષ કર્યો કે, જોયું એક તીરમાં બે શિકાર તે આનું નામ. આવા ઘોર અપરાધ બદલ તેમને પ્રથમ નરકમાં જવું પડ્યું. કર્મ આગળ બધા જ સરખા છે. ચાહે તે તીર્થંકરનો આત્મા હોય કે ચાહે તે રાંક હોય. ત્યાં બધાનો હિસાબ સરખો જ થાય છે. મછો - છોક (ન.) (સ્વચ્છ જલ) અષ્ટપ્રકારી પૂજાના રચનાકારે પ્રથમ જળપૂજાના દૂહામાં લખ્યું છે કે, હે પરમાત્મા ! જ્ઞાનરૂપી કળશ અને સમતા રસથી ભરપૂર મારો આત્મા આપની પાસે લઈને આવ્યો છું. આપની જલપૂજાના પ્રતાપે મારા સઘળાય કર્મો ચકચૂર થઇ જાઓ. અને જેમ આ જળ એકદમ સ્વચ્છ અને નિર્મળ છે તેમ મારો આત્મા પણ કર્મરહિત અત્યંત નિર્મળ બને. अच्छोदगपडिहत्थ - अच्छोदकप्रतिहस्त (त्रि.) (સ્વચ્છ જલથી પરિપૂર્ણ) જિન પ્રતિમા એ શાસ્ત્રવિહિત અને શિષ્ટજન સમ્મત છે. રાયપરોણીય નામક આગમમાં સૂયભદેવનું વર્ણન આવે છે. તેમાં લખેલું છે કે, સૂર્યાભદેવ પ્રતિદિન સ્વચ્છજલથી પરિપૂર્ણ વાવડીમાં સ્નાન કરીને ઉત્કૃષ્ટ દ્રવ્યોથી જિનેશ્વર પરમાત્માની પૂજા કરે છે. જો પ્રતિમા અમાન્ય હોત તો ગણધરભગવંત રચિત આગમોમાં જિનપ્રતિમાની પૂજાનો ઉલ્લેખ કેવી રીતે હોઈ શકે? મiામ - મન (ત્રિ.). (ગમનશક્તિ વગરનું, સ્થિર, જંઘાબળ રહિત) શાસ્ત્રમાં બે પ્રકારના વિહાર આવે છે 1. જંગમ વિહાર અને 2. અજંગમ વિહાર. અર્થાતુ અસ્થિર કલ્પ અને સ્થિર કલ્પ. જે શ્રમણો ચારિત્રમાં ઉદ્યત છે અને જેમનું શરીરબળ દઢ છે તેવા સાધુઓ માટે શાસ્ત્રમાં અસ્થિર કલ્પ કહેલો છે. તેવા સાધુઓ ક્યારેય પણ સ્થિરવાસ નથી કરતા. પરંતુ જેનું શરીરબળ ક્ષીણ થઈ ગયું છે અને જે વિહાર કરવા સક્ષમ નથી તેમના માટે આગામોમાં સ્થિરવાસ બતાવ્યો છે. તેઓ એક સ્થાને રહિને શક્ય એટલી આરાધના કરે એમ શાસ્ત્રાદેશ છે. મનનર - મનનેર (ત્રિ.) (જરા રહિત, વૃદ્ધત્વહીન, ઘડપણ વગરનું) જેમ બિલ્ડીંગ ચાર પાયા વગર ઊભું રહી શકતું નથી. એ જેટલું સત્ય છે તેમ જીવન પણ બાળપણ-યૌવન-ઘડપણ અને મૃત્યુ એ ચાર પાયા પર રહેલું છે.બાળપણ નિર્દોષતામાં વીતે છે. યુવાની મસ્તીમાં વીતે છે. ઘડપણ અને મૃત્યુ એ બન્ને મિત્ર જેવા છે. વૃદ્ધત્વ આવ્યું એટલે સમજી લેવું કે મૃત્યુ નજીકમાં જ છે. આ હકીકતની કોઇપણ ઉપેક્ષા કરી શકે તેમ નથી. આથી જ ભગવાને ફરમાવ્યું છે કે એકવાર જન્મ લો તો એવો લો કે જ્યાં મૃત્યુ સ્પર્શી પણ ના શકે તેવું સ્થાન એક માત્ર મોક્ષ છે ત્યાં ઘડપણ જ નથી તો પછી મૃત્યુ ક્યાંથી હોય. 11 Page #195 -------------------------------------------------------------------------- ________________ अजणियकणिया - अजनितकन्यिका (स्त्री.) (અજનિતકન્ડિકા નામક પ્રવ્રજયાનો એક ભેદ) પંચકલ્પ ભાષ્ય અને તેની ચૂર્ણિમાં કુલ સોળ પ્રકારના સંયમનું વર્ણન આવે છે તેમાંનો એક પ્રકાર છે અજનિતકન્યિકા. કોઇ સ્ત્રીને પુરુષના સંસર્ગ વગર જ ગર્ભ રહી જાય અને તે પુત્ર મોટો થઇને વ્રજ્યા ગ્રહણ કરે તેને અજનિતકચિકા કહેવામાં આવે છે. મામેરુ - મનને (ઈ.) (અજમેર નગર) - પ્રિયગ્રન્થસૂરિએ જ્યાં પ્રતિષ્ઠા કરી હતી અને સુભટપાલ રાજાથી રક્ષિત હર્ષપુરનગરની નજીકમાં અજમેરુ નામનું નગર આવેલું હતું. જેને આજે અજમેરના નામથી આપણે ઓળખીએ છીએ. ખરતરગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય શ્રીજિનદત્તસૂરિજીનો કાળધર્મ આ જ નગરમાં થયો હતો. મય - મયત (પુ.) (યતના રહિત, સર્વસાવદ્ય વિરતિહીન 2. અવિરત સમ્યગ્દષ્ટિ 2. ગૃહસ્થ કલ્પ સાધુ) દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં જણાવ્યું છે કે, સર્વસાવદ્ય કર્મોની પ્રતિજ્ઞાવાળા સાધુએ ક્યારેય પણ અવિરત પુરુષને ગમનાગમનાદિ કાર્યનો નિર્દેશ કરવો નહીં કારણ કે, જેને સર્વ સાવદ્ય વ્યાપારનો ત્યાગ નથી તેવો ગૃહસ્થ જયણાનું પાલન નહીં કરતો અસંખ્ય જીવોની વિરાધના કરશે, જેનો દોષ સર્વસાવઘવિરત શ્રમણ ભગવંતને લાગ્યા વગર રહેતો નથી. अजयचउ - अयतचतुर (पुं.) (અવિરત સમ્યગ્દષ્ટિથી ઉપલક્ષિત અવિરત સમ્યગ્દષ્ટિ-દેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત આ ચાર ત્રીજાદિ ગુણસ્થાનકવર્તી) નથરિ () - મયતનારિન (કું.) (જયણારહિત કાર્ય કરનાર 2. અસંયત સાધુ) નિશીથસૂત્રની ચૂર્ણિમાં આ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, જે સાધુ જયણાના પાલન વગર કોઈપણ પ્રવૃત્તિ કરે તેને અજયણકારી કહેવાય. એ જ રીતે જે સાધુ કારણ વગર શાસ્ત્રનિષિદ્ધ વસ્તુઓનો પરિભોગ કરે તે સાધુ પણ અજયણકારી અર્થાત, અસંયત છે ' એમ જણાવ્યું છે. ૩નયT - યતિના (સ્ત્રી.) (યત્ના-જયણાનો અભાવ, અજયણા, ઈર્યાદિનું પાલન ન કરવું તે) શ્રાવક પોતે સર્વસાવદ્ય વ્યાપારથી નિવૃત્ત નથી તેથી શૂલપણે જયણાનો પાલક છે. જ્યારે ગચ્છાચાર પન્નાના ત્રીજા અધિકારમાં જણાવેલું છે કે, જે સાધુ અભ્યાગત સાધુઓ પ્રત્યે વાત્સલ્યભાવ રહિત છે તેઓ અતિથિ એવા તે સાધુઓની ભક્તિ-વેયાવચ્ચ જયણાના પાલન વગર કરનારા હોય છે. अजयदेव - अजयदेव (पुं.) (ત નામે એક રાજા, અજયદેવ રાજા) વિવિધ તીર્થકલ્પમાં આવતા ઉલ્લેખ પ્રમાણે દૌલતાબાદ નામના મ્લેચ્છ નગરથી વિહાર કરી આવતા આચાર્ય શ્રીજિનપ્રભસૂરિને અજયદેવ નામના રાજાએ ‘ભટ્ટારક રાજ એવું માનવંતુ બિરુદ આપ્યું હતું. આ રાજા વિ. સં. ૧૩૮૯ના વર્ષે થયેલા તેમ જણાવ્યું મનમાવ - (ત્રિ.). (અયતનાનો ભાવ, જયણારહિત પરિણામ, અસંયત અધ્યવસાય) પિંડનિર્યુક્તિ ગ્રંથમાં “અયતભાવની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે, અયત એટલે અશુદ્ધ એવા અશનપાનાદિ આહારનો જે પરિત્યાગ ન કરે તેવા સાધુનો જીવરક્ષાના પરિણામશુન્ય આંતરીક ભાવ તે અયતભાવ છે. તેને અસંયત અધ્યવસાય પણ કહે છે. મનાયવિ () - યતિવિન (ત્રિ.) (અયત્ના-જયણા વગર દોષોનું સેવન કરનાર 2. સંયમનો વિરાધક) 154 Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારસૂત્રમાં વર્ણન આવે છે કે, જે સાધુ સંયમના યોગોને સાચવતો નથી અને યત્નાનું પાલન કરતો નથી તેવો સાધુ દૃષ્ટિવાદને ભણી શકતો નથી. તેના માટે સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન અશક્ય બની જાય છે. અહી શ્રુતજ્ઞાનની મહત્તા! નર - મગર (.) (જરા વગરનો, ઘડપણ રહિત 2. દેવ 3. કુવારપાઠું વનસ્પતિ 4. વૃદ્ધદાર વૃક્ષ 5. ગરોળી) સદાય યુવાન હોવાથી જેને ઘડપણ નથી સ્પર્શતું તેવા દેવોને અજર કહેવાય છે, પણ સિદ્ધ ભગવંતોને તો શરીર જ નથી માટે તેઓ અનંતકાળ સુધી અજર છે. ઔપપાતિકસૂત્રની અંદર કહ્યું છે કે, સિદ્ધો કર્મરૂપી આવરણથી મુક્ત છે માટે તેઓ અજર અમર અને અસંગ છે અર્થાતુ, તેઓને કોઈ જ પ્રકારના વળગણો નથી. સગરામ - મનરામર (2) (જરા-મરણ રહિત સ્થાન, મોક્ષ, મુક્તિ 2 સિદ્ધ ભગવાન, અમર 4. . મમ્મણ શેઠ). વાર્ધક્ય અને મૃત્યુથી પર હોય તે અજરામર કહેવાય છે અને તે માત્ર ને માત્ર મોશે પહોંચેલા સિદ્ધ ભગવંતો જ હોઈ શકે છે. બાકી આ સંસારમાં કોઈ એકપણ એવો આત્મા નથી કે જે જરાથી પીડિત ન થતો હોય કે જે મૃત્યુથી પર રહેલો હોય. માટે જ છેદસૂત્ર ગણાતા મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, “પત્નિ શોટ્ટનમમનર/કરો' અર્થાતુ ચતુર્ગતિક આ જગતમાં કોઈ જીવ અજરામર નથી. મનસ્ - મયાસ (.). (અપયશ, અકીર્તિ, અશ્લાઘા, નિંદા, સર્વદિગ્ગામિની પ્રસિદ્ધિનો અભાવ) કોઈ ચિંતકે કહ્યું છે કે, જેની પાસે કીર્તિ પણ નથી ને સંપત્તિ પણ નથી તેનું જીવ્યું નહીં જીવ્યા બરાબર છે. સંસારમાં જન્મ તો અસંખ્ય જીવો લે છે પણ જીવન સાર્થક તેનું જ ગણાય છે કે, જે યશ-કીર્તિની વિપુલ કમાણી કરી જાણે. દશવૈકાલિકસૂત્રની પ્રથમ ચૂલિકામાં જણાવ્યું છે કે, “દેવ થમ્યોગનો ત્તિ' અર્થાતુ આ જગતમાં જ ધર્મ પણ છે, અપકીર્તિ પણ છે અને અપયશ પણ છે. વિચારી લેજો તમારે શું કમાવું છે. મનસા - મથશ:/૨% (ત્રિ.) (સર્વદિગ્ગામિની પ્રસિદ્ધિનો અવરોધક, અપકીર્તિ કરનાર) વ્યક્તિને ખૂબ કીર્તિ કમાવાની ઇચ્છા હોય અને તેને અનુરૂપ કાર્યો કરતો હોય છતાં પણ તેને યશ-કીર્તિ નથી મળતી તો તેનું કારણ શું હોઈ શકે? જ્ઞાની ભગવંતોએ તો ફરમાવેલું છે કે, જીવે કોઈ ભવમાં અપયશ નામકર્મ બાંધ્યું હોય તો તે કર્મના ઉદયકાળમાં તેને અપયશની પ્રાપ્તિ થાય છે. યાદ રાખજો! દેવ-ગુરુની નિંદા કરનાર અને ગુણી સજ્જનોનો અવર્ણવાદ કરનાર જીવ અપયશ નામકર્મ બાંધે છે. જેના ફળરૂપે તે જગતમાં ખૂબ બદનામી પામે છે તથા સર્વને નિંદનીય બને છે. अजसकित्तिणाम - अयशःकीत्तिनामन् (न.) (નામકર્મનો એક ભેદ, જેના ઉદયથી જીવ અપયશ પામે છે) આઠ કર્મોમાં સૌથી વધુ વિચિત્રતાવાળું કર્મ છે નામકર્મ. જગતમાં જે કાંઈ વિવિધતાઓ દશ્યમાન થાય છે તે આ કર્મને આભારી છે. અહીં સુધી કે વ્યક્તિએ વ્યક્તિએ જે અંગોપાંગાદિમાં પણ સુંદરતા અસુંદરતાદિ વૈવિધ્ય દેખાય છે તે નામકર્મના કારણે છે. નામકર્મના કુલ 103 પ્રભેદો છે. તેમાં 42 ભેદો પુણ્યકર્મને આધીન અને શેષ પાપકર્મને કારણે જીવને પ્રાપ્ત થાય છે. મનન T4 - યશોગનક્કિ (ત્રિ.) (અપયશ કરનાર 2. પરનિંદાદિ નિંદનીય કાર્ય કરનાર) જયવીયરાય સૂત્રમાં એક શબ્દ આવે છે “લોગવિરુદ્ધચ્ચાઓ” અર્થાતુ, લોકોમાં નિંદનીય જે છે તેનો ત્યાગ. આ સૂત્રમાં આરાધક આત્મા પરમાત્મા પાસે માગણી કરે છે કે, “હે ભગવાન! તારા પ્રભાવથી જે જે લોકવિરુદ્ધ કાર્યો છે તેનો મારા જીવનમાંથી ત્યાગ હો’ આ માગણી કોઈ નિયાણું નથી. પણ સદાચારી જીવન માટે પ્રાર્થની અને કરણીય માગણી છે. યાદ રાખો કે ધર્મની બાબતમાં પણ લોકવ્યવહાર આચરણીય બને છે માટે શ્રાવક હંમેશાં સદાચારમાં પ્રવર્તન કરનારો હોય છે. 155 Page #197 -------------------------------------------------------------------------- ________________ अजसबहुल - अयशोबहुल (त्रि.) (બીજાનું ખરાબ થાય તેવું કાર્ય કરે તેમાં હાથ-પગ છેદનાદિ અપજશને પામનારો, પ્રચુર નિંદાજનક કાર્ય કરનાર) વિશ્વમાં અનેક ધર્મો પ્રવર્તે છે અને તે દરેક ધર્મની પોત-પોતાની માન્યતાઓ પણ છે. દરેક ધર્મશાસ્ત્રો એક-બીજાથી ભિન્ન વાત જણાવે છે. આવા વિવિધ માન્યતાવાળા ધર્મમતોમાં પણ એક માન્યતા સમાનરૂપે રહેલી છે અને તે છે, “અન્ય જીવોને દુ:ખ આપવા જેવું કોઈ પાપ નથી કારણ કે, બીજા જીવોને દુ:ખ પહોંચાડીને કોઈ જીવ સુખ પામી શકતો નથી. જે જીવો અન્ય જીવોના હાથપગ-નાક કે બીજા અંગોનું છેદન-ભેદન કરવાના હનકૃત્યો કરે છે તે આ ભવમાં બહુલતાએ અપયશ પ્રાપ્ત કરે છે. પરભવમાં પણ તે દુઃખની ગર્તામાં ધકેલાય છે. अजससयविसप्पमाणहियय - अयशःशतविसर्पद्धदय (त्रि.) (સંકડો અપયશ-નિંદાદિક કાર્યોમાં જેનું હૃદય સતત ગતિશીલ છે તે) તંદલવૈચારિક પ્રકીર્ણક આગમમાં માયાપ્રધાન સ્ત્રીનું વર્ણન આવે છે કે જેનું હૃદય અનેક પ્રકારે અપયશ મળે તેવા અને લોક વ્યવહારમાં ઘણી નિંદા થાય તેવા સેંકડો વિચારોથી ભરેલું હોય, મનસ્વી વિચારોથી પરિપૂર્ણ હોય, તેવી સ્ત્રી માયા-કપટના અનેક ચરિત્રો ભજવતી હોય છે. માટે જ લોકોક્તિમાં કહે છે કે, સ્ત્રીચરિત્રનો પાર બ્રહ્મા પણ ન પામી શકે. મનસ - મકત્ર (.) (નિરંતર, હંમેશાંનું, ત્રિકાળ અવસ્થાયી વસ્તુમાત્ર) સંયમના ભાવવાળો મુમુક્ષુ જયારે દીક્ષિત બને છે ત્યારે દેવ-ગુરુ ભગવંતની સાક્ષીએ પ્રતિજ્ઞા કરે છે કે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતોનું આમરણાંત સંપૂર્ણ પાલન કરીશ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ગ્રહણ કરેલા મહાવ્રતોનું ઈમાનદારીપૂર્વક પાલન કરીશ અને ભગવંત આપ જે સ્થાને વિરાજમાન છો તે સ્થાને પ્રતિષ્ઠિત થવાનું હરહંમેશ લક્ષ્ય રાખીશ. अजहण्णुक्कोस - अजघन्योत्कृष्ट (त्रि.) (મધ્યમ, જઘન્ય કે ઉત્કૃષ્ટ નહીં તે). સામાન્યથી પુદ્ગલ, જાતિ, આયુષ્ય આદિ જગતના દરેક પદાર્થો બે ભાવવાળા હોય છે. 1. જઘન્ય-અલ્પ અથવા 2. ઉત્કૃષ્ટવિશાળ. જે પુદ્ગલાદિમાં અત્યંત અલ્પપણું કે ઉત્કૃષ્ટપણું ન હોય તે દરેક મધ્યમ એટલે કે અજઘન્યોત્કૃષ્ટ કહેવાય છે. अजहण्णुक्कोसपएसिय - अजघन्योत्कर्षप्रदेशिक (पुं.) (જેની જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ નથી તેવા પ્રદેશવાળો, મધ્યમ સ્થિતિના પ્રદેશોથી નિષ્પન્ન) જે લોકો અતિધનાઢ્ય છે અને સંસ્કારી નથી તેવા લોકો ધર્મથી વિમુખ રહે છે અને જેઓ અત્યંત ગરીબ છે તેઓ પણ પ્રાય: કરીને ધર્મની આરાધના કરી શકતા નથી. પરંતુ જેઓ મધ્યમ સંયોગોવાળા અને મધ્યમ વર્ગના છે તેઓમાં ધર્મની ભાવના અને ધર્મારાધના બન્ને વિપુલ પ્રમાણમાં દેખાય છે. મગદલ્થ - મયથાર્થ (.) (અયથાર્થ નામ, ગુણહીન નામ) જેમ દૃષ્ટિહીન મનુષ્યો હાથીના પૂંછ, પગ, કાન, સૂંઢ આદિ માત્ર એકેક અંગને પકડીને તેના વિષે અનુમાન કરે તો તેનાથી હાથીનો યથાર્થ બોધ થતો નથી. તેમ કોઈપણ વસ્તુને માત્ર એક જ દૃષ્ટિકોણથી જોવાથી તેનો સંપૂર્ણ બોધ થતો નથી. નાડુ - કથાવત (ત્રિ.) (યાચના વગર લીધેલું, અદત્તાદાન) કોઈપણ વસ્તુને માગ્યા વગર લેવું તે અદત્તાદાન કહેવાય છે. સાધુ ભગવંતો અદત્તાદાન વિરમણ વ્રતનું સંપૂર્ણ પાલન કરે છે તથા શ્રાવકો આ વ્રતનું સ્થળથી પરિપાલન કરે છે. જેના પર પોતાની માલિકી નથી તેવી કોઈપણ વસ્તુ વણમાગી ન લેવાય. મનાઇત - મકાન, મગાનાર (ત્રિ.) (કલ્પાકલ્પને નહીં જાણતો-અગીતાર્થ, ન જાણતો) 156 Page #198 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોના માત્ર અર્થને નહીં કિંતુ, રહસ્યને જાણીને દેશ, કાળ, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે વિચાર કરે, નિર્ણયો લે, તે ગીતાર્થ કહેવાય છે. પરંતુ માત્ર શબ્દોને જ પકડીને જે અર્થ કરે, જેણે શાસ્ત્રોનો ગહન અભ્યાસ ન કરેલો હોય, ગુરુકૃપા આદિ દ્વારા શાસ્ત્રોના રહસ્યોને જેણે પ્રાપ્ત ન કર્યા હોય તે અગીતાર્થ કહેવાય છે. મનાય - 4 (ત્રિ.). (અલ્પજ્ઞાની, જ્ઞાનરહિત, મૂર્ખ 2. વેદાંતમત સિદ્ધ અજ્ઞાનરૂપ પદાર્થવાળું) મૂર્ખ વ્યક્તિને આપેલો ઉપદેશ પણ સાપને પીવડાવેલા દૂધની જેમ વિપરીતતાને પામે છે. જુઓ પેલી સુગરીને, તીવ્ર ઠંડીમાં થરથર પ્રજતા વાનરને હિતબુદ્ધિથી ઉપદેશ આપે છે કે ભલા ભાઈ! દર વખતે ઠંડી આવે જ છે, મેં તને પહેલા પણ કીધું હતું, સમય રહેતાં ઘર બનાવી દે, ત્યારે તું માન્યો હોત તો અત્યારે ટાઢમાં ઠરવું ન પડત. આ હિતોપદેશ સાંભળીને ગુસ્સે થયેલા વાનરે સુગરીનો માળો તોડીને કહ્યું. હું કરું છું તો તું પણ ઠર. જોયું, અયોગ્ય એવા મૂર્ખને ઉપદેશનું પરિણામ? અનાનિય - અજ્ઞાત્વા (મ.) (નહીં જાણીને). મઝાનિયા - શિક્ષા (સ્ત્રી.) (સમ્યજ્ઞાનરહિત સભા, અજ્ઞ પર્ષદા) કુકડા, મોર, હરણના બચ્ચાંની જેમ મુગ્ધસ્વભાવવાળી, ઢાંકેલા શ્રેષ્ઠ રત્નોની જેમ માગનુસારીતાના તથા અશાક્ય, અકુટિલતા, અવક્રતા આદિ આંતરિક ગુણોની સમૃદ્ધિવાળી અને સહજતાથી સત્યમાર્ગ સમજાવી શકાય તેવી સભાને અશિકા પર્ષદા કહેવાય એના - એજ્ઞા (રત્ર.). (સમજયા વગર માત્ર દેખાદેખીથી કે કોઈના કહેવાથી કરેલી પાપની નિવૃત્તિ) પ્રાજ્ઞ જીવો દરેક કાર્યના અંતિમ પરિણામનો વિચાર કરીને પછી કાર્ય કરે છે કે તેનાથી નિવૃત્ત થાય છે. જ્યારે બાલજીવો બીજાઓને પાપકર્મથી પાછા ફરતાં જોઈને કે કોઈના કહેવાથી પાપકર્મથી દૂર રહે છે પરંતુ, તેઓનું એ કાર્ય તેના પરિણામની સમજણ વગરનું હોય છે. મનાય - મનાત (ત્રિ.) (અનુત્પન્ન, નહીં થયેલું 2. અગીતાર્થ, શ્રુતસંપદારહિત હોવાથી આત્મલાભ વગરનો સાધુ 3. અજાતિ કલ્પભેદ) ધર્મસંગ્રહ અને પંચાશકજીમાં ગીતાર્થ મુનિનો જાત કલ્પ અને અગીતાર્થનો અજાત કલ્પ કહ્યો છે. તેથી જેણે શ્રુતસંપદાના રહસ્યોને આત્મસાત નથી કર્યા તેવા મુનિને કાંઈ આત્મલાભ થતો નથી. માટે તેના વિહારને અજાતકલ્પ તરીકે વર્ણવ્યો છે. अजायकप्पिय - अजातकल्पित (पुं.) (અગીતાર્થ, અજાતકલ્પિક જૈન સાધુ) ગચ્છાચાર પન્નાના પ્રથમ અધિકારમાં સાધુઓના વિહારનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે, 1. ગીતાર્થ વિહાર 2. ગીતાર્થ નિશ્રિત વિહાર એમ બે પ્રકારના વિહારો જ અનુમત છે. તે સિવાય જેમને શાસ્ત્રોનું વ્યવસ્થિત જ્ઞાન નથી તેવા અગીતાર્થ સાધુને એકલા કે સમૂહમાં વિચરવાનો નિષેધ કરેલો છે. નિયમ - નિત (ત્રિ.) (અપરાજિત, અપરાભૂત 2. વર્તમાન ચોવીશીના બીજા તીર્થંકર 3. ભાવિ બીજા બલદેવ 4. સુવિધિનાથ તીર્થંકરના અધિષ્ઠાયક યક્ષ) અજિતનાથ ભગવંતના માતા-પિતા પાસાની રમત રમતા હતા જેમાં પહેલાં પિતા જ જીતતા હતા અને માતા હારતાં હતાં કિંતુ, ભગવાન ગર્ભમાં આવ્યા બાદ રમતમાં માતા જ જીતવા લાગ્યા. રમતમાં માતા અજેય છે તે ગર્ભના પ્રભાવથી છે આ પ્રમાણે જાણવાથી ભગવંતનું ગુણગર્ભિત નામ અજિત રાખવામાં આવ્યું. Page #199 -------------------------------------------------------------------------- ________________ अजिअदेव - अजितदेव (पुं.) (તે નામના જૈન આચાર્ય) અજિતદેવસૂરિ આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિના શિષ્ય અને વિજયસિંહસૂરિના ગુરુ હતા. જૈન પરંપરાનો ઇતિહાસ પુસ્તકમાં મળતા ઉલ્લેખ અનુસાર, આ નામના સંવત 1273 ની આસપાસ એક અન્ય પણ આચાર્ય થયા હતા. જેઓ ભાનુચંદ્રસૂરિના શિષ્ય અને યોગવિધિ ગ્રંથના કર્યા હતા. अजिअप्पभ - अजितप्रभ (पुं.) (સ્વનામખ્યાત ગણિ, તે નામક એક જૈન સાધુ) અજિતપ્રભ નામના બહુશ્રુત ગણિ થયા. જેમણે સંવત્ 1282 માં ગુજરાતના વિદ્યાપુર (હાલનું નામ બીજાપુર,વીજાપુર) પ્રાંતમાં વિહાર કર્યો હતો અને જેમણે ધર્મરત્નશ્રાવકાચાર નામે શ્રાવકના આચાર વિષયક ગ્રંથની રચના કરી હતી. એમ જૈન પરંપરાના ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે. નિઝવના - નતવના (સ્ત્રી) (અજિતનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી, અજિતબલા યક્ષિણી) વર્તમાન ચોવીશીના બીજા તીર્થકર શ્રીઅજિતનાથ ભગવાનના શાસનદેવી અજિતબલા છે. ધાતુના આસન પર બિરાજેલા તેઓ ગૌર વર્ણ દેદીપ્યમાન કાંતિયુક્ત છે. ચતુર્ભુજામય તેઓએ જમણા બે હાથમાં અનુક્રમે, એક હાથથી આશીર્વાદ આપતા અને એક હાથમાં નાગપાશને ધારણ કર્યા છે અને બે ડાબા હાથમાં અનુક્રમે બીજો તથા અંકુશને ધારણ કર્યા છે તે અજિતબલા દેવી ભક્તોને ધરાધનામાં સહાય કરે છે. अजिअसीह - अजितसिंह (पु.) (તે નામના અંચલગચ્છીય આચાર્ય) જૈનપરંપરાના ઇતિહાસમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સંવત્ 1283 માં અંચલગચ્છમાં અજિતસિંહ નામના આચાર્ય થયા. જેમના પિતાનું નામ જિનદેવ અને માતા જિનદેવી હતા. તેમણે સિંહપ્રભસૂરિ પાસે ભાગવતી પ્રવ્રયા અંગીકાર કરી હતી અને તેમને દેવેન્દ્રસિંહ નામના શિષ્ય થયા હતા. નવલે - નિતસેન (ઉં.) (ગત ઉત્સÍણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં થયેલા ચોથા કુલકર 2. કૌશાંબી નગરીના રાજા અને ધારણીદેવીના પતિ 3. શ્રાવસ્તી નગરીમાં સમવસરેલા અને યશોમતી નામની ખ્યાતિપ્રાપ્ત મહત્તરાને દીક્ષા આપનાર એક આચાર્ય 4. રાજગચ્છીયતે નામના એક આચાર્ય 5, ભક્િલપુર નિવાસી નાગ અને સુલતાના પુત્ર જેઓ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થઈને શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા હતા) વિક્રમની તેરમી શતાબ્દીમાં રાજગચ્છમાં અભયદેવસૂરિના શિષ્ય અજિતસેનસૂરિ થયા. જેમણે વાદમહાર્ણવ નામના ન્યાય ગ્રંથની રચના કરી. જૈન પરંપરાના ઇતિહાસમાં મળતાં ઉલ્લેખ અનુસાર, આ સમયમાં જ (વિ.સં. 1213) અચલગચ્છની સ્થાપના થઈ. નિમા - અનિતા (સ્ત્રી) (ચોથા તીર્થકર શ્રીઅભિનંદનસ્વામીના શાસનમાં દીક્ષિત એક સાધ્વી) નલિય - મનનેન્દ્રિય (ત્રિ.) (જેણે પાંચ ઇંદ્રિય પર વિજય નથી મેળવ્યો તે, અજિતેન્દ્રિય 2. અસર્વજ્ઞપણું) ઇંદ્રિયોથી જે સુખનો અનુભવ થાય છે તે માત્ર સુખાભાસ જ છે, પણ તે ખરું સુખ નથી. આવું ઇંદ્રિયજન્ય સુખ માત્રને માત્ર કર્મનો બંધ કરનારું અને એકાંતે દુઃખ આપનારું છે. જેઓએ ઇંદ્રિયવિજય નથી કર્યો અને ઇંદ્રિયોને વશ પડ્યા છે તેવા જીવો તલવાર પર લાગેલા મધને ચાટવાની ચેષ્ટા કરી રહ્યા છે. 1s8 Page #200 -------------------------------------------------------------------------- ________________ નિપા - મનિન () (મૃગાદિનું ચર્મ 2. ચર્મ ધારણ કરવું તે 3. અસર્વજ્ઞ, જે વીતરાગ નથી તે) ભોજરાજાએ ધનપાલ કવિની પરીક્ષા કરવા માટે તેના હાથમાં પૂજાનો થાળ પકડાવીને કહ્યું કે, તું ભગવાનની પૂજા કરીને આવ. ધનપાલ નગરના જુદા-જુદા મંદિરમાં ગયો અને અંતે તેને જિનેશ્વરની પૂજા કરી. ગુપ્તચર દ્વારા આ ખબર રાજાને મળી. રાજાએ ધનપાલને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, હે રાજા ! વીતરાગ તો તે છે જે અસ્ત્રાદિ રહિત, સ્ત્રીના સંસર્ગ રહિત અને ક્રોધ-મોહમાયાદિ રહિત હોય. જે મને માત્ર જિનેશ્વરદેવમાં દેખાયું અન્ય તો અસર્વજ્ઞ હોવાથી દેવ છે પરંતુ, ભગવાન નહીં. નિપUT - મનીf (1.) (અપચો, અજીર્ણ 2. ત્રિ. જે વૃદ્ધ નથી તે) મની મોનનત્યાઃ ' અર્થાતુ, જયારે ખાધેલ ભોજન પચ્યું ન હોય ત્યાં સુધી પુનઃ ખાવું ન જોઈએ. ખાઉધરા થઈને જો ખા-ખા કરીએ તો બીજા ઘણા રોગો ઉત્પન્ન થાય છે. ધર્મબિંદુ અને ધર્મસંગ્રહ જેવા આકર ગ્રંથોમાં અજીર્ણના ચાર પ્રકાર આ પ્રમાણે વર્ણવ્યા છે. 1 આમ 2 વિદગ્ધ ફવિષ્ટબ્ધ અને 4 રસશેષ. અજીર્ણ થાય ત્યારે ખૂબ પાણી પીવું જોઈએ કારણ કે, અજીર્ણમાં પાણી બળપ્રદ થાય છે. જેમ વ્યવહારનું જ્ઞાન આવશ્યક છે તેમ આહારનું જ્ઞાન પણ જરૂરી છે. આજનો માનવ વ્યવહારનું જ્ઞાન તો સારું ધરાવે છે પરંતુ, આહારનો વિવેક ન હોઈ ડગલે ને પગલે બિમાર પડે છે. વૈદ્યકશાસ્ત્રોમાં કહેવું છે કે, બધા રોગો પેટથી જન્મે છે. આથી સુપાચ્ય અને જેનાથી અજીર્ણ ન થાય તેવો યોગ્ય આહાર લેવો જોઇએ. अजिम्मकंतणयणा - अजिह्मकान्तनयना (स्त्री.) (નિર્વિકારી અને સહજ ચંચળ આંખોવાળી સ્ત્રી) સાહિત્યગ્રંથોમાં સ્ત્રીઓ માટે વિવિધ ઉપમાઓ મૂકવામાં આવેલી છે. તેમાંની એક છે મૃગનયના. કારણ કે જેમ હરણની આંખો નિર્વિકારી અને સહજ સૌંદર્યયુક્ત અને ચંચળ હોવાથી જોનારને અતિપ્રિય થઈ પડે છે તેમ જે સ્ત્રીઓની આંખો સુંદર, નિર્વિકાર અને ચંચળ હોય તેમને ‘અજિકાન્તનયના' ઉપમાવાળી કહી છે. મનિય - નિત (ત્રિ.) (અપરાજિત, અજિત) જેણે પોતાના શૌર્ય અને પરાક્રમથી વિશ્વ પર વિજયપતાકા લહેરાવી હતી તેવા સમ્રાટ અશોક અને સિકંદર જેવા રાજાઓ કોઇથી જીતી શકાય તેવા ન હતા. આવા અજેય રાજાઓને પણ મૃત્યુએ પરાજિત કરી દીધા. તેમનું સૈન્ય, સંપત્તિ કે શૌર્ય પણ તેમને મૃત્યુથી બચાવી શક્યું નહીં. તેઓએ ભલે બાહ્ય જગત પર વિજય મેળવ્યો હોય પરંતુ, મૃત્યુ પર વિજય નહોતો મેળવ્યો, આથી તે અજેય કહી જ ન શકાય. જેણે મૃત્યુ પર વિજય મેળવ્યો છે તે જ સાચો અપરાજિત છે. अजियदेव - अजितदेव (पुं.) (મુનિચંદ્રસૂરિના શિષ્ય, જુઓ “અજિઅદેવ') अजियप्पभ - अजितप्रभ (पु.) (સ્વનામ પ્રસિદ્ધ એક ગણિવર્ય, જુઓ “અજિઅપ્પભ') નિયવના - નતવત્ના (સ્ત્રી.) (બીજા તીર્થકર અજિનાથ ભગવાનનાં શાસનદેવી, જુઓ “અજિઅબલા') अजियसीह - अजितसिंह (पुं.) (ત નામના અંચલગચ્છીય એક આચાર્ય, જુઓ ‘અજિઅસીહ') अजियसेण - अजितसेन (पुं.) (ગઇ ઉત્સર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં થયેલા ચોથા કુલકર, જુઓ “અજિઅણ') નિયા - માતા (સ્ત્રી.) (ચોથા તીર્થકર શ્રીઅભિનંદન સ્વામીના શાસનમાં દીક્ષિત એક સાધ્વી, જુઓ “અજિઆ'). . 159 Page #201 -------------------------------------------------------------------------- ________________ નીર - ૩નીf (1.) (જુઓ “અજિષ્ણ' શબ્દ) વૈદ્યકશાસ્ત્રમાં અજીર્ણ રોગ માટે લખ્યું છે કે, જ્યારે અપચો થાય ત્યારે ખાવું નહીં. જો ખાધું તો નવા અનેક રોગો થશે. અજીર્ણની પરિસ્થિતિ પ્રતિકૂળ આહાર કે અતિમાત્રામાં લીધેલા આહારના કારણે થાય છે. આ રોગનો એકમાત્ર ઇલાજ છે ભોજનનો ત્યાગ. અર્થાત, જેને પણ અજીર્ણ થાય તે જો કેટલાક સમય માટે આહાર લેવાનું છોડી દે, તો અજીર્ણની ઉપશાન્તિ થાય છે. માનવ - મની (કું.) (અજીવ 2. જીવ દ્રવ્યથી વિપરીત લક્ષણવાળા ધમસ્તિકાયાદિ દ્રવ્ય). નવતત્ત્વમાંનું એક તત્ત્વ છે અજીવ તત્ત્વ. તેનું લક્ષણ કરતાં લખ્યું છે કે જે ચેતનારહિત હોય અને જેનામાં સુખ-દુઃખ વગેરે લાગણીઓનો અભાવ હોય તે અજીવ છે. ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ પાંચ દ્રવ્યો અજીવ માનવામાં આવ્યા છે. તેને શાસ્ત્રોમાં નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચાર પ્રકારે તેમાં પણ રૂપી અજીવોને ચાર ભેદે તેમજ અરૂપી અજીવદ્રવ્યોને દશ ભેદે વિસ્તારથી વર્ણવ્યા છે. अजीवआणवणिया - अजीवाज्ञापनिका (स्त्री.) (અજીવ પરત્વે આજ્ઞા-આદેશ કરવાથી થતો એક કર્મબંધ 2 પચ્ચીસ ક્રિયા પૈકીની એક ક્રિયાનો ભેદ, આણવણિયાક્રિયા) નવતત્ત્વમાં ક્રિયાઓના કુલ પચ્ચીસ પ્રકાર બતાવેલા છે. તેમાં એક પ્રકાર આણવણિયા ક્રિયાનો છે. જેમાં જીવ નથી તેવા પદાર્થોના વિષયમાં આજ્ઞા કરવી કે તેના માટે આદેશની પ્રવૃત્તિ કરવી તે આજ્ઞાપનિકી ક્રિયા કહેવાઈ છે. આવી ક્રિયાથી કર્મબંધ થાય છે. સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં આને અજીવ આનયની ક્રિયા પણ કહી છે. *મનીવાનાથની (ત્રી.) (અજીવ વિષયક આનાયની, અજીવ પદાર્થના લાવવા કે લઈ જવાની ક્રિયા તે આનાયની ક્રિયા) ૩નીવમifમથી - મનીવાશ્મિ (સ્ત્ર.) (લોટની જીવાકૃતિ વગેરે અજીવના આરંભની ક્રિયા 2. આરંભિકી ક્રિયાનો એક પ્રકાર) અજીવ પદાર્થ, અજીવના કલેવર, આટા વગેરેથી બનાવેલી જીવાકૃતિ અથવા જીવ-જંતુના છાપવાળી વસ્તુઓનું ઉપમર્દન કરવામાં આવે અર્થાત, તેને મસળવામાં આવે કે જીવબુદ્ધિથી નષ્ટ કરવામાં આવે તેને અજીવ આરંભિકી ક્રિયા કહેવામાં આવે છે. એટલા માટે સુજ્ઞ પુરુષો જેના પર જીવ-જંતુઓની આકૃતિ કરેલી હોય તેવા વસ્ત્રાદિનો ઉપભોગ કરતા નથી. अजीवकाय - अजीवकाय (पुं.) (ધર્માસ્તિકાયાદિ પદાર્થ 2. અચેતન પદાર્થોની રાશિ). ભગવતીસૂત્રના સાતમા શતકના પ્રથમ ઉદ્દેશમાં જણાવ્યું છે કે, જીવના લક્ષણોથી ભિન્ન લક્ષણોવાળા પદાર્થ અજીવ છે. આવા પદાર્થો છે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. આ પદાર્થોના સમૂહને અજીવકાય કહેવાય છે. આ પદાર્થો ચૌદરાજલોકમાં ઠાંસી-ઠાંસીને ભરેલા છે. अजीवकायअसंजम - अजीवकायासंयम (पुं.) (અજીવપદાર્થને આશ્રિત જીવનો વિઘાત, વસ્ત્ર-પાત્રાદિક વાપરતા જીવોની હિંસા થવી તે) સ્થાનાંગસત્રના સાતમા સ્થાનકમાં આ શબ્દનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે, પુસ્તક-વસ્ત્ર-પાત્રાદિ જે અજીવ સ્વરૂપે વસ્તુઓ છે તેને ઉપયોગશૂન્યપણે લેતા, મૂકતા કે ઉપભોગ કરતા તેમાં રહેલા કુંથુઆ કીડી વગેરે જીવોની જે હિંસા થાય કે ઉપમદન પામે તેને અજીવકાયનો અસંયમ કહેવાય છે. अजीवकायअसमारंभ - अजीवकायासमारम्भ (पुं.) (અજીવકાર્ય વસ્ત્ર-પાત્રાદિ લેતા મૂકતા કોઈ જીવને ત્રાસ થાય તે, અજીવકાય આશ્રિત જીવોને પરિતાપ કરવો તે). ઉપરોક્તસૂત્રના વર્ણન પ્રમાણે પુસ્તકાદિને આશ્રય કરીને રહેલા જીવોને પરિતાપ ન થાય તે રીતે પ્રવૃતિ કરવી તેને અજીવકાય અસમારભ કહેવાય છે. ઉક્ત ભેદોનું વર્ણન કરી શાસ્ત્રકાર ગૃહસ્થ અને સાધુભગવંતોને જયણા વિષયક માર્ગદર્શન કરે છે. 160 Page #202 -------------------------------------------------------------------------- ________________ अजीवकायआरंभ - अजीवकायारम्भ (पुं.) (અવકાય વસ્ત્ર-પાત્રાદિ લેતા મૂકતા કોઈ જીવને દુઃખ ઉપજાવવું તે 2. આરંભિકી ક્રિયાનો એક ભેદ) ઉપરોક્તસૂત્રના વર્ણન પ્રમાણે વસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિને આશ્રય કરીને રહેલા જીવોને દુઃખ પહોંચે કે તેના શરીરનો વિઘાત થાય તે રીતે પ્રવૃતિ કરવી તેને અજીવકાર્ય આરંભ કહેવાય છે. વિચારો કે, જિનશાસનની જયણાની હોડ કોઈ અન્ય દર્શન કરી શકે ખરા अजीवकायसंजम - अजीवकायसंयम (पुं.) (અજીવકાય વસ્ત્ર-પાત્રાદિ લેતા મૂકતા જયણા પાળવી તે 2. કોઈ જીવને દુઃખ ન આપવું તે) ઉપરોક્તસૂત્રના વર્ણન પ્રમાણે વસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિ કોઈપણ પ્રકારની વસ્તુઓને આશ્રય કરીને રહેલા જીવોની જયણા પાળવી પરંતુ, તે જીવોને દુઃખ પહોંચે કે તેના શરીરનો વિઘાત થાય તે રીતે પ્રવૃતિ ન કરવી તેને અજીવકાય સંયમ કહેવાય છે. અનીવરિયા - મનીવક્સિયા (સ્ત્રી) (અજીવનો વ્યાપાર 2. અજીવ-પુદ્ગલ સમૂહનું ઈર્યાપથિક બંધ કે સાંપરાયિક બંધરૂપે પરિણમવું તે 3. ઈરિયાવહિયા અને સાંપરાયિકી એ બે ક્રિયામાંથી ગમે તે એક). अजीवणिस्सिय - अजीवनि:श्रित (त्रि.) (અજીવને આશ્રયીને રહેલું, અજીવ નિશ્રિત) જીવદયાના પરિપાલનમાં જૈનદર્શન જેટલું ઊંડાણ અન્ય કોઈ દર્શન પાસે નથી. એકેન્દ્રિય જીવોની પ્રરૂપણા અન્ય દર્શનો કરતાં જૈનદર્શનની ખૂબ જ વિસ્તૃત અને સૂક્ષ્માવગાહી છે. તેથી ય વિશેષ ધ્યાનાકર્ષક એ બાબત છે કે, સાધુજીવનના આહાર-વિહારની ચય બાબતે અજીવ પદાર્થોને આશ્રયીને રહેલો નાનામાં નાનો જીવ પણ વિરાધના પામી ન જાય તે દૃષ્ટિ ખૂબ જ વિલક્ષણ છે. * નવનિઃસૃત (ત્રિ.). (અજીવ થકી નીકળેલું, અજીવદ્રવ્યથી નીસરેલું) अजीवदव्वविभत्ति - अजीवद्रव्यविभक्ति (स्त्री.) (અજીવ દ્રવ્યના વિભાગ-પૃથક્કરણરૂપ વિવેચન, અજીવદ્રવ્યનું પૃથક્કરણ) સૂત્રકતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં આ શબ્દની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે, ધર્માસ્તિકાયાદિ અજીવદ્રવ્યોના બે પ્રકાર છે. એક રૂપી અને બીજો અરૂપી. તેમાં પણ રૂપી દ્રવ્યના સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ-પુદ્ગલ એમ ચાર પ્રકાર છે. જ્યારે અરૂપીદ્રવ્યના ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયદેશ, ધર્માસ્તિકાયપ્રદેશ એ જ રીતે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય ના મળી 9 ભેદ અને દશમો અદ્ધાસમય એમ કુલ 10 ભેદ છે. ૩મની રિક્રિયા - મનીવષ્ટિક્ષ (ના)(ત્રી.) (અજીવ-ચિત્રામણ આદિ જોવાથી લાગતી ક્રિયા 2. અજીવદષ્ટિકા-જા ક્રિયાનો એક ભેદ) મનગમતા ફિલ્મો કે ચિત્રગેલેરી વગેરે જોવા માટે આજનો યુવાન ખૂબ ઉત્સાહિત હોય છે. ગમે તેવા જરૂરી કાર્યોને પડતા મૂકીને પણ તે ફિલ્માદિ જોવા માટે પોતાના મિત્રો સાથે પ્રોગ્રામ કરી જ લે છે અને ગમે તેટલા દૂરવર્તી થિયેટરોમાં જઈને સિનેમાની મજા માણી લે છે. પરંતુ સમજી લેજો! આ પ્રવૃતિને જ્ઞાનીઓ અજીવ એટલે જડપદાર્થોને જોવાની ક્રિયારૂપ અજીવદૃષ્ટિકી પાપક્રિયા માને છે. આમાં ગમનાગમન કરતા જીવહિંસાદિ દ્વારા અને સારા-ખરાબ દશ્યો જોવાથી રાગ-દ્વેષ દ્વારા કર્મબંધ થાય છે. अजीवदेस - अजीवदेश (पुं.) (અજીવરૂપ સંપૂર્ણ વસ્તુનો એક કકડો 2. ધમસ્તિકાયાદિ અજીવ પદાર્થોનો એક ટુકડો) ચૌદરાજલોકવ્યાપી છ દ્રવ્યો પૈકી જીવ સિવાયના બધા પદાર્થો અજીવ સ્વરૂપે છે. તેમાં કાળ અને પુદ્ગલાસ્તિકાયને છોડીને શેષ ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અખંડ સ્વરૂપે રહેલા છે. આ પદાર્થોના એક દેશ-ટુકડાની કલ્પના કરીએ તેને અજીવદેશ કહેવાય. બીજી રીતે અજીવ એવા કોઈપણ પદાર્થના ટુકડાને પણ અજીવદેશ કહે છે. 161 Page #203 -------------------------------------------------------------------------- ________________ મનવમ્ - અનીવથ (પુ.) (મૂર્ત અજીવ દ્રવ્યોના વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપ ધર્મ 2. અમૂર્ત અજીવ દ્રવ્યોનો ગત્યાદિમાં સહાયતાદિ ધર્મ-ગુણ) સૂત્રકૃતાંગ આગમમાં લખ્યું છે કે, અચેતન સ્વરૂપી જડ પદાર્થો કે જેને આપણે પુદ્ગલાસ્તિકાય કહીએ છીએ, તેના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શરૂપ ગુણધર્મને અજીવધર્મ કહેવાય. તેમજ ધર્માસ્તિકાયનો ગતિસહાયતા, અધર્માસ્તિકાયનો સ્થિતિ સહાયતા અને આકાશાસ્તિકાયનો અવગાહન સહાયતાનો જે ગુણધર્મ છે તેને પણ અજીવધર્મ કહેવાય છે. अजीवपज्जव - अजीवपर्याय (पुं.) (અજીવ પદાર્થના પર્યાય, અજીવ વસ્તુનો વિશેષ ધર્મ, અજીવ ગુણ) અજીવ પદાર્થના પર્યાય કહો કે ધર્મ કહો કે ગુણ કહો આ બધા શબ્દો એકાર્થક છે.પ્રજ્ઞાપના સૂત્રમાં જણાવ્યું છે કે, અજીવ પર્યાય બે પ્રકારના છે. એક રૂપી અજીવ પર્યાય અને બીજા અરૂપી અજીવ પર્યાય. એમાં અરૂપી અજીવપર્યાયના દશ ભેદોનું અને રૂપી અજીવપર્યાયોના ચાર ભેદોનું વર્ણન કરેલું છે. अजीवपण्णवणा - अजीवप्रज्ञापना (स्त्री.) (અજીવના પ્રકાર બતાવવા તે, અજીવના સ્વરૂપનું નિરૂપણ કરવું તે, પ્રજ્ઞાપનાનો એક ભેદ). જેમાં અજીવના સ્વરૂપ સંબંધી વિવિધ વાતો જણાવેલી હોય તેને અજીવપ્રજ્ઞાપના કહેવાય છે. અજીવ પદાર્થોમાં ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ એમ પાંચ છે. પષ્ણવણાસૂત્ર નામના આગમગ્રંથમાં આનું વિશદ્ વિવરણ કરવામાં આવેલું છે. अजीवपरिणाम - अजीवपरिणाम (पुं.) (બંધન, ગતિ આદિ પુગલોનો પરિણામ) સ્થાનાંગના દશમા ઠાણામાં પુદ્ગલો દશ પ્રકારે પરિણમે છે તે આ પ્રમાણે 1. બંધનપરિણામ 2. ગતિ પરિણામ 3. સ્થાન પરિણામ 4. ભેદ પરિણામ 5. વર્ણ પરિણામ 6. રસ પરિણામ 7. ગંધ પરિણામ 8. સ્પર્શ પરિણામ 9. અગુરુલઘુ પરિણામ અને 10. શબ્દ પરિણામ. મનીવપાસિયા - મનીવપ્રષિલ્લt (સ્ત્રી.) (અજીવ પદાર્થ ઉપર દ્વેષ કરવાની ક્રિયા 2. પ્રાષિકી ક્રિયાનો એક ભેદ) અજીવ પદાર્થો પર દ્વેષ થાય તેને અજીવપ્રાàષિકી ક્રિયા કહેવાય છે. ચાલતા-ચાલતા અચાનક જ પથ્થરની ઠેસ લાગવાથી લોહી નીકળે કે પડી જવાય. આ સમયે જે પથ્થર વગેરે અજીવ પદાર્થો પર દ્વેષ થાય તે અજીવપ્રાષિકી ક્રિયા છે. अजीवपाडुच्चिया - अजीवप्रातीतिकी (स्त्री.) (અજીવ પદાર્થો પ્રત્યે રાગ કે દ્વેષ કરવાથી થતો કર્મબંધ 2. અજીવપ્રાતીતિકી ક્રિયાનો ભેદ વિશેષ) માત્ર સંસારલક્ષી દૃષ્ટિવાળા જીવોને જેનાથી શરીરને રાહત કે સુખનો અનુભવ થાય તેવા અજીવ પદાર્થો પ્રત્યે આસક્તિ અને દુઃખી કરાવનાર નિર્જીવ પદાર્થો પ્રત્યે દ્વેષ થાય છે. અજીવ પદાર્થો પર રાગ કે દ્વેષ કંઈપણ કરવાથી જે કર્મબંધ થાય છે તે જીવને સંસારના વમળમાં જ ડૂબતો રાખે છે. નીવડુકિયા - નીવપુષ્ટિા (ના) (સ્મૃષ્ટિા ) (સ્ત્રી.) (અજીવને રાગ-દ્વેષના ભાવપૂર્વક સ્પર્શવાની ક્રિયાથી થતો કર્મબંધ 2. સ્મૃષ્ટિકા/પૃષ્ટિકા/પૃષ્ટિજા ક્રિયાનો એક ભેદ) આપસ્વભાવની સઝાયમાં જીવવિજયજી મહારાજે કહ્યું છે કે, “રાગને રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દિસા જીવને આશ્રયીને નાશ્રયીને થતા રાગ અને દ્વેષ અશુભકર્મોનો બંધ કરાવે છે અને આ દુષ્ટ કર્મો જીવને દુઃખપરંપરાની ભેટ આપે છે. માટે જો દુઃખને ન ઇચ્છતા હોવ તો રાગ-કે દ્વેષપૂર્વક જીવ કે અજીવને સ્પર્શવાનું અર્થાતુ, માણવાનું છોડી દો. अजीवमिस्सिया - अजीवमिश्रिता (स्त्री.) (સત્યમૃષાભાષાનો એક ભેદ, અજીવ આશ્રયીને કહેલું અર્ધસત્ય કથન). કંઈક અંશે સાચું અને કંઈક ખોટું એવું અજીવને આશ્રયીને જે કથન કરેલું હોય તેને અજીવમિશ્રિત કહેવાય છે. જેમ કે ઘણા બધા 162 Page #204 -------------------------------------------------------------------------- ________________ જીવો મરી ગયેલા હોય અને થોડા જીવો જીવતા હોય ત્યાં કોઈ વ્યક્તિ બોલે કે “અહો આ બધા મરી ગયા છે” આ વાક્યમાં કંઈક સાચું તથા કંઈક ખોટું છે અને તે પણ અજીવને આશ્રયીને છે તેથી તેને અજીવમિશ્રિત કહેવાય છે. આ સત્યમુષાભાષાનો એક ભેદ છે એમ પ્રજ્ઞાપનાસૂત્રના અગ્યારમા પદમાં જણાવાયું છે. સનીવપત્તિ - સનીલપશિ (ઈ.) (અજીવનો સમૂહ 2. રાશિનો એક ભેદ). રાશિ એટલે સમૂહ. અજીવરાશિ મુખ્ય બે પ્રકારે છે. 1. રૂપી એટલે જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે 2. અરૂપી એટલે વર્ણાદિ વગરનું. તેમાં રૂપી અજીવરાશિના અનેક પ્રકાર છે અને અરૂપી જીવરાશિના ધર્માસ્તિકાયાદિ 10 પ્રકાર છે. એમ સમવાયાંગ આગમમાં કહેવાયું છે. अजीवविजय - अजीवविचय (पुं., न.) (અનંત પર્યાયાત્મક ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થોનું ચિંતન કરવું તે) સમ્મતિતર્ક મહાગ્રંથમાં અજીવવિજયનું વર્ણન મળે છે. પુદ્ગલાદિ અજીવ પદાર્થોના ભૂત, ભાવિ, વર્તમાન અનંત પર્યાયોના તને અજીવવિચય કહેવાય છે. જેમ કે માટીમાંથી ઘડો બને, ઘડો ફૂટીને ફરી માટી થાય, તેમાંથી કોડિયું, નાનો ઘડો આદિ વારંવાર વસ્તુના અનેકવિધ આકારો બદલાતાં જાય પરંતુ, તે માટી સ્વરૂપે તો તેને તે જ રહે છે આદિ. अजीववेयारणिया - अजीववैदारणिका, अजीववैक्रयणिका, अजीववैचारणिका, अजीववैतारणिका (स्त्री.) (અજીવને વિદારવાથી કે અજીવપદાર્થ નિમિત્તે કોઈને છેતરવાથી થતો કર્મબંધ 2. વૈદા/વૈક્રયવૈિચાર્વિતા રણિકી ક્રિયાનો એક ભેદ). સ્થાનાંગસૂત્રમાં લખ્યું છે કે, કોઈ વ્યક્તિ અજીવ પદાર્થોને ચીરે, ફાડે કે અસમાન ભાગે કકડા કરે અથવા કોઈને ઠગવા અજીવ પદાર્થને ઉદ્દેશીને આ તો આના જેવું જ છે ઇત્યાદિ વિપ્રસારણ ક્રિયા કરે, તેને કર્મબંધ કરાવનારી અજીવવૈતારણિકી ક્રિયા કહે છે. નીવસામંતોવવાથી - મનીસામનતોપતિપતિ (ત્રી.) (સ્વવસ્તુના વખાણ થતાં સાંભળીને મનમાં રાજી થવાથી થતો કર્મબંધ 2. સામંતોપનિપાતિકી ક્રિયાનો ભેદ વિશેષ) પોતાની માલિકીના ભૌતિક વસ્તુઓના વખાણ સાંભળીને રાજી થવાની ક્રિયાથી કર્મબંધ થાય તેને અજીવસામંતોપનિપાલિકી કહેવાય છે. જેમ કે આપણે સરસ મજાની ગાડી લીધી હોય, મોટો બંગલો બનાવ્યો હોય કે મોંઘી ઘડિયાળ પહેરી હોય અને તેને જેમજેમ લોકો જોવે અને તેના વખાણ કરે તે સાંભળીને મનમાં રાજી થવાથી કર્મબંધ થાય છે. अजीवसाहत्थिया - अजीवस्वाहस्तिका (स्त्री.) (અજીવ-ખગાદિ દ્વારા અજીવને હણવાની ક્રિયાથી થતો કર્મબંધ 2. અજીવસ્વાહસ્તિની ક્રિયાનો એક ભેદ) ખગાદિ હથિયાર દ્વારા અજીવને તાડવાની-હણવાની ક્રિયાથી કર્મબંધ થાય છે તેને અજીવસ્વાહસ્તિકી ક્રિયા કહેવાય છે. જો કે અજીવમાં જીવ ન હોવાથી ખડુગાદિથી હણવાથી તેને કંઈ દુઃખ થવાનું નથી કિંતુ તેને હણવાની ક્રિયામાં રહેલો ક્રોધનો/દ્વિષનો ભાવ કર્મબંધ કરાવે છે. अजीवापच्चक्खाणकिरिया - अजीवाप्रत्याख्यानक्रिया (स्त्री.) (અજીવ-મદ્યાદિના અપ્રત્યાખ્યાનથી થતો કર્મબંધ, અપચ્ચખ્ખાણ ક્રિયાનો ભેદ) સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદેશામાં જણાવ્યું છે કે, ભલે આપણે દારૂ, માંસ આદિનું સેવન ન કરતાં હોઈએ પરંતુ, જો આપણે તેના ત્યાગરૂપ પચ્ચખાણ ન લીધું હોય તો તે કર્મબંધનું કારણ બને છે. અહીંયા ધ્યાનાર્ય બાબત એ છે કે, પચ્ચકૃઆણ લીધા વગર પણ ઘણી બધી ક્રિયાઓ આપણે કરતાં નથી, કિંતુ પચ્ચખ્ખાણ એ એક જાતનો સંકલ્પ છે અને તેને ગ્રહણ કરવાથી પ્રત્યેક પળે આત્મામાં તેના ત્યાગની દૃષ્ટિ રહે છે જે જયણા પાળવામાં અતિમહત્વની છે. अजीवाभिगम - अजीवाभिगम (पुं.) (ગુણ પ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનથી પુદગલાદિ અજીવનો બોધ થવો તે). અજીવનો બોધ થવો તે અજીવાભિગમ. અજીવનો બોધ ચક્ષુ આદિથી પણ થાય છે જે અત્યંત સામાન્ય કોટિનો હોય છે પરંતુ, 163 Page #205 -------------------------------------------------------------------------- ________________ અહીંયા ચારિત્રપાલન આદિ વિશિષ્ટ ગુણોના કારણે અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનથી જે દૂર કે નજીકના, ભૂતકાલીન કે ભાવિ, સચરાચર અજીવોનો જે બોધ થાય છે તે અજીવાભિગમ કહેવાય છે. જીવાભિગમસૂત્રમાં આનું વર્ણન કરેલું છે. अजीवुब्भव - अजीवोद्भव (त्रि.) (અજીવથી ઉત્પન્ન થયેલું, અજીવોલ્કવ પદાર્થ) એક તરફી પ્રેમ, સ્નેહ કે વ્યવહાર ક્યારેય પણ ટકતા નથી આ વાત આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ. સમજીએ પણ છીએ. આથી જે વ્યક્તિ આપણી જોડે અનુચિત વ્યવહાર કરતી હોય તો તેની સાથેના સંબંધ પર આપણે પૂર્ણવિરામ મૂકી દઇએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે, અજીવ એવા પુદ્ગલો સાથે આપણું વિપરીત આચરણ છે. તમને નવી વસ્તુ પ્રત્યે રાગ કે તેના તૂટી-ફૂટી જવાથી દ્વેષ ઉત્પન્ન થાય છે. પરંતુ તમે ક્યારેય જોયું છે કે તે અજીવને તમારા વિના દુઃખ થતું હોય કે તમને જોતાં રાજી થઇ ગયું હોય.? ક્યારેય નહીં! તો પછી તેની સાથેનો રાગ-દ્વેષનો વ્યવહાર શા માટે ચાલુ છે? - કયુ (ત્રિ.) (અન્યથી અમિશ્રિત 2. જુદું નહીં થયેલું) મનુત્તવUT (રેશ) (આંબલીનું વૃક્ષ, આંબલી). દેશી નામમાલાના પ્રથમ વર્ગમાં અજુઅલવષ્ણા એટલે આંબલીના વૃક્ષનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. મનુમત્કવાળો () (સાતપુડાનું વૃક્ષ)દેશી નામમાલાના પ્રથમ વર્ગમાં અજુઅલવષ્ણો એટલે સદ્ધચ્છદ-સાતપુડા નામક વૃક્ષ વિશેષનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. અનુમો (). (સાતપુડાનું વૃક્ષ, જુઓ ઉપરોક્ત શબ્દ) अजुगलिअ- अयुगलित (त्रि.) (સમણીએ ન રહેલું, એક પંક્તિ-હારમાં ન રહેલું) अजुण्णदेव - अजीर्णदेव (पुं.) (અલ્લાઉદ્દીનના આગમનના અગાઉના સમયમાં થયેલો એક જૈન રાજા) : સમજુત્ત - મયુi (ત્રિ.) (અનુચિત, અયોગ્ય, આપત્તિગ્રસ્ત 2. યોગ્યતાનો અભાવ 3. બહિર્મુખ 4. યુક્ટ્રિહિત 5. નિયોજિત નહીં તે). પ્રાયઃ જોવામાં આવે છે કે ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ વ્યક્તિનો જાતિસ્વભાવ સુધરતો નથી. જેમ મધ વડે રોજ સિંચન કરવામાં આવે તો પણ લીમડાની કડવાશ જતી નથી તેમ દુર્જન પાસે સજ્જનતાની અપેક્ષા રાખવી અયોગ્ય છે. કેમ કે એ તો તેનો જાતિસ્વભાવ છે. મગુરૂવ - મયુરૂપ (ત્રિ.) (અનુચિત વેશધારી, અસંગત રૂ૫) મનુષ્ય ગુણવાન, સદાચારી, સમૃદ્ધિવાન હોય કે ન પણ હોય પરંતુ તે કેવો હશે તેની પ્રાથમિક ધારણા તો તેના વેશ ઉપરથી જ થાય છે. અનુચિત વસ્ત્રો પહેરવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ તથા ગલત ધારણાઓના પણ ભોગ બનવું પડે છે માટે જ વ્યક્તિએ પોતાના કુળ, જાતિ, સમૃદ્ધિ તથા અવસરને યોગ્ય વસ્ત્રો ધારણ કરવા જોઈએ. નૂરથી - મનીતા, મગ{Uાતા (સ્ત્રી.). (શરીરને જીર્ણ બનાવનાર શોકાદિ ન કરવા તે). શાસ્ત્રોમાં જણાવેલું છે કે, “વિના શરીરં ત્તિ અથતિ ચિન્તા એ એક એવી ચિતા છે જે વ્યક્તિને જીવતેજીવ બાળી નાખે છે. ગમે 164 Page #206 -------------------------------------------------------------------------- ________________ તેવા હૃષ્ટ-પુષ્ટ વ્યક્તિના શરીરને ઓગાળી દે છે અને સાતેય ધાતુઓને સૂકવીને શરીરને નિર્માલ્ય કરી દે છે. માટે સુજ્ઞ પુરુષો ફોગટની ચિન્તા કરતા નથી પણ ચિત્તાના કારણો શોધી તેના યોગ્ય માર્ગે પુરતો પુરુષાર્થ કરી ચિન્તામુક્ત બને છે. યાદ રાખો ! માત્ર ચિન્તા કરવાથી કાંઇ સરતું નથી. મનોન - મયા (પુ.). (શૈલેષીકરણ, મન, વચન, કાયાના સર્વ વ્યાપારોની ચપળતારહિત યોગ 2. અસંભવ 3. અપ્રશસ્તપણું 4. એક રોગ વિશેષ 5 વિધુર 6. કુટ 7. કઠિનોદય 8. જયોતિષીય એક યોગ 9, અવ્યાપાર) બત્રીસબત્રીસીમાં જણાવ્યું છે કે, અયોગ-શૈલેષીકરણ નામક પ્રધાનયોગથી ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને જીવ પરમાનંદસ્વરૂપ મોક્ષ સ્થાને પહોંચે છે. સકલ કર્મોના સંન્યાસરૂપ અને મોક્ષનું સંયોજન કરાવનાર હોઈ અયોગ એટલે શૈલેષીકરણયોગને સર્વયોગોનો યોગ એટલે મુખ્યયોગ કહેવાય છે. મનોકાયા - મોતા (ટી.) (યોગનિરોધની પછી અને શૈલેષીકરણ પહેલા વર્તતી આત્માની અવસ્થા, યોગનિરોધ, યોગનો અભાવ, અયોગીપણું) મનોકાવ - મયોપારૂપ (ત્રિ.) (અયોગ્ય, અઘટિત, અનુચિત) કોઈપણ કામ સાહસથી-અવિચારીપણે-ગુણદોષનો વિવેક કર્યા વિના ન કરવું. કારણ કે અવિવેક અથવા અવિચારીપણું એ જ આપત્તિઓનું સૌથી મોટું સ્થાન છે. જે માણસ વિવેક-વિચારપૂર્વક કાર્ય કરનારો છે તેને સંપત્તિઓ જાતે જ પસંદ કરે છે. મનોજ () - યોનિન (પુ.) (યોગરહિત, મન, વચન, કાયાના યોગ વિનાનો, નિરુદ્ધ યોગી, ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવ તથા સિદ્ધ ભગવંત) જેને મન-વચન-કાયાના યોગો નથી તે અયોગી છે. અથવા જે યોગી નથી તે અયોગી છે તથા નિરુદ્ધ કરેલા છે યોગો જેણે તે પણ અયોગી છે એમ સ્થાનાંગસૂત્રમાં અયોગીની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે. જે સયોગીકેવલીને આયુષ્ય કરતા વેદનીયાદિ કર્મો વધારે હોય તેને સમાન કરવા માટે કેવલી સમુદ્ઘાત કરે છે. ત્યારે શૈલેષી અવસ્થાવાળા તે અયોગી બને છે. अजोगिकेवलि (ण)- अजोगिकेवलिन् (पुं.) (શૈલેશી અવસ્થાગત આત્મા, જેણે પોતાનો શુદ્ધસ્વભાવ પ્રાપ્ત કર્યો છે તે ચૌદમા ગુણસ્થાનકવર્તી કેવળી ભગવંત) કેવલી બે પ્રકારના આવે છે એક સયોગીકેવલી અને બીજા અયોગીકેવલી. મન-વચન અને કાયાના ત્રણ યોગોથી નિવૃત્ત કરીને શુક્લધ્યાન દ્વારા જેણે પોતાના શુદ્ધસ્વભાવને પ્રાપ્ત કર્યો છે તેવા અયોગિકેવલી માત્ર એક સમયમાં લોકના અંતભાગ-ઍવી સિદ્ધશિલામાં પહોંચે છે. अजोगिकेवलिगुणठाण - अयोगिकेवलिगुणस्थान (न.) (ચૌદમું ગુણસ્થાનક, અયોગિકેવલીનું ગુણસ્થાનક) અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છતે કેવલી આત્મા અઘાતી એવા વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મને આયુષ્યની સ્થિતિને સમાન કરવા માટે શૈલેશીકરણ કરે છે. ચૌદમાં ગુણસ્થાનકે રહેલો કેવલી આત્મા અંતિમ બે સમય સુધી બાદર સૂક્ષ્મ મન-વચન-કાયાનો યથાક્રમે નિરોધ કરીને શૈલેશીકરણ દ્વારા કર્મોનો ક્ષય કરે છે અને જ્યારે એક સમય બાકી રહે છે ત્યારે પાંચ હૂસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલા સમયમાં સર્વકર્મ રહિત થઇને મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. अजोगिभवत्थ - अयोगिभवस्थ (पुं.) (ચૌદમાં ગુણસ્થાનકવર્તી આત્મા, શૈલેષી અવસ્થાપ્રાપ્ત, અયોગિકેવલી) अजोगिभवत्थकेवलणाण - अयोगिभवस्थकेवलज्ञान (न.) (શૈલેશીકરણ અવસ્થાગત કેવલજ્ઞાન) अजोगिसंतिगा - अयोगिसत्ताका (स्त्री.) | (ચૌદમા ગુણસ્થાનવર્તી જીવને પ્રાપ્ત સત્તાવાળી કર્મપ્રકૃતિઓ). 165 Page #207 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ ગ્રંથના પ્રથમ દ્વારમાં કહેવું છે કે, ચૌદમા ગુણસ્થાને રહેલા કેવલી જીવને ઉદયમાં નહીં આવેલી કર્મ પ્રકૃતિઓને અયોગિસત્તાકા કહેવાય છે. આવી અયોગિસત્તાકા કર્મપ્રકૃતિ કુલ 72 છે. મનોજ - અયો (રિ.) (અનુચિત, અયોગ્ય, યોગ્ય નહીં તે) જેમ ઘરના વડીલો, માતા-પિતા કે ગુરુજનો આગળ અનુચિત વર્તન નથી કરાતું તેમ ત્રણલોકના નાથ અને સહુના વંદનીય એવા પરમાત્માના મંદિરમાં કે તીર્થધામમાં જઈને ત્યાં અભક્ષ્ય ભક્ષણ, કામોત્તેજક અભદ્ર વર્તન કે હાસ્યાદિ અયોગ્ય કાર્ય ન કરાય. આપણું પ્રભુદર્શન કે તીર્થયાત્રા જો આપણા માટે ગુણપોષક બનતા હોય અને અન્ય માટે પ્રેરક બનતા હોય તો જ સફળ ગણાય મનોળિમૂથ - મૂિત () (વિધ્વસ્ત યોનિ, નષ્ટ યોનિ 2. ઉત્પત્તિના હેતુની અસમર્થતા) દશવૈકાલિકસૂત્રમાં આ શબ્દની વ્યાખ્યા કરતા જણાવે છે કે, જે બીજરૂપ વસ્તુમાંથી ઊગવાની શક્તિ નષ્ટ થઈ ગઈ હોય અથવા અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ વિનષ્ટ થઈ ગયેલી હોય તેવા ધાન્યાદિકને અચિત્ત કહેવાય છે. માટે જ શુદ્ધ કરેલા અક્ષત વગેરેને અચિત્ત માન્યા છે. अजोणिय - अयोनिक (पुं.) (સિદ્ધ, મુક્તાત્મા) આઠ પ્રકારના કર્મો જેના મૂળથી વિનાશ પામ્યા છે અને જેઓ કેવળજ્ઞાન-દર્શનાદિ અનંતગુણોના સ્વામી બનેલા સિદ્ધશિલા પર વિરાજમાન છે Àવા સિદ્ધ ભગવંતોને અયોનિક કહેવાય છે. તેઓ ક્યારેય પણ જન્મ-મરણના ચક્કરમાં નથી આવવાના. મનોસિય - (ત્રિ.) (નહીં સેવેલું 2. પાળેલું ન હોય તે) જ્ઞાની ભગવંતો જણાવે છે કે, જે પાપ ક્યારેય સેવેલું નથી, જેને આપણે મનથી વિચાર્યું પણ નથી, તેવું પાપ પણ આપણને સતત લાગતું જ રહે છે. જો આપણે તેનાથી વિરત નથી બન્યા તો. અર્થાતુ વિધિવત્ નિયમ ન લીધો હોય તો આવા નહીં કરેલા પાપોનો પણ કર્મબંધ થતો રહે છે. મ - ગ (થા.) (પ્રાપ્ત કરવું, મેળવવું 2. સંસ્કારવાળું કરવું) ભારતીય પરંપરામાં જન્મથી લઈને મરણ સુધીના સોળ સંસ્કાર કરવામાં આવતા હતાં તેનું પણ કારણ હતું. સંસ્કાર વિધિ એટલા માટે કરવામાં આવતી હતી કે જેથી વ્યક્તિમાં કોઈ દુષ્ટ સંસ્કારોનો પ્રવેશ ન થાય અને તે સુસંસ્કારો દ્વારા સ્વ અને પરનું હિત કરનારો બને. આજે સોળ સંસ્કારો માત્ર શાસ્ત્રોમાં રહ્યાં છે વ્યક્તિમાંથી તો ક્યારનાય ચાલ્યા ગયા છે. *(ત્રિ.) (અજ્ઞાની, મૂખ) જ્ઞાનસાર ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે લખ્યું છે કે જ્ઞાનામૃતનો રસ ચાખેલા જ્ઞાની પુરુષ રાજહંસની જેમ જ્ઞાનરૂપી માનસરોવરમાં નિત્ય સ્નાન કરે છે. જ્યારે અજ્ઞાની અને મૂર્ખ વ્યક્તિ શૂકરની જેમ અજ્ઞાનરૂપી ઉકરડામાંથી ક્યારેય બહાર નથી આવતો. તેને તો કીચડ કાદવ જેવા અસાર પદાર્થોવાળા સંસારમાં જ મજા આવે છે. 43 (૩વ્ય.). (આજ, વર્તમાન દિવસ, આજ રોજ 2. વૈભારગિરિની તળેટીમાં આવેલું એક જળાશય) જ્ઞાની ભગવંતોએ કહેલું છે કે, ભૂતકાળ ક્યારેય પણ બધાનો સારો હોતો નથી અને ભવિષ્ય કોઇએ કદી દીઠો નથી. માટે ભૂત અને ભવિષ્યની ભૂતાવળમાંથી નીકળીને વર્તમાનમાં જીવતા શીખો. જેનો વર્તમાનકાળ સારો હશે તેનું ભવિષ્ય પણ સારું જ હશે. સુખ પ્રાપ્તિની આ જ એક ગુરુચાવી છે. જેણે તેનો ઉપયોગ કર્યો છે તે ચોક્કસ સુખી જ થયો છે. 166 Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩મજ્ઞ () (પા. કમળ 2. શંખ 3. ધવંતરી 4. ચંદ્ર 5. જલોત્પન્ન વસ્તુ 6. અબજની સંખ્યા 7, એક જાતનું કપૂર 8 નિચલ વૃક્ષ 9. દશ અબ્દની સંખ્યા). જેમ ઘણા બધા કાદવથી ભરેલા તળાવમાં ખીલેલું કમળ પોતાની મહેક દ્વારા આખા જગતને સુગંધિત કરે છે તેમ કુસંસ્કારો અને વાસનાથી પ્રચુર કીચડ જેવા આ સંસારમાં કેટલાક મહાપુરુષો પોતાના ઉત્તમ ચરિત્રરૂપી સુગંધ દ્વારા આખા જગતને સુવાસિત કરે *મર્થ (ત્તિ.) (સ્વામી 2. વૈશ્ય) પરમાત્મભક્તિના વિવિધ પ્રકારો છે. તેમાં એક પ્રકાર છે સ્વામી-સેવકભાવનો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે વીતરાગ સ્તોત્રમાં સ્તવના કરતાં લખ્યું છે કે, હે નાથ ! હું તમારો દાસ છું, નોકર છું, પ્રેષ્ય છું, સેવક છું, કિંકર છું. અને તમે મારા સ્વામી છો. બસ એક વાર મારી આ વાત માટે તમે હા કહી દો, આનાથી વધારે મારે કાંઈ જ ન જોઈએ. માર્થ (ત્રિ.) (શ્રેષ્ઠ, ઉત્તમ, 2. પવિત્ર, શિષ્ટાચારવાળો 3. સાધુ 4. માતામહ 5. પિતામહ 6. ગોત્રપ્રવર્તક ઋષિ 7. શાંડિલ્યના શિષ્ય આર્યગોત્રીય આચાર્ય જીતધરસૂરિ 8. આમંત્રણવાચી શબ્દ). આચારોનું પાલન સજ્જન અને દુર્જન બન્ને કરતા હોય છે. સજ્જનોના આચારને શિષ્ટાચાર અને દુર્જનોના આચારને અશિષ્ટાચાર કહેવાય છે. શિષ્ટ પુરુષો ઉત્તમ આચારોને અનુસરતા હોવાથી તેમના આચારો ગ્રાહ્ય બને છે. સુખના ઇચ્છુકે તેનું પાલન કરવું જોઇએ. જ્યારે અશિષ્ટોના આચારો ગેરમાર્ગે દોરનારા અને પરંપરાએ દુઃખદાયક હોવાથી તેનો ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર છે. મજસિવાનિય - માર્ષિપાત્રિત (પં., સ્ત્રી.) (માઇરસ ગોત્રીય આર્યશાન્નિશ્રેણિના ચોથા શિષ્ય 2. આર્યઋષિપાલિતથી નીકળેલી એક શાખા) સ્થવિર આર્ય ઋષિપાલિતથી આર્યર્ષિપાલિત શાખા નીકળી, એમ કલ્પસૂત્રમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મMડર - કાર્યપુત્ર (.) (આર્યપુત્ર, સંસ્કારી માતા-પિતાનો પુત્ર, નિષ્પાપ માતા-પિતાનો પુત્ર). સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં આર્યપુત્રની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, 'માપવવતોપત્રો:પુ' અર્થાત્ જે માતા-પિતાનું ખુદનું ચરિત્ર નિષ્પાપ અને નિષ્કલંક હોય, તેમનું જે સંતાન હોય તેને આર્યપુત્ર કહેવાય. આવા ઉત્તમ ચરિત્રવાળા માતા-પિતાનું સંતાન પણ ઉત્તમ જ હોય. પરંતુ આજના કાળમાં જ્યાં ખુદ માતા-પિતા જ અસંસ્કારી હોય ત્યાં પુત્રમાં નિર્મળ સંસ્કારો ક્યાંથી આવે. કહેવત છે ને કે કવામાં હોય તો હવાડામાં આવે. મળો (રેશ). (વાંસનો એક ભેદ, તૃણભેદ 2. બોળનામે સુગંધી દ્રવ્ય 3. તજ) મwટ્ટ - માર્યT (.) દિગમ્બરમત પ્રવર્તક શિવભૂતિના ગુરુ, તે નામના એક આચાર્ય.) રાજાએ વહોરાવેલી રત્નકંબર પર શિષ્ય શિવભૂતિનો અતિરાગ જોઇને તેની દુર્ગતિ ન થઈ જાય તેના માટે તેની ગેરહાજરીમાં આર્યકૃષ્ણએ રત્નકંબલના ટુકડા કરીને વોસિરાવી દીધી. જ્યારે શિવભૂતિએ કંબલ ન જોતાં ગુરુદેવને પૃચ્છા કરી ત્યારે ગુરુદેવે તેને સત્ય હકીકત જણાવી અને કહ્યું કે, સાધુને આવી મોંઘી વસ્તુનો પરિગ્રહ ન શોભે. બસ ક્રોધમાં તેણે વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો અને ગુરુની ઘણી બધી સમજાવટ છતાં મિથ્યાત્વથી વાસિત થઈને દિગમ્બરમતની સ્થાપના કરી. સનમ - માર્યજર્મન (જ.). (શિષ્ટજનોચિત પ્રવૃત્તિ, નૃશંસાદિથી નિવર્સેલું કમ). કોઇપણ નવા ગ્રંથની રચના સમયે પરમાત્માનું સ્મરણ કરીને મંગલ કરવામાં આવતું હોય છે. મંગલ કરવાનું કારણ આપતાં 167 Page #209 -------------------------------------------------------------------------- ________________ જણાવવામાં આવે છે કે, ગ્રંથની પ્રારંભમાં મંગલ કરવું તે શિષ્ટપુરુષોનો આચાર છે. અર્થાત શિષ્ટ પુરુષો હંમેશાં સદનુષ્ઠાનોમાં પ્રવૃત્ત હોય છે. તેઓની દરેક પ્રવૃત્તિ સ્વ અને પર બન્નેનું હિત કરનારી જ હોય છે. મળવાના - માર્યવાન (). (તે નામના એક આચાર્ય, શ્યામાય નામે પ્રસિદ્ધ આચાર્ય) આવશ્યકસૂત્રની મલયગિરિયટીકામાં અને ચૂર્ણિમાં જણાવ્યું છે કે, આર્ય સ્વાતિના શિષ્ય તથા હારિત ગોત્રમાં થયેલા આર્ય કાલકનું બીજું નામ શ્યામાર્ય હતું. મારવાડ - માર્યપુર (કું.) (ત નામના એક આચાર્ય, ખપુટાચાર્ય, વિદ્યાસિદ્ધ એક આચાય) પ્રવચનના આઠ પ્રભાવકના પ્રકારોમાં એક વિદ્યાસિદ્ધ પ્રકાર આવે છે તેમાં ખપુટાચાર્યનું દૃષ્ટાંત આપવામાં આવેલું છે. મm - માર્યા (પુ.) (દાદા, પિતામહ, પિતાના પિતા) પિતામહના નામે ઓળખાતા ભીખનું જીવન એકદમ શુદ્ધ અને નિષ્કલંક હતું. તેમના જીવનમાં ક્યાંય પાપ નહોતું. તેવા અણિશુદ્ધ જીવન જીવનારા ભીષ્મ પિતામહને પણ કલંક લાગ્યું. ભલે તેમણે કોઇ અકૃત્ય નહોતું આચર્યું પરંતુ, દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે જે કહી શકે તેમ હતાં છતાં પણ મૌન રહીને અકૃત્ય થવા દીધું. કહેવાયું છે ને મૌનમાં સંમતિ. બસ આ મૌનસંમતિને કારણે તેમને ઘણું બધું સહન કરવું પડ્યું અને અંતે અર્જુનના તીરથી વિધાઇને વીરગતિ પામ્યા. મા (ઈ.) (પૃથ્વી પર ઊગનારું એક ઘાસ) મળાં - આર્યકું.) (ત નામના એક નિતવ આચાર્ય, દ્વિક્રિયા મતના પ્રવર્તક આચાય) એક વખત આર્યગંગ નામના આચાર્ય વિહારમાં નદી ઓળંગતા હતા. તે સમયે પગે પાણીના સ્પર્શથી ઠંડકનો અને માથે સૂર્યનો તાપ લાગવાથી ઉષ્ણતાનો અનુભવ થયો. તેઓએ મનમાં વિચાર્યું કે, શાસ્ત્રમાં તો એક સાથે બે ક્રિયાનો અનુભવ ન હોઈ શકે તેમ કહ્યું છે. જ્યારે અહીં પ્રત્યક્ષમાં વિરોધ ભાસે છે. આમ વિચાર કરીને તેમણે આગમસૂત્રોની વિરુદ્ધ જઈને એક સમયે બે ભિન્નક્રિયાના ઉપયોગની પ્રરૂપણા કરીને ક્રિક્રિયા મત પ્રવર્તાવ્યો. સંઘે તેમને નિહ્નવ તરીકે ઘોષિત કરીને સંઘ બહાર મૂક્યા. તે પછી નાગ નામના દેવના ભયયુક્ત વાક્યોથી પ્રતિબોધ પામીને પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થયા. મmયોસ - કાર્યયોગ (કું.) (ભગવાન પાર્શ્વનાથના દ્વિતીય ગણધર) ગwવંત - માર્ચના (સ્ત્રી.) (ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી શિષ્યા, સાધ્વી મૃગાવતીના ગુરુણી). પ્રભુ વીરે અભિગ્રહ કર્યો કે, જે રાજપુત્રી હોય, કર્મસંજોગે દાસી બની હોય, માથે મુંડન હોય, પગમાં બેડીઓ હોય, હાથમાં અડદના બાકળા હોય અને આંખોમાં આંસુ હોય તેવી સ્ત્રી ગોચરી વહોરાવે તો જ પારણુ કરવું અન્યથા, નિર્જળ ઉપવાસ કરીશ. આ અભિગ્રહ લીધે તેમને પાંચ દિવસ ઓછા એવા છમાસ વ્યતીત થઈ ગયા. સમગ્ર દેવલોકના દેવો અને મનુષ્યો રાહ જોતા હતા કે પરમાત્માનું પારણું ક્યારે થશે. અંતે ભિક્ષા માટે નીકળેલા પરમાત્માનું પારણું સતી ચંદના દ્વારા થયું. કવિએ કલ્પના કરતા લખ્યું છે કે, ચંદનાએ બાકુળાનું દાન આપીને મોક્ષનું ફળ પહેલેથી મેળવી લીધું. પ્રભુ વીરે જ્યારે શાસન સ્થાપના કરી તેમાં સૌપ્રથમ સાધ્વી બનનારાં સતી આર્યા ચંદના જ હતાં. તેમના ચરિત્રનું વર્ણન આવશ્યકસૂત્રની કથાઓમાં આપેલું છે. अज्जजंबू - आर्यजम्बू (पु.) (આર્ય જંબુસ્વામી, સુધર્માસ્વામીના શિષ્ય, આ કાળના અંતિમ કેવળી) અંતગડદશાંગસૂત્રમાં જંબૂસ્વામી વિષયક આવતા વર્ણનમાં જણાવ્યું છે કે, ભગવાન મહાવીરના ગણધર શ્રીસુધર્માસ્વામીના શિષ્ય 168 Page #210 -------------------------------------------------------------------------- ________________ આર્ય જંબૂસ્વામી તેમની સમ્યગૂ ઉપાસના કરનારા થયા. જંબુસ્વામીના ચરિત્રને ઉજાગર કરતાં જંબુચરિયું, જંબુઅધ્યયન આદિ અનેક પ્રાચીન ગ્રંથો મળે છે. ભગવાન મહાવીરની પાટપરંપરામાં તેઓ છેલ્લા કેવળી થયેલા કહેવાય છે. મMવિમg - માર્યક્ષst (ત્રી.). (યક્ષિણી આર્યા, ભગવાન નેમિનાથના પ્રથમ શિષ્યા) अज्जजयंत - आर्यजयन्त (पुं.) (આર્ય જયંત, વજસેનસૂરિના ત્રીજા પટ્ટધર શિષ્ય) કલ્પસૂત્રની પટ્ટાવલીમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ પ્રમાણે આર્ય વજસેનસૂરિના ત્રીજા પટ્ટધર તરીકે આર્ય જયંતનું નામ મળે છે. अज्जजयंती - आर्यजयन्ती (स्त्री.) (આર્ય રથથી નીકળેલી એક શાખા, આર્યજયંતી શાખા) કલ્પસત્રમાં આવતા ઉલ્લેખ પ્રમાણે આર્ય રથથી એક શાખા નીકળી જે આર્યજયંતીના નામથી ઓળખાઈ અને બીજી રીતે આર્ય જયંત થકી એક શાખા નીકળી તેનું નામ પણ આર્યજયંતી શાખા હતું. કલ્પસૂત્રમાં જે જે સ્થવિરોથી તે સમયમાં જે જે શાખાઓ નીકળેલી તેના ઉલ્લેખો કરેલા છે. સળગીયા (6)- આર્યગીતથર (પુ.) (કૌશિક ગોત્રના આર્ય શાંડિલ્યના શિષ્ય, જીતધર નામના એક સૂરિ) સર્વ હેયરૂપ ધર્મોથી પર ગયેલા હોય તે આર્ય કહેવાય છે. જીત એટલે સૂત્ર. અર્થાત્ સૂત્ર મર્યાદાને સૂચવે છે. જીત, સ્થિતિ, કલ્પ, મર્યાદા, વ્યવસ્થા આ બધા શબ્દો એકાર્થક બતાવ્યા છે. આર્ય ગોત્રમાં થયેલા શાંડિલ્યસૂરિના શિષ્ય જીતધરસૂરિ થયા જેમની સ્તુતિ નંદીસૂત્રમાં કરાયેલી છે. અન્નVI - સર્જન () (ભેગું કરવું તે, એકઠું કરવું તે 2. સંપાદન કરવું તે) વાચસ્પત્ય કોશમાં સ્વામિત્વ સંપાદનના અર્થમાં અને વ્યાપારના એક પ્રકાર તરીકે પણ અર્જન શબ્દનો અર્થ કર્યો છે. ભૌતિક જગતમાં એકઠું કરવાની બાબતમાં લોકો સૌપ્રથમ સંપત્તિ માટે ત્યારપછી સત્તા સન્માનાદિને માટે વિચારે છે. જ્યારે ધર્મ જણાવે છે કે, તમે સુકૃતોની સંપત્તિ એકઠી કરો. જેટલા સુકતો વધારે તેટલું પુણ્ય વધારે અને તે વધુ પુણ્ય જ તમને યાવત મોશે પહોંચતા સુધી સત્તા, સંપત્તિ, સન્માન વગેરેની પ્રાપ્તિ સુલભ બનાવી આપશે. अज्जणक्खत्त - आर्यनक्षत्र (पुं.) (જૈનાચાર્ય શ્રી આર્યભદ્રના શિષ્ય) अज्जणंदिल - आर्यनन्दिल (पुं.) (આર્ય મંગુના શિષ્ય) નંદીસૂત્રમાં વર્ણન છે કે, આર્ય મંગના શિષ્ય અને આર્ય નાગહસ્તિના ગુરુ આર્ય નંદિલ જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં ઘણા ઉદ્યમવંતા હતા. તેમના માટે જૈન પરંપરાના ઇતિહાસમાં લખ્યું છે કે, તેઓએ ધરણેન્દ્રની પત્ની નાગેન્દ્રાનું “નમિઉણ’ શબ્દથી શરુ થતા ચમત્કારિક મહાસ્તોત્રની રચના કરી હતી. अज्जणाइल - आर्यनागिल (पुं.) (આર્ય વજસેનના પ્રથમ શિષ્ય) अज्जणाइला - आर्यनागिला (स्त्री.) (આર્યનાગિલથી નીકળેલી શાખા) કલ્પસૂત્રમાં આર્યનાગિલથી નીકળેલી આર્યનાગિલા શાખાનો ઉલ્લેખ કરાયેલો છે. 169 Page #211 -------------------------------------------------------------------------- ________________ अज्जणाइली - आर्यनागिली (स्त्री.) (આર્તવજસેનથી નીકળેલી શાખા) કલ્પસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે આર્ય વજસેનથી જે શાખા નીકળી તેનું નામ આર્યનાગિલી શાખા હતું. માળા - ગનયિત્વા (વ્ય.) (મેળવીને, ઉપાર્જન કરીને) આ જગતમાં ઘણા જીવો એવા હોય છે કે જેઓ મેળવીને પણ ગુમાવી બેસે છે અને કેટલાક ગુમાવીને પણ પ્રાપ્ત કરી લે છે. તેનું ઉદાહરણ છે પુંડરિક અને કંડરિક, કંડરિક વૈરાગ્યવાસિત થઈને શ્રમણ બન્યો અને પુંડરિક રાજા બન્યો. કંડરિક સાધુ હોવા છતાં તેના મનમાં સાંસારિક સુખો રમતા હતા અને પુંડરિક રાજા હોવા છતાં તેના મનમાં શ્રમણતા પ્રત્યેનો અહોભાવ રમતો હતો. અંતે બન્ને ભાઈઓએ પોતાના વેષની અદલાબદલી કરી. કર્મ સંજોગે સાધુમાંથી રાજા બનેલા ભાઇનું તે જ રાતે મૃત્યુ થયું ને દુર્ગતિમાં ગયા. જયારે પુંડરિક સાધુ સાધ્વાચારનું પાલન કરીને અંતે સદ્ગતિને પામ્યા. સૂત્રકૃતાંગસૂત્રમાં જણાવ્યું છે કે, જીવ કર્મો દ્વારા અનંતદુઃખમય સંસારનું ઉપાર્જન કરીને અનંતદુઃખોવાળા તે સંસારનું વેદન કરે છે. મmતાવણ - માર્યતાપણ (.) (આર્યવજસેનના ચોથા શિષ્ય) अज्जतावसी - आर्यतापसी (स्त्री.) (આર્ય તાપસથી નીકળેલી શાખા) આર્ય તાપસ થકી શ્રમણોની આર્યતાપસી શાખા નીકળી તેમ કલ્પસૂત્રમાં જણાવેલું છે. મmત્ત - માતા (સ્ત્રી) (વર્તમાન કાલીનતા) જો તમારા ભૂતકાળના વર્તનની અસર તમારા વર્તમાન પર પડતી હોય તો વર્તમાનમાં કરાતા વર્તનની અસર ચોક્કસ તમારા ભવિષ્ય પર પડે છે. અર્થાત તમારું ભવિષ્ય કેવું છે તે તમારી વર્તમાનકાલીન પ્રવૃત્તિ પર નિર્ભર છે. આથી જ તો કહેવાયું છે કે જેની આજ સારી તેની આવતી કાલ પણ સારી. સાયંતા (ક્રી.) (આર્યત્વ, પાપકર્મ બહિર્ભતપણું, સાધુતા) આર્યતા ગુણ એ ક્ષેત્રના કારણે નથી પરંતુ, વ્યક્તિમાં રહેલા ગુણને આશ્રયીને કહેલો છે. કેમ કે એવા ઘણા દષ્ટાંતો જોવા મળે છે કે જે આદેશમાં ઉત્પન્ન થયેલો હોવા છતાં તેનો વ્યવહાર અનાર્ય જેવો હોય છે. જેમ કે કાલસૌરિક કસાઈ. જ્યારે કેટલાક સરળહૃદયી જીવો કર્મસંજોગે અનાયદશમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં પણ ગુણવાનું હોવાથી આર્ય જેવો વ્યવહાર હોય છે. જેમ કે અભયકુમારના મિત્ર આદ્રકુમાર. अज्जथूलभद्द - आर्यस्थूलभद्र (पु.) (આર્ય સંભૂતિવિજયના શિષ્ય, આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિના ગુરુ, શકપાલ મંત્રીના જયેષ્ઠપુત્ર) જિનશાસનમાં બે આત્માઓ કામવિજેતા હતા. પ્રથમ બાવીસમા તીર્થપતિ ભગવાન નેમિનાથ અને બીજા અંતિમ ચૌદપૂર્વી સ્થૂલિભદ્રસ્વામી. કોઇક કવિએ બન્ને કામવિજેતાઓની સ્તવના કરતાં લખ્યું છે કે, હે પરમાત્મા નેમિનાથ ! આપે પણ કામને જીત્યો અને લિભદ્રજીએ પણ કામને જીત્યો હતો. આપ બન્નેમાં અમે સ્થૂલિભદ્રને વધારે મહત્ત્વ આપીએ છીએ. કેમકે આપે ગિરનારમાં જઇને કામને જીત્યો છે, જ્યારે સ્થલિભદ્રજીએ કામના ઘરમાં જઈને કામદેવને જીત્યો છે. અનલિur - માર્યકર (પુ.). (ભગવાન પાર્શ્વનાથના પ્રથમ ગણધર 2. કાશ્યપગોત્રીય ઇન્દ્રદત્તના શિષ્ય) કલ્પસૂત્રમાં ભગવાન પાર્શ્વનાથજીના પ્રથમ ગણધર તરીકે આર્યદત્તનો ઉલ્લેખ છે તથા સમાન નામવાળા કાશ્યપગોત્રીય ઇન્દ્રદત્તમુનિના શિષ્ય આર્યદત્તનો ઉલ્લેખ પણ છે. જેમના શ્રીશાન્તિશ્રેણિક અને શ્રીસિંહગિરિ નામક બે શિષ્યો હતા. 110 Page #212 -------------------------------------------------------------------------- ________________ સાદુ - માર્દવા (પુ.) (ચોવીસમા તીર્થપતિ શ્રીમહાવીરસ્વામીના શિષ્ય, આર્ય આર્દ્રકમુનિ) મmધમ્મ - માર્યકર્મ (ઈ.) (આર્યમંગુના એક શિષ્ય અને આર્ય ભદ્રગુપ્તના ગુરુ 2. આર્યસિંહના શિષ્ય અને આર્ય શાંડિલ્યના ગુરુ) નંદીસુત્ર અને કલ્પસૂત્રના ઉલ્લેખ પ્રમાણે જિનશાસનમાં આર્યધર્મ નામના બે આચાર્યભગવંત થયેલા છે. તેમાંના એક યુગપ્રધાન આર્યમંગુના શિષ્ય અને આર્યભદ્રગુપ્તના ગુરુ હતા. જ્યારે બીજા આર્યસિંહના શિષ્ય અને આર્યશાંડિલ્યના ગુરુ હતા. અન્નપ૩મે - માર્યપ (ઈ.) (દશપૂર્વ આર્યવજસ્વામીના દ્વિતીય શિષ્ય, આર્યપા) અન્નપમ - માર્યપ (સ્ત્રી.) (આર્યપાથી નીકળેલી એક શાખાનું નામ, આર્યપદ્માશાખા) આર્ય વજસ્વામીના દ્વિતીય શિષ્ય સ્થવિર આર્ય પા થકી આર્યપમા શાખા નીકળી હતી એમ કલ્પસૂત્રમાં વર્ણન મળે છે. મmjપાન - માર્યપુકન્ન (પુ.) (બૌદ્ધદર્શન પરિભાષિત બાહ્ય અર્થના અભાવવાળા કેવળ બુદ્ધિગમ્ય અર્થ) अज्जपूसगिरि - आर्यपुष्पगिरि (पुं.) (આર્યરથના શિષ્ય, આર્યપુષ્પગિરિ) अज्जपोमिल - आर्यपोमिल (पुं.) (આર્તવજસેનના દ્વિતીય શિષ્ય, આર્યપોમિલ) મનોમિન્ના - માઈમિત્રા (સ્ત્રી.). (આર્યપોમિલથી નીકળેલ શાખા, આર્યપોમિલી શાખા) अज्जप्पभव - आर्यप्रभव (पुं.) (અંતિમ કેવલી જંબુસ્વામીના શિષ્ય, આર્ય પ્રભવ) આર્યપ્રભવસ્વામી જન્મ રાજપુત્ર અને કર્મે ચોર હતા. એક વખત રાત્રિના પોતાના પાંચસો સાથીદાર સહિત રાજગૃહીમાં જંબૂકુમારને ત્યાં ચોરી કરવા આવ્યા. પરંતુ આખી રાત જંબૂસ્વામી અને તેમની આઠપત્નીઓનો વાર્તાલાપ સાંભળીને તેમનું ચિત્ત પણ વૈરાગ્યવાળું બન્યું અને બીજા દિવસે પોતાના 499 સાથીઓ સહિત જંબૂકુમારનું શિષ્યત્વ સ્વીકારીને સુધર્માસ્વામી ગણધર પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. તેઓ આગળ જતાં જંબૂસ્વામીના પટ્ટધર બન્યા હતા. મનufમડુ - દમૃતિ (વ્ય.) (આજથી માંડીને, આજથી પ્રારંભીને) પાકિસૂત્રમાં પાપ નિવૃત્તિના ત્રણ તબક્કા બતાવવામાં આવ્યા છે. 1. અર્બનિંલાખ 2. પડુપુર્વ સંવ૩િ. ગચંપબ્લવિશ્વામિ અર્થાતુ, પૂર્વે કરેલા પાપોની નિંદા કરું છું, વર્તમાનકાળમાં સેવાતા દોષોથી અટકું છું અને હવે આજથી માંડીને ભવિષ્યમાં કોઈ પાપ નહીં કરવા માટે આજથી જ પ્રતિજ્ઞા લઉ છું. જેણે આ ત્રણ તબક્કાનો સ્વીકાર કર્યો છે તેને દોષો સ્પર્શી શકતા નથી. अज्जफग्गुमित्त - आर्यफल्गुमित्र (पुं.) (આર્યપુષ્યગિરિના શિષ્ય અને આર્યધનગિરિના ગુરુ, આર્યફલ્યુમિત્ર) મજાક () - મર્યમ(.). (સૂર્ય 2. દેવવિશેષ 3. ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો સ્વામી દેવ 4. પિતૃરાજા) પરમાત્માને ઉત્પન્ન થયેલા કૈવલ્યજ્ઞાનનું તેજ એટલું બધું હોય છે કે, તેની સામે કરોડો સૂર્યો પણ ઝાંખા થઇ પડે. તે તેજના કારણે પરમાત્માનું મુખ જોવામાં લોકોને તકલીફ ન પડે તે માટે દેવો અતિશયરૂપે ભગવાનની પાછળ ભામંડલની રચના કરે છે. તે 111 Page #213 -------------------------------------------------------------------------- ________________ ભામંડલના કારણે કેવલજ્ઞાનનું તેજ તેમાં સંક્રમિત થાય છે અને જનસમૂહ પરમાત્માના મુખનું દર્શન સહજતાથી કરી શકે છે. મક્કમ - માર્યમg(.) (આર્ય સમુદ્રના શિષ્ય) નિશીથચૂર્ણિમાં પ્રમાદના વર્ણનમાં આર્ય મંગુની કથા આવે છે. તેઓ તે સમયના વિશિષ્ટ શ્રુતધર અને યુગપ્રધાન હતા. છતાં પણ રસ-ત્રદ્ધિ અને શાતા આ ત્રણ અશુભ ગારવોને આધીન થઈને ચારિત્રમાં શિથિલ બન્યા. હંમેશાં સારું-સારું ખાવાની ઇચ્છા, ભક્તોથી ઘેરાઈને તેમની સાથે સમય પસાર કરવો અને સુખશયામાં તલ્લીન બનીને ચારિત્રાચારનું પાલન છોડી દીધું. જેના કારણે ચારિત્રપાલનના ફળરૂપી ઉચ્ચ ગતિ ન મળતાં હીનયોનિવાળા ખાળના યક્ષ બનવું પડ્યું. અમUTI - માર્યમા(પુ.). (મનક મુનિ, શäભવસૂરિના સાંસારિક પુત્ર મુનિ) સાંસારિક અવસ્થાનો પુત્ર મનક પિતા શäભવસૂરિને વંદન કરવા માટે ઉપાશ્રયે આવે છે. પિતાએ જ્ઞાનોપયોગથી તેનું અલ્પાયુ જાણી આ ભવ્યાત્મા દુર્લભ મનુષ્યભવની પ્રાપ્તિને સત્યધર્મની આરાધનાથી સફળ બનાવે તો સારું એમ વિચારી તેને પ્રતિબોધિત કરી ભાગવતી દીક્ષા આપી અને શેષ અલ્પાયુવાળા મનક મુનિ શાસ્ત્રોના રહસ્યને અલ્પાવધિમાં પ્રાપ્ત નહીં કરી શકે તેમ જાણી તેમના અધ્યયનાર્થે શાસ્ત્રોના સારરૂપ દશવૈકાલિકસૂત્રની રચના કરી. મનક મુનિએ આ ગ્રંથનું અધ્યયન કરી માત્ર છ માસના દીક્ષાપર્યાયમાં પણ સુંદર ધમરાધના કરી માનવભવને સફળ બનાવ્યો. अज्जमहागिरि - आर्यमहागिरि (पुं.) (આર્ય સ્થલિભદ્રના શિષ્ય, એલાપત્યગોત્રીય આર્યમહાગિરિ નામના આચાર્ય) એલાપત્યગોત્રીય આર્યમહાગિરિ કામવિજેતા આર્ય શૂલિભદ્રના શિષ્ય હતા. જિનકલ્પી મહાત્માઓની જેમ તેઓ ઉગ્રવિહાર કરતા હતા. પોતાના ગુરુબંધુ રાજપિંડભોજી આર્યસુહસ્તિથી ગોચરી-પાણી અલગ કરીને તેમણે અલગ ગચ્છ ચલાવ્યો. ત્યારથી ગચ્છની ભિન્નતા થઈ. મારવ - માર્યક્ષ (પુ.) (આર્યનક્ષત્રના શિષ્ય, આર્યરક્ષ). કાશ્યપગોત્રીય આર્યનક્ષત્રના કાશ્યપગોત્રીય આર્યરક્ષ શિષ્ય હતા. આ ભગવંત અને આર્યરક્ષિત આચાર્ય એ બન્ને ભિન્ન છે કે અભિન્ન ? તે વિષયમાં કલ્પસૂત્રના ટીકાકારોમાં ભિન્ન-ભિન્ન અભિપ્રાય છે. કલ્પસૂત્રની સુબોધિકા ટીકાકાર ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી જણાવે છે કે, કિરણાવલી ટીકાના રચયિતાએ તોસલિપુત્ર આચાર્યના શિષ્ય આર્યરક્ષિત અને અનેક લબ્ધિઓના ધારક વજસ્વામીની શિષ્ય-પ્રશિષ્ય પરંપરામાં નવમા સ્થાને રહેલા આર્યરક્ષ, આ બંનેમાં સ્પષ્ટ ભેદ વિસરાવાથી આર્યરક્ષની જગ્યાએ આર્યરક્ષિત લખેલું છે. अज्जरक्खिय - आर्यरक्षित (पुं.) . (આર્યરક્ષિત, તોસલિપુત્ર આચાર્યના શિષ્ય) દશપુરનગર નિવાસી સોમદેવ બ્રાહ્મણ અને દ્રોમાં સ્ત્રીનો પુત્ર આર્યરક્ષિત સંસારમાં શ્રેષ્ઠ ગણાતી ચૌદ વિદ્યામાં પારંગત થઈને જ્યારે ઘરે આવે છે ત્યારે રાજા સહિતના નગરના મોટા વ્યક્તિઓ તેનું સામૈયું કરીને તેનો નગરપ્રવેશ કરાવે છે. પ્રવેશ પછી ઘરે આવી માને ઉદાસ જોઈને પૂછે છે કે હે માતા ! બહુ ઓછા વિદ્વાનો જેના જાણકાર છે એવી શ્રેષ્ઠ વિદ્યાઓનું અધ્યયન કરીને હું આવ્યો છું તેનાથી તને ખુશી થઈ નથી ? ત્યારે માતા જણાવે છે કે પુત્ર, આ વિદ્યાઓ તો સંસારનો ભાર વધારનારી છે. તું ભવભ્રમણને છોડાવનારી સમ્યક વિદ્યા ગણાતા એવા દૃષ્ટિવાદનું અધ્યયન કરીશ ત્યારે જ મને ખુશી થશે. આથી માત્ર માતાની ખુશી માટે બીજા દિવસે પ્રાતઃકાળે જ દૃષ્ટિવાદનું અધ્યયન કરવા નીકળ્યા. તેમણે આચાર્ય તોસલિપુત્ર પાસે ભાગવતી પ્રવ્રયા ગ્રહણ કરી અને અનેક લબ્ધિઓના ધારકશ્રીવજસ્વામી પાસે સાધિકનવ પૂર્વપર્યન્ત અધ્યયન કર્યું. આ મહાનુભાવે દુર્બલિકાપુષ્પમિત્ર આચાર્ય જેવા મહાપુરુષોથી રક્ષાયેલા આગમાદિના પાઠોની થઈ રહેલી વિસ્મૃતિને ધ્યાનમાં લઈ આગમોને ચરણ-કરણાદિ ચાર અનુયોગોમાં વિભક્ત કર્યા. 112 Page #214 -------------------------------------------------------------------------- ________________ अज्जरक्खियमीस - आर्यरक्षितमिश्र (पुं.) (આર્ય રક્ષિતમિશ્ર, આગમ અનુયોગના કર્તા આર્ય રક્ષિતસૂરિ) અMદ - ૩માર્થ (પુ.). (આર્ય વજસ્વામીના ત્રીજા શિષ્ય) અશ્વત્ર - મદન (કું.) (પ્લેચ્છ જાતિનો એક ભેદવિશેષ) સાવ - ગાર્નવ (.). (સરળતા, કપટનો અભાવ 2. સંવર 3. શ્રમણધર્મનો ત્રીજો ભેદ 4. યોગસંગ્રહનો દશમો પ્રકાર) આવશ્યકસૂત્રની કથાઓ અંતર્ગત સરળતા ગુણ વિષયક ચંપાનગરીના મહામતિ કૌશિકાર્ય ઉપાધ્યાયના બે શિષ્યોનું દૃષ્ટાંત આપેલું છે. બંને શિષ્યોમાં એક મૂર્ખ અને એક સરળ હતો. મૂર્ખ જીવ હત્યા કરીને ગુરુભાઈ પર આરોપ મૂક્યો છતાં તે શિષ્ય ગુરુની તાડના સરળતાથી સહન કરી. અન્ને બંને શિષ્યો તથા પત્ની સહિત ઉપાધ્યાય આ ચારેયનો આત્મા ઋજુ હોવાના કારણે દીક્ષા લીધી અને રાગ-દ્વેષરહિત સમતાભાવમાં રહેતા તે ચારેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અંતે મોક્ષમાં ગયા. મન, વચન, કાયાની વિક્રિયા એટલે કપટના અભાવને પણ આર્જવ કહેવાય છે. આગમોમાં યત્ર-તત્ર-સર્વત્ર જણાવાયું છે કે, આત્માના ઉર્ધ્વગમન માટે સરળતા ગુણ કેળવવો અત્યંત આવશ્યક છે. અળવફર - માર્યવઝ (વૈર) (ઈ.) (આર્ય સિંહગિરિના શિષ્ય, અંતિમ દશપૂર્વી) ધનગિરિ અને સુનંદાના પુત્ર અને આર્યસિંહગિરિના શિષ્ય હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં પદાનુસારી લબ્ધિના પ્રભાવે પારણામાં સૂતા સૂતા સાધ્વીજીના મુખેથી શ્રવણ કરીને અગિયાર અંગના જ્ઞાતા બન્યા હતા. કાળક્રમે દીક્ષા લઇને ગુરુએ તેમની યોગ્યતા જાણી તેઓને પોતાના પટ્ટધર બનાવ્યા. સ્વયં દશપૂર્વના જ્ઞાતા હોવાથી તે કાળમાં પ્રધાન શ્રતધર હતા. તેઓએ જાવડશા પાસે શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો હતો. વિદ્યા-સિદ્ધિઓના પ્રભાવે તેઓએ જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. તેમના નામથી વજી શાખા નીકળી હતી. अज्जवइरसेण - आर्यवज्रसेन (पुं.) (આય.વજસ્વામીના પ્રથમ શિષ્ય). આર્યવ્રજસેનસૂરિ દશપુર્વા આર્યવજસ્વામીના પ્રથમ શિષ્ય હતા. તેઓએ માત્ર દશવર્ષની ઊંમરે વજસ્વામી પાસે વ્રજ્યા ગ્રહણ કરી હતી અને તેમનો ચારિત્ર પર્યાય ૧૨૦વર્ષનો હતો. તેઓએ બારવર્ષના દુષ્કાળથી કંટાળીને સામૂહિક આત્મહત્યા કરવા જતા કુટુંબને બચાવ્યું હતું. અને તે જ કુટુંબના ચારપુત્રોને દીક્ષા આપી હતી. પાછળ જતાં તે ચારેયના નામથી અલગ-અલગ કુળ નીકળ્યા હતાં. જેમાંનું એક છે ચાંદ્રકુળ આજે પણ દીક્ષા આપતી વખતે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અળવ - માવજી (સ્ત્રી.). (આર્યવજસ્વામીથી નીકળેલી આર્યવજ શાખા) अज्जवट्ठाण - आर्जवस्थान (न.) (આર્જવાદિ સંવરના પાંચ સ્થાન ૨.સાધુ 3. સંવરનું સ્થાન) સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, આર્જવ એટલે માયાનો નિગ્રહ અને તેના કુલ પાંચ સ્થાનો છે. 1. સાધુઆર્જવ 2. સાધુમાર્દવ 3. સાધુલાઘવ 4. સાધક્ષમા અને 5. સાધુમુક્તિ. આમાં આર્જવતાથી લઈને મોક્ષસુધીનો ક્રમ બતાવ્યો છે. આગમશાસ્ત્રો લખે છે કે, મોક્ષ સુધી પહોંચવું હોય તો પ્રથમ ઋજુતા લાવો તેના વિના મોક્ષ શક્ય નથી. अज्जवपहाण - आर्जवप्रधान (त्रि.) (આર્જવ પ્રધાન, સરળતા મુખ્ય છે જેમાં તે, માયાના ઉદયનો નિગ્રહ કરવામાં પ્રધાન હોય તે) ઔપપાતિકસૂત્રમાં કહેલું છે કે, માયા એ જીવ જોડે વક્રતાભર્યું વર્તન કરાવે છે. માટે મોક્ષમાર્ગમાં ઉદ્યત અને આર્જવ પ્રધાન શ્રમણ 13 Page #215 -------------------------------------------------------------------------- ________________ આવા સ્વભાવવાળી માયાનો ઉદય થતાં તેને નષ્ટ કરવામાં હંમેશા તત્પર રહે અને આર્જવ ગુણથી તેનો નિગ્રહ કરે. अज्जवभाव - आर्जवभाव (पुं.) (અશઠતા, સરળતા, અમાયાવી ભાવ, કપટનો અભાવ) ઋષભદેવ ભગવાનના શાસનના જીવો ઋજુ અને જડ કહેવામાં આવેલા છે. તેઓનું બૌદ્ધિકસ્તર વિશિષ્ટ કક્ષાનું ન હોવાથી જલદી કોઈ વાતનું તાત્પર્ય સમજી શકતા ન હતા. પરંતુ તેઓમાં આર્જવભાવ શ્રેષ્ઠ કક્ષાનો હોવાથી પોતે કરેલું શુભાશુભ વર્તન કોઈ પાસે છુપાવતા ન હતા તથા ઋજુ અને પ્રાજ્ઞ કક્ષાનો જીવ તેમને ભૂલ સમજાવે તો સરળતાથી તેનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિત્ત કરી લેતા હતા. યાદ રાખજો! વક્રતા મોક્ષમાર્ગ માટે બાધક અને ચારિત્રજીવન માટે વિઘાતક કહેલી છે. સાવથા - ગાર્નવતા (સ્ત્રી.) (ઋજુતા, સરળતા, માયા-કપટ-દંભનો ત્યાગ, શ્રમણધર્મનો એક ભેદ) ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં લખેલું છે કે, જે જીવ શરીરની વિપરીત ચેષ્ટા ન કરવા વડે કાયાથી, ઉપહાસ, કટાક્ષના ત્યાગરૂપી ભાષાથી અને સ્વ કે પરના અહિત ચિંતનના ત્યાગરૂપી મનથી આર્જવતાને આચરે છે તે જ આત્મા ધર્મનો આરાધક બની શકે છે. કારણ કે વિશુદ્ધ અધ્યવસાયના બળે અન્ય જન્મમાં પણ જીવને ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે. મmવિથ - માર્ગવ (.) (અમાયાવીપણું, સરળતા, અશઠતા) શાસ્ત્રમાં લખેલું છે કે, “તોમાવિનામાવિની ઘમાયા' અર્થાત માયા ક્યારેય પણ લોભ વગર રહી શકતી નથી અને જે લોભી પુરુષ છે તે ક્યારેય પણ સરળતા આચરી શકતો નથી. પરંતુ જેણે આર્જવગુણથી માયા પર વિજય મેળવ્યો છે તેણે લોભ ઉપર વિજય મેળવ્યો છે એમ નિશ્ચયપૂર્વક સમજવું જોઈએ. अज्जवेडय - आर्यवेटक (न.) (હારિતસ ગોત્રીય શ્રીગુપ્તથી નીકળેલું ચારણગણનું છઠ્ઠું કુળ) કલ્પસૂત્રની થેરાવલીમાં જણાવ્યું છે કે, હારીતસ ગોત્રવાળા આર્યશ્રીગુપ્ત થકી નીકળેલા ચારણમુનિઓના છઠ્ઠા કુળનું નામ આર્યવેટક હતું. अज्जसमिय - आर्यसमित (पुं.) (આર્ય સિંહગિરિના શિષ્ય) આર્યસમિત આર્યવજસ્વામીના સંસારી પક્ષે મામા અને આર્યસિંહગિરિના શિષ્ય હતા. તેઓએ પોતાના યોગપ્રભાવથી અચલપુરની નજીકમાં આવેલા બ્રહ્મદીપમાં પગ ઉપર લેપ લગાવીને જલ પર ચાલતા તાપસને જીત્યો હતો અને તેના શિષ્યો સહિત તેને દીક્ષા આપી હતી. તેમનાથી બ્રહ્મદીપિકા શાખા નીકળી હતી. अज्जसमुद्द - आर्यसमुद्र (पुं.) (આર્ય શાંડિલ્યના શિષ્ય, ઉદધિ-સમુદ્ર નામા આચાર્ય) આર્યસમુદ્ર આર્યશાંડિલ્યના શિષ્ય અને ઉદધિ આચાર્ય નામે પ્રસિદ્ધ હતા. અંત સમયે તેઓનું જંઘાબળ ક્ષીણ થઇ ગયું જેના કારણે તેઓની અસમાધિ વધી ગઇ અને તેઓ અસમાધિ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા તેવું વૃદ્ધસંપ્રદાયનું કથન છે. આ વર્ણન આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમા અધ્યાયના પ્રથમ ઉદ્દેશમાં કરેલું છે. अज्जसाम - आर्यश्याम (पुं.) (શ્યામાચાર્ય, જેમનું બીજું નામ કાલકાચાર્ય હતું) શ્યામાચાર્ય 45 આગમોમાં આવતા પ્રજ્ઞાપનાસૂત્ર નામક આગમના કર્યા છે અને તેઓ કાલકાચાર્યના નામથી પણ ઓળખાય છે. તેઓ વાચકવંશમાં થયા હતા. તેમણે પોતાના શિષ્યોને શ્રુતસાગરના રહસ્યો આપ્યા હતા. મwઅસ્થિ () - માર્યમુસ્તિત્ (કું.) (આર્ય સ્થૂલિભદ્રસ્વામીના સ્થવિર શિષ્ય, આર્ય સુહસ્તિસૂરિ) 174 Page #216 -------------------------------------------------------------------------- ________________ આર્યસુહસ્તિજી અંતિમ ચૌદપૂર્વી અને કામવિજેતા સ્થૂલિભદ્રસ્વામીના શિષ્ય હતા. તેમણે ત્રણ દિવસથી ભૂખ્યા અને ખાવા માટે દીક્ષા લેવાની ઇચ્છાવાળા ભિખારીને પોતાના જ્ઞાનના પ્રભાવે તેનું ઉજ્જવળ ભવિષ્ય જોઇને પ્રવ્રજયા આપી હતી. અતિભોજનના કારણે તે મૃત્યુ પામ્યો અને બીજા ભવમાં તે સમ્રાટ સંપ્રતિ થયો. આર્યસુહસ્તિએ સમ્રાટ સંપ્રતિ પાસે અભૂતપૂર્વ શાસનપ્રભાવના કરાવી હતી. જેના કારણે આજે પણ સંપ્રતિ રાજાએ ભરાવેલી પ્રતિમાજીઓ મળી આવે છે. અસુક્ષ્મ () - મયુથ (કું.) (ભગવાન મહાવીરના શિષ્ય, પંચમ ગણધર) આર્યસુધમ કોલ્લાગસન્નિવેશમાં વસતા ધમ્મિલ બ્રાહ્મણ અને ભક્િલાના પુત્ર હતા. પરમાત્મા મહાવીરે તેમના મનની શંકાનું સમાધાન કરતાં તેમનું શિષ્યત્વ અંગીકાર કર્યું હતું. પ્રભુ વીરે તેમને યોગ્ય અને દીર્ધાયુષી જાણીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. અત્યારે જેટલું પણ શ્રુત અને જૈન શ્રમણ સંપ્રદાય વિચરે છે તે સર્વે ગણધર સુધર્માસ્વામીના જ છે. તેમણે ૫૦વર્ષે દીક્ષા લીધી, 30 વર્ષ પ્રભુવીરની સેવા કરી, ૯૨મા વર્ષે કેવલજ્ઞાન અને 8 વર્ષ કેવલપર્યાયમાં વિચર્યા. આમ કુલ 100 વર્ષનું આયુષ્ય ભોગવી અંતે જંબૂસ્વામીને પોતાની પાટ સોંપી મોક્ષમાં સિધાવ્યા હતા. अज्जसेणिय - आर्यसैनिक (पु.) (આર્ય શાન્તિસૈનિકના દ્વિતીય શિષ્ય, આર્યસૈનિક) વનસાથી - માર્યનિ (સ્ત્રી.) (આર્યસૈનિકથી નીકળેલી શાખા, આર્યસૈનિકી શાખા) મા - માદ્યા ( .). (પ્રથમ થનાર 2. અંબિકા 3. અન્ય મતે ગાય) અંબિકાદેવીનું જેમ ઉગ્ર સ્વરૂપ છે તેમ એક સૌમ્ય સ્વરૂપ પણ છે. અજૈન માન્યતાનુસાર વાઘની સવારીવાળા, હાથોમાં અસ્ત્રાદિ યુક્ત અને અસુરનો વધ કરતા અંબિકાદેવીનું સ્વરૂપ બતાવવામાં આવેલું છે. જયારે જૈન માન્યતાનુસાર અંબિકા દેવી ભગવાન નેમિનાથની શાસનદેવી છે. જેનું વાહન પણ વાઘ છે. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં આમ્રફળ છે. તેમના ખોળામાં એક બાળક છે અને બીજું તેમની પાસે ઉભેલું છે. તેઓ અત્યંત પ્રશાંતમુખાકૃતિવાળાં છે. માર્યા (શ્રી.). (પ્રશાંત સ્વરૂપી દુર્ગા 2. સાધ્વી 3. આય નામક માત્રા છંદ 4. 64 કળામાંની ૨૧મી કળા 5. ગૌરી-પાર્વતી 6. ૧૫માં તીર્થકરના સાધ્વી 7. મલ્લિનાથ પ્રભુના સાધ્વી 8. પૂજય કે માન્ય સ્ત્રી) કેવલી ભગવંતોએ કહેલું છે કે, જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી અસત્ય બોલવાની સંભાવના છે. આથી સાધુ અને સાધ્વીએ કોઇપણ વાક્યકથનમાં જકાર અને મકારનો ઉપયોગ કરવો નહીં. પરંતુ શાસ્ત્ર કહે છે કે, જે સાધુ-સાધ્વી આ વચનનું ઉલ્લંઘન કરીને જકારાદિનો ઉપયોગ કરે છે, તે સ્વયં પોતાની જાતને સંસારગતમાં ફેંકે છે. અજ્ઞાખ - મા૫ (પુ.) (સાધ્વીએ લાવેલો આહાર, આર્યાકલ્પ) ગચ્છાચારપયન્નાના દ્વિતીય અધિકારમાં કહેલું છે કે, સાધુને સાધ્વીજીએ લાવેલો આહાર-પાણી ગમે તેવી પરિસ્થિતિમાં કલ્પતો નથી. કેમ કે સાધુએ સર્વત્ર સંયમની રક્ષા કરવી જોઇએ અને વિચાર્યા વિના કરાયેલી પ્રવૃત્તિથી વિરાધના થાય છે. આથી સંજોગોવશાત આહાર-પાણી લેવા જ પડે તો ક્ષીણજંઘાબળવાળા અર્ણિકાપુત્રની જેમ વિચારીને પ્રવૃત્તિ કરવી જોઇએ. अज्जाणंदिल - आर्यनन्दिल (पुं.) (આર્યમંગુના શિષ્ય અને આર્ય નાગહસ્તિના ગુરુ) માનદ્ધ - માતબ્ધ (નિ.) (સાધ્વીએ પ્રાપ્ત કરેલી વસ્તુ, સાધ્વીએ મેળવેલું હોય તે). - જેમાં સાધુ-સાધ્વીના આચાર વર્ણવવામાં આવ્યા છે તેવા ગચ્છાચાર પત્રો શાસ્ત્રમાં કહેલું છે કે, સાધ્વીજીએ વહોરેલું વસ્ત્ર-પાત્રાદિ 175 Page #217 -------------------------------------------------------------------------- ________________ 1 2 પણ સાધુને કલ્પતા નથી તો પછી તેઓએ લાવેલો આહાર તો કેવી રીતે કલ્પી શકે? અને જે ગચ્છમાં સાધુ કારણ વિના સાધ્વીએ પ્રાપ્ત કરેલો આહારાદિ વાપરે છે તેને ગચ્છ કેવી રીતે કહેવો? अज्जावेयव्व - आज्ञापयितव्य (त्रि.) (આજ્ઞા કરવા યોગ્ય, હુકમ કરવા યોગ્ય) શાસ્ત્રમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાને પાળવાના આચારોનું વર્ણન કરવામાં આવેલું છે અને જે આચારપાલનના નિયમો બતાવવામાં આવેલા છે તે ઉત્સર્ગમાર્ગથી બતાવવામાં આવેલા છે. અર્થાત શક્ય બને ત્યાં સુધી શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે જ આચરણ કરવું. પરંતુ છેલ્લે આગમોએ એમ પણ કહેલું છે કે, “ગુરુ માWITE થપ્પો' અર્થાતુ ધર્મ તો ગુરુની આજ્ઞામાં રહેલો છે. ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞાનુસાર નવકારશી કરનાર પણ માસક્ષમણ જેટલું ફળ મેળવે છે. ગુરુ આજ્ઞાથી આધાકર્મી આહાર વાપરે તો પણ તે ધર્મનું જ પાલન કરે છે. મજ્ઞાસં - માયંસ (પુ.) (સાધ્વીનો પરિચય, આર્યાનો સંસર્ગ) ગચ્છાચાર પત્રામાં પ્રભુ મહાવીરે ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહેલું છે કે, હે ગૌતમ! જે ઉંમરમાં વૃદ્ધ છે, તપસ્વી છે, આગમ શાસ્ત્રો ભણેલો હોવાથી બહુશ્રત છે અને સર્વજન માન્ય છે એવો સાધુ પણ સાધ્વીના અતિસંસર્ગથી જો અપકીર્તિ પામે છે તો પછી જે હજી યુવાન છે, કોઈ વિશિષ્ટ તપાદિ હજી જેણે કર્યાનથી, આગમના રહસ્યોને હજુ જેણે જાણ્યા નથી તેવો સાધુ જો સાધ્વીનો પરિચય કરે તો શું નિંદાને પાત્ર ન બને? અર્થાતુ, તે વિશેષ પ્રકારે લોકાપવાદને પાત્ર બને છે. અજ્ઞાસાઢ - માર્યાષિાઢ (કું.) (અવ્યક્તદષ્ટિ-નિતવમતવાળા સાધુઓના ગુરુ) શ્રીવીર પ્રભુના નિર્વાણ પછી 214 વર્ષે ઉત્પન્ન અવ્યક્તમતના શિષ્યોના ગુરુનું નામ આયષાઢ હતું. તેઓ એકવાર શ્વેતાંબી નગરીમાં પધાર્યા ત્યારે હૃદયશૂળના રોગથી મૃત્યુ પામી સૌધર્મવાસી દેવ બન્યા હતા. તે પછી તેઓ સ્વશરીરમાં પ્રવેશીને પોતાના યોગ્ય શિષ્યને પટ્ટે સ્થાપીને પુનઃ દેવલોકમાં ગયા. ત્યારપછી તેમના શિષ્યો નિહ્નવો દ્વારા ચલાવેલા મતના અનુયાયી થયા હતા એમ આવશ્યકસૂત્રની કથાઓ અને ઉત્તરાધ્યયનસૂત્રની કથાઓમાં વર્ણવેલું છે. નિમ - kત (ત્રિ.) (ઉપાર્જિત કરેલું, ઉત્પન્ન કરેલું 2. સંઘરેલું). ઘણી વખત બે વિપરીત પરિસ્થિતિ જોવા મળતી હોય છે. જે અધર્મી છે, પૂરેપૂરો નાસ્તિક છે તે સુખમાં મહાલતો હોય છે અને જે પરમ આસ્તિક છે, ધર્મનું સંપૂર્ણ શ્રદ્ધાથી આચરણ કરતો હોય છે તે દુઃખી હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આવું જોઇને ધર્મ છોડવાની જરૂર નથી, કેમ કે ધાર્મિક જીવ દુઃખી થાય છે તે પૂર્વસંચિત પાપ કર્મોના કારણે અને નાસ્તિક જીવ સુખ ભોગવે છે તે પણ પૂર્વોપાર્જિત પુણ્યના કારણે. જેવું પુણ્ય ખતમ થશે કે તરત જ તે દુઃખની આગમાં હોમાઇ જશે. अज्जिअलाभ - आर्यिकालाभ (पुं.) (સાધ્વીઓથી લાભ, સાધ્વીએ લાવેલા આહાર-વસ્ત્ર-પાત્રાદિ) આવશ્યકસૂત્રના તૃતીય અધ્યયનમાં કહેલું છે કે, જેઓ ધર્મમાં અલ્પરૂચિવાળા છે અને ભિક્ષાદિ લેવા જવામાં પ્રમાદી છે તેવા સાધુઓ સાધ્વીજીઓની પાસેથી વસ્ત્ર-પાત્રાદિની અપેક્ષા રાખે છે. જ્યારે તેમને એવું ન કરવા અને સંયમમાં ઉદ્યમી બનવાનું ગુરુ ભગવંત સમજાવે છે ત્યારે તેઓ આચાર્ય અર્ણિકાપુત્રનું ઉદાહરણ લઈને સ્વબચાવ કરતા હોય છે. નિમ - માર્થિ (સ્ત્રી.) (નાની, દાદી, સાધ્વી) ફોરેનથી ગુજરાતમાં આવીને વસેલા અને ગુજરાતી થઇ ગયેલા ફાધર વાલેસ કૉલેજમાં પ્રોફેસર હતા. તેઓની એક વિદ્યાર્થિનીએ પોતાની દીક્ષા પ્રસંગે તેઓને આમંત્રણ આપ્યું. ફાધર વાલેસ કસ્તૂહલથી જૈન દીક્ષા જોવા આવ્યા. તેમણે શિષ્યાને શણગારથી સજેલી જોઈ અને વિધિ બાદ જ્યારે તેને સાધ્વીના વસ્ત્ર પહેરાવીને લાવવામાં આવી તેના માટે ફાધર વાલેસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 176 Page #218 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મને લાગ્યું કે, સાક્ષાત મા સરસ્વતી મને દર્શન આપવા પધાર્યા છે. જો એક અનાયદેશમાં જન્મેલાને સાધ્વી પ્રત્યે આટલું બહુમાન હોય, તો આપણને કેટલું હોવું જોઇએ? મળ્યું - મદ્ય (વ્ય.) (આજરોજ, આજ, આજના દિવસમાં) સંત કબીરે પોતાના દૂહાઓમાં લખ્યું છે કે, “ન કરે સો માગ 2, માંગ કરે તો નવ, સમય વીત્યો નાત શૈકીર રે વ’ અર્થાત્ તારે જે કાંઇ પણ સારું કાર્ય કરવું હોય તેની રાહ જોવાની જરૂર નથી. આજે તક મળી છે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. પરંતુ આજના પ્રમાદીજનોનો તો ગુરૂમંત્ર થઇ ગયો છે કે, “મન કરે સો ન ર વન રે સો પરસો, ડૂતની બી ચા બનતી હૈ અમી ઉમર पडी है बरसो' મનુ - મનુન (કું.). (પાંડુપુત્ર 2. શ્વેતવર્ણ 3. એક બહુબીજવાળું વૃક્ષ, તેનું પુષ્પ 4. શ્વેત સુવર્ણ 5. તૃણ વિશેષ દ. ગોશાળાનો છઠ્ઠો દિર ગૌતમપુત્ર 7. કડાયાનું ઝાડ 8. હૈહયવંશીય કૃતવીર્યનો પુત્ર રાજા). વિવિધ પ્રકારના રંગોની વ્યક્તિના માનસ પર વિવિધ પ્રકારની અસર થતી હોય છે. આથી જ લૌકિક વ્યવહાર અને ધર્મમાં પણ - નિશ્ચિત વર્ણવાળા વસ્ત્રો પહેરવાનું વિધાન છે. શ્વેતવર્ણને શાંતિ અને મૈત્રીનું પ્રતીક માનવામાં આવ્યો છે. જિનધર્મમાં માનવામાં આવેલી છ લેગ્યામાં સૌથી શુભલેશ્યા શુક્લલેશ્યા છે અને તેનો વર્ણ પણ સફેદ જ છે. માત્ર એટલું જ નહીં, જિનધર્મનું પાલન કરનાર સાધુઓ વિશ્વમાં શાંતિ અને મૈત્રી ફેલાવનાર છે તેની પ્રતીતિ તેઓના શ્વેતવસ્ત્રો જ કરાવે છે. મgUIT - અર્જુન (ઈ.) (અર્જુન માળી, સ્વનામ ખ્યાત તસ્કર-ચોર) અર્જુનમાળી રાજગૃહી નગરીનો માળી હતો. તેના શરીરમાં મુગરપાણિ નામક યક્ષે પ્રવેશ કર્યો હોવાથી તે દરરોજ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરતો હતો. એક વખત ભગવાન મહાવીરની દેશના સાંભળવા જઈ રહેલા સુદર્શન શેઠને રસ્તામાં અર્જુનમાળી સામે મળ્યો. તે સુદર્શનને હણવા માટે આવ્યો ત્યારે પોતાનો અંતકાળ સમજીને તેમણે અનશન કર્યું. ધર્મના પ્રભાવે યક્ષ કાંઇ ન કરી શક્યો અને અર્જુન માળીનું શરીર છોડીને ભાગી ગયો. ત્યારબાદ સુદર્શને અર્જુનમાળીને પ્રતિબોધ પમાડી ભગવાન મહાવીર પાસે દીક્ષા અપાવડાવી. દીક્ષાદિનથી તે માળીએ છઠ્ઠના પારણે છઠ્ઠનો અભિગ્રહ લીધો અને ક્રમે કરીને સઘળા કર્મો ખપાવીને મોક્ષગતિને પ્રાપ્ત કરી. अज्जुणसुवण्ण - अर्जुनसुवर्ण (न.) (સફેદ સોનું, અં. પ્લેટીનમ) શ્વેતસુવર્ણ એ કિંમતી ધાતુ વિશેષ છે. સોનુ લાલ, પીળા, સફેદ આદિ પ્રકારનું હોય છે. પીળા સુવર્ણનું પ્રચલન વિશેષ છે. દરેક પ્રકારના સુવર્ણમાં સૌથી કિંમતી સફેદ સોનું છે જેને અંગ્રેજીમાં પ્લેટિનમ તરીકે ઓળખવામાં આવે છે. સોનું ઔષધીય ગુણો ધરાવતું હોવાથી ભસ્માદિ કરીને તેનો રસાયણના ઔષધોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. મન્ના - મોડા (પુ.) (યોગરહિત) જે ખરેખર સુખ નથી કિંતુ સુખના આભાસ માત્ર છે એવા ભૌતિક સુખોમાં મન, વચન, કાયાથી નિરંતર રચ્યા-પચ્યા રહેવું એ નરી મુર્ખતા છે. શાસ્ત્રો કહે છે કે, મન વગેરે યોગોના અવંચકપણાથી જ ધર્મની વૃદ્ધિ થાય છે અને મન વચનાદિ યોગોથી નિવૃત્ત થઈ આત્મરમણતાને પામીને જીવ સાચું સુખ મેળવે છે. अज्जोगि (ण) - अयोगिन् (पुं.) (અયોગી કેવલી) શૈલેષીકરણ કર્યા પછી સયોગી કેવળી ભગવંત અયોગી કેવળી બને છે. ત્યારે સર્વ યોગોમાં ઉત્કૃષ્ટ એવા અયોગ નામના યોગને પ્રાપ્ત થાય છે. ત્યારપછી તેઓ સિદ્ધ એટલે મુક્ત બને છે. સંસારના સર્વ સંગોથી પર બને છે. નમન હો અયોગી ભગવંતને. 177 Page #219 -------------------------------------------------------------------------- ________________ મ (શો) (પડોશી, પાડોશમાં રહેનાર) શ્રાવકોના કર્તવ્યોનું જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે શ્રાદ્ધવિધિ પ્રકરણમાં શ્રાવકના નિવાસસ્થાન વિષયમાં જણાવ્યું છે કે, જ્યાં જ્ઞાતિબંધુ રહેતા હોય, દરેક પ્રકારે શાંતિ હોય, ધર્મારાધના સારી રીતે થઈ શકતી હોય તેવા સ્થાનમાં વસવું જોઈએ. એકબીજાના સુખ-દુઃખમાં પરસ્પર સહયોગી બનીને પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા જણાવ્યું છે. કહેવત પણ છે ને કે પહેલો સગો તે પાડોશી સંસ્કૃતમાં કાતિવેશિક, પ્રાતિશ્ય, પ્રાતિશ્યક શબ્દો પણ પડોશીના અર્થમાં આવે છે. મોર - અધ્યાત્મ (ન.). (આત્માને અનુલક્ષીને જે વર્તે તે, આત્મા-પરમાત્મા સંબંધી 2. મન, ચિત્ત 3. સમ્યગ્ધર્મધ્યાનાદિ ભાવના) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં જણાવ્યું છે કે, “ને માત્ત બાફરે વહિયા નાપા, ને વહિયા નામે મારૂં નાડું અર્થાતુ, જે અધ્યાત્મને જાણે છે તે બાહ્ય પુદ્ગલોના સ્વભાવને જાણે છે અને જે બાહ્ય પુદ્ગલોના સ્વભાવને જાણે છે તે જ અધ્યાત્મને જાણે છે. ભારતીય દર્શનો પણ આત્મા-પરમાત્મા સંબંધી જે હોય તેને અધ્યાત્મ કહે છે. અધ્યાત્મસ્થ (જ.). (ઇષ્ટ અનિષ્ટ સંયોગાદિ હેતુઓથી ઉત્પન્ન થયેલા સુખ-દુઃખ વગેરે, મનમાં રહેનાર) ઔચિત્યાદિ ગુણોના કારણે ઉચિત પ્રવૃત્તિ એટલે અણુવ્રત કે મહાવ્રતોનું પાલન કરનાર ભવ્યાત્માના જિનાગમોના તત્વચિન્તન સ્વરૂપ જીવાદિ પદાર્થોના સારી રીતે પર્યાલોચનને તથા મૈત્રી કરુણા આદિ ભાવનાઓથી ભાવિત થયેલા અન્તઃકરણને અધ્યાત્મ કહેવાય એમ અધ્યાત્મયોગના જાણકારોનું કહેવું છે અને એવા અધ્યાત્મનું સેવન કરનારને ઇષ્ટ કે અનિષ્ટ સંયોગોથી ઉત્પન્ન થયેલા સુખ-દુઃખાદિ વિચલિત કરી શકતા નથી. તેઓ હંમેશાં અધ્યાત્મયોગે વિચરતા રહે છે. પ્રશ્નો - અધ્યાત્મયોr (j.) (ધર્મધ્યાન 2. યોગ વિશેષ 3. ચિત્તની એકાગ્રતા, સુસ્થિત અંતઃકરણતા 3. મનને વિષયોમાંથી વાળીને આત્મામાં જોડવું તે) અષ્ટક પ્રકરણના આઠમા અષ્ટકમાં કહેલું છે કે, અનાદિકાલીન ઔદયિકભાવોને ધર્મથી અટકાવીને અને વર્તમાનમાં અધર્મથી નિવર્તવા ધર્મવૃત્તિથી પ્રવૃત્ત થયેલા જીવનું નિરામય નિઃસંગ એવું શુદ્ધ આત્મભાવનાથી ભાવિત થયેલું ચિત્ત એટલે સ્વભાવ, ધર્મ, એ જ યોગની ભાષામાં અધ્યાત્મયોગ બને છે. अज्झत्तओगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पु.) (મનના ધર્મધ્યાનાદિ વ્યાપારોના સાધન સ્વરૂપ એકાગ્રતાદિથી યુક્ત, ચિત્તની એકાગ્રતાવાળો) ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં જણાવ્યું છે કે, નિર્વિકારીપણાવાળો અને વચનની ગુપ્તિવાળો ભવ્ય જીવ અધ્યાત્મયોગના સાધનયુક્ત બને છે. અર્થાત્ ચિત્તની એકાગ્રતાવાળો બને છે અને તે આત્માને અધ્યાત્મયોગસાધનયુક્ત કહેવાય છે. अज्झत्तओगसुद्धादाण - अध्यात्मयोगशुद्धादान (त्रि.) (શભ ચિત્તથી વિશુદ્ધ ચારિત્રપાલન, અધ્યાત્મયોગથી અથવા ધર્મધ્યાનથી શુદ્ધ ચરિત્ર જેનું છે તે) અધ્યાત્મના યોગથી અને વિશુદ્ધ અંતઃકરણના કારણે ધર્મધ્યાનથી શુદ્ધ છે ચારિત્ર જેમનું એવા મહાપુરુષોના ચારિત્રને અધ્યાત્મયોગશુદ્ધાદાન કહેવાય છે. આવા યોગી પુરુષોના અવદાતોથી ભારતની ભૂમિ યુગો યુગોથી પાવન થયેલી છે. ગટ્ટશિરિયા - અધ્યાત્મક્રિયા (.). (ક્રિયાસ્થાનનો આઠમો પ્રકાર 2. કોઈપણ વડે ક્યારેય પણ નહીં તિરસ્કારાયેલી વ્યક્તિનો ઉદાસીનતાવાળો વિચાર) ભૂતકાળમાં ક્યારેય કોઈએ પણ જે વિષયમાં દુઃખ લાગે તેવું વચન ન કહ્યું હોય તે વિષયમાં વિચારીને ઉદાસ થવાય તેને અધ્યાત્મ ક્રિયા કહેવાય છે. જેમ કે નૂતન દીક્ષિત કોંકણદેશવાસી સાધુ વિચારે છે કે, ખેતરમાંથી પાક લણી લીધા પછી રહેલા છોડવાઓને પુત્રો અત્યારે બાળી નાખે તો સારું. આવું ચિંતન અધ્યાત્મક્રિયા કહેવાય છે. अज्झत्तज्झाणजुत्त - अध्यात्मध्यानयुक्त (त्रि.) (પ્રશસ્ત ધ્યાનયુક્ત, શુભ અંતઃકરણ વડે ધ્યાન સહિત હોય તે) 178 Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્મના રહસ્યને સમજનાર અધ્યાત્મને જેણે જીવનમાં ઉતાર્યો છે તેવી વ્યક્તિની સાંસારિક ક્રિયાઓ પણ તેના કર્મક્ષયને કરનારી બને છે. જુઓ આ ચોવિસીના પ્રથમ તીર્થપતિ ભગવાન ઋષભદેવના પુત્ર પ્રથમ ચક્રી ભરત મહારાજા. જેમને અરિસાભુવનમાં આંગળીમાંથી વીંટી ઉતરી જતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. વંદન હો ! આવા પ્રશસ્તધ્યાનના સ્વામીઓને. अज्झत्तदंड - अध्यात्मदण्ड (पुं.) (શોકાદિથી અભિભૂત ક્રિયાસ્થાનનો આઠમો પ્રકાર 2. કષાય કે આર્તધ્યાનાદિથી લાગતો કર્મબંધ) જેવી રીતે દેવલોકની મોટા ભાગની જગ્યા તિર્યંચો ભરે છે તેવી રીતે તિર્યંચ યોનિ પણ બહુલતયા દેવલોકના દેવો જ ભરતા હોય છે. કેમકે દેવલોકનું સંપૂર્ણ આયુષ્ય ભોગ સુખોમાં જ પસાર કર્યું હોય અને જ્યારે તેને છોડવાનો સમય આવે ત્યારે તેઓ અત્યંત વ્યથિત થઈ જાય છે. સતત આર્તધ્યાનના કારણે અશુભકમનો બંધ કરે છે અને આર્તધ્યાનથી બંધાયેલા કર્મ તેઓને તિર્યંચયોનિમાં લઈ જાય છે. अज्झत्तदोस - अध्यात्मदोष (पुं.) (કષાય) કષાયોને અધ્યાત્મમાં દોષરૂપ ગણાવ્યા છે. જેમ રોગના કારણોનો નાશ કરવાથી રોગનો નાશ થાય છે તેમ સંસાર ભ્રમણના કારણરૂપ ક્રોધાદિક ચાર કષાયો છે. આ કષાયો પર વિજય મેળવનાર આત્મા પોતે સાવદ્ય કર્મો કરતો નથી કે અન્યની પાસે કરાવતો પણ નથી. તેથી એવો હળુકર્મી આત્માનો ચારગતિવાળો સંસાર ક્રમશઃ નષ્ટ થઈ જાય છે. अज्झत्तमयपरिक्खा - अध्यात्ममतपरीक्षा (स्त्री.) (ત નામનો ગ્રંથ વિશેષ, અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથ) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ શ્રીનવિજયજીના શિષ્ય હતા. જેઓ આગમ, વ્યાકરણ, અધ્યાત્મ, ન્યાય આદિ વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા. તેમણે ન્યાય, અધ્યાત્મ આદિ અનેકવિષયો પર સંસ્કૃત પ્રાકૃત તથા દેશી ભાષામાં ૧૦૦થી વધુ ગ્રંથોની રચના કરી છે. જેમાં અધ્યાત્મમત પરીક્ષા નામનો ન્યાયવિષયક ગ્રંથ પણ છે. આ ગ્રંથમાં અધ્યાત્મને લઈને વિવિધ ધર્મોનો વિચાર અને ખરેખર અધ્યાત્મ શું છે? તેની કઈ રીતે પરીક્ષા કરવી આદિ નિરૂપણ કરવામાં આવ્યું છે. સત્તરથ - અધ્યાત્મરત (ત્રિ.) (પ્રશસ્ત ધ્યાનમાં આસક્ત, અધ્યાત્મધ્યાન રત) દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યું છે કે, મહામુનિવરો હંમેશાં પ્રશસ્ત ધ્યાનમાં આસક્ત રહેનારા હોય છે. ક્રોધાદિ કષાયજનિત ભાવોમાં રમણ કરવું તે અપ્રશસ્ત ધ્યાન છે. જે સંસારવૃદ્ધિના કારણભૂત છે. જ્યારે અધ્યાત્મમાં રત રહેવું તે પ્રશસ્ત ધ્યાન છે જે સંસારનિરોધના કારણરૂપ છે. ક્રવત્તિય - ૩અધ્યાત્મપ્રત્યયક્ર (પુ.), આધ્યાત્મિપ્રત્યક્ષ (જ.). (ક્રિયાના તેર સ્થાનકમાંનું આઠમું ક્રિયાસ્થાન 2. સ્વતઃ મનમાં ઉત્પન્ન થનાર શોકાદિ, ચિત્ત-હેતુક) સૂત્રકૃતાંગસૂત્રમાં જણાવ્યું છે કે, કોઈ નિમિત્ત વગર જ જેનું મન સંકલ્પ-વિકલ્પોના જાળા ગૂંથીને દૂષિત થયું હોય તે જીવ હૃદયમાં સતત સંતપ્ત રહે છે. દુઃખી દુઃખી રહે છે. નિરંતર દુભાયા કરે છે અને વિવિધ પ્રકારના શોક-ચિંતારૂપ સાગરમાં ડૂબેલો જ રહે છે. આવો જીવ કોઈ નિમિત્ત વગર જ સદંતર મનોરોગી રહેતો હોય છે. તેને કોઈ ઉગારી શકતું નથી. માત્તવયા - અધ્યાત્મવવન (જ.). (અધ્યાત્મ વચન 2. સોળ પ્રકારના વચનોમાંનો સાતમો પ્રકાર 3. એકાએક નીકળેલું વચન) ધિ એટલે રહેલું અને માત્મનિ એટલે આત્મામાં અર્થાતુ, આત્મા સંબંધી અથવા હૃદયગત વચન. આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના ચોથા અધ્યયનના પહેલા ઉદેશામાં વચનના સોળ ભેદો બતાવવામાં આવ્યા છે. જેણે આત્માનો સાક્ષાત્કાર કરેલો છે તેવા પુરુષના વચનો હંમેશાં આધ્યાત્મિક હોય છે. अज्झत्तबिंदु - अध्यात्मबिन्दु (पुं.) (તે નામનો એક ગ્રંથ) 119 Page #221 -------------------------------------------------------------------------- ________________ જેઓ કૂર્ચાલ સરસ્વતી અને જૈનશાસનમાં લઘુહરિભદ્રસૂરિના નામે પ્રસિદ્ધ છે એવા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અધ્યાત્મબિંદુ નામક ગ્રંથની રચના કરેલી છે. આ ગ્રંથમાં તેઓએ અધ્યાત્મનું સ્વરૂપ, તેની પ્રાપ્તિના ઉપાય અને કઈ કક્ષાના જીવ આ પ્રાપ્ત કરી શકે છે તેનું વર્ણન કરેલું છે. अज्झत्तविसीयण - अध्यात्मविषीदन (न.) (સંયમના કષ્ટોથી વિષાદ પામેલું, સંયમભીરુ) જગતમાં બે પ્રકારના લોકો હોય છે એક કાયર અને બીજા શૂરવીર. યુદ્ધના પ્રસંગે કાયર લોકો લડવાની પહેલા ત્યાંથી ભાગી કેવી રીતે શકાય તેના રસ્તા શોધતા હોય છે અને વીરો શત્રુથી ડર્યા વિના પ્રતિકાર કરે છે. તેમ સંયમ પાળવાને અસમર્થ જીવ સંયમ ત્યાગ પછી કેવી રીતે આજીવિકા ચલાવવી તેનો વિચાર કરે છે. જ્યારે દઢ સંયમી જીવનમાં આવેલા કષ્ટોથી વિષાદ પામ્યા વિના રત્નત્રયીમાં આગળ વધતા રહી મનુષ્યજન્મને સફળ બનાવે છે. अज्झत्तविसुद्ध - अध्यात्मविशुद्ध (त्रि.) (વિશુદ્ધ અંતઃકરણવાળો) જિનભાષિત શાસ્ત્રોના અભ્યાસ, દેવ-ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ પરની દઢશ્રદ્ધા અને નિષ્કલંક ચારિત્રપાલનથી જેનું અંતઃકરણ સ્ફટિકરત્નની જેમ સુવિશુદ્ધ થયું છે તેવો આત્મા સમુદ્ર જેવા પોતાના સંસારને ખાબોચિયા જેવડો કરી નાખે છે. અર્થાત સંસાર સાગર વહેલા તરી જાય છે. अज्झत्तविसोहिजुत्त - अध्यात्मविशोधियुक्त (त्रि.) (આંતરિક શુદ્ધિવાળો, પવિત્ર ભાવયુક્ત) ઓઘનિર્યુક્તિ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે, સૂત્રવિધિમાર્ગમાં યતનાપૂર્વક પ્રવર્તતા આત્માને અલના થતાં વિરાધના કહેલી છે પરંતુ, જેનો અંતરાત્મા અધ્યાત્મથી વિશુદ્ધ થયેલો છે તેવો આત્મા સુત્રવિધિમાર્ગમાં અલના પામતો હોવા છતાં પણ તેને કર્મનિર્જરા થાય છે. અર્થાત્ કર્મનિર્જરા એકલી યતનાપૂર્વકના પ્રવર્તનથી નહીં પરંતુ, વિશુદ્ધ આંતરિક ભાવોથી જ થાય છે. ગટ્ટાફ () - ૩અધ્યાત્મવેવિન (ત્રિ.) (સુખ-દુ:ખાદિને તેના સ્વરૂપથી જાણનાર) શાસ્ત્રામૃતપાનથી અધ્યાત્મના મર્મને જાણનાર તત્ત્વજ્ઞ પુરુષ પૌગલિક પદાર્થોના સુખ અને દુઃખ આપવાના સ્વભાવને જાણતો હોવાથી સુખ આવ્યું છકી નથી જતો અને દુઃખ આવ્યું ડગી નથી જતો. અર્થાત્ સુખ-દુઃખમાં લેપાયા વિના માધ્યસ્થભાવને ધારણ કરી પરમ ઔદાસીન્યભાવે રહે છે. अज्झत्तसंवुड - अध्यात्मसंवृत्त (त्रि.) (અધ્યાત્મમાં મન લગાડનાર, અધ્યાત્મમાં ચિત્તવાળો, આત્મરમણતાવાળો) કહેવાયું છે કે, જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. જેમ ઘરેણાથી સુશોભિત સુંદર સ્ત્રીને જોઈને કામીના મનમાં કામના વિચાર આવે છે. ચોરના મનમાં સ્ત્રીના ઘરેણા જોઇને ચોરીના વિચાર આવે છે. પરંતુ અધ્યાત્મવાસિત ચિત્તવાળા આત્માને તે માત્ર હાડ-માંસથી બનેલો પિંડ અને પુગલમાત્ર ભાસે છે. સુંદર સ્ત્રીને જોઈને પણ અધ્યાત્મપ્રિય જીવ વૈરાગ્યભાવને પુષ્ટ કરે છે. अज्झत्तसम - अध्यात्मसम (त्रि.) (અધ્યાત્મને અનુરૂપ પરિણામવાળો). બારમા દેવલોકના ઈન્દ્ર બનેલાં સીતાને અવધિજ્ઞાનથી ખબર પડી કે, પૂર્વભવના પ્રિયતમ મુનિ રામ ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામથી કેવલજ્ઞાન પ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છે. અતિરાગના કારણે રામમુનિનું કેવલજ્ઞાન અટકાવવા તેમની ઉપર પ્રતિકૂળ અને અનુકૂળ બન્ને ઉપસર્ગો કર્યા. પરંતુ અધ્યાત્મથી વિશુદ્ધ પરિણામવાળા રામ પર તેની કોઈ જ અસર ના થઈ અને તેમને કેવલલક્ષ્મી પ્રગટી. અંતે સીતેંદ્રએ તેમને વંદન કર્યા અને પોતાની ભૂલની ક્ષમા માગી. મજ્ઞાસુ - અધ્યાત્મશુતિ (સ્ત્રી.) (ચિત્તજય ઉપાય પ્રતિપાદક શાસ્ત્ર, મનને જીતવાના ઉપાયો બતાવનાર શાસ્ત્ર) 180 Page #222 -------------------------------------------------------------------------- ________________ ‘મન ઈશ્વ મનુષ્યાપાં વારdi વંધમોક્ષયોઃ' એટલે કર્મબંધ અને મોક્ષ પ્રાપ્તિમાં મનને જ મુખ્ય કારણ માનવામાં આવેલું છે. આથી સર્વપ્રથમ ચિત્તવિજય મેળવવો આવશ્યક છે. શાસ્ત્રોમાં કહેવું છે કે, અધ્યાત્મના ઇચ્છુક પુરુષે ચિત્તજયના ઉપાય બતાડનારા શાસ્ત્રોનો વધુમાં વધુ અભ્યાસ કરવો જોઇએ. જેનાથી વૈરાગ્યભાવ દૃઢ થાય અને કર્મો પર વિજય મેળવી શકાય. સાસુદ્ધિ-અધ્યાત્મશુદ્ધિ(ત્રી.) (ચિત્તશુદ્ધિ, અંત:કરણની શુદ્ધિ) આવશ્યકચૂર્ણિના પ્રથમ અધ્યયનમાં કહેવામાં આવેલું છે કે, અધ્યાત્મશુદ્ધિ જ ફળ આપનારી છે બાહ્યશુદ્ધિ નહીં. જેવી રીતે ભરત ચક્રવર્તી પાસે આચાર પાલન માટેના બાહ્ય ઉપકરણો ન હોવા છતાં માત્ર ચિત્તશુદ્ધિના પ્રતાપે તેમને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ હતી. જયારે અભવ્ય જીવો પાસે જીવદયાપાલનના રજોહરણાદિ બાહ્ય સાધનો હોવા છતાં પણ આંતરિક શુદ્ધિના અભાવે તેઓ ક્યારેય મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. अज्झत्तसोहि-अध्यात्मशोधि (त्रि.) (ચિત્તશુદ્ધિ, અધ્યાત્મશોધિ) મત્તિય - ૩માધ્યાત્મિક (ત્રિ.) (આત્મામાં ઉત્પન્ન થયેલું 2. આત્મા કે મન સાથે સંબંધ રાખનાર 3. આઠમું ક્રિયાસ્થાન) ચિત્તમાં કે આત્મામાં જે ઉત્પન્ન થાય તે અધ્યાત્મ. આત્મામાં સુખ અને દુઃખ બન્ને ભાવો ઉત્પન્ન થતા હોય છે. આ સુખ-દુઃખ અત્યંતર અને બાહ્ય એમ બે પ્રકારના છે. વાત-પિત્ત-કફાદિ બાહ્ય દુઃખ છે અને ક્રોધ-માન-માયા-લોભાદિ અત્યંતરદુઃખો છે. તેવી રીતે શારીરિક નિરોગીતા બાહ્ય સુખ છે અને આત્મરણતા, પ્રશમાદિભાવો અત્યંતર સુખ છે. अज्झत्तियवीरिय - आध्यात्मिकवीर्य (न.) (આત્મિક શક્તિ, આત્મવીર્ય, ક્ષમા-કૃતિ-ઉદ્યમ-સંયમ-તપાદિરૂપ આત્મિક સત્ત્વ) ઓલા સંગમદેવને પોતાની દૈવિક શક્તિ પર અભિમાન હતું કે, સામાન્ય મનુષ્ય એવા મહાવીરને હું પળવારમાં હરાવી નાખીશ અને ઈન્દ્રની વાહ વાહ મેળવીશ. પરંતુ ભૌતિક શક્તિવાળા તે અજ્ઞાનીને પરમાત્માની આધ્યાત્મિક શક્તિની ક્યાં ખબર હતી. તેણે પરમાત્મા પર ઘોરાતિઘોર ઉપસર્ગો કર્યા પરંતુ, વિરપ્રભુની આત્મશક્તિના સત્ત્વરૂપી વીર્ય સામે તે બધા જ વામણા પુરવાર થયા. અંતે સંગમદેવને હાર માનીને પાછા ફરવું જ પડ્યું. મ0 - મધ્યાત્મ (1.) (આત્મામાં ઉત્પન્ન થયેલું, આત્મરણતા, સમ્યગુ ધર્મધ્યાનાદિ શુભભાવના) જે બાહ્ય પુદ્ગલોથી કે કોઇ ઘટના વિશેષથી પ્રાપ્ત ન હોય કિંતુ સાહજિક રીતે આત્મામાં રહેલું કે આત્મામાં ઉત્પન્ન થયેલું હોય તેવા આત્મ કહે છે, આનંદઘનજી મહારાજ આવા જ અધ્યાત્મયોગી પુરુષ હતા. તેઓના રચેલા દરેક સ્તવન-પદ્યાદિમાં તેમની આત્મરમણતા, ચિદાનંદતા અનુમાનથી જાણી શકાય છે. अज्झत्थओग - अध्यात्मयोग (पुं.) (અધ્યાત્મયોગ, રાગ-દ્વેષરહિત અંતઃકરણની એકાગ્રતા, ધર્મધ્યાન) મનના જે પણ શુભ વિચારો, વચનના જે પણ પ્રયોગો અને કાયા દ્વારા આચરવામાં આવતા જે પણ અનુષ્ઠાનો જો આત્માને પરમાત્મા સાથે જોડી દે, પોતાના સહજ સ્વભાવને પ્રાપ્ત કરાવે તો તે પ્રત્યેક મન-વચન-કાયાના યોગો અધ્યાત્મયોગ બને છે. अज्झत्थओगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पुं.) (ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધનાર એકાગ્રતાદિ યુક્ત) अज्झत्थओगसुद्धादाण - अध्यात्मयोगशुद्धादान (त्रि.) (શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો) જો તમારે ઘરને કે અન્ય કોઈપણ જગ્યાને સાફ કરવી હોય તો જળનો પ્રયોગ કરવો પડે છે. કેમ કે, જળનો સ્વભાવ અશુદ્ધિને દૂર કરીને જગ્યાને ચોખ્ખી કરવાનો છે. તેમ ચારિત્રરૂપી સ્થાનને ચોખું કરવાનું કાર્ય કરે છે ચિત્તના શુભ વિચારો. મનના શુભ 181 Page #223 -------------------------------------------------------------------------- ________________ પરિણામોથી ચારિત્ર વિશુદ્ધકોટિનું બને છે અને પરંપરાએ આત્માને પરમાત્મા બનાવી દે છે. अज्झत्थजोग - अध्यात्मयोग (पुं.) (યોગનો એક ભેદ, અધ્યાત્મયોગ). અષ્ટકપ્રકરણ ગ્રંથમાં જણાવેલું છે કે, મુનિ પરપદાર્થોની આસક્તિથી વિરક્ત બને છે. સાથે સાથે ઔદયિકભાવોમાં પણ ઉદાસીન બનેલા તે મુનિનું નિરામય નિઃસંગ એવું આત્મભાવનાઓથી ભાવિત થયેલું અંતઃકરણ એ જ એનો ધર્મ છે. યોગની વ્યાખ્યામાં તેને અધ્યાત્મયોગ કહે છે. - अज्झत्थजोगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पुं.) (ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર એકાગ્રતાદિ યુક્ત) अज्झत्थजोगसुद्धादाण - अध्यात्मयोगशुद्धादान (त्रि.) (શુભચિત્તથી વિશુદ્ધ બનેલા ચારિત્રવાળો) अज्झत्थज्झाणजुत्त - अध्यात्मध्यानयुक्त (त्रि.) (પ્રશસ્તધ્યાનથી યુક્ત) પ્રસન્નચંદ્રરાજર્ષિ જ્યારે દુર્મુખ અંગરક્ષકના કૂટવચનો સાંભળી પ્રથમ અપ્રશસ્ત ધ્યાનમાં ચઢી ગયા ત્યારે દુર્ગતિરૂપ નરકનું કર્મ બાંધ્યું. પણ જયારે પોતાના આત્મા તરફની દૃષ્ટિ જાગ્રત થઈ ત્યારે પ્રશસ્ત ધ્યાનમાં કર્મખપાવી કેવળજ્ઞાન પામ્યા. अज्झत्थदंड - अध्यात्मदण्ड (पुं.) (આઠમું ક્રિયાસ્થાન 2. કષાય કે આર્તધ્યાનથી થતો કર્મબંધ) अज्झत्थदोस - अध्यात्मदोष (पुं.) (કષાય, ક્રોધાદિ કષાય દોષ) સૂત્રકૃતાંગસૂત્રમાં અધ્યાત્મદોષની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, ક્રોધ માન માયા અને લોભ આ ચારેય કષાયો અધ્યાત્મની દુનિયાના મોટા ખૂનખાર ડાકુઓ જેવા દોષો છે. જ્યાં સુધી આ દોષોનું નિવર્તન થતું નથી ત્યાં સુધી જીવ આત્મવિકાસમાં આગળ વધી શકતો નથી. ૩માWવિવું - અધ્યાત્મવિન્ડ(પુ.) (તે નામનો એક ગ્રંથ, અધ્યાત્મબિંદુ નામક ગ્રંથ) अज्झत्थमयपरिक्खा - अध्यात्ममतपरीक्षा (स्त्री.) (મહોપાધ્યાય યશોવિજયજી કૃત એક ગ્રંથ) મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ તત્ત્વજ્ઞાન, દર્શન, ન્યાય અને અધ્યાત્મ વગેરે પર ઘણા સુંદર ગ્રંથો રચીને જૈનદર્શનની પતાકાને દિગંતવ્યાપી કરી છે. તેઓશ્રીએ નબન્યાય પર જૈનદષ્ટિએ વ્યાખ્યા ગ્રંથો કરીને એક ઉજવળ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. अज्झत्थरय - अध्यात्मरत (त्रि.) (પ્રશસ્તધ્યાનમાં મગ્ન, આત્મધ્યાનમાં તત્પર). અધ્યાત્મધ્યાનમાં કોઇ જ પ્રકારના બાહ્ય ભાવો કે કૃત્રિમ આનંદ નથી હોતો. જે અધ્યાત્મધ્યાનમાં રત છે તેવા આત્માને શુભ કે અશુભ કોઇપણ પ્રકારનો કર્મબંધ નથી હોતો. હોય છે તો માત્ર ચિદાનંદની મોજ અને એકાંતે કર્મનિર્જરા. अज्झत्थवत्तिय - अध्यात्मप्रत्ययिक (पु.) (ત નામનું આઠમું ક્રિયાસ્થાન) अज्झत्थवयण - अध्यात्मवचन (न.) (સોળ વચનોમાંનું સાતમું વચન, અધ્યાત્મવચન) જૈનશાસનમાં આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીના વચનો જેમ ટંકશાળી મનાય છે તેમ અઢારમી સદીમાં થઈ ગયેલા મહાત્મા 182 Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆનંદઘનજીના વચનોને આધ્યાત્મિકવચનો તરીકે મનાય છે. તેઓએ રચેલી સ્તવનચોવીસીમાં જૈનદર્શનના ચારેય અનુયોગોને વણી લીધા છે. अज्झत्थविसीयण - अध्यात्मविषीदन (न.) (સંયમના કષ્ટોથી વિષાદ પામેલું, સંયમભીરુ) अज्झत्थविसुद्ध - अध्यात्मविशुद्ध (त्रि.) (સુવિશુદ્ધ અંત:કરણવાળો, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત) अज्झत्थविसोहिजुत्त - अध्यात्मविशोधियुक्त (त्रि.) (વિશુદ્ધ આંતરિકભાવવાળો, પવિત્ર વિચાર છે જેના તે, આંતરિક શુદ્ધિવાળો) આજનું વિજ્ઞાન પણ માને છે કે, વિચારોની પવિત્રતા વ્યક્તિના જીવનને સમતોલ રાખે છે. ઘણા બધા રોગોનું મૂળ વિચારોમાં પડેલું હોય છે. જો સતત મલીન કે દુષ્ટ વિચારો કરવામાં આવે તો યાવતું કેન્સર જેવા અનેક રોગો ઉદ્દભવે છે. અસ્થિવેટ્ટ () - અધ્યાત્મવિ(ત્રિ.). (સુખ-દુઃખના સ્વરૂપને જાણનાર, અધ્યાત્મવેત્તા) 'अज्झत्थसंवुड - अध्यात्मसंवृत (त्रि.) (સત્રાર્થના ઉપયોગથી અશુભમનોયોગને રોકનાર 2. સ્ત્રીભોગના ગ્રહણરહિત મનવાળો) મન અતિચંચળ છે. તેની ગતિ અબાધ્ય છે. તેથી સાધકે ખૂબ જ ઉપયોગપૂર્વક મનનું સંગોપન કરવું પડે. આચારાંગસૂત્રમાં મનને અશુભ વિચારોથી અટકાવવા માટે સુત્રાર્થપૂર્વકનું સ્વાધ્યાયરૂપ રસાયણ સેવવા બતાવેલું છે. અલ્પસમ - અધ્યાત્મસમ (ત્રિ.) (અધ્યાત્મને અનુરૂપ પરિણામવાળો) અથસુ - અધ્યાત્મશુતિ (સ્ત્રી.) (ચિત્તજયનું પ્રતિપાદક શાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ શાસ્ત્ર) અધ્યાત્મના માર્ગમાં પ્રવેશ કરવા માટે આગમગ્રંથોમાં સૂચક માર્ગદર્શન કરાયેલું છે. ચિત્તના સંકલ્પ-વિકલ્પો શાંત કર્યા વગર અધ્યાત્મમાં સંચરણ કરવું સંભવતું નથી. માટે જેણે અધ્યાત્મને અનુરૂપ પરિણતિ ઘડવી હોય તેણે યોગશતક, પ્રશમરતિ વગેરે યોગના ગ્રંથોથી ચિત્તજનો ઉપાય કરી લેવો ઘટે. अज्झत्थसुद्धि - अध्यात्मशुद्धि (स्त्री.) ' (ચિત્તની શુદ્ધિ, આધ્યાત્મિક વિશુદ્ધિ) अज्झत्थसोहि - अध्यात्मशोधिन् (स्त्री.) (ચિત્તની શુદ્ધિ, અન્તઃકરણની વિશુદ્ધિ) પ્રાયઃ 1444 ગ્રંથોના પ્રણેતા આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ચિત્તની વિશુદ્ધિ માટે આઠદષ્ટિઓના વિશ્લેષણના માધ્યમથી અદ્ભુત માર્ગદર્શન કરેલું છે. અધ્યાત્મયોગના અભ્યાસુઓએ તે ગ્રંથ અવશ્ય વાંચવા જેવો છે. अज्झत्थिय - आध्यात्मिक (त्रि.) (આત્માસંબંધી, ચિત્તમાં ઉત્પન્ન થયેલું 2. અભ્યતર ઉપાય સાધ્ય સુખ-દુઃખાદિ) સુખ-દુઃખાદિના પ્રસંગોએ આરાધક આત્મા પોતાની અત્યંતર પરિણતિરૂપ ઉપાયથી પોતાના આત્મભાવને સ્થિર રાખી કર્મોને ખપાવે છે. જયારે અન્ય જીવો સુખ-દુઃખાદિના પ્રસંગોએ અનેક પ્રકારે કર્મબંધ કરી ભવભ્રમણ વધારી લેતા હોય છે. अज्झत्थियवीरिय - आध्यात्मिकवीर्य (न.) (આત્મિકશક્તિ, આત્મવીર્ય 2. ઉદ્યમ ક્ષમા તપ કૃતિ આદિ). ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કે સરકસમાં જાત જાતના કરતબો જોઇને આપણે દંગ રહી જઈએ છીએ, કે અહોહો આવું તે કેવી રીતે 183 Page #225 -------------------------------------------------------------------------- ________________ હોતું હશે. શું વ્યક્તિની આટલી તાકાત હોતી હશે? પરંતુ તમે જે જોવો છો તે તો સાવ સામાન્ય અને ક્ષુલ્લક વસ્તુઓ છે. પરમાત્માએ આત્મિકશક્તિને અમાપ કહેલી છે. જે વિચારી પણ ન શકીએ તેવા અદ્વિતીય કાર્યો કરવાની ક્ષમતા આત્મામાં રહેલી अज्झत्थोवाहिसंबंध - अध्यस्तोपाधिसम्बन्ध (पं.) (આત્મામાં પુદ્ગલના સંસર્ગથી પ્રાપ્ત થયેલો કપાધિનો સંબંધ) અષ્ટક પ્રકરણના ચોથા અષ્ટકમાં લખેલું છે કે, આત્માનું સ્વરૂપ નિર્મલ સ્ફટિક રત્ન જેવું છે અને અનાદિકાલીન પુદ્ગલો પ્રત્યેના રાગ-દ્વેષના કારણે આત્મા પ૨કર્મોના પડળ ચઢેલા છે. અર્થાત પુદ્ગલોના સંપર્કથી ઉત્પન્ન થયેલા કમનું પ્રતિબિમ્બ આત્મા પર પડે છે. આથી આત્મા વિવિધ સ્વભાવવાળો ભાસે છે. જે જ્ઞાની પુરુષ છે તે આત્મા અને કર્મના ભેદને જાણે છે. પરંતુ અજ્ઞાની પુરુષ તેમાં લિપાઈ જાય છે અને આત્માનું કર્મયુક્ત સ્વરૂપ માને છે. ૩માપ્ત - અધ્યાત્મ (જ.). (અન્તઃકરણ, ચિત્ત, મન સંબંધી 2. સુખ-દુઃખાદિ આંતરિક ભાવ 3. આત્મામાં ઉત્પન્ન થયેલું, આત્મા સંબંધી) अज्झप्पओग - अध्यात्मयोग (पुं.) (અંત:કરણની શુદ્ધિરૂપ ધર્મધ્યાન, રાગ-દ્વેષ રહિત અંતઃકરણની એકાગ્રતા) अज्झप्पओगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पुं.) (ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર એકાગ્રતાદિ યુક્ત, શુભચિત્તથી વિશુદ્ધ ચારિત્રવાળો) अज्झप्पओगसुद्धादाण - अध्यात्मयोगशद्धादान (त्रि.) (શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો) अज्झप्पकिरिया - अध्यात्मक्रिया (स्त्री.) (કર્મબંધ કરાવનાર આઠમું ક્રિયાસ્થાને 2. કોઈપણ વડે ક્યારેય પણ નહીં તિરસ્કારાયેલી વ્યક્તિનો ઉદાસીનતાવાળો વિચાર) अज्झप्पजोग - अध्यात्मयोग (पुं.) (અંતઃકરણની શુદ્ધિરૂપ ધર્મધ્યાન, રાગ-દ્વેષ રહિત અંતઃકરણની એકાગ્રતા) अज्झप्पजोगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पुं.) (ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર એકાગ્રતાદિથી યુક્ત, શુભચિત્તથી વિશુદ્ધ ચારિત્રવાળો) अज्झप्पजोगसुद्धादाण- अध्यात्मयोगशुद्धादान (त्रि.) (શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો) अज्झप्पझाणजुत्त - अध्यात्मध्यानयुक्त (त्रि.) (પ્રશસ્તધ્યાનથી યુક્ત). अज्झप्पदंड - अध्यात्मदण्ड (पुं.) (શોકાદિથી અભિભૂત કરનાર આઠમું ક્રિયાસ્થાન) अज्झप्पदोस - अध्यात्मदोष (पुं.) (ક્રોધ-માન-માયા-લોભરૂપ દોષ, કષાય). अज्झप्पबिंदु - अध्यात्मबिन्दु (पुं.) (તે નામનો એક ગ્રંથ, અધ્યાત્મબિંદુ પ્રકરણ) अज्झप्पमयपरिक्खा - अध्यात्ममतपरीक्षा (स्त्री.) (મહોપાધ્યાય યશોવિજયજી કૃત એક ગ્રંથનું નામ, અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથ) Page #226 -------------------------------------------------------------------------- ________________ ગરથ - અધ્યાત્મરત (નિ.) (પ્રશસ્તધ્યાનમાં મગ્ન, અધ્યાત્મધ્યાનમાં તત્પર) अज्झप्पवत्तिय - अध्यात्मप्रत्ययिक (पुं.) (શોકાદિથી અભિભૂત કરનાર આઠમું ક્રિયાસ્થાન) अज्झप्पवयण - अध्यात्मवचन (न.) (સોળ વચનોમાંનું સાતમું વચન, અધ્યાત્મવચન) अज्झप्पविसीयण - अध्यात्मविषीदन (न.) (સંયમના કષ્ટોથી વિષાદ પામેલું, સંયમભીરુ) अज्झप्पविसुद्ध - अध्यात्मविशुद्ध (त्रि.) (સુવિશુદ્ધ અંતઃકરણ, પવિત્ર ચિત્તવાળું) अज्झप्पविसोहिजुत्त - अध्यात्मविशोधियुक्त (त्रि.) (આંતરિક શુદ્ધિયુક્ત, પવિત્ર ભાવયુક્ત) લાખટ્ટ () - અધ્યાત્મવિ (ત્રિ.) (સુખ-દુ:ખના સ્વરૂપને જાણનાર, અધ્યાત્મવેત્તા) अज्झप्पसंवुड - अध्यात्मसंवृत (त्रि.) (સૂત્રાર્થના ઉપયોગથી અશુભ મનોયોગને રોકનાર) માખણમ - અધ્યાત્મસમ (ત્રિ.) (અધ્યાત્મને અનુરૂપ પરિણામાનુસારી) अज्झप्पसुइ - अध्यात्मश्रुति (त्रि.) (ચિત્તજયના પ્રતિપાદક શાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ શાસ્ત્ર). પ્રસુદ્ધિ- અધ્યાત્મશુદ્ધિ (સ્ત્રી.) (ચિત્તશુદ્ધિ) ઉપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિએ મનના માલિન્યને હટાવનાર અને અધ્યાત્મશુદ્ધિને ઉત્પન્ન કરનાર અમૃતવેલની સજઝાય રચી છે. ઘણા આરાધક જીવો તેનો પ્રતિદિન સ્વાધ્યાય કરી પોતાના આત્માની પરિશુદ્ધિ કરતા હોય છે. अज्झप्पसोहि- अध्यात्मशोधि (त्रि.) (ભાવશુદ્ધિ, ચિત્તશુદ્ધિ). શુભ ભાવથી કરેલ થોડું પણ સત્કર્મ અનેકઘણું પ્રતિફળ આપી જાય છે. શાલિભદ્રના દષ્ટાન્તથી તે આપણને સમજાઈ જાય છે. માટે સુજ્ઞપુરુષો ભલે થોડી-ઘણી ધર્મક્રિયા કરતા હોય પણ તે ભાવોલ્લાસથી કરતા હોય છે. अज्झप्पिय - आध्यात्मिक (त्रि.) (આત્મા સંબંધી, ચિત્તમાં ઉત્પન્ન થયેલું 2. અત્યંતર ઉપાય સાધ્ય સુખ-દુ:ખ) अज्झप्पियविरिय - आध्यात्मिकवीर्य्य (न.) (ઉદ્યમ-વૃતિ આદિ) સૂત્રકૃતાંગસુત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં આ શબ્દનો પ્રયોગ થયેલો છે. જે સંયમમાં ઉદ્યમવંત છે તથા જે સાધુને ક્ષમા તિતિક્ષા-સહિષ્ણુતા ધૃતિ આદિ ગુણો વરેલા છે તે સાધુ આધ્યાત્મિક વીર્યસંપન્ન કહેવાયો છે. ક્યા - અધ્યયન (જ.) (અધ્યયન, શાસ્ત્રનું પ્રકરણ, સૂત્રનો પેટાવિભાગ 2. ભણવું તે 3. નામ, અર્થવાચક શબ્દ) 185 Page #227 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની વાણી જેમાં સંઘરાયેલી છે તે દ્વાદશાંગીના નામથી ઓળખાય છે. તે વર્તમાનમાં 45 આગમરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે. અધ્યયનનો અર્થ કરતા જીવાભિગમસૂત્રમાં જણાવ્યું છે કે, શિષ્યપરંપરા ક્રમે કરી ગુરુની પાસેથી શાસ્ત્રોનું અધ્યયન કરે તે અધ્યયન કહેવાય છે. વિશિષ્ટ એવા અર્થની ધ્વનિના સંદર્ભમાં આ એક શ્રુતનો પ્રકાર પણ કહેવાય છે. અધ્યયનના સુત્ર અર્થ અને તદુભય એમ ત્રણ પ્રકારો છે. અષ્કાયUવિM - અધ્યયનવા (કું.) (અધ્યયનકલ્પ, યોગ્યતાનુસાર વાચનાદાનની સામાચારી) ગુણસંપન્ન શિષ્યને જે વિધિથી યોગ્યતાનુસાર સૂત્ર, અર્થ અને તદુભય-સૂત્રાર્થરૂપે વાચના આપવા સ્વરૂપ સામાચારીનું પરિપાલન કરાય તેને અધ્યયનકલ્પ કહે છે. પંચકલ્પભાષ્યમાં અધ્યયનકલ્પ માટે યોગ્યાયોગ્યની વિસ્તૃત છણાવટ ભાષ્યકારે સ્વયં કરેલી છે. अज्झयणगुणणियुत्त - अध्ययनगुणनियुक्त (त्रि.) (આરંભેલા શાસ્ત્રની શબ્દવૃત્તિથી કહેલા ગુણયુક્ત, શરુ કરેલા અધ્યયનની અભિધાથી કહેલા ગુણથી પ્રેરિત) દશવૈકાલિકસૂત્રના નવમા અધ્યયનમાં આ શબ્દની વ્યાખ્યા કરતાં ટીકાકારે જણાવ્યું છે કે, આરંભ કરાયેલી અથવા પ્રકરણથી પ્રાપ્ત થયેલી શાસ્ત્રની ગતિ અર્થાતુ, શરૂ કરેલા અધ્યયનની અભિધા નામક શબ્દવૃત્તિથી કહેલા ગુણોથી સમન્વિત હોય તેને અધ્યયનગુણનિયુક્ત કહેવાય છે. માથUITM () - મધ્યથનાન(ત્રિ.) (આરંભ કરાયેલા અધ્યયનનમાં કહેલા ગુણથી યુક્ત) अज्झयणछक्क - अध्ययनषट्क (न.) (આવશ્યકસૂત્ર, છ અધ્યયનના સમૂહરૂપ શ્રુતજ્ઞાન) વિશેષાવશ્યકભાષ્ય નામના આકર ગ્રંથમાં અધ્યયનષદ્ધની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, આવશ્યકસૂત્રમાં સામાયિકાદિક અધ્યયનો હોવાથી તે અધ્યયનષટ્રક કહેવાય છે. પિસ્તાલીસ આગમોમાં આવશ્યક સૂત્રનો સમાવેશ મૂળસૂત્રોમાં કરાયેલો છે. अज्झयणछक्कवग्ग - अध्ययनषट्कवर्ग (पुं.) (છ અધ્યયન જેમાં છે તે આવશ્યક સૂત્ર) વિશેષાવશ્યકભાષ્યમાં અને અનુયોગદ્વારસૂત્રમાં આવશ્યક સૂત્રને તેમાં સામાયિકાદિક અધ્યયનો હોવાથી અધ્યયનષદ્ધવર્ગ કહેલું છે. આવશ્યકસૂત્રની સામાયિક અધ્યયનની નિર્યુક્તિ પર જિનભદ્રમણિક્ષમાશ્રમણે મહાભાષ્ય રચેલું છે જેમાં જિનોક્ત પદાર્થોની ખૂબ જ સચોટ વ્યાખ્યાઓ કરેલી છે. મહાવીર પ્રભુના અગિયાર ગણધરોની શંકાઓના સમાધાનરૂપે પ્રસિદ્ધ ગણધરવાદ પણ વિસ્તારપૂર્વક આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. માવા - અધ્યવસાન (1.). (અતિહર્ષ કે વિષાદવાળી અંત:કરણની વૃત્તિ, રાગ-સ્નેહ ભયાત્મક મનના સંકલ્પ 2. પરિણામની કઈંક સ્પષ્ટ પ્રવૃત્તિ) વિશેષાવશ્યક ભાષ્યકારે રાગ, સ્નેહ અને ભયાત્મક મનના વિચારોને અધ્યવસાનરૂપે કહેલા છે. જયારે સ્થાનાંગસૂત્રમાં અધ્યવસાનના રાગ, સ્નેહ અને ભય એમ ત્રણ ભેદો વર્ણવ્યા છે. મનના સંકલ્પ-વિકલ્પને પણ અધ્યવસાન કહેવાય છે. अज्झवसाणजोगणिव्वत्तिय - अध्यवसानयोगनिर्वर्तित (त्रि.) (અધ્યવસાન-જીવપરિણામ અને યોગ-મનાદિ વ્યાપારોથી ઉત્પન્ન હોય તે) ભગવતીજીસૂત્રના પચ્ચીસમા શતકમાં “અધ્યવસાનયોગનિવર્તિત’ શબ્દની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, જીવના પરિણામ અને અંતઃકરણની વૃત્તિ એટલે મનાદિના વ્યાપારો, આ બન્નેથી નિષ્પન્ન પરિણામ વિશેષને અધ્યવસાનયોગનિવર્તિત કહેવાય છે. अज्झवसाणणिव्वत्तिय - अध्यवसाननिर्वर्तित (त्रि.) (મનના વ્યાપારથી નિષ્પન્ન હોય તે, મનની પરિણતિ-પરિપાકથી ઉત્પન્ન, અધ્યવસાયથી ઉત્પન્ન થયેલું) મનના પરિણામ-સંકલ્પ વડે એટલે કે મનના દેઢ પ્રયત્ન કરી ઉત્પન્ન થયેલા વિચાર તેને અધ્યવસાનનિવર્તિત કહેવાય. સંક્ષેપમાં કહીએ તો કોઈ જીવને “મારે સંસાર સાગરથી પાર ઊતરવું છે” એવો અધ્યવસાય ઉત્પન્ન થવો એને અધ્યવસાનનિવર્તિત કહે છે. 186 Page #228 -------------------------------------------------------------------------- ________________ अज्झवसाणावरणिज्ज - अध्यवसानावरणीय (न.) (ભાવચારિત્રને અટકાવનાર એક કર્મપ્રકૃતિ, ચારિત્ર મોહનીયની પ્રકૃતિ વિશેષ, મનના પરિણામને ઢાંકનારું કમ) આઠ કર્મોમાં સૌથી વધુ ભયાનક અને જીવને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવનાર મોહનીય કર્મ છે. તેના બીજા ભેદ તરીકે ચારિત્રમોહનીયકર્મ છે. જીવ ચઢતા પરિણામે વર્તતો હોય અને ચારિત્ર અંગીકાર કરવાની તાલાવેલી જાગી હોય ત્યાં આ કર્મ જીવાત્માના ભાવચારિત્રરૂપ મનના પરિણામોને પતિત કરી દે છે. માટે આને અધ્યવસાનાવરણીય કહેવાય છે. अज्झवसाय - अध्यवसाय (पुं.) (મનના સૂક્ષ્મપરિણામ, માનસિક સંકલ્પ 2. બંધહેતુભૂત આત્માની પરિણતિ વિશેષ, આત્માના સૂક્ષ્મપરિણામ). અધ્યવસાય શબ્દ જૈન દર્શનમાં સુપ્રસિદ્ધ છે. જેને નૈયાયિકો આત્મધર્મ કહે છે તો વેદાન્તીઓ બુદ્ધિધર્મ કહે છે. જ્યારે સાંખ્યો તેને ઉપાત્તવિષયક ઇંદ્રિયોની વૃત્તિમાં બુદ્ધિજન્ય રજોગુણ અને તમોગુણથી જે સત્ત્વનો ઉદ્રક થાય તે અધ્યવસાય અથવા જ્ઞાન છે તેમ કહે अज्झवसायट्ठाण - अध्यवसायस्थान (न.) (પરિણામ સ્થાન, અધ્યવસાય સ્થાન) અષ્ટકપ્રકરણના પાંચમા અષ્ટકમાં અધ્યવસાયસ્થાનની વ્યાખ્યા કરી છે. મનના સૂક્ષ્મ પરિણામો એટલે વિચારો અથવા બંધના હેતુભૂત આત્માની પરિણતિ વિશેષ-ભાવ એ જ અધ્યવસાય છે. ત્રણે કરણના મળીને આ અધ્યવસાય સ્થાનો અસંખ્ય પ્રકારના કહેલા છે. અવસિ (લેશt). (નિવાપિત-પિતૃવગેરેને ઉદ્દેશીને અપાયેલું દાન 2. મુખ્ય) અઠ્ઠાવસિય - મધ્યવસિત (ન.) (અધ્યવસાય, આત્મપરિણામ, મનોભાવવિશેષ) આત્મામાં અથવા મનમાં આ એમ જ છે એવા પ્રકારનો નિશ્ચય થવો તે અધ્યવસાય છે. ન્યાયદર્શનમાં અધ્યવસાયને આત્માનો ધર્મ માન્યો છે. જ્યારે વેદાંતદર્શનમાં અધ્યવસાયને બુદ્ધિનો ધર્મ માન્યો છે. અનુયોગદ્વારસૂત્રમાં અધ્યવસિત એ જ અધ્યવસાય છે એમ કહ્યું છે. મક્સર્સ (રેરા) (અભિશાપ, આક્રોશ). अज्झहिय - आत्महित (न.) (આત્મહિત, સ્વહિત). અધ્યાત્મકલ્પદ્રુમગ્રંથમાં જણાવ્યું છે કે, હે મૂઢ જીવ! તે આ મારું આ મારું કરીને તારા આત્માની રખડપટ્ટી વધારી છે. સંસારની મોહ-માયામાં રાચી માચીને તું કર્મોના બંધનોમાં અટવાયો છે. માટે હવે જરા વિચાર, અને આત્મહિતમાં ઉદ્યમશીલ બન. શફા (રેશt). (પ્રશસ્ત-શુભ સ્ત્રી 3. નવોઢા 4. તરુણ સ્ત્રી, યુવતી 5. આ 6. અસતી, કુલટા સ્ત્રી) વજ્જાલગ્ન ગ્રંથમાં અઝાનો અર્થ કલટા સ્ત્રી પણ કરેલો છે. જ્યારે સામાન્યથી પ્રશસ્ત સ્ત્રીના અર્થમાં પણ આ શબ્દનો પ્રયોગ થયેલો છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાની બદઆદતના કારણે વાતે વાતે જૂઠાણું બોલે તો તેને પણ આ શબ્દથી સંબોધિત કરાય છે. ગાય - અધ્યાય (પુ.) (મર્યાદાપૂર્વક પ્રવચનોક્ત પ્રકારે ભણવું તે, સ્વાધ્યાય કરવો, અધ્યયન કરવું તે 2. ગ્રંથનું એક પ્રકરણ, અધ્યાય) વાચસ્પત્યકોશમાં વેદાદિશાસ્ત્રોના એક સમાન અર્થના વિષયોની પરિસમાપ્તિના ઘાતક વિશ્રામસ્થાનરૂપ અંશ વિશેષને પણ અધ્યાય કહેવામાં આવ્યો છે. જ્યારે જૈન દર્શનમાં સ્વાધ્યાયને જીવનનું એક મુખ્ય અંગ ગયું છે તથા શ્રાવક કરતાંય સાધુધર્મમાં શાસ્રાધ્યયયનને પ્રાણસમાન મહત્ત્વ અપાયું છે. 187 Page #229 -------------------------------------------------------------------------- ________________ अज्झारुह - अध्यारुह (पु.) (વૃક્ષ વિશેષ 2. વૃક્ષ પર ચઢીને વધનારી એક વલી કે શાખા) સૂત્રકૃતાંગસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર અને આચારાંગસૂત્રની અંદર અધ્યારુહ શબ્દ વનસ્પતિના એક ભેદ તરીકે ઉલ્લેખાયેલો છે. વૃક્ષની ઉપર ઉપર ફેલાઈને રહે તેવી વલ્લીને અધ્યારુહ કહેવાય છે. કામલતા નામક વનસ્પતિ વૃક્ષની શાખાઓ પર ઊગીને રહે છે. अज्झारोव - अध्यारोप (पुं.) (આરોપ, અત્યન્ત આરોપ 2. ભ્રમથી એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં જોડવારૂપ મિથ્યાજ્ઞાન 3. ઊઠવું 4. ઉન્નત હોવું 5. ઉપચાર). ષોડશક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે, જેમ અંધારામાં દોરડું પડ્યું હોવા છતાં વ્યક્તિને તેમાં સાપનો ભ્રમ થાય છે તેમ અનાદિકાળથી ઘર કરી ગયેલા મિથ્યાત્વના કારણે વ્યક્તિ દુઃખમય સંસારને સુખરૂપે અને અત્યંત સુખમય શાશ્વત એવા મોક્ષસ્થાનને દુઃખમય તરીકે જુવે છે. અનુભવે છે. બેશક ! મિથ્યાત્વવાસિત બુદ્ધિ કરતાં ભોળું હૃદય લાખ દરજે સારું. સટ્ટાપોવન - અધ્યાપન () (અધ્યારોપણ, અતિશય આરોપણ 2. પ્રશ્ન કરવો 3. ધાન્ય વગેરેનું વાવવું તે) વિશેષરૂપે સઘળી તરફથી તથ્ય જાણવા માટે પ્રશ્ન પૂછવાના અર્થમાં અધ્યારોપણ શબ્દનો પ્રયોગ થાય છે એમ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલું છે. તજવીજ કરવી કે સામેવાળાના દૂષણ જાણવાની ઇચ્છાથી પ્રશ્ન કરાય તે અર્થમાં પણ આ શબ્દનો પ્રયોગ કરાય છે. अज्झारोवमंडल - अध्यारोपमण्डल (न.) (બ્રાન્તિથી મંડલકાર થયેલું 2. મિથ્યાત્વથી ચારેબાજુથી ઘેરાયેલું) ષોડશક ગ્રંથમાં આગમને દીપકની ઉપમા આપી છે. જેમ દીવાના પ્રકાશમાં અંધકારને અવકાશ નથી, તેમ આગમજ્ઞાનના અજવાળામાં મિથ્યાત્વરૂપ અંધકાર નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે. તત્ત્વદષ્ટિએ જોઇએ તો મિથ્યાત્વ એ જ અજ્ઞાન છે અને અજ્ઞાન પોતે સ્વયં અસતુ સ્વરૂપી છે. આ જગતમાં મિથ્યાત્વ જેવી કોઈ ચીજ છે જ નહીં, સિવાય અજ્ઞાનતા. अज्झारोह - अध्यारोह (पुं.) (બીજા ઝાડ પર ઊગતી કામવલ્લી નામક વનસ્પતિ 2. વૃક્ષ પર વધનારી વેલડી કે વૃક્ષવિશેષ) જેમ અમરવેલ નામનો પીળો વેલો અન્ય વૃક્ષ કે વાડ પર જ અવલંબીને રહે છે. તેના પોતાના મૂળિયા નથી હોતા તેમ જે મનુષ્ય સ્વયં પાંચ ઇંદ્રિયોથી પરિપૂર્ણ હોવા છતાં બીજાઓના માથે બોજ બનીને રહે છે તે મનુષ્ય અમરવેલની જેમ પરોપજીવી ગણાય. अज्झावय - अध्यापक (पुं.) (ઉપાધ્યાય, ભણાવનાર, શિક્ષક, ગુરુ) ઉત્તરાધ્યયનસૂત્રમાં શિષ્યને ભણાવનાર ઉપાધ્યાય કે ગુરુને વિશે કેવો ભાવ રાખવો અથવા પોતે કેવું વર્તન કરે તે ખૂબ ભારપૂર્વક વર્ણવ્યું છે. આગમસ્થ શ્રુતજ્ઞાનના રહસ્યોના જાણનાર ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા તેમની ખૂબ વિનય પ્રતિપત્તિ કરવી જોઈએ તેમજ તેઓ દ્વારા અધ્યયન બાબતે કઠોર પ્રેરણા થઈ હોય તો પણ તેને આત્મહિતકર જાણીને પ્રસન્નતાપૂર્વક સ્વીકારીને તેમને પ્રસન્ન રાખવા જોઈએ. ગુરુને પ્રતિકુળ થઈ રહેનાર શિષ્ય ક્યારેય જ્ઞાનાર્જન કરી શકતો નથી. અન્ય દર્શનોમાં તો ગુરુને ભગવાનથીય ઊંચેરું સ્થાન અપાયેલું છે. अज्झावसत - अध्यावसत् (त्रि.) (મધ્યમાં રહેતું, વચ્ચે રહેતું). જેમ ઘરમાં વસનારને ગૃહસ્થ કહેવાય છે, વનમાં વસનારને વનવાસી કહેવાય છે. તેમ બાહ્ય ઔદયિકભાવોને ત્યજીને આત્મભાવોમાં વસનાર પુરુષને આધ્યાત્મિક કહેવાય છે. આવો આધ્યાત્મિક ચિત્તવાળો પુરુષ સ્વયં તરે છે અને તેના સંસર્ગમાં આવેલા અન્યને પણ તારે છે. અઠ્ઠાવસિત્તા - અધ્યષ્ય (વ્ય.) (મધ્યમાં રહીને, વચ્ચે રહીને) 188 Page #230 -------------------------------------------------------------------------- ________________ શિલ્પશાસ્ત્રમાં જિનાલયને પ્રાસાદપુરુષની ઉપમા આપવામાં આવેલી છે. અને ગર્ભગૃહ તે પ્રાસાદપુરુષનું હૃદયસ્થાન છે. દરેક જૈને પ્રતિદિન ગર્ભગૃહમાં રહેલા પરમાત્માની પૂજા કરતાં ભાવના ભાવવી જોઇએ કે, હે પરમાત્મા ! જેમ જિનાલયના ગર્ભગૃહમાં રહીને સમસ્ત સંઘના અમંગલ દૂર કરો છો. તેમ મારા હૃદયગૃહમાં વાસ કરીને મારા આત્મામાં રહેલા અશુભ કર્મોને દૂર કરો અને મારા ચિત્તને પવિત્ર બનાવો.. મફાસTI - અબ્બાસના (ટી.) (સહન કરવું તે). સ્ત્રીને સહનશક્તિની પ્રતિમા માનવામાં આવેલી છે. સહનશક્તિનો મતલબ અત્યાચાર સહન કરવા તે નહીં, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં ભાંગી ન પડવું તે. દુઃખદ સંજોગોમાં પણ પોતાની સહિષ્ણુતા ન ગુમાવવી. આજે ખેદ સાથે કહેવું પડે છે કે સ્ત્રીએ પોતાની સહિષ્ણુતા ગુમાવી દીધી છે જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આજના કાળમાં પ્રચુર માત્રામાં થતાં છૂટાછેડાઓ છે. માહીર - અધ્યાહાર (ઈ.) (આકાંક્ષિત પદનું અનુસંધાન કરવું તે, મૂળમાં ન દેખાતા પદને અન્યસૂત્રમાંથી લેવું 2. તર્ક, ઊહા 3. અપૂર્વ ઉભેક્ષા) ઘણી વખત ગ્રંથકાર મહર્ષિઓ પોતાના વાક્યની અંદર અમુક પદોનો ઉલ્લેખ નથી કરતા હોતા. ત્યારે ત્યાં તેઓએ કહેલા વાક્યનો બોધ કરવા માટે અમુક પદો અન્ય સૂત્રાદિમાંથી લઈને અનુસંધાન કરવામાં આવે છે તેને અધ્યાહાર કહેવાય છે. મન્સ - મક્ષી (1) (અક્ષય, અખૂટ, અક્ષીણ 2. સામાયિકાદિ અધ્યયન, પ્રકરણ, અધ્યાય) કેવલી ભગવંતે કહેવું છે કે, આ સંસાર અનાદિકાળથી છે અને અનાદિકાળ સુધી રહેવાનો છે. જેમ સંસાર અનાદિ છે તેમ તેમાં વસનારા જીવો પણ અનાદિકાળથી છે. આ જીવો અક્ષયનિધિ જેવા છે અર્થાતુ, અખૂટ છે. સંસારમાં જીવોનો અભાવ ક્યારેય થવાનો નથી. જીવો વગરનો સંસાર જેવું ક્યારેય નહીં બને. अज्झीणझंझय - अक्षीणझञ्झाक (त्रि.) (અક્ષીણ કલહ, કલેશ-કંકાશથી નિવૃત્ત નહીં થયેલું). કલહને વિનાશનું ઘર માનવામાં આવ્યું છે. આથી જ લોકો કલહથી વધારે દૂર રહેવાનું પસંદ કરે છે. સુભાષિતોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં કલહ અનવરત ચાલ્યા કરે છે તે ઘર ખૂબ જલદી સ્મશાનગૃહમાં ફેરવાઇ જાય છે. અર્થાત નિત્ય કલહવાળા ઘરમાં કોઈ સંબંધો ટકી શકતા નથી. આવવUUT - અષ્ણુપપન્ન (ત્રિ.) (વિષયાસક્ત, વિષયભોગમાં તલ્લીન) કોઇક મૂર્ખ લખી દીધું કે, “ઘરડે ગોવિંદ ગાશું અને જેઓ વિષયાભિલાષી છે તેઓએ આ પંક્તિને પકડી લીધી. તેમને જ્યારે પણ ધર્મારાધનાની વાત કરવામાં આવે ત્યારે બસ આ જ પંક્તિનું બહાનું કાઢીને ધર્મથી દૂર ભાગે. પરંતુ સત્ય હકીકત એ જ છે કે જો વિષય ભોગવવાની ઉંમર યુવાની છે તો ધર્મ કરવાનો સમય પણ યુવાનીનો જ છે. જ્યાં સુધી શારીરિક બળ અને માનસિક બળ હશે ત્યાં સુધી જ ધર્મારાધના થઇ શકે છે. બાકી વૃદ્ધાવસ્થામાં શરીરબળ ચાલ્યા જતાં ધર્મ પણ આચરી શકાતો નથી. જે યુવાનીમાં ધર્મ કરે છે તે જ ઘડપણમાં ગોવિંદ ભજી શકે છે. બાકી વાણીવિલાસથી સર્યું. મળ્યુસર - મશુષિર (ત્રિ.). (છિદ્રરહિત 2. તૃણ વગેરેથી નહીં ઢંકાયેલું 3, એક પ્રકારની શપ્યા 4. રાફડા વગરનું). નદી પાર ઉતરવામાં કારણભૂત એવી નાવમાં જો છિદ્ર હોય તો કાર્યસિદ્ધિ થતી નથી. માટે નાવ એકપણ છિદ્ર વગરની હોવી આવશ્યક છે. જો સામાન્ય સિદ્ધિ માટે પણ છિદ્રાભાવ હોવો જરૂરી છે તો સર્વોત્કૃષ્ટ મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત માનવભવમાં દોષોરૂપી છિદ્રોની પ્રચુરતા કેવી રીતે ચાલી શકે? અર્થાતુ, ન જ ચાલી શકે. આથી મળેલા માનવભવને સફળ કરવા માટે જેમ બને તેમ આત્મામાંથી દોષોનો હાસ અને ગુણોનો વાસ થાય તેવો પ્રયત્ન કરવો જોઇએ. 189 Page #231 -------------------------------------------------------------------------- ________________ अज्झुसिरत्तण - अशुषिरतृण (न.) (દર્ભ-ડાભ, છિદ્રરહિત ઘાસ, તૃણ) જે સ્થાન જલબહુલ હોય તેવા સ્થાને ડાભની ઉત્પત્તિ જોવા મળે છે. દર્ભનામક ઘાસ અતિપવિત્ર હોવાથી પૂજા-અર્ચના કે યજ્ઞાદિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહિ પ્રાચીનકાળમાં જૈનશ્રમણો વનવાસમાં જ વધુ રહેતા હોવાથી સવા માટેની શયા તરીકે નિર્દોષ રીતે પ્રાપ્ત થયેલ દર્ભનો ઉપયોગ કરતા હતા. મોસT - અધ્યેષUT (સ્ત્રી.) (સત્કારપૂર્વકની આજ્ઞા ૨.અધિક પ્રાર્થના, વિશેષ યાચના) કલ્પસૂત્રમાં ભદ્રબાહસ્વામી લખે છે કે, માતા ત્રિશલાને જ્યારે ચૌદ સ્વપ્ર આવ્યા તેનું ફળ જાણવાની ઈચ્છાથી મહારાજ સિદ્ધાર્થ નિમિત્તશાસ્ત્રના જાણકાર જ્યોતિષીને બોલાવવા માટે કૌટુમ્બિકપુરુષોને મોકલે છે ત્યારે તેઓ સેવકોને પણ તુચ્છકારથી ન બોલાવતાં સત્કારપૂર્વક આજ્ઞા કરે છે અને તે સેવકો પણ ગ્લાનિ વગર અતિપ્રસન્નતાપૂર્વક તે આજ્ઞાનો સ્વીકાર કરે છે. આ હતો અહીંનો સ્વામી-સેવક ભાવ આજના કાળમાં ચાલતો નોળિયાને સર્પ જેવો નહીં. अज्झोयरय - अध्यवपूरक (पुं.) (સોળ ઉદ્ગમના દોષો પૈકીનો સોળમો દોષ, સાધુ નિમિત્તે ઉમેરો કરી બનાવેલી ગોચરી વહોરાવવાથી લાગતો દોષ) અધિ એટલે વધારે. અવપૂરણ એટલે ભરવું, ઉમેરવું. પોતાના માટે રસોઈ બનાવતા હોય ત્યારે ઉપાશ્રય વગેરેમાં સાધુને આવેલા જાણીને તેમના નિમિત્તે રસોઈમાં ઉમેરો કરી ભોજન બનાવવું તે અધ્યવપૂરક કહેવાય છે અને તે અધ્યવપૂરકથી યુક્ત ભોજન પણ અધ્યવપૂરક કહેવાય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, ભિક્ષા લેનાર અને દેનાર બન્ને જાણતા હોય કે ગોચરી દોષિત છે તો બન્ને પાપના ભાગીદાર છે. પરંતુ લેનાર શુદ્ધચારિત્રી હોય તો તે ડૂબે કે ના ડૂબે પરંતુ, દેનાર તો ચોક્કસ સંસારસમુદ્રમાં ડૂબે જ છે. અર્થાત દોષનો ભાગી બને છે. મોકિમ(રેશ) (વક્ષસ્થળનું આભૂષણ 2. વક્ષસ્થળના આભૂષણોમાં કરવામાં આવતી મોતીની રચના) अज्झोववज्जणा - अध्युपपादना (स्त्री.) (વિષયોમાં આસક્તિ, વિષયમગ્નતા) ઇંદ્રિયોના વિષયોમાં આસક્તિ પેદા થાય તેને અધ્યપપાદના કહેવામાં આવે છે. તે ત્રણ પ્રકારે છે. 1. જ્ઞાતા 2. અજ્ઞાની 3. વિચિકિત્સા. જ્ઞાતા એટલે જ્ઞાનપૂર્વક વિષયજન્ય પદાર્થોને વિષે અત્યંત આસક્તિ. અજ્ઞાની એટલે અજાણતા વિષયજન્ય પદાર્થોને વિષે અત્યંત આસક્તિ અને વિચિકિત્સા એટલે વિષયજન્ય પદાર્થોને વિષે સંશયપૂર્વકની અત્યંત આસક્તિ. अज्झोववण्ण - अध्युपपन्न (त्रि.) (વિષયોમાં વૃદ્ધ, આસક્ત, મૂર્શિત) જેમ કાંટામાં લગાવેલા ભોજન પ્રત્યેની આસક્તિ માછલીને મૃત્યુ તરફ દોરી જાય છે તેમ પાંચેય ઈંદ્રિયોના વિષયો પ્રત્યેની આસક્તિ જીવને દુર્ગતિ તરફ દોરી જાય છે. આ વિષયોના ઉપભોગથી સુખની પ્રાપ્તિ થતી નથી કિંતુ સુખનો માત્ર આભાસ જ થાય છે. વાસ્તવમાં સુખ કોને કહેવાય તે સામાન્ય જીવને ખબર જ નથી હોતી. अज्झोववाय - अध्युपपात (पुं.) (કંઈપણ ગ્રહણ કરવામાં ચિત્તની એકાગ્રતા) અન્યની વસ્તુને પ્રાપ્ત કરવાની સતત તીવેચ્છાને અધ્યપપાત કહેવામાં આવે છે. પરાઈ વસ્તુને પ્રાપ્ત કરવાની સતત ઈચ્છા કરવાથી લોભ તથા મૂછ ઉત્પન્ન થાય છે. જેનાથી જીવ સારાસારનો વિચાર ત્યાગીને અવિવેકી બને છે. મJ - 6 (થા.) (આકર્ષિત કરવું, ખેંચવું 2. લખવું, ચિત્ર બનાવવું, રેખાંકિત કરવું) જાણે સાક્ષાત વસ્તુ પોતે જ ન હોય તેવી કલાકૃતિઓ બનાવીને આકર્ષિત કરનારા કલાવિદ્ કુશળ કારીગરો પણ આ દુનિયામાં છે. 190 Page #232 -------------------------------------------------------------------------- ________________ આબેહૂબ સુંદર ચિત્રો બનાવનારા ચિતારા પણ છે પરંતુ, ચરાચર સૃષ્ટિમાં પ્રાણ ઉત્પન્ન કરવામાં ચતુર તો એકમાત્ર પ્રકૃતિ જ છે. જેનો કોઈ વિકલ્પ નથી જ. મગ - શ્ચિત (ત્રિ.). (પૂજેલું 2. સંકોચાયેલું) જેમ લજામણીનો છોડ અન્યનો સ્પર્શ થતાં સંકોચાઈ જાય છે તેમ પાપભીરુ વ્યક્તિ દુષ્કૃત્યોના આચરણમાં સંકોચ પામે છે. મષ્ણ - એજ્ઞ (ત્રિ.). (મૂM). ડાહ્યા મનુષ્યો મૈત્રી કે દુશ્મની સરખે-સરખા સાથે કરે છે. જે બુદ્ધિ, કુળ, ઐશ્વર્ય આદિમાં પોતાનાથી અત્યંત હીન કે પોતાના કરતાં મોટા માણસને મિત્ર બનાવે છે તેને શાસ્ત્રમાં કુબુદ્ધિવાળો મૂર્ખ બતાવ્યો છે. આવી વ્યક્તિઓ લોકોમાં હાસ્યાસ્પદ બને છે. પ્રાજ્ઞ પુરુષો મૂર્ખને ક્યારેય મિત્ર કે દુશમન નથી બનાવતા. સચ (ત્રિ.) (જુદું, વિલક્ષણ 2. સદેશ, સાધારણ) એક જ પદાર્થ હોવા છતાં તેને જોનારની દૃષ્ટિના ભેદથી તે જુદા-જુદા પ્રકારનો ભાસે છે. જેમ કે સ્ત્રીનું શરીર યોગીઓને માટે દરેકના જેવું જ સામાન્ય શરીર છે. કામીજનોને માટે તે એક સુંદરી છે. જ્યારે વાઘ-વરુ વગેરે હિંસક પ્રાણીઓને માટે તે એક ભોજ્ય પદાર્થ રૂપે છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. અમ્બનિ - મતિ (કું.) (અંજલિ 2. ખોબો) આ અવસર્પિણીનો ત્રીજો આરો પૂર્ણ થઈ ચોથા આરાનો પ્રારંભ થયો તે વખતે યુગલિકો વચ્ચે થતી તકરારના સમાધાન માટે તેઓ કુલકર નાભિ રાજા પાસે જાય છે ત્યારે નાભિ રાજા કહે છે કે, હવેથી તમારો રાજા ઋષભ છે માટે તેની પાસે તમારે દરેક વસ્તુઓના શંકા-સમાધાન કરવા. તેથી યુગલિકો તેમને રાજા તરીકે સ્વીકારી તેમનો રાજ્યાભિષેક કરવા માટે તૈયારી કરવા જાય છે. આ તરફ ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં પ્રભુના રાજ્યાભિષેકની ખબર પડે છે અને મહોત્સવપૂર્વક તેમનો રાજયાભિષેક કરે છે. આ બાજુ યુગલિયાઓ જળ લઈને રાજ્યાભિષેક કરવા આવે છે ત્યારે પ્રભુને ઠાઠમાઠવાળા જોઈને અંજલિમાં ભરેલા પાણીથી જમણા પગના અંગુઠે અભિષેક કરે છે. મટ્ટ - ગ (થા.). (બ્રમણ કરવું, પર્યટન કરવું) જે જીવ સંસારના વિષયોપભોગનો તીવ્રાભિલાષી થઈને મોક્ષના હેતુરૂપ ધર્મનું સેવન કરતો નથી તે જીવદુર્ગતિમય ભવઅટવીમાં આમથી તેમ પર્યટન કર્યા કરે છે અર્થાત્, તિર્યંચ નરકાદિ ગતિઓમાં વારંવાર આથડ્યા કરે છે. અટ્ટ - W (થા.) (ઉકાળવું, ક્વાથ કરવો) વિવિધ ઔષધોના સત્વને પ્રાપ્ત કરવા માટે તેને ઉકાળવામાં આવે છે. સોનાની શુદ્ધિ માટે જેમ તેને તપાવવામાં આવે છે પછી જ તેમાં ચળકાટ આવે છે તેમ ભવ્ય જીવ વિવિધ પ્રકારના કષ્ટોનો સમતાપૂર્વક સામનો કરીને સત્વશાળી બને છે. અટ્ટ - અટ્ટ(ઈ.) (મહેલની ઉપરનું ઘર 2. અટારી 3. આકાશ 4. કિલ્લામાં રહેલું સૈન્યગૃહ) માર્ત (ત્રિ.) (પીડિત થયેલું, શારીરિક માનસિક પીડાથી પીડિત, દુઃખી, મોહથી દુઃખી) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનના પાંચમાં ઉદેશામાં જણાવ્યું છે કે, શરીર કે મન સંબંધી પીડાથી જે દુ:ખી થાય [ કહ્યો છે. જયારે આ જ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશામાં બીજી વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, 191 Page #233 -------------------------------------------------------------------------- ________________ મોહના ઉદયથી જેણે કાર્ય કે અકાર્યનો વિવેક ધારણ નથી કર્યો તેને આર્ત કહેલો છે. આર્તના ચાર પ્રકાર કહેલા છે. 1. નામા 2. સ્થાપનાર્ત 3. દ્રવ્યાપ્ત 4, ભાવાર્ત. તેમાં ભાવાર્ત સૌથી વધુ દુઃખદાયી છે. ટ્ટ(રેશ) (કૃશ, દુર્બળ 2. ભારે 3. મોટુ ૪.પોપટ 5. સુખ 6. આળસ 7. ધ્વનિ 8. અસત્ય 9. શીત) નીતિશાસ્ત્રોમાં લખ્યું છે કે, ઉન્નતિના ઇચ્છુક સ્ત્રી-પુરુષે અધિક નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આલસ્ય અને કાર્યની વિલંબકારિતા આ છ વસ્તુનો ત્યાગ કરવો જોઇએ. જેમ કોઇ દૈવીશક્તિથી થંભી ગયેલી વ્યક્તિ આગળ જઈ શકતી નથી. તેમ આ છ બાબતોના કારણે પોતે આગળ વધવા માગતો મનુષ્ય એક ડગલું પણ આગળ માંડી શકતો નથી. કટ્ટર (વે ) (ક્વાથ, ઊકાળો) અજૈન મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસ મહાભારતમાં કહે છે કે, “áવાર્વિીગેશન રશ્ચતિ છે' અરે ભાઇ ! હું હાથ ઊંચા કરીને પોકાર પાડીને કહું છું કે, ધર્મથી જ અર્થ (ધન) અને કામની પ્રાપ્તિ થાય છે. છતાં પણ મારી વાત કોઈ સાંભળતું નથી અને સુખના મૂળ ધર્મને છોડીને અધર્મરૂપી ક્વાથનું પાન કરે છે. # - પ્રશ્ન (પુ.). (પાત્રના છિદ્રને પૂરનાર લેપદ્રવ્ય વિશેષ) अट्टज्झाण - आर्तध्यान (न.) (આર્તધ્યાન, ઇષ્ટના વિયોગ કે અનિષ્ટના સંયોગથી દુઃખ પામવું તે, રોગનિવૃત્તિ કે ભવિષ્યની ચિંતા કરવી તે) સમવાયાંગસૂત્રમાં આર્તધ્યાનનું લક્ષણ જણાવતાં કહ્યું છે કે, “મનોસામનોzવસ્તુવિયોગ સંયોનિવનિરિવર્તવત્નક્ષને ધ્યાનમે' અર્થાતુ, ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુના વિયોગ કે સંયોગમાં ચિત્તમાં ઉત્પન્ન થનાર સંતાપના લક્ષણવાળું જે હોય તે આર્તધ્યાન. જેમ દુઃખ આવે મનમાં શોકની લાગણી થવી તે આર્તધ્યાન છે તેમ સુખ સામગ્રીની પ્રાપ્તિ ન મળતાં જે નિરાશાની લાગણી થાય છે તે પણ આર્તધ્યાન છે. अट्टज्झाणवियप्प - आर्तध्यानविकल्प (पुं.) (અશુભધ્યાયનનો એક પ્રકાર, આર્તધ્યાનનો ભેદ) જેમ શુભ ભાવમાં રહેલો આત્મા ગુણસ્થાનમાં આગળ વધતો થકો અશુભકર્મોનો ખાત્મો બોલાવે છે તેમ અશુભભાવ એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરનારો આત્મા અશુભકમનો ઢગલો પોતાના માથે ખડકી લે છે. એટલા માટે સાધકે પોતાના આત્મા પર લાગેલા કર્મમળને દૂર કરવા અશુભધ્યાયનના ભેદો સમ્યફ પ્રકારે જાણીને તેનો ત્યાગ કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. अट्टज्झाणवेरग्ग - आर्तध्यानवैराग्य (न.) (વૈરાગ્યનો એક પ્રકાર, આર્તધ્યાનરૂપ વૈરાગ્ય) ઇષ્ટ એટલે પ્રિય વસ્તુનો વિયોગ એટલે અભાવ હોય તથા અનિષ્ટ એટલે અપ્રિય સંજોગો પ્રાપ્ત થાય ત્યારે કોઈ જીવને તેના કારણે વૈરાગ્ય જન્મે છે. આવા વૈરાગ્યને દુઃખપ્રતિબદ્ધ વૈરાગ્ય કહેવાય છે. આને શાસ્ત્રકારો સાચો વૈરાગ્ય નહીં પણ એક પ્રકારનો આર્તધ્યાનગર્ભિત લૌકિક વૈરાગ્ય કહે છે. તાત્ત્વિક રીતે તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ જ સાચો વૈરાગ્ય છે. મોહકે દુઃખ ગર્ભિત નહી. अट्टज्झाणोवगय - आर्तध्यानोपगत (त्रि.) (આર્તધ્યાન કરનાર, શોક નિમગ્ન) સુત્રકતાંગ આગમમાં કહેવું છે કે, જે વ્યક્તિ શોકમાં નિમગ્ન હોય છે તે પોતાનો સદ્વિવેક ખોઇ નાખે છે અને વિવેકરહિત જીવ સારાસારનો ભેદ પારખી શકતો નથી. આવો વિવેકહીન પુરુષ અંતતોગત્વા પોતાનું જ નુકશાન કરે છે. अट्टहास - अट्टहास (पुं.) (ખડખડાટ હસવું, મોટેથી હસવું). જેમ મનુષ્યોમાં ઉચ્ચવર્ગના અને નીચવર્ગના એમ બે પ્રકાર હોય છે તેમ દેવલોકમાં પણ ઉચ્ચકક્ષાના દેવ અને નિમ્નકક્ષાના દેવ 192. Page #234 -------------------------------------------------------------------------- ________________ એમ બે પ્રકાર હોય છે. દેવલોકમાં કિલ્બિષિક દેવોને નિમ્નકક્ષાના માનવામાં આવેલા છે. આથી તેઓના વિમાનો પણ મૂળ વિમાનોથી અલગ હોય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, જેઓ કહલપ્રિય, અતિચંચળ, મોટે મોટેથી હાસ્ય કરનારા જીવો હોય છે તેઓ મરીને કિલ્બિષિક દેવની યોનિમાં ઉત્પન્ન થાય છે. મટ્ટ (રેશી) (ગયેલું, ચાલી ગયેલું). જેઓ ચાલી ગયેલી વસ્તુ માટે શોક કરે છે તેને શાસ્ત્રમાં મૂર્ખ કહેલા છે. કેમ કે આજ પર્યત એવી કોઈ વસ્તુ નથી જે એકવાર જતી રહી હોય તે પાછી આવી હોય. આવા પદાર્થો માટે જેઓ ઝંખના કરે છે તેઓ રણપ્રદેશમાં જળની આશા કરનાર સમાન છે. આ વાત સમજી રાખો, એકવખત ગયેલી વસ્તુ કે ક્ષણ ગમેતેટલી અણમોલ હોય તે પાછી આવતી નથી. અટ્ટ - મન (જ.). (ચક્રાકારનું એક અસ્ત્ર 2. અનાદર 3. તે નામનો એક મલ્લ) ઉજ્જૈનીના રાજાનો અટ્ટણમલ્લ નામનો મલ્લ હતો. તે કાયમ સોપારકનગરમાં જઈને ત્યાંના મલ્લોને હરાવીને રાજા પાસેથી ઇનામ મેળવતો હતો. એક વખત ત્યાંના રાજાએ તૈયાર કરેલા મસ્મીમલ્લ દ્વારા તે પરાજય પામ્યો અને પોતાના નગરમાં પાછો આવ્યો. પોતે વૃદ્ધ થયો હોવાથી ત્યાંના રાજા અને સ્વજનોએ પણ તેનો તિરસ્કાર કર્યો. આથી અટ્ટણમલ્લ સંસારની સ્વાર્થપરાયણતા જોઇને વૈરાગી થયો અને તેણે પ્રવ્રજયા ગ્રહણ કરી. મટન (.) (ગમન કરવું તે, જવું તે 2. વ્યાયામ કરવો તે, કસરત કરવી તે) મંત્રી પેથડશા જ્યારે રાજમાર્ગેથી પસાર થઈને રાજમહેલે જતા હતા તે સમયે રસ્તામાં મળતા લોકો તેમની કુશલતાની પરછા કરતા હતા. ત્યારે પેથડશા મંત્રીના મુખમાં શબ્દો હતા કે, ભાઈ ! તમે શરીરની કુશલતાની વાત કરો છો તે બરોબર છે પરંતુ મારું આયુષ્ય તો પ્રતિદિન ચાલી જઇ રહ્યું છે, ક્ષીણ થઇ રહ્યું છે આવી પરિસ્થિતિમાં કુશલતા ક્યાંથી હોય? ઉમટ્ટVIRાત્રા - મટ્ટનશાના (સ્ત્રી) (વ્યાયામશાળા, કસરત કરવાનો અખાડો). अट्टणियट्टियचित्त - आर्तनिवर्तितचित्त (त्रि.) (ક્લિષ્ટ અધ્યવસાયી, આર્તધ્યાનમાં રત છે ચિત્ત જેનું તે) ભગવતીસૂત્રના દ્વિતીય શતક અને પ્રથમ ઉદેશામાં લખેલું છે કે, " મારા નવા સુવરસારમુતિ” અર્થાતુ, જેઓ સતત ક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવો છે તેઓ હંમેશાં દુઃખસમુદ્રમાં ડૂબેલા રહે છે. તેમાંથી ક્યારેય પણ બહાર આવી શકતા નથી. માર્તનિર્વિવત્ત (ત્રિ.) (ક્લિષ્ટ પરિણામી, આર્તધ્યાનરત છે ચિત્ત જેનું તે) જે પરિણામ અશુભ કર્મનો બંધ કરાવે તેવા વિચારોને ક્લિષ્ટ પરિણામ કહેવામાં આવે છે. અને આવા વિચારો રાગદશા તથા દ્રષદશામાં પણ થઇ શકે છે. જે જીવ વધુ પડતી ઇચ્છા-મહેચ્છાઓ, આકાંક્ષાપ્રચુર છે તે કાયમ આર્તધ્યાનને પરવશ હોય છે. મતર - માર્તતા (2) (ઘણું આર્તધ્યાન, અતિશય આર્તધ્યાન કરવું તે) આર્તધ્યાન અશુભ કર્મનો બંધ કરાવનાર છે એ વાત તો નિશ્ચિત છે. કિંતુ તમારો જેટલી વધુ માત્રામાં ક્લિષ્ટ પરિણામ હશે કર્મમાં તદનુસાર તીવ્ર કે મંદ રસનો ભાગ પડશે. જેમ સાપ જેટલો વધારે ઝેરી તેની અસર પણ તેટલી જ વધુ માત્રામે હોય છે તેમ જેટલા ક્લિષ્ટ પરિણામથી કર્મબંધ કરશો તેના ઉદયકાળે તેટલું વધારે જ ભોગવવાનું થશે. માટે આર્તધ્યાન કરતા પહેલા એકવાર વિચાર કરજો કટ્ટટ્ટ- માર્તવુર્ધટ (2.) (આર્તધ્યાનનું દુઃખે કરી નિર્વર્તન થવું તે) 193 Page #235 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન તે પણ કષાયનો એક પ્રકાર બને છે. યોગસાર ગ્રંથમાં લખેલું છે કે, જયાં સુધી કષાયો બળવાન થઇને પ્રાણીઓમાં વૃદ્ધિ પામે છે, ત્યાં સુધી મલિન થયેલો આત્મા પરમાત્મપણાને પામી શકતો નથી. અર્થાત આર્તધ્યાનમાં રહેલા જીવની શુદ્ધિ થતી નથી. મર્તcવાર્ત (ત્તિ.) (આર્તધ્યાનથી પીડિત, મનથી, ઇન્દ્રિયપરવશતાથી અને દેહથી દુઃખી) આર્તધ્યાનથી પીડિત જીવોનો પ્રાયઃ કરીને પોતાના મન-વચન અને કાયા પર કોઈ જાતનો કાબૂ હોતો નથી. આવા પુરુષને બે પ્રકારનું નુકશાન થાય છે. એક આર્તધ્યાનથી તેને વિપુલ માત્રામાં અશુભ કર્મનો બંધ થાય છે અને બીજા નંબરમાં તેના કાયમી રોદણાથી લોકોમાં તે હાંસીપાત્ર થાય છે. अट्टदुहट्टवसट्ट- आतदुर्घटवशात (त्रि.) (આર્તધ્યાનની પરવશતાથી પીડિત, અસમાધિપ્રાપ્ત, મનથી ઇન્દ્રિયપરવશતાથી અને દેહથી દુઃખી) ભૌતિક પદાર્થો જીવને વધુ મોહ ઉત્પન્ન કરાવે છે. તેમાં મોહિત થયેલો પુરુષ તેને મેળવવા માટે ઉદ્યમો કરે છે. તે પદાર્થ પ્રાપ્ત ન થતાં આર્તધ્યાન કરે છે જેનાથી અસમાધિ ઉત્પન્ન થાય છે. અસમાધિ અશુભકર્મનો બંધ કરાવે છે અને તે અશુભ કર્મો જીવને અનિચ્છાએ પણ દુર્ગતિમાં લઈ જાય છે. માટે જ પરમાત્માએ કહેલું છે કે દ્વેષ કરતાં મોહ અતિભયાનક છે. માર્તડુઘાર્તવશર્ત (ત્રિ.). (ક્લિષ્ટ અધ્યવસાય અને વિષયપાતત્યથી દુઃખી, મનથી ઇન્દ્રિયપરવશતાથી અને દેહથી દુ:ખી) અજૈન પુરાણમાં રાજા યયાતિનો પ્રસંગ આવે છે. વિષયોની તીવ્ર ઝંખનાના કારણે ત્રણ વખત તેના પુત્રોએ પોતાનું આયુષ્ય આપીને તેનું આયુષ્ય વધાર્યું. અંતે જ્યારે મૃત્યુ આવ્યું અને તેને પૂછવામાં આવ્યું કે જતાં-જતાં તારો સંદેશો શું છે ત્યારે યયાતિએ કહ્યું કે વિષયોની પરતત્રતા અતિભયાનક છે. તેને પરતંત્ર બનીને જે ભૂલ મેં કરી છે તેવી ભૂલ કોઈ ન કરે. अट्टदुहट्टियचित्त - आतंदुःखादितचित्त (त्रि.) (મનના ક્લિષ્ટ પરિણામથી દુ:ખી મનવાળું, ક્લિષ્ટ અધ્યવસાય-આર્તધ્યાનથી દુઃખી ચિત્તવાળું) કોઈ જીવ પોતાને જે સુખ નથી અને બીજાને છે તેવા પારકાના સુખની ઈર્ષ્યા કરીને અંદરથી સતત બળતો રહે છે સાથે સાથે પોતાના પુણ્યકર્મને પણ બાળીને ખાખ કરી દે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, જો સુખ ઇચ્છો છો તો તમારા મનના વિચારોને પહેલા શુભ કરો. શુભ કે શુદ્ધ વિચારોના પ્રભાવે તમે સ્વયં સર્વશ્રેષ્ઠ સુખોના સ્વામી બનશો તેમાં કોઈ સંશય નથી. अट्टदुहट्टोवगय - आतदुर्घटोपगत (त्रि.) દુવર્ય એવા આર્તધ્યાનને પામેલું, દુ:સ્થગનીય આર્તધ્યાનવાળું) વિપાકસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં બતાવ્યું છે કે, જે જીવે અતિરૌદ્ર અને આર્ત પરિણામોથી ક્લિષ્ટ કર્મો ઉપાર્જિત કર્યા હોય તે જીવો આ ભવ અને પરભવમાં નારકીય દુઃખોનો અનુભવ કરતા હોય છે. જેમ મૃગાપુત્ર લોઢિયાના જીવે અનુભવ કર્યો. સમય - માર્તતિક્ર (કું.) (આર્તધ્યાનવાળો, આર્તધ્યાનમાં મતિ જેની છે તે) ઈષ્ટના વિયોગને કારણે કે પછી અનિષ્ટના સંયોગને લઈને જેની બુદ્ધિ સતત આર્તધ્યાનવાળી થઈ ગઈ હોય, સતત જેને દુઃખમય વિચારો જ આવતા રહેતા હોય તેવો જીવ આર્તમતિક કહેવાય છે. મકૃવસ - માર્તવશ (કું.) (આર્તધ્યાનને વશ થયેલું, આર્તધ્યાનવશવર્તી) अट्टवसट्टदुहट्ट - आर्तवशातदुःखात (त्रि.) (આર્તધ્યાનની વિવશતાથી દુઃખી હોય તે, આર્તધ્યાનથી દુઃખી) પોતાને પ્રાપ્ત થયેલા ભૌતિક સુખોના સાધનો પૂર્વે કરેલા કર્મોના ફળસ્વરૂપ છે એમ નહીં સમજીને જેને સતત પોતાની ઈચ્છાઓની અતૃપ્તિના કારણે અસંતોષ રહ્યા કરે છે તેવા જીવો ઈચ્છાપૂર્તિ ન થવાથી હિજરાયા કરે છે અને આ અસંતોષની આગમાં બળતા 194 Page #236 -------------------------------------------------------------------------- ________________ રહીને વર્તમાનમાં તો ઝરે જ છે કિંતુ આર્તધ્યાનને વશ થઈ વર્તમાનમાં બાંધેલા દુષ્ટ કર્મોના ફળરૂપે ભાવિ પણ દુઃખમય બનાવે છે. अट्टवसट्टोवगय - आर्तवशालॊपगत (त्रि.) (આર્તધ્યાનના પ્રભાવે દુઃખી થયેલું) મક્સર - ગાર્તિસ્વર (ત્રિ.). (દુ:ખનો અવાજ, આર્તસ્વર, આર્તનાદ) આજનો માનવી પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે ગમે તેવા દુષ્ટ કાર્યો કરતાં પણ અચકાતો નથી પરંતુ, તેના ફળસ્વરૂપ કર્મો ભોગવતી વખતે હાયવોય કરે છે આર્તનાદ કરે છે. પરંતુ આ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે એમ વિચારતો નથી. ટ્ટહાસ - અટ્ટહાસ (પુ.) (ખડખડાટ હસવું, મોટેથી હસવું) હાસ્યને દુઃખ-દર્દ અને વિષાદનું ઔષધ માનવામાં આવ્યું છે. આધુનિક વિજ્ઞાન પણ શારીરિક-માનસિક સ્વાથ્ય માટે હાસ્યને ઉત્તમ ટોનિક તરીકે જણાવે છે. આજે તો હસવા માટેની ક્લબો પણ ખૂલી છે. પ્રાતઃકાળે બગીચા આદિ સ્થાને જોરજોરથી સમૂહમાં હાસ્યની કસરત કરતાં આબાલ-વૃદ્ધ જોવા મળે છે. પરંતુ યાદ રાખજો ! અધ્યાત્મમાં હાસ્ય એક દોષ મનાયો છે. સભામાં, વડીલોની ઉપસ્થિતિ, મંદિર આદિ સ્થાને ખડખડાટ હાસ્યને અશિષ્ટ વર્તન ગણવામાં આવેલું છે. માતા - મટ્ટાન (, .). (ઝરૂખો, અટારી, મહેલનો ઉપરનો ભાગ 2. ગઢ કે કિલ્લા ઉપરનું આશ્રય-સ્થાન 3. કિલ્લા કે ગઢ ઉપર શસ્ત્રાદિ સાધન રાખવાનું સ્થાન વિશેષ) ટ્ટિ - મતિ (ત્રી.). (શારીરિક કે માનસિક પીડા, દુઃખ, યાતના) જેમ શરીરનું છોલાવવું, ઘાવ લાગવો, છેદન-ભેદન થવું વગેરે શારીરિક પીડાઓ છે તેવી રીતે અતૃપ્ત ઇચ્છાઓના કારણે સતત આર્તધ્યાનમાં રહેવું, મનમાંને મનમાં હિજરાયા કરવું, સતત શોકની લાગણી અનુભવવી તે બધી માનસિક પીડાઓ છે. જ્ઞાની મહર્ષિઓ કહે છે કે, શારીરિક પીડાઓ કેટલોક સમય અથવા એક ભવ પૂરતી પીડા આપે છે જયારે માનસિક પીડા જીવને ભવોભવ બાધા પહોંચાડે છે. अट्टियचित्त - आतितचित्त (त्रि.) (આર્તધ્યાન વિશેષથી આકુળ-વ્યાકુળ ચિત્તવાળો, દુઃખી, શોકાદિથી પીડિત) અટ્ટ - મર્થ (પુ.) (પ્રયોજન, હેતુ 2. ધન 3. ભાવ, અર્થ૪. તાત્પર્ય, પરમાર્થ 5. મોક્ષ 6. મોક્ષનું કારણભૂત સંયમ 7. વસ્તુ, પદાર્થ 8. અભિલાષ, ઈચ્છા 9. ફળ, લાભ 10. શબ્દનો અભિધેય, વાચ્ય) સિકંદર જેવો સમ્રા કે જેણે અનેક યુદ્ધો કરીને વિપુલ ધન-સામગ્રી એકઠી કરી હતી. પોતાના વિજયનો વાવટો સમગ્ર વિશ્વ પર ફેલાવ્યો હતો. એવા વિશ્વવિજેતા સિકંદરને એકઠી કરેલી ધન-સંપત્તિ કે આખા વિશ્વ પર વિજય અપાવનાર અદ્ભુત સૈન્યબળ પણ મૃત્યુના મુખમાંથી બચાવી ન શક્યા. *મલ્ટન (ત્રિ.). (આઠ, સંખ્યા વિશેષ) મäા - મણક(ત્રિ.) (આઠ અંગ છે જેના તે, યમ-નિયમાદિ યોગના આઠ ભેદ, અષ્ટાંગયોગ) દરેક ધર્મમાં મન-વચન-કાયાની વિકૃતિને મોક્ષમાર્ગમાં બાધક ગણવામાં આવેલી છે. તેમજ મનાદિ ત્રણ યોગોને કાબૂમાં લઈ સમાધિ સુધી પહોંચવા માટે યોગી પુરુષોએ યોગના આઠ પ્રકાર બતાવ્યા છે. જે ક્રમશઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ પ્રકારે છે. 195 Page #237 -------------------------------------------------------------------------- ________________ अटुंगणिमित्त - अष्टाङ्गनिमित्त (न.) (નવમા પૂર્વના ત્રીજા આચારવસ્તુથી નીકળેલા સુખ-દુઃખના નિમિત્ત સૂચક આઠ અંગવાળું નિમિત્તશાસ્ત્ર, અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર) નિમિત્ત શાસ્ત્રના ભૌમ, ઉત્પાત, સ્વપ્ર, આંતરિક્ષ, આંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન એમ આઠ અંગ માનવામાં આવેલા છે. નિમિત્તશાસ્ત્રના આધારે કોઈ વ્યક્તિવિશેષ કે ક્ષેત્ર સંબંધી ભૂત-ભાવિ કે વર્તમાનમાં થનાર શુભાશુભ પ્રસંગો, ભૂકંપો, સુનામી કે અન્ય કોઈ આપત્તિ જાણી શકાતી હતી અને તેના ઉપાયો પણ અષ્ટાંગ નિમિત્તને આધારે કરવામાં આવતા હતાં. अटुंगतिलय - अष्टाङ्गतिलक (पुं.) (આઠ અંગે કરવામાં આવતું ચંદન વગેરેનું તિલક) अटुंगमहाणिमित्त - अष्टाङ्गमहानिमित्त (न.) (આઠ અંગવાળું મહાનિમિત્ત શાસ્ત્ર, અષ્ટાંગ મહાનિમિત્તશાસ્ત્ર) નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુમાં નિમિત્તશાસ્ત્રની ચર્ચા કરવામાં આવેલી છે. નિમિત્તશાસ્ત્રના કુલ આઠ અંગ માનવામાં આવેલા છે. પ્રાચીનકાળમાં તેના આધારે સ્ત્રી-પુરુષ, ગૃહ, ક્ષેત્ર, કાળ વગેરેના ભૂત-ભાવિ અને વર્તમાનમાં થનારા શુભાશુભનું કથન કરવામાં આવતું હતું. अटुंगमहाणिमित्तसुत्तत्थधारय - अष्टाङ्गमहानिमित्तसूत्रार्थधारक (त्रि.) (અષ્ટાંગ મહાનિમિત્તશાસ્ત્રના સૂત્ર અને અર્થને ધારણ કરનાર, અષ્ટાંગનિમિત્તના જાણકાર) ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, હે ભગવન્! ગોશાલક પોતાને સર્વજ્ઞ કહે છે તે શું સાચું છે? ત્યારે ભગવાને કહ્યું, હે ગૌતમ હું જ્યારે છદ્મસ્થ અવસ્થામાં હતો ત્યારે તે મારા શિષ્ય તરીકે મારી સાથે રહ્યો હતો અને મારી જોડેથી તેજલેશ્યા શીખ્યો હતો. ત્યારબાદ મને છોડીને પાર્શ્વનાથ તીર્થંકરના સાધુઓ જોડે રહીને તે અષ્ટાંગનિમિત્ત ભણ્યો હતો. આમ તે માત્ર તેજલેશ્યા અને અષ્ટાંગનિમિત્તનો જ જાણકાર છે કોઈ સર્વજ્ઞ નથી. મફૅશિયા - અષ્ટફિશી (સ્ત્રી.) * (અષ્ટાંગથી બનેલી, આઠ અંગવાળી) પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓની સભામાં અષ્ટાંગનિમિત્તના જાણકાર પુરુષો રહેતા હતા. રાજા વગેરે દ્વારા ઘરમાં કે રાજ્યમાં કોઈપણ પ્રસંગ કરવા માટે, યુદ્ધ કરવા માટે કે અન્ય કોઇપણ સંજોગોમાં આગળની પ્રવૃત્તિ કરવા માટે નિમિત્તશાસ્ત્રના જાણકાર પુરોહિતની સલાહ લેવામાં આવતી હતી અને તેમણે સૂચવેલા સમય, મુહૂર્ત અને ઉપાય અનુસાર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. કક્fપાય - અષ્ટાવક્ર (ત્રિ.) (આઠ ખૂણાવાળું) अट्टकम्मगंठीविमोयग- अष्टकर्मग्रन्थिविमोचक (त्रि.) .. (આઠ કર્મરૂપી ગ્રંથિને મૂકનાર, જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને છોડનાર-સિદ્ધભગવંત). સિદ્ધશિલામાં વસનારા સિદ્ધભગવંતો હંમેશાં આત્મરમણ કરનારા હોય છે. કારણ કે તેઓએ શુદ્ધ આત્મસ્વરૂપના બાધક એવા આઠ કર્મોરૂપી ગ્રંથિનો નાશ કર્યો હોય છે. જ્યાં સુધી સંપૂર્ણ ગ્રંથિ નથી ભેદાતી ત્યાં સુધી પૂર્ણતયા આત્મરમણતા પ્રાપ્ત નથી થતી. अट्ठकम्मतंतुघणबंधण - अष्टकर्मतन्तुघनबन्धन (न.) (આઠ કર્મરૂપી તંતુઓનું ગાઢબંધન) જેવી રીતે કોશેટાનો કીડો સુરક્ષા માટે બાંધેલી પોતાની જ જાળમાં ફસાઈ જાય છે અને અંતે મૃત્યુ પામે છે. તેમ આ સંસારચક્રમાં રહેલા જીવો પોતાના મન-વચન-કાયાના વ્યાપારોથી અષ્ટકર્મરૂપી તંતુઓના ગાઢબંધનમાં ફસાઈ જાય છે અને દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. अट्ठकम्मसूडणतव - अष्टकर्मसूदनतपस् (न.) (અષ્ટકર્મસૂદન નામક તપ વિશેષ). જે તપમાં જ્ઞાનાવરણીય વગેરે આઠે કર્મોનું સૂદન એટલે કે નાશ કરવામાં આવે તેને અષ્ટકમસૂદન તપ કહેવાય છે. આ તપ પૂરો 196 Page #238 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યારે જિનેશ્વરોનું સ્નાત્ર, વિલેપન, પૂજા, ઉજમણું વગેરે કરવાનું હોય છે તથા પૂજારૂપે સોનાનું કર્મવૃક્ષ અને કુહાડી મૂકવામાં આવે છે. મકુર - અર્થવર (પુ.) (હિતને કરનાર 2. મત્રી 3. નૈમિત્તિક) સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ત્રીજા ઉદ્દેશામાં કહેલું છે કે, રાજા વગેરેના યુદ્ધ, યાત્રાદિ પ્રસ્થાનમાં શુભાશુભને જણાવનારા નૈમિત્તિક તથા રાજકાર્યમાં મિત્ર સાથે સંબંધ અને દુશ્મનોથી રક્ષણ કરનાર મંત્રીને અર્થકર કહેવાય છે. અર્થાત્ તેઓ હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર-ત્યાગ કરાવનાર હોવાથી અર્થકર છે. અડ્ડા - મ9% (1). (આઠની સંખ્યામાં પરિમાણવાળું 2. ઋવેદનો અંશ 3. પાણિનીકૃત અષ્ટાધ્યાયી 4. આઠપદ્યવાળું કોઈપણ પ્રકરણ 5. હરિભદ્રસૂરિકૃત અષ્ટકપ્રકરણ) ભવવિરચિહ્નાંતિ અને જિનશાસનમાં યાકિનીમહત્તરાસૂનુના નામે પ્રસિદ્ધ, પરમ પરહિતચિંતક હરિભદ્રસૂરિ મહારાજે બત્રીસ અષ્ટકબદ્ધ અષ્ટક પ્રકરણની રચના કરેલી છે. તેઓએ ગ્રંથની સમાપ્તિ અવસરે લખ્યું છે કે, આ ગ્રંથ રચના દ્વારા જે પુણ્ય ઉપાર્જિત થયું હોય તેના પ્રતાપે જગતના તમામ જીવોનો પાપથી વિરહ થાઓ અને સર્વે શાશ્વત સુખ પ્રાપ્ત કરો. अट्ठगुणोववेय - अष्टगुणोपपेत (न.) (આઠ ગુણયુક્ત, પૂણદિગુણાષ્ટકયુક્ત ગેય-ગીત) જીવાભિગમસૂત્રના તૃતીય પ્રતિપત્તિમાં ગીતના આઠ ગુણો બતાવવામાં આવેલા છે. જે 1. પૂર્ણ 2. સુખદ 3. અલંકારયુક્ત 4. સ્પષ્ટ 5. અવિપુષ્ટ 6. મધુર 7. સમ અને 8. લાલિત્યસભર. આ રીતે આઠગુણોથી યુક્ત ગીત લોકોના મનનું રંજન કરનાર થાય अट्ठचक्कवालपइट्ठाण - अष्टचक्रवालप्रतिष्ठान (त्रि.) (આઠ ચક્ર-પૈડાના આધારે રહેલું) ચક્રવર્તીને ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયથી નવ મહાનિધિ પ્રાપ્ત થાય છે. આ નવેય નિધિઓમાં સંસારના ગૃહ, નગર, શસ્ત્રાદિ વિવિધ શાશ્વત આચારોના પુસ્તકો હોય છે. પ્રત્યેક નિધિ પેટી આકારની અને આઠ ચક્રો એટલે પૈડાંવાળી હોય છે. મકુનાથ - ગષ્ટનાત (.). (અર્થનો-ધનનો ભેદવિશેષ 2. ધનાર્થી, ધનની જરૂરિયાતવાળો 3. સંયમથી ચલિત) રૂપકોશાના રૂપમાં મોહાંધ થયેલા સિંહગુફાવાસી મુનિ પાસે રૂપકોશાએ શરત મૂકી કે, જો તમારે મારી સાથે ભોગ ભોગવવા હોય તો લાખ રૂપિયાના મૂલ્યની રત્નકંબલ લાવો. ત્યારે મુનિએ કહ્યું કે, હું તો સાધુ છું હું ક્યાંથી લાવું? ત્યારે રૂપકોશાએ કહ્યું કે નેપાળનો રાજા ધનના ઇચ્છુકને લાખ સોનામહોર આપે છે. ત્યારે લીધેલા સંયમનું મહત્ત્વ ભૂલીને મુનિ વિરાધના કરતા નેપાળ ગયા, અને ત્યાંના રાજા પાસેથી લાખ સોનામહોર લઈને તે સોનામહોરથી રત્નકંબલ ખરીદી. પાછા આવીને તેણે રત્નકંબલ રૂપકોશાને આપી. ગણિકાએ સાધુની સાન ઠેકાણે લાવવા તે રત્નકંબલથી પોતાના પગ લૂછીને ગટરમાં ફેંકી દીધી. ત્યારે મુનિએ કહ્યું કે આ તું શું કરે છે? આટલી મોંઘી રત્નકંબલને ગટરમાં ફેંકી દીધી? ત્યારે રૂપકોશાએ કહ્યું કે, મેં તો માત્ર લોખરૂપિયાની કંબલ જ ફેંકી છે જ્યારે તમે તો દેવોને પણ દુર્લભ એવું સંયમજીવન મારા દેહરૂપી ગટરમાં ફેંકી રહ્યા છો. આ સાંભળીને સંયમથી ચલિત સિંહગુફાવાસી મુનિ પુનઃ સંયમમાં સ્થિર થયા. મકૃગુત્ત - મર્થઘુ (ત્રિ.) (હયોપાદેયરૂપ અર્થયુક્ત, હેયોપાદેયનું કથન કરનાર આગમવચનો) પરમર્ષિ ભગવાન હરિભદ્રસૂરિશ્વરજી મહારાજે લલિતવિસ્તરા ગ્રંથમાં લખ્યું છે કે, હે પરમાત્મા ! જો આપના આગમવચનો અમને પ્રાપ્ત થયા ન હોત તો અમારું શું થાત? અમને હેપોપાદેયનું જ્ઞાન કોણ કરાવત? અને પરમાર્થ એવા મોક્ષ પ્રત્યે અભિરુચિ પણ કોણ ઉત્પન્ન કરાવત? in Page #239 -------------------------------------------------------------------------- ________________ अझुमिका - अष्टाष्टमिका (स्त्री.) (ભિક્ષની પ્રતિમા, જેમાં આઠ દિવસનો એક એવા આઠ દિનાષ્ટ હોય છે.) જેમ અણુવ્રતધારી શ્રાવકની 11 પ્રતિમા હોય છે તેમ પંચમહાવ્રતધારી ભિક્ષની કુલ 12 પ્રતિમા હોય છે. વિશિષ્ટ સત્ત્વશાળી સાધુ ભગવંતો ભિક્ષુની બાર પ્રતિમા વહન કરતા હોય છે. તે બાર પ્રતિમામાં એક પ્રતિમા આવે છે અષ્ટામિકા. જે 64 દિવસની હોય છે, તેમાં પહેલા આઠ દિવસ એક-એક દત્તિ અન્નપાણી લેવાય છે. પછી બીજા આઠ દિવસ પ્રતિદિન બે-બે દત્તિ લેવાય છે. એમ પ્રત્યેક અષ્ટકમાં એક-એક દત્તિ વધારતાં આઠમા અષ્ટકમાં આઠ દત્તિ અન્ન અને પાણી લેવાય છે. મકાઇ - મથસ્થાન (જ.) (ઠાણાંગસૂત્રનું આઠમું સ્થાન 2. પાઠાન્તરે પ્રજ્ઞાપનાનું આઠમું સ્થાન) અટ્ટમ - કચ્છનામન (.) (આઠ પ્રકારના પદાર્થના નામો) ઠાણાંગસૂત્રમાં સંખ્યાત્મક પદાર્થોની જાણકારી આપવામાં આવેલી છે. જેમ કે, એક સંખ્યાવાળા કેટલા પદાર્થો છે. બે સંખ્યાવાળા કેટલા છે. એમ ક્રમશઃ ત્રણ-ચાર-પાંચ-છ-સાતઆઠયાવતુ સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધીના પદાર્થો બતાવવામાં આવ્યા છે. अट्ठदंसिण - अर्थदर्शिन् (त्रि.) (શાસ્ત્રના અર્થને જાણનાર, યથાવસ્થિત પદાર્થના અર્થને જાણનાર) જેના આત્મામાં સમ્યગ્દર્શનનો દીવો પ્રગટ્યો છે તેવો સમ્યગ્દષ્ટિ જીવ સંસારના તમામ પદાર્થો પ્રત્યે આંતરિક અરુચિવાળો હોય છે. કારણ કે તે સુદેવ અને સુગુરુ પાસેથી મેળવેલા જ્ઞાનના પ્રતાપે યથાવસ્થિત પદાર્થને જોનારો હોય છે. આવા અર્થદર્શી જીવના દરેક વ્યવહારો માત્ર બાહ્ય હોય છે. પછી તે ચાહે લગ્નનો માંડવો હોય કે પછી યુદ્ધનું મેદાન હોય. તેના અંતરમાં એક નાદ ચાલતો હોય છે કે આ બાહ્ય દેખાય છે તે બધું જ ખોટું છે. વીતરાગ ભગવંત કથિત ધર્મ એ જ સત્ય છે. ગટ્ટમ - મર્થ (ત્રિ.) (દુર્ગમ, પરિણામે ગહન, વિષમ, દુર્બોધ્ય) જિનશાસનના પદાર્થોનું જ્ઞાન જ્યાં ત્યાંથી કે જેની-તેની પાસેથી ન લેતાં, પરમાર્થવેત્તા સદૂગુરુ પાસેથી લેવું જોઇએ. કારણ કે શાસ્ત્રના પદાર્થો અતિગહન અને દુર્બોધ્યા છે. અલ્પબુદ્ધિ કે કબુદ્ધિવશાતુ અર્થનો અનર્થ થવાની સંભાવના છે. આથી જ તો આપણા બધાના હિતચિંતક એવા શ્રમણ ભગવંતોએ સામાન્યજનને પણ સમજાય તેના માટે સરળ ભાષામાં અનેક ગ્રંથોની રચના કરી છે. જેનાથી અતિગહન પદાર્થો પણ આપણે આસાનીથી સમજી અને જાણી શકીએ છીએ. अट्ठपएसिय - अष्टप्रदेशिक (त्रि.) (આઠ પ્રદેશથી બનેલું, આઠ પ્રદેશ જેમાં હોય તે). ચારેય ગતિના જીવોનો આત્મા આઠેય કર્મોના બંધનોથી લેપાયેલો છે. સમસ્ત આત્મપ્રદેશોમાં માત્ર આઠ પ્રદેશોથી બનેલો રુચકપ્રદેશ જ એવો છે જે કર્મરહિત અને શુદ્ધ છે. આત્માના આ રુચકપ્રદેશમાં કોઇપણ કર્મના દળિયા લાગતા નથી. મદ્રુપ (2) તિU - અર્થપત્તિન (જ.) (વિચારણીય વાક્ય કે પદના અર્થનું ચિંતન કરવું તે) આગમસૂત્રના વિચારાતાં પદ કે વાક્યની અર્થથી લઈને પરમાર્થ સુધીની વિચારણા અર્થપદચિંતન બને છે. અર્થાત પોતાના જ્ઞાનમાં આવેલા પદનું ભાવનાજ્ઞાનપૂર્વક જે ચિંતન ચાલતું હોય, તેને ચિંતાજ્ઞાન દ્વારા ચિત્તમાં અવધારે. ત્યારબાદ બહુશ્રુત પાસે પોતે વિચારેલા પદોના અર્થની ચકાસણી કરાવીને હૃદયમાં તેનું સ્થાપન કરે. अट्ठपद (य) परूवणया - अर्थपदप्ररूपणता (स्त्री.) (સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક વિચારવા યોગ્ય પદ-વાક્યની પ્રરૂપણા કરવી તે 2. અર્થ-ચણક સ્કંધાદિ પદાર્થની આનુપૂર્વ-પરિપાટિનું પ્રરૂપણ કરવું તે અથવા તે રીતે સંજ્ઞા-સંજ્ઞી સંબંધની કથનતા) 198 Page #240 -------------------------------------------------------------------------- ________________ દરેક શાસ્ત્રો સૂત્ર અને અર્થથી બંધાયેલા હોય છે. સૂત્રના દરેક પદો અર્થને અનુસરે છે અને સર્વે અર્થ મૂળસૂત્રના પદોને અનુસરતા હોયછે. વક્તા જ્યારે પણ પદોનું પ્રરૂપણ કરે ત્યારે તેના પૂર્વાપર અર્થોનું ચિંતન કરીને પછી જ ઉચ્ચારણ કરે અન્યથા, ઉસૂત્રપ્રરૂપણા થવાનો સંભવ છે. જેમ મૂળસૂત્રથી ભિન્ન અર્થોનું કથન ઉસૂત્રપ્રરૂપણા છે તેમ યથાવસ્થિત અર્થોથી વિપરીત પદોનું કથન પણ ઉસૂત્રપ્રરૂપણા જ છે. અને ઉત્સુત્રપ્રરૂપણા જેવું કોઈ પાપ નથી. अट्ठपदोवसुद्ध - अर्थपदोपशुद्ध (त्रि.) (નિર્દોષ વાચ્ય-વાચકતાવાળું 2. સહેતુક 3. સદ્ભક્તિક) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં લખેલું છે કે, અરિહંત ભગવંતો દ્વારા ભાસિત, અર્થપદોથી જે શુદ્ધ હોય તેને જ ધર્મ જાણવો. કારણ કે જે અર્થપદોથી શુદ્ધ હોય તેવો જ ધર્મ સિદ્ધિગતિ અપાવનારો હોય છે અને તેના વક્તા કેવલી ભગવંતો હોવાથી નિચે જગહિતકારી બને છે. अट्ठपिट्ठणिट्ठिया - अष्टपिष्टनिष्ठिता (स्त्री.) (શાસ્ત્રપ્રસિદ્ધ આઠ પ્રકારના લોટથી બનાવેલી વસ્તુવિશેષ, આઠ વાર પીસવાથી નિષ્પન્ન મદિરા વિશેષ) ગટ્ટપુષ્ક - ગષ્ટપુષ્પી (સ્ત્રી) . (પૂજા અર્થે આઠ પુષ્પો હોય તેવી, આઠ પુષ્પોથી કરવામાં આવતી પૂજાનો પ્રકાર) તત્ત્વવેત્તા મહર્ષિઓએ અષ્ટપુષ્મી પૂજા બે પ્રકારે કહેલી છે. 1. અશુદ્ધ અને 2. શુદ્ધ. તેમાં પ્રથમ પૂજા માત્ર સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારી કહેલી છે. અને બીજી પૂજા અષ્ટકર્મના નાશના હેતુપૂર્વક શુદ્ધભાવથી થતી હોવાથી મોક્ષપ્રસાધિની કહી છે. अट्ठबुद्धिगुण - अष्टबुद्धिगुण (पुं.) (શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણ) બુદ્ધિ બે પ્રકારની હોય છે સબુદ્ધિ અને દુર્બુદ્ધિ, શાસ્ત્રોમાં બુદ્ધિના શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઉહા, અપોહ, અર્થવિજ્ઞાન અને એમ આઠ ગુણો બતાવવામાં આવેલા છે. જે જીવ આ આઠ ગુણોને સેવે છે તેની બુદ્ધિ સદ્દબુદ્ધિમાં પરિણમે છે. જે સ્વ અને પરનું હિત કરનારી હોય છે. તેનાથી વિપરીત દુર્બુદ્ધિ જે બીજાનું તો અહિત કરે જ છે પરંતુ, તે પોતાનું પણ અહિત કરે છે. અઠ્ઠમા - માળા (સ્ત્રી) (માણીના આઠમાં ભાગ જેટલું રસ માપવાનું માપ, તરલ વસ્તુ માપવા માટે બત્રીસ પલ પ્રમાણનું પરિમાણ) મકંઠ્ય - અષ્ટવિ (ત્રિ.) (આઠ મદસ્થાનોમાં મત્ત થયેલું). ઉન્માદ એક ભયંકર દુર્ગુણ છે. તમે જાણો છો ! આ ઉન્માદ શાસ્ત્રમાં કહેલા આઠ મદસ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે. ઉન્મત્ત થયેલા વ્યક્તિ વિવેકગુણથી ચૂકે છે અને જે વિવેકથી ચુકે તે સિદ્ધિગતિ અને સદ્ગતિ બન્નેથી વંચિત રહે છે. આથી જ સર્વજ્ઞ ભગવંતોએ મદસ્થાનોને ત્યાજય કહેલા છે. માત - અષ્ટમ (.) (અષ્ટમંગલ) મંગલ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના હોય છે. કોઇપણ માંગલિક પ્રસંગોમાં શુકનરૂપે ગણાતી વસ્તુઓ તે દ્રવ્ય મંગલ છે અને વ્યક્તિનો શુભભાવ અને ધર્મ, તે ભાવ મંગલ છે. લોકોત્તર એવા જૈનધર્મમાં સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાન, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ અને દર્પણ એ આઠને મંગલ કહેલા છે. જયારે લૌકિક ધર્મમાં સિંહ, બળદ, હાથી, કળશ, પંખો, વૈજયન્તી, ભેરી અને દીપક એ આઠને મંગલ કહેલા છે. અન્ય રીતે બ્રાહ્મણ, ગાય, અગ્નિ, સુવર્ણ, ઘી, સૂર્ય, જલ અને રાજા તેને પણ મંગલ માનવામાં આવેલા છે. મદ્રુમમા - અષ્ટમમi (.) (અટ્ટમ, ત્રણ ઉપવાસ) . જૈનધર્મમાં અઠ્ઠમ તપનો ખૂબ પ્રભાવ છે. આ તપના પ્રભાવે અશક્ય અને અસંભવ ગણાતા કાર્યો પણ શક્ય અને સંભવ થયા છે. 199 Page #241 -------------------------------------------------------------------------- ________________ ઘોડિયામાં હીંચતા નાગકેતુએ કરેલા અઠ્ઠમતપના પ્રભાવે સ્વયં ઇન્દ્ર મહારાજાને ધરતી પર આવવું પડ્યું હતું, અઠ્ઠમ તપ કરીને શંખેશ્વર પાર્શ્વનાથના નવણજલના પ્રભાવે કૃષ્ણ મહારાજાની મૂછિત સેના સભાન થઇ ગઇ હતી. અરે ! અન્ય કોઇ આરાધના નહીં કરનારા ચક્રવર્તી અને વાસુદેવો પણ છ ખંડોને સાધવા માટે અઠ્ઠમ તપની આરાધના કરતા હોય છે. अट्ठमभत्तिय - अष्टमभक्तिक (त्रि.) (અક્રમ કરનાર, ત્રણ ઉપવાસ કરેલા છે જેણે તે) આજે ચારેય બાજુ હોટલ, રેસ્ટોરન્ટ, લારી, ગલ્લા જ્યાં જુઓ ત્યાં લોકો ખાવા માટે ગીધની જેમ તૂટી પડતા જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં ખાવાની જ વાતો ખાંઉ ખાંઉને ખાંઉ જાણે કોઈ દિવસ ખાવાનું જોયું જ ન હોય. આવા ભોજનપ્રચુર સમયમાં તમને આહારસંજ્ઞા પર વિજય મેળવેલા કોઇ અટ્ટમ, અઢાઈ કે માસક્ષમણના તપસ્વી જોવા મળે તો વિચાર્યા વિના બે હાથ જોડીને તેમની અનુમોદના કરવાનું ન ચૂકતા. તપનું નહીં તો તપસ્વીની અનુમોદનાનું પુણ્ય કમસે કમ પરભવમાં તો કામ લાગશે. સમયમફળ - અણુરમથન (ત્રિ.) (આઠ મદનો નાશ કરનાર) રૂપકોશાને ત્યાં ચાતુર્માસ કરીને કંદર્પ પર વિજય મેળવનારા કામવિજેતા સ્થૂલિભદ્ર દર્પ(અહંકાર) સામે હારી ગયા. તેમના જ્ઞાન પરના અભિમાને તેઓને ચૌદપૂર્વમાંના અંતિમ ચારપૂર્વથી વંચિત રાખ્યા. જો માત્ર એક જ્ઞાનનો મદ આટલું મોટું નુકશાન કરાવી શકતો હોય તો આઠેય મદમાં ચૂર જીવની શું દશા થઈ શકે છે તે વિચારવા જેવું છે. अट्ठमहापाडिहेर - अष्टमहाप्रातिहार्य (न.) (આઠ મહાપ્રાતિહાર્ય, તીર્થંકર પ્રભુનો દેવો દ્વારા બતાવાતો આઠ પ્રકારે પ્રભાવ). કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ તીર્થકર ભગવંતોના ગુણપ્રકર્ષને દર્શાવનાર આઠ પ્રાતિહાર્યોની રચના દેવો દ્વારા કરવામાં આવે છે. તે ક્રમશઃ 1. અશોકવૃક્ષ 2. સુરપુષ્પવૃષ્ટિ 3. દિવ્યધ્વનિ 4. ચામર 5. આસન 6. ભામંડલ 7. દેવદુંદુભિ અને 8. છત્ર છે. જે જીવો અષ્ટ પ્રાતિહાર્યયુક્ત પરમાત્માનું નિત્ય ધ્યાન ધરે છે તેને દુનિયાની બધી જ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. अट्टमिपोसहिय - अष्टमीपौषधिक (त्रि.) (આઠમતિથિએ પૌષધ કરનાર 2. અષ્ટમીના પૌષધવ્રતમાં કરાતો ઉત્સવ) અષ્ટમી પર્વતિથિના દિવસે ઉપવાસ તાપૂર્વક કરવામાં આવતા પૌષધને અષ્ટમીપૌષધિક કહેવાય છે. મકૂમી - અષ્ટમી (ટી.) (પર્વતિથિ વિશેષ 2. ચંદ્રની સોળ કળામાંની આઠમી કળા 3. વૃદ્ધ વૈયાકરણિકોના મતે આમંત્રણાર્થક અષ્ટમી વિભક્તિ) પર્વતિથિઓમાં ગણવામાં આવતી અષ્ટમીનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસમાં કેટલાય જિનેશ્વરોના અવન, જન્મ, દીક્ષા આદિ કલ્યાણકો થયેલા છે. તથા આઠમ વગેરે પર્વતિથિઓ મોક્ષને સાધી આપનાર હોવાથી મુમુક્ષુ જીવે તેનું વિશેષ પ્રકારે આરાધન કરવું જોઇએ. મદુમુત્તિ - અષ્ટમૂર્તિ (કું.) (ભૂમિ આદિ આઠ સ્વરૂપ છે જેના તે શિવ, શંકર) સ્થાનાંગ સૂત્રના આઠમા સ્થાનમાં કહેલું છે કે, મહેશ્વરના આઠ સ્વરૂપ છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, યજમાન, આકાશ, ચંદ્ર અને સૂર્ય. આ આઠેય મૂર્તિઓના પ્રકાર શંકર-મહેશ્વર સંબંધી જાણવા. મસસંપત્ત - અષ્ટસંપ્રયુ (સિ.) (શૃંગાર આદિ આઠ રસોના પ્રકર્ષયુક્ત) શાસ્ત્રમાં કહેલા વક્તાના ગુણોમાંનો એક ગુણ છે કે, વાચના કરનાર પુરુષ શૃંગાર વગેરે આઠ રસોનો જાણકાર હોવો જોઇએ. તે આઠેય રસોથી યુક્ત વક્તા શ્રોતાને વિવિધ રસોનું પાન કરાવતો કરાવતો તેના આત્મામાં વૈરાગ્ય રસને ઉત્પન્ન કરે. જેથી જીવ સંસાર પ્રત્યે અનાસક્ત અને મોક્ષ પ્રત્યે આસક્ત બને. 200 Page #242 -------------------------------------------------------------------------- ________________ મવિદ - વિઇ (ત્રિ.) (આઠ પ્રકાર છે જેના તે, અષ્ટપ્રકારી) મકાન જયાં સુધી આવરણોથી ઢંકાયેલું છે ત્યાં સુધી ઘરમાં સૂર્યપ્રકાશ પ્રવેશી શકતો નથી. તેમ જ્યાં સુધી આત્મા પર આઠ પ્રકારે કર્મરૂપી આવરણ ચઢેલું છે ત્યાં સુધી સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રવેશી શકતો નથી. અને જ્યાં સમ્યગુજ્ઞાન ન હોય ત્યાં કેવલજ્ઞાન કેવી રીતે પ્રગટે? મદ્રષિયા - અર્થાત (ટી.) (જેની અંદર સો અર્થ રહેલા હોય છે, જેના સો અર્થ નીકળતા હોય તેવી વાણી આદિ) પ્રાચીનકાળમાં એવા મૂર્ધન્યકોટીના વિદ્વાનો હતા કે જેમના એક શબ્દના ઉચ્ચારણમાં સેંકડો અર્થ નીકળતા હતા. તેઓ તેવા પ્રકારના અપૂર્વ કાવ્યાદિની પણ રચના કરતા હતા. જેમ કે સમયસુંદરજીએ નાનો તે સૌદ્ધ' શબ્દના આઠ લાખ અર્થ કર્યા હતા. તેવી જ રીતે નજીકના કાળમાં હીરસૂરિ મ.સાના શિષ્ય સેનસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં આવતી પ્રથમ ગાથા ‘નો રારિ'ના પાંચસો અર્થ કર્યા હતા. ખરેખર, આજના કાળમાં તેવા વિદ્વાનોનો દુકાળ છે. अट्ठसंघाड - अष्टसङ्घाट (पुं.) (આઠ પ્રકારના પ્રાયશ્ચિત્તનો સમૂહ) અક્ષય - માત (ન.). (એકસો આઠ) નવકારમંત્રમાં આપણે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરીએ છીએ તે પાંચેય પરમેષ્ઠીના ગુણોનો સરવાળો એકસો આઠથાય છે. અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના સત્યાવીસ. માનવમાંથી મહામાનવ બનવા માટેની પ્રોસેસ એટલે એકસો આઠ ગુણોવાળા પંચપરમેષ્ઠીનું સ્મરણ. નવકાર ગણનારા આપણને તેમના ગુણોનું જ્ઞાન હોવું જ જોઇએ. अट्ठसयसिद्ध - अष्टशतसिद्ध (पुं.) (એકસો આઠ સિદ્ધ) અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં જે ન બન્યું હોય અને જે માનવામાં ન આવે તેવી ઘટનાને શાસ્ત્રકારોએ અચ્છેરા તરીકે ગણાવી છે. શાસ્ત્રમાં વિધાન છે કે, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા 108 જીવો એક સાથે સિદ્ધ ન થાય. પરંતુ પરમાત્મા આદિનાથ પોતાના 99 પુત્રો અને આઠ પૌત્રો સાથે અષ્ટાપદ પર્વત પર અનશનપૂર્વક સિદ્ધ થયા. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા 108 જીવોનો મોક્ષ આ અવસર્પિણીમાં થયેલા દશ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. મઠ્ઠલદાસ - છત્ર () (એક હજાર આઠ, એકહજાર આઠની સંખ્યા) अट्ठसामइय - अष्टसामयिक (त्रि.) (જેમાં આઠ સમય થતા હોય તે, આઠ સમયના પ્રમાણવાળું, આઠ સમયમાં ઉત્પન્ન થનારું) દંડક પ્રકરણમાં સાત પ્રકારના સમુદ્યાત બતાવવામાં આવેલા છે. તેમાંનો એક સમુદ્યાત છે કેવલીસમુદ્દાત. કેવલી મુદ્દાત કુલ આઠ સમયનો હોય છે. આ આઠ સમયમાં કેવલી ભગવંતો પોતાના શેષ રહેલા કર્મોનો ક્ષય કરવાનું કાર્ય કરે છે અને આઠ સમયની પૂર્ણાહુતિ થતાં તેઓ મોક્ષગતિમાં સિધાવતા હોય છે. મા - માણસેન (ઉં.) (વત્સગોત્રમાં ઉત્પન્ન થયેલો પુરુષ, વત્સગોત્રીય સંતાન) મર્થન (કું.) (ત નામનો પુરુષ વિશેષ) अट्ठसोवण्णिय - अष्टसौवर्णिक (त्रि.) (આઠ સોનામહોર પ્રમાણવાળું, જેનું વજન આઠ સોનામહોર જેટલું હોય તે) 201 Page #243 -------------------------------------------------------------------------- ________________ દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં બાર-બાર ચક્રવર્તી થતા હોય છે અને તે દરેક ચક્રવર્તી પાસે ચૌદ રત્નો હોય છે. તે ચૌદરત્નોમાં કાકિણી નામનું રત્ન તે તે કાળમાં પ્રચલિત આઠ સોનામહોરના વજન જેટલા પ્રમાણવાળું હોય છે. એમ સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં જણાવ્યું છે. મકૂદત્તરિ - મg (4) સાત્તિ (ત્રિ.). (અઠ્યોતેર, સંખ્યવિશેષ) સટ્ટા - અષ્ટ (ત્રી.) - (નૂતનદીક્ષિતનો લોચ કરવા માટે કેશને મુઠ્ઠીમાં ગ્રહણ કરવા તે 2. મુદ્દી) પ્રવ્રજ્યા ગ્રહણવિધિમાં મુમુક્ષુ આત્માના કેટલાક વાળ છોડીને સંપૂર્ણ મસ્તકનું મુંડન કરવામાં આવે છે અને જે થોડાક વાળ બાકી, રાખ્યા હોય તેને ગુરૂભગવંત લોચના પ્રતીકરૂપે ચાર કે પાંચ વાર કેશને મુઠ્ઠીમાં ગ્રહણ કરે છે, અને કેશોનું લંચન કરીને નૂતન સાધુ તરીકે ઘોષિત કરે છે. માથા (સ્ત્રી) (આલંબન ૨.અપેક્ષા 3. શ્રદ્ધા 4. આદર 4. પ્રતિષ્ઠા 5. પ્રયત્ન 6. સભા 7. સ્થિતિ 8. દેખરેખ 9. વિશ્રામસ્થાન) તત્ત્વાર્થસૂત્રમાં સમ્યક્તની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, “તત્ત્વાર્થશ્રદ્ધાનં સગર્શન' અર્થાતુ, શ્રીજિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા તત્ત્વો પર શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. આપણને વિશિષ્ટ કોટીના શાસ્ત્રોનું જ્ઞાન નહીં હોય પરંતુ, તત્ત્વો પરની શ્રદ્ધા હશે તો સંસારસમુદ્ર તરી જવાશે. સબૂર ! તત્ત્વો સમજવા માટે તેમાં પ્રશ્નો થાય ત્યાં સુધી વાંધો નહીં પરંતુ, જો શંકા થઇ તો સમજી લેજો કે તમારું સમ્યત્ત્વ ગયું. કહેલું છે કે, “શંકાએ સમકિત જાય” માપન - મસ્થાન (1) (અનુચિત સ્થાન, અયોગ્ય સ્થાન) ખેડતને ફળની પ્રાપ્તિ કરવી હોય તો તેણે ઉચિત સ્થાનમાં બીજની વાવણી કરવી પડે. જો તે ફળદ્રુપ જમીનનો ત્યાગ કરીને ઉજ્જડ જગ્યામાં બીજ વાવે તો તે ફળ તો પ્રાપ્ત નથી કરતો ઉલટાનો બીજને પણ ખોવે છે. તેવી રીતે જેને સદ્ગતિ કે સિદ્ધિગતિરૂપ ફળ મેળવવું છે તેણે પાપબંધના કારણભૂત અનુચિત સ્થાનોનો ત્યાગ અને ઉચિત સ્થાનોની સેવના કરવી ઘટે, અન્યથા સદૂગતિ તો દૂરની વાત છે મેળવેલો દુર્લભ માનવભવ પણ ખોવાનો વારો આવે. अट्ठाणट्ठवणा - अस्थानस्थापना (स्त्री.) (પ્રમાદ પડિલેહણાનો એક ભેદવિશેષ) ઠાણાંગસૂત્રમાં પ્રમાદપડિલેહણાના ભેદો બતાવવામાં આવેલા છે. તેમાંનો એક ભેદ છે અસ્થાન સ્થાપના. જે સ્થાનમાં ગુરૂભગવંત બિરાજતા હોય કે તેમના ઉપયોગની જગ્યા હોય તે સ્થાન અન્ય સાધુ માટે અનુચિત સ્થાન ગણવામાં આવેલું છે. પરંતુ કોઇ સાધુ પ્રમાદવશ સ્થાના સ્થાન ભૂલીને પોતે પડિલહેર કરેલી ઉપધિ તે સ્થાનમાં મૂકે તો તે અસ્થાનસ્થાપના નામક દોષનો ભાગી બને છે. अट्ठाणमंडव - आस्थानमण्डप (पुं.) (બેઠકગૃહ, બેઠકનું સ્થાન) પ્રાચીન કાળમાં લોકોને બેસવાના વિવિધ સ્થાનો રહેતા હતાં. જેવા કે રાજાને મંત્રણા કરવાનું સ્થાન, રાજમહેલમાં રાજસભા સિવાયનાં સમયમાં બેસવાનું સ્થાન જેમાં રાજા પોતાના નજીકની વ્યક્તિઓ સાથે વિવિધ પ્રકારની ચર્ચા કે ગોષ્ઠી કરી શકે. ઉદ્યાનોમાં ફરવા આવેલાને બેસવા માટે કેળના ગૃહ વગેરેથી બનાવવામાં આવેલા સ્થાનો. આવા સ્થાનોને સભાગૃહ કે બેઠકગૃહ પણ કહેવામાં આવતા હતાં. ગટ્ટાથ - સ્થાન (નિ) 4 (ન.) (થાન-આધારરહિત, અનાધાર 2. અપાત્ર) શાસ્ત્રમાં જ્ઞાનને જળની ઉપમા આપવામાં આવેલ છે. જેવી રીતે જળ જે ભાજનમાં જાય છે તેવા આકારને સ્વયં ધારણ કરી લે છે. તેવી રીતે જ્ઞાન પણ જેવી વ્યક્તિમાં જાય છે તેની મતિ અનુસાર પરિણામને ધારણ કરે છે. જો સમકિતીની પાસે જશે તો મિથ્યાજ્ઞાન 202 Page #244 -------------------------------------------------------------------------- ________________ પણ સમ્યગુજ્ઞાનમાં પરિણમશે અને અપાત્રની પાસે ગયું હશે તો સમ્યજ્ઞાન પણ મિથ્યાત્વમાં પરિણામ પામશે. અઠ્ઠાવંડ - મર્થલા (પુ.) (પ્રથમ ક્રિયા સ્થાનક 2. સ્વ-પરના સુખ માટે જીવની હિંસા કરવી તે) આચારાંગસૂત્રમાં કહેલું છે, જગતમાં લોકો પોતાની પ્રશંસા, માનપાનાર્થે, સુખ પ્રાપ્તિ માટે હિંસાને આચરતા હોય છે. જ્યારે પ્રભુ વીરે બતાવેલા શાશ્વત સુખના ઇચ્છુક આત્માઓ સમજપૂર્વક આ બધાથી વિમુખ બનીને હિંસાનો ત્યાગ કરે છે. अट्ठादंडवत्तिय - अर्थदण्डप्रत्यय (पुं., न.) (તર ક્રિયાસ્થાનમાંનું પ્રથમ ક્રિયાસ્થાન, પોતાના માટે કે સ્વજનાદિક માટે હિંસા કરવી તે) જૈનેતર શાસ્ત્રમાં એક શ્લોક આવે છે, “સ્નાર્થેન પ્રવક્ષ્યામિ, યજુર્જન્યરિજિ: પરોપર:પુષ્કાય, પાપા પરપીડનમ્' અર્થાત્, સમસ્ત શાસ્ત્રોનો સાર માત્ર અડધા શ્લોકમાં છે. પરોપકાર પુણ્ય માટે થાય છે જ્યારે અન્ય જીવોની હિંસા કરવી, દુઃખી કરવા તે પાપ માટે થાય છે. માત્ર પોતાની સુખસાહ્યબી માટે નિર્દોષ જીવોની હત્યા કરનારા જીવો અત્યારે ભલે આનંદ-પ્રમોદ કરતા હોય, પણ તેમને ખબર નથી કે પરભવમાં તેમના કેવા ભૂંડા હાલ થવાના છે. તેઓને સદ્ગતિ તો સુતરાં દુર્લભ બની જશે. સટ્ટાયમા - તિકા (વિ.) (સ્થિર નહીં રહેતો). સ્થિરતા એ ફલપ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. મહર્ષિ પતંજલિએ ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહ્યો છે, પરંતુ વૃત્તિઓનો નિરોધ ત્યારે જ સંભવ છે જ્યારે સ્થિરતા આવે. અસ્થિર ચિત્ત ક્યારેય યોગ સાધી શકતું નથી. વર્તમાન જગતમાં પણ જોઇ લો ! જેણે જેણે પોતાના ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે તે માત્રને માત્ર પોતાના કાર્યમાં સ્થિરતા પ્રાપ્ત કરીને જ. સટ્ટાર - અષ્ટકમ્ (ત્રિ.) (અઢાર). આ જગતમાં સર્વ જીવોને દુ:ખ, દરિદ્રતા, કુરૂપતા, રોગ-શોકાદિ જે કાંઈ અણગમતું મળે છે તેની પાછળનું કારણ જાણો છો? તે છે અઢાર પાપસ્થાનકોનું સેવન. એટલા માટે જ પ્રતિક્રમણમાં આપણે એ અઢારે પાપસ્થાનકોને યાદ કરીને મિચ્છામિ દુક્કડમ્ આપીએ છીએ. સારસ - અછાશન (ત્રિ.) (અઢાર, સંખ્યા વિશેષ) अट्ठारसकम्मकारण - अष्टादशकर्मकारण (न.) (અઢાર પ્રકારના ચૌર્યકર્મની ઉત્પત્તિનું કારણ) પ્રશ્નવ્યાકરણ નામક આગમના તૃતીય આશ્રદ્વારમાં દુર્ગતિના સાધક એવા અઢાર પ્રકારના ચૌર્યકર્મ બતાવેલા છે અને તે ચૌર્યકર્મને ઉત્પન્ન કરનાર કારણોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. ચોરી કરનાર ભવાંતરમાં ભયંકર દરિદ્રતા પામે છે. अट्ठारसट्ठाण - अष्टादशस्थान (न.) (વૈરાગ્ય ભાવનાના અઢાર વિચારસ્થાન, સંયમવિમુખ થયેલા સાધુએ સ્થિરતા માટે વિચારવાના 18 સ્થાન) જેમ ઉશ્રુંખલ અશ્વને કાબૂમાં લાવવા માટે ચાબુક છે, અસ્થિર હાથીને સ્થિર કરવા માટે અંકુશ છે. તેમ સંયમમાં ઉપસર્ગ અને પરિષહોથી હતાશ અને નિરાશ થઈ ગયેલા સાધુને પુનઃ સંયમમાર્ગમાં સ્થિર થવા માટે દશવૈકાલિકસૂત્રમાં અઢાર સ્થાનો કહેલા છે. સંયમમાં દઢતા માટે સાધુએ તે અઢાર સ્થાનો પ્રતિદિન ચિંતવવા જોઇએ. કટ્ટરસપાવકુ - માવશપાપસ્થાન (#) (.) ' (અઢાર પાપસ્થાનક, પાપના હેતુભૂત અઢાર સ્થાન) જો શરીરમાં થતી ચરબીથી છૂટકારો મેળવવો હોય તો ચરબી ઉત્પન્ન કરનારી સામગ્રીઓનો ત્યાગ કરવો આવશ્યક છે. તેમ પાપથી છૂટકારો મેળવવો હોય તો પાપ બાંધવામાં કારણભૂત અઢારસ્થાનોનો ત્યાગ કરવો અતિ આવશ્યક છે. રોજ પ્રતિક્રમણમાં આપણે એ અઢાર પાપસ્થાનોના નામ બોલવા ખાતર બોલી જતા હોઇએ છીએ, પરંતુ અંતરાત્માથી પ્રામાણિકપણે વિચાર કરી જો જો કે તે 203. Page #245 -------------------------------------------------------------------------- ________________ પાપસ્થાનકોને ત્યાગ કરવાની તીવ્ર ઇચ્છા કેટલી? अट्ठारसवंजणाउल - अष्टादशव्यञ्जनाकुल (त्रि.) (અઢાર પ્રકારના શાકથી વ્યાપ્ત છે તે, સુપાદિ અઢાર જાતના વ્યંજનોથી ભરપૂર) અઢાર પ્રકારની વસ્તુઓના ભેદોનું વર્ણન ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રમાં આ પ્રમાણે છે 1. દાળ 2. ભાત 3. વ્યંજન 4-6 ત્રણ પ્રકારના માંસ 7. મદ્દો-છાશ 8, કઢી 9. મીઠાઈ 10. ગોળપાપડી 11. સૂરણ-શાક વિશેષ 12. હરિતક-શાક વિશેષ 13. ભાજી 14, પાક વિશેષ 15, પેય દ્રવ્ય વિશેષ 16. પાણી 17. રાબ વગેરે 18. વડા કે તરકારી વિશેષ, अद्वारसविहिप्पयारदेसीभाषाविसारय - अष्टादशविधिप्रकारदेशीभाषाविशारद (प., स्त्री.) (અઢાર જાતિની વિધિના પ્રકારોના પ્રચારવાળી દેશભેદથી વર્ણભેદવાળી દેશીભાષામાં વિશારદ-પંડિત, અઢાર પ્રકારની ભિન્નતાવાળી દેશીભાષાનો જાણકાર). અઢાર પ્રકારના ભેદોવાળી દેશી ભાષામાં પ્રવીણ અને ગીત, રતિ, ગંધર્વનટ-નાટક તથા ઘોડા પર બેસી યુદ્ધ કરવામાં કુશળ પંડિત પુરુષનું વર્ણન જ્ઞાતાધર્મકથાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં કરવામાં આવેલું છે. अट्ठारससीलंगसहस्स - अष्टादशशीलाङ्गसहस्त्र (न.) (અઢાર હજાર શીલના ભેદ-પ્રકાર) જિનશાસનમાં શ્રમણધર્મના પ્રતિપાલન રૂપે શીલ અર્થાત, ચારિત્રપાલનના અઢાર હજાર અંશો બતાવ્યા છે. તેમાં બાહ્યવૃત્તિથી કે કલ્પપ્રતિસેવનથી ન્યૂનપણું હોઈ શકે પરંતુ, ભાવથી કે પરિણામથી ધ્રુવે કરી પરિપૂર્ણતા જોઈએ તેમ આગ્રહપૂર્વક જણાવાયું છે. સટ્ટાર સન - અષ્ટાદશશ્રેજ (ત્રી.) (કુંભારાદિ અઢાર વર્ણ, અઢાર પ્રકારના વર્ગ, નવ ના અને નવ કારુ મળી અઢાર વર્ષ) “જબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં નવ પ્રકારના નાના નામો આ રીતે મળે છે. 1. કુંભકાર 2. પડહવાદક 3. સુવર્ણકાર 4. સૂચકાર પ. ગંધકાર 6. કાસવગા 7. માણાકાર 8. કર્મકર અને 9, તંબોળી. જ્યારે નવ જાતના કારના નામો આ પ્રમાણે મળે છે 1. ચર્મકાર 2. યંત્રપલક 3. ગંછિઅ૪. છિપક 5. કંસારા 6. સીવગ 7. ગુઆર 8. ભીલ-ધીવર અને 9. વર્ણકાર. આમાં ચિત્રકારાદિનો સમાવેશ થઈ જાય છે. સારસ - અષ્ટાવક્ર (ત્રિ.) (અઢાર વર્ષના પ્રમાણવાળું, અઢારવર્ષનું) આજના જમાનામાં અઢારવર્ષે વ્યક્તિ પુર્ણતા પામે છે પણ વીતેલા જમાનામાં તો પંદર-સોળ વર્ષે માણસ પુર્ણતા પ્રાપ્ત કરી લેતો હતો. એટલું જ નહીં પણ અભયકુમારની જેમ રાજ્યનો કારોબાર વહન કરવામાં પણ કુશળતા હસ્તગત કરી લેતો હતો. अट्ठालोभि (ण)- अर्थालोभिन् (त्रि.) (અર્થલોલુપ, દ્રવ્યનો લોભી, લાલચુ) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં જણાવાયું છે કે, અર્થલોલુપ વ્યક્તિ સમય-કસમય જોયા વગર રાત-દિવસ અર્થની પાછળ લાગેલો રહે છે. ધનની લાયમાં તે સતત સંતપ્ત રહે છે અને છેવટે આર્ત-રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ પામી પોતાની દુર્ગતિ વહોરી લે છે. મદ્ભાવULT - મg (છ) પશ્ચાત (ત્રી.) (અઢાવન, ૫૮ની સંખ્યા) સમવાયાંગસૂત્રમાં નરકાવાસોની સંખ્યાનો વ્યપદેશ કરાયેલો છે જેમાં પ્રથમ, દ્વિતીય અને પાંચમી નારકીના આવાસોની સંખ્યા ક્રમશઃ ત્રીસ, પચ્ચીસ અને ત્રણ હજાર એમ કુલ મળીને અઠ્ઠાવન હજાર નરકાવાસોની છે જયાં નારકીના જીવો સતત દુઃખ ભોગવે કાવય - ૩અર્થપ૮ (.) (ધન-ધાન્યાદિકના ઉપાર્જનનું પ્રતિપાદક શાસ્ત્ર, ચાણક્યાદિક અર્થશાસ્ત્ર) ચાણક્યાદિ અર્થશાસ્ત્ર વગેરે આ જગતમાં ઘણા બધા શાસ્ત્રો છે જે આધિભૌતિક વિષયોનું પ્રતિપાદન કરે છે. માત્ર જૈન આગમશાસ્ત્રો 204 Page #246 -------------------------------------------------------------------------- ________________ જ એવા છે જેમાં જગતના સમસ્ત ભાવોનું પ્રતિપાદન કરીને આત્મશુદ્ધિકારક વિષયોનું અદ્વિતીય વિશ્લેષણ કરે છે. અષ્ટાપ (, .). (ધૂતક્રીડા, જુગાર 2. ચોપટ, શતરંજની રમત, તેનું ફલક 3. બોતેર કલામાંની ૧૩મી કળા 4. જેના પર ઋષભદેવસ્વામી નિર્વાણ પામ્યા તે પર્વત 5. અષ્ટાપદ નામનો દ્વીપ 6. અષ્ટાપદ પક્ષી 7. અષ્ટધાતુમાં ગણતરી પામેલું 8. કરોળિયો 9. અણિમાદિ અષ્ટસિદ્ધિથી યુક્ત 10. કૈલાસ 11. કૃમિ 12. ખીલો) સૂત્રકૃતાંગસૂત્ર, કલ્પસૂત્ર આદિ આગમગ્રંથોમાં અષ્ટાપદ શબ્દનો અનેકવાર પ્રયોગ થયો છે. એના અનેક અર્થો થાય છે. જેમ કે, ઉપરોક્ત અર્થ સિવાય વાચસ્પત્યમ્ આદિ કોશોમાં સુવર્ણ વગેરે પણ અર્થ કરાયેલા છે. મટ્ટાવાયારૂ () - અષ્ટાપ વાવિન (કું.) (એક બ્રાહ્મણનું નામ-જે ભગવાન મહાવીરદેવની પાસે પ્રથમવાર આવેલા ઇન્દ્રભૂતિ ગૌતમની સાથે આવ્યો હતો) યજ્ઞ કરતા ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યારે ભગવાન મહાવીરની પાસે વાદ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે અનેક બ્રાહ્મણ શિષ્યો ગયા હતા તેની સાથે આ અષ્ટાપદવાદી બ્રાહ્મણ પણ ગયો હતો એમ કલ્પસૂત્રની અંદર ઉલ્લેખ કરાયેલો છે. માવીસ - અષ્ટાવિંશતિ (સ્ત્રી.) (અઠ્યાવીશની સંખ્યા, વીસ અને આઠ) સદ - અષ્ટાદ (.) (આઠ દિવસનો સમૂહ) પહેલાના જમાનામાં ધાર્મિક કે સામાજિક શુભકાર્યો નિમિત્તે ઉત્સવ મહોત્સવ આઠ-આઠ દિવસો સુધી સતત ચાલતા હતા. આજે તો તેમાં પણ ઓટ આવી ગઈ છે. ચાહે જિનભક્તિનો ઉત્સવ હોય કે લગ્નાદિ પ્રસંગો હોય પ્રારંભ અને પૂર્ણાહુતિ બસ એકાદ દિવસમાં બધું સમાપ્ત કરી લેવાય છે. પંચમકાળમાં મનુષ્યોના શુભકાર્યો પણ સતત હ્રાસ પામતા જાય છે. માદિયા - મણદિા (સ્ત્રી.) (નિરંતર આઠ દિવસનું, આઠ દિવસનો મહોત્સવ) તીર્થંકર પરમાત્માનું અલૌકિક માહાભ્ય તો જુઓ! તેઓના પાંચેય કલ્યાણકોની ઉજવણી દેવો અચૂકપણે કરતા હોય છે. તેમાં વિશેષ ભક્તિ નિમિત્તે નંદીશ્વરદ્વીપના શાશ્વત જિનાલયોમાં અણહ્નિકા મહોત્સવ કરી પોતાના કર્મો હળવા કરતા હોય છે. ટ્ટિ - રિજી () (હાડકું 2. કાપાલિક (પુ.) 3. કુલક) હાડ-માંસને ઓગાળી નાખે તેવી કડકડતી ઠંડીમાં પણ આપણા અણગારો-મુનિવરો રજાઈ ઇત્યાદિનો ઉપયોગ નથી ઇચ્છતા. તેઓ શીત પરિષદને હસતા મોંએ સહન કરીને પરિષહજય દ્વારા અનંતગણી કર્મનિર્જરા કરી લેતા હોય છે. ધન્ય છે મુનિચર્યાને. ટ્ટિ() - ધન (ત્રિ.). (પ્રયોજનવાળો, મતલબી 2. પ્રાર્થી, અભિલાષી). ધનનો મતલબી જેમ સતત ધનને જ ઇચ્છતો હોય છે અને તેનો પુરુષાર્થ પણ તે દિશાનો જ રહેતો હોય છે તેમ સમ્યત્વના સ્પર્શવાળો ભવ્યાત્મા નિરંતર મોક્ષનો જ અભિલાષી હોય છે. સંસારની કોઈપણ વસ્તુ તેને ધ્યેયથી વિચલિત કરી શકતી નથી. अट्ठिअगाम - अस्थिकग्राम (पुं.) (ત નામે પ્રાચીન એક ગામ, અસ્થિકગામ) કલ્પસૂત્ર અને આવશ્યક સૂત્રની ટીકામાં અસ્થિકગ્રામનો ઉલ્લેખ કરાયેલો છે જેનો સંબંધ ભગવાન મહાવીરદેવ સાથે હતો. પ્રાચીનકાળમાં વર્ધમાનપુર નગર હતું. ત્યાં કોઈકવાર વણજારાએ પોતાનો ક્લાન્ત બળદ મહાજનને સોંપ્યો જે સેવાના અભાવમાં મૃત્યુ પામી શૂલપાણિ નામે યક્ષ થયો. તેણે વૈરભાવે વર્ધમાનપુરના લોકો પર મહામારી રોગ મૂક્યો. તેના કારણે એટલા બધા લોકો મરણને શરણ થયા કે હાડકાંઓના ઢગલેઢગલા થઈ ગયા. તેથી તે ગામનું નામ અસ્થિકગ્રામ પડ્યું. છેવટે ગામ બહાર તેનું દેહરું બનાવતા શાંતિ થઈ હતી. ભગવાન મહાવીરદેવને પણ અસ્થિકગામમાં આ જ યક્ષે ઉપસર્ગ કર્યો હતો. 205 Page #247 -------------------------------------------------------------------------- ________________ છિમ - ગસ્થિચ્છા (કું.) (ઘણાં હાડકાવાળો કાચબો) કાચબાઓની અનેક જાતિ-પ્રજાતિ અને તેના અવાત્તર ભેદોનું વર્ણન સંગ્રહણી વગેરે પ્રકરણગ્રંથોમાં કરાયેલું છે. પ્રજ્ઞાપના સૂત્રમાં પણ અસ્થિબહુલ કાચબાનું વર્ણન મળે છે. કિન્નતિ - સ્થિઋનિ (ત્રિ.). (કઠણ હાડવાળો, હાડકાઓથી મજબૂત) અત્યારના કાળમાં કોઈપણ પ્રાણીના હાડકાં એટલા મજબૂત નથી હોતા જેટલા કે, પ્રાચીનકાળમાં વજઋષભનારા સંઘયણવાળા જીવોના હતા. હનુમાનજી જ્યારે આકાશમાંથી પડ્યા હતા ત્યારે નીચે રહેલી પથ્થરશિલા તૂટી ગયેલી પણ તેમનું એકેય હાડકું ભાંગ્યું નહોતું, તે આવા પ્રકારના વિશિષ્ટ અસ્થિ સંરચનાના કારણે. જિનાથિ (ત્રિ.) (જેના હાડકાં મજબૂત છે તે) આજનો માણસ બિચારો પોતે ઇચ્છે તો પણ મજબૂત હાડવાળો થઈ શકે તેમ નથી, કારણ કે, આજે તો ખાણી-પીણીની દરેક વસ્તુમાં ભેળસેળ અને અધૂરામાં પૂરું પાછું રાસાયણિક મિશ્રણોએ તો દાટ વાળી દીધો છે. એના પ્રતાપે જ તો માણસને થોડુંક વાગે કે તરત જ હાડકું ભાંગી જાય છે. ટ્ટિા - સ્થળ (જ.) (હાડકું 2. કાપાલિક 3. જેમાં બીજ ઉત્પન્ન ન થયું હોય તેવું ફળ) જૈન શાસનની આચાર સંહિતા ખૂબ જ ઊંડાણવાળી છે. એકેન્દ્રિય જીવોથી લઈને નાના-નાના સૂક્ષ્મજીવોની રક્ષા માટે ખૂબ કાળજી લેવાઈ છે. નિર્દોષ ચર્ચા માટે ભક્ષ્યાભક્ષ્યનો વિચાર રજુ કરતા ઘણા બધા પ્રકરણો રચાયા છે. તેમાં જણાવાયું છે કે, જે ફળમાં બીજ ન થયું હોય તેવા કાચાં ફળો ખાવા માટે નિષિદ્ધ કહ્યા છે. જૈનોના આહાર-પાણી માટેના આચારોનો જગતમાં જોટો જડે તેમ નથી. સમ () Fર્થ (ન.) (મોક્ષ સાધક, મોક્ષના પ્રયોજનવાળો 2. અર્થના પ્રયોજનવાળો 3. અભિલાષી) મોક્ષ એ જ મનુષ્યજીવનનું ધ્યેય હોવું જોઈએ એમ જૈન ધર્મના પ્રવર્તક તીર્થંકર પરમાત્માએ કહેલું છે. માટે જ મહર્ષિઓ કહે છે કે, છોડવા લાયક સંસાર છે, લેવા જેવું સંયમ છે અને મેળવવા જેવો મોક્ષ છે. આ જૈનધર્મનો હાર્દ છે એમ જાણજો . ટ્ટિા (2) ક્રિય - ગથિreોસ્થિત (ત્રિ.) * (મજબૂત હાડકાંનું બનેલું શરીર) નવજાત શિશુને લઈને વિમાનમાં બેસેલા અંજનાદેવીના ખોળામાંથી ઝુમ્મરને પકડવા માટે ઉછળતો હનુમંત અકસ્માતે ખોળામાંથી પડે છે અને નીચે શિલા ઉપર પડતાં તે શિલાના ચૂરેચૂરા થઈ જાય છે. તે જ ભવમાં જે આત્મા સિદ્ધગતિને પ્રાપ્ત કરવાનો હોય તેમનું શરીર આવા અત્યંત મજબૂત હાડકાઓનું બનેલું હોય છે અર્થાતુ, પ્રથમ સંઘયણવાળું હોય છે. अट्ठिचम्मसिरत्ता - अस्थिचर्मशिरावत्ता (स्त्री.) (શરીરને વિષે હાડકાં, ચામડી અને સ્નાયુનું રહેવું તે; લોહી, માંસ વગરનું માત્ર હાડ, ચર્મ અને સ્નાયુમય શરીર). પત્નીધેલા સંત તુલસીદાસ કામાંધ બનીને જ્યારે પત્નીને તોફાની વરસાદમાં તેના ઘરેથી લેવા ગયા ત્યારે ધર્મજ્ઞ પત્નીએ તુલસીદાસને કહી દીધું: “અસ્થિવર્મમ મમ દ હૈ, તારેં નૈસી કીતા રૂતિની પ્રીત નો હરિ સે શીત. તો ન દે બવ જી જીત’ અરે! મારું શરીર તો માત્ર લોહી, હાડ, ચર્મને માંસથી બનેલું છે તેમાં શું પ્રીતિ કરવી હતી. જો તમારે પ્રેમ જ કરવો હોય તો હરિથી કરો, જેથી સંસારનો ભય જ ન રહે. આજના કાળમાં આવી પત્ની ક્યાં મળશે? अट्ठिचम्मावणद्ध - अस्थिचर्मावनद्ध (त्रि.) (અત્યંત દુર્બળ-કુશ, શરીરમાંથી માંસ સુકાઇ જવાથી ચામડી માત્ર હાડકાને વળગીને રહી હોય તે) પ્રભુ વીરના પરમ ભક્ત મહારાજા શ્રેણિકે ભરી પર્ષદામાં ઊભા થઈને પ્રશ્ન કર્યો. તે પરમાત્મા ! આપના ચૌદ હજાર શિષ્યો છે 206 Page #248 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તે બધામાં સર્વોત્કૃષ્ટ કોણ? ત્યારે મહાવીર પ્રભુએ કહ્યું, હે શ્રેણિક ! મારા ચૌદ હજાર શિષ્યોમાં જો કોઈ ઉત્કૃષ્ટ હોય તો તે છે ધન્ના કાકંદી અણગાર ! તેઓ દીક્ષા દિનથી જ ચઢતા પરિણામે છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે અને પારણામાં જેના પર માખી પણ બેસવા તૈયાર ન થાય તેવો નિરસ આહાર ગ્રહણ કરે છે. આવા તપના કારણે તેમના શરીરમાંથી માંસ સાવ સૂકાઈ ગયું છે અને ચામડી માત્ર શરીરને વળગીને રહી છે. સૂકાઈ ગયેલા વૃક્ષના ટૂંઠા જેવું તેમનું શરીર છે. ટ્રિબુદ્ધ - સ્વયુદ્ધ (.). (હાડકાંથી કે હાડકાંના બનેલા હથિયારથી એક બીજા પર પ્રહાર કરવો તે) પ્રાચીન સમયમાં યુદ્ધ કરવા માટે બનાવવામાં આવતા શસ્ત્રોમાં હાડકાંમાંથી પણ શસ્ત્રો બનાવવામાં આવતા હતા. આથી પરમાત્માએ શ્રાવકે નહીં કરવા યોગ્ય પંદર કર્માદાનમાં પશુ સંબંધી હાડકાના વ્યાપારનો પણ નિષેધ કરેલો છે. પશુ વગેરેના હાડકાંમાંથી બનેલા હથિયારો યુદ્ધમાં એક બીજાને મારવા માટે કરવામાં આવતો હોય છે. માટે હાડકાંનો વ્યાપાર નિષિદ્ધ છે. ફિટ્ટામ - સચ્છિામ (જ.). (અગ્નિવડે બનેલું હાડકું, બળેલું હાડકું) अट्ठिदामसय - अस्थिदामशत (न.) (હાડકાંની સેંકડો માળા) સભ્યલોકોમાં જેમ સોનાના હાર વગેરે ઘરેણાં શરીરની શોભા માટે ઓળખાય છે તેવી રીતે અસભ્ય અને આદિવાસી લોકોમાં હાડકાંની માળા શરીરની શોભા માટે વપરાય છે. તેઓ હાડકાંના ઘરેણાં બનાવીને પહેરવામાં પોતાની શાન સમજે છે. બુદ્ધના સમયમાં પણ અંગુલીમાલનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. તે લોકોની હત્યા કરીને તેમની આંગળીની માળા બનાવીને ગળામાં પહેરતો હતો આથી તેનું નામ અંગુલીમાલ પડી ગયું હતું. પાછળથી બુદ્ધે તેને પ્રતિબોધ કર્યો અને તે ગૌતમબુદ્ધનો અનુયાયી બન્યો હતો. अद्विधमणिसंताणसंतय - अस्थिधमनिसन्तानसन्तत (त्रि.) (હાડકાં અને નસોથી વ્યાપ્ત, નસોના જાળથી વ્યાપ્ત 2. અત્યંત દુર્બળ શરીર જેનું હોય તે) તામલી તાપસે સાંઈઠ હજાર વર્ષ સુધી તપ કરીને પોતાના શરીરને અત્યંત કૃશ અને નિરસ કરી નાખ્યું હતું. તેના શરીરમાં નસો અને હાડકાં સ્પષ્ટ દેખાતા હતાં. આવો ઘોર તપ કર્યો હોવા છતાં પણ તે માત્ર બીજા દેવલોકનો ઇન્દ્ર જ બન્યો. તેનું કારણ એક જ છે કે તેણે કરેલો તપ જિનાજ્ઞાનુસારનો ન હતો. અન્યથા જો તેને તપ જિનાજ્ઞાનુસાર કર્યો હોત તો નિશે તેનો તે ભવમાં જ મોક્ષ થાત. - મિંગUT - મન (.) (કરોડરજ્જુ, શરીરદંડ). માણસના શરીરમાં રહેલી કરોડરજ્જુને શરીરનો આધારસ્તંભ ગણવામાં આવી છે. જો તે તૂટી જાય તો શરીર કોઇ જ કામનું રહેતું નથી. તેમ અહિંસા એ ધર્મની કરોડરજ્જુ સમાન છે. જો અહિંસાનું પાલન કરવામાં ન આવે તો ધર્મની ઇમારત કડડભૂસ થઈને તૂટી પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આજે કેટલાક અજ્ઞાનીઓ ગાડરિયા પ્રવાહમાં તણાઇને હિંસામાં ધર્મ માને છે. જે ક્યારેય સદ્ગતિ કે મોક્ષફળ આપી શક્તો નથી. માટે પ્રભુએ અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. ટ્ટિર્ષના - સ્થિમિન્ના (સ્ત્રી.). (હાડકાંનો માવો, જેમાંથી રેત-વીર્ય ઉત્પન્ન થાય છે તે 2. હાડકાંની ચરબી) ખેતરમાં ઉગેલો કપાસ ફેક્ટરીમાં જઈને મશીન પર ચઢીને ક્રમશ: વસ્ત્ર સ્વરૂપે બને છે તેમ શરીર પણ એક મશીન જેવું જ છે તેમાં ગયેલો આહાર લોહી, માંસ, હાડ વગેરે સાત ધાતુરૂપે પરિણમે છે. અને તેમાંથી જ સમસ્ત શરીરના સારરૂપ વીર્ય બને છે. જે રેતસુ અર્થાતુ, વીર્ય તરીકે ઓળખાય છે. મુમુક્ષુ અને મહાત્માઓ તે વીર્યને અધ્યાત્મમાર્ગે લઈ જાય છે. તેઓ વીર્યને માનસિક શક્તિમાં પરિણાવે છે જેના કારણે તેઓ અપૂર્વ અને અશક્ય કાર્યો પણ કરી શકતા હોય છે. મણિનાWIક્ષત્તિ (T) - સ્થિભિજ્ઞાનારિન (ત્તિ.) (અસ્થિ- મજજા ધાતુમાં વ્યાપ્ત) 207 Page #249 -------------------------------------------------------------------------- ________________ अट्ठिमिजापेमाणुरागरत्त - अस्थिमिञ्जाप्रेमानुरागरक्त (त्रि.) (જેનું અંતઃકરણ દઢ શ્રદ્ધાથી ભાવિત થયેલું હોય છે, જેના હાડેહાડમાં જિનધર્મ વસેલો હોય તે) કહેવાય છે કે, જ્યારે શ્રેણિક મહારાજાના દેહનો અગ્નિસંસ્કાર ચાલી રહ્યો હતો અને હાડકાંઓ અગ્નિમાં ફૂટી રહ્યાં હતાં, ત્યારે તેમની ચિતામાંથી “વીર વીર’ શબ્દના ધ્વનિ નીકળતા હતા. ધન્ય છે તે પરમભક્ત શ્રેણિકને જેના રોમ રોમમાં પરમાત્માનું શાસન વસેલું હતું. તેઓનો આત્મા અને જીવન પરમાત્મા પ્રત્યેની દઢશ્રદ્ધાથી ભર્યું ભર્યું હતું. gિય - ચત (ત્રિ.)(ઇચ્છિત, અભિષિત) સામે આપવાવાળો રાજા બેઠો હોય અને માગવાવાળો માત્ર બે-પાંચ સોનામહોર માગે તો આપણે તેને કેટલો બુદ્ધિશાળી ગણીએ? જરા પણ નહીં ને ! આપણે વિચારીએ કે, તેના ઠેકાણે હું હોઉં તો બે ચાર ગામની માલિકી માગી લઉં. બસ તેવી જ રીતે મોક્ષ જેવું સુખ આપવામાં સમર્થ સ્વયં પરમાત્મા સામે હોય અને આપણે માત્ર સંસારના તુચ્છ સુખોની વાંછા કરીએ તો તેમાં આપણી હોશિયારી કેટલી ? સ્થિત (ત્રિ.) (અસ્થિર, અવ્યવસ્થિત). તળાવના પાણીમાં ઉત્પન્ન થયેલા તરંગો પાણીની સ્વચ્છતાને ડહોળી નાખે છે. નિશાન તાકનાર તીરંદાજની અસ્થિરતા લક્ષ્ય સાધી શકતી નથી, તેમ મોક્ષમાર્ગના સાધક શ્રમણના ચિત્તમાં ઉત્પન્ન થયેલી સંયમ પ્રત્યેની અસ્થિરતા તેને સંયમ માર્ગથી ભ્રષ્ટ કરે છે અને શાશ્વત મોક્ષસુખથી તેને વંચિત રાખે છે. अट्ठियकप्प - अस्थितकल्प (पुं.) (ત નામનો આચાર, વચ્ચેના બાવીસ તીર્થકરોના સાધુઓ માટેનો આચાર-કલ્પ) પ્રથમ અને અંતિમ તીર્થકરોના સાધુઓ માટેની આચારમર્યાદા પ્રથમથી જ નિશ્ચિત કરેલી હોવાથી તેઓએ તે પ્રમાણે જ પાલન કરવું પડે છે. આથી તેઓનો સ્થિતકલ્પ હોય છે. જ્યારે વચ્ચેના બાવીસ તીર્થંકરો માટે મર્યાદા બાંધેલી ન હોવાથી તેઓ અસ્થિતકલ્પી કહેવાય છે. જેમ કે, તેઓ એક જ સ્થાને મહિનાઓથી વધારે રહેવું હોય તો રહી શકે છે, તેમને રાજપિંડ ખપે છે, અતિચાર ન લાગ્યા હોય તો પ્રતિક્રમણ ન કરે તો ચાલે, વસ્ત્રો કોઇપણ કલરના પહેરી શકે છે વગેરે. મયિL () - તાત્મન્ (2.) (અસ્થિર સ્વભાવવાળો, જેનું ચિત્ત અસ્થિર છે એવો) કાઉસગ્ગ ધ્યાને રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ જ્યારે દુર્મુખ દૂતના મુખથી પોતાના પુત્ર અને રાજ્ય પર આપત્તિ જાણીને ક્રોધિત થઈ તેઓ સ્વયં સાધુ છે તે પણ ભૂલી ગયા અને તેમનો આત્મા સંયમમાર્ગથી વિચલિત થઈ ગયો. અસ્થિર આત્માવાળા રાજર્ષિએ સાતમી નરક જેટલા કર્મ બાંધી દીધા. જ્યારે તેમને પોતાનું સાધુપણું સાંભર્યું ત્યારે અપૂર્વ પશ્ચાત્તાપ દ્વારા સર્વે કર્મો બાળી નાખીને નિષ્કલંક, સર્વદર્શી એવું કેવલજ્ઞાન પામ્યા. ચિત્તમાં ઉત્પન્ન થયેલી એક અસ્થિરતા આત્માને અધ:પતનની ઊંડી ખાઇ તરફ કેટલું ધકેલી દે છે તે જાણવા જેવું છે. अट्ठिसरक्ख - अस्थिसरजस्क (पुं.) (કાપાલિક, અઘોરી, યોગીવિશેષ) ગઠ્ઠિસુદી - અસ્થિસુવા (ત્રી.) (શરીરને સુખકારી ચંપી, શરીરના અવયવ દબાવવા તે) શ્રમણધર્મ એ કષ્ટસાધ્ય ધર્મ છે આથી જ તો તેને લોઢાના ચણા ચાવવા જેવો કહેલો છે. શ્રમણપણું સ્વીકારેલા આત્માએ તમામ પ્રકારની સુખસામગ્રીનો ત્યાગ અને કષ્ટોનો સ્વીકાર કરવાનો હોય છે. યાવતુ ઉપસર્ગ અને પરિષહોને સહન કરતાં શરીર દુઃખે તો તેને બીજા પાસે દબાવવાનો પણ નિષેધ છે. શરીરને સુખ ઉત્પન્ન કરનાર શરીરની ચંપી સંયમધર્મ માટે વિધ્વરૂપ કહેલી છે. 208 Page #250 -------------------------------------------------------------------------- ________________ બકુત્તર - સણોત્તર (નિ.) . (આઠથી અધિક, સંખ્યાવિશેષ) આજના સમયમાં ઘરે, શેરીએ કે શહેરમાં ક્યાંય પણ અકસ્માતુ કે તાત્કાલિક ઇમરજન્સીમાં 108 નંબરની ગાડીને બોલાવવામાં આવે છે. કારણ કે દરેકને ખબર છે કે 108 આવી એટલે દર્દીને તુરંત રાહત થઈ જશે અને તે અકસ્માત કે બિમારીમાંથી ઉગરી જશે. લાચારીની વાત તો એ છે કે, ભવરોગથી પીડાતા અને કર્મોના રોજીંદા અકસ્માતોથી ગંભીર ઇજા પામતા એવા આપણને ઉગારનારા 108 ગુણના સ્વામી પંચપરમેષ્ઠી હોવા છતાં આપણે તેમને યાદ પણ નથી કરતા. ગકુત્તરસ લૂડ - ગણોત્તરશતકૂદ (પુ.) (શત્રુંજય પર્વત, સિદ્ધગિરિ) - કુટ એટલે નાનકડી ટેકરી જેવા પહાડો પર આવેલી તીર્થકરોની દેરીઓ. પ્રાયઃ શાશ્વત એવા સિદ્ધાચલ પર્વત પર આવા કૂલ એકસોને આઠ કૂટ હતા. જેનો કાળના પ્રવાહ સાથે નાશ થતાં વર્તમાનકાળમાં એક પણ દેખાત નથી. પરંતુ તીર્થકલ્પ નામક શાસ્ત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. મMત્તિ - ૩અત્પત્તિ (ત્રી.) (ધનની ઉત્પત્તિ જેમાંથી થાય તે-વ્યવહાર, ધનની પ્રાપ્તિ) મનુષ્યનું જીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પાયા પર રહેલું છે. શાશ્વત સુખ પામવા માટે જેમ ધર્મ અને મોક્ષ આવશ્યક છે તેમ સંસારના વ્યવહારમાં રહેવા માટે કામ અને અર્થ પણ આવશ્યક છે. તેમાંય જીવનનિર્વાહ માટે તો અર્થ અતિઆવશ્યક અંગ ગણવામાં આવેલા છે. તેને અગિયારમો પ્રાણ પણ કહેવામાં આવેલો છે. વ્યવહારપ્રજ્ઞપ્તિ શાસ્ત્રના બીજા ઉદ્દેશામાં લખેલું છે કે, અર્થ અર્થાત ધન વ્યવહારમાંથી ઉત્પન્ન થાય છે. આથી પુરુષે તેવો વ્યવહાર કરવો જોઇએ કે, જેમાંથી ધનની પ્રાપ્તિ થાય. મસીસ - ગોલ્ફાસ (પુ.) (આઠ શ્વાસોશ્વાસ, પંચનમસ્કાર) જૈનધર્મ એક પ્રકારે વિજ્ઞાનધર્મ પણ છે. પ્રતિક્રમણમાં કાઉસગ્નમુદ્રામાં જે નવકાર મંત્ર કે લોગસ્સસૂત્રની ગણના મૂકી છે તે પણ શ્વાસોશ્વાસના આધારે. કારણ કે ઘણી વખત વ્યક્તિને પોતાના શ્વાસની સંખ્યા કે તેના સમયનું જ્ઞાન નથી હોતું. પરંતુ સ્વસ્થ વ્યકિત જેટલા સમયમાં આઠ શ્વાસોશ્વાસ લે તેટલા પ્રમાણનો એક નવકાર હોય છે. આથી વ્યક્તિનું પોતાના શ્વાસનું અને સમયનું જ્ઞાન થાય છે અને પંચપરમેષ્ઠીનું ધ્યાન પણ થાય છે. કસે - મચ્છોલેજ (ત્રિ.). (જેની ઊંચાઈ આઠ યોજનાની હોય તે) છ ખંડનું અધિપતિપણું પ્રાપ્ત કર્યા બાદ ચક્રવર્તીને સર્વવિષયો તથા પદાર્થોને આવરી લેનારી નવનિધિઓની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં તેના માટે લખેલું છે કે, નવે નિધિઓ આઠ પૈડા પર રહેલી, આઠ યોજન ઊંચી, નવ યોજન પહોળી, બાર યોજન લાંબી, પેટના આકારની તેમજ ગંગાના મુખ આગળ રહેલી હોય છે. માં - (થા.) (ગતિ કરવી, ગમન કરવું) મુનિ લાવણ્યસમયજી મહારાજ પોતાની સઝાયમાં લખે છે કે, લગ્ન બાદ વ્યક્તિ પોતાની, પોતાના કુટુંબની જરૂરિયાતો, અપેક્ષાઓ, શોખ પૂરા કરવા અને પૈસા કમાવવા માટે ગધેડાની જેમ દિવસ કે રાત, તડકો કે છાંયડો વગેરે જોયા વિના આમથી તેમ ભટક્યા જ કરે છે. પરંતુ એકવાર પણ જિનાલય કે ઉપાશ્રયમાં જવાનું આવે તો કોઈને કોઈ બહાનું કાઢીને છટકી જતો હોય છે. ત્યાં તેના પગ દુઃખવા લાગે છે. ઊંઘ આવે છે. કંટાળો આવે છે. આવા જીવો ખરેખર દયાપાત્ર છે. મટ (પુ.) (રોમરાજીવાળા પક્ષી વગેરે 2. કબુતરની પાંખ સમાન પાંખવાળું ગોરૈયા નામનું પક્ષીવિશેષ) 209 Page #251 -------------------------------------------------------------------------- ________________ જમવટ (.). (ખાડો, 2. કૂવો) જેમ જાદુગર પોતાના જાદુ દ્વારા લોકોને સંમોહિત કરી લે છે અને પછી તે જે દેખાડે તેને જ લોકો સાચું માને છે તેવી રીતે આઠેય કર્મોનો રાજા મોહ પણ જાદુગર સમ્રાટ છે. તે પોતાની સંમોહન જાળમાં સંસારના જીવોને એવા ફસાવી લે છે કે પછી તેની ઇચ્છા પ્રમાણે જ જગતના જીવો વર્તતા હોય છે. મોહ જીવને સંસાર પ્રત્યે રાગ અને મોક્ષ પ્રત્યે દ્વેષ કરાવે છે. આપણે પ્રત્યક્ષ જોઇએ પણ છીએ કે ભૌતિક સુખો પાછળ લોકો કેટલા ઘેલા થઈ દોડે છે અને ધર્મ પ્રત્યે કેટલી તિતિક્ષા રાખે છે? (પુરુષાતન 2. વિપરીત મૈથુન). મઠ - માઇ (ત્રિ.) (જેને અગ્નિથી બાળી ન શકાય તે) અજૈન ભગવદ્ ગીતામાં આત્માનું સ્વરૂપ જણાવ્યું છે કે, “છિન્દ્રન્તિ શસ્ત્રાળ, નૈનં તિ પાવ:' અર્થાતુ, સંસારમાં શરીર જડ હોવાથી તેનું છેદન-ભેદન આદિ શક્ય છે પરંતુ, આત્મા તો અમર છે તેને શસ્ત્રો હણી નથી શકતા અને અગ્નિથી તે બાળી શકાય તેમ નથી. આપણા જૈનશાસ્ત્રમાં પણ આ જ વાત કહેલી છે કે, શરીર ઉત્પત્તિ અને વિનાશશીલ છે પરંતુ, આત્મા તો શાશ્વત છે. તે ક્યારેય પણ મરતો નથી. અગ્નિ આદિ શસ્ત્રોથી છેદન-ભેદન પામતો નથી. તેનું અસ્તિત્વ અનાદિ અનંત છે. મઃ - 388 (.) (ચોરાશી લાખ અડડાંગ પ્રમાણ કાળવિશેષ) મહંસ - મદર્દી (.) (ચોરાશી લાખ ત્રુટિત પ્રમાણ કાળવિશેષ) મg - મટન (જ.) (અટન કરવું, ફરવું, રખડવું) કોઈ માણસ પ્રયોજન વગર આમ-તેમ રખડે તેને લોકો રખડુ કહે છે. પરંતુ ખરેખર તો જે લોકો કષાયથી અભિભૂત થઈને રાતદિવસ ભટકી રહ્યા છે, આત્માના ગુણોનો સત્યાનાશ વાળી રહ્યા છે તેને જ જ્ઞાનીઓએ સંસારમાં રખડનારા કહ્યા છે. મult (તેણી-સ્ત્રી.) (માર્ગ, રસ્તો). કોઈ વ્યક્તિ જંગલમાંથી પસાર થતો હોય અને ત્યારે અચાનક વાદળો ઘેરાઈ આવે, ચારેય દિશાઓમાં ઘોર અંધકાર છવાઈ જાય, જોરદાર પવન ફૂંકાવા લાગે અને કોઈ જ સહારો ન દેખાય ત્યારે તે વ્યક્તિની જે દશા થાય તેનાથીય બીહામણી દશા જીવાત્માની છે જો તમારા જીવન-વનમાં સદૂગુરુનો સંયોગ નથી. કારણ કે ગુરુ વિના મોક્ષ માર્ગ કોઈ બતાવી શકે તેમ નથી. અપાઈ (હેશ-ન.) (વાહન વિશેષ) જીવાભિગમસત્રની ત્રીજી પ્રતિપત્તિમાં આ શબ્દનો પ્રયોગ આવેલો છે. જે ખાસ કરીને લાટ દેશમાં કોઈ યાન વિશેષના અર્થમાં પ્રચલિત હતો. અન્યત્ર આ શબ્દ હાથીની અંબાડી કે ઘોડાના પલાણ અથવા ઊંટના પલાણ એ અર્થમાં વપરાયો છે. ગડમા - (ત્રિ.) (ગમન કરતું, ભટકતું) ધ્યેય વગર ભટકનારી વ્યક્તિ કોઈ દિવસ પોતાની મંજિલ સુધી પહોંચી શકતી નથી. પરમાત્મા મહાવીરદેવે કહ્યું છે કે, હે ભવ્ય! તું આત્મશુદ્ધિ હેતુ જ્ઞાનમાર્ગે-અધ્યાત્મમાર્ગે સતત ગમનશીલ બન. કારણ કે તારી અનંત આત્મસમૃદ્ધિ તેનાથી જ શક્ય બનશે. મય (રેશ-સ્ત્રી.) કુલટા, વ્યભિચારિણી સ્ત્રી) Page #252 -------------------------------------------------------------------------- ________________ કુલટા સ્ત્રીના રવાડે ચઢેલો જીવ પોતાનું સર્વસ્વ ફના કરી દે છે તેમ પ્રભુના ઉપદેશ પ્રત્યે શંકા-કુશંકારૂપી વ્યભિચારીણી સ્ત્રીના સકંજામાં ફસાયેલો જીવ રાત-દિવસ મનથી સંકલ્પો-કવિકલ્પો કરી કરીને છેવટે પોતાનો અણમોલ મનુષ્યભવ હારી જાય છે. ગડયUIT ( રેશૌ-સ્ત્ર.) (કુલટા, વ્યભિચારિણી સ્ત્રી) મડાન - મg (છ) વવાશિ (ત્રિ.) (અડતાળીશ, ચાળીશ અને આઠ, ૪૮ની સંખ્યા) આજના જમાનામાં લબ્ધિઓ વિષે બહુ ઓછા લોકો જાણતા હશે પરંતુ, શાસ્ત્રગ્રંથોમાં અડતાળીશ લબ્ધિઓની વાત ખૂબ પ્રચલિત છે. જ્ઞાન-ધ્યાન-તપ-જપમાં લયલીન રહેનારા મહર્ષિઓના ઝાડા-પેશાબ પણ દિવ્ય ઔષધિનું કાર્ય કરતા હતા તે એમનામાં પ્રગટેલી લબ્ધિઓના જ પ્રભાવે. થાત (લેશ-.) (વખાણ, કીર્તિ, પ્રશંસા) કોઈએ પરોપકારનું કામ કર્યું હોય તો તેની આપણે અવશ્ય પ્રશંસા કરવી જોઈએ. પોતે કોઈક સુકત કર્યું હોય અને બીજાઓ પાસે જઈ પોતાના વખાણ કરવાનું મન થાય તો તે અહિતકારી થાય છે કારણ કે, તેમાં અભિમાન ભળી જાય છે. માટે યાદ રાખો કે, પ્રશંસા-વખાણ હંમેશાં અન્યોના કરવાના હોય, પોતાના ક્યારેય નહીં. કડવાનીવU/મતિ - મg (B) વવાણિજૂતવનમાન (ત્રિ.) (અડતાલીશ પ્રકારના ભેદોથી યુક્ત હારવાળી વનમાળા જેમાં છે તે) જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં જણાવ્યું છે કે, માળાના અડતાળીશ પ્રકારના ભેદોના વૈવિધ્યવાળી અને દરેક ઋતુના ફૂલો જેમાં હોય તથા વચ્ચે કદંબના ફૂલ રહેલા હોય તેમજ ઢીંચણ સુધી લટકતી હોય તેવી માળાને વનમાળા કહેવામાં આવે છે. ડાહ્નછૂdવનમાત (રેશી-ત્રિ.) (પ્રશસ્ત રીતે કરાયેલ છે વનમાળા જેમાં તે). દેવો જે ફૂલોની માળાઓ પહેરે છે તે ક્યારેય કરમાતી નથી, હંમેશાં તાજી જ રહેતી હોય છે. એ માળાઓની રચના પણ અનેક જાતના વૈશિશ્યવાળી હોય છે. તેમાંનો એક પ્રકાર પ્રશસ્ત રીતે કરાયેલી આ વનમાળાનો પણ છે એમ આગમોમાં જણાવેલું છે. अडयालकोटगरइय- अष्टचत्वारिंशत्कोष्ठकरचित (त्रि.) (48 પ્રકારના વિભાગોથી સુશોભિત શયનખંડો કે વાસગૃહો સ્વયે રચના પામેલા છે જેમાં તે) ભારત દેશમાં પ્રાચીન કાળે રાજા-મહારાજાઓ દ્વારા બંધાવેલા અનેક નાના-મોટા અદ્ભૂત કિલ્લાઓ હતા. તેમાં સેંકડો માણસોને રહેવાના આવાસો, મહેલો, ગુપ્તવાસગ્રહો અને દરવાજાઓ વગેરે રહેતા હતા. તેમાંનો એક કિલ્લો દેવગિરિનો અત્યારે પણ ખંડિયેર હાલતમાં ભૂતકાળની ભવ્ય જાહોજલાલીની ચાડી ખાઈ રહ્યો છે. કવિ - મટર (વી) (સ્ત્રી) (અટવી, અરણ્ય, જંગલ). શિકારની વૃત્તિવાળા જીવો આમ-તેમ જેમાં ભટકે તેને અટવી કહેવાય છે તેમ કર્માધીન જીવો જેમાં ચારગતિના ચક્કર કાપતા રહે તે સંસારને પણ અટવી કહેવામાં આવે છે. જેમ અટવીમાંથી પાર ઉતરવા માટે ભોમિયાની જરૂરત પડે છે તેમ સંસાર રૂપી અટવાથી પાર ઊતરવા માટે શ્રીજિનેશ્વરના ઉપદેશરૂપ ભોમિયાનું આલંબન લેવું પડે. अडवीजम्मण - अटवीजन्मन् (न.) (જંગલમાં જન્મ થાય તે, જંગલપ્રસૂતિનું દુ:ખ). પુણ્યશાળી જીવો જંગલમાં પણ મંગલ કરી દેતા હોય છે. જન્મ-જન્માન્તરમાં જેમણે પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરેલું હોય તેવા ભવ્યાત્માઓને કોઇપણ પ્રકારે દુઃખ કનડી શકતું નથી. તેમનું પ્રબળ પુણ્ય હંમેશાં સોળે કળાએ ખીલેલું જ રહે છે. 211 Page #253 -------------------------------------------------------------------------- ________________ માવીસકુવાણિ (0) - મવિશવાસિન(૫). (જંગલી પ્રદેશમાં જળ અને સ્થળ રૂપ કિલ્લામાં વસનાર ચોરાદિ) વિકટ અને ઘનઘોર જંગલમાં વસનારી જંગલી પ્રજાને કુદરત પોતે રખોપું પૂરું પાડતી હોય છે. ગમે તેવા સાધનસંપન્ન માહોલમાં રહેનારા આપણા કરતા દુર્ગમ જળ અને પહાડોની વચ્ચે રહેનારી પ્રજા આપણા કરતાં વધુ સુરક્ષિત અને સશક્ત દેખાય છે. મલિ (વી) વાસ - કવિ () વાસ (પુ.) (જંગલમાં વસવું તે, અરણ્યવાસ) એકવીસમી સદીનો માનવી ટી.વી.ના પડદે ઘનઘોર જંગલો કે ઊંચા ઊંચા પર્વતો જોઈ હરખાય ખરો પણ તેને કુદરતે બક્ષેલા વનરાજીના રૂપ-સૌંદર્યની વચ્ચે વસવાનું કે એ વનશ્રીની અણમોલ સંપત્તિને અનુભવવાનું સૌભાગ્ય તો ભાગ્યે જ મળી શકે. અડસટ્ટ- ગષ્ટ (8) પછિ (ત્રી.) (અડસઠની સંખ્યા, સાઈઠ અને આઠ) પ્રવચન સારોદ્ધારમાં જણાવ્યાનુસાર, વિમલનાથ ભગવાનના સાધુઓની સંખ્યા અડસઠ હજાર હતી. જ્યારે ગણધર ભગવંતો સત્તાવન, શ્રાવકો બે લાખ આઠ હજાર, સાધ્વીઓ એકલાખ આઠસો અને શ્રાવિકાઓ ચાર લાખ ચોવીશ હજાર હતી. મલાડ (રેશ) (હા, તે પ્રમાણે) દિ8 - દિન (કું.) (ચામડાની પાંખવાળું એક પક્ષી, ચામાચીડિયું) પ્રજ્ઞાપનાસૂત્ર અને જીવાભિગમસૂત્રમાં અનેક પક્ષીઓના નામોનો ઉલ્લેખ થયેલો છે. વાગોળની જાતના એક નાના કદના પક્ષીને પણ અડિલ્ય કહેવાય છે. અઢીદ્વીપની બહારના દ્વીપોમાં ફેલાયેલી પાંખોવાળા અને બંધ પાંખોવાળા એમ બે જાતના પક્ષીઓ વસે મડો (રેશ) (કૂવો, પાણી માટે જમીનમાં ખોદેલો ખાડો) લોકોક્તિમાં કહેવાય છે કે, “કુવામાં હોય તો હવાડામાં આવે ને અર્થાતુ, જે વસ્તુ જેનામાં હોય જ નહીં તે વસ્તુ તેની પાસેથી મળે ક્યાંથી? એટલા માટે આપણે વિવેક રાખવો જરૂરી છે. જેનામાં મોક્ષ અપાવવાની ક્ષમતા હોય તેવા વીતરાગ પાસે જ એની અપેક્ષા રખાય. સોનિ - ગતિ (સ્ત્રી) (ત નામે એક રાજપુત્રી 2. ઉંદરડી) બહત્કલ્પસત્રમાં આવતા ઉલ્લેખ પ્રમાણે અટોલિકા નામની એક રાજપુત્રી હતી. જે યુવરાજની પુત્રી અને ગર્દભરાજની બહેન હતી. અડ્ડG - fક્ષમ્ (થા.) (પ્રેરણા કરવી 2. ફેંકવું) પ્રેરણા કરવા છતાં જે સ્વચ્છંદાચારીપણે વર્તતો હોય તેનો ઉદ્ધાર સમર્થ ગુરુ પણ કરી શકતા નથી. શાસ્ત્રોમાં તો એવા શિષ્યને કશિષ્ય કહ્યો છે અને તેને અસાધ્ય રોગી જેવો જાણીને ગુરુએ ત્યજી દેવો જોઈએ કારણ કે, વિનયી શિષ્ય જ ધર્મને પાત્ર કહેલો છે. gિયા - મહુવા (ત્રી.) (મલ્લોની ક્રિયાવિશેષ) અડિકા એક પ્રકારની મલ્લયુદ્ધ કરનારાઓની ક્રિયાવિશેષ છે. આ ક્રિયા શાસ્ત્રથી નિરપેક્ષ અને માત્ર ઉપદેશ સ્વરૂપે કહેવાય છે એમ આવશ્યકસૂત્રની આચાર્ય શ્રીમલયગિરિજીની ટીકામાં ઉલ્લેખિત છે. 212 Page #254 -------------------------------------------------------------------------- ________________ મચ્છુ- કર્થ (.) (અર્ધ, અડધો ભાગ, ખંડ, અંશ) અર્ધ શબ્દ સંસ્કૃતના ઋધુ ધાતુને વૃદ્ધિ અને ભાવાદિ અર્થમાં ઘણુ પ્રત્યય લાગી બનેલો શબ્દ છે. જેનો અર્થ અર્ધો ભાગ અથવા અર્ધ એવો થાય છે. નીતિવાક્યોમાં કહ્યું છે કે, જ્યારે સર્વનાશની સ્થિતિ પેદા થાય ત્યારે પંડિત પુરુષ અડધું ત્યજીને પણ પોતાનું ઇષ્ટ સાધી લેતા હોય છે. ૪માય (ત્રિ.) (ધન-ધાન્યાદિથી પરિપૂર્ણ, સમૃદ્ધ, સંપન્ન, ધની 2. યુક્ત 3. પૂર્ણ 4. મહાન) આનંદ કામદેવ આદિ ભગવાન મહાવીરના દશ શ્રાવકો ધન-ધાન્યથી, કુટુંબ પરિવારથી, નોકર-ચાકર આદિ સર્વ પ્રકારે પરિપૂર્ણ હતા. તેઓનું જીવન પણ પ્રભુના શ્રાવક ધર્મથી મઘમઘાયમાન હતું. તેથી જ તેઓના ચરિત્રો શાસ્ત્રગ્રંથોમાં વર્ણવાયા છે. પ્રકૃતિની (દેશી-સ્ત્રી.) (કમ્મર પર હાથ રાખી ઊભા રહેવું તે, કેડ પર હાથ રાખવો તે) બૃહત્સંગ્રહણી જેવા જૈન ભૂગોળ-ખગોળના ગ્રંથોમાં સમસ્ત બ્રહ્માંડનું સ્વરૂપ ખૂબ સરસ રીતે વર્ણવાયેલું છે. તેમાં જીવલોક અર્થાત, ચૌદ રાજલોકનું સ્વરૂપ કેડ પર હાથ રાખીને બન્ને પગે ટટ્ટાર ઊભેલા પુરુષાકૃતિ જેવું બતાવવામાં આવેલું છે. અદૃવત્ત - અર્થક્ષેત્ર (જ.). (એક અહોરાત્ર પરિમિત ક્ષેત્રપર્યત ચંદ્રની સાથે રહેનાર નક્ષત્રો, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ અને વિશાખા એ છ નક્ષત્રો) ચંદ્રપ્રજ્ઞપ્તિ નામના આગમના દશમા પ્રાભૂતમાં અર્ધક્ષેત્રના વિવેચનમાં ચંદ્રની સાથે એક અહોરાત્રનો સમય ભોગવનારા ઉપરોક્ત છ નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જૈનશાસ્ત્રોમાં સત્તાવીશ નક્ષત્રોની ગણના દેવોની એક પેટા જાતિમાં કરાયેલી છે. - માર્ચ (a.) (આર્ચ, યુક્ત 2. પરિપૂર્ણ) આવશ્યકસૂત્રની આચાર્ય શ્રીમલયગિરિજીની ટીકામાં સુવિનિત શિષ્યની યોગ્યતા બાબતે જણાવેલું છે કે, જે સંયમ અને તપથી પરિપૂર્ણ છે તેવા શિષ્યને ગુરુ દ્વારા પ્રેરણા-ઉપદેશ અપાતાં હંમેશા તેના વિકલ્પરહિત તથાકાર-તહત્તિ કરીને સ્વીકાર કરાય છે. મg - અર્ધપાત્ર (કું.) (અર્ધરાત્રિ, મધ્યરાત્રિ) રાતે વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર સ્વાથ્ય માટેની આ પ્રણાલીનો આજે લોપ થઈ ગયો છે. હવે તો મધ્યરાત્રિએ સૂવું અને સવારે નવ પહેલા ન ઊઠવું એ સામાન્ય બની ગયું છે. પછી આર્થિક પાયમાલી અને શારીરિક રોગો ન થાય તો શું થાય? સટ્ટાફઝ - ગઈતૃતીય (ત્રિ.) (અઢી, બે અને અધુ) જ્યાં આપણા જેવા મનુષ્યો, તિર્યંચો, પશુ પંખીઓ જન્મ લઈ વસે છે તે દુનિયા જૈન ભૂગોળ પ્રમાણે અઢીદ્વીપ પ્રમાણ એટલે 45 લાખ યોજનાના વિસ્તારમાં જ છે. તે સિવાયના અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં ઉત્પન્ન થનારા જીવો મનુષ્ય સિવાય માત્ર વનસ્પતિ અને તિર્યંચો વિગેરે જ છે. अड्डाइज्जदीव - अर्धतृतीयद्वीप (पु.) (અઢીદ્વીપ) જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપષ્કરદ્વીપ એમ અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહેવામાં આવે છે કારણ કે, તે સિવાયના અસંખ્ય દ્વીપોમાં મનુષ્યોની ઉત્પત્તિ છે જ નહીં. માટે ત્યાં અસિ-મસિ અને કૃષિનો વ્યાપાર પણ નથી અને મોક્ષમાર્ગ પણ નથી. 213 Page #255 -------------------------------------------------------------------------- ________________ अड्डाइज्जदीवसमुद्दतदेक्कदेसभाग - अर्धतृतीयद्वीपसमुद्रतदेकदेशभाग (पु.) (અઢી દ્વીપ સમુદ્રનો વિવક્ષિત ભાગ). જબૂદ્વીપ, ધાતકીખંડ તેમજ પુષ્કરવરદ્વીપનો અર્ધો ભાગ એટલે પુષ્કરાર્ધદ્વીપ તથા લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્રનો વિવક્ષિત ભાગ. આ અઢીદ્વીપસમુદ્રના પ્રદેશ પૈકીના કહેવાયેલા કોઈપણ ભાગને અર્ધતતીયદ્વીપસમુદ્ર તટેકદેશભાગ કહેવામાં આવે છે. अड्डापक्कंति - अर्धापक्रान्ति (स्त्री.) (ઋતુ પ્રમાણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપના પરિમાણમાં વધ-ઘટ કરવી તે) વિશેષાવશ્યકભાષ્યમાં તપના પ્રકારો વર્ણવ્યા છે તે પૈકીના તપનો આ એક પ્રકાર છે. ઉદાહરણ તરીકે ઉનાળામાં જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ કરવા. ત્યારબાદ શિયાળામાં જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટરૂપે ચાર ઉપવાસ કરવા. એ જ રીતે વર્ષોમાં કરવા ઇત્યાદિ સ્વરૂપ સમજવું. મા - માન્યત્વે (જ.) (ધનીપણું, શ્રીમંતાઈ). હું ધનવાન છું, હું ઐશ્વર્યવાળો છું, મારી ખૂબ મોટી શ્રીમંતાઈ છે, હું સૌથી વધુ સમૃદ્ધિવાળો છું એમ ધનના મમત્વભાવથી પોતાની શ્રીમંતાઈનું અભિમાન કરે તેને જ્ઞાનીઓએ મૂર્ખ કહ્યો છે. કારણ કે આ બધું તો નશ્વર છે અને પુણ્ય કર્મને આધીન છે. માધેજા (સ્ત્રી.) (ધની પુરુષે કરેલો સત્કાર, શ્રીમંતે કરેલો સત્કાર) ખાવા માટે દીક્ષા લીધેલા ભિખારીનો જીવ જ્યારે મરણાસન્ન થયો ત્યારે શ્રીમંતો દ્વારા પોતાની સેવા-સુશ્રુષા થતી જોઈ અને પોતાના આત્મામાં જૈનધર્મ પ્રત્યે અહોભાવ જાગ્યો. મરીને તરત જ સમ્રાસંપ્રતિ નામે જૈન ધર્મી રાજા બન્યો, જેણે રોજે એક જૈન મંદિરનો પાયો નાખી નવકારશી કરવાનો નિયમ લીધો હતો. ગોરુ - ૩૦(પુ.) (જૈન સાધ્વીને પહેરવાનું એક વસ્ત્રવિશેષ) સાધ્વીજી ભગવંતોને કેડ અને સાથળના ભાગે પહેરવાનું એક વસ્ત્ર જેને શાસ્ત્રીય ભાષામાં અરુગુ કહે છે. આ વસ્ત્ર મલ્લને પહેરવાની ચડ્ડી જેવું હોય છે. આ વસ્ત્ર અવગ્રહાન્તક પટ્ટની ઉપર કેડને વીંટી લઈ સાથળ ઉપર કશથી બાંધવાનું હોય છે. મ - ( વ્ય.). (નિષેધ - પ્રતિષેધ વાચી અવ્યય) અણ” કે “અ” નિષેધવાચી અવ્યય છે. જે પ્રકરણાનુસાર, વિવિધ અર્થોમાં વપરાયો છે. નંદીસૂત્ર, જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, સમવાયાંગસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય, પઉમચરિય આદિ ગ્રંથોમાં તે વિરોધ-ઊલટાપણું, અયોગ્યતા-અનુચિતપણું, અલ્પતા-થોડાપણું, અભાવઅવિદ્યમાનતા, ભેદ-ભિન્નતા, સાદશ્ય-તુલ્યતા, અપ્રશસ્તપણું-બુરાઈ અને લઘુતા-તુચ્છતા વગેરે અર્થોમાં વપરાયો છે. મા - મા (સ.) (પાપ 2. કર્મ 3. ગતિ 4. શબ્દ 5. ક્રોધાદિ કષાય) જીવો જેના પ્રતાપે એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મે અને પાછા મરણ પામી ત્રીજી ચોથી એમ અન્યાન્ય યોનિઓમાં જન્મમરણની પરંપરા પામ્યા કરે તેને પાપ કહે છે. આ “અણ” શબ્દ પાપના અર્થમાં જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં વપરાયેલો છે. મન (.) (કષાય, અનંતાનુબંધી ક્રોધાદિ ચાર કષાય) સમુદાયવાચી શબ્દના એક દેશ અર્થાતુ, અંશને ગ્રહણ કરવાથી પૂરા સમુદાયનું ગ્રહણ કરાય છે એ ન્યાયે “મન' શબ્દ થકી અનંતાનુબંધી ચારેય કષાય ગ્રહણ કરાય છે. સમજી રાખો કે, ક્રોધ-માન-માયા અને લોભ આ ચારેય કષાયોના કારણે જીવ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. કષાય પર વિજય એ જ ખરેખરી મુક્તિ છે. * 2 314 Page #256 -------------------------------------------------------------------------- ________________ *શનસ્ (ન.) (ગાડું, શકટ 2. શરીર) જેમ રથનો સારથિ રથ કે ગાડાને હાંકે છે તેમ શાસ્ત્રકારોએ આ શરીરને પણ શકટની ઉપમા આપેલી છે. તેમાં સારથિરૂપે અંતરાત્માને કહેલો છે. કારણ કે તે આત્યંતર પ્રવર્તન કરે છે. જેનો સારથિ અનંત જ્ઞાનનો ધણી હોય તે ગાડું પાર ઉતરે એમાં શી નવાઈ? () (કરજઋણ 2. આઠ પ્રકારના કર્મ) જેમ કરજદાર કે ઋણી વ્યક્તિને પોતાનું કરજ ચૂકવ્યા વિના ચેન નથી પડતું. તેમ સમ્યગ્દષ્ટિજીવને પણ પરમાત્માના બતાવેલા માર્ગે ચાલ્યા વિના સુખચેન નથી હોતું. આઠેય પ્રકારના કર્મોને ત્યજીને જીવ જ્યારે સિદ્ધગતિ પામે છે ત્યારે તે ઋણમુક્ત બને છે. 36 - રાતિ (વ્ય.) (અતિક્રમણનો અભાવ) “અતિ પરિચયે અવજ્ઞા આ નીતિવાક્ય છે. જ્યારે વ્યક્તિ બીજા કોઈની પણ વધુ નજીક જાય છે ત્યારે તે સામેના મહાન વ્યક્તિત્વમાં પણ ખામીઓ જોતો થઈ જાય છે. પછી તો એ મહાપુરુષની આજ્ઞાનો અનાદર કરતો થઈ જાય છે. માટે વધુનિકટતા ત્યાજ્ય છે. આગમોમાં ધર્મગુરુની પણ ન અતિ નજીક કેન અતિ દૂર રહેવા માટે શિષ્યને ઉપદેશ કરાયેલો છે. મUશ્ચિમળિm - સતિમય (ત્રિ.). (વ્યભિચાર અર્થે અશક્ય 2. જેમાં વ્યભિચાર અતિવ્યામિ વગેરે દોષો ન આવે તેવો જવાબ) જે ઉપદેશ કે કથનમાં વ્યભિચાર એટલે હેતુદોષ કે અતિવ્યાપ્તિ અર્થાતુ, કોઈ નિયમ કે સિદ્ધાંતનો અનુચિત વિસ્તાર વગેરે દોષ વિદ્યમાન હોય તો તે વચનને આપ્તવચન ન કહેવાય. કારણ કે જે સર્વજ્ઞ છે તેવા જ્ઞાની ભગવંતનું વચન વાણીના સર્વદોષોથી મુક્ત અને સર્વપ્રકારના ગુણોથી યુક્ત હોય છે. મviડ્ડપ્પન - મતિપ્રદ (ત્રિ.) (પ્રછત્ર, ઢાંકેલું, અપ્રકાશિત) જિનેશ્વર પ્રભુ ક્યારેય જગતના સર્વ પદાર્થોને ઉપદેશના માધ્યમથી કહેતા નથી. જે પદાર્થો અનભિલાપ્ય છે અથવા કેવળીના જ્ઞાનમાં માત્ર ભાસનારા છે અને લોકોપયોગી નથી તેવા પદાર્થોને છોડી જે પદાર્થો જીવોને ઉપકારક છે કે જોય છે તેને જ કહે છે. મફત્તિ - અતિપત્યિ (વ્ય.) (નહીં ઓળંગીને, ઉલ્લંઘન કર્યા વગર 2. હિંસા ન કરીને) આચારાંગસૂત્રમાં સાધ્વાચારની ઉત્કૃષ્ટ પરિભાષા વર્ણવી છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનના પાંચમા ઉદ્દેશામાં સાધુધર્મને ઉદ્દેશીને જણાવ્યું છે કે, સંયમીએ કોઈપણ પ્રાણધારીનો અતિપાત ન કરવો જોઈએ અર્થાતુ, કોઈપણ જીવની હિંસા સાધુએ ન કરવી. अणइवर - अनतिवर (न.) (પ્રધાન, સર્વોત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ) જેમ તારામાં ચંદ્ર, પર્વતોમાં મેરુ, ફુલોમાં કમળ, જળમાં સમુદ્ર, દેવોમાં ઇન્દ્ર પ્રધાન છે. સર્વોત્તમ છે. તેમ સર્વ દેવી-દેવતાઓમાં વીતરાગ એવા જિનેશ્વર દેવ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે, મુક્તિદાતા છે, સંસાર સમુદ્રથી પાર ઊતારનારા છે, શરણ્ય છે. अणइवरसोमचारुरूव - अनतिवरसोमचारुरूप (त्रि.) / (અતિશય સૌમ્ય-દષ્ટિને સુખ ઉપજાવનારું સુંદર રૂપ જેનું છે તે). ઔપપાતિકસૂત્ર અને તંદુલવૈચારિક નામના આગમગ્રંથોમાં અપ્સરાઓના રૂપ લાવણ્યના વર્ણનો પ્રાપ્ત થાય છે. જેમ કે સ્વર્ગની અપ્સરાઓ રૂપ લાવણ્યમાં બીજી કોઈપણ સ્ત્રીઓથી અતિશય ચઢિયાતી હોય છે. તેની હોડ કરનારી કોઈ સ્ત્રી હોતી જ નથી. 215 Page #257 -------------------------------------------------------------------------- ________________ अणइवाएमाण- अनतिपातयत् (त्रि.) (નહીં મારતો, દુઃખ નહીં આપતો, પ્રાણાતિપાત નહીં કરતો) પરમાત્માના વચનો જેને સ્પશ્ય છે. સર્વજ્ઞના શાસનને વિશે જેનું હૃદયકમળ ચોળ મજીઠની જેમ રંગાયેલું છે અને સમ્યગુજ્ઞાનની પરિણતિ જ્વલંત છે તેવા સાધુભગવંતો ક્યારેય કોઈપણ જીવને મારતા નથી, દુઃખી કરતા નથી તેમજ પ્રાણાતિપાત કરતા નથી એમ આચારાંગસૂત્રમાં જણાવ્યું છે. જે પ્રાણાતિપાત કરે છે તે સંસારમાં જન્મ-મરણની પરંપરા પામે છે અને બોધિદુર્લભ બને છે. अणइविलंबियत्त - अनतिविलम्बितत्व (न.) (સત્યવચનના 35 અતિશયો પૈકીનો ૨૮મો અતિશય) પરમાત્મા જિનેશ્વર પ્રભુની વાણીનો અનવરતપણે વર્તતો ૨૮મો અતિશય કોને વિસ્મિત નથી કરતો? તેઓ જ્યારે સમવસરણમાં બેસી ચતુર્વિધ સંઘ સમક્ષ દેશના આપે ત્યારે તેમનો શીતળ ઉપદેશ અખંડિત ધારાએ વહેતો રહી સમસ્ત જીવોના ત્રિવિધ તાપને ઉપશમાવે છે. સારૂથા - ગતિસાર (2) (અવંચન, ન ઠગવું તે, ન છેતરવું તે) જે ભવ્યજીવો જિનશાસનને પામ્યા છે. જેમણે તત્ત્વામૃતનું પાન કરેલું હોય એવા જિનેશ્વરના અનુયાયીજનોના જીવનમાં ક્યાંય પણ વંચના ન હોય. કોઈને પણ છેતરવાની કે ઠગવાની વૃત્તિ ન હોય. વંચના તે જ કરી શકે જે સમ્યજ્ઞાનને પામ્યો નથી. મf શી) (ઋણ, દેવું) /' ઋvi pવા પૃતં પિવે આ ઉક્તિ વૈદ્યકશાસ્ત્રની છે. જ્યારે નીતિશાસ્ત્ર કહે છે કે, જો તમારે સુખ-ચેનથી જીવવું હોય તો દેવાદાર ન બનશો. કારણ કે ઋણી વ્યક્તિને પ્રાયઃ કરીને આર્તધ્યાન થઈ જ જાય છે. જે સ્વાચ્ય, વ્યવહાર અને સ્વહિતને હણી નાખે છે. અvi - મનફ(1) (આકાશ 2. ચિત્ત 3. મૈથુનની અપેક્ષાએ યોનિ અને લિંગથી ભિન્ન સ્તનાદિ અંગો 4. બાર અંગથી ભિન્ન 5. એક રાજપુત્ર 6. મૈથુનના તીવ્રઅધ્યવસાય રૂપ કામ 7. જેને અંગ-આકાર ન હોય તે, કામદેવ 8. પુરુષને પુરુષ-સ્ત્રી કે નપુંસકને સેવવાની ઇચ્છા થાય અથવા હસ્તકર્મની ઇચ્છા થાય તે, એ પ્રમાણે સ્ત્રી અને નપુંસક માટે પણ સમજવું.) જેનો આકાર ન હોય તેને અનંગ કહેવાય છે. કામદેવને પણ અંગ નથી કારણ કે, તે મનથી ઉત્પન્ન થાય છે માટે તેને પણ અનંગ કહેવામાં આવે છે. તાત્ત્વિક રીતે મોહના ઉદયથી જીવોને તીવ્ર મૈથુનેચ્છા થતી હોય છે. કહેવત છે કે “જ્યાં કામ હોય ત્યાં રામ ન હોય અને જ્યાં રામ હોય ત્યાં કામ ન હોય” અર્થાત્, મોક્ષસિદ્ધિ કામના અભાવથી જ શક્ય બને છે. મviro (ડા) - મનસ્ક્રીડા (ત્રી.) (કુચમર્દનાદિ કુચેષ્ટા કરવી તે 2. હસ્તકર્મ 3. શ્રાવકના ચોથાવતનો ત્રીજો અતિચાર 4. કામપ્રધાન ક્રીડા) ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકના વ્રતોની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તેમાં ચોથાવતના અતિચારોના વર્ણન પ્રસંગે કહ્યું છે કે, જે સ્વદારામાં સંતુષ્ટ છે તેવા શ્રાવકને માટે તીવ્ર કામભાવે અનંગક્રીડા કરવી તે ત્રીજો કે ચોથો અતિચાર બને છે માટે જ પરદારાદિનું કામવિકારથી દર્શન સ્પર્શ કે વાર્તાલાપાદિ ત્યાજ્ય છે. अणंगपडिसेविणी - अनङ्गप्रतिसेविनी (स्त्री.) (લિંગ અને યોનિ સિવાયના મુખાદિ અંગે આહાર્યલિંગાદિથી વિષય સેવન કરનારી, પરપુરુષો સાથે વ્યભિચાર કરનારી) અન્ય પુરુષો સાથે જે સ્ત્રી વ્યભિચારમાં આસક્ત રહે છે તેને મોહનીયનો અત્યંત ઉદય હોય છે. તેવી સ્ત્રી ગર્ભને ધારણ કરતી નથી એમ સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાનકના બીજા ઉદેશામાં કહેવાયું છે. વ્યભિચારમાં આસક્ત બનેલી સ્ત્રી સ્વ-પરનું પારાવાર નુકશાન કરનારી કહી છે. * 116 Page #258 -------------------------------------------------------------------------- ________________ અiાવિટ્ટ - મનફાવિષ્ટ (.) (ભદ્રબાહસ્વામી વગેરે સ્થવિરો દ્વારા રચિત આવશ્યકનિર્લજ્યાદિ શ્રતવિશેષ) તીર્થકરો દ્વારા પ્રરૂપિત અને ગણધર ભગવંતો દ્વારા સૂત્રબદ્ધ થયેલા શ્રુતજ્ઞાનને અંગપ્રવિષ્ટ કહેવામાં આવે છે. તે સિવાય અન્યાન્ય સ્થવિર ભગવંતો દ્વારા રચાયેલા ચૂર્ણિ, ભાષાદિ શ્રતનો સમાવેશ અનંગપ્રવિષ્ટ શાસ્ત્ર તરીકે કરવામાં આવેલો છે. अणंगमंजरी - अनङ्गमञ्जरी (स्त्री.) (પૃથ્વીચૂડ રાજા અને રેખા રાણીથી જન્મેલી અનંગમંજરી નામે રાજકન્યા) મviા - મનન (ઈ.) (અનંગસેન અપર નામ કુમારનંદી 2. સુવર્ણકારનો એક ભેદ) अणंगसेणा - अनङ्गसेना (स्त्री.) (કૃષ્ણવાસુદેવના સમયમાં તે નામે દ્વારિકાની પ્રસિદ્ધ ગણિકા). ભગવાન નેમિનાથ પ્રભુના પિતરાઈ ભાઈ શ્રીકૃષ્ણ વાસુદેવના સમયમાં દ્વારિકાનગરીની જાહોજલાલી શાસ્ત્રોના પાને પાને વર્ણવાયેલી છે. તે સમયમાં દ્વારિકનગરીની પ્રધાન ગણિકાનું નામ અનંગસેના હતું તેમ આવશ્યકસૂત્રની ચૂર્ણિ વગેરેમાં નોંધાયેલું છે. મuત - મનન (ત્રિ.) (અનંત, અપરિમિત, નિરવધિક, અક્ષય, અપર્યવસાનિક 2. કેવળજ્ઞાન 3. આકાશ 4. ભરતક્ષેત્રના આ ચોવીશીના ચૌદમા તીર્થકર 5. સાધારણ કાયનો જીવ) જેનો અંત ન હોય તેને અનંત કહેવાય છે અર્થાત, નિરન્વયનાશથી પણ જે નાશ ન પામે તે અનંત છે. અનંતાર્થ વિષયોના જ્ઞાનના સ્વરૂપવાળું કેવળજ્ઞાન એવું જ અનંત છે. જેનો કોઈ પર્યન્ત નથી. સૂત્રકતાંગસૂત્રમાં આકાશને પણ અનંત કહેલું છે. મuત - મનન્તન (કું.) (આ અવસર્પિણી કાળના ભરતક્ષેત્રના ચૌદમા તીર્થંકર પરમાત્માનું અપરનામ). અનંતનાથ પ્રભુની માતાએ પ્રભુના ગર્ભધારણ સમયે સ્વપ્રમાં રત્નોથી જડેલી ખૂબ જ મોટા પ્રમાણવાળી માળા જોઈ હતી તેથી પ્રભુનું નામ અનંતનાથ રાખવામાં આવ્યું હતું. આવશ્યકસૂત્રની શ્રી મલયગિરિજીની ટીકામાં આનો વિસ્તૃત વૃત્તાંત મળે છે. अणंतंस - अनन्तांश (पुं.) (અનંતમો ભાગ) જ્યારે પણ કોઈ જીવ કેવલી ભગવંતને પૂછશે કે, “ભગવંત આજ દિન સુધી સંસારમાંથી કેટલા જીવો મોક્ષે ગયા’? ત્યારે કેવળજ્ઞાની કહેશે કે, “આજ દિવસ સુધીમાં એક સૂક્ષ્મનિગોદીયાના ગોળકનો અનંતમો ભાગ મોક્ષે ગયેલા છે' વિચારી જુઓ કે ચૌદ રાજલોકવર્તી જીવોની સંખ્યા કેટલી બહોળી હશે? મviતવર - અનાવર (ત્તિ.) (સંસારનો અંત કરવાને અશક્ત, સંસારનો અંત ન કરનાર) સુત્રકતાંગસુત્રના બીજા શ્રતસ્કંધના સાતમા અધ્યયનમાં કહેવાયું છે કે, જેઓ અન્ય જીવોનું ઉપમર્દન કરે છે અથત તેઓની હિંસા કરે છે, અસહાય અને નિર્દોષ એવા પ્રાણીઓને મારે છે કે સતાવે છે તેવા અજ્ઞાની જીવોનો ક્યારેય સંસાર ખતમ થવાનો નથી. अणंतकाइय - अनन्तकायिक (पुं.) (કંદમૂલાદિ અનન્તકાય, અનન્તકાયિક વનસ્પતિનો ભેદ) કંદમૂલાદિ વનસ્પતિઓ કે જે અભક્ષ્ય ગણાય છે. તેને સાધારણ વનસ્પતિકાય પણ કહે છે. તેના પણ સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. અનન્તકાય વનસ્પતિના સોય જેવડા એકટકડાના અસંખ્યાતમા ભાગમાં પણ અનન્ત જીવો રહેલા હોય છે. યાદ રાખજો !ત્રણે જગતના સમસ્ત જીવો કરતા સૌથી મોટો જથ્થો આ વનસ્પતિના જીવોનો છે. ain Page #259 -------------------------------------------------------------------------- ________________ મuતાય - નર્તાય (પુ.). (કંદમૂળાદિ અનન્ત જીવવાળી વનસ્પતિ, અનન્તકાય) પાંચ અણુવ્રત, ચાર ગુણવ્રત અને ત્રણ શિક્ષાવ્રતને ધારણ કરનાર શ્રાવકનું જીવન ગૃહસ્થી માટે એક આદર્શ જીવન ગણવામાં આવેલું છે. ભગવાન મહાવીરે સાધુ અને શ્રાવક એમ બે ધર્મનું પ્રતિપાદન કરેલું છે. બન્ને ધર્મોમાં અનન્તકાયના જીવોની જયણા પાળવી અતિઆવશ્યક કહેલી છે. મical - મત્તાન (કું.) (અનંતકાળ, છેડા વગરનો કાળ) કાળની પરિભાષા જૈનધર્મમાં જેટલી સૂક્ષ્મ રીતે વર્ણવાયેલી છે તેવી કોઈ દર્શનમાં નથી. તેમાં એક સમયથી લઈને ભાવ પુદગલપરાવર્ત સુધીના કાળનું વિભાજન કરેલું છે. જૈન દર્શને કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારી તેનો છ દ્રવ્યમાં સમાવેશ કરેલો છે. अणंतकित्ति - अनन्तकीति (पुं.) (અનંતકીર્તિ નામે એક જૈન મુનિ, કે જેમનું અપર નામ ધર્મદાસ ગણિ હતું). જૈન પરંપરાનો ઇતિહાસ પુસ્તકમાં દર્શાવ્યું છે કે, જેઓએ સાધુઓને માટે અમૃતતુલ્ય ઉપદેશમાળા નામે સુંદર પ્રકરણ ગ્રંથની રચના કરેલી છે તે મુનિનું નામ અનંતકીર્તિ હતું. શ્વેતાંબર જૈન પરંપરામાં તેમની ધર્મદાસગણિ તરીકેની પ્રસિદ્ધિ થયેલી છે. अणंतखुत्तो - अनन्तकृत्वस् (अव्य.) (અનંત વાર) ભગવતીસૂત્રમાં શ્રીગૌતમસ્વામીજી મહારાજા ભગવાન મહાવીરને પૂછે છે કે, હે ભગવંત! અતીતમાં આ જીવ નારકીમાં કેટલી વાર ઉત્પન્ન થયો છે? ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! પૂર્વમાં આ જીવ અનેકવાર અથવા અનંતીવાર નારકીમાં ઉત્પન્ન થયો છે. મiતા () - અનાશ (જ.) (ગણના કે સંખ્યાનો એક ભેદ, અનંત) સ્થાનાંગસૂત્રમાં ગણતરીરૂપ સંખ્યાવાચી “અનન્તક શબ્દની વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેના જુત્ત અનંત, પરિત્ત અનંત અને અનંતાનંત એમ ત્રણ ભેદ અથવા પ્રત્યેકના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદ હોવાથી કુલ નવ ભેદ ગણાવેલા છે. તેમાંના ગમે તે એક ભેદને પણ અનન્તક કહેવામાં આવેલો છે. મiતા (નિ.) (અવિનાશી, શાશ્વત) અનિત્યાદિ બાર ભાવનામાંનો એક પ્રકાર આવે છે લોકસ્વરૂપ ભાવના. આ ભાવનામાં સમસ્ત ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે. સાત નરક, તિચ્છલોક, બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર તથા વિનાશી પૌદ્ગલિક પરિણામો ચિંતવવાના હોય છે. અંતે એક જ વિચાર કરવાનો હોય છે કે, આ સંસારના દરેક પદાર્થો અને સુખો વિનાશી અને અશાશ્વત છે. જ્યારે સિદ્ધગતિમાં રહેલું આત્મિક સુખ નિરાબાધ, અવિનાશી અને શાશ્વત છે. अणंतगुणिय - अनन्तगुणित (त्रि.) (અનંતગણું, અનંતે ગુણેલું) શાસ્ત્રમાં કહેલું છે કે, માતાના ગર્ભમાં રહેલા જીવને ઉત્પત્તિ સમયે જેટલું દુ:ખ હોય છે તે સામાન્ય દુઃખો કરતાં આઠગણું વધારે હોય છે અને નિગોદમાં રહેલા જીવોને તો તેનાથી અનંતગણું વધારે દુઃખ હોય છે. મvidયારૂ () - મનન્તયાતિ (કું.) (આત્માના મૂળ ગુણોનો ઘાત કરનાર કર્મપ્રકૃતિ, ઘાતિકર્મની પ્રકૃતિ) કર્મ બે પ્રકારના છે ઘાતિ અને અઘાતિ. જે કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત નથી કરતા તે અઘાતિ કર્મ અને જે કર્મો જ્ઞાન, નાદિ આત્માના ગુણોનો ઘાત કરે છે તે ઘાતકર્મ. આ ઘાતિકર્મનો એક પ્રકાર છે અનન્તવાતિ. આ કર્મ આત્માના અનંત જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ મૂળગુણોનો નાશ કરનાર હોવાથી તેને અનન્તવાતિનું કહેલા છે. 218 Page #260 -------------------------------------------------------------------------- ________________ अणंतचक्खु - अनन्तचक्षुष् (पुं.) (કેવળજ્ઞાની, અંતરહિત જ્ઞાનના ધારક) તીર્થકર ભગવંતના ઉપનામોમાં એક નામ આવે છે અનંતચષ્મ અર્થાતુ, તેઓ અનંતા ભૂતકાળ, અનંતા ભવિષ્ય કાળ અને વર્તમાન એમ ત્રણેયકાળના સર્વ ભાવ અને સર્વ પદાર્થોના જ્ઞાતા હોય છે. તેમના જ્ઞાનની કોઈ સીમા હોતી નથી. વળી તેઓ અનંતજ્ઞાની, અનંતદર્શી અને કેવલજ્ઞાની હોય છે. મviતનિ– મનન્તનિન .). (વર્તમાન અવસર્પિણીના ભરતક્ષેત્રના ચૌદમા તીર્થંકર, અનંતનાથ) अणंतजीव - अनन्तजीव (पुं.) (અનંત જીવવાળી વનસ્પતિ, કંદમૂળ વગેરે સાધારણ વનસ્પતિ) શાસ્ત્રોમાં અનંતકાયના બત્રીસ ભેદ બતાવવામાં આવેલા છે. અનંતકાયના ભક્ષણમાં અનંતા જીવોનો ઘાત હોવાથી જિનધર્મ અને જિનાજ્ઞાનું પાલન કરનારા આપણા સૌના હિત માટે પરમાત્માએ આ બત્રીસે અનંતકાય ત્યાજ્ય કહેલા છે. अणंतजीविअ - अनन्तजीविक (पुं.) (અનંતકાયિક વનસ્પતિ વિશેષ, અનંત જીવો જેમાં છે તે) એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક કહેવાય છે અને એક જ શરીરમાં અનંતા જીવો એકસાથે વાત કરતા હોય તેને અનન્તજીવિક અર્થાતુ, અનંતકાય કહેવાય છે. મનુષ્યપણું અને જૈનપણું મળવા છતાં જે લોકો એક ઘરમાં એક સાથે નથી રહી શકતા તેમને કર્મસત્તા અનંતકાયિક વનસ્પતિના ભયાનક સ્થાનમાં ફેંકી દે છે કે તેમની ઇચ્છા હોય કે ન હોય, અજ્ઞાનવશે અને અનંતા દુઃખ સાથે અનંતા જીવોની સાથે ફરજીયાતપણે રહેવું પડે છે. મuતUTI - મનનતજ્ઞાન (જ.) (કેવળજ્ઞાન) જ્ઞાન બે પ્રકારના આવે છે. 1. પ્રતિપાતિ અને 2. અપ્રતિપાતિ. જે જ્ઞાન મહેમાનની જેમ આવીને પાછું જતું રહી શકે તે પ્રતિપાતિજ્ઞાન છે અને જે જ્ઞાન એકવાર આવ્યા પછી પુનઃ ક્યારેય પાછુ ન જાય, કાયમ સાથે રહે તે અપ્રતિપાતિજ્ઞાન છે. સ્વ-પર પર્યાયની અનંત વસ્તુ જેનાથી જણાય છે તે કેવળજ્ઞાન આ પ્રકારનું અપ્રતિપાતિજ્ઞાન કહેવાય છે. अणतणाणदंसि (ण) - अनन्तज्ञानदर्शिन् (पुं.) (કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળા, કેવળી, સર્વજ્ઞ) સર્વે ઘાતિકર્મોના ક્ષયથી જેઓને અનંતજ્ઞાન અને અનંતદર્શન પ્રાપ્ત થયું છે તેવા કેવલી ભગવંતોને અનંતજ્ઞાનદર્શી કહેવાય છે. તેઓને સમસ્ત કર્મોના આવરણો હટી ગયેલા હોવાથી જગતના તમામ પદાર્થ અરિસામાં પડતા પ્રતિબિંબની જેમ સર્વ પર્યાયસહિત મૂળભૂત સ્વરૂપે દેખાય છે. મviતાનિ () - નતાનિ () (અનંતજ્ઞાની, કેવળજ્ઞાની, સર્વજ્ઞ, તીર્થંકર) મતિજ્ઞાન એ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે, તો કેવલજ્ઞાન એ અંતિમ સિદ્ધિ છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ કોઈ જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેતું નથી. કેમ કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વજ્ઞ કહેવાય છે. સર્વજ્ઞની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “સર્વ રાયતે યેન સતિ સર્વરાટ' અર્થાતુ, જે લોકના સર્વ પદાર્થો, સર્વ દ્રવ્યોના ભાવો અને પરિણામોને જાણે છે, જેમનાથી હવે કાંઈ જ અજ્ઞાત નથી તે સર્વજ્ઞ છે. આવા સર્વજ્ઞ ભગવંતનું શાસન આપણને મળ્યું એ આપણું પરમ અહોભાગ્ય છે. ૩મviતાંતિ () - નાશિન્ (.) (કવળદર્શની, સર્વજ્ઞ) अणंतपएसिय - अनन्तप्रदेशिक (पुं.) (અનંત પ્રદેશાત્મક અંધ, અનંત પરમાણુઓ ભેગા થવાથી બનેલો એક પદાર્થ) 219 Page #261 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસુત્રના ૮મા શતકના બીજા ઉદેશામાં સ્કંધની વ્યાખ્યા કરેલી છે. લોકાકાશમાં રહેલા અનંત પરમાણુઓથી એક દેશ બને છે. આવા અનંત દેશ ભેગા મળે ત્યારે એક પ્રદેશ બને છે અને આવા અનંત પ્રદેશોના જથ્થા વડે એક અંધ બને છે. अणंतपार - अनन्तपार (स्त्री.) (પાર વગરનું, અપાર, વિસ્તારયુક્ત સીમા વિનાનું) ભૂતકાળમાં અનંતકાળ પસાર થઈ ગયા અને ભવિષ્યમાં અનંતકાળ પસાર થવાનો હોવાથી આ સંસાર અટવી અપાર છે. આ સંસારના કાળચક્રમાં જીવે અનંતકાળ સુધી કેટલાય જન્મ-મરણ કર્યા અને ન જાણે ભવિષ્યમાં હજુ કેટલા કાળ સુધી જન્મ-મરણ કરશે. માટે જો અપાર એવા સંસારથી પાર પામવું હશે તો એક જિનધર્મ એ જ શરણ્ય છે. તેની શરણે આવેલો ક્યારેય સંસારના વમળમાં રહેતો જ નથી. મviતપાણિ () - મનન્તર્શિન(.). (ઐરાવતક્ષેત્રના આગામી ચોવીસીના વીસમા તીર્થંકર) अणंतमिस्सिया - अनन्तमिश्रिता (स्त्री.) (સત્યમૃષા ભાષાનો એક ભેદ, અનંતમિશ્રિત) પ્રજ્ઞાપનાસૂત્ર નામક આગમમાં ભાષાના જે ભેદ બતાવવમાં આવ્યા છે તેમાંનો એક ભેદ છે સત્યમૃષા ભાષા. આ સત્યમૃષા ભાષાનો એક પેટાભેદ છે અનંતમિશ્રિતા ભાષા. કોઇ વ્યક્તિ પ્રત્યેક વનસ્પતિકાયની સાથે રહેલા કંદમૂલાદિકને જોઈને આ બધું અનંતકાય છે એમ કહે, તો તેનું એ કથન અનંતમિશ્રિતા સત્યમૃષા ભાષા બને છે. કેમ કે અનંતકાય રહેલા હોવાથી સત્ય પણ છે અને તે અનંતકાયનો વ્યપદેશ સર્વ વસ્તુ માટે કરતો હોવાથી મૃષા પણ છે. अणंतमीसय - अनन्तमिश्रक (न.) (સત્યમૃષા ભાષાનો એક ભેદ, અનંતમિશ્રક) अणंतमोह - अनन्तमोह (त्रि.) (અનંત મોહ-દર્શનમોહનીયકર્મ જેને છે તે, મિથ્યાત્વી, અજ્ઞાની) તીવ્ર દર્શનમોહનીયકર્મના ઉદયે આત્મા પર મોહનું એવું ગાઢ આવરણ ચઢી ગયેલું હોય છે કે તેને સત્ય વસ્તુ સામે દેખાવા છતાં તેને સ્વીકારવા તૈયાર થતો નથી. મિથ્યાત્વથી રંગાયેલો તે અસત્ય અને પ્રચુર કર્મબંધના સ્થાનોમાં જ રાચ્યો-માચ્યો રહે છે. અપાંતર - સનત્તર (શિ.) (વ્યવધાનરહિત, અંતરરહિત 2. .વર્તમાન સમય 3. ક્રિ.વિ.પછી, બાદ) આ ભવમાં મોજ-શોખ, ફેશન-વ્યસન અને જાત જાતના નખરાઓ પાછળ જ સમય વિતાવનારા તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો કે, આયુષ્ય પૂરું થતાં જ મારે બીજા ભવમાં જવાનું છે. નવો જન્મ લેવાનો છે. કાલે મારું શું થશે? જો અહીંયા વર્તમાન સમયમાં તમે પુણ્યનું થોડુંક પણ ભાથું નથી બાંધ્યું તો સમજી લેજો કે, પછી ક્યાંક કૂતરા, બિલાડાના ભવમાં ફેંકાઈ જશો અને જેમ અહીં ખાવા-પીવાની પાછળ ભાગો છો તેમ ત્યાં રોટલાના ટૂકડા પાછળ દોડતા રહેશો. માટે હજી પણ સમય છે. જાગી જાવ ! अणंतरखेत्तोगाढ - अनन्तरक्षेत्रावगाढ (त्रि.) (આત્મા અને શરીરના અવગાઢક્ષેત્રની અપેક્ષાએ અત્યંત પાસેના ક્ષેત્ર-આકાશપ્રદેશને અવગાહીને રહેલું) કેવલી ભગવંત પોતાના આયુષ્યનો ક્ષય આવ્યે છતે બાકી રહેલા સર્વે અઘાતિ કર્મોનો ક્ષય કરીને જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે સ્વસ્થાનથી સિદ્ધગતિ સુધીની વચ્ચે રહેલા એક-બીજાને પરસ્પર અવગાહીને (સ્પર્શીને) રહેલા પ્રત્યેક આકાશપ્રદેશને સ્પર્શ કરતાં કરતાં જાય છે. अणंतरखेदोववण्णग - अनन्तरखेदोपपन्नक (त्रि.) (સમયાદિના અંતરરહિત ખેદપૂર્વક ઉત્પત્તિ છે જેની તે, ખેદસહિત ઉત્પત્તિના પ્રથમ સમયવાળો નૈરયિકજીવ) ભગવતીસૂત્રના ચૌદમા શતકના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, નરકગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને પ્રથમ સમયથી લઈને સંપૂર્ણ આયુષ્યનો ક્ષય થાય ત્યાં સુધીના સમયમાંનો એક પણ સમય એવો નથી કે જેમાં તેને એક ક્ષણનું પણ સુખ મળે. તેમના સ્થાનની 220 જીવ) Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ પણ દુઃખપૂર્વકની હોય છે. ત્યાંનું જીવન દુઃખ પ્રચુર હોય છે અને મૃત્યુ પણ વેદનાપૂર્ણ હોય છે. નરકના જીવોને પ્રત્યેક ક્ષણમાં ઘોરાતિઘોર વેદનાનો અનુભવ કરવો પડતો હોય છે. अणंतरगंठिय - अनन्तरग्रन्थित (त्रि.) (અંતરરહિત એકની પાસે બીજી ત્રીજી એમ પાસે પાસે લાગેલી ગાંઠોની સાથે ગુંથેલું) ગૂંથણકલા એ ભારતની પ્રાચીન હસ્તકલા છે. તેમાં હથોટી મેળવેલા કારીગરો એવી બેનમૂન રચનાઓ બનાવતા હોય છે કે, તેને જોનારા મોઢામાં આંગળી નાખી દે. કેટલાક કારીગરો માત્ર ગાંઠોની કરામતથી સામાન્ય દોરીને પણ કલાકૃતિનો ઓપ આપે છે. પાસે પાસે રહેલી ગાંઠો એવી રીતે ગૂંથેલી હોય કે, જોનારને એમ થઇ જાય કે ઓહ શું આવું પણ હોઈ શકે? પરમાત્મા કહે છે કે, આવું થવું એ તો સામાન્ય છે. પરંતુ કર્મસત્તા જીવોના મનમાં રહેલા રાગ-દ્વેષની ગ્રન્થિના કારણે એવી એવી ગતિઓમાં ફેંકી દે છે કે, જીવનો ફરીવાર સત્યધર્મની પ્રાપ્તિ દ્વારા ઉદ્ધાર થવો અશક્ય લાગે. अणंतरच्छेय - अनन्तरच्छेद (पुं.) (પોતાના નખ કે દાંતથી છેદન કરવું તે, નખ કે દાંતથી બે ટુકડા કરવા) નિશીથચૂર્ણિના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, જેમ લોકમાં બીજા પર પ્રહાર કરવા માટે મુક્કા, લાત આદિનો પ્રયોગ થાય છે તેમ જીવ પોતાના જ શરીર ઉપર પોતાના જ દાંત કે નખાદિથી પ્રહાર કરે તો તેને અનંતર છેદ કહેવાય. આવું બનવાના ઉદાહરણો પણ લોકમાં પ્રસિદ્ધ છે. अणंतरणिग्गय - अनन्तरनिर्गत (त्रि.) (આંતરારહિત એક જ સમયે નીકળેલું) अणंतरदिढ़तय - अनन्तरदृष्टान्तक (पं.) (પરોક્ષ હોવાથી દાન્તિક અર્થને સાધી આપનાર ન હોય તેવો દૃષ્ટાન્તનો ભેદવિશેષ) કોઈ ચર્ચા, વાદ, કે શાસ્ત્રમાં પોતાના મત કે કથનને સિદ્ધ કરવા માટે તેની પુષ્ટિ કરનારા ઉદાહરણોનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ દશવૈકાલિકસૂત્રમાં અનન્તરદાન્ત નામક દૃષ્ટાન્તનો એક ભેદ બતાવવામાં આવેલો છે. તેના માટે કહેલું છે કે, વાતની પુષ્ટિ માટે આવા દૃષ્ટાન્નનો પ્રયોગ કરવા છતાં પણ તે દષ્ટાન્ત પરોક્ષ અને આગમગમ્ય હોવાથી તે દાન્તિક અર્થને સાધવામાં સમર્થ થતું નથી. अणंतरपच्छाकड - अनन्तरपश्चात्कृत (त्रि.) (વર્તમાનથી પહેલાનો સમય, વર્તમાનની જોડેનો આગલો સમય) બાણમાંથી નીકળેલું તીર, બંદૂકમાંથી નીકળેલી ગોળી, મુખમાંથી નીકળેલું વચન અને એકવાર ગયેલો સમય પાછા આવતા નથી. વર્તમાનની પ્રત્યેક ક્ષણ બીજી જ ક્ષણે ભૂતકાળ બની જાય છે અને તે આગલી ક્ષણમાં થઈ ગયેલી ભૂલ બીજી ક્ષણથી લઇને આખી જંદગી સુધી ચાલે છે. એમ થાય છે કે અરે, આ એક ક્ષણ પહેલા મેં આમ ન કર્યું હોત તો? માટે જ શાસ્ત્રમાં કહેલું છે કે " નાદ પંડી' જે ક્ષણને જાણે છે તે પંડિત છે. अणंतरपज्जत्त - अनन्तरपर्याप्त (पुं.) (પર્યાપ્ત થવાનો પ્રથમ સમય, પ્રથમ સમયમાં પર્યાપ્ત નારકાદિ) જીવોના બે પ્રકાર છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. જે જીવો જીવન જીવવા યોગ્ય પયંતિ પૂર્ણ કર્યા વગર મૃત્યુ પામે અથવા જ્યાં સુધી પતિ પૂર્ણ ન કરી હોય ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય છે. પરંતુ જે જીવને વિષે હવે “આ નિચે પર્યાપ્ત છે એમ નક્કી થાય તેના પ્રથમ સમયને અનન્તરપર્યાપ્ત કહેવાય છે. अणंतरपरंपरअणिग्गय - अनन्तरपरम्परानिर्गत (पुं.) (પ્રથમ સમયમાંથી નીકળેલું) ભગવતીસૂત્રના ૧૪મા શતકના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, જે જીવો નરકનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રથમ સમયે ત્યાંથી બીજી ગતિમાં જવા માટે નીકળી ગયા છે, પરંતુ હજી બીજાભવમાં ઉત્પત્તિ થઈ નથી તેવા વિગ્રહગતિમાં રહેલા જીવને અનંતરપરંપરાનિર્ગત Page #263 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. अणंतरपरंपरअणुववण्णग - अनन्तरपरम्परानुपपन्नक (पुं.) (અનંતર-અંતરરહિત અને પરંપરાએ બીજા, ત્રીજા સમયમાં ઉત્પત્તિ નથી જેની તે; વિગ્રહગતિક જીવ) अणंतरपरंपरखेदाणुववण्णग - अनन्तरपरम्परखेदानुपपन्नक (पुं.) (સુરતમાં કે પરંપરાએ ખેદપૂર્વક નથી ઉત્પત્તિ જેની એવો જીવ, વિગ્રહગતિવાળો જીવો જેમ મરણ સમયે જીવને તીવ્ર વેદના હોય છે તેવી જ વેદના જન્મ સમયે પણ થતી હોય છે. પરંતુ મૃત્યુ પામ્યા પછી જે વિગ્રહગતિમાં રહેલા જીવો છે તેઓને બીજા કે ત્રીજા સમય સુધી ઉત્પત્તિનો અભાવ હોવાથી તેઓને શાસ્ત્રીય ભાષામાં અનંતરપરંપરખંદાનુપપત્રક કહેલી છે. अणंतरपुरक्खड - अनन्तरपुरस्कृत (त्रि.) (વર્તમાનની જોડેનો પાછલો સમય, અનન્તર બીજો). આવનારી પ્રત્યેક ક્ષણ પોતાની ભીતરમાં શું સમાવીને બેઠી હોય છે તેની આપણને ખબર નથી હોતી. આથી પરમાત્માએ કહ્યું છે કે, તારા મન-વચન-કાયાની દરેક પ્રવૃત્તિ સન્માર્ગે જનારી હોવી જોઇએ. જિનેશ્વર ભગવંતોએ કહેલા તમામ અનુષ્ઠાનો આત્માની ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારવા માટે અને વર્તમાન પછી આવનારા સમયને સુંદર બનાવવા માટે હોય છે. જેનું પાલન શાશ્વત સુખના ઇચ્છુક પ્રત્યેક આત્માએ કરવું જોઇએ. अणंतरसमुदाणकिरिया - अनन्तरसमुदानक्रिया (स्त्री.) (વ્યવધાનરહિતસમુદાન ક્રિયા, પ્રથમ સમયવર્તી સમુદાન ક્રિયા) શાસ્ત્રમાં કહેલું છે કે, જીવ પ્રતિક્ષણ નવા નવા કર્મોનો બંધ કરતો જ રહે છે. પરંતુ કેટલીક વખત બંધાતા તે કર્મોનો રસબંધ અને પ્રદેશબંધ પ્રકૃતિ અને સ્થિતિ કરતા ભિન્ન થતા હોય છે આથી તે ગૃહીત કર્મોને પ્રકૃતિ અને સ્થિત્યાદિને અનુરૂપ વ્યવસ્થિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને સમુદાનક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાના પ્રથમ સમયને અનંતરસમુદાનક્રિયા કહેવામાં આવે છે. મviતરસિદ્ધ - મનન્તરસિદ્ધ (પુ.). (પ્રકૃત સમયમાં સિદ્ધ થયેલા હોય તે, સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તતા સિદ્ધ) ઘાતી અને અઘાતી એમ બન્ને પ્રકારના કર્મોનો સર્વથા ક્ષય કરીને, ચારેય પ્રકારની ગતિઓનો નાશ કરીને પંચમગતિને વરેલા અર્થાત, સિદ્ધગતિમાં પહોંચેલા સિદ્ધભગવંતો જ્યારે સિદ્ધત્વના પ્રથમ સમયમાં રહેલા હોય ત્યારે તેઓ અનંતરસિદ્ધ કહેવાય છે. अणंतरहिय - अनन्तरहित (त्रि.) (વ્યવધાનરહિત 2. સચિત્ત, સજીવ) પંચમહાવ્રતના ધારક સાધુભગવંતો માટે હિંસાનો સર્વથા ત્યાગ કહેલો છે. તેઓ સચિત્ત આહાર-પાણી, સચિત્ત ભૂમિ કે પછી જેમાં પણ સચિત્ત જીવોનો વાસ હોય તેની હિંસા તો નથી જ કરતાં પરંતુ, તેનો સ્પર્શ શુદ્ધાય ન કરે. આ મહામુનિઓ સચિત્ત ભૂમિ પર પગ પણ મૂકે નહીં. બતાવો! આજના કાળમાં ક્યાં મળશે આવા ઉત્કૃષ્ટ અહિંસાના પ્રતિપાલક? अणंतरागम - अनन्तरागम (पुं.) (આગમનો ભેદ વિશેષ) આગમ બે પ્રકારના કહેલા છે. અનંતરાગમ અને પરંપરાગમ. વર્તમાન સમયમાં આપણી પાસે જે આગમો આવેલા છે તે પરંપરાગમ છે. તીર્થંકર ભગવંતે ગણધર ભગવંતોને જ્ઞાન આપ્યું, ગણધરોએ પોતાના શિષ્યોને અને તેમના શિષ્યોએ પોતાના શિષ્યોને એમ શ્રેણીથી આવેલા આગમ પરંપરાગમ બને છે. પરંતુ તીર્થકર ભગવંતો અર્થમાં જ દેશના આપતા હોવાથી અર્થની અપેક્ષાએ તીર્થંકર ભગવંતે ગણધરોને સંભળાવેલા આગમ તે અનન્તરાગમ છે જ્યારે ગણધર ભગવંતો સૂત્રની રચના કરતા હોવાથી સુત્રની અપેક્ષાએ ગણધર ભગવંતોએ શિષ્યોને સંભળાવેલા આગમ અનંતરાગમ બને છે. अणंतराहारग - अनन्तराहारक (पुं.) (જીવના પ્રદેશની અત્યંત પાસે અર્થાતુ, આંતરારહિત રહેલા પુદગલોનો આહાર કરનાર નારકી વગેરે જીવ) 222 Page #264 -------------------------------------------------------------------------- ________________ જે આહારના કોળિયા કરીને મુખ વાટે ખાઇ શકાય તેને કવલાહાર કહેવાય અને જેને મુખથી નહીં પરંતુ, શરીર દ્વારા આરોગી શકાય તેને લોમાહાર કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિમાં રહેલા જીવોને આ બન્ને પ્રકારના આહાર સંભવે છે. જ્યારે દેવ અને નારકના જીવોને કવલાહાર ન હોવાથી તેઓ લોમાહાર કરે છે. તેઓ સ્વયં જે આકાશ પ્રદેશને અવગાહીને રહેલા હોય છે તે પ્રદેશની નજીમાં જ રહેલા આકાશ પ્રદેશમાંથી આહારના પુગલોને શરીરના માધ્યમથી ગ્રહણ કરતાં હોય છે. મviાય - મનન્તરિત (ત્રિ.). (અવ્યવહિત, વ્યવધાનરહિત). પરમાત્મા સાથેનો આપણો તાદાત્મ સંબંધ હોવો જોઇએ. જેમાં પરમાત્મા અને આપણે આ બન્નેની વચ્ચે બીજું કોઇ પ્રવેશી જના શકે. બન્નેના આત્માની વચ્ચે કોઇ જ વ્યવધાન કે અંતર ન હોય. પ્રભુ સિવાયનો પરિવાર કે અન્ય સ્વજનોનો પ્રેમ સ્પર્શી જ ન શકે તેનું નામ તાદાભ્ય સંબંધ. અવધૂત યોગી આનંદઘનજી મહારાજનો પરમાત્મા સાથે આવો જ તાદાભ્ય સંબંધ હતો. આથી જ તો તેમણે પોતાના સ્તવનમાં કહેલું છે કે, “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો ઓર ન ચાહું રે કંત” अणंतरोगाढग - अनन्तरावगाढक (पुं.) (પ્રકૃત સમયમાં આકાશ પ્રદેશને અવગાહી રહેલો જીવ) * સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, નારકી વગેરેના જીવો પ્રકત સમયે અર્થાતુ, પ્રથમ સમયમાં વિવક્ષિત દ્રવ્ય કે ક્ષેત્રને વિષે વ્યવધાનરહિત અવગાહીને રહેલા હોય ત્યારે તેઓ અનંતરાવગાઢક કહેવાય છે. अणंतरोवणिहा - अनन्तरोपनिधा (स्त्री.) (અનંતર-પાસેના યોગસ્થાન સાથે તેના પછીના યોગસ્થાનની માર્ગણા કરવી તે) ૩ના શબ્દ સોપસર્ગ ૩૫,નિ અને ઘા ધાતુ એમ ત્રણ શબ્દ પરથી બનેલા છે. 35 એટલે નજીકમાં અને નિથા એટલે રહેલું. સંસ્કૃતમાં ધાતુના અનેક અર્થો થતા હોવાથી ૩પના એટલે માર્ગણાનો અર્થ કરેલો છે. અર્થાતુ પૂર્વના યોગસ્થાનને આશ્રયીને ઉત્તરવર્તી રહેલા યોગસ્થાનની માર્ગણાને અનન્તરોપનિધા કહેવાય છે એમ કર્મપ્રકૃતિ ગ્રંથમાં જણાવેલું છે. अणंतरोववण्णग - अनन्तरोपपन्नक (पुं.) (પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલ જીવ, જેને ઉપયે એક સમય થયો છે તે નૈરયિકથી લઈ વૈમાનિક સધીના જીવ) મનુષ્ય કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને જન્મ બાદ શરીર અને મન-બુદ્ધિ આદિની વૃદ્ધિ થતાં કેટલાક દિવસો કે મહિનાઓ લાગતા હોય છે. પરંતુ નરક અને દેવલોકમાં ઉત્પન્ન થનારા જીવોમાં ઉત્પન્ન થતાં જ તેઓ એકદમ યુવાવસ્થા જેવા શરીરવાળા હોય છે. अणंतवग्गभइय - अनन्तवर्गभक्त (त्रि.) (અનંતને અનંત ગુણા કરી તેને વિભક્ત કરેલું, અનંતને વર્ગે કરી ભાગ પાડેલું-વહેચણી કરેલું) अणंतवत्तियाणुप्पेहा - अनन्तवृत्तितानुप्रेक्षा (स्त्री.) (શુક્લધ્યાનની પ્રથમ અનુપ્રેક્ષા, અનંતકાળથી ભવ ભ્રમણ થાય છે તેનાથી નિવર્તવાનું ચિંતવન કરવું તે) આ જીવ અનાદિકાળથી દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારક યોનિમાં ભમતો જ રહ્યો છે અને ન જાણે હજી કેટલું ભમશે તે પણ ખબર નથી. આ પ્રકારના ચિંતનને અનંતવૃત્તિતાનુપ્રેક્ષા કહેવાય છે. શુક્લધ્યાનના ચાર પાયામાંની આ પ્રથમ અનુપ્રેક્ષા છે. *મનાવર્તતાનુpક્ષા (સ્ત્રી.) (શુક્લધ્યાનની ભાવનાનો એક ભેદ) अणंतविजय - अनन्तविजय (पुं.) (ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં થનારા ચોવીસમા તીર્થંકર 2. યુધિષ્ઠિરનો શંખ). મહાભારતમાં જેમ કૃષ્ણ વાસુદેવ પાસે પંચજન્ય શંખ હતો અર્જુન પાસે ગાંડીવ નામક ધનુષ્ય હતું. તેમ પાંચેય પાંડવોમાં સૌથી જયેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર પાસે યુદ્ધમાં વિજયનાદ કરનાર એક શંખ હતો જેનું નામ અનંતવિજય હતું. ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં આનો ઉલ્લેખ આવે છે. 223 Page #265 -------------------------------------------------------------------------- ________________ अणंतविण्णाण - अनन्तविज्ञान (पु.) (કેવળજ્ઞાન) અનંત ભૂતકાળ અને અનંત ભવિષ્યકાળના સર્વે દ્રવ્ય-ગુણ અને પર્યાયનું સર્વગ્રાહી જ્ઞાન ધરાવનાર કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનોમાં સર્વોત્કૃષ્ટ છે. જે જીવે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી છે તેને પછી કોઈ જ જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી અને તે ભવ્યાત્મા પુનઃ ક્યારેય સંસારમાં જન્મ લેતો નથી. अणंतवीरिय - अनन्तवीर्य (पुं.) (ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં થનારા તેવીસમા તીર્થંકર 2. એક ઋષિ, કાર્તવીર્યના પિતા) જેમણે પોતાના પરશુ નામક શસ્ત્ર વડે એકવીસ વખત આખી પૃથ્વી ક્ષત્રિય રહિત કરી હતી તેવા પરશુરામના પિતા જમદગ્નિની પત્ની રેણુકાની બહેનના પતિનું નામ કાર્તવીર્ય અને તેમના પિતાનું નામ અનંતવીર્ય હતું એમ આવશ્યકચૂર્ણિમાં જણાવેલું છે. अणंतसंसारिय - अनन्तसंसारिक (पुं.) (અનંતકાળ પર્યન્ત સંસારમાં ભવભ્રમણ કરનાર, અપરિમિત સંસારી) અભવ્ય જીવ પરમાત્માના સમવસરણમાં દેવોની ઋદ્ધિ જોઇને પ્રવ્રજ્યા લેવા તૈયાર થાય છે અને તે આખું શ્રમણજીવન એક પણ દોષ લગાડ્યા વિના નિષ્કલંકપણે પાળીને નવરૈવેયકના સુખોની સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પણ સબૂર ! તેનું જીવદળ જ અભવ્યનું હોવાથી તે ક્યારેય પણ શાશ્વત સુખના અંશને માણી શકવાનો નથી. તે અપરિમિત સંસારી હોવાથી સંસારચક્રમાંથી ક્યારેય પણ બહાર નીકળી શકતો નથી. તેનો સંસાર ક્યારેય પરિમિત થતો નથી. अणंतसमयसिद्ध - अनन्तसमयसिद्ध (पु.) (જેને સિદ્ધ થયે અનંત સમય થયા હોય તે, અનંત સમય પછી એક એક સિદ્ધ થાય તે) નવકારમંત્રમાં જે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે તેમાં એક પદને નમસ્કાર કરવાથી ભૂતકાળમાં થયેલા ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં રહેલા સર્વે પરમેષ્ઠીને નમસ્કાર થઈ જાય છે. જેમ કે “નમો સિદ્ધાપ' પદથી પૂર્વના અનંતાકાલે સિદ્ધ થયેલા સિદ્ધો, ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં થતા સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે એમ પાંચેય પદોમાં જાણવું. अणंतसेण - अनन्तसेन (पुं.) (અવસર્પિણીના ત્રીજા આરામાં થયેલ ચોથા કુલકર 2. નાગ ગૃહપતિ અને સુલસા સ્ત્રીનો પુત્ર) મiતો - અનાશ (વ્ય.) (અનંત વાર 2. નિરવધિક કાળ) કવિ શિરોમણી સિદ્ધસેન દિવાકર મહારાજે કહ્યું છે કે, હે પરમાત્મ! આ જીવે પૂર્વના અનંતા ભવોમાં અનંતીવાર જિનશાસન પ્રાપ્ત કર્યું, અનંતીવાર ચારિત્ર લીધું. છતાં પણ તેનો આ સંસારથી છૂટકારો ન થયો. તેની પાછળ એકમાત્ર કારણ છે ભાવનો અભાવ. જેટલી પણ વખત ચારિત્રનું પાલન કર્યું તે બધી માત્ર બાહ્ય ક્રિયાઓ જ હતી. હૃદયના ભાવો તો હતા જ નહિ. સમજી રાખજો કે, જો હજુ પણ એમ જ થયા કરશે તો અનંતા ભવોમાં પાછો એક ભવનો વધારો થશે. अणंतहियकामुय - अनन्तहितकामुक (त्रि.) (મોક્ષાભિલાષી, મુમુક્ષુ, મોક્ષની ઇચ્છાવાળો) મુમુક્ષુ એ સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ થાય છે કે, જે જીવ સંસારના તુચ્છ સુખો, પદાર્થો પ્રત્યેના રાગ-દ્વેષ, સ્વજનોના ભાવુક બંધનો અને યાવતુ પોતાના શરીર પરની મમતાને ત્યાગનારો અને મોક્ષ પ્રત્યે ઉન્મુખ થયેલો હોય તે મુમુક્ષુ છે. આવો જીવ તો મોક્ષના શાશ્વત અને અક્ષય સુખ પ્રત્યે કામુક(ઇચ્છાવાળો) હોય છે. મviતાdiત - મનન્તાના (ત્રિ.) (અનંતને અનંતગુણા કરવાથી જે સંખ્યા આવે તે) જેનો કોઈ છેડો કે અંત ન હોય તેને અનંત કહેવાય અને તે અનંતને અનંત સાથે ગુણવાથી જે સંખ્યા આવે તે અનંતાનંત કહેવાય છે. આવા અનંતાનંત કાળથી આપણે બધા ચાર ગતિના વિષચક્રમાં ફસાયેલા છીએ. તેથી જ આપણો નિસ્તાર હજુ નથી થયો. - 224 Page #266 -------------------------------------------------------------------------- ________________ viતાળુવંદ () - સનતાનુવન્શિન (ઈ.) (અનંતકાળ સુધી આત્માને સંસાર સાથે અનુબંધ-સંસર્ગ કરાવનાર કષાયોની ચાર ચોકડી પૈકીની પ્રથમ ચોકડી, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ). જે કષાયો જીવને તીવ્ર કર્મોનો બંધ કરાવીને અનંતા ભવોનું ભ્રમણ કરાવે તે કષાયો અનંતાનુબંધિ કષાયો કહેવાય છે. અનંતાનુબંધિના ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો જીવને અનંતભવો સુધી ભટકાવનારા કર્મોનો બંધ કરાવનાર હોવાથી અનંતાનુબંધી કહેલા છે. अणंताणुबंधिविसंजोयणा - अनन्तानुबन्धिविसंयोजना (स्त्री.) (અનંતાનુબંધી કષાયોની વિસંયોજના-વિચ્છેદન) ક્ષપકશ્રેણિ માંડનારો જીવ સૌ પ્રથમ અનંતાનુબંધી કષાયોની વિસંયોજના કરે છે. તેમાં અનિવૃત્તિકરણ કરેલો આત્મા અનંતાનુબંધીની સ્થિતિને ઉઠ્ઠલનાસંક્રમણ વડે આવલિકા માત્ર સ્થિતિને છોડીને બાકીની બચેલી બધીયે અનંતાનુબંધી સ્થિતિનો નાશ કરે છે અને શેષ બચેલી આવલિકા માત્ર સ્થિતિને તિબુકસંક્રમ વડે ભોગવાતી પ્રકૃતિમાં સંક્રમાવે છે. આ પ્રક્રિયાને અનંતાનુબંધી કષાયોની વિસંયોજના કહેવામાં આવે છે. ૩viતિય - ૩નિત (.) (દૂર, નજીક ન હોય તે) પરમાત્મા સીમંધરસ્વામીના એક સ્તવનમાં લખ્યું છે કે, “મુજ તુજ વચ્ચે અંતર ઘણું રે, હું કિમ આવું તુમ પાસ’ હે સીમંધરસ્વામી પ્રભુ મને આપની પાસે આવવાની હોંશ તો ઘણી છે, પરંતુ આપ તો મારાથી યોજનોના યોજનો દૂર મહાવિદેહક્ષેત્રમાં વસો છો અને હું અહીં ભરતક્ષેત્રમાં રહેલો છું. છતાં પણ એક આશ્વાસન છે કે આપ સ્વદેહે ભલે અહીં ન હોય, પરંતુ આપના પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તો નિરંતર મારા હૃદયમાં રહેલી જ છે. ૩viાપ - નમ (ત્રિ.), (સુખ નહીં ભોગવતો) એક સુભાષિતમાં ધન માટે કહેવામાં આવેલું છે કે, ધનની ત્રણ ગતિ છે. દાન, ભોગ અને નાશ. જે જીવો ધનને પરોપકારમાં નથી વાપરતા અથવા મમ્મણશેઠની જેમ પોતાના ઉપભોગમાં નથી લેતા તેવા જીવો આખા જીવન દરમ્યાન સ્વયં તો સુખ નથી ભોગવતા, અરે બીજાને ભોગવવા પણ નથી દેતા. અને અંતમાં એ ધન ત્રીજીગતિ અર્થાતુ, સર્વ સંપત્તિ વિનાશ પામે છે. મviવિથ - મનતિ (ત્રિ.) (અધોલોકવાસી આઠમી દિíમારી દેવી) મiધ - અનન્ય (પુ.) (અંધપુર નગરનો રાજા). મitવન - અનાન (ત્રિ.) (સ્વ સ્વાદથી અચલિત ખાદ્યપદાર્થ, ખટાશરહિત અચિત્ત પયાદિ) જૈન આહારવિજ્ઞાન માટે પરમાત્માએ ફરમાવેલું છે કે, જે આહારનો રસ પોતાના સ્વાદથી ચલિત ન થયો હોય તેવો આહાર જ ભક્ષ્ય છે. અને જે આહારે પોતાના રસને, ગંધને ખોઈ દીધો હોય, જેના સ્વાદમાં ખટાશ આવી ગઈ હોય તેવા સચિત્ત અને હિંસાપ્રચુર ચલિતરસવાળો આહાર અભક્ષ્ય બને છે એમ નિશીથસૂત્રની ચૂર્ણિ અને આચારાંગસૂત્રમાં વર્ણવેલું છે. મuસુવાડુ () - મનશુપાતિ(પુ.) (માર્ગનો પરિશ્રમ-થાક લાગ્યો હોય તો પણ અશ્રુપાત ન કરનાર ઘોડો વગેરે). જેમ મનુષ્યોમાં ઉત્તમ, મધ્યમ અને અધમ લક્ષણ હોય છે તેમ તિર્યંચયોનિમાં પણ ઉત્તમ, મધ્યમ અને અધમ જાતિના પશુઓ હોય છે. આવા જ ઉત્તમ જાતિના પશુઓમાંનું એક પ્રાણી છે અશ્વ, ઘોડાઓમાં પણ કેટલાક ઉત્તમ જાતિના હોય છે કે જેઓને માઇલોના માઇલો સુધી ચલાવીએ અને માર્ગમાં ગમે તેટલો થાક લાગ્યો હોય તો પણ તેઓની આંખમાંથી આંસુનું એક બુંદ પણ નીકળતું નથી. 22s Page #267 -------------------------------------------------------------------------- ________________ મUમ્િ - અનઃર્યન (.) (બળદગાડું બનાવવું, વેચવું આદિ પ્રવૃત્તિ) ચોપગા પ્રાણીઓ જેને વહન કરે તેવા વાહનો અથવા તેના અંગો પૈડાં વગેરેનો વ્યાપાર કરવો તેને શકટકર્મ કહે છે. જે પરમાત્માએ કહેલા ત્યાજ્ય પંદર કર્માદાનમાંનું એક કર્મ છે. ગાડાં વગેરે સ્વયં બનાવવા, અન્ય પાસે બનાવડાવવા કે બનાવનારને પ્રેરણા આપવી તે પણ કમદાન અંતર્ગત આવે છે. શકટકર્મ નિમિત્તે અબોલ પશુઓને તાડન, મારણ છેદન-ભેદન વગેરે થતું હોવાથી શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલા માટે ત્યાજય છે. ખેદની વાત છે કે, જે પરમાત્માએ નાનામાં નાના જીવની હિંસા માટે નિષેધ કર્યો છે એ જ જૈનકુળમાં જન્મેલા કેટલાક નપાવટો જૈનકુળને લાંછન લાગે તેવો ધંધો ચલાવી રહ્યા છે. સાવર - 28ાર (.) (પાપ કરનાર 2. સ્થૂલ પ્રાણાતિપાતનો ચોવીસમો ભેદ) જિનશાસનમાં બે નય પ્રસિદ્ધ છે 1. વ્યવહારનય અને 2. નિશ્ચયનય. વ્યવહારનય તે માતા સમાન છે. અપરાધ કરનાર પર તે થોડીક રહેમ નજર રાખે છે અને તેને થોડીક માફી પણ આપે છે. જ્યારે નિશ્ચયનય પિતા સમાન છે. તે હંમેશાં બધાને એક જ નજરે જુએ છે. અને દરેકને સમાનપણે ન્યાય આપે છે. એક પાપ કરનાર હોય, બીજો પાપ કરાવનાર હોય અને ત્રીજો તેનું અનુમોદન કરનાર હોય તો વ્યવહારનયના મતે ત્રણેયને અલગ-અલગ સજા હોય જ્યારે નિશ્ચયનય ત્રણેયને પાપના સરખા જ ભાગી ગણે છે અને જેટલી સજા પાપ કરનારને હોય તેટલી જ સજા અનુમોદન કરનારને પણ હોય તેમ માને છે. મUR (3) - મનક્ષ (પુ.) (પ્લેચ્છ વિશેષ) / અનાર્યભૂમિમાં વસનારા અને અનાર્યો જેવું વર્તન કરનારા તમામને મ્લેચ્છ માનવામાં આવેલા છે. પછી ભલે તે જૈનકુળમાં જ ઉત્પન્ન કેમ ના થયેલો હોય. અથવા જો તે કસાઈના ત્યાં પણ જન્મ્યો હોય પરંતુ, તેનું વર્તન એક જૈનને શોભે તેવું હોય તો તે સ્વેચ્છ નથી પરંતુ, શ્રાવક જ છે. જેમ અભયકુમારનો મિત્ર અને કાલસૌરિકનો પુત્ર. એ જીવ ભલે કસાઇને ત્યાં જભ્યો પરંતુ તે અહિંસાનો પરમ પાલક હતો. હવે આપણે વિચારવું જોઈએ કે, શું મારું વર્તન મ્લેચ્છ જેવું છે કે જૈન જેવું? ૩rafમUT - મનાલામિન્ન () (જેનું નાક વીંધેલું ન હોય તેવા બળદાદિ, નાઘેલું ન હોય તેવું પશુ) શાસ્ત્રમાં કહેલું છે કે, જે આત્માએ પરમાત્માની આજ્ઞાને સ્વીકારી નથી તે નાથ્યા વિનાના પશુની જેમ ઉન્મત્ત થઈને યત્ર-તત્ર ફરતો પ્રચુર જીવહિંસા કરે છે અને અનંતકાળ સુધી દુર્ગતિમાં રખડાવનારા ઘોર કર્મોની ઉપાર્જના કરે છે. अणक्खरसुय - अनक्षरश्रुत (न.) (અનક્ષર નામનો શ્રુતજ્ઞાનનો એક ભેદ, અક્ષરઋત) શ્રુતજ્ઞાનના કુલ ચૌદ ભેદ છે તેમાંનો એક ભેદ આવે છે અનક્ષશ્રત. અક્ષર એટલે સ્પષ્ટ શબ્દના ઉચ્ચારણને સાંભળવાથી થતું જ્ઞાન. પરંતુ જેમાં માત્ર શરીરના હાવ-ભાવ અને ચેષ્ટા રહેલી હોય તે ચેષ્ટાઓથી થનારા જ્ઞાનને અનફરશ્નત કહેવાય છે. કેમ કે તેમાં કોઇ જ પ્રકારના શબ્દો હોતા નથી માત્ર શરીરના ઇંગિતાકારોથી વક્તા શું કહેવા માગે છે તેનું જ્ઞાન થાય છે. માટે તે અક્ષર વિનાનું અનક્ષર શ્રત છે એમ પ્રથમ કર્મગ્રંથમાં જણાવાયું છે. સાહિત્ય - મહંત (ત્રિ.) (સામાયિક વ્રત) ગહિત એટલે નિદિત, તિરસ્કૃત, ત્યાજ્ય. જે વસ્તુ કે વર્તન લોકમાં નિંદા પાત્ર કે પાપાચાર તરીકે પ્રસિદ્ધ હોય તે દરેક ગહિત છે. અને જે શિષ્ટપુરુષોમાં માન્ય અને તેઓ દ્વારા આચરિત હોય તે અગહિત છે. જેમ કે સામાયિકાદિ વ્રતો. જે આ લોકમાં સુખશાંતિને અર્પનાર છે અને પરલોકમાં સદ્ગતિ અને પરંપરાએ મોક્ષને આપનાર હોવાથી ઉપાદેય છે. મUTIR - મન IIR (.) (ગૃહ આદિનો ત્યાગ કરનાર મહાત્મા, અણગાર, સાધુ, મુનિ, ભિક્ષુક, ઘરરહિત) 126 Page #268 -------------------------------------------------------------------------- ________________ જેમણે ઘરનો ત્યાગ કર્યો છે તે અણગાર છે આ થયો સામાન્ય અર્થ. પરંતુ વિશેષાર્થ એ છે કે, જેમણે અંતરમાં રહેલા રાગ-દ્વેષ, મોહ-મમતા, મામકા-પરાયાની વૃત્તિ વગેરે અગાર (કષાય મોહનીયનો) અને બાહ્ય પુદ્ગલ સંપત્તિવાળા અગારનો ત્યાગ કર્યો હોય તે જ ખરા અર્થમાં અણગાર અર્થાત્ શ્રમણ છે. ##પાવર (પુ.). (આઠ પ્રકારનું કર્મ 2. દુષ્ટ શિષ્ય) શાસ્ત્રોમાં કહેવું છે કે, શ્રાવકે અથવા જીવનમાં સુખના ઇચ્છુક વ્યક્તિએ ક્યારેય પણ દેવું કરવું નહિ. કારણ કે જેમ નાનકડો ઘા ક્યારે જીવલેણ થઇ જાય તે કહી શકાતું નથી તેમ એક નાનકડું ઋણ ક્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ બની જાય તે કોઇ કહી શકતું નથી. તેમ શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરીને આઠ કર્મોનું ઉપાર્જન કરનાર ભવિષ્યમાં કરજદારની જેમ દુ:ખી દુ:ખી થઈ જાય તેમાં નવાઈ નથી. મ/III - મન III (પુ.) (સાધુ ભગવંતના સત્યાવીસ ગુણ) જેવી રીતે ગુરુસ્થાપના સૂત્રમાં કહેલા છત્રીસ ગુણના ધારક આચાર્ય હોય તે ગુરૂ થવાને લાયક છે, તેમ જે શ્રમણમાં શાસ્ત્રોક્ત સાધુના 27 ગુણ રહેલા હોય તેનો જ પંચપરમેષ્ઠીમાં સમાવેશ છે. તે જ વંદનીય અને પૂજનીય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે માત્ર વેશ હોવો જરૂરી નથી તેના માટે જોઇએ વેશને ઉચિત સાધુના ગુણોનું સહૃદયી પાલન. પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં સાધુના સત્યાવીશ ગુણો આ પ્રમાણે કહેલા છે. છ વ્રત, છકાય રક્ષા, પાંચ ઇન્દ્રિય અને લોભનો નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ, પડિલેહણાદિ અનુષ્ઠાન શુદ્ધિ, અકુશલ મન-વચન-કાયાનો રોધ, સંયમયોગોથી યુક્ત અને ઉપસર્ગ, પરિષહોને સહન કરનારા હોય તે જ સાચા અર્થમાં શ્રમણ છે. अणगारचरित्तधम्म - अनगारचरित्रधर्म (पुं.) (સાધુઓનો ચારિત્ર ધર્મ, મહાવ્રતાદિ પાલનરૂપ યતિધર્મ) જેમણે બાહ્ય અને અત્યંતર એમ બન્ને પ્રકારના ગૃહનો ત્યાગ કર્યો છે તે અણગાર અને તેમનો જે ધર્મ તે અણગારચરિત્રધર્મ. આ અણગારચરિત્ર ધર્મ બે પ્રકારનો કહ્યો છે. 1. જેમાં રાગ-દ્વેષનો સંપૂર્ણ અભાવ નથી તેવો સરાગ સંયમ અને 2. જે યથાવાતચારિત્રના પાલનરૂપ છે તે વીતરાગ સંયમ. अणगारधम्म - अनगारधर्म (पुं.) (સર્વવિરતિ ચારિત્રરૂપ યતિધર્મ, મુનિલમ) ઔપપાતિકસૂત્રમાં કહેલું છે કે, જે સાધુ કે સાધ્વી દ્રવ્ય કે ભાવથી ક્રોધાદિ આત્મપરિણામોનો ત્યાગ કરીને અણગારધર્મમાં પરમાત્માની આજ્ઞાનુસાર વિચરણ કરે છે તે આરાધક થાય છે અને જે જિનોક્ત આજ્ઞાનું પાલન નથી કરતો તે સાધુધર્મથી ભ્રષ્ટ થયેલો વિરાધક બને છે. अणगारमग्गगइ - अनगारमार्गगति (स्त्री.) (સિદ્ધગતિ 2. સમ્યગ્દષ્ટિના અવરોધકના પરિત્યાગથી મૂકાયેલા જીવના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર) ઉત્તરાધ્યયનસૂત્રના પાંત્રીસમા અધ્યયનમાં કહેલું છે કે, હે આયુષ્યમાનુ! જે ભિક્ષુ અણગારમાર્ગનું આસેવન કરે છે તે શારીરિક અને માનસિક દુઃખોનો નાશ કરનાર થાય છે. તે સિદ્ધ, બુદ્ધ અને મુક્તગતિને પ્રાપ્ત કરે છે. કારણ કે સાધુધર્મનું પાલન જ સિદ્ધગતિની પ્રાપ્તિનો માર્ગ છે. अणगारमहेसि - अनगारमहर्षि (पु.) (સાધુના ગુણોથી યુક્ત વિશિષ્ટ મહર્ષિ) ષોડશક પ્રકરણમાં કહેલું છે કે, સાધુનો વેશ પહેરી લેવા માત્રથી સાધુતા નથી આવતી. પરંતુ સાધુપદને ઉચિત ગુણોને ખીલવવાથી જ સાધુતા દીપે છે. સાધુતાના ગુણોથી ઉજજવળ વેશને ધારણ કરનાર મહર્ષિ એકાંતે સ્વ અને પરનું હિત કરનારા હોય છે. TIRવારૂ () - મન //Rવાવિન (.). (સાધુના ગુણોથી રહિત હોવા છતાં પોતાને સાધુ તરીકે ઓળખાવનાર, માત્ર વેષને ધારણ કરનાર શાક્યાદિ સાધુ) Page #269 -------------------------------------------------------------------------- ________________ જે હકીકતમાં સાધુતાના ગુણોને ધારણ કરે છે તેમને ક્યારેય પણ પોતે સંયમી સાધુ છે તેની જાહેરાત કરવી પડતી નથી. તેમના ગુણો જ તેમના શ્રમધર્મને ઓળખાવનારા હોય છે. પરંતુ જેઓ માત્ર વેશથી જ સાધુ બનેલા છે અને મોક્ષ માર્ગ તો દૂર પણ સાધુમાર્ગને ય જાણતા નથી તેઓ પોતાને સાધુ તરીકે ઓળખાવવા માટે જોર-શોરથી પ્રચાર કરતા જોવા મળે છે. अणगारसामाइय - अनगारसामायिक (त्रि.) (સર્વવિરતિ ચારિત્રરૂપ સામાયિક, સાધુનો ધર્મ, મુનિનો આચાર) માષતુષ મુનિ પાસે પૂર્વોનું કે આગમોનું જ્ઞાન ન હતું. તેઓ કોઈ વિદ્વાન નહોતા. પરંતુ તેમની પાસે શ્રમણજીવનની શોભારૂપ અષ્ટપ્રવચનમાતાનું સ્પષ્ટ જ્ઞાન હતું. અષ્ટપ્રવચનમાતાનું પાલન એ સર્વવિરતિ ધર્મના પ્રાણ સમાન છે. अणगारसीह - अनगारसिंह (पुं.) (મુનિઓમાં સિંહ સમાન સાધુ) ભવ્ય જીવ જે દિવસે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે તે જ દિવસથી તે કર્મરાજા સાથે યુદ્ધનું એલાન કરે છે કે, હે કમરાજા ! આજથી હું પુદગલ, સંપત્તિ, સ્વજન અને સ્વદેહ પરના મમત્વનો ત્યાગ કરું છું. અને જેટલા પણ ઉપસર્ગો અને પરિષહો આવશે તે બધાને હસતા મુખે સહન કરીશ. કેમ કે મારી પાસે છે પરમાત્માની આજ્ઞારૂપી શસ્ત્ર. તેની સહાયથી હું તમારી પર વિજય મેળવીને મોક્ષ સામ્રાજય પર રાજ કરીશ. કોટી કોટી વંદન હોજો! મુનિઓમાં સિંહ સમાન આવા શ્રમણોત્તમને. अणगारसुय - अनगारश्रुत (न.) (સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન) अणगारि (ण)- अनगारिन् (पुं.) (સંયત, ગૃહ આદિનો ત્યાગ કરનાર, સાધુ). જિનેશ્વર પરમાત્માનો શાસનધ્વજ વૈશ્વિક ફલક પર સદાય લહેરાયમાન છે. તે કોઇ એક જાતિ કે સમાજ પૂરતો નથી. તેનો પૂરાવો છે જિનાજ્ઞાપાલક શ્રમણ, દીક્ષા પહેલા તેઓ એક ઘરમાં રહેતા હતા. તેઓ કોઇના પુત્ર, ભાઈ કે સ્વજન હતા. પરંતુ જે દિવસથી તેઓ દીક્ષા લઇને ગૃહનો ત્યાગ કરે છે તે દિવસથી તેઓ અમુક સ્વજનના મટીને આખા જગતના મિત્ર બની જાય છે. આખું જગત તેમનું ઘર બને છે. મારવ - સનારિજ (ત્રિ.) (સાધુ સંબંધી સર્વવિરતિ સામાયિકાદિ અનુષ્ઠાન). ષોડશક પ્રકરણમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે ત્રણ પ્રકારના જીવો બતાવ્યા છે. બાલ, મધ્યમ અને પંડિત. તેમાં જે મધ્યમ પ્રકારના જીવો હોય છે તેઓ માત્ર વેશ જોઇને સાધુને વંદન કરનાર હોતા નથી. પરંતુ શાસ્ત્રમાં કહેલા સાધુ સંબંધી જેટલા અનુષ્ઠાનો છે તેનું તેઓ પાલન કરે છે કે નહીં? તેને જોયા પછી નક્કી કરે છે કે આ સાધુ વંદનીય છે કે અવંદનીય. મUTIરિયા - સનકારિતા (સ્ટી.) (સાધુપણું, સાધુવૃત્તિ, સાધુનો ભાવ) સાધુ એટલે સંયત અને વૃત્તિ એટલે આચાર. સંયત જેવી વૃત્તિ જેની હોય તે જ ખરા અર્થમાં સાધુ છે. કેમ કે સાધુતા વેશમાં નહીં પરંતુ, વેશને ધારણ કરનારા આત્માના ભાવોમાં વસેલી હોય છે. જેનું આચરણ સંયમી જેવું હોય તેણે ભલે શ્રમણવેશ ધારણ કર્યો ન હોય તો પણ તે સાધુ જ છે. અને જેનામાં જરાપણ સાધુતા ન હોય તે ગમે તેટલા ઉજળા વસ્ત્ર પહેરી લે તેના વસ્ત્રોનો કોઈ જ મતલબ સરતો નથી. મUTIR - મનન (.) દુષ્કાળ, દુભિક્ષ) દુકાળ બે પ્રકારના છે સૂકો દુકાળ અને લીલો દુકાળ. જે સમયમાં વરસાદ પડે નહીં અને લોકો પાણીની એક બુંદ માટે પણ તરસે તે છે સૂકો દુકાળ અને જે સમયમાં માત્રાથી અધિક પ્રમાણમાં વૃષ્ટિ થાય, ગામમાં પૂર આવે, ખેતરોમાં પાણી ઘૂસી જાય અને ચારેય બાજુ પાણી જ પાણી થાય તેને કહેવાય લીલો દુકાળ. બસો વર્ષ પહેલાં એવો કાળ હતો કે, કોઇ સાધુ જ થવા તૈયાર નહોતા. પરંતુ 228 Page #270 -------------------------------------------------------------------------- ________________ જે પણ સાધુ બનતા તેઓ નક્કર સોના જેવા હતા. આજે સાધુની સંખ્યા વધી છે પરંતુ, સાધુતાનો દુકાળ જોવા મળી રહ્યો છે. માળિ - મનન (કું.) (વસ્ત્ર આપનાર કલ્પવૃક્ષ 2. ત્રિ, નગ્ન ન હોય તે, વસ્ત્રથી આચ્છાદિત). અઢીદ્વીપમાં આવેલી પ્રત્યેક અકર્મભૂમિ તથા કર્મભૂમિમાં પણ ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરા અને અવસર્પિણીના પ્રથમ ત્રણ આરા સુધી યુગલિક જીવો વિદ્યમાન હોવાથી તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે દેવાધિષ્ઠિત કલ્પવૃક્ષો હોય છે. તે કલ્પવૃક્ષોમાંનું અણગિણ નામક એક કલ્પવૃક્ષ એવું હોય છે કે, તે યુગલિક જીવોને પહેરવા માટે દેવોના વસ્ત્રો જેવા મનોહર વસ્ત્રો આપે છે. મUTS - ૩અનર્થ (ત્રિ.) (બહુમૂલ્ય, કિંમતી, સર્વોત્તમ હોવાથી જેનું મૂલ્ય ન થઈ શકે તે) જેનું મૂલ્ય આંકી ન શકાય તે કહેવા અમૂલ્ય શબ્દ વપરાય છે. કોહીનૂર હીરાનું મૂલ્ય પૂછીએ તો જવાબ મળે તે તો અમૂલ્ય છે. વ્યક્તિ હીરા, મોતી, ઝર-ઝવેરાતની બહુમૂલ્યતાને જાણીને તેની સારસંભાળ કરી જાણે છે. પોતાની જાત પાછળ ન કરે તેટલી મહેનત જડ એવા ઝવેરાતોને સાચવવા પાછળ કરતો હોય છે. સોનાની બહુમૂલ્યતાને જાણનાર વ્યક્તિ પોતાને મળેલા માનવભવની અમૂલ્યતાને ભૂલી બેઠો છે. તેને અનંતાભને મળેલા મનુષ્યભવની સાચી કિંમત જ સમજાઈ નથી. જેથી તપ-જપ-સંયમ દ્વારા તેની સફળતા કરવાના બદલે આયુષ્યનો મોટા ભાગનો સમય મોજ-શોખ, ધન-દોલત વગેરે નાશવંત પદાર્થો પાછળ વેડફ્યા કરે છે. अणग्घरयणचूल - अनर्घरत्नचूड (पु.) (ભરૂચના મુનિસુવ્રતસ્વામી) પ્રાચીન નગરી એવા ભરૂચ નગરમાં ભગવાન મુનિસુવ્રતસ્વામી પધાર્યા હતા તેનો ઉલ્લેખ શાસ્ત્રગ્રંથોમાં અનેક જગ્યાએ થયેલો છે. વિવિધતીર્થકલ્પ નામક ગ્રંથમાં ૪૪મી કલ્પમાં અનર્ધરત્નચૂડ વિશેષણવાળા શ્રીમુનિસુવ્રતસ્વામી પ્રભુનો ઉલ્લેખ કરાયો છે. ગાય - મન (ત્રિ.) (પાપરહિત 2. નિર્મલ, સ્વચ્છ 3, લાવણ્યમય, મનોહર) ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ જ્યારે જૈનધર્મ નહોતા પામ્યા ત્યારે પરમાત્મા વીરની પ્રતિમા જોઈને મિથ્યામતિથી શ્લોક બનાવીને કહ્યું હતું કે, હે વીર! તારી પ્રતિમા જ કહી આપે છે કે, તું કોઈ ભગવાન નથી પરંતુ, મિઠાઇઓ અને લાડવાઓ આરોગનાર પહેલવાન છે. અને એ જ હરિભદ્રસૂરિ જૈનધર્મ પામીને તે જ પ્રતિમા જોઇ ત્યારે મુખમાંથી શબ્દો સરી પડ્યાઃ હે પ્રભુ વીર!તારી લાવણ્યમયી મનોહર પ્રતિમા જ આપની વીતરાગતાને જણાવે છે. આપનામાં રાગ-દ્વેષનો સર્વથા અભાવ છે. હું ધન્ય છું કે, મને આપના દર્શન પ્રાપ્ત થયા. अणघमय - अनघमत (त्रि.) (નિર્મલ બુદ્ધિવાળા) ઉપમિતિ ભવપ્રપંચી કથામાં સિદ્ધર્ષિ ગણિ ભગવંતે ફરમાવ્યું છે કે, અનંતકાળથી સંસારચક્રમાં ભમતા જીવને પુણ્યોદયે જિનશાસનરૂપી મહેલમાં પ્રવેશ મળ્યા બાદ જ્યારે તેને સદ્ગુરૂનો સમાગમ પ્રાપ્ત થાય છે ત્યારે સદગુરૂ તે જીવની આંખોમાં શાસ્ત્રરૂપી અંજન પૂરે છે અને અત્યાર સુધી જે મિથ્યાત્વથી વાસિત બુદ્ધિ હતી તે સમ્યક્તથી નિર્મલબુદ્ધિવાળો બને છે. ત્યારબાદ નિર્મલબુદ્ધિવાળો જીવાત્મા પોતાના હિત અને અહિતનો વિવેક કરી જાણે છે. अणचउक्क - अनन्तानुबन्धिचतुष्क (न.) (અનંતાનુબંધી કષાય ચતુષ્ક) અનંતા ભવોની હારમાળા સર્જનાર કષાયને શાસ્ત્રકારોએ અનંતાનુબંધી કષાય તરીકે વર્ણવ્યો છે. અનંતાનુબંધીની કોટિમાં આવતા કષાયની તીવ્રતા ઉત્કૃષ્ટ કક્ષાની હોય છે. આ કષાયમાં રહેલો આત્મા સ્વ-પર, હિત-અહિત, ધર્મ-અધર્મ બધા ભેદોનું ભાન ભૂલી બેસે છે. યાવતુ પોતાના આત્મગુણોને પણ વિસારી દે છે. ચાર કષાયના વમળમાં અટવાયેલો જીવ અનંતા ભવો સુધી દુર્ગતિ અને દુર્દશાને પ્રાપ્ત કરે છે. 229 Page #271 -------------------------------------------------------------------------- ________________ अणच्चंतिय - अनात्यन्तिक (पुं.) (મદદ માંગનારને વચ્ચે મૂકી ભાગી ન જવું પરન્તુ, છેવટ સુધી મદદ કરવી તે) સંસાર એટલે માત્ર સ્વાર્થથી ભરેલો અને ધર્મ એટલે જેમાં માત્ર પરોપકારનો જ ભાવ હોય તે. નમુત્થણે સૂત્રમાં પરમાત્માને ધર્મસારથિ કહેલા છે. કારણ કે જિનેશ્વરદેવ તેમની શરણે આવેલાને ક્યારેય પણ નિરાશ નથી કરતા એટલું જ નહીં, પરંતુ તે જીવની યાવતું સિદ્ધિ સુધી મદદ કરનારા હોય છે. અધવચ્ચે મૂકીને ભાગી જનારા કાયર નથી હોતા. લલિતવિસ્તરા ગ્રંથમાં પણ હરિભદ્રસૂરિ મહારાજે પરમાત્માનું એક ઉપનામ આપેલું છે, “માનાર્થવ્યસનિનામ' અર્થાતુ, નિગોદથી લઈને મોક્ષ સુધીની સફરમાં માત્ર અન્ય જીવો પ્રત્યે પરોપકાર કરવાનું જ વ્યસન તીર્થંકરના જીવને હોય છે. અવિવ+Gર - મનત્યક્ષર (જ.) (એકપણ અક્ષરથી વધારે ન હોય તે) આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે દેવવંદન, ગુરુવંદન અને પ્રત્યાખ્યાન એમ ત્રણ ભાષ્યની રચના કરેલી છે. તેમાં દેવવંદન ભાષ્યમાં તેઓએ પ્રતિક્રમણ કે દેવવંદનાદિમાં બોલવામાં આવતા સૂત્રો સંબંધી ચર્ચા કરી છે. દેવવંદનભાષ્યમાં કહેલું છે કે બોલાતા સૂત્રનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઇએ, બોલાતા દરેક પદ, જોડાક્ષર, માત્રાદિમાં કોઇપણ જાતની ક્ષતિ ન હોવી જોઇએ. અર્થાત્ બોલાતા પદમાં એક પણ અક્ષર હીન કે એકપણ અક્ષર વધારે ન હોવો જોઇએ. જે રીતે સૂત્રમાં અક્ષરો કહેલા છે તેટલી માત્રામાં જ હોવા જોઇએ. અન્યથા વિપરીત સૂત્રોચ્ચારથી દોષ લાગે છે. અધ્યાતિય - મનતિ (.) (પોતાને કે વસ્ત્રને હલાવવા નહીં તે, અપ્રમાદ પડિલેહણાનો એક ભેદ) જૈનો પાસે જેવી જીવદયા છે તેવી વિશ્વના કોઈ ધર્મ પાસે નથી. જીવદયાના ઉત્કૃષ્ટ હિમાયતી તીર્થંકર ભગવંતોએ માત્ર મોટા મોટા જીવોની જ નહીં પરંતુ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની પણ દયા કેવી રીતે પાળવી તેની પદ્ધતિ બતાવી છે. વાયુકાયના જીવોની વિરાધના ન થાય માટે મુખ આગળ વસ્ત્ર રાખવું. કપડાં હવામાં ઉડે તો પવનના જીવોને ત્રાસ થાય માટે કપડાં પણ જયણા પૂર્વક હલાવવા. અગ્નિથી જીવોની વિરાધના થતી હોવાથી તથા વનસ્પતિને સ્પર્શ કરવાથી તેને કિલામણા થાય માટે તેનો પણ સ્પર્શત્રુધ્ધાં કરવાની ના પાડી છે. બોલો, આવી જીવદયા બીજે ક્યાંય તમને મળશે ખરી? अणच्चासायणासील - अनत्याशातनाशील (पुं.) (ગુરુ આદિની નિંદાદિ અત્યંત આશાતના ન કરનાર) ઉત્તરાધ્યયનસૂત્રમાં આશાતનાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “વિવારિતામં શાતર વિનાશયતિ ત્યાશાતના' અર્થાતું, સમ્યક્વાદિ ગુણોનો જે નાશ કરે તે આશાતના. એવો સ્વભાવ જેનો છે તે આશાતનાશીલ. પરંતુ જે ખાનદાન અને કુલીન સ્વભાવના છે તે ગુરુ ભગવંત, શાસન આદિની નિંદા, કુથલી. હીલના વગેરે સમ્યક્તાદિનો નાશ કરનારા દોષોથી દૂર રહે છે. કારણ કે જે ભવસાગરને તારનાર છે તેવા ગુરુદેવ અને જિનશાસનની કરેલી આશાતના અનંતા ભવોને વધારનારી થાય છે. આ વાત તેઓ સારી રીતે જાણે છે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે, ગુરુ દ્રોહી ગોશાળો. अणच्चासायणाविणय - अनत्याशातनाविनय (पुं.) (ગુરુ આદિનો વિનય કરવો તે, દર્શનવિનયનો ભેદ વિશેષ) ગુરુવંદનભાગની પ્રથમ ગાથામાં લખેલું છે કે, “વિક્રથમૂત્નો થપ્પો' અર્થાતુ, ધર્મ તે વિનયમૂલક છે. જે પૂજય છે એવા દેવ-ગુરુ, માતા-પિતા, ગુરુજન અને પોતાનાથી વડીલ કહેવાતા લોકોનો વિનય કરવો એ વ્યક્તિના વિકાસનું પ્રથમ પગથિયું છે. જેઓ સ્વયં પુજ્યોનો વિનય નથી કરી શકતા તેવા લોકોએ પોતાનાથી નાનાઓ પાસે વિનયની અપેક્ષા રાખવી નિરર્થક છે. Uછે - (થા.) (આકષવું, ખેંચાણ થવું 2. વિલેખન કરવું, રેખા કરવી) ભગવાન વાસુપૂજયસ્વામીના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે, હે પરમાત્મા! તમે ભલે અમારી સામું ન જુઓ છતાં પણ અમે તમારી ભક્તિ ક્યારેય છોડવાના નથી. કેમ કે જેમ લોખંડને લોહચુંબક પોતાના તરફ આકર્ષી લે છે તેવી જ 230 Page #272 -------------------------------------------------------------------------- ________________ રીતે અમને પણ વિશ્વાસ છે કે અમારી કરેલી ભક્તિ એક દિવસ તમને અમારી તરફ આકર્ષી લેશે અને તમારે અમારી તરફ મહેર નજર કરવી જ પડશે. સછિમાર (રેશ) (નહીં છેદેલું, અચ્છિન્ન) તરત જન્મેલા બાળકને જીવતો રાખવો હોય તો માતા સાથે જોડાયેલી નાળને છેદવી પડે છે. જો તેને છેદવામાં ન આવે તો બાળક મૃત્યુ પામે છે. તેનું આયુષ્ય ખોઈ નાખે છે. તેવી રીતે સમ્યત્ત્વ અને મોક્ષના સુખને માણવા માટે મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરવો જરૂરી છે. જ્યાં સુધી રાગ-દ્વેષની ગ્રંથિ છેદાઈ નથી ત્યાં સુધી જીવાત્મા સમ્યક્તના પરમાનંદથી વંચિત રહે છે. મચ્છર - 8છેર (પુ.) (લેણદાર પાસેથી લીધેલા દ્રવ્યને પાછું આપવું તે) દીકરો કોલેજ જવા માટે ઈન્સર્ટ કરીને માથું ઓળાવીને તૈયાર થઇ રહ્યો હતો. પાછળથી પિતાએ આવીને પુત્રનું ઇન્સર્ટ કાઢી નાખતાં કહ્યું બેટા ! આપણે દેવાદાર છીએ. જ્યાં સુધી બીજાના લીધેલા પૈસાને દૂધે ધોઈને પાછા ન આપીએ ત્યાં સુધી આપણાથી આવી રીતે ન ફરાય. આપણા કુળની લાજ જાય. આજના સમયમાં પણ આવા કુલીનો વસે છે. જ્યારે બીજી તરફ, બીજાના પૈસા લઇને દબાવી રાખી નફફટ થઇને ખુલ્લેઆમ જલસા કરનારા લોકો પણ છે. એવા લોકો યાદ રાખજો! તમે બીજાને ઉલ્લુ બનાવી દેશો પરંતુ, કર્મસત્તાને ક્યારેય ઉલ્લુ નહીં બનાવી શકો. તેનો હિસાબ ચોખ્ખો છે. મUM - મનાઈ (પુ.) (અનાર્ય, મ્લેચ્છ, પાપી, કુર) જ્યારે ભારતવર્ષ પર અનાર્ય એવી મોગલ સલ્તનતનું રાજ હતું ત્યારે તેઓ લોકોને ધાક-ધમકીથી મુસલમાન બનાવતા હતા. એ સમયમાં પણ સત્વશાળી જૈન પોતાના ધર્મને કોઇપણ ભોગે છોડવા તૈયાર નહોતો થતો. આથી જ તો કહેવત પડી હતી કે, “સોનુ સડે નહીં અને વાણિયો વટલે નહિ' આજે નથી મુસલમાનોનું રાજ કે નથી અંગ્રેજોનું રાજ છતાં પણ જૈનની નવી પેઢી પોતાના સંસ્કારોથી વટલાઈ રહી છે. પોતાના કુળની મર્યાદા અને વારસામાં મળેલા સંસ્કારોની હોળી કરવા બેઠી છે. હાય રે! જ્યાં આભ ફાટ્યું છે તો હવે થીગડું ક્યાં દેવું. ખુદ મા-બાપોમાં જ સંસ્કાર નથી તો નવી પેઢી પાસેથી શું અપેક્ષા રાખી શકાય! ચાવ્ય (ત્રિ.) (અન્યાયયુક્ત). ધર્મબિંદુ ગ્રંથમાં હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જૈનશ્રાવકે જીવનનિર્વાહ કરવા માટે કેવા પ્રકારનો ધંધો કરવો જોઇએ અને કેવા પ્રકારનો ન કરવો જોઇએ તેનું વિશદ્ વર્ણન કરેલું છે. તેમાં તેઓએ જણાવ્યું છે કે, વ્યાપાર હંમેશાં ન્યાય અને નીતિથી કરવો જોઇએ. ધંધામાં સફળતા ઇચ્છનાર શ્રાવકે અન્યાય અને અનીતિનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે જે સ્વયં બીજા જોડે અન્યાય કરે છે તેને તેના કર્મોનું ફળ મળે જ છૂટકો થાય છે. માટે અન્યાયુક્ત વ્યાપારનો ત્યાગ કરીને નીતિમત્તાથી વ્યાપાર કરવો એ જ શ્રેયસ્કર છે. મUTHથ - મનાથ (પુ.) (અનાર્ય સ્વભાવવાળો, કૂરકર્મી) સંસ્કારોથી ભર્યાભર્યા આર્યદેશમાં જન્મ લેવા છતાંય પોતાના સ્વાર્થ અને મોજ-શોખ માટે અનાર્ય જેવું વર્તન કરનારા ક્રસ્વભાવી અનાર્યો પણ આ દેશમાં છે. વસ્તુતઃ એ ભારે કર્મી જીવોનો જન્મ તો અનાયદેશમાં જ થવો જોઇતો હતો પરંતુ, આડા હાથે કોઈ પુણ્ય થઇ ગયું હશે જેના પ્રભાવે તેમને આદિશના દર્શન થયા. આર્યદશમાં જન્મ લેનારા આપણે પણ વિચારવા જેવું છે કે આપણા વર્તન અને વિચારો આર્ય જેવા છે કે અનાર્ય જેવા? अणज्जभाव - अनार्यभाव (पुं.) (ક્રોધાદિ દુર્ગુણવાળો મનુષ્ય) શાસ્ત્રોમાં ક્રોધને સર્પની ઉપમા આપવામાં આવેલી છે. જેમ સર્પ પર વિશ્વાસ મૂકી ન શકાય તેમ ક્રોધી વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ કરી 231 Page #273 -------------------------------------------------------------------------- ________________ માત્ર કંઈક સ્પર્યું એટલું જ્ઞાન છે. પાંચ જ્ઞાનમાંના પ્રથમ મતિજ્ઞાન છે. આ જ્ઞાનમાં વ્યક્તિ નિશ્ચિત ન શકાય. કારણ કે, જે વખતે વ્યક્તિને ક્રોધ આવે છે ત્યારે તેનામાં વિવેકનો અભાવ થઈ જાય છે અને માત્ર સામેવાળાનું અહિત કરવાનો જ વિચાર હોય છે. अणज्झवसाय - अनध्यवसाय (पुं.) (આલોચનામાત્ર અધ્યવસાયનો અભાવ, અવ્યક્ત જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન, ભેદ-પ્રભેદ રહિત સામાન્ય જ્ઞાન). રસ્તામાં માણસ જતો હોય તેને કોઈક વસ્તુનો સ્પર્શ થાય. પદાર્થ શું છે તેનો તેને ખ્યાલ નથી પરંતુ, માત્ર કંઈક સ્પર્ફે એટલું જ્ઞાન થાય તેને કર્મગ્રંથમાં અવ્યક્તજ્ઞાન કે ઈહા જ્ઞાન કહેલું છે. પાંચ જ્ઞાનમાંના પ્રથમ મતિજ્ઞાનમાં થનારા પ્રથમ ચરણના જ્ઞાનને દુહા જ્ઞાન કહે છે. આ જ્ઞાનમાં વ્યક્તિ નિશ્ચિત નથી હોતો કે તેને શેનો બોધ થયો છે પરંતુ, કંઈક પદાર્થ છે માત્ર એટલું જ જ્ઞાન થાય છે. આ જ્ઞાન પ્રત્યક્ષ નહીં પરંતુ, પરોક્ષ હોય છે. अणज्झोवण्ण - अनध्युपपन्न (त्रि.) (મૂચ્છ-આસક્તિથી રહિત, અનાસક્ત) જૈન કથા સાહિત્યમાં આવે છે કે, રાજાની રાણીએ દીક્ષા લીધેલા પોતાના દિયરને ગોચરી વહોરાવવા માટે સામે ગામ જવાનું હોય છે. પરંતુ વર્ષા ઋતુના કારણે નદીમાં પૂર હોવાથી સામે કાંઠે જવાનો માર્ગ નહોતો. તેની મૂંઝવણ જોઇને રાજાએ કહ્યું તું જ્યારે નદી આગળ જાય ત્યારે માત્ર એટલું કહેજે કે, જો મારા પતિ ભોગોથી નિર્લેપ હોય તો નદી માર્ગ આપજો. રાણીએ તે પ્રમાણે કર્યું અને નદીએ માર્ગ કરી આપ્યો. પરંતુ પાછા વળતા એ જ તકલીફ હતી કે, ઘરે જવું કેવી રીતે? ત્યારે દિયર સાધુએ કહ્યું, નદી આગળ કહેજો કે, મારા દિયર ખાવા છતાં ઉપવાસી હોય તો માર્ગ કરી આપ. અને ખરેખર બન્યું પણ તેવું જ. રાણીને વધુ આશ્ચર્ય થયું. તેણે રાજાને આમ બનવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું, રાણી! હું ભલે ભોગો ભોગવતો હોઉં કે મારા ભાઈ ગોચરી વાપરતા હોય અમે બન્ને તેમાં અનાસક્ત છીએ. સંસારના ભોગ-સુખોમાં અમે મૂચ્છ નથી પામતા. આજે ક્યાં મળશે આવા અનાસક્ત ભોગીઓ? 6- અનર્થ (પુ.) (પ્રયોજન વગર, નિષ્કારણ, અર્થરહિત, નિરર્થક 2. નુકશાન, હાનિ) ન્યાય શાસ્ત્રમાં આવે છે કે, દુનિયાની દરેક પ્રવૃત્તિ સકારણ હોય છે. દરેક કાર્ય પાછળ કોઈને કોઈ કારણ તો હોય જ છે. પરંતુ જૈન શાસ્ત્ર કહે છે કે, જે પ્રવૃત્તિથી તમારા ગુણોની હાનિ થતી હોય તે પ્રવૃત્તિ અર્થરહિત અને નિપ્રયોજનવાળી જ સમજવી. આથી જ તો શ્રમણો નિષ્કારણ પ્રલાપ કે નિપ્રયોજન પ્રવૃત્તિ કરતા નથી. अणट्ठकारग - अनर्थकारक (त्रि.) (અનર્થકારી, પુરુષાર્થનો ઘાત કરનાર 2. પું. આર્તધ્યાનરહિત, અનાત) જીવનમાં બે માર્ગ પ્રકારના હોય છે 1. કલ્યાણકારી અને 2. અનર્થકારી. જે વિવેકી પુરુષ છે અને પોતાનું હિત ઇચ્છે છે તેઓ પોતાને હિતકારી અને પરંપરાએ સુખ આપનાર માર્ગનું આચરણ કરે છે. પરંતુ જેઓ ભવાભિનંદી છે અને જેઓને શુભ કર્મનો ઉદય નથી થયો તેવા જીવો અનર્થકારી માર્ગે ઇચ્છાએ કે અનિચ્છાએ દોરાય છે અને નરક, તિર્યંચ જેવી દુર્ગતિઓમાં રઝળ્યા કરતા હોય છે. મg - અનર્થ (પુ.) (અઠ્યાવીસમો ગૌણ પરિગ્રહ) अणट्ठपगड - अन्यार्थप्रकृत (त्रि.) (સાધુ નિમિત્તે બનાવેલો આહાર આદિ) માત્ર સાધુ માટે જ બનાવવામાં આવેલ આહારને શાસ્ત્રમાં આધાકર્મી નામ આપવામાં આવેલો છે. કારણ કે સાધુઓ સ્થળ અને સૂક્ષ્મ બન્ને પ્રકારની હિંસાનો ત્યાગ કરનાર હોય છે. તેમના માટે બનાવેલા આહારનું ગ્રહણ તેમના ચારિત્રને બાળનાર બને છે. પિંડનિર્યુક્તિમાં તો ત્યાં સુધી કહેલું છે કે, સાધુનિમિત્તે આવો આહાર બનાવનાર શ્રાવક અને તેને ગ્રહણ કરનાર સાધુ બન્ને દુર્ગતિના અધિકારી બને છે. 232 Page #274 -------------------------------------------------------------------------- ________________ મટ્ટાક્ષિત્તિ - સનાર્તિકીર્તિ (ત્રિ.). નિષ્કલંક કીર્તિ છે જેની તે, અબાધિત કીર્તિયુક્ત) ચોવીસ તીર્થંકરોમાં ત્રેવીસમા તીર્થાધિપતિ ભગવાન પાર્શ્વનાથનું એક બીજું નામ છે પુરુષાદાનીય. અર્થાતુ, જગતના તમામ જીવો માટે જે ઉપાસનીય અને પૂજનીય છે એવા પુરુષાદાનીય પાર્શ્વનાથ. તેઓની નિષ્કલંક કીર્તિ ઊર્ધ્વલોક, અધોલોક અને મનુષ્યલોક એમ ત્રણેય લોકમાં ફેલાયેલી છે. અન્ય પુરુષોની કીર્તિ કોઈકને કોઈક અવગુણના કારણે કલંકિત થઇ શકે છે. પરંતુ, ભગવાન પાર્શ્વનાથની કીર્તિમાં કોઈ જ કલંક લાગેલું નથી. જે જીવો તેમના શરણે જાય છે તેઓ પણ નિષ્કલંકકીર્તિના સ્વામી બને છે. अणट्ठादंड - अनर्थदण्ड (पुं.) નિષ્ઠયોજન પ્રાણીઓનું ઉપમર્દન કરવું તે, નિષ્કારણ પાપ કરવા તે, સ્વાર્થ વગર આત્માને દંડવો તે, બીજું ક્રિયાસ્થાનક) જે સ્થાને જે પ્રવૃત્તિની જરૂર ન હોય છતાં પણ કરે તો આપણે તેને અજ્ઞાની અથવા મૂર્ખ કહીશું. કેવલી ભગવંતોએ પણ કહેવું છે કે, જીવ નિરર્થક મન-વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા વિપુલ કર્મોનો બંધ કરે છે. પોતાના કુટુંબ, પરિવારના નિર્વાહાદિ માટે નિર્દોષ જીવોના વધ જેવી પાપ ક્રિયાઓ કરતો રહે છે. અને પરભવમાં પીડા આપનારી આવી પાપપ્રવૃત્તિઓથી ઉપાર્જિત કર્મોના કારણે સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરતો રહે છે. अणट्ठादंडवेरमण - अनर्थदण्डविरमण (न.) (અનર્થદંડથી નિવર્તવું તે, શ્રાવકનું આઠમું વ્રત, શ્રાવકનું ત્રીજું ગુણવ્રત) જે નિરર્થક પ્રવૃત્તિથી આત્મા દંડાય તે અનર્થદંડ કહેવાય છે. મનુષ્યના જીવનમાં મોટા ભાગની આફતો અનર્થક પ્રવૃત્તિઓથી જ ઊભી થાય છે. આથી જ શ્રાવકના બાવ્રતોમાં આઠમું વ્રત અનર્થદંડવિરમણ બતાવવામાં આવેલું છે. આ વ્રતના પાંચ અતિચારો વર્ણવ્યા છે. જેઓ પણ નિરર્થક કે અનર્થદંડની પ્રવૃત્તિઓથી દૂર રહે છે તેનો આ ભવ અને પરભવ બન્ને સુધરે છે. સટ્ટાવિંધિ - મનઈવન્જિન (.) (વિના પ્રયોજન પખવાડીયામાં બે, ત્રણ કે વધુ વખત પાત્ર આદિને બંધન આપનાર સાધુ-સાધ્વી) કલ્પસૂત્રમાં સામાચારીના કથન વખતે કહેવું છે કે, જે સાધુ કે સાધ્વી પખવાડિયામાં બે, ત્રણ કે તેથી વધુ વખત સ્વાધ્યાય આદિની હાનિ કરીને નિષ્કારણ પાત્રાદિને બાંધે છે તે અનર્થબંધી છે. પાત્રાદિમાં જીવજંતુ જતુ ન રહે તે માટે એકવારનું બંધન આવશ્યક છે. પરંતુ નિરર્થક બે, ત્રણ વખત વીંટાળી-વીંટાળીને પાત્ર બાંધતાં જ્ઞાન-દર્શન-ચારિત્રની હાનિ થતી હોવાથી ત્યાજય છે. મUISVI - માનદિન (.) (ભ્રમણ ન કરવું તે, નહીં રખડવું તે) આજના સમયમાં ગુરુભગવંતના પ્રવચનોમાં જવું લોકોને કંટાળાજનક લાગે છે. વ્યાખ્યાનમાં જવાની વાત આવે એટલે તરત બોલી ઊઠે ચાલોને યાર ક્યાંક બીજે ફરવા જઇએ. વ્યાખ્યાનમાં તો ઊંઘ આવે છે. અને પછી, બસ આખા ગામમાં પ્રાણીની જેમ ભટક્યા કરે. અરે ભાઇ! અનંતાભવોથી તો એક ગતિમાંથી બીજી ગતિમાં ભટક્યા જ કર્યું છે. આ માનવભવ તો જન્મોજનમના ચાલતા સંસારપરિભ્રમણને અટકાવવા માટે છે. તેથી નક્કી કરી લેવું જોઇએ કે બસ! હવે મારે વધુ ભવોમાં રખડવું નથી. અVI (દેશી) (જાર, ઉપપતિ). જે સ્ત્રી પોતાના પતિ સિવાયના પરપુરુષ સાથે સંબંધ રાખે છે તેને સમાજ કુભાય કે કુલટા સ્ત્રીના નામે ઓળખે છે. સમય આવે તેવી સ્ત્રીઓની પરિસ્થિતિ ન ઘરની કે ન ઘાટની થતી હોય છે. યાદ રાખજો! જૈનકુળમાં જન્મ મળ્યા પછી વીતરાગીદેવ અને પંચમહાવ્રતધારી ગુરુદેવ મળ્યા પછી અન્યધર્મમાં અને અન્યાન્ય ગુરુઓમાં માથું માર્યા કરવું તે જારપુરુષને સેવનારી સ્ત્રીની જેમ કફોડી સ્થિતિને પ્રાપ્ત કરે છે. કિંતુ પતિવ્રતા સ્ત્રીની જેમ જેઓ પોતાના દેવ-ગુરુ અને ધર્મને વફાદાર રહે છે તેઓ આ ભવ અને આવનારા કેટલાય ભવો સુધી સુખી થઈ પરંપરાએ મોક્ષના સુખ ચાખે છે. સforષg - નર્થ (વ્ય.) (શત્રુને નહીં આપીને) 233 Page #275 -------------------------------------------------------------------------- ________________ કુદરતે ધન, સંપત્તિ, બુદ્ધિ, વિવેકાદિ ગુણો અન્ય પ્રાણીઓને નહીં આપીને માણસને આપ્યા છે તેનું કારણ એક જ છે કે, કુદરત જાણે છે, મેં જે વિવેકાદિ ગુણો અને સંપત્તિ વગેરે આપ્યા છે તેનો મનુષ્ય સદુપયોગ જ કરશે. તે બધાને વહેંચીને પછી છેલ્લે પોતાના માટે વિચાર કરશે. પરંતુ, દુઃખની વાત છે કે, આજનો માણસ એટલો બધો સ્વાર્થી અને લાલચુ થઇ ગયો છે કે, તે માત્ર પોતાનો જ વિચાર કરે છે. બીજાનો વિચાર તો તેને દૂર દૂર સુધી પણ આવતો નથી. માણો - મનનુયોગ (કું.) (સાત પ્રકારના અનુયોગથી વિપરીત યોગ) સુત્રનો વિસ્તારથી અર્થની સાથે અનુકુળ સંબંધ યોજવો તે અનુયોગ અને તેનાથી વિપરીત હોય તે અનનુયોગ કહેવાય છે. વિશેષાવશ્યક ભાષ્યમાં અનુયોગના જેમ સાત પ્રકાર વર્ણવ્યા છે તેમ આ અનનુયોગના પણ સાત પ્રકાર કહેલા છે. 1. નામ 2. સ્થાપના 3. દ્રવ્ય 4. ક્ષેત્ર 5. કાળ 6, વચન અને 7. ભાવ. આ સાતેય પ્રકારની વિશેષાવશ્યક ભાષ્યમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. अणणुचीइय - अननुचित (त्रि.) (શાસ્ત્રમાં જેની પરવાનગી આપી હોય તે, શાસે જેની અનુજ્ઞા કરેલી હોય તે) નિશીથચૂર્ણિના પ્રથમ ઉદેશામાં કહેલું છે કે, જે શ્રમણ નિરપેક્ષપણે પોતાના અહિત અને સામેનાને થનારા ગુણનો વિચાર કર્યા વિના સહજ ભાવે ગ્લાન વગેરેની સેવા કરે છે તે શાસ્ત્રસમ્મત છે. અર્થાત્ જે આત્મા કોઇપણ સ્વાર્થ ભાવ રાખ્યા વિના માત્ર પરોપકારની ભાવનાથી બાળ, વૃદ્ધ, ગ્લાન વગેરે શુશ્રુષાયોગ્ય જીવોની સેવા કરે છે તેને શાસ્ત્રકારોએ મોક્ષમાર્ગ સાધક તરીકે બતાવ્યો છે. अणणुपालण - अननुपालन (न.) (પાલન ન કરવું તે 2. પૌષધોપવાસનો અતિચાર) રોગથી પીડાતો પુરુષ વૈધે આપેલી દવાનું સેવન કરે તો જ તે રોગમુક્ત થઈ શકે છે. તેમ જો ભવરોગથી મુક્ત થવું હોય તો પરમાત્માએ આપેલી આચારોરૂપી દવાઓનું સેવન કરવું જ પડે. જેઓ પરમાત્માએ બતાવેલા આચારોનું પાલન નથી કરતા તેઓ ક્યારેય સંસારવિષચક્રમાંથી છૂટી શકતા નથી. अणणुवाइ (ण)- अननुपातिन् (त्रि.) (સિદ્ધાંતથી વિરુદ્ધ, સિદ્ધાંતને નહીં અનુસરનાર) વક્તાએ હંમેશાં સિદ્ધાંતોને અનુસરનારા તત્ત્વોનો ઉપદેશ આપવો જોઇએ. જે ઉપદેશ સિદ્ધાંતને અનુસરતો નથી, જેનો સિદ્ધાંત સાથે બાધ આવે તેવા પ્રકારનું કથન ઉત્સુત્ર પ્રરૂપણા બને છે અને ઉત્સુત્ર પ્રરૂપણા જેવો મોટો બીજો કોઈ દોષ નથી, કારણ કે તેનાથી સ્વ-પર બન્નેના અહિતની પરંપરા સર્જાય છે. સાથે-સાથે શાસનની હીલના થાય છે અને શાસનની ગરિમાને હાનિ પહોંચે છે. માટે સ્વ અને પરના હિતને ઇચ્છનારા વક્તાએ સર્વદા જિનભાષિત સિદ્ધાંતોને અનુસરતો ઉપદેશ આપવો જોઇએ. अणणुवाय - अननुपात (पुं.) (ન આવવું તે) તારા દુઃખમાં કોઇ ભાગ પડાવવા આવનાર નથી. તારા કરેલા કર્મો તારે જ ભોગવવાના છે. નારદ ઋષિના આ એક જ વાક્યથી વાલિયો લૂંટારો વાલ્મિકી ઋષિ બની ગયો. પરમાત્મા મહાવીરે પણ આચારાંગસૂત્રમાં આ જ વાત કહેલી છે. જે માયા' અર્થાત, આ સંસારમાં તું એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. તારી સાથે કોઈ આવ્યું પણ નથી અને આવવાનું પણ નથી. માટે સમયસર જાગી જા અને અત્યારથી જ આત્મકલ્યાણના કાર્યોમાં લાગી જા. કારણ કે અનાત્મિક કોઈપણ સંબંધો તારા પોતાના નથી. अणणुसासणा - अननुशासना (स्त्री.) (શિક્ષાનો અભાવ, અનુશાસનનો અભાવ). કીડીને પણ ખબર છે કે, જો મારે ગોળ કે સાકરને મેળવવી હશે તો મારી આગળની કીડીઓ જે માર્ગે જાય છે તે જ માર્ગે જવું પડશે અને તો જ હું મીઠાશને મેળવી શકીશ. એક અસંજ્ઞી કહેવાતી કીડીને પણ અનુશાસનની મહત્તાની ખબર છે. જયારે આપણે બુદ્ધિના બેતાજ બાદશાહ કહેવાતા હોવા છતાં પણ આપણામાં અનુશાસનનો અભાવ રહેલો છે. કેમ કે ધર્મથી પ્રાપ્ત થતાં સુખોની 234 Page #276 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા આપણે રાખતા હોઇએ છીએ પરંતુ, એ જ ધર્મનું પાલન કરવામાં સખત આળસુ છીએ. આ હકીકત જ જણાવે છે કે, આપણામાં અનુશાસનનો કેટલો બધો અભાવ છે. મHUJ - મન (ત્રિ.). (અભિન્ન, અમૃથક 2. મોક્ષમાર્ગથી ભિન્ન નહીં તે, જ્ઞાનાદિ 3. અસાધારણ, અદ્વિતીય) જે મોક્ષમાર્ગમાં વર્તતો નથી તે માર્ગથી ચુકેલો છે, માર્ગભિન્ન છે. પરંતુ જે જિનેશ્વર ભગવંતે કહેલા આચારો અને મર્યાદાઓનું પાલન કરે છે તે મોક્ષમાર્ગથી અભિન્ન છે. આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના તૃતીય અધ્યયન અને બીજા ઉદ્દેશામાં કહેવું છે કે આવો સંયમી આત્મા મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરનાર હિંસાનું સ્વયં સેવન કરતો નથી, અન્ય પાસે હિંસા કરાવતો નથી અને જેઓ હિંસા આચરે છે તેમને સારા માનતો પણ નથી. તેનું સમ્યક્ત અર્થાત્, આત્મજ્ઞાન અડીખમ છે. તે બીજાઓમાં પોતાનું દર્શન કરે છે. મUTUોય - મનનેય (ત્રિ.) (અન્યથી ન દોરવાય તેવો, સ્વયંબુદ્ધ) સૂત્રકૃતાંગ આગમના પ્રથમ શ્રુતસ્કંધ અને બારમા અધ્યયનમાં કહેલું છે કે, સ્વયંબુદ્ધ આત્માઓ અનન્યનેય હોય છે. કારણ કે તેઓને બીજા કોઇની પાસેથી હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગરૂપ ઉપદેશની જરૂર પડતી નથી. તેઓ સ્વયં જ એટલા પ્રબુદ્ધ હોય - છે કે, પોતાના માટે શું હેય છે અને શું ઉપાદેય છે તેનું સ્પષ્ટ જ્ઞાન તેઓને હોય છે. अणण्णदंसि (ण) - अनन्यदर्शिन् (पुं.) (પદાર્થને યથાવસ્થિત જોનાર, પદાર્થ જે રીતે છે તે પ્રમાણે જોનાર). જગતના દરેક પદાર્થને જોવા જોવામાં દૃષ્ટિ ભેદ હોય છે. જે જીવ તત્ત્વજ્ઞાનને નથી સમજેલો, સમ્યક્તને નથી સ્પર્શેલો તે જીવ પદાર્થના માત્ર વર્તમાન સ્વરૂપને જોનારો હોય છે. દા.ત. તે વર્તમાન સમયમાં ઇંટ, ચૂનો, સીમેન્ટ અને રેતીથી બનેલા મકાનને ઘર સ્વરૂપે જુવે છે. જયારે સમ્યગ્દષ્ટિ આત્મા મકાનમાં બનાવવા માટે વપરાયેલા પદાર્થોના ભૂતકાળના સ્વરૂપ અને ભવિષ્યમાં થનારા પરિણામ સ્વરૂપને જોનારા હોય છે. અર્થાત્ ભૂતકાળમાં તે પૃથ્વીકાયરૂપે હતા, શસ્ત્રાદિના ઘાતથી તે ઇંટ, ચૂનાદિનું સ્વરૂપ આપીને ઘર તરીકે બનાવવામાં આવ્યા અને સમય જતા મકાન જીર્ણ થશે અને પુનઃ પોતાના મૂળ સ્વરૂપમાં આવી જશે. ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એ દરેક પદાર્થનો સ્વભાવ હોય છે. આમ દરેક પદાર્થને યથાવસ્થિત જોનારા હોય છે. મUTUાપરમ - મનચપરમ (પુ.). (સંયમ, ચારિત્ર, ઇન્દ્રિયનિગ્રહ) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયન અને પ્રથમ ઉદ્દેશામાં કહેલું છે કે, જે જ્ઞાની આત્મા કર્મોના પરિણામને જાણે છે. પ્રતિપળ સંયમના યોગોમાં રત છે. તેને પ્રમાદ દોષ ક્યારેય પણ પીડી શકતો નથી. અને પ્રમાદમુક્ત શ્રમણ શુભયોગો દ્વારા અશુભ કર્મોનો નાશ કરતો અપ્રતિપાતિ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. મામા - મનચમનસ્ (ત્રિ.) (એકાગ્ર ચિત્તવાળો, તલ્લીન ) આનંદઘનજી મહારાજે પરમાત્માનું ધ્યાન કેવી રીતે ધરવું તેનું ઉદાહરણપૂર્વક ખૂબ સુંદર નિરૂપણ કરેલું છે. તેઓએ લખ્યું છે કે, જેવી રીતે દોરડા પર ચાલતા નટને જોવા માટે લાખો આવતા અને જતા હોય છે છતાં પણ નટનું ધ્યાન લોક તરફ ન જતાં પોતાની ચાલ પર હોય છે. ગાય આખો દિવસ ભલે ગમે ત્યાં ફરે છતાં તેનું ચિત્ત પોતાના વાછરડામાં હોય છે. સોની, જુગારી વગેરેનું ચિત્ત સોના અને જુગારમાં જ લાગેલું હોય છે. તેની જેમ જ્યારે પરમાત્મા સાથે ચિત્ત તલ્લીન થઇ જાય ત્યારે જ જીવાત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ બની જાય છે. अणण्णहावाइ (ण) - अनन्यथावादिन् (पुं.) (સત્ય કહેનાર) આવશ્યકસૂત્રના ચતુર્થ અધ્યયનમાં કહેલું છે કે, જેઓ સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે અને પરોપકારની જ વૃત્તિવાળા છે. વળી જેમણે રાગ-દ્વેષ અને મોહને જીતી લીધા છે એવા જિનેશ્વર પરમાત્માને અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી હોતું. તેઓ અનન્યથાવાદી - 235 Page #277 -------------------------------------------------------------------------- ________________ હોય છે અર્થાતુ, તેઓ માત્રને માત્ર સત્યવક્તા હોય છે. . મUTUUTRA - મનન્યામ (ત્રિ.) (મોક્ષમાર્ગથી અન્ય માર્ગને વિષે રમણ નહીં કરનારા, મુક્તિમાર્ગે રમણ કરનારા) સમકિતીના પાંચ લક્ષણોમાંનું એક લક્ષણ છે નિર્વેદ અર્થાત, સંસારથી કંટાળો. જેણે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કર્યું છે તેવા આત્માને સંસારના દરેકે દરેક પ્રસંગોમાં કે કાર્યોમાં કોઈ જ દિલચસ્પી કે આનંદ હોતો નથી. માત્ર એક ફરજરૂપે જતેનું પાલન કરતો હોય છે. તેનું ચિત્ત તો મોક્ષમાર્ગના સાધનોમાં જ રમતું હોય છે. તેને દેવ-ગુરુ અને ધર્મ સિવાય ક્યાંય આનંદ નથી આવતો. માષ્ફય - અનાશ્રવ (પુ.). (આશ્રવનિરોધ, નવા કર્મોને આવતાં અટકાવવાં તે). પ્રશ્નવ્યાકરણસૂત્રના પહેલા આશ્રવ દ્વારામાં લખેલું છે કે, નવા કર્મોનો આત્મામાં પ્રવેશ થવો તે આશ્રવ છે. અને તેના નિરોધના કારણભૂત જિનાજ્ઞાના પાલનથી નવા કર્મોનો રોધ-નિષેધ કરવો તેનું નામ છે અનાશ્રવ. અર્થાતુ આત્મામાં પ્રવેશતા નવા કર્મોને અટકાવવા તેનું નામ છે અનાશ્રવ. અનાશ્રવી આત્મા તપ-જપ-જ્ઞાન-ધ્યાન વડે કર્મો ખપાવી સિદ્ધ-બુદ્ધ ને મુક્ત થાય છે. મUTયર - અનાશ્રવર (પુ.) (આશ્રવનિરોધ કરનાર, નવા કર્મોને આવતાં અટકાવનાર) ભગવતીસૂત્રના પચ્ચીસમા શતકના સાતમા ઉદ્દેશામાં પ્રશસ્ત મનના વિનયભેદની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, જે પાપભીરૂ છે અને નવા કર્મોના બંધનને ઇચ્છતો નથી તે ભવ્યાત્મા નવા કર્મોના આશ્રવભૂત પ્રાણાતિપાત આદિ પાપક્રિયાઓનો ત્યાગ કરે છે. જે જીવહિંસાદિ કરતો નથી તેનું ચિત્ત કાયમ પ્રસન્ન રહે છે. મUTયત્ત - અનંહત્વ () (પાપરહિતપણું, કર્મ રહિતતા, આશ્રવનો અભાવ) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે કે, “સંગને મારૂં નાય' અર્થાતુ, હે શ્રમણ ! ઘાતિ અને અઘાતિ બન્ને પ્રકારના કર્મોના આશ્રવનો અભાવ કર. અર્થાત્ કર્મનાશમાં મુખ્ય કારણભૂત એવા ચારિત્રધર્મનું શુભભાવપૂર્વક પાલન કર. સંયમના નિરતિચાર પાલન થકી તારા આત્માને નિષ્કર્મા બનાવ. अणतिक्कमणिज्ज - अनतिक्रमणीय (त्रि.) (અતિક્રમણ કરવા યોગ્ય નહિ, ઉલ્લંઘન કરવા યોગ્ય નહિ) સ્વ-પરના હિત માટે શિષ્ટપુરુષો કે વડીલોએ જે મર્યાદા બાંધી હોય તેનું ઉલ્લંઘન ક્યારેય પણ ન કરવું જોઇએ. જો તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઘણી બધી આપત્તિઓના ભોગ બનવું પડે છે. સીતાએ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કર્યું તો તેને રાવણ હરી ગયો. પરસ્ત્રીને મા-બહેનની નજરે જોનારો રાવણ પરસ્ત્રીમાં આસક્ત થયો તો તેણે પોતાના પ્રાણ ખોવા પડ્યા. अणतिक्कमणिज्जवयण - अनतिक्रमणीयवचन (त्रि.) (જેના વચન ઉલ્લંઘન કરવા યોગ્ય નથી તે, જેમ કે માતા, પિતા, ગુરુ આદિ) માતૃ-પિતૃભક્ત શ્રવણનો આદેશ છે. જેણે કાવડમાં માતા-પિતાને બેસાડીને અડસઠ તીરથની યાત્રા કરાવી હતી. આ દેશ પિતૃભક્ત રામનો છે જેણે પિતાના વચનને સત્ય ઠેરવવા માટે ચૌદવર્ષનો વનવાસ હસતા મોઢે સ્વીકારી લીધો. આ એ દેશ છે જ્યાં માતાપિતાના વચનોનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવામાં નહોતું આવતું. પરંતુ આજે તે ઇતિહાસ બની ગયો છે. આજે તો માતા-પિતાની વિરુદ્ધમાં જવું એ ફેશન બની ગઇ છે. યાદ રાખજો! માતા-પિતાની વાતનું ઉલ્લંઘન કરીને તમે તમારું ધાર્યું તો કરી લેશો પરંતુ, તેમની આંતરડી બાળીને જે પાપ બાંધશો તે તમને જન્મજન્માંતર સુધી રડાવશે. अणतियार - अनतिचार (त्रि.) (અતિચારરહિત) ત્રિગુપ્ત મુનિને પૂછવામાં આવ્યું કે, હે મુનિવર ! આપના ચારિત્રજીવનમાં કેટલા દોષ છે? ત્યારે તેમણે કહ્યું કે, એક વાર મનમાં મને મારી પૂવવસ્થાની સ્ત્રી યાદ આવી ગઈ હતી તે મનથી પાપ થયું હતું. એક શ્રાવકના ત્યાંથી ગોચરી વહોરીને બીજા શ્રાવકના 236 Page #278 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ગોચરી લેવા ગયો ત્યારે તેના પૂછવાથી મેં કહ્યું કે, પેલાએ મને અમુક ગોચરી વહોરાવી તે વચનથી અતિચાર લાગ્યો હતો અને એકવાર જંગલમાં વૃક્ષ નીચે સૂતો હતો ત્યારે ત્યાં અચાનક રાત્રે આવેલા સાર્થની રસોઈ બનાવવાના ચૂલાની ગરમીથી બચવા માટે પંજયા વગરની જમીન પર માથું રાખ્યું હતું, આના સિવાય કોઈ પાપનું સેવન નથી કર્યું. ધન્ય હોજો એ મુનિવર્યને જેણે પોતાના ચારિત્રજીવનને નિરતિચાર બનાવ્યું હતું. अणतिवाइ (ण) - अनतिपातिन् (पुं.) (અહિંસક) સૂત્રકૃતગગત દ્વિતીય શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં કહેલું છે કે, જીવોની હિંસા કરવી, તેઓને પીડા ઉપજાવવી, મર્દન કરવું ઇત્યાદિ દુષ્કર્મો જીવને દુર્ગતિમાં લઈ જનાર હોવાથી અતિપાતિ છે. જેણે એવા પાપનો પ્રતિષેધ અર્થાત, ત્યાગ કર્યો છે તે અહિંસક પુરુષ અનતિપાતિ છે. જૈન શ્રાવક નિરપરાધી અને નિષ્કારણ જીવોની હિંસા નથી કરતો. માટે તે અહિંસક છે. પરંતુ તે ડરપોક છે એમ રખેને માનતા. કારણ કે ઇતિહાસમાં કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, ઉદયન મંત્રી વગેરે તેના જીવંત ઉદાહરણો છે. अणतिविलंबियत्त - अनतिविलम्बितत्व (न.) (અતિવિલંબ રહિત બોલવું તે, વચનના 35 અતિશયોમાંનો એક) તીર્થકર ભગવંતના ચોત્રીસ અતિશયમાંનો એક અતિશય છે વચનાતિશય. પરમાત્મા જ્યારે દેશના આપતા હોય છે ત્યારે તેમની વાણીનો પ્રવાહ અમ્બતિલપણે વહેતો હોય છે. તેઓ કલાકોના કલાકો સુધી દેશના આપે તો પણ તેમના વચન પ્રવાહમાં ક્યાંય મંદતા આવતી નથી. જેમ પરમાત્માનો આ અતિશય હોય છે તેવી રીતે શાસનની ધુરાને સંભાળનારા આચાર્યોનો પણ આ વચનાતિશય હોય છે. તેઓ જ્યારે પ્રવચન આપતા હોય ત્યારે નદીના પ્રવાહની જેમ તેમનો વાપ્રવાહ અખ્ખલિતપણે ચાલતો હોય છે અને ભવ્યશ્રોતાઓ તેમની પ્રવચનરૂપી શ્રુતગંગામાં બધું જ ભાન ભૂલીને વહેવા લાગે છે. મUત્ત - ઋUIર્ત (યું, સ્ત્રી.) (ઋણથી પીડિત, ઋણી, રાજાદિનો કરજદાર). સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનના ચોથા ઉદ્દેશામાં કહેવું છે કે, જેણે રાજા વગેરે પાસેથી સુવર્ણ, ધાન્યાદિનું ઋણ લીધું હોય, જેના માથે દેવુ હોય, તેવા પુરુષ કે સ્ત્રીને દીક્ષા આપવી નહિ. કારણ કે તેવો ઋણી આત્મા પોતાના ઋણથી બચવા માટે સાધુ બને અને જે જૈનધર્મને પામેલા નથી તેવા લેણદારો આવીને સાધુ, સમુદાય અને શાસનને બદનામ કરવાના પ્રયત્નો કરે. અર્થાત્ એકનું કરેલું કર્મ આખા શાસનને ભોગવવાનું આવે. માટે શાસનની હીલના થતી બચાવવા માટે દેવાથી પીડિતને દીક્ષા આપવાનો નિષેધ છે. *નાર (નિ.) (અગૃહીત, અસ્વીકૃત) શાસ્ત્રોએ સંસારને પાપબહુલ કહેલો છે. જે આત્મા ભાવથી ચારિત્રનું પાલન કરે છે. જે મનુષ્ય કોઇપણ પ્રકારના દોષોનું સેવન નથી કરતો અને સંપૂર્ણપણે શ્રમણ જેવું જીવન જીવે છે. ગૃહાવસ્થામાં યાવત્ કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલું હોય પણ અગૃહીત સાધુવેશવાળા હોય ત્યાં સુધી દેવો પણ તેમને વંદન કરતા નથી. જ્યારે તેઓ સર્વપ્રથમ મહાવ્રતોના સ્વીકાર સ્વરૂપ સાધુવેશને ધારણ કરે છે ત્યારે જ તેઓ વંદનીય બને છે. વિચાર કરો કે, સાધુવેશને કેટલો બધો ઉચ્ચ કક્ષાનો દરજ્જો લોકોત્તર શાસનમાં પ્રાપ્ત થયેલો છે. સારં (શ-ન.). (નિર્માલ્ય, દેવને ચડાવેલું દ્રવ્ય, દેવોચ્છિષ્ટ દ્રવ્ય) પરમાત્માના જિનાલયમાં દેવને ચઢાવવામાં આવતા સોના-ચાંદી-રૂપિયા આદિ દ્રવ્યને ભક્તો પોતાના ઉપયોગમાં લઈ શકતા નથી. કારણ કે, તેને નિર્માલ્ય તરીકે ગણવામાં આવેલું છે. અર્થાત જે વસ્તુ પરમાત્માને ચઢાવેલી હોય તે દેવદ્રવ્ય નામક ક્ષેત્રમાં જાય છે અને તેનો ઉપયોગ માત્રને માત્ર જિનેશ્વર સંબંધી ક્ષેત્રમાં જ થઇ શકે છે તે સિવાયના ક્ષેત્રમાં ઉપયોગ કરવાથી ઘોર પાપના ભાગીદાર બનવું પડે છે અને અનંતા ભવો સુધી તેનું પરિણામ ભોગવવું પડે છે. માટે સુખના ઇચ્છુક દરેક પુરુષે આવા દેવદ્રવ્યનો ઉપયોગ ટાળવો જોઇએ. 237 Page #279 -------------------------------------------------------------------------- ________________ अणत्तट्ठिय - अनात्मार्थिक (त्रि.) (પરમાર્થી, સ્વાર્થી નહીં તે 2. અસ્વીકૃત, પોતાનું નહીં કરેલું તે). કોઇક ઠેકાણે સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે આ ધરતી પર વૃક્ષો હંમેશાં બીજા માટે ફળે છે. નદીઓનાં મીઠાં નીર કાયમ બીજા માટે જ વહેતા હોય છે અને જે પરોપકારરસિક છે તેવા મહાપુરુષોની સંપત્તિ બીજાના ઉપયોગ માટે જ હોય છે. તેમની દ્રવ્ય સંપત્તિ કે ગુણ સંપત્તિ સર્વદા બીજાના ભલા માટે જ થતી હોય છે. અત્તપન - મનાત્મપ્રજ્ઞ (ત્રિ.) (જેની બુદ્ધિ આત્મહિત કરવામાં નથી તે, વ્યર્થ બુદ્ધિવાળો) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેવું છે કે, હે જીવાત્મા ! તને મળેલી બુદ્ધિનો ઉપયોગ પોતાના આત્મહિત માટે કર. તેનાથી જ તારું કલ્યાણ થવાનું છે. જેની પાસે ઘણી બુદ્ધિ છે પરંતુ, સ્વાર્થવશ માત્ર ભોગ-સુખો મેળવવા માટે જ તેનો ઉપયોગ કરનાર પુરુષ અનાત્મપ્રજ્ઞ છે અર્થાતુ, જ્ઞાની પુરુષો તેને વ્યર્થબુદ્ધિવાળો કહે છે. કારણ કે તેવી બુદ્ધિ એકાંતે તેનું અહિત કરનારી જ હોય છે. અપત્તિવ - મનાત્મવત્ (ત્રિ.) (સંકષાયી, કષાયથી યુક્ત) આત્માનો મૂળભૂત સ્વભાવ કષાય રહિતપણાનો છે. જે આત્મા કષાયથી મુક્ત હોય તે આત્મગત છે, પરંતુ જે જીવ કર્મોના આવરણના કારણે પોતાના અકષાયી ગુણથી મૂત થઈ ગયો છે તે સકષાયી આત્મા ધર્મનો અધિકારી બનતો નથી. કારણ કે નિશ્ચયનયની અપેક્ષાએ ધર્મની સાચી ઉપાસના આત્માના અકષાયીભાવથી જ થાય છે. अणत्तागमण अनात्तागमन (न.) (અપરિગૃહીત સ્ત્રીના અગમનરૂપ સ્વદારાસંતોષ વ્રતનો અતિચાર) જેમ ચારિત્ર ગ્રહણ કરનારા સાધુ માટે પંચમહાવ્રત આવશ્યક છે. તેમ જિનશાસનને પામેલા શ્રાવક માટે બાવ્રતોનો સ્વીકાર પણ જરૂરી છે. જેમ બારવ્રતો છે તેમ તેમાં લાગતા કલંકરૂપ અતિચારો પણ છે. ચોથા સ્થલમૈથુનવિરમણવ્રતમાં લાગતા અતિચારોમાંનો એક અતિચાર છે અપરિગ્રહીતાગમન. પોતાની પત્ની સિવાયની વેશ્યા, પતિવિરહિણી, પતિએ કાઢી મૂકેલી હોય, અનાથ વગેરે સ્ત્રીઓ સાથે સંબંધ રાખવો તે અપરિગ્રહીતાગમન નામનો અતિચાર છે. માW - અનર્થ (કું.) (અનર્થ હેતુ, એકવીસમો ગૌણ પરિગ્રહ) પ્રશ્નવ્યાકરણસૂત્રના પાંચમા આશ્રદ્વારમાં પરિગ્રહને અનર્થના હેતુ-કારણ તરીકે બતાવેલો છે. કેમ કે સૌ પ્રથમ વ્યક્તિને ધન મેળવવામાં ઘણા બધા અનીતિ આદિ સંઘર્ષોનો સામનો કરવો પડે છે. તે કર્યા બાદ જ્યારે ધનની પ્રાપ્તિ થાય ત્યારપછી તે મળેલા ધનને કોઈ લઈ ન જાય તે માટે તેનું રક્ષણ કરવાની ચિંતા સતાવે છે. આમ પરિગ્રહ અનર્થોની પંરપરાને સર્જનાર હોવાથી જ્ઞાની ભગવંતોએ અનર્થના હેતુભૂત પરિગ્રહનો સર્વથા ત્યાગ અથવા પરિગ્રહપરિમાણ કરવાનો ઉપદેશ આપેલો છે. अणत्थक - अनर्थक (पुं.) (પરમાર્થ દૃષ્ટિએ નિરર્થક અઠ્યાવીસમો ગૌણ પરિગ્રહ, નિમ્પ્રયોજન). સંસારમાં રહેલા ગૃહસ્થ માટે પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો શક્ય નથી. પોતાના કે કુટુંબનો નિર્વાહ કરવા માટે ધનની જરૂર પડે જ છે. પરંતુ કેટલો પરિગ્રહ કરવો તેમાં વિવેક હોવો આવશ્યક છે. નિષ્ઠયોજન અને અર્થરહિત પદાર્થોનો સંગ્રહ કરવો એ દુઃખ અને દુર્ગતિની નિશાની છે. પોતાનું જીવન સુખમય અને શાંતિમય પસાર થાય તેટલા પુરતા જ સાધનો રાખવા. બાકીના માટે પચ્ચખ્ખાણ લઈ સંતોષ રાખવો જોઈએ. સ્થિર - અનર્થકાર (ત્રિ.) (પુરુષાર્થનો ઘાત કરનાર) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ મનુષ્યજીવનના આરાધ્ય પાસાઓ છે. માનવભવ મળ્યા પછી એ ચારેય પુરુષાર્થ આદરવા જોગ બને છે. આ ચારેય પુરુષાર્થો પરસ્પર ઘાતક ન બનતાં એકબીજાના પુરક કેમ બને એ રીતે સદ્ગુરુના માર્ગદર્શન 238 Page #280 -------------------------------------------------------------------------- ________________ હેઠળ પોતાનો જીવન વ્યવહાર બનાવવો જોઈએ. अणत्थंतर - अनर्थान्तर (न.) (એકાર્થક, એક જ અર્થવાળો શબ્દ) ઘણા જૈનોને પોતાના દર્શન વિષે વપરાતા પારિભાષિક શબ્દો કે શાસ્ત્રીય શબ્દો અંગે ખ્યાલ નથી હોતો. તેઓ જૈનધર્મ સિવાયના સ્યાદ્વાદસિદ્ધાંત, અનેકાન્તદર્શન કે આત્ દર્શન વગેરે જૈન ધર્મના સંદર્ભમાં વપરાતા પર્યાયવાચી શબ્દોથી અપરિચિત હોય છે. અસ્થિ થ - અનર્થસ્થ (પુ.) (ભાવધનયુક્ત). ઘરની તિજોરીઓમાં અને બેંકના લોકરોમાં ભલે કરોડો રૂપિયાની સંપત્તિ પડી હોય પરંતુ, જો હૃદયમાં અતિથિ પ્રત્યે સત્કાર, વડીલો પ્રત્યેનો આદરભાવ નથી તો તેના જેવો ગરીબ બીજો કોઇ નથી. કાગળના રૂપિયા અને સોના-ચાંદી ક્યારેય સાથે નથી આવતા. સાથે આવે છે તો હૃદયમાં ઉત્પન્ન કરેલ સભાવનું ધન. ઘરમાં કે ખિસ્સામાં ભલે પૈસા ન હોય પરંતુ, ચિત્ત જો મૈત્રી-દયા આદિ ભાવધનયુક્ત હોય તો તેને આ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ માનજો. અસ્થિવૃત્ત - અનર્થવૂડ (પુ.). (નિજગુણથી ઉપાર્જિત નામવાળો રત્નપતીનો પુત્ર) अणत्थदंडज्झाण - अनर्थदण्डध्यान (न.) (નિમ્પ્રયોજન જ હિંસાદિ કરવાનું ધ્યાન કરવું તે) આ સંસારમાં એવા લોકો પણ હોય છે કે જેઓ કોઇ કારણ વિના પણ બીજાને હેરાન ન કરે તો ચેન ન પડે. આવા લોકોને વ્યવહારમાં નારદવૃત્તિવાળા કહેવામાં આવે છે. તેઓનું ધ્યાન હંમેશાં નિષ્ઠયોજન જ બીજાને કેવી રીતે હેરાન કરવા તેમાં જ પરોવાયેલું હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે, આવી પ્રવૃત્તિ અને ચિત્તવૃત્તિવાળાઓ મૃત્યુ પામીને હીનકક્ષાના કહેવાતા પરમાધામી કે કિલ્બિષિક દેવયોનિમાં પણ ઉત્પન્ન થાય છે. अणत्थफलद - अनर्थफलद (त्रि.) (સ્વ-પરને અનર્થકારી ફળ આપનાર) શ્રાવકે માત્ર પોતાના માટે જ જે આહાર બનાવ્યો હોય. તેવા શુદ્ધ અને નિર્દોષ આહારવાળી ભિક્ષા ઉત્કૃષ્ટ ભાવ સાથે સાધુને વહોરાવે. અને સામે પક્ષે સર્વ પ્રકારે દોષરહિત હોય તેવી ભિક્ષા ગ્રહણ કરે તો સાધુ અને શ્રાવક બન્ને માટે તે ભિક્ષા કર્મનિર્જરા અને પુણ્યનો બંધ કરાવનારી બને છે. પરંતુ શ્રાવક સદોષ ભિક્ષા સાધુને વહોરાવે અને સાધુ દોષિત ભિક્ષા જાણવા છતાં પણ ગ્રહણ કરે તો તે ભિક્ષા બન્નેને અનર્થકારી ફળ આપનારી બને છે. अणथमियसंकप्प - अनस्तमितसंकल्प (पुं.) (જને દિવસમાં જ ખાવાનો સંકલ્પ છે તે) ચૌદવર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણ જ્યારે પોતાના પુણ્ય પ્રતાપે રાજકન્યાને પરણીને આગળ જતાં હતા ત્યારે કન્યાએ હઠ પકડી કે, હું તમારી સાથે આવીશ. તે સમયે લક્ષ્મણે કહ્યું કે વનવાસ અતિ કઠિન છે તારા જેવી સુકોમલ કન્યાથી તે સહન નહીં થાય પરંતુ, જ્યારે વનવાસ પૂરો થશે ત્યારે ચોક્કસ તને લેવા આવીશ.કન્યાએ શંકા સાથે કહ્યું કે, તેની ખાત્રી શું? ત્યારે લક્ષ્મણ બોલ્યા, જો હું તને દગો આપું તો મને રાત્રિભોજન કરનારને જે પાપ લાગે તેટલું જ પાપ મારે માથે. વિચારી જુઓ! રાત્રિભોજનમાં કેટલું મહાપાપ હશે. આજે પણ એવા કેટલાય છે જેઓને રાત્રિભોજનનો ત્યાગ છે. ધન્ય છે તે રાત્રિભોજન ત્યાગી મહાત્માઓને. अणत्थवाय - अनर्थवाद (पुं.) (નિમ્પ્રયોજન બોલવું તે). પ્રવજ્યા ગ્રહણ કર્યા બાદ ચારજ્ઞાનના સ્વામી તીર્થકર ભગવંતો જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી મૌનને ધારણ કરનારા હોય છે. કેમ કે તેઓ જાણે છે કે છદ્મસ્થાવસ્થામાં અસત્ય બોલાઈ જવાની સંભાવના છે. ઉત્કૃષ્ટ એકાગ્રચિત્તવાળા પરમાત્માઓ પણ જો બોલવાનું ટાળતા હોય તો નિપ્રયોજન કેટલુંય બોલનારા આપણાથી શું અસત્ય નહીં બોલાઈ જવાય? જેઓ 239 Page #281 -------------------------------------------------------------------------- ________________ કારણ વગર જ ખૂબ બોલ બોલ કર્યા કરે છે. દુનિયામાં તેવાઓનો વિશ્વાસ કોઇ જ કરતું નથી. अणत्थादंड - अनर्थदण्ड (पुं.) (પ્રયોજન વગર હિંસા કરવી તે) જેણે ચારિત્ર ગ્રહણ નથી કર્યું તેવા શ્રાવકને સંસારમાં જીવવા માટે હિંસા કરવી પડતી હોય છે. ત્યાં આગળ પણ શાસ્ત્રોએ તેમને હિંસાની અનુમતિ નથી આપી પરંતુ, તેની જયણા પાળવાની કહેલી છે અર્થાતુ, જેટલી શક્ય બને એટલી ઓછી હિંસાથી કાર્ય કરવું. અને સર્વવિરતિધરને તો સર્વથા હિંસાનો નિષેધ જ કરેલો છે. જો આવશ્યક કાર્યોમાં પણ હિંસાની અનુમતિ શાસ્ત્રો નથી. આપતા તો પછી વિના કારણે પોતાના શોખ માટે કે પછી બસ મન થયું એટલા માત્રથી હિંસા કરવાની રજા કેવી રીતે મળી શકે? अणत्थादंडवेरमण - अनर्थदण्डविरमण (न.) (તૃતીય ગુણવ્રત, શ્રાવકનું આઠમું વ્રત). શ્રાવકના બારવ્રતોમાંનું તૃતીય ગુણવ્રત છે અનર્થદંડનો ત્યાગ કરવો. જેનો કોઇ જ અર્થ ન સરતો હોય તેને કહેવાય અનર્થ. અને અનર્થપણે અન્ય જીવોની હિંસા કરવી તે છે અનર્થદંડ. શ્રાવકવ્રતોને ધરનાર જીવાત્મા આવા અનર્થદંડનો ત્યાગ કરનાર હોય છે. અMદ્ધ - મનઈ (ત્રિ.). (જેનો કોઈ વિભાગ ન થાય તે, નિર્વિભાગ) જે અવિભાજ્ય છે. જેનો કોઇ જ પ્રકારે વિભાગ કરી ન શકાય તે અનદૂધે છે. સ્થાનાંગસૂત્રના તૃતીય ઠાણાના બીજા ઉદેશામાં કહેલું છે કે, આ ચૌદ રાજલોકમાં કાળ, પ્રદેશ અને પરમાણુ આટલા નિર્વિભાગ છે. તેનો કોઇ જ ભેદ કરી શકતું નથી. કેવલજ્ઞાનીની દૃષ્ટિએ પણ તેમાં જોઇ વિભાગ થઇ શકતો નથી. માથાર - ત્રાધાર (કું.) (કરજદાર, ઋણધારક) ધર્મસંગ્રહના દ્વિતીય અધિકારમાં કહેલું છે કે, ક્યારેય પણ કોઇનું ઋણ લેવું જોઇએ નહિ. પણ કોઇ કારણવશાતુ દેવું કર્યું હોય અને ઋણધારક પુરુષ પાસે જો તેને પૈસા પાછા આપવાની ક્ષમતા ન હોય તો તેના ઘરે નોકરી કરીને પણ તેનું ઋણ અદા કરી દેવું જોઇએ. અન્યથા ભવાંતરમાં તેના ઘરે ઊંટ, બળદ, પાડા કે ગધેડાનો અવતાર લઈને પણ તેનું ઋણ ચૂકવવું પડે છે. अणधिकारि (ण)- अनधिकारिन् (पु.) (અધિકારી નહીં તે) કોઇપણ શાસ્ત્રની રચના પહેલા દરેક ગ્રંથકાર પાંચ વાના કરતા હોય છે. તે પાંચ પ્રકારમાં એક પ્રકાર આવે છે અધિકારી. અધિકારીની ચર્ચાના સમયે તેઓ કહે છે કે, જે જીવો જિનશાસન પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધાવાળા છે અને મોક્ષને મેળવવાની ઇચ્છાવાળા છે. તેવા જ જીવો આ શાસ્ત્રને ભણવાના અધિકારી છે. તે સિવાયના માત્ર સ્વાર્થપૂર્તિ માટે કે શંકાસહિત માત્ર કુતૂહલથી શાસ્ત્રને ભણનારા લોકો તેના અધિકારી નથી. મUT૫ (ખ) ન - મનાત્મજ્ઞ (ત્રિ.) (અન્યથી ગૃહિત આત્મા 2. વિક્ષિપ્ત ચિત્તવાળો, પાગલ) જેવી રીતે પાગલ વ્યક્તિ ગમે તે સ્થાને હસે છે, રડે છે, વિચિત્ર હરકતો કરવા છતાં તેને ખ્યાલ નથી આવતો કે આ બધી પ્રવૃત્તિઓ યોગ્ય સ્થાનોમાં ન કરાય, તેમ કરવાથી તો લોકમાં હાસ્યાસ્પદ બનાય છે. તેમ કર્મોથી ગૃહીત આત્મા રાગ-દ્વેષની પ્રવૃત્તિ કરે છે. છતાં તેને ખબર નથી પડતી કે, આવું વર્તન મારા આત્માને અધોગતિ તરફ લઈ જનાર છે. अणपन्निय - अप्रज्ञप्तिक (पुं.) (વ્યંતર દેવોની એક જાતિ). દેવોના ચાર પ્રકારમાં એક પ્રકાર આવે છે વ્યંતર દેવોનો. આ વ્યંતર દેવોના આઠ પ્રકારમાંનો એક પ્રકાર છે અણપત્રિ દેવનો. પ્રવચનસારોદ્ધારના એકસોને ચોરાણુમાં દ્વારમાં કહેલું છે કે, રત્નપ્રભા નરકના ઉપરના ભાગમાં આવેલા હજાર યોજનવાળા રત્નકાંડના ઉપર નીચે છોડેલા સો યોજનમાં પણ ઉપર નીચે દશ-દશ યોજન છોડીને વચ્ચેના એંસી યોજનમાં આ દેવોના આવાસો 240 Page #282 -------------------------------------------------------------------------- ________________ આવેલા છે. अणप्पग्गंथ - अनर्प्यग्रन्थ (त्रि.) (આધ્યાત્મિક ગ્રંથની માફક જેને તેને આપવા યોગ્ય નહીં તે જ્ઞાન, બીજાને અર્પણ નહીં કરવા યોગ્ય જ્ઞાનાદિ) આચારાંગસૂત્રમાં કહેવું છે કે, જે આશ્રવના સ્થાનો છે તે જ કર્મનિર્જરાના સ્થાન બને છે અને જે કર્મનિર્જરાના સ્થાનો છે એ જ આશ્રવના સ્થાનો બને છે. અર્થાત્ જો જીવમાં યોગ્યતા ન હોય તો જે કર્મત્યાગના સાધનો હોય છે તે પણ તેના માટે કર્મબંધનું કારણ બને છે. આથી જ તો જિનશાસનમાં જે જીવમાં જ્ઞાનાદિને પચાવવાની યોગ્યતા ન હોય તેવા અયોગ્ય જીવોને જ્ઞાનદાન કરવાનો નિષેધ કરેલો છે. સનત્પન્થ (ત્રિ.) (બહુસૂત્રી, બહુ આગમ) ચૌદપૂર્વી ભગવાન ભદ્રબાહુસ્વામીએ ઓઘનિર્યુક્તિમાં કહેલું છે કે, આગમ ગ્રંથોમાં કેટલાક શાસ્ત્રો એવા છે કે, જેમાં સૂત્રોનું પ્રચુર માત્રામાં કથન કરવામાં આવેલું છે. આવા ગ્રંથોને બહુસૂત્રી ગ્રંથો કહેવાય છે. ઘણી વખત સૂત્રો ઘણા બધા હોય પરંતુ, તેનો અર્થ અલ્પ હોય છે. તો વળી એવું પણ હોય કે સૂત્રોની પ્રચુરતાની સાથે તેના અર્થો પણ વિસ્તૃત હોય છે. મનાત્મસ્થ (ત્રિ.) (અપરિગ્રહી, પરિગ્રહરહિત) સાહિત્ય શાસ્ત્રમાં ગ્રંથનો એક અર્થ કર્યો છે સુવણદિ ધન. એક આત્મા જે દિવસથી પ્રવજ્યા ગ્રહણ કરે છે તે દિવસથી તે અનાત્મગ્રંથિ કે નિગ્રંથ બની જાય છે. આત્મિક સાધના સિવાય કોઇ પણ સાંસારિક પરિગ્રહને કરતો નથી. યાવતુ જીવન નિર્વાહ માટે ઉપયોગી એવા રૂપિયા, પૈસાને મૂકવા માટેનું ખિસ્યું પણ તેઓ રાખતા નથી. તેઓ સર્વથા અકિંચન બની જાય છે. મUTUવો - મન:વો (.) (ગાડું હાંકનાર 2. વિષ્ણુ) જેને બળદોના સ્વભાવ અને તેને ચલાવવાની આવડત હોય તે જ ગાડું હાંકી શકે છે. કેમ કે ગાડું હાંકનારને ખબર છે કે, કેવા પ્રકારે ગાડું ચલાવીશ તો બળદો સીધા ચાલશે અને ગન્તવ્ય સ્થાને પહોંચાડશે. તેવી રીતે જિનશાસનની ધુરાને સંભાળનારા આચાર્ય ભગવંતોને શિષ્યોને કેવી રીતે તૈયાર કરવા તેની આવડત હોય છે. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે શિષ્યોને ધર્મમાર્ગમાં રાખીને મોક્ષમાર્ગ તરફ આગળ ધપાવે છે. મપ્રિય - મર્પત (2) (અવિશેષિત, વિશેષણથી વિશિષ્ટ ન કરેલું, સામાન્ય, અવિશિષ્ટ) જગતમાં જીવ મુક્ત અને સંસારી એમ બે પ્રકારના છે, સંસારીમાં પણ બે પ્રકાર છે ત્રસ અને સ્થાવર, ત્રસમાં પણ જે પંચેન્દ્રિય સ્વરૂપ છે, પંચેન્દ્રિયમાં મનુષ્યરૂપ છે આ રીતે કોઇપણ પદાર્થનો વિશેષ બોધ કરાવવો તે અર્પિત છે. અને જેનો સામાન્યથી જ બોધ કરાવવામાં આવ્યો હોય તેને અનર્પિત કહેવાય છે. મખિયાય - મનપંતન (કું.) (સર્વ વસ્તુ સામાન્ય જ છે એમ માનનાર એક નય, વિશેષ નિરપેક્ષ સામાન્ય ગ્રાહી નય વિશેષ) વિશેષાવશ્ક ભાષ્ય અને આચારાંગ ચૂર્ણિમાં અનર્પિતનયનું કથન કરવામાં આવેલું છે. આ નય એવું માને છે કે, આ જગતમાં વિશેષણોથી વિશિષ્ટ કોઇ પદાર્થ જ નથી. અર્થાત તે દરેક પદાર્થને સામાન્યપણે માને છે. જેમ જીવના સંસારી-મુક્ત, ત્ર-સ્થાવર વગેરે ભેદો કર્યા તે ન માનતા બધા જ ભેદો જીવમાં સમાઈ જતા હોવાથી એકલા જીવ દ્રવ્યને જ માનવું જોઇએ. અપાવત - ઋUવત (.) (ઘણો લેણદાર) શાસ્ત્રમાં કહેલું છે કે, જે લેણદાર હોય તેણે ક્યારેય પણ દેવાદાર પર જોર કરવું જોઈએ નહિ. અર્થાત્ દેવાદાર પૈસા પાછા આપવાની પરિસ્થિતિમાં ન હોય તો તેના પર રૂપિયા પાછા આપવા માટેનું દબાણ કદાપિ કરવું જોઇએ નહિ. ઉલટાનું એમ કહેવું જોઇએ કે 241 Page #283 -------------------------------------------------------------------------- ________________ ભાઈ! તારી પાસે જ્યારે સગવડ થાય ત્યારે પૈસા આપી જજે. અન્યથા ક્યાંક વૈરાનુબંધ પડી જાય તો ભવ-ભવાંતર સુધી તે પરિણામ ભોગવવાનો વારો આવે છે. अणबलभणिय - ऋणबलभणित (पुं.) (અમારું દ્રવ્ય આપ એમ લેણદાર વડે કહેવાયેલો કરજદાર). ધર્મસંગ્રહ ગ્રંથમાં કહેવાયું છે કે, ધમરંભમાં, કન્યાદાનમાં, ઋણ ચૂકવવામાં, શત્રુના ઘાતમાં અને જલોદર જેવા રોગમાં ક્યારેય પણ કાળક્ષેપ કરવો જોઇએ નહિ. અર્થાત્ જેટલો જલદી બને તેટલા જલદી ઉપાય કરવો જોઇએ. ઋણ ચૂકવવાની વાતમાં કહેલું છે કે લેણદાર એવું કહે કે મારું ધન પાછું આપ ત્યાં સુધી રાહ ન જોતા તુરંત ધન આપી દેવું હિતાવહ છે. ગામ - મનખ (ત્રિ.) (વાદળ વિનાનું) વરસાદ વરસી ગયા બાદ વાદળોરહિત થયેલું સ્વચ્છ આકાશ દરેકના મનને હરી લે છે. તે દશ્ય નયનરમ્ય બને છે. ચિત્તમાં આહ્વાદ ઉત્પન્ન કરનાર હોય છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, જ્યારે આત્મા પરથી મિથ્યાત્વરૂપી વાદળો હટી જાય છે અને સમ્યગ્દર્શનથી આત્મા સ્વચ્છ બને છે ત્યાર બાદ જે જગતનું દર્શન થાય છે તે સમ્યગ્દષ્ટિ આત્માને આનંદ ઉપજાવનારું હોય છે. અર્થાતુ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન સમ્યગ્દષ્ટિ આત્માને આધ્યાત્મિક જગતમાં આગળ લઈ જનારું બને છે. સમય - સનમ (ત્રિ.) (અબરખરહિત). अणब्भुवगय ‘अनभ्युपगत (त्रि.) (શ્રુત સંપદાને ન પામેલું, આત્માને ન જાણનાર) આચારાંગસૂત્રમાં કહેલું છે કે, “જે ના સબંના' અર્થાત જેણે પોતાના આત્માને જાણ્યો છે તેણે જ આખું જગત જાણ્યું છે અને જેણે પોતાના આત્માને નથી જાણ્યો તે કશું જ જાણતો નથી. મUTબંનr - ઋUTHવ (પુ.). (લીધેલા દ્રવ્યને નહીં આપનાર કરજદાર). લાંચ, રૂશ્વત દ્વારા કે બીજા પાસેથી ઉછીના લઇને પાછા નહીં આપવા દ્વારા લોકો પૈસા ખાઈ જતા હોય છે એ જેટલું સત્ય છે. તેમ ખોટા માર્ગેથી ખાધેલો પૈસો ક્યારેય પચતો નથી એ પણ તેટલું જ સત્ય છે. સમજી રાખજો! अणभिओग- अनभियोग (पुं.) (ચઢાઈ કરવા યોગ્ય નહીં તે, આગ્રહરહિત) જિનશાસનમાં આગ્રહને સ્થાન આપવામાં આવેલું છે. કોઈપણ બાબત માટેનો આગ્રહ હોય ત્યાં સુધી બરોબર છે. પરંતુ તે આગ્રહ હઠાગ્રહમાં ફેરવાઇ જાય તો પરમાત્માનું શાસન તેને ક્યારેય સ્વીકારતું નથી. પછી તે સંસારની બાબતોનો હઠાગ્રહ હોય કે પછી ધર્મ સંબંધી હોય. કેમ કે હઠાગ્રહ ક્યારેય પણ મોક્ષ અપાવતો નથી આથી દરેકે હઠાગ્રહરહિત બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. अणभिक्कंत - अनभिक्रान्त (त्रि.) (સજીવ 2. ઉલ્લંઘી ગયેલું નહિ) ઓઘ નિયુક્તિ વગેરે શાસ્ત્રોમાં એક સ્થાને બંધાયા વિના ગ્રામાનુગ્રામ વિહાર કરનારા શ્રમણો માટે કેવા સ્થાનોમાં વસવાટ કરવો અને કેવા સ્થાનોમાં ન કરવો તે સંબંધી આચાર બતાવવામાં આવેલા છે. તેમાં કહેવું છે કે જે સ્થાનોમાં લોકોની અવર-જવર નથી અને જે જગ્યા અભિક્રાન્ત અર્થાત, અન્યો દ્વારા ભોગવાઇ નથી તેવી વસતિમાં સાધુએ ઉતરવું જોઇએ નહિ. કારણ કે તેવા સ્થાનોમાં જીવોત્પત્તિ હોવાની સંભવાના છે. સfમયંતરિય - ૩માન્ત (ટી.) (ચરકાદિ ઋષિઓએ જેનું સેવન નથી કર્યું તે સ્થાન) આજના આધુનિક જમાનાના ડૉક્ટરને દરદીઓ જ્યારે આહાર સંબંધી પૂછે છે ત્યારે બધાનો એક જ સૂર નીકળે છે કે બધું જ 242 Page #284 -------------------------------------------------------------------------- ________________ ખાવાની છૂટ છે. તમારે જે ખાવું હોય તે ખાજો. કારણ કે જો ખાવાની ચરી પાળીને દર્દીઓ સાજા થઈ જશે તો પછી તેમનો ધંધો ચાલશે કેવી રીતે. પૂર્વેના આયુર્વેદ ગ્રંથના રચયિતા ચરકાદિ ઋષિઓએ રોગોના પ્રકાર, તેનું નિદાન અને રોગને અટકાવવા માટે પાળવાની ચરી પણ બતાવી છે. એટલું જ નહીં, તેઓએ જે સ્થાનોનો નિષેધ કર્યો છે તેનું સેવન સ્વયં પણ કર્યું નથી. अणभिक्कंतसंजोग - अनभिक्रान्तसंयोग (पं.) (પરિગ્રહી, અસંયમી) ઉત્તરાધ્યયનસૂત્રમાં સંયોગ બે પ્રકારના કહેલા છે. 1. બાહ્ય અને 2. અત્યંતર. ઘર, ધન, ધાન્ય, માતા-પિતા, પત્ની-પુત્રાદિ બધા બાહ્ય સંયોગ છે અને મનમાં રાગ-દ્વેષ, મોહ-મમતા વગેરે અત્યંતર સંયોગ છે. જેણે આ બન્ને પ્રકારના સંયોગોનો ત્યાગ કર્યો છે તે સંયમી છે અને જેઓ હજી બન્ને પ્રકારના બંધનમાં બંધાયેલા છે તે બધા અસંયમી જીવો છે. अणभिगम - अनभिगम (पुं.) (વિસ્તારપૂર્વક બોધનો અભાવ, સારી રીતે ગ્રહણ ન કરેલું હોય તે) શાસ્ત્રોમાં કહેવું છે કે, સંયમ લેવાને ઇચ્છુક આત્માએ ગુરુ એવા કરવા કે જે ગીતાર્થ હોય. ઉત્સર્ગ-અપવાદમાર્ગના સમ્યજ્ઞાતા હોય, જેને આગમોનું ઐદંપર્યાર્થ સુધીનું જ્ઞાન હોય એવા જ શ્રમણ ગુરુ થવાને યોગ્ય છે. જે સ્વયં શાસ્ત્રોના અંતરંગ ભાવોને નથી જાણતા, જેનામાં વિસ્તૃત જ્ઞાનનો અભાવ છે તેવા અબોધ ગુરુ બીજા જીવને કેવી રીતે તારી શકશે? अणभिग्गहिय - अनभिग्रहिक (न.) (કુમતની પકડ ન કરવી તે, મિથ્યાત્વનો એક ભેદ) મિથ્યાત્વના બે પ્રકાર આવે છે 1. આભિગ્રહિક અને 2. અનભિગ્રહિક. કોઈ એક કદેવ-કગુરુ અને કુધર્મની પક્કડ રાખવી તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. પરંતુ સર્વ દેવો વંદનીય છે, બધા જ ધર્મો સરખા છે કોઇની નિંદા ન કરવી વગેરે સર્વધર્મસમભાવની મતિવાળા જીવોને અનભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. ધર્મસંગ્રહમાં કહેલું છે કે, અનભિગ્રહિક મિથ્યાત્વ સપર્યવસિત અને અપર્યવસિત એમ બે પ્રકારે છે. તેમાં ભવ્ય જીવોને સપર્યવસિત અને ઈતર જીવોને અપર્યવસિત અનભિગ્રહિક હોય છે. મનમપ્રહિત (પુ.) (અભિગ્રહિક મિથ્યાત્વથી રહિત) બૃહત્કલ્પસૂત્રના ભાષ્યના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, જે જીવ કુદેવ-કગુરુ અને કુધર્મના કદાગ્રહથી રહિત છે અને સુદેવ-સુગુરુસુધર્મનું શરણું સ્વીકાર્યું છે તેણે નિત્યે પોતાના સાગર જેવા સંસારને ખાબોચિયા જેટલો નાનો કરી નાખ્યો છે એમ સમજવું. अणभिग्गहियकुदिट्ठि- अनभिगृहीतकुदृष्टि (पुं.) (મિથ્યાત્વવાદી મતનો અંગીકાર ન કરેલું) જેને શાસ્ત્રોનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન નથી. જેની બુદ્ધિ હેય અને ઉપાદેયના ભેદ માટે પરિપક્વ બની નથી તેવા બાળ જીવો માત્ર બાહ્ય ભપકા અને સુખસાધ્ય ધર્મમાં વધુ આકર્ષિત થાય છે. પરંતુ જેની મતિ શાસ્ત્રાધ્યયનથી પરિકર્મિત બની છે અને ધર્મના મર્મને જાણે છે તેવો આત્મા કુદર્શનોમાં પોતાના મનને સ્થાપતો નથી. ઊલટાનું તેવા કુદર્શનોથી દૂર રહીને પોતાના સમ્યગ્દર્શનની રક્ષા કરતો હોય છે. अणभिग्गहियसिज्जासणिय - अनभिगृहीतशय्यासनिक (पुं.) (શપ્યા કે આસનને વિષે અભિગ્રહથી રહિત). રામાયણ અને મહાભારતનો ઇતિહાસ ભારતવર્ષમાં અતિપ્રચલિત છે. આ બન્ને કથાઓ સંસારી જીવોને નીતિ અને સદાચારના માર્ગે દોરવા માટે અતિ ઉપયોગી છે. આ બન્નેનો ઇતિહાસ ઘણી બધી બાબતોમાં વિરુદ્ધતા દર્શાવે છે. રામાયણમાં જોશો તો ત્યાં બસ એક જ ત્યાગની વાત છે. રામે પિતાના વચન માટે રાજસિંહાસન ત્યજી દીધું, સામે પક્ષે ભરત ગાદી સ્વીકારવા તૈયાર નથી વગેરે. જયારે મહાભારતમાં એક રાજસિંહાસન મેળવવા માટે અઢાર દિવસનું યુદ્ધ ખેલાયું હતું. આસન કે સ્થાનનો મોહ હંમેશાં ક્લેશ કરાવનાર છે. આથી જ પરમાત્માએ શ્રમણોને કહ્યું કે, ક્યારેય પણ આ બન્નેના અભિગ્રહથી બંધાતા નહિ. 243 Page #285 -------------------------------------------------------------------------- ________________ अणभिग्गहियपुण्णपाव - अनभिगृहीतपुण्यपाप (त्रि.) (પુણ્ય, પાપ અને તેના કારણોથી અજ્ઞાત) પુણ્ય એ ઉપાદેય છે અને પાપ એ હેય છે. આ વાત સ્વીકારવા માટે સૌ પ્રથમ પુણ્ય-પાપ અને તેના કારણોનું જ્ઞાન આવશ્યક છે. જ્યાં સુધી જીવ પુણ્યના લાભો અને પાપના ગેરલાભોથી અજ્ઞાત છે ત્યાં સુધી તેના પુણ્યકાર્યમાં પ્રવૃત્તિ અને પાપકાર્યથી નિવૃત્તિ કેવી રીતે થશે? મurfમાહિત્ય - સનમણૂહીતા (સ્ત્રી) (જેનો અર્થ ન જણાય તેવી ભાષા) વક્તાના ગુણોમાં એક પ્રકાર આવે છે. અભિગૃહીત ભાષાવાનું. અર્થાત વક્તા જ્યારે પ્રવચન આપતો હોય ત્યારે તેની ભાષા લોકભોગ્ય અને બધાને સમજાય તેવી હોવી જોઇએ. જો તે ઉપદેશનો અર્થ જ ન સમજાય તેવી ભાષાનો પ્રયોગ કરે તો તેનું કથન નિષ્ફળ જાય છે અને તે લોકમાં અપ્રિય થઈ પડે છે. વક્તા હંમેશાં હિતકારી અને પ્રિયવચની હોવો જોઈએ. अणभिणिवेस - अनभिनिवेश (पुं.) (કદાગ્રહ રહિત, મિથ્યાત્વરહિત, અનાભોગ). એક ઝેન કથા આવે છે કે કોઈ વ્યક્તિ ઝેન ગુરુ પાસે શિષ્ય થઇને ભણવા ગયો. ગુરુએ પોતાની પાસે બેસાડ્યો અને ચાની કીટલીમાંથી ચાને કપમાં ભરવા લાગ્યા. કપ સંપૂર્ણ ભરાઈ ગયો છતાં પણ ગુરુએ ભરવાનું બંધ ન કર્યું. પેલાથી રહેવાયું નહીં અને કહ્યું કે બસ ગુરુદેવ કપ ભરાઈ ગયો વધારે ભરશો તો બહાર ઢોળાશે. ત્યારે ગુરુએ કહ્યું કે, જેમ કપમાં જગ્યા ન હોવાથી બીજી ચા ભરી શકાતી નથી તેમ તારા મનમાં જયાં સુધી કદાગ્રહ અને ખોટી પક્કડ પડેલી છે ત્યાં સુધી મારુ આપેલું જ્ઞાન તને ચઢશે નહિ. પહેલા તેને ખાલી કર પછી મારી પાસે આવજે. સત્ય સમજવા અનભિગ્રહી બનવું જરૂરી છે. अणभिप्पेय - अनभिप्रेत (पुं.) . (અનિચ્છિત વિષયનો સંયોગ) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે કે, જયારે પુણ્ય ખલાસ થઇ ગયું હોય અને પાપકર્મનો ઉદય ચાલતો હોય ત્યારે આપણે જે વસ્તુને ઇચ્છતા ન હોઇએ તેવા અનિચ્છિત વિષયોનો સંયોગ સામેથી આવે છે. જે માત્રને માત્ર દુઃખનો જ અનુભવ કરાવે છે. માટે અનિચ્છિત વિષયના સંયોગને ન ઇચ્છતા હો તો તેવા પ્રકારના કર્મો બાંધતા પહેલા સમજણ લઈ લેવી સારી. अणभिभूय - अनभिभूत (त्रि.) (અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોથી અથવા પરધર્મીઓથી પરાભવ ન પામેલું) જિનશાસનની ધરા જેમના હાથમાં છે એવા છત્રીસગુણોથી અલંકૃત આચાર્ય ભગવંત માટે કહેવું છે કે, અનુકુળ કે પ્રતિકુળ ઉપસર્ગોમાં પણ તેમની મુખાકૃતિમાં કોઈ જ ફરક જોવા ન મળે અને પરધર્મીઓના આક્રમણથી ક્યારેય પણ તેઓ પરાભવ પામતા નથી. अणभिय - अनभीत (पुं.) (અસાવદ્ય યોગવાળો, પાપથી ડરતો) સંસારના વાઘા ઉતારીને પરમાત્માનું શરણું સ્વીકારનાર સંયમીને જગતમાં કોઇનાથી પણ ડર હોતો નથી તેઓ નિર્ભીક હોય છે. આવા નિર્ભીક સાધુને પણ એક વસ્તુથી ડર હોય છે અને તે છે પાપવ્યાપાર. કારણ કે તે જાણતા હોય છે કે પાપાચરણથી પરભવમાં કેવી કેવી યોનિઓમાં ભ્રમણ કરવું પડે છે અને તેના જેવા માઠા ફળ ભોગવવા પડતા હોય છે. આથી તેઓની પ્રવૃત્તિ હંમેશાં અસાવદ્ય હોય છે. મમત્વM - 3 મિનાથ (ત્રિ.) (વચનથી જણાવી શકાય નહિ, અનિર્વચનીય, બોલવાને અયોગ્ય) ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વમાં બે પ્રકારના પદાર્થો રહેલા છે. 1. અભિલાખ 2. અનભિલાખ. જે પદાર્થોને વચન વડે બીજાને જણાવી શકાય, સમજાવી શકાય તેવા પદાર્થોને અભિલાખ કહેવાય છે. અને જે નિર્વચનીય છે અર્થાત્, જેને વચન દ્વારા કેમે કરીને 244 Page #286 -------------------------------------------------------------------------- ________________ સમજાવી ન શકાય તેવા પદાર્થો અનભિલાપ્ય છે. લોકપ્રકાશ ગ્રંથમાં કહેલું છે, ચૌદરાજલોકમાં અભિલાપ્ય પદાર્થો કરતાં અનભિલાખ પદાર્થો અનંતગણો વધારે છે. કેવલી ભગવંતો તેને દેખી અને અનુભવી શકે છે ખરા પરંતુ, તેને વચનમાં લાવી શકતા નથી. મifમરસંગ - મનમિષ્ય (કું.) (પ્રતિબંધરહિત 2. સંગ-પરિગ્રહરહિત સાધુ) માતા-પિતા, ઘર-દુકાન, સ્થાન કે પદાર્થોનો સંગ, અર્થાત પરિચય કે આસક્તિ તે સાધુના આધ્યાત્મિક વિકાસમાર્ગમાં બાધક બને છે. તેઓનો પ્રતિબંધ સંયમીને અસંયમ તરફ દોરે છે એટલે જ પરમાત્માએ સાધુને અભિન્કંગ અર્થાતુ, પ્રતિબંધ રહિત થવાનું કહ્યું છે. જો તે પ્રતિબંધરહિત થશે તો જ અધ્યાત્મમાર્ગમાં આગળ વધી શકશે. अणभिस्संगओ - अनभिष्वङ्गतस् (अव्य.) (પ્રતિબંધ રહિતપણે) પ્રતિબંધનો અર્થ જ થાય છે કે, બંધન. જ્યાં પ્રતિબંધતા આવી ત્યાં બંધન આવ્યું. જેમ દોરડા વડે બંધાયેલો વ્યક્તિ કોઈ જ જાતનું હલન-ચલન કે અન્ય પ્રવૃત્તિ કરી શકતો નથી. તેમ સ્વજનાદિના પ્રતિબંધથી આબદ્ધ સાધુ કોઈ જ પ્રકારની આત્મહિતકારી પ્રવૃત્તિ કરી શકતો નથી. જો તે પ્રતિબંધરહિત થઈ વિચરે તો તેના જીવનમાં કોઈપણ પ્રકારની આપત્તિઓ આવી શકતી નથી. अणभिहिय - अनभिहित (न.) (પોતાની ઈચ્છાથી જ અકથિત લક્ષણ 2. સ્વસિદ્ધાન્તને નહીં કહેવા રૂપ સૂત્રદોષનો ભેદવિશેષ) AMRય - ૩૨/ગ (.) (રાજા વગરનો દેશ 2. નિરંકુશ) બૃહત્કલ્પભાષ્યમાં લખેલું છે કે, પૂર્વનો રાજા મૃત્યુ પામ્યા બાદ રાજસિંહાસનને યોગ્ય નવા રાજા કે યુવરાજ આ બન્નેનું ચયન કે અભિષેક થયો ન હોય ત્યાં સુધી તે રાજ્ય કે દેશ અરાજક અર્થાતુ, રાજા વિનાનું ગણાય છે. જેમ રાજા વિનાના રાજ્યમાં અરાજકતા ફેલાય છે તેમ ગચ્છ કે સમુદાય પણ આચાર્ય વિનાનો ન હોવો જોઇએ અન્યથા, સ્વચ્છંદતાદિ ઘણા બધા દોષોની આપત્તિ સંભવે છે. અપરિટ્સ (રેશન.) (દહીં, દૂધ આદિ) દૂધ, દહીં વગેરેને આરોગ્યવર્ધક હોવાથી વૈદ્યકશાસ્ત્રએ સંસારી માટે ભોજ્ય કહી છે. તે જ દૂધ વગેરેને મહાવિગઈ અને વિકારવર્ધક હોવાથી શ્રમણ માટે ત્યાજય કહેલા છે. આરોગ્ય માટે ભલે તે સારામાં સારી હોઇ શકે છે પરંતુ સાધક આત્મા માટે તે ચારિત્રવિઘાતક હોવાથી તેનો ત્યાગ એ જ શ્રેષ્ઠ છે. માત્ર - મનન (ઈ.). (અગ્નિ 2. કૃત્તિકા નક્ષત્ર 3. ચીતરાનું વૃક્ષ 4. ભીલામાનું વૃક્ષ 5. અયોગ્ય, નાલાયક 6. અસમર્થ) વ્યાકરણ શાસ્ત્રમાં ‘૩નન'અર્થ કર્યો છે. નારિત ત્રઃ પffસર્વચનમનનઃ' અર્થાતુ, જે હંમેશાં માટે અતૃપ્ત છે. જેની ઉદરપૂર્તિ ક્યારેય નથી થતી તે છે અનલ. જ્ઞાની ભગવંતોએ ઇચ્છાઓ અને અપેક્ષાઓને પણ અગ્નિ સાથે જ સરખાવેલી છે. તમે તેને જેમ જેમ પૂરવાની કોશિશ કરો તેમ તેમ તે વધતી જ જાય છે. જો તમારે ઇચ્છાઓને મારવી જ હોય તો ત્યાગનો માર્ગ જ યોગ્ય છે. ઇચ્છાપૂર્તિનો માર્ગ તમને અધોગતિ તરફ જ લઈ જનાર છે. માત્નવિજય - મનનકુર (ત્રિ.) (મુકુટ આદિ અલંકારો કે વસ્ત્રોની વિભૂષારહિત) અરિસાભવનમાં સ્નાન કરવા ગયેલા ચક્રવર્તી ભરત મહારાજાએ જ્યારે પોતાના હાથમાંથી એક વીંટી સરકી ગઇ અને અલંકારરહિત આંગળીને જોઇને તેમને થયું કે એક વીંટી માત્રથી જો આંગળીનું આવું રૂપ છે તો સમસ્ત અલંકારોથી રહિત શરીર કેવું લાગશે! એમ વિચારીને તેમણે બધા જ આભૂષણો શરીર પરથી ઉતારી નાખ્યા અને જ્યારે તેમણે પોતાને અલંકારરહિત જોયા ત્યારે તેમને સત્યનું જ્ઞાન થયું અને અનિત્યાદિ ભાવના ભાવતા ત્યાં જ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. 245 Page #287 -------------------------------------------------------------------------- ________________ अणलंकियविभूसिय - अनलङ्कतविभूषित (त्रि.) (મુકુટ આદિ અલંકારો કે વસ્ત્રોની વિભૂષારહિત 2. મુકુટ આદિ અલંકારો કે સુંદર વસ્ત્રોથી નહીં શોભતો) અંલકારો કે વસ્ત્રો શરીરની શોભા વધારી શકે છે પરંતુ, આત્માની નહિ. આત્માની શોભા ઉદારતા, ક્ષમા વગેરે ગુણો જ વધારી શકે છે. વ્યક્તિ પોતાની સુંદરતા કે વસ્ત્રોની સજાવટથી નથી ઓળખાતો, પરંતુ તેનામાં રહેલી ખાસિયતો અને સત્કાર્યોથી ઓળખાય છે. આજનો સમય સુંદરતાનો નહીં કિત, અંદરમાં રહેલી ટેલેન્ટનો છે. अणलगिरि - अनलगिरि (पुं.) (ચંડપ્રદ્યોત રાજાનું હસ્તિરત્ન) માનસ - અનાનસ (ત્રિ.). (ઉત્સાહી, આળસરહિત, પરિશ્રમી) ઘરનો મોભી વ્યક્તિ, જંગલનો રાજા સિંહ, દેશનો માલિક રાજા. આ બધા નિરુત્સાહી અને આળસી થઈ જાય તો શું થાય ખબર છે ? તેના આશ્રિત લોકોને ભૂખમરો અને ઘણા બધા દુ:ખોનો સામનો કરવો પડે. અર્થાતુ કોઇના કર્મની સજા બીજા કોઇને મળે. બસ આવું જ કંઈક મન અને આત્મા વચ્ચેનું છે. સંયમીનું મન નિરુત્સાહી અને ઉદ્યમરહિત બને અને શરીર કે મન દોષોનું સેવન કરે તો પરભવમાં તેનું પરિણામ આત્માએ ભોગવવું જ પડે. પણ જેઓ પોતાના આત્મિક યોગો તરફ જાગ્રત અને સદૈવ ઉદ્યમવંત છે તેઓને ક્યારેય પણ કર્મોના દુષ્પરિણામના ભોગ બનવું પડતું નથી. अणलाणिलतणवणस्सइगणणिस्सिय - अनलानिलतृणवनस्पतिगणनिःश्रित (त्रि.) (અગ્નિ, વાયુ, વનસ્પતિના ઉપજીવક ત્રસજીવ) જડ અને જીવોના સંબંધોનો મેળો તેનું નામ સંસાર. આ જગતમાં દરેક જીવને એક બીજાની આવશ્યકતા પડતી જ હોય છે. વનસ્પતિ જળ વિના વધી શકતી નથી. જળ હવા વિના સ્વચ્છ રહી શકતું નથી અને અગ્નિ વાયુ વિના જીવિત રહી શકતો નથી. જ્યારે જેની પાસે વિવેક અને જ્ઞાન છે એવા ત્રસ જીવોને પણ અગ્નિ- વાયુ- જળ અને વનસ્પતિને આશ્રિત રહેવું પડે છે. તેના વિના તે જીંદગી જીવી શકતા નથી. આજના યુગમાં પણ હવા-પાણી ને ખોરાક એ મનુષ્યની આવશ્યક સામગ્રી છે. अणलिय - अनलीक (न.) (સત્ય) આજના સમયમાં લોકો કહે છે કે, સત્યને પુરવાર કરવા માટે આગ્રહ અને આંદોલનો કરો. પરંતુ આ યોગ્ય માર્ગ નથી. જે વાત સત્ય હોય તેના માટે કોઇ દિવસ આગ્રહ હોઇ શકે જ નહિ. અને જેનો આગ્રહ થાય તે સત્ય રહેતું જ નથી. કેમ કે સત્ય જ તેનું નામ છે જેમાં તમે માનો કે ન માનો તેનામાં કોઇ ફરક પડવાનો જ નથી. સત્ય તો સત્ય જ રહે છે. તેનો આગ્રહ કરવો એ જ અસત્ય છે. સિિાન (રેશી-ત્રિ.) (આશ્રય કરવા અયોગ્ય) તંદુવૈતાલિક શાસ્ત્રમાં કહેલું છે કે, પ્રાય: સ્ત્રીઓ કપટ સ્વભાવી અને સમય આવ્યે તુરંત પ્રાણોને હરનારી હોવાથી વિષલતા જેવી છે. આથી તેમનો સંગ કે વિશ્વાસ કરવો જોઈએ નહિ. તે સર્વથા આશ્રય કરવાને અયોગ્ય છે. સવ - વત્ (કું.) (દિવસનું છવીસમું લોકોત્તર મુહૂર્ત) अणवकंखमाण - अनवकाक्षत् (त्रि.) (ન ઈચ્છતો થકો, ભોગની ઈચ્છા નહીં રાખતો) દસ પ્રકારના શ્રમણ ધર્મથી પોતાના દોષોને જેણે જીત્યા છે તેવો શ્રમણ પદાર્થો પર મમત્વરહિત, ભોગોની ઇચ્છા નહીં રાખતો અપ્રતિબદ્ધપણે પૃથ્વી પર વિચરણ દ્વારા કેટલાય જીવોનું કલ્યાણ કરતો સ્વાત્મકલ્યાણને સાધે છે. अणवकंखवत्तिया - अनवकाङ्क्षप्रत्यया (स्त्री.) (પોતાની કે અન્યની જીંદગીની અપેક્ષા રાખ્યા વગર સાહસથી થતી પાપક્રિયા, સ્વ-પરના આલોક કે પરલોકના હિતની ચિંતા 246 Page #288 -------------------------------------------------------------------------- ________________ વગર સાહસથી થતી પાપક્રિયા) અનવકાંક્ષપ્રત્યય ક્રિયા બે પ્રકારે છે સ્વશરીર સંબંધી અને પરશરીર સંબંધી અથવા બીજી રીતે આલોક સંબંધી અને પરલોક સંબંધી તેમાં પોતાના શરીરને ક્ષતિ પહોંચાડવી તે સ્વશરીર સંબંધી છે અને બીજાના શરીરને ક્ષતિ પહોંચાડવી તે બીજા પ્રકારમાં છે. જ્યારે બીજી રીતે આ ભવમાં લોકવિરુદ્ધ ચોરી વગેરે કાર્યો કરવા, રૂપ ક્રિયા અને આર્તધ્યાન, ઇંદ્રિયોથી પરાભૂત હિંસાદિ કાર્યોમાં તત્પર તે પરલોક સંબંધી અનવકાંક્ષપ્રત્યય છે. अणवकंखा - अनवकाक्षा (स्त्री.) (ઈચ્છાનો અભાવ, સ્વશરીરાદિને વિષે અપેક્ષારહિત) અનવકાંક્ષા શબ્દ અધ્યાત્મજગતમાં ઊંડો અર્થ ધરાવે છે. પ્રત્યેક સંસારી જીવોમાં આકાંક્ષા રહેલી જ હોય છે. શ્રીમંત હોય કે ગરીબ. બધાને કોઈને કોઈ વસ્તુ અગર પદાર્થની આકાંક્ષા સતત રહેતી હોય છે. જ્યારે સંસારથી પર થયેલા મહાત્માઓ દુન્યવી આકાંક્ષાઓથી ઉપર ઊઠી ગયેલા હોય છે. અર્થાત તેઓ સદા-સર્વથા કોઈપણ જાતની અપેક્ષાથી રહિત જીવન જીવે છે. સવાથ - મનવત (ત્રિ.) (નહીં જણાયેલું, અપરિજ્ઞાત) અત્યારે વિદ્યમાન જગતમાં જે રીતે વૈજ્ઞાનિકોએ શોધો દ્વારા પહેલાના વખતમાં અપરિજ્ઞાત હતા તેવા અનેક આશ્ચર્યજનક રહસ્યો ઉદ્ઘાટિત કર્યા છે તેના કરતાં પણ અનેકગણા રહસ્યો હજુ પણ આ બ્રહ્માંડમાં હયાત છે. જેના મૂળ આગમોમાં રહેલા છે. 'સાવ8િ - નવ@ા (.). (અત્યન્ત વૃદ્ધ, જરા પીડિત). રાજર્ષિ ભર્તુહરિએ રચેલા વૈરાગ્યશતકમાં જીવને ઉપદેશ આપતો શ્લોક છે કે, હે જીવ! તું જે કંઈ સારું કરવા માગે છે, પોતાનું હિત સાધવા માગે છે તો હમણા જ કરી લે. કારણ કે જ્યારે વાર્ધક્ય તારા આ દેહનો ભરડો લેશે ત્યારે તું કાંઈ જ નહીં કરી શકે. માવજુથ - 3 નવયુત (ત્રિ.) (જુદું નહીં થયેલું, અભિન્ન રહેલું, એકસમાન રહેલું) સુખની ચાહના બધા જીવોને હોવી એ સ્વાભાવિક છે પણ સુખ શેનાથી પ્રાપ્ત થાય છે તે પ્રક્રિયા જ્યાં સુધી અજ્ઞાની જીવ જાણતો નથી ત્યાં સુધી તે આડા-અવળા ફાંફાં મારતો ફરે છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે, જયાં સુધી પાપ કર્મ આત્મા સાથે ચોટેલું જ રહ્યું છે ત્યાં સુધી સુખમળવું અસંભવ છે. એટલે અશુભકર્મ આત્માથી જુદું ન થયું હોય, અભિન્ન રહેલું હોય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થતી નથી. મUાવળ - મનવ, મUવર્ચ (.) (સામાયિક, સાવઘયોગનું પચ્ચખાણ કરવું તે 2. નિર્દોષ, પાપરહિત) શાસ્ત્રકારો કહે છે કે, જેમાં પાપ વિદ્યમાન હોય તે “અવદ્ય' કહેવાય છે. જેમાં મન-વચન કે કાયાથી પાપનો સર્વથા અભાવ છે તેવું સામાયિકવ્રત અનવદ્ય કહેવાય છે. એટલા માટે જ કદાચ પુણિયા શ્રાવકનું સામાયિકવૃત પોતાની સર્વસંપત્તિ વડે પણ શ્રેણિક રાજા મોલ લઈ ન શક્યા. ધન્ય છે પુણિયા શ્રાવકને ! જેના શુદ્ધ સામાયિકની ભારોભાર પ્રશંસા ભગવાન મહાવીરે કરી હતી. અપાવM - નવદાફી (સ્ત્રી) (ત નામે ભગવાન મહાવીરની પુત્રી; જેનું બીજું નામ સુદર્શના હતું, જમાલિની સ્ત્રી) अणवज्जजोग - अनवद्ययोग (पुं.) (નિર્દોષ અનુષ્ઠાન, કુશળ અનુષ્ઠાન) પાક્ષિકસૂત્રની ટીકામાં જણાવેલું છે કે, અનવદ્યયોગ એટલે એક જ કુશળાનુષ્ઠાન અન્ય સકળ અનવદ્યયોગોની સાથે અવ્યભિચારીપણે વર્તતું હોવાથી સર્વયોગોમાં કુશળાનુષ્ઠાન સ્વરૂપ બને છે. જે આત્માનું એકાન્ત હિત સાથે તે સર્વ અનવદ્યયોગરૂપ બને છે. મળવનયા - માવર્ચતા (સ્ત્રી) (સંવર) આવશ્યકસૂત્રની શ્રી મલયગિરિજીની ટીકામાં ઉલ્લેખ છે કે, અણસ્ય એટલે પાપનું વર્જન. તેનો ભાવ એટલે અણવજર્યતા કહેવાય 247 Page #289 -------------------------------------------------------------------------- ________________ છે. મન-વચન-કાયાના અશુભયોગોના ત્યાગથી પાપકર્મના અટકાવ રૂપ સંવર થાય છે. અર્થાતુ, નવા કર્મો આવતા અટકી જાય છે. અાવકું- મનવચ્છ (પુ.). (અવ્યવસ્થિત, અનિયમિત, ચારિત્રભ્રષ્ટતા) ચારિત્રજીવનની જાગૃતિ માટે આગમગ્રંથોમાં ચારિત્રધર્મપાલના અંગે ખૂબ સૂક્ષ્મ રીતે માર્ગદર્શન કરાયેલું છે. પ્રમોદાદિ આચરણવડે ચારિત્રી આત્મા સ્મૃત ન થઈ જાય તે માટે સંયમ જીવનની વ્યવસ્થિતતા અંગે વ્યવહારસૂત્રાદિમાં વિસ્તૃત માર્ગદર્શન કરેલું છે. अणवठ्ठप्प - अनवस्थाप्य (न.) (દોષ માટે સાધુને અપાતા પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર, જેમાં અમુક વખત સુધી સાધુને મહાવ્રતથી બહાર રાખી પુનઃ પાછા લેવામાં આવે તેવું એક પ્રાયશ્ચિત્ત) જૈનાગમ ગ્રંથોમાં સાધુ માટે સાધ્વાચારની પ્રતિપાલનામાં લાગતા દોષોની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા સામાન્યથી લઈને ખૂબ કડક રીતે જણાવાયેલી છે. પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનવિરમણવ્રતમાં જો કોઈ દોષ લાગે તો જેવો ગંભીર-અગંભીર દોષ તે પ્રમાણે તેના પ્રાયશ્ચિત્તના તપવિશેષ બતાવેલા છે. જેમ કે કોઈ સાધુ પોતાના સાધર્મિક એવા અન્ય સાધુઓની ઉપધિ કે શિષ્યાદિની ચોરી કરે, શાજ્યાદિ અન્યધર્મી સાધુ કે શ્રાવકોની ચોરી કરે અથવા તાડના કરે આ ત્રણ પ્રકારના સાધુઓને તાત્કાલિક તેમના વ્રતોથી છૂટા કરી દેવા એમ બૃહત્કલ્પ અને જીલ્પમાં કહેલું છે. બીજી રીતે પણ આશાતના અનવસ્થાપ્ય અને પ્રતિસેવના અનવસ્થાપ્ય એમ બે ભેદે દોષીને પ્રાયશ્ચિત્તની વિસ્તૃત છણાવટયુક્ત વાત બૃહત્કલ્પાદિ છેદસૂત્રોમાં કરેલી છે. अणवठ्ठप्पया - अनवस्थाप्यता (स्त्री.) (સેવિત દોષવાળા સાધુને યોગ્યતાના અભાવે કેટલાક સમય સુધી પુનઃ વ્રતમાં ન સ્થપાય તેવું પ્રાયશ્ચિત્તપણું, નવમું પ્રાયશ્ચિત્ત) પોતાના મહાવ્રતોમાં જેણે ઘણો મોટો દોષ સેવ્યો હોય વળી, ગુરુ ભગવંતે આપેલું પ્રાયશ્ચિત્તરૂપ તપ પણ પૂર્ણ કર્યું ન હોય ત્યારે તેવા સાધુની દીક્ષાનો છેદ કરાતો હોય છે. ગુરુ દ્વારા અપાયેલા તપથી પોતે યોગ્ય ન બને ત્યાં સુધી તેને પુનઃ દીક્ષિત ન કરવો તેવા પ્રકારના પ્રાયશ્ચિત્તના વિધાનને અનવસ્થાપ્યતા કહે છે. अणवठ्ठप्पारिह - अनवस्थाप्यारी (न.) (સેવિત દોષવાળા સાધુને યોગ્યતાના અભાવે કેટલાક સમય સુધી પુનઃ વ્રતમાં સ્થપાય તેવું પ્રાયશ્ચિત્ત, નવમું પ્રાયશ્ચિત્ત) સ્થાનાંગસૂત્રના દશમા સ્થાનમાં જણાવ્યું છે કે, જે કોઈ શિષ્ય અનવસ્થાપ્ય નામના નવમા પ્રાયશ્ચિત્તમાં ગણાતા ગુરુદોષનું સેવન કર્યું હોય તો તેના દંડ રૂપે વિહિત તપ કરાવવામાં આવે છે. સાધુ પણ પોતાની આત્મશુદ્ધિ અર્થે એ તપ પૂર્ણ કરી લે છે ત્યારે ગુરુ તેને યોગ્ય જાણી પુનઃ મહાવ્રતોમાં સ્થાપિત કરે છે. अणवठ्ठप्पावत्ति - अनवस्थाप्यावति (स्त्री.) (ઉપચારથી અનવસ્થાપ્ય નામના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિકરાવનાર પ્રતિસેવા-આચરણ) બૃહત્કલ્પાદિ છેદગ્રંથોમાં સાધ્વાચારની ખૂબ વિસ્તૃત વિશ્લેષણા કરીને જણાવ્યું છે કે, દેવ-ગુરુ-ધર્મની મોટી આશાતના કરવાથી અનવસ્થાપ્ય નામના નવમા પ્રાયશ્ચિત્તના ભાગી થવાય છે. માટે આત્માર્થી સાધુએ સાધ્વાચારના સમુચિત પાલનમાં અનવરત જાગૃતિ રાખવી જોઈએ. માવઠ્ઠાઈ - મનવસ્થાન (જ.) | (સામાયિકની સમયાવધિમાં નહીં કરવા યોગ્ય પ્રવૃત્તિ કરવી તે, સામાયિક વ્રતનો પાંચમો અતિચાર) આત્મશુદ્ધિ અર્થે સામાયિક એક અમોઘ સાધન છે. પડાવશ્યકમાં એ પ્રથમ ક્રમે ગણાયું છે. સામાયિક દ્વારા જેમ આત્મશુદ્ધિરૂપ કર્મ નિર્જરા થાય છે. તેમ જો તેમાં નહીં કરવા યોગ્ય આચરણ થાય તો અતિચાર લાગે, દોષમાં પડાય છે. કર્મવિગમના બદલે આત્મા કર્મમલથી લેપાય છે. માટે સામાયિકના ગુણ-દોષોનું પ્રથમ જ્ઞાન મેળવી તદનુરૂપ સામાયિક કરીને આગળ વધવું હિતાવહ ગણાય. अणवट्ठिय - अनवस्थित (त्रि.) (અનિયત પ્રમાણવાળો, જેનું પ્રમાણ એક સરખું નથી તે 2. અસ્થિર 3. પલ્યોપમનો એક પ્રકાર, એક વિશિષ્ટ માપ) 248 Page #290 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રમાં ઉલ્લેખ મળે છે કે, તિચ્છલોકના અઢીદ્વીપ બહારના ક્ષેત્રોમાં રાત્રિ-દિવસની અપેક્ષાએ કાળ અનિયત પ્રમાણવાળો હોય છે. જ્યારે મનુષ્યલોકમાં રાત-દિવસ-વર્ષાદિની ગણતરી સૂર્ય-ચંદ્રાદિની ગતિના કારણે નિર્ધારિત છે. તો બીજી બાજુ નરક અને દેવલોકમાં સૂર્ય-ચંદ્રાદિનું પરિભ્રમણ ન હોઈ રાત્રિ-દિવસ જેવું કાંઈ હોતું જ નથી. માટે ત્યાં સદાય એકસરખો સમય હોય છે. अणवट्ठियचित्त - अनवस्थितचित्त (त्रि.) (અસ્થિર ચિત્ત, ચંચળ ચિત્ત છે જેનું) આપણે દરરોજ પરમાત્માની સેવા-પૂજા, સામાયિક, નવકારવાળી ગણવી વગેરે આરાધના કરીએ છીએ છતાં પણ પરમાત્માની કુપા શા માટે પ્રાપ્ત નથી થતી? એનો વિચાર કર્યો છે ખરો? હા આજે સીરિયસ થઇને આનો વિચાર કરવા જેવો છે. તેનું એક માત્ર કારણ છે કે, ભલે આપણે સવારથી લઈને સાંજ સુધી ઘણો બધો ધર્મ કરતા હોઇએ પરંતુ, તે બધું જ અસ્થિર ચિત્તે કરતા હોઇએ છીએ. પરમાત્મામાં કે અનુષ્ઠાનમાં સ્થિરચિત્ત થઇને ક્યારેય કરતાં નથી. જો આપણે પરમાત્મા તરફ ધ્યાન ન આપતા હોઇએ તો પછી પરમાત્મા આપણા તરફ ધ્યાન કેવી રીતે આપે? મUવટ્ટ(ત) વસંતાન - ૩નવસ્થિત સંસ્થાન (જ.) (એક ઠેકાણે સ્થિતિ ન કરવી તે, નિરંતર ગતિ કરવી તે) શાસ્ત્રોમાં લખેલું છે કે જે સમયને જાણે તે જ પંડિત છે. આ ઉક્તિ જરા પણ ખોટી નથી. કારણ કે, કાળનો પ્રવાહ સતત વહેતો રહે છે તે ક્યારેય પણ એક ઠેકાણે અટકતો નથી. તેની ગતિ નિરંતર ચાલ્યા કરે છે. આથી સમયને ઓળખીને તેને અનુરૂપ કાર્ય સાધવામાં આવે તો અવશ્ય ફલની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આથી જ તો કબીરજીએ પોતાના દુહામાં લખ્યું છે કે, “ત્ત રે સો માગ कर आज करे सो अब'. अणवणीयत्त - अनपनीतत्व (न.) (સત્ય વચનનો પચીસમો અતિશય) ઔપપાતિકાદિ ગ્રંથોમાં સત્યવચનના અઠ્યાવીસ ભેદ વર્ણવવામાં આવેલા છે. તેમાંનો પચ્ચીસમો અતિશય છે અપની તત્ત્વ. આ અતિશયવાળા વક્તાના કથનમાં કારક, કાળ, લિંગ, વચન આદિનો દોષ સંભવતો નથી. અર્થાત્ ક્યાંય પણ લિંગ,વચનાદિમાં વ્યત્યયતા-વિપરીતતા સંભવતી નથી. મUવતપ્પા - મનવત્રાપ્યતા (સ્ત્રી) (હીન અંગતા, ઓળંગવાની યોગ્યતાનો અભાવ) વીતરાગ સ્તોત્રના પ્રારંભમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજે પોતાની લઘુતા દર્શાવતાં કહ્યું છે કે, હે પરમાત્મા! પશુઓમાં પણ હીન પશુ જેવો હું ક્યાં અને વીતરાગી દેવ આપની સ્તવના ક્યાં? જંગલને ઓળંગવાની અયોગ્યતાવાળો પાંગળો પણ જેમ જંગલને પાર કરવાની ઇચ્છા રાખે છે તેમ અલના પામતો હોવા છતાં પણ હું આપના ગુણોના ગાન સ્વરૂપ વીતરાગ સ્તોત્રની રચના કરવાની તીવ્ર મહેચ્છાવાળો છું. અવતાર - અવતાર(). (સમીપમાં ન સ્થાપવું તે 2. સ્મરણ ન કરવું તે) સંત કબીરનો એક દુહો આવે છે કે, “દુઃg મેં સુમિરન સદુ રે, સુa મૈં રેન સોયા સુર નો સુમરા રે, તો સુ હાં સે હોરું અર્થાતુ, જગતની અંદર વ્યક્તિ પર જયારે દુઃખ આવે છે ત્યારે જ તે ધર્મનું અને ભગવાનનું સ્મરણ કરે છે. સુખમાં કોઇ ભગવાનનું સ્મરણ કરતો નથી. પરંતુ જે સુખના સમયમાં પણ પરમાત્માના સ્મરણને ભૂલતો નથી તેને કોઈ દિવસ દુઃખના દહાડા આવતા જ નથી. મMવર્થીિ - મનવા (સ્ત્રી) (તર્કનો દોષ વિશેષ 2. અવસ્થાનો અભાવ 3. અવિશ્વાસ, ભરોસાનો અભાવ 4, અન્યના અકાર્યને જોઈને થતું અકાય) આજનો કાળ ગાડરિયા પ્રવાહનો થઈ ગયેલો છે. એકનું જોઇને બીજાને પણ તે પ્રમાણે જ કરવાની ટેવ પડી ગયેલી છે. પછી તે સાચું હોય કે ખોટું તે જાણવાની તસ્દી જરાપણ લેવામાં આવતી નથી. વ્યક્તિએ સાચું જ્ઞાન લેવાને બદલે આગળવાળાએ કે અમુકે કર્યું તે 249 Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે જ કરીને અજ્ઞાનમાં વધારો કરવાની આદત પડી ગઈ છે. પ્રતિક્રમણમાં પણ આના જીવંત ઉદાહરણો ઘણી વખત જોવા મળતા હોય છે. આગળવાળો જેવી ક્રિયા કરે તે પ્રમાણે જ પાછળવાળો કરશે. આગળવાળો સાચું કરે છે કે ખોટું તે જાણવાની તેને જરાપણ દરકાર હોતી નથી. માવજ - મનવતા (ત્રિ.). (અનંત, છેડા વગરનું) . એક નાનકડું પણ અસત્ય જેનો દૂર દૂર સુધી છેડો પણ ન દેખાય તેવા અનંતા ભવો વધારી મૂકે છે. શાસ્ત્રોમાં લક્ષ્મણા સાધ્વીનું દૃષ્ટાંત આવે છે કે, એક ચકલા-ચકલીનું મૈથુન જોઇને તેમને મનમાં વિકાર થયો પરંતુ, જ્યારે કેવલજ્ઞાની પરમાત્મા આગળ પ્રાયશ્ચિત લીધું ત્યારે તેમણે છુપાવ્યું કે મને મનમાં વિકાર થયો હતો. તેમણે એવું કહ્યું કે, કોઈને આવું જોઇને વિકાર થાય તો શું પ્રાયશ્ચિત્ત આવે? કેવળી ભગવંત જાણતા હોવા છતાં કાંઈ ન બોલ્યા. પરંતુ એક નાનકડા જૂઠના કારણે લક્ષ્મણા સાધ્વીના અનંતા ભવો વધી ગયો. મનવા (ત્રિ.) (અનંત, પ્રમાણરહિત, અપરિમિત) અનંતા ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળને જાણનારા કેવળી ભગવંતની દૃષ્ટિએ પણ જેનો દૂર દૂર સુધી અંત ન જણાય તેને અનંત કહેવાય છે. અત્યાર સુધી આપણો મોક્ષ નથી થયો એ જ જણાવે છે કે, આપણી નિષ્ક્રિયતા અને ભાવશૂન્યતાના કારણે અનંતકાળથી આ સંસારચક્રમાં ભમી રહ્યા છીએ. મUાવઉત્ત - મનસ્ય (વ્ય.) (ન જોઈને, જોયા વિના) આ સંસાર છે જયાં સંયોગ ને વિયોગ કાયમ જોડાયેલા છે. આજે પ્રેમનો સાગર ઘૂઘવતો હોય કાલે ત્યાં નફરત અને તિરસ્કારની ખારાશ ભળેલી જોવા મળે છે. આજે સુખના વાયરા છે તો કાલે દુઃખના વંટોળ દેખાય છે. જેને એક દિવસ પણ જોયા વિના નહોતું ચાલતું, ભૂખ પણ નહોતી લાગતી ત્યાં જ તેના મરણ પછી બારમાના લાડવા ખવાય છે. મUવથા (રેશ) (અનંત) શાસ્ત્રોમાં કહેવું છે કે, ‘રૂછી ઘુમાસણમાં પતિયા' અર્થાત્ ઇચ્છાઓ આકાશ સમાન અનંત છે. તેનો અંત કે છેડો ક્યારે પણ નથી આવતો. ઇચ્છાઓની જેમ જેમ પૂર્તિ કરો તેમ તેમ તેનો વિસ્તાર વધારે ને વધારે મોટો થતો જાય છે. માટે ઇચ્છાઓરૂપી ડાકણથી બચવા માટે મહોપકારી જ્ઞાની ભગવંતોએ સંતોષ ગુણનો આશ્રય કરવા કહેલું છે. अणवयमाण - अनपवदत् (त्रि.) (સત્યભાષા કહેતો 2. મૃષાવાદ નહીં કરતો). ઘણા લોકોને એવી આદત હોય છે કે, અન્ય રીતે બનેલા પ્રસંગ કે ઘટનામાં વધારે પડતો મરી-મસાલો ઉમેરીને જુદી રીતે જ લોકોને કહેવું. આને પાપસ્થાનકોમાં મૃષાવાદ તરીકે જણાવેલો છે. પરંતુ જે સરળ હૃદયી અને હળુકર્મી આત્મા હોય છે તે ક્યારેય પણ અસત્યનું ઉચ્ચારણ કરતા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં સત્ય જ બોલે છે. મUવિર - મનવરત (ત્રિ.) (નિરંતર, વિરામરહિત, સતત). વ્યક્તિ સુખસાહ્યબી ભોગવવાની ઇચ્છાથી ધન મેળવવા માટે દિવસ-રાત જોયા વિના સતત મહેનત કર્યા જ કરે છે. જ્ઞાની ભગવંત કહે છે કે, સાંસારિક સુખ મેળવવાની ઇચ્છાથી કરવામાં આવેલો પ્રયત્ન માત્રને માત્ર સંસાર વધારે છે. એટલો જ પ્રયત્ન સતત આત્મકલ્યાણ કરવાની ભાવનાથી કરાય તો એટલા સંસારનો હ્રાસ થાય છે. અપાવવાઘ - મનપવાલિત્વ () (અન્યની નિંદા ન કરવી તે, સત્ય બોલવું તે). 250 Page #292 -------------------------------------------------------------------------- ________________ વાચકમુખ્ય ભગવાન ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહેલું છે કે, બીજાનો પરભાવ અને પોતાના વખાણ કરવારૂપ નિંદાથી સંકડો ભવોમાં ભ્રમણ કરાવનાર અને દુઃખેથી છૂટનાર એવા નીચગોત્ર કર્મનું બંધન થાય છે. માટે નીચગોત્રના દુઃખને ન ઇચ્છનાર પુરુષે પરનિંદા કે આત્મશ્લાઘા કરવી જોઈએ નહિ. મUાવાય - મનપાય (ત્રિ.) (નિર્દોષ, ક્ષતિરહિત) ષોડશક પ્રકરણમાં કહેવામાં આવેલું છે કે, આગમવચન અનુસારની પરિણતિ એ ભવરોગને નાશ કરનાર નિર્દોષ અને શ્રેષ્ઠ ઔષધ છે. અર્થાતુ જેમ આડ અસરરહિત દવાથી રોગોનો નાશ થાય છે તેમ શુભપરિણતિથી ભવરોગનો નાશ થાય છે. अणविक्खिया - अनपेक्षता (स्त्री.) (શિક્ષણરહિત) શિક્ષણ તે છે કે, જે બાળકમાં વિવેક, સંસ્કાર અને સભ્યતાનો વધારો કરે. માત્ર માહિતી વધારનાર અને લોકોને કહેવા માટે પ્રાપ્ત કરવામાં આવેલું શિક્ષણ તે વસ્તુતઃ શિક્ષણ નહીં પરંતુ, કુસંસ્કારોનો ભાર વધારનાર શિક્ષણ છે. આવા ભણેલા પણ ગણેલા નહીં હકીકતમાં તો શિક્ષણરહિત જ છે. अणवेक्खमाण - अनपेक्षमाण (त्रि.) (શરીરની અપેક્ષા ન કરતો) જેણે સંસારના યથાવસ્થિત સ્વરૂપને જાણ્યું છે એવા મુનિ ભગવંતો નાશવંત એવા પુદગલોની ક્યારેય પણ અપેક્ષા રાખતા નથી. થાવતુ પોતાના શરીર પ્રત્યે પણ તેઓ નિરપેક્ષ ભાવને ધારણ કરે છે. અર્થાતુ તેઓ પોતાના દેહ પ્રત્યેના મમત્વનો પણ ત્યાગ કરે સાવે (વિ) વવ - ૩અનપેક્ષા (સ્ત્રી.) (સ્વનું કે અન્યનું વિશેષ ન કરનાર) પદાર્થો બે પ્રકારના છે સાપેક્ષ અને નિરપેક્ષ. જે વસ્તુ પોતાની વિશિષ્ટતા દર્શાવવા માટે અન્ય બીજી સહાયક વસ્તુની અપેક્ષા રાખે તેને સાપેક્ષ કહેવાય છે. વ્યવહારસૂત્રના ત્રીજા ઉદેશામાં કહેવું છે કે, જે પદાર્થ સ્વની કે પરની અપેક્ષા વગર સામાન્યપણે બોધ કરાવે તેને નિરપેક્ષ કહેવાય છે. ૩/સન - મનન (ન.) (સંપૂર્ણ આહારનું પચ્ચખાણ, આહારના ત્યાગરૂપ બાહ્યતા વિશેષ, ઉપવાસ) અનશન એટલે ઉપવાસ, પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથોમાં આહારના ત્યાગરૂપ અનશન બે પ્રકારે કહેલા છે. 1. ઇવરકથિક અને ૨.યાવસ્કથિક. જેમાં થોડાક સમય પૂરતો આહારનો ત્યાગ કરવામાં આવે તે ઇવરકથિક અનશન છે. જે એક ઉપવાસથી લઈને થાવત્ છ માસ સુધીનું હોઇ શકે છે. તથા જ્યાં સુધી શરીરમાંથી પ્રાણ ન નીકળે ત્યાં સુધી કરવામાં આવતા આહાર ત્યાગને થાવત્કથિક અનશન કહે છે. વર્તમાનકાળમાં યાવત્રુથિક અનશનનો નિષેધ છે. માત્ર ઇવરકથિક જ પ્રવર્તમાન છે. મણિય - મનશિત (ત્રિ.) (ઉપવાસી, ઉપોષિત) આહારનો ત્યાગ જીવને સ્વની ખોજમાં પ્રેરક બને છે. ઉપવાસ દ્વારા આપણી જો સ્વાત્મ તરફ ગતિ થાય તો જ આપણું ઉપવાસીપણું સાર્થક બને છે. ગતાનુગતિક કે લોકમાં દેખાડો કરવાની ભાવનાથી કરાયેલો ભોજનનો બાહ્ય ત્યાગ કદાપિ નહિ. માસૂમ (વે) (નજીકના સમયમાં જ જેને પ્રસવ થનાર છે તે). દરેક માતાને પોતાના પુત્ર ઉપર અપાર પ્રેમ હોય છે. પરંતુ જે સ્ત્રી નવપ્રસૂતા હોય તેને પોતાના સંતાન ઉપરનું વાત્સલ્ય અપ્રતિમ હોય છે. તે પ્રેમમાં ભીંજાવાની અને તેને અનુભવવાની ક્ષમતા તે બાળકમાં નથી હોતી કારણ કે, ત્યાં તેનું અજ્ઞાન હોય છે. બસ અનંત કરૂણાના સ્વામી જિનેશ્વર પરમાત્માનું વાત્સલ્ય આપણા પર એવું જ છે પરંતુ, આપણે અજ્ઞાનવશ અને સ્વાર્થોધતાના કારણે 251 Page #293 -------------------------------------------------------------------------- ________________ તેનો અનુભવ કરી શકતા નથી. મદ- અનય (ત્રિ.). (પાપ રહિત, નિર્દોષ, ક્ષતિ વગરનું, પવિત્ર 2. નિરવદ્ય અનુષ્ઠાન કરનાર) ભગવતીસૂત્ર, આચારાંગ, આવશ્યક સૂત્ર આદિ આગમોમાં ધર્માનુષ્ઠાન કેવું હોવું જોઈએ તે જણાવતાં પૂર્વાચાર્ય મહર્ષિઓએ ફરમાવ્યું છે કે, અનુષ્ઠાન અખંડ અને ભૌતિક પદાર્થોની લાલસા વગેરે કોઈપણ પ્રકારના દોષોથી રહિત હોવું જોઈએ. કારણ કે, ક્ષતિરહિત શુદ્ધ અનુષ્ઠાન જે સિદ્ધિસ્વરૂપ ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનાર બને છે. મUIEMUાર્ય (રેશ) (નાશરહિત, નિત્ય) જ્ઞાની મહર્ષિઓએ શરીર, ધન, વૈભવ, સ્વજન, સંબંધો વગેરેને અનિત્ય અને નિયમો નાશવંત કહેલા છે. આત્મા, પરમાત્મા અને મોક્ષ એ બધા શાશ્વત છે. નિત્ય છે. માટે સમજણ સાથે વિવેક કરીને જીવનમાં શાશ્વતને પામવા પ્રવૃત્તિ કરવી જોઇએ. નિત્ય સુખ માટે જ્ઞાનીઓએ નાશવંત પદાર્થો પ્રત્યે નહીં પણ સદાકાળ સુખ આપનાર સિદ્ધત્વને મેળવવા માટે ભારપૂર્વક જણાવ્યું છે. મહિન્દ્રીય - મનવીન (ઈ.) (વિનષ્ટ ન થયેલું બીજ) જે વૃક્ષનું મૂળ નષ્ટ નથી થયું તેને ઉપરથી ગમે તેટલું કાપવામાં કે છેદવામાં આવે છતાં પણ તે પુનઃ નવપલ્લવિત થઇ જ જાય છે. તેને નષ્ટ કરવું હોય તો મૂળમાંથી જ ઉખાડવું પડે. તેમ સંસારનું બીજ છે કષાય. તે જ્યાં સુધી સમૂળગા નષ્ટ નથી થયા ત્યાં સુધી સંસાર પરિભ્રમણ ચાલ્યા જ કરવાનું છે. આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે, સંસારના બીજ સ્વરૂપ કષાયોનો નાશ કરવો જોઇએ. મહિમા - મનપસમ (ત્રિ.). (ચોરાદિ દ્વારા જેનું ધન લૂંટાયું નથી તે, સુરક્ષિત દ્રવ્ય તથા પરિવારવાળો 2. દૂષણરહિત 3. અન્યૂન પરિવારવાળું) ચોર લુટારાઓથી ધન પરિવારની સુરક્ષા માટે આપણે ચોકીદાર રાખીએ છીએ. લૂંટના ભયથી રાત્રે સુખેથી ઊંઘી પણ નથી શકતા. જો નાશવંત ધનાદિની માટે આવી પરિસ્થિતિ હોય તો પરમાત્મા કહે છે કે, વિષય-કષાય-મોહ-માયા આ બધા લૂંટારાઓ આત્માના સમ્યજ્ઞાનાદિ ધનને સતત લૂંટી રહ્યા છે તેના માટે ખરેખર આત્મજાગૃતિનું સતત રખોપું કરવાની જરૂરત છે. મહારો(રેશ (ખળું, ઘઉં વગેરે પાકને જે જમીન પર સાફ કરી ગ્રહણ કરવામાં આવે છે તે સ્થાન). ખેતરમાંથી પાકેલા ધાન્યને ભેગું કરીને જ્યાં તેના ધાન્યકણો અને ફોતરાદિને છૂટા કરવામાં આવે તે જગ્યાને ખળું કહેવાય છે. જેમ ફોતરાં, ડુંડા આદિ નકામી વસ્તુઓને અલગ કરી સારભૂત ધાન્યકણોને ખેડૂત ગ્રહણ કરી લે છે તેમ ડાહ્યા માણસે પોતાના જીવનવ્યવહારમાંથી વિષાદ, ક્રોધ, અણગમો આદિ દુર્ગુણોને કાઢી ક્ષમા, તિતિક્ષાદિ સારરૂપ ગુણોને ગ્રહણ કરી પ્રસન્ન જીવન જીવવાની કળા હસ્તગત કરી લેવી જોઈએ. अणहिक्खट्ठ - अनधिखादनार्थ (पुं.) (સારો દેખાવ 2. સારો ઉદ્દેશ) સારા હોવું તથા સારા દેખાવું તે બન્નેમાં ઘણો તફાવત છે. અત્યારે લોકોમાં સારા હોવા કરતાં વધારે સારા દેખાવાનો ક્રેઝ છે. સારો દેખાવ પહેલી નજરે વ્યક્તિને આકર્ષિત કરે છે. પરંતુ બીજાને સારા હોવાનો અનુભવ તો સારા હોવાથી જ થવાનો છે. अणहिगय - अनधिगत (त्रि.) (અગીતાર્થ, શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તે 2. નહીં જાણેલું, વિશેષે ન જાણેલું) અગીતાર્થ એટલે જેને શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તે. આગમોને ઉપર-ઉપર ભણવાથી કે પોપટની જેમ રટણ કરવા માત્રથી જ્ઞાની બનાતું નથી. કિંતુ તેના સાંગોપાંગ અધ્યયનપૂર્વક રહસ્યોને પ્રાપ્ત કર્યા હોય તેને ગીતાર્થ કહે છે. આવા પ્રકારનું જ્ઞાન ન ધરાવનાર સાધુને અગીતાર્થ કહેવાય છે. જે અગીતાર્થ છે તે જગતના સર્વપદાર્થોને વિશેષપણે જાણતો નથી. 252 Page #294 -------------------------------------------------------------------------- ________________ अणहिगयपुण्णपाव - अनधिगतपुण्यपाप (त्रि.) (સૂત્ર અને અર્થ કહ્યા છતાં પુણ્ય પાપને ન જાણનાર સાધુ) . સાધુજીવનમાં સૂત્રાર્થનો બોધ થયા પછી સત્યમાર્ગ તરફ ગતિ થવી જરૂરી બને છે. અને જો ગતિ થાય તો જ સૂત્રાર્થનો થયેલો બોધ સફળ થાય છે. ભારેકર્મી જીવોને સૂત્ર અને અર્થનો બોધ થવા છતાંય તેઓને સત્ય માર્ગ તરફની ચાહના કે ગતિ થતી નથી. अणहिज्जमाण - अनधीयमान (त्रि.) (નહીં ભણતો) શાસ્ત્રોના અધ્યયન દ્વારા પહેલા ક્યારેય નહીં જણાયેલા કે ન અનુભવેલા એવા અનેક પદાર્થોની જાણકારી પ્રાપ્ત થાય છે તથા હેયશેય-ઉપાદેયનો બોધ, યોગ્ય-અયોગ્યનો વિવેક પણ તેનાથી આવે છે. તેથી જ જે ભણતો નથી તેને મૂર્ખ કહેવામાં આવે છે. अणहिणिविट्ठ- अनभिनिविष्ट (त्रि.) (કુમતના આગ્રહથી રહિત, મિથ્યાત્વના આગ્રહથી રહિત) અભિનિવેશ એટલે કદાગ્રહ. કદાગ્રહી જીવ ક્યારેય પોતે સાચી માનેલી વાતોને છોડી શકતો નથી. તેથી જ તેને તત્ત્વનો બોધ થતો નથી અને સભ્યત્ત્વની પ્રાપ્તિ પણ કરી શકતો નથી. જે જીવો કુમતના આગ્રહથી રહિત છે તેઓ સત્ય માર્ગને શીધ્ર પામી જાય છે. મહિયા - મધદ (કું.) (અસહિષ્ણુ, સહનશીલ નહીં તે) સ્ત્રી અને પુરુષ એ ગૃહસ્થાશ્રમ રૂપી રથના બે પૈડાં સમાન છે. બન્નેમાં જો સમરસતા હોય તો જીવનમાર્ગ સુખમય વીતે છે કિંતુ, જો પતિ-પત્નીમાં પરસ્પર સહનશીલતાનો ગુણ ન હોય તો અનેક પ્રકારના ક્લેશોના કારણે ભારરૂપ બનેલો ગૃહસ્થાશ્રમ રૂપી રથ ભાંગી જતાં વાર લાગતી નથી. अणहिलपा (वा) डगणयर - अनहिलपाटकनगर (न.) (પાટણ, અણહિલપુરપાટણ) સરસ્વતી નદીના કિનારે પાટણ નામનું નગર સુપ્રસિદ્ધ છે. જે પ્રાચીન સમયમાં ગુજરાતની રાજધાની હતી. આ શહેરની સ્થાપના નવમી શતાબ્દીમાં વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી. અભયદેવસૂરિ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આદિ મહાપુરુષોએ આ શહેરમાં અનેક ગ્રંથોની રચના કરી. અદૂભુત વસ્ત્રકલા માટે પ્રાચીનકાળથી પાટણના પટોળા જગપ્રસિદ્ધ છે. અહી - મનથી (સ્ત્ર.) (પાલિતાણા નગરના કપર્દી નામના મુખીની સ્ત્રી) ગીય - કનથત (ત્રિ.) (અભ્યાસ ન કરેલું, અભણ) પોપટ રામરામ બોલી જાણે પણ તેનો અર્થ નથી જાણતો તેમ અભ્યાસ કરવો એટલે ગોખવું કે માત્ર વાંચી જવું એ અર્થ પર્યાપ્ત નથી પરંતુ, અભ્યાસ એટલે કોઈપણ પદાર્થને ચિંતન-મનનપૂર્વક આત્મસાત્ કરવો તે. અર્થાત્, અનુભવમાં ઉતારવો તે જ અભ્યાસ સાર્થક છે. अणहीयपरमत्थ - अनधीतपरमार्थ (पं.) (અગીતાર્થ, શાસ્ત્રોને નહીં જાણનાર) ગુરુનિશ્રામાં વાચના પુચ્છના પરાવર્તના આદિ દ્વારા જેમણે આગમોનો અભ્યાસ નથી કર્યો, રહસ્યોને નથી જાણ્યા કે પરમાર્થનો બોધ થયો નથી તેને અગીતાર્થ કહેવાય છે. આ સંદર્ભે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે, જે મદીયાર ળેિ જોયHT સંબઈ મ’ મUTŞ - ૩અનાદિ (ત્રિ.). (અનાદિ, જેની શરૂઆત નથી તે, પ્રારંભરહિત, 2. સંસાર). જેનો ક્યારેય પ્રારંભ થયો ન હોય તેને અનાદિ કહેવાય છે તેમ જેનો ક્યારેય અન્ન ન થનારો હોય તે અનન્ત કહેવાય છે. જે આદિ 253 Page #295 -------------------------------------------------------------------------- ________________ અને અંતથી રહિત છે તેવો આ સંસાર અનાદિઅનન્ત છે. ત્રણે જગતમાં અવસ્થિત આકાશ, ધમસ્તિકાય, અધર્માસ્તિકાય જીવ, પુદગલ અને કાળ એ છ દ્રવ્યોનો આદિ-અન્ત ન હોવાથી શાસ્ત્રોમાં અનાદિ-અનન્ત માનવામાં આવેલા છે. મારૂMIN () - અનાયામ (2) (અનાદેય નામકર્મ, નામકર્મનો એક ભેદ) કોઈ વ્યક્તિનું વચન હિતકારી અને યોગ્ય હોવા છતાંય અન્યને રુચિકર ન બને કે માનવા લાયક ન લાગે તો સમજી લો કે તેણે બાંધેલા અનાદેય નામકર્મનોં જ તેમાં પ્રભાવ છે.આ કર્મના ઉદયથી જીવનું હિતકારી વચન પણ આદરપાત્ર ન બનતાં માત્ર અનાદર પાત્ર બને છે. યાદ રાખો, પરમાત્માની વાણીનો, ગુરુ-વડીલ-માતા-પિતાના વચનોનો અનાદર કરવાથી આ કર્મ બંધાય છે. જાણતાં-અજાણતાં પૂજય વ્યક્તિનો કે આદરપાત્રનો આદર-સત્કાર ન કરવાથી કે તિરસ્કાર કરવાથી પણ એવું કર્મ બંધાય છે. अणाइ (ए) ज्जवयणपच्चायाय - अनादेयवचनप्रत्याजात (त्रि.) (અનુપાદેય વચનને ઉત્પન્ન કરનાર) अणाइणिहण - अनादिनिधन (त्रि.) (આદ્યન્તરહિત, નિત્ય, અનુત્પન્ન શાશ્વત) જેની ક્યારેય ઉત્પત્તિ ન થઈ હોય અને અંત પણ ન હોય તેને શાશ્વત કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં તેને અનાદિ અપર્યવસિત એટલે કે ઉત્પત્તિ અને અંતરહિત કહેવાય છે. એટલા માટે આત્માને અને તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીયદિ ગુણોને અનાદિનિધન માન્યા છે. અપારૂપUT - મારીf (ત્રિ.). (સાધુને આચરવા યોગ્ય નહીં તે, અકલ્પનીય) મહાપુરુષોના જીવન અનુસાર આચરણા કરવાની જગ્યાએ તેમણે કહેલા ઉપદેશ અનુસાર જીવનયાપન કરવું જોઈએ. પરમાત્મા મહાવીરસ્વામી માટે દેવો છત્રત્રય, સમવસરણ આદિની રચના કરે છે, તે તો તીર્થંકર નામકર્મના પ્રકૃષ્ટ પુણ્યોદયના કારણે કરવામાં આવતું હતું. પરંતુ તેમના જેવું આચરણ તેમના શિષ્યો કે અનુગામી સાધુ ભગવંતો માટે અકલ્પનીય બને છે. अणाइबंध - अनादिबन्ध (पुं.) (અનાદિબંધ, કર્મબંધનો ભેદ વિશેષ) જે અનાદિકાળથી સંતતિભાવથી ચાલતું આવે, ક્યારેય વિનષ્ટ ન થાય તે અનાદિબંધ છે. સંસારી જીવોનો કર્મબંધ પણ અનાદિકાળથી વંશ પરંપરાની જેમ સતત ચાલતો રહ્યો છે. એવું કર્મ કે જેમાં વચ્ચે ક્યારેય વ્યવધાન ન આવતું હોય તેને અનાદિબંધકર્મ કહેવાય મફમવ - અનામિવ (પુ.) (અનાદિકાલીન સંસાર) કર્માધીન જીવના ભવોની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. સૂક્ષ્મ નિગોદમાંથી ભવિતવ્યતાના બળે બહાર નીકળ્યા પછી પ્રારંભ થયેલી પ્રત્યક્ષ સંસારયાત્રામાં જીવ એક ભવમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ સતત ભવભ્રમણ કરતો રહ્યો છે. अणाइभवदव्वलिंग - अनादिभवद्रव्यलिङ्ग (न.) (અનાદિકાલીન ભાવ વગરનું દ્રવ્ય ચારિત્ર). શાસ્ત્રકારો જણાવે છે કે, જીવે ભૂતકાળમાં અસંખ્યવાર ચારિત્રનું પાલન કર્યું છે પણ તેના સંસારપરિભ્રમણનો અંત નથી આવ્યો. તેમ થવામાં કારણ ભાવરહિત દ્રવ્યચારિત્ર છે. માત્ર મુંડન કરાવી વેશ પહેરવાથી સાચા ચારિત્રી નથી બનાતું પણ મનના મુંડનથી ભાવચારિત્રની પરિપાલના આવે છે. તેનાથી પ્રત્યેક ક્ષણે અનંતા કર્મો ખપે છે અને બહુ જ થોડા ભવોમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. માફિય - જ્ઞાતિવા (ત્રિ.) (સ્વજન રહિત, કુટુંબ વગરનો, એકલો) 254 Page #296 -------------------------------------------------------------------------- ________________ જગતમાં માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, પરિવાર, સ્વજન, મિત્ર આદિ અનેક સંબંધો દેખાય છે પરંતુ, આ બધા સંબંધો તો માત્ર ઈહલૌકિક વ્યવહાર પૂરતાં જ છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આત્માનું કોઈ સ્વજન નથી કે દુશ્મન પણ નથી. કોઈ વૃક્ષ પર સાંજ પડતાં ઠેક-ઠેકાણેથી આવીને અનેક પંખીઓ ભેગા થાય છે અને પ્રભાત થતાં પોત-પોતાની મંઝિલ તરફ ઉડી જાય તેમ કર્માધીન જીવો કર્મસંયોગે કટુંબ પરિવારરૂપે મળે છે અને કર્મસંયોગે વિખુટા પડે છે. પ્રત્યેક આત્મા તો એકલો આવ્યો હતો અને સારાં-નરસાં કમ લઈને એકલો જ જવાનો છે એ ધ્રુવ સત્ય છે. મUતીત (ત્રિ.). (પાપી, પાપને પ્રાપ્ત થયેલું) જેનાથી પોતાનું કે બીજાનું કોઈપણ પ્રકારે અહિત થાય તેવું વિચારવું કે પ્રવૃત્તિ કરવી તે પાપ છે. હિંસા કરવી, અન્ય માટે ખરાબ વિચાર કરવા, અસત્ય વચન, પરિગ્રહ મૂચ્છ, અબ્રહ્મનું સેવન કરવું વગેરે પાપકર્મના અનેકવિધ પ્રકારો છે. આવા કાર્યો કરવાથી જીવ પાપી બનીને પોતાના માટે ક્લિષ્ટ કર્મોનો સંચય કરે છે. *મનાવવા (ત્રિ.) (અનાદિ, પ્રારંભરહિત, ચૌદરાજલોક, ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય) જેનો ક્યારેય આરંભ નથી એવો આ સંસાર પ્રવાહની દૃષ્ટિએ અનાદિ-અનંત છે. હા, પ્રત્યેક જીવની દૃષ્ટિએ અનાદિ-સાંત થઈ શકે છે. જે ભવ્યજીવો ધર્મનું આસેવન કરી પોતાના કર્મો ખપાવે છે તેઓ આસન્નકાળે પ્રારંભરહિત એવા સંસારને હંમેશાં માટે અલવિદા કરી શાશ્વત સુખના સ્વામી બની જાય છે. VIીત (ત્રિ.) (કરજવાળો, દેવાદાર 2. સંસાર, દુનિયા) ભગવતીસૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશામાં સંસારને ઋણથી ઉત્પન્ન થનાર ખરાબ પરિસ્થિતિના નિમિત્તરૂપ જણાવેલું છે. કર્મોનું બંધન એ પણ એક પ્રકારનું ઋણ છે. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી કર્મોનું બંધન અને તેના કારણે ખરાબ પરિસ્થિતિઓ ઉત્પન્ન થયા જ કરશે. માટે તીર્થકરોએ મનુષ્યજન્મનો સાર કર્મરહિત થઈ મોક્ષ મેળવવામાં કહેલો છે. अणाइल- अनाविल (त्रि.) (નિર્મલ, સ્વચ્છ) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા ઉદ્દેશામાં કહેવું છે કે, જે રીતે સાગરનું જલ નિર્મલ અને સ્વચ્છ હોય છે તેમ પરમાત્મામાં કરૂપી મલનો અભાવ હોવાથી તેમનું જ્ઞાન અકલુષિતજ્ઞાન હોય છે. અર્થાત, નિર્મલ-સ્વચ્છ હોઈ તેમના જ્ઞાનમાં જગતના ત્રણેકાળના તમામ ભાવો પર્યાયસહિત સ્પષ્ટપણે દેખાય છે. अणाइसंजुयत्त - अनादिसंयुक्तक (पुं.) (અનાદિકાળથી જોડાયેલું, અનાદિનો સંયોગ). ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં સંયોગની ચર્ચાના પ્રસંગે કહેલું છે કે, કર્મો અને આત્માનો અનાદિકાળથી સંયોગ થયેલો છે. અનાદિકાળથી કર્મો આત્મા સાથે જોડાયેલા છે. તે કર્મોના સંબંધને લીધે જ જીવ વિવિધ યોનિઓમાં અને ગતિઓમાં ભ્રમણ કરતો રહીને જાત-જાતના દુઃખોને ભોગવતો રહે છે. માટે જો કર્મોના અનાદિકાલીન સંયોગથી વિરામ જોઈતો હોય તો પંચપરમેષ્ઠીનું શરણું એ શ્રેષ્ઠ ઉપાય છે. ૩૫iફસંતાઈ - નાવિસન્તાન (પુ.) (અનાદિકાળનો પ્રવાહ, અનાદિકાલીન પરંપરા) કર્મગ્રંથમાં આવે છે કે, જીવને આયુષ્ય સિવાયના બાકીના સાતકર્મો પ્રત્યેક ક્ષણે બંધાતા હોય છે. પછી તે સંજ્ઞી હોય કે અસંજ્ઞી, ત્રસ હોય કે સ્થાવર હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. બધા જ પ્રકારના જીવોને સાતેય પ્રકારના કર્મોનો બંધ સતત થતો હોય છે અને આ કર્મબંધનો પ્રવાહ અનાદિકાલીન છે. 255 Page #297 -------------------------------------------------------------------------- ________________ अणाइसिद्धत - अनादिसिद्धांत (पुं.) (અનાદિકાળથી રૂઢ થયેલો સિદ્ધાંત, અનાદિકાળથી સ્થાપિત) આ જગતમાં અમુક સિદ્ધાંતો અને કાર્યો અનાદિકાળથી ચાલતા આવ્યા છે અને ચાલતાં રહેશે. કેમ કે, સંસારમાં તે અનાદિકાલથી પ્રસ્થાપિત છે. જેમ કે સૂર્ય-ચંદ્રનું ઉગવું અને આથમવું તે અનાદિકાલીન સિદ્ધ છે. કર્મબદ્ધજીવના જન્મ અને મરણ તે અનાદિકાલીન સિદ્ધ છે તથા એક વખત સર્વકર્મોનો ક્ષય થયા પછી કોઈદિવસ પુનઃ જન્મ ન લેવો તે પણ અનાદિકાલીન સિદ્ધ છે. મUT૩- મનાયુષ (પુ.) (જિન 2. સિદ્ધ 3. જીવભેદ) સૂત્રકતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં કહેલું છે કે, ચારેય ગતિમાં ઉત્પત્તિ ને મરણ કરાવનાર ચારેય પ્રકારના આયુષ્યનો ક્ષય કરેલો છે તેવા તીર્થકરો અને સિદ્ધ ભગવંતો અનાયુષ છે. અર્થાત્ અજન્મા છે. કારણ કે તેઓએ જન્મ-મરણ કરાવનારા કર્મોના બીજને બાળી નાખ્યું છે. કર્મના બીજો દગ્ધ થયે છતે પુનઃ સંસારમાં જન્મ-મરણ કરવા પડતા નથી. મUTIટ્ટી - મના શુટ્ટી (કું.) (અહિંસા, જીવોનું છેદન-ભેદન ન કરવું તે) આકુટ્ટી એટલે હિંસા અને અનાકુટ્ટી એટલે અહિંસા. જંગલમાં રહેતા વલ્કલચીરીએ વનમાંથી પસાર થતા સાધુને પૂછ્યું કે, આજે તો અનાકુટ્ટીનો દિવસ છે તો શું તમારે પણ અનાકુટ્ટી છે? ત્યારે સાધુઓએ કહ્યું અરે, આજે શું કામ અમારે તો આજીવન અનાકુટ્ટી હોય છે. અમે પોતાના માટે કોઈ દિવસ કોઈપણ પ્રકારના જીવોની હિંસા નથી કરતાં. તેમના આ જવાબથી વલ્કલચીરી જૈનસાધુ પ્રત્યે આકર્ષિત થયો અને આગળ જતાં તેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. તમને સહજતયા સાધુનો યોગ પ્રાપ્ત થયેલો છે પરંતુ, કોઈ દિવસ તેમના અનાકુટ્ટીમય જીવન પ્રત્યે અહોભાવ કે જાણવાની જિજ્ઞાસા થઈ છે ખરી? મUTIટ્ટીયા - અનાશ્રુટ્ટીવા (સ્ત્રી.) (ઇરાદારહિત કરેલી હિંસા). આજે કેટલાક અજ્ઞાની અને જૈન ધર્મના દ્વેષી લોકો એવી વાત કરતા જોવા મળે છે કે. આમ તો તમારો ધર્મ અહિંસાની વાતો કરે છે અને ભગવાનના ચરણે ફૂલો ચઢાવી ફૂલોના જીવોની હિંસા કરવામાં આવે છે. પછી તમારો ધર્મ અહિંસક કેવી રીતે કહેવાય. તે અજ્ઞાનીઓએ જાણી લેવું જોઇએ કે, હિંસા બે પ્રકારની છે. 1. ઈરાદાપૂર્વકની હિંસા અને 2. ઇરાદારહિત હિંસા. પુષ્પો વડે પૂજા કરનારનો ઇરાદો પુષ્પોના જીવોને મારવાનો નથી હોતો પણ તેનો ભાવ આત્મશુદ્ધિ કરવાનો હોવાથી દેખીતી રીતે દેખાતી પુષ્પોની હિંસા વસ્તુતઃ અહિંસા જ છે. બીજુંકે, પરમાત્માના ચરણે તે જ પુષ્પ ચઢે છે જે ભવ્ય આત્મા હોય. મUTT૩૪ - અનાયુ (ત્રિ.) (અસાવધાન, ઉપયોગરહિત) એક્સપ્રેસ હાઈ-વે પર સરકાર સૂચનાઓના વિવિધ બોર્ડ મૂકતી હોય છે. તેમાંનું એક વાક્ય છે કે “નગર હટી, દુર્ઘટના ઘટી' અર્થાત જો ડ્રાઇવિંગ કરતા તમે અસાવધાન રહ્યા તો ચોક્કસ દુર્ઘટના થવાની છે માટે સાવધાનીપૂર્વક વાહન ચલાવો. જીવનનું પણ કંઈક આવું છે. આત્મકલ્યાણના માર્ગમાં ચાલતા જો જરા પણ આળસ, પ્રમાદને સેવ્યો છે તો ચોક્કસ દુર્ગતિની દુર્ઘટના થવાની છે. આથી પ્રત્યેક પળે જાગ્રત રહીને આત્મહિતમાં લાગી જવું જોઇએ. નહિંતર દુર્ઘટના ઘટતાં વાર નહીં લાગે. अणाउत्तआइणया - अनायुक्तादानता (स्त्री.) (અનાભોગપ્રત્યયક્રિયાનો એક ભેદ) શ્રમણ ભગવંતો દ્વારા કરવામાં આવતા જોગમાં નિયમ હોય છે કે, જોગની ક્રિયા દરમિયાન સૂત્રોચ્ચારણમાં એક જ શબ્દ ફરીવાર બોલાય તો તે સમયની કરેલી ક્રિયા નિષ્ફળ જાય. માટે ઉપયોગપૂર્વક એકાગ્રચિત્તે ક્રિયા કરવી આવશ્યક છે. તેમ માત્ર જોગની ક્રિયામાં જ નહીં પરંતુ, સાધુજીવનમાં કરવામાં આવતી દરેક પ્રવૃત્તિમાં ઉપયોગ આવશ્યક છે. જેમ મંત્રને ગ્રહણ કરવામાં જો ઉપયોગ ન રખાય અને અનુપયોગપૂર્વક ગ્રહણ કરાય તો તે મંત્ર ઇચ્છિતફળ કે કાર્યસિદ્ધિ આપનારો થતો નથી. Page #298 -------------------------------------------------------------------------- ________________ अणाउत्तपमज्जणया - अनायुक्तप्रमार्जनता (स्त्री.) (ઉપયોગરહિત પ્રમાર્જના, અનાભોગપ્રત્યયક્રિયાનો એક ભેદ). નવતત્ત્વ પ્રકરણમાં જીવના લક્ષણો જણાવ્યા છે તેમાંનું એક લક્ષણ છે ઉપયોગ. ત્યાં લખેલું છે કે, “ઉપયોતિક્ષનો નીવ:' અર્થાતું, જે ઉપયોગયુક્ત હોય તે જીવ છે. શ્રમણનું સંપૂર્ણ જીવન ઉપયોગગુણથી વણાયેલું હોય છે. તે પછી અનુષ્ઠાન હોય, અહિંસાનુ પાલન હોય કે પછી વસ્ત્ર-પાત્રાદિનું પ્રતિલેખન હોય. પ્રત્યેક ક્રિયામાં ઉપયોગ પહેલો જોઇએ. ઉપયોગરહિત થતી સાધુક્રિયા એ ચંદ્રમા પરના કલંક સમાન છે. સુદુર્લભ એવું ચારિત્રજીવન મળ્યા પછી જો તેમાં ઉપયોગ ન રહે તો તે નિષ્ફળ બને છે. સાડત્ર - નાવિન (ત્રિ.). (અનાકુલ, અક્ષોભ્ય 2. ક્રોધાદિરહિત 3. ઉત્સુકતારહિત) જેમ સમુદ્રમાં કેટલાય મોટા મોટા મગરમચ્છો, શાર્ક માછલીઓ, વિવિધ પ્રકારના જળચરો રહેલા હોય છે છતાં પણ સમુદ્ર ક્યારેય ક્ષોભ પામતો નથી. તેવી રીતે શ્રમણના જીવનમાં ગમે તેટલા ઉપસર્ગો અને પરિષહો આવે તો પણ તેનાથી ક્ષોભ કે ભય પામ્યા વિના માધ્યસ્થભાવે તે સહન કરે છે. પોતાના ક્ષમાદિ ગુણોને ધારણ કરી પરિષહોને જીતીને કર્મક્ષય કરે છે. ૩UTISત્નયા - મનાલુનતા (સ્ત્રી.) (અનાકુલતા, અક્ષોભ્યપણુ, સૂક્યરહિતપણું) શ્રાવકના અતિચારમાં એક સૂત્ર આવે છે કે, “સુખ આવ્યું જીવિતવ્ય વાંછડ્યું, દુઃખ આવ્યે મરણ વાંક્યુ” અર્થાતુ, જીવનમાં સુખ મળી જતાં તેને ભોગવવાની લાલસામાં વધારે જીવવાની ઇચ્છા કરવી અને અશુભ કર્મના ઉદયે દુઃખ આવતા જીવ આકુળવ્યાકુળ થઈ જાય અને તેનાથી ક્ષોભ પામીને ઇચ્છા કરે કે આના કરતાં તો મોત આવી જાય તો વધારે સારું. યાદ રાખો કે પર પદાર્થોના સ્વરૂપને જાણનારા મુનિમાં ક્યારેય આકુળતા જોવા મળે નહીં. તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં મેરુવતુ સ્થિર રહે છે. મUTUસ - મનાવેશ (પુ.) (આદેશ નહીં તે, અનાદેશ, સામાન્ય) જ્ઞાની મહર્ષિઓએ ફરમાવ્યું છે કે, આ સંસારમાં જ્યાં સુધી આત્મા સાથે કર્મ જોડાયેલું છે ત્યાં સુધી જન્મ-મરણ અને સુખ-દુઃખ હોવું સામાન્ય છે. જો તમારે અજન્મા બનવું છે અને શાશ્વત સુખ મેળવવું છે તો પ્રથમ અકર્મા બનવા માટેનો પ્રયત્ન આદરો. મUTIFડુ - અનાતિ (સ્ત્રી). (ન આવવું તે 2. લોકાગ્રભાગના આકાશપ્રદેશે રહેલી સિદ્ધશિલા). ષડદ્રવ્યમાંનું એક દ્રવ્ય છે ધમસ્તિકાય. આ દ્રવ્યનો સ્વભાવ છે કે જીવને ચૌદ રાજલોકમાં એક ભવમાંથી બીજા ભવમાં, એક સ્થાનેથી બીજા સ્થાને જવા આવવા માટે ગતિસહાયક બનવું. જેણે અષ્ટકર્મોનો નાશ કર્યો છે તેવા સિદ્ધ ભગવંતો એકવાર મોક્ષને પ્રાપ્ત કર્યા બાદ પુનઃ ચૌદરાજલોકસ્વરૂપ સંસારમાં પાછા આવતા નથી. કર્મોના અભાવે તેઓનું સંસારમાં પાછા આવવાનું સંભવતું નથી. તેઓ સદાકાળ માટે સંસારમાં અનાગતિક બને છે. ૩/wતા - મનાય (અવ્ય.) (નહીં આવીને) રોગથી વ્યાપ્ત પુરુષ ઇજેક્શન કે દવાના ડરથી ડૉક્ટર પાસે નહીં જઇને મોટી ભૂલ કરે છે કારણ કે, દવા વિના તેનો રોગ મટી શકવાનો નથી. તેમ ભવરોગ મટાડવાની ઇચ્છા હોવા છતાં તપ કે કષ્ટસાધ્ય ધર્મના ડરથી ગુરુદેવ પાસે નહીં આવીને લોકો મોટી . કેમ કે તેના વિના રોગ મટવાની કોઈ શક્યતા જ નથી. રોગ મટાડવો હોય તો ડૉક્ટર પાસે આપણે જવું પડે છે તેમ ભવરોગ મટાડવો હોય તો ભવોદધિતારક ગુરુભગવંત પાસે આપણે જવું જ પડે. તેઓ આપણી પાસે ન આવે. મUTIYAત (ય) - સનાત (ત્રિ.). (ભવિષ્યકાળ, આવતો કાળ 2. નહીં આવેલો) સૂત્રકતાંગ આગમના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનના ચોથા ઉદેશામાં કહેવું છે કે, અનાગતકાળને નહીં જાણનારો અને ભોગસુખોથી અનિવૃત્ત એટલે ભોગ-સુખોમાં આસક્ત થયેલો આત્મા નરકાદિ યાતના સ્થાનોમાં મહાદુઃખો ભોગવે છે. માટે નહીં દેખેલો 257 Page #299 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યકાળ બગડે નહીં તે માટે શુભકર્મનો આદર અત્યારથી જ ચાલુ કરી દેવો જોઇએ. મUTIFIત (2) વતિ - મનાતન (પ.). (ભવિષ્યકાળ, વર્તમાનકાળની અપેક્ષાએ ભવિષ્યનો સમય) મUTIR (5) નિહિ - સનાતન પ્રાપ () (ભવિષ્યકાળનું ગ્રહણ કરવું, ભવિષ્યકાલ ગ્રાહ્ય વસ્તુનું અનુમાન) અનુયોગદ્વારગ્રંથમાં કહેલું છે કે, કાળો ભમ્મર ગર્જના કરતો મેઘ હોય, અવ્યભિચારીપણે દિશાઓમાં પ્રશસ્ત વાયુ હોય તથા વૃષ્ટિકારક આર્કાદિ નક્ષત્રોનો સુયોગ હોય તેમજ માહેન્દ્રાદિ નક્ષત્રોમાં ઉલ્કાપાત, દિગ્દાહ વગેરે અન્ય શુભ નિમિત્તોને જોઈને, નિશ્ચય કરીને અનુમાન કરાય છે કે, આગામી સમયમાં અહીં સારો વરસાદ પડશે. તેવી રીતે વર્તમાન સમયમાં સ્વયંની મન-વચન અને કાયાની શુભપ્રવૃત્તિથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે, આપણો ભવિષ્યકાળ કેવો હશે. જો સુંદર વર્તન હશે તો સદ્ગતિ કે પરંપરાએ મોક્ષમાં જઇશું અન્યથા, નરક અને તિર્યંચગતિ તો છે જ. શુભાશુભ આચરણથી નક્કી આપણે જ કરવાનું છે કે હવે આપણું ભવિષ્ય શું હશે. IT Idદ્ધ - સનાતીઠ્ઠા (સ્ત્રી) (ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પુદ્ગલપરાવર્ત, ભવિષ્યકાળ) ભૂતકાળ ચાલ્યો ગયો છે, ભવિષ્યનું તાળું હજુ સુધી ખુલ્યું નથી. પરંતુ નહીં આવેલા કાળને સુધારવાની ગુરૂચાવી વર્તમાન આપણી પાસે છે. આપણી પાસે અવધિજ્ઞાન કે કેવલજ્ઞાન જેવું વિશિષ્ટ જ્ઞાન હોત તો ભવિષ્યની ચિંતા કરવાની જરૂરત જ નથી રહેતી. પરંતુ એ સત્ય છે કે આપણી પાસે જ્ઞાન નથી, માટે નહીં દેખેલો ભવિષ્યકાળ બગડે નહીં તે માટે શુભકર્મનો બંધ અત્યારથી જ ચાલુ કરી દેવો જોઇએ. સ/પામ - નાકામ (પુ.) (આગમના લક્ષણોથી રહિત આગમ, અપૌરુષેય આગમ) કોઇ વિશિષ્ટ મહાપુરુષ વડે સકારણ રચાયેલા શાસ્ત્રો પૌરુષેય આગમ કહેવાય છે. જ્યારે જે આગમોને રચવામાં કોઈપણ હેત ન હોય અને કોઇ પુરુષનો તેને રચવામાં પ્રયત્ન પણ ન હોય છતાં જે આગમ વિદ્યમાન હોય તેને અપૌરુષેય આગમ કહેવાય છે. જેમ કે નવકારમંત્ર અપૌરુષેય મનાય છે. તેને કોઇએ રચ્યો નથી, અનાદિકાળથી તે વિદ્યમાન છે અને રહેશે. अणागमणधम्म - अनागमनधर्मन् (त्रि.) (લીધેલી પ્રતિજ્ઞાને વહન કરનાર, સંયમ લઈને પુનઃ ઘરે પાછા ન ફરનાર) આચારાંગસૂત્રમાં કહેલું છે કે, જેઓ શિયાળીયા જેવા સ્વભાવવાળા હોય છે તેઓ સંયમના કષ્ટોથી ડરીને સાધુવેશનો ત્યાગ કરી પુનઃ સંસારમાં આળોટવા જતા રહે છે. પરંતુ જેઓ સિંહના જેવી વૃત્તિવાળા હોય છે તેઓ એકવાર લીધેલા સંયમવ્રતોનો ગમે તેવી પરિસ્થિતિમાં પણ ભંગ કરતા નથી અને પુનઃ ગૃહવાસની ઇચ્છા પણ કરતા નથી. अणागयपच्चक्खाण - अनागतप्रत्याख्यान (न.) (અનાગતકાળ સંબંધી પચ્ચખાણનો એક ભેદ) પચ્ચખાણના વિવિધ ભેદોમાં અનામતપ્રત્યાખ્યાનનો પણ એક ભેદ છે. જિનશાસનમાં આરાધક માટે વાર્ષિક કર્તવ્યોમાં આવે છે કે પર્યુષણમાં એક અઠ્ઠમ અવશ્ય કરવો. પરંતુ આચાર્યની સેવા, બાળ, વૃદ્ધ, ગ્લાન કે તપસ્વીની આકસ્મિક સેવા વગેરે વિશિષ્ટ કારણોસર પર્યુષણ પર્વમાં કરવાના તપને પહેલાથી કરી લે, તેને અનાગત પ્રત્યાખ્યાન કહેવાય છે. अणागलिय - अनर्गलित (त्रि.) (નહીં અટકાવેલું, જેને રોકવામાં ન આવેલું હોય તે) નગરની ચારે બાજુ કિલ્લો કરવામાં ન આવે તથા સૈનિકો દ્વારા સુરક્ષાનો પ્રબંધ કરવામાં ન આવે તો દુશ્મનો નગરમાં પ્રવેશીને જાનમાલનું નુકશાન કરીને નગરને છિન્ન-ભિન્ન કરી નાખે છે. તેમ મનને શુભભાવ અને ક્રિયારૂપ કિલ્લાથી ઘેરીને જિનાજ્ઞાના પાલન વડે દુર્વિચારોને રોકવામાં ન આવે તો કર્મશત્રુ આત્મા પર ચઢાઈ કરીને સદ્ગુણોનો વિનાશ કરી નાખે છે. 258 Page #300 -------------------------------------------------------------------------- ________________ નાનિત (ત્રિ.) (અમાપ, અપરિમિત) જેઓ સ્વાર્થથી પીડાતા હોય અને વળી, તુચ્છ હૃદયના હોય તેમના માટે તો સ્વજનો પણ દુશ્મન જેવા જ લાગે છે. પરંતુ જેઓ વિશાળ હૃદયના અને કરુણાનો ધોધ વહાવનારા હોય વળી અમાપ મૈત્રી જેમના હૃદયમાં છલકતી હોય છે તેમના માટે તો વધૈવ સુવ' એટલે આખું જગત પોતાનું જ કુટુંબ હોય છે. કોઈ પારકું કે પરાયું નથી હોતું. अणागलियचंडतिव्वरोस - अनर्गलितचण्डतीव्ररोष (त्रि.) (નહીં રોકેલું પ્રચંડ તીવ્રરોષવાળું) ઉદયરત્ન મહારાજે પોતાની સઝાયમાં લખેલું છે કે, “આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નહિ મળે તો પાસેનું પરજાળે” અર્થાતુ, બેકાબુ બનેલો તીવ્રક્રોધ એ અગ્નિ જેવો છે. તેનાથી સામે વાળાને નુકશાન થાય કે ન થાય પરંતુ જેનામાં તે ઉત્પન્ન થયો છે તેને તો પહેલું નુકશાન કરે છે અને જો તેને શાંત કરનારા ક્ષમાદિ રૂપ જળનો સંજોગ ન મળે તો પછી સામેવાળાને પણ નુકશાન કરે છે. યાદ રાખો કે તીવ્રક્રોધના અનુબંધથી ગુણસેન-અગ્નિશર્માની જેમ ભયંકર ભવોની પરંપરા આપણા માટે પણ સર્જાઈ શકે છે. જમનાનિતરફતીવ્રરોષ (ત્રિ.) (નિઃસીમ પ્રચંડ અને તીવ્રરોષ જેને છે તે) ક્રોધ કેટલો ખતરનાક છે તેના માટે ચંડકૌશિક સર્પના પૂર્વભવનો ઇતિહાસ જાણવા જેવો છે. સાધુના ભવમાં એકમાત્ર નાના સાધુ પર ગુસ્સો હતો અને તે પણ ઉપાશ્રય પુરતો જ. ત્યાંથી મૃત્યુ પામીને કૌશિક નામના તાપસ થયા અને ક્રોધની સીમા વધી ગઇ. ત્યાં પોતાની વાડીમાં જે પણ આવે તેના પર ક્રોધ કરે, તેને મારવા દોડે. ત્યાંથી મૃત્યુ પામીને જંગલમાં દૃષ્ટિવિષ સર્પ થયા. પ્રચંડ ક્રોધની સીમા અપરિમિત થઈ ગઈ. જે ક્રોધ ઉપાશ્રય પૂરતો હતો તેનો વિસ્તાર આખા જંગલ સુધી વધી ગયો. માટે ક્રોધ કરતા પહેલા આ ઇતિહાસને નજર સમક્ષ ચોક્કસ લાવજો. પછી ક્રોધ કરવો કે નહીં તે તમારી મરજી! अणागाढ - अनागाढ (त्रि.) (અનભિગૃહીત દર્શન 2. આગાઢથી ભિન્ન કારણ, સાધારણ કારણ) સાધુ ભગવંતના જોગ બે પ્રકારે છે. 1. આગાઢ અને 2. અનાગાઢ. જે જોગમાં એકવાર પ્રવેશ કર્યા બાદ કોઈ પણ અપવાદના સેવન કર્યા વિના ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેને પૂર્ણ કરવા જ પડે તે આગાઢ જોગ છે. અને જે જોગમાં કોઇ આપત્તિ કે વિશિષ્ટ કારણ આવ્યું છતે વચ્ચેથી જોગમાંથી બહાર નીકળી શકાય અને પુનઃ પ્રવેશ કરી શકાય તેવા જોગને અનાગઢ કહેવાય છે. अणागार - अनाकार (न.) (આગારરહિત પચ્ચખ્ખાણ, મહત્તરાકાર વગેરે છૂટના કારણો જેમાં નથી તેવું પચ્ચખાણ) ક્યારેક સાધુસમુદાય જંગલમાંથી પસાર થતો હોય ત્યાં ભિક્ષા ન મળે તેની જેમ અદાતાઓથી ભરેલો વિસ્તાર હોય, દ્વેષીઓવાળું ગામ હોય, દુર્મિક્ષ હોય આવા સમયે અનાભોગ અને સહસાત્કાર સિવાયના કોઇપણ આગારરહિત ભોજનના ત્યાગરૂપ પચ્ચખ્ખાણને અનાગાર પચ્ચખ્ખાણ કહેવાય છે. મુનિઓ આ પ્રત્યાખ્યાનથી અનશન કરીને મૃત્યુ સ્વીકારે છે. अणाजीव - अनाजीविक (पु.) (આજીવિકારહિત 2. આજીવિકાની ઇચ્છાથી રહિત 3. નિસ્પૃહી, તપના ફળની સ્પૃહા વગરનો) શાસ્ત્રોમાં તપધર્મનું ઘણું માહાભ્ય બતાવ્યું છે. તેમાં તપના બે પ્રકાર વર્ણવ્યા છે. એક બાહ્યતા અને બીજો અત્યંતર તપ. તેના પણ બે બે પ્રકારો છે. એક અશુદ્ધ તપ અને બીજો શુદ્ધ તપ, તપ કરનારો જો અનાત્મિક ફળની ઇચ્છાવાળો હોય તો તે તપ અશુદ્ધ બની જાય છે. પરંતુ જ્ઞાનયોગે કોઈપણ પ્રકારની સ્પૃહાથી રહિત બનીને માત્ર આત્મશુદ્ધિ અર્થે કરાયેલું તપ ઉત્કૃષ્ટ ફળ આપે છે. મUIનીતિ () - ૩ના નવિન (નિ.) (અનાશંસાવાળો, તપના ફળની ઇચ્છાથી રહિત, નિસ્પૃહી) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તપના ઐહિક ફળની આશંસારહિત શુદ્ધતપની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જે તપાચરણમાં બ્રહ્મચર્યનું - 259 Page #301 -------------------------------------------------------------------------- ________________ પાલન હોય, પ્રભુપૂજા વણાયેલી હોય, સાથે જિનેશ્વરોની આજ્ઞાનું પાલન હોય અને કષાયોનો જેમાં બ્રાસ થતો હોય તે તપ જ શુદ્ધ તપ કહેવાય છે. ઉપરોક્ત બાબતોનો જે તપમાં સમાવેશ ન હોય તે બધા અશદ્ધ તપ કહેલા છે. અપાવો (રેશ) (જાર, ઉપપતિ) જેમ ઉપપત્ની એટલે રખાતનો સંગ સદ્ગૃહસ્થ પુરુષ માટે ત્યાજય છે તેમ આર્ય સન્નારી માટે ઉપપતિ એટલે જાર પુરુષનો સંગ ત્યાજય ગણ્યો છે. માટે જસદ્દગૃહસ્થધર્મનું પાલન એક પ્રકારની તપસ્યા જ ગણાઈ છે. વર્તમાનમાં પણ ભારત દેશ એવા સદૂગૃહસ્થ અને સન્નારીઓથી શોભાયમાન દેશ ગણી શકાય છે. अणाढायमाण - अनाद्रियमाण (त्रि.) (અનાદર કરતો, તિરસ્કાર કરતો). કહેવત છે કે, જો નસીબ વાંકું થાય, ભાગ્ય ફરી જાય કે દુ:ખના દહાડા આવવાના હોય તો ઘરના બારણે કુતરું પણ નથી ચઢતું. યાદ રાખજો કે, ઘરે કોઈ અતિથિ આવે કે કોઈ દીન-દુ:ખીજન આવે તો ઉલટભાવે તેમનો યોગ્ય સત્કાર કરજો પરંતુ ભૂલે-ચકે પણ તેઓનો અનાદર કે તિરસ્કાર કરતા નહીં. કારણ કે આગન્તુક પોતાનું ભાગ્ય સાથે લઈને આવતો હોય છે. માહિત્ય - મનાવૃત (1.) (અનાદર, વંદનનો એક દોષ, તિરસ્કાર 2. કાકંદી નગરીનો રહેવાસી એક ગૃહપતિ 3. તે નામે જંબૂદ્વીપનો અધિષ્ઠાતા દેવ) બૃહત્કલ્પસૂત્રમાં વંદનાનું વિશ્લેષણ કરતાં જણાવ્યું છે કે, જેમાં સંભ્રમ એટલે આદર ન હોય તેને અનાદર કહેવાય છે. પૂજ્ય પુરુષોને વંદના કરતાં જો આપણામાં આદરભાવ ન હોય મનમાં તિરસ્કારની ભાવના વિદ્યમાન હોય તો વંદનનો અર્થ રહેતો નથી. ઊલટાનું અનાદરભાવે વંદન કરીને દોષ લગાડવાનું થાય. મથક (પુ.). (જબૂદ્વીપનો અધિષ્ઠાતા દેવ) જૈન ભુગોળ પ્રમાણે જેમાં આપણે સૌ મનુષ્યો અને તિર્યંચો વગેરે રહેલા છીએ તે તિચ્છલોક અસંખ્ય દ્વીપ, સમુદ્રોના પ્રમાણવાળો છે. પ્રત્યેક દ્વીપ અને સમુદ્રના અધિષ્ઠાતા અર્થાતુ અધિપતિ દેવ હોય છે. એ પ્રમાણે જંબૂદ્વીપના અધિષ્ઠાયક દેવનું નામ અનર્ષિકઅનાદત છે. મતિયા - મનાતા (ત્રી.) (જબૂદ્વીપના અધિષ્ઠાયક અનાદત દેવની રાજધાનીનું નામ 2. તિરસ્કાર પામેલી) સંયમી મુનિઓ દેવ-મનુષ્ય-તિર્યંચજન્ય અનાદર-તિરસ્કાર નામના ઉપસર્ગને સમતાપૂર્વક જીતતા હોય છે. એકવાર નંદિષેણ મુનિ વેશ્યાને ત્યાં ગોચરીએ જઈ ચઢે છે. વેશ્યા દ્વારા અનાદર પામેલા નંદિષણમુનિ સંયમને ભૂલી ગયા અને પોતાની ઋદ્ધિ દેખાડી બેઠા. બસ વેશ્યાને તો એ જ જોઈતું હતું. તે પછીનો વૃત્તાંત સર્વવિદિત છે. ITUTI - અનાજ્ઞા (સ્ત્રી.) (આજ્ઞાનો અભાવ, જેમાં વીતરાગની આજ્ઞા નથી તે) તીર્થકરોએ જે આચરણનો ઉપદેશ નથી કર્યો અથવા જે પ્રવૃત્તિ પૂર્વર્ષિઓ દ્વારા સમર્થિત નથી તેવી તમામ પ્રકારની આચરણાને અનાજ્ઞા કહેવાય છે. અર્થાત્ પરમાત્માએ જે કહ્યું નથી તેમ છતાં પોતાની બુદ્ધિથી તેને ધર્માચરણ માની તેમાં પ્રવૃત્તિ કરે કે કરાવે તેને અનાજ્ઞા કહેવાય છે. આચારાંગસૂત્રમાં અનાજ્ઞાનું સોપસ્થાન અને નિરુપસ્થાન એમ બે ભેદે વિસ્તૃત વર્ણન કરેલું છે. ITUત્ત - અનાનાd (1) (ભેદરહિત, ભેદનો અભાવ) સંસારવર્તી પ્રત્યેક પદાર્થ નાનાત્વને ભજે છે. એટલે કે દરેકમાં ભિન્નતા જોવાય છે. ચેતન કે જડ કોઈપણ પદાર્થમાં કર્મયોગે નાના વિદ્યમાન હોય છે. માત્ર કર્મરહિત બનેલા સિદ્ધભગવંતોની દુનિયામાં કોઈ જ પ્રકારના ભેદ નથી. ત્યાં એકસમાનતા છે. 260 Page #302 -------------------------------------------------------------------------- ________________ મથ - મનાવી (ત્રિ.) (તીર્થકરના ઉપદેશથી રહિત સ્વેચ્છાચારી) જૈનશાસનમાં કોઈપણ ધર્મારાધના તીર્થકરોની આજ્ઞાનુસારી કહી છે. આગમશાસ્ત્રોથી સમર્થિત કહી છે. જે ધર્મક્રિયા શાસ્ત્રનિરપેક્ષ હોય, સ્વૈચ્છાચારી હોય તેનું કોઈ જ મૂલ્ય જિનશાસનમાં નથી. માટે જ કહેવાયું છે કે, “માTM થો' અર્થાતુ, તીર્થકરની આજ્ઞા એ જ ધર્મ છે. अणाणुगामिय - अनानुगामिक (त्रि.) (પાછળ ન જનાર 2. અવધિજ્ઞાનનો એક ભેદ 3. અશુભ અનુબંધ). જેમ દીપકને કોઈ સાંકળથી બાંધી દે તો પછી તે અન્ય જગ્યાએ લઈ જઈ શકાતો નથી. તેમ અનનુગામિક અવધિજ્ઞાન પણ જે જગ્યાએ ઉત્પન્ન થયું હોય તે જગ્યામાં જ રહે છે. જેનામાં ઉત્પન્ન થયું હોય તે આત્મા જ્યાં જાય ત્યાં આ જ્ઞાન જતું નથી એમ નંદીસૂત્રમાં જણાવાયેલું છે. આવા પ્રકારનું અવધિજ્ઞાન જે તે ક્ષેત્રથી બંધાયેલું રહે છે. મUITદ્ધ - અનાનુદ્ધ (ત્રિ.) (અનાસક્ત, અમૂર્ણિત, ભોજનની લાલસા વગરનો) ભોજન કરવું તે ખરાબ નથી પણ તેની લાલસા રાખવી, તેની મૂચ્છ કરવી તે ખરાબ છે. સૂત્રકતાંગસૂત્રમાં કહ્યું છે કે, ભોજન કરનાર વ્યક્તિ પણ જો અનાસક્તભાવે જમે છે તો તે ભોજન નહીં કરનાર જેવો છે અર્થાત, તપસ્વી-અનાસક્તયોગી કહેવાયો છે. સાપુતાવિ () - નાગુતાપિન (કું.) (જીવોને ઉપદ્રવ કર્યા પછી પણ પશ્ચાત્તાપ ન કરનાર, નિર્દયપણે રહેનાર) પહેલા તો પાપ જ ન કરવું જોઈએ, અપવાદરૂપે પાપ થઈ જાય તો તેનું ભારોભાર દુ:ખ થવું જોઈએ. જેને પાપ કર્યા પછી પણ પશ્ચાત્તાપ થતો નથી તે જીવ ભારેકર્મી હોય છે. ઘોર પાપ કર્યા પછી પણ જેને અંતરમાં ખોટું કર્યાનો તીવ્ર અહેસાસ થતો નથી, કૂણી લાગણી થતી નથી તેને દુર્ભવી, અભવી કે ભવાભિનંદી જીવ સમજવો. મM/Uપુત્રી - અનાનુપૂર્વી (સી.) (અનુક્રમનો અભાવ, વ્યુત્ક્રમ). અનુયોગદ્વારસૂત્રમાં આનુપૂર્વીના ત્રણ પ્રકાર જણાવેલા છે. જેમાં પૂર્વથી ક્રમબદ્ધ ક્રમ ચાલે તે પૂર્વાનુપૂર્વી, જેમાં વિરુદ્ધ એટલે ઉલટો ક્રમ ચાલે તે પશ્ચાનુપૂર્વી અને જે આ બે સિવાયની ત્રીજી આનુપૂર્વીને અનાનુપૂર્વી કહેવાય છે. જેમાં કોઈ પણ પ્રકારનો ક્રમ નથી હોતો. અનાનુપૂર્વ પ્રમાણે નમસ્કાર મહામત્ર ગણવાથી ગાઢ દુષ્કર્મોનો પણ હ્રાસ થઈ પુણ્યાનુબંધી પુણ્ય બંધાયછે. મUTગુર્વાધ () - મનનુવચિન (ર.) (અપ્રમાદ પડિલેહણનો એક પ્રકાર). સાધુ ભગવંતો દરેક ક્રિયાઓને પ્રમાદરહિત સાવધાન થઈને કરે છે. પડિલેહણની ક્રિયામાં ઉપયોગમાં લેવાતાં દરેક વસ્ત્રોનું સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરે છે. પડિલેહણ કરતા વસ્ત્રનો કોઈપણ ભાગ નજર બહાર ન રહે તેનું પૂરતું ધ્યાન રાખતા હોય છે. વસ્ત્રાદિમાં કીડી, કંથઆ આદિ નાના-મોટા જીવો તો નથી ને? એ રીતે ઉપયોગપૂર્વકની પ્રતિલેખના તે અપ્રમાદપડિલેહણા છે. મUTગુવત્તિ () - મનનુવત્તિન (ત્રિ.). (સ્વભાવથી જ દૂર, પ્રકૃતિથી જ કઠોર વચન બોલનાર) ઘણા મનુષ્યો સ્વાભાવિકપણે જ હિંસક પશુની જેમ સ્વભાવે ક્રૂર હોય છે. અન્યને હેરાન પરેશાન કરવાનો તેમનો જાણે સ્વભાવ બની ગયો હોય છે. પરંતુ કુર વ્યક્તિએ એ યાદ રાખવું જોઈએ કે, તે જેવો વ્યવહાર બીજાઓ પ્રત્યે કરે છે તેવો જ વ્યવહાર અનેક ગણો વૃદ્ધિ પામીને ભવિષ્યમાં તેની સાથે પણ થવાનો છે. માટે જ તો કહેવત બની છે કે વાવે તેવું લણે. મUTગુવારૂ () - મનનુવાદિન(પુ.). (વાદિએ કહેલા હેતનો અનુવાદ કરવાની પણ વ્યાકુળતાને લીધે જેનામાં શક્તિ નથી તે) 361 Page #303 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રપરિકર્મિત બુદ્ધિવાળા માધ્યસ્થભાવને ધારણકરનારા પ્રાજ્ઞપુરુષો વાદિએ કહેલા હેતુનો યુક્તિયુક્ત રીતે પ્રત્યુત્તર આપવાનું બુદ્ધિકૌશલ્ય ધરાવતા હોય છે. તેમ માત્ર સ્વમતકથિત વસ્તુઓને જ સત્ય માનવાનો આગ્રહ ન રાખતાં કોઈપણ દર્શનમાં રહેલા - સત્યભૂત પદાર્થનો સ્વીકાર કરતા હોય છે. મU/Iyવીફા - નનવિવિન્ય (વ્ય.) (પાછળથી વિચાર્યા વગર, અવિચારીપણે) બુદ્ધિશાળી માણસો કોઈપણ કાર્ય કરતાં પહેલા તે કાર્યની આવશ્યકતા, તેના ફાયદા, તેમાં આવનારી પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને તેના નિવારણ માટેના ઉપાયો વગેરેનો વ્યવસ્થિત વિચાર કરીને પછી જ કાર્યને કરે છે. જ્યારે ઉતાવળિયા સ્વભાવવાળી વ્યક્તિઓ કોઈપણ જાતનો વિચાર કર્યા વગર જ કાર્ય પ્રારંભ કરી દે છે અને પછી દુઃખી થઈને કાર્ય છોડી દે છે. अणातावय - अनातापक (त्रि.) (સંથારો પાત્રાદિ ભીનાશવાળા ઉપકરણને તડકામાં ન રાખનાર સાધુ) સાધુ ભગવંતો દરેક ક્રિયા ઉપયોગપૂર્વક કરે છે અને તેમની પડિલેહણાદિ ક્રિયાથી અન્ય જીવને કોઈ રીતે પણ દુઃખ ન ઉપજે તેનું ખાસ ધ્યાન રાખે છે. ભીના વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણોમાં અષ્કાયના જીવો તેમજ સૂક્ષ્મ જીવ-જંતુઓ રહેવાની શક્યતા વધી જવાથી તેને તડકામાં રાખે છે. જો કોઈ સાધુ કોઈપણ કારણથી એમને એમ રહેવા દે તો તેમને જીવોપઘાતનો દોષ લાગે છે. મતીય - સનાતીત (ઈ.) (સંસાર સમુદ્રને પાર કરનાર) અનાદિ અનંત ઐવા આ સંસારમાં ચારેય બાજુથી ખૂંપેલા જીવને શાસ્ત્રકારો આતીતજીવ કહે છે. જે જીવ પૂર્ણ રીતે ગુરુને સમર્પિત થઈને ભગવાને બતાવેલા માર્ગ અનુસાર જ પોતે ચાલે છે, તે અનાતીત જીવ સંસારમાંથી જલદીનિસ્તાર પામે છે. સંસારસાગરને પાર કરીને મુક્તિના સુખ પ્રાપ્ત કરે છે. મi - મનાવ(ત્રિ.). (પ્રવાહની અપેક્ષાએ આદિ રહિત, શરૂઆત વગરનું, જેનો પ્રારંભ નથી તે) મારિયા - અનાવૃત (પુ.). (જબૂદ્વીપનો અધિપતિ વ્યંતરદેવ) દરેક ગામ, નગર, દેશ આદિના અધિપતિ દેવ હોય છે. એમ એક લાખ યોજનના પ્રમાણવાળા જંબુદ્વીપના પણ અધિપતિ દેવ છે તેઓ જંબુદ્વીપની મોટી ઋદ્ધિના સ્વામી છે અને તેમનું નામ અનાદત છે. આ દેવ વ્યંતરનિકાયના છે એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલું છે. Uતીત (ત્રિ.) (કરજથી મુક્ત, દેવાથી પર ગયેલું) ધર્મબિંદુગ્રંથમાં જણાવ્યું છે કે, માણસે પોતાની આવકનો વિચાર કરીને તદનુસાર વ્યય કરવો જોઈએ. જીવનનિર્વાહ કરવા માટે દ્રવ્યની આવશ્યકતા પ્રાથમિક બનતી હોય છે. માટે જ મોજશોખના મોહમાં તણાઇને જે વ્યક્તિ આવક કરતાં વધુ ખર્ચ કરે છે તે ક્લેશ, અપમાન, ગરીબી આદિ અનેક કષ્ટોને ભોગવે છે. મuiવિજ (ત્રિ.) (આદિમાં જેને પાપકર્મ છે તે, પાપાનુષ્ઠાન) જેનાથી અન્ય જીવની હિંસા થાય છે, તેનું કોઈ પણ પ્રકારે અહિત થાય તેવી ક્રિયા કરવી કે તેના વિચારો કરવા તે પાપ છે. પાપ ક્રિયા કરવાથી આત્મપ્રદેશમાં પાપકર્મનું બંધન અવશ્ય થાય છે જેના ફળરૂપે તે વિવિધ દુઃખોને ભોગવે છે માટે સુખના વાંછુકે પાપાનુષ્ઠાન તજવું જોઈએ. માહિદ્દ (કું.). (શરૂઆત વગરનું, પ્રવાહની અપેક્ષાએ આરંભરહિત 2. દોષવિશેષ 3, ધમધમસ્તિકાયાદિ દ્રવ્ય). 26a Page #304 -------------------------------------------------------------------------- ________________ ચૌદરાજલોક પ્રમાણ આ સંસારમાં ધર્માસ્તિકાયાદિ છએ છ દ્રવ્યો છલોછલ ભરેલા છે. છતાંય તે એકબીજાને ક્યારેય નડતરરૂપ બનતા નથી. હા! એકબીજાને સહાયક જરૂરી બને છે. આછદ્રવ્યોનો કોઈ પ્રારંભ કે અન્ત નથી. તે શાશ્વત પદાર્થો છે. પુદ્ગલાસ્તિકાય નામનું દ્રવ્ય ભલે પર્યાયની અપેક્ષાએ બદલાતું રહે પણ મૂળભૂત રીતે એ કાયમ રહે છે. अणापुच्छियचारि (ण) - अनापृच्छ्यचारिन् (पुं.) (ગણને પૂછ્યા વગર ક્ષેત્રમંતરમાં વિચરનાર સાધુ, પાંચમા નિગ્રહ સ્થાનને પ્રાપ્ત થયેલું) શાસ્ત્રમર્યાદા મુજબ સાધુભગવંતે ગણની કે ગુરુની આજ્ઞાનુસાર રહેવું તે મુનિ ભગવંતોની સામાચારી છે. ગણની અનુજ્ઞા મેળવ્યા ધુ ભગવંત ક્ષેત્રમંતરમાં વિચરી શકતા નથી. આજ્ઞા પ્રાપ્ત કર્યા વગર ક્ષેત્રમંતરમાં વિચરનાર શ્રમણ પાંચમા નિગ્રહસ્થાનને પ્રાપ્ત થાય છે. જૈનશાસનમાં જેમ ગુરુ આજ્ઞા લેવી જોઈએ તેમ ગણની આજ્ઞાને પણ મહત્વ અપાયેલું છે. માવદિ - મનાવાથ (.) (બાધારહિત, પીડારહિત 2. મોક્ષ સુખ 3. સ્વાધ્યાયાદિકને વિષે અન્તરાયભૂત કારણરહિત 4. અવકાશ) દુનિયામાં આપણને જે-જે વસ્તુમાં સુખ દેખાય છે તે વૈભાવિક સુખ છે. દુઃખના અનુભવ વગર તે કહેવાતા સુખની પ્રાપ્તિ થતી નથી. ભોજનના સુખ માટે ભૂખનું દુઃખ જોઈશે, તૃપ્ત વ્યક્તિને ગમે તેવું સારું ભોજન પણ રુચિકર નહીં લાગે. ઊંઘના સુખ માટે ઉજાગરાનું દુઃખ જોઈશે. એમ ગરમીના દુઃખ વગર શીતળતાના સુખનો અનુભવ નહીં થાય. પરંતુ મોક્ષ સુખ તે સ્વાભાવિક સુખ છે કેમ કે, તેની અનુભૂતિ માટે કોઈ દુઃખનો અનુભવ કરવો પડતો નથી. તે જન્મ-મરણાદિક બાધાઓના અપગમથી જન્મે છે. अणाबाहसुहाभिकंखि (ण) - अनाबाधसुखाभिकाक्षिन् (पुं.) (મોક્ષ સુખના અભિલાષી, પરમાનંદના આકાંક્ષી) મોક્ષમાં પણ સુખ છે અને સંસારમાં પણ સુખ દેખાય છે. તો પછી ઘણા બાલજીવોને પ્રશ્ન થાય કે, નહીં મળેલા સુખની પ્રાપ્તિ માટે મળેલા સુખોને શા માટે છોડી દેવા જોઈએ? આના ઉત્તરમાં જ્ઞાની મહર્ષિઓ ફરમાવે છે કે, સંસારમાં જન્મ, જરા, મરણ, ભૂખ, પ્યાસ આદિ અનેક દુઃખો તો પહેલા જ છે. અને જે સુખનો આભાસ થાય છે તે સુખો પણ વૈભાવિક સુખો છે તેનો અનુભવ પણ દુઃખના અહેસાસ વગર તો નહીં જ થાય. માટે જ તો સાચી સમજણ આવ્યા વગર મોક્ષસુખની આકાંક્ષા જાગતી નથી. अणाभिग्गह - अनभिग्रह (न.) મિથ્યાત્વનો એક ભેદ) સત્યદર્શનને સમજીને પછી માત્ર તેમાં જ શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત છે. સત્યદર્શન કોને કહેવાય? તે કયો ધર્મ છે? વગેરે સાચી સમજણ મેળવવાને બદલે સર્વદર્શન, દરેક ધર્મો સાચા છે તેમ માનવું તે અનભિગ્રહ નામનું મિથ્યાત્વ અર્થાતુ, અજ્ઞાન વિશેષ છે. સામો -૩નામો (પુ.) (ન ભોગવવું તે 2. અવ્યક્ત બોધ 3. અનુપયોગ, અસાવધાની 4. અત્યન્ત વિસ્મૃતિ 5. અજ્ઞાન 6. મિથ્યાત્વ વિશેષ). અનાભોગના અનેક અર્થો થાય છે. તે પૈકી અજ્ઞાનમૂલક મિથ્યાત્વ એવો એક અર્થ પણ થાય છે. અવ્યક્તબોધરૂપે વિચારથી શૂન્ય એવા એકેન્દ્રિયાદિને અથવા વિશેષજ્ઞાનથી રહિતને સામાન્યથી અવ્યક્ત બોધ સ્વરૂપ અનાભોગ કહેવાય છે. अणाभोगज्झाण - अनाभोगध्यान (न.) (અત્યન્ત વિસ્મરણ થવારૂપ ધ્યાન થવું તે) પ્રસન્નચંદ્ર રાજર્ષિ જેમ દુર્મુખના વચને આત્મધ્યાન ચૂકી આર્તધ્યાનમગ્ન બની ગયા અને સ્વવૃત્તિમાંથી ખસીને પરવૃત્તિમાં જઈ ચડ્યા. તેમ અત્યન્ત વિસ્મૃતિના કારણે પણ જીવાત્મા આત્મરમણતામાંથી ચુત થઈ જાય છે. આમ અત્યંત વિસ્મૃતિ થવાના કારણે અનાભોગધ્યાન થાય છે. अणाभोगकय - अनाभोगकृत (न.) (અજાણપણે થયેલું, અજ્ઞાનતા જનિત). સામાયિકવ્રતમાં અન્ય કોઈ વિચારોમાં ખોવાઈને આપણા દ્વારા અમુક એવું આચરણ થઈ જાય છે કે, જેની આપણને ખબર પણ હોતી નથી. જેના કારણે આપણી અમૃતમય ક્રિયાઓ વિષમય બની જતી હોય છે. આવી ક્રિયાઓને અનાભોગકત કહેવાય છે. 263 Page #305 -------------------------------------------------------------------------- ________________ t) अणाभोगकिरिया- अनाभोगक्रिया (स्त्री.) (અનાભોગપ્રત્યયિકી ક્રિયા) શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે, જે અનુષ્ઠાન ઉપયોગ અને કર્મક્ષયના સંકલ્પપૂર્વક કરવામાં આવે તે જ ધર્માનુષ્ઠાન કર્મનિર્જરા કરનાર બને છે. અનાભોગક્રિયા જેવું ઉપયોગરહિત કરવામાં આવેલું ધર્માનુષ્ઠાન માત્ર કાયક્લેશ જ બને છે. अणाभोगणिवत्तिय - अनाभोगनिर्वर्तित (पं.) (અજ્ઞાનથી નિષ્પન્ન, અજાણતા ઉત્પન્ન થયેલું). ત્રણે કાળના સર્વેદ્રવ્યો અને ભાવોને જાણનારા તીર્થકર ભગવંતો શું અણુબોમ્બના આવિષ્કારને નહોતા જાણતા? ચોક્કસ જાણતા જ હતા. પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે, તેના શું પરિણામો આવશે. માટે જ તેની પ્રરૂપણા નહોતી કરી. અણુબોમ્બને બનાવનારની આ ખોજ અજ્ઞાનતાથી નિષ્પન્ન હતી. આથી જ તો જ્યારે તેને ખબર પડી કે, તેણે બનાવેલા અણુબોમ્બથી કેટલાય લોકોના જીવ ગયા છે. ત્યારે તેણે ખેદપૂર્વક કહ્યું કે, જો મને આવી ખબર હોત તો હું ક્યારેય પણ અણુબોમ્બ બનાવત જ નહિ. વંદન હોજો જિનેશ્વર દેવોના જગહિતકારક જ્ઞાનને! अणाभोगपडिसेवणा - अनाभोगप्रतिसेवना (स्त्री.) (અજ્ઞાનવશ દોષનું સેવન, અજાણતા સેવાયેલા દોષ) સ્થાનાંગસૂત્રના દસમા સ્થાનમાં લખેલું છે કે, પ્રતિસેવના અર્થાતુ, દોષોનું સેવન બે પ્રકારે હોય છે. 1. જાણી જોઇને ઇરાદાપૂર્વક પાપનું સેવન કરવામાં આવે તે આભોગપ્રતિસેવના અને 2. અજ્ઞાનતાથી અજાણપણે જે દોષનું સેવન થાય તે અનાભોગ પ્રતિસેવના છે. જ્યાં સુધી છબસ્થાવસ્થા છે ત્યાં સુધી જીવો દ્વારા અજ્ઞાનવશ દોષો થવાની સંભાવના પુષ્કળ છે. अणाभोगभव - अनाभोगभव (पुं.) (અજ્ઞાનતાથી થયેલું, વિસ્મરણનો સદ્ભાવ) ગૃહસ્થ હોય કે દીક્ષિત સાધુ, જ્યાં છદ્મસ્થાવસ્થા છે ત્યાં અજ્ઞાન રહેલું છે અને જયાં અજ્ઞાન છે ત્યાં ભૂલો થવાની પણ તેટલી જ શક્યતા રહેલી છે. પછી આપણે એમ કહીએ કે સાધુ થઇને કે અમુક પદ પર રહેલા આવી ભૂલો કેમ કરે છે વગેરે વગેરે નિંદા કરીએ છીએ તે તદ્દન અયોગ્ય છે. પંચાશક ગ્રંથમાં કહેલું છે કે, સંયમમાં રહેલા શ્રમણથી પણ વિસ્મૃતિના કારણે સ્કૂલના સંભવી શકે છે. પરંતુ તેનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવાની વ્યવસ્થા પણ જિનશાસનમાં છે. મUITખોરાથી - અનામોતા (સ્ત્રી.) (અજ્ઞાનતા, અનાભોગપણું) નિગોદમાં રહેલા જીવો હલન-ચલન નથી કરી શકતા. તેઓમાં વ્યક્તસંજ્ઞા પણ નથી હોતી, છતાં પણ અનંતકાળ સુધી નિગોદમાં રહે છે તેનું કારણ શું છે તે તમે જાણો છો? એકમાત્ર અજ્ઞાનતા. હા, અજ્ઞાનદોષના કારણે તેઓ અનંતા કાળ સુધી નિગોદમાં જન્મમરણ કર્યા કરે છે. જેમ દોષોનું સેવન પાપ છે તેમ દોષોને ન જાણવા એ પણ એક પ્રકારનું પાપ જ છે. જે લોકો એમ કહે છે કે, જાણીએ તો તકલીફને, એના કરતા ન જાણવું સારું, બોલો આવા અજ્ઞાની લોકોનું શું થશે? अणाभोगव - अनाभोगवत् (त्रि.) (અજ્ઞાની, કૃતાર્થને નહીં જાણનાર) સૂક્ષ્મબુદ્ધિગમ્ય શ્રતના અર્થને નહીં જાણનાર એવો અજ્ઞાની શ્રાવક પણ જો પાપભીરુ હોય અને એના મનમાં દોષ સેવનનો ભારોભાર પશ્ચાત્તાપ રહેલો હોય તો તેને કર્મબંધનો અનુબંધ પડતો નથી. અર્થાતુ જેની પરંપરા ચાલે તેવો ગાઢ કર્મબંધ થતો નથી. अणाभोगवत्तिया - अनाभोगप्रत्यया (स्त्री.) (અજ્ઞાનતાથી ઉપયોગશૂન્યપણે કર્મ બંધાય તે, અનાભોગપ્રત્યયિકી ક્રિયા) અનાભોગપ્રત્યયિકી ક્રિયા બે પ્રકારે છે. 1. અનુપયુક્ત આદાનતા 2. અનુપયુક્ત પ્રમાર્જના. ઉપયોગરહિતપણે અજ્ઞાનતાથી જયણારહિત વસ્તુને લેવા મૂકવાની જે ક્રિયા થાય તે અનુપયુક્ત આદાનતા તથા ઉપયોગરહિતપણે વસ્ત્ર-પાત્રાદિની પ્રાર્થના કરવી તે અનુપયુક્ત પ્રમાર્જના છે. ઉપરોક્ત બન્ને ક્રિયા ઉપયોગશૂન્ય ક્રિયા હોવાથી સાધુને કર્મબંધ કહેલો છે. 264 Page #306 -------------------------------------------------------------------------- ________________ માનંતિય - અનામત્ય (વ્ય.) (પૂડ્યા વિના, આમંત્રયા વિના). જિનશાસનમાં ધર્મ ગુવજ્ઞામાં રહેલો છે. મુમુક્ષુ જે દિવસથી પ્રવ્રયા ગ્રહણ કરે છે તે દિવસથી તેનો આત્મિકવિકાસ કરવાની જવાબદારી ગુરુની બની જતી હોય છે. અને પ્રવૃજિત સાધુની જવાબદારી એ બને છે કે, પોતાના તન-મન અને આત્મા પર ગુવજ્ઞાની મહોર કોતરીને સર્વ આરાધનાઓ, ક્રિયાઓ ગુરુને પૂછીને જ કરે. આથી જ તો જીવવા માટે લેવામાં આવતો શ્વાસોશ્વાસ પણ ગુરુને પૂછ્યા વિના શ્રમણ લેતો નથી. તેના માટે દરરોજ સવારે પ્રતિક્રમણ પછી ગુરુવંદન વખતે દિવસ દરમ્યાન શ્વાસ લેવાની અનુજ્ઞા ગુરુ પાસે લેવામાં આવે છે. अणामियावाही - अनामिकव्याधि (पु.) (અસાધ્ય રોગ, નામરહિત વ્યાધિ). અનાથીમુનિને પૂર્વ સંસારી અવસ્થામાં અસાધ્ય રોગ લાગુ પડ્યો હતો. કેટલાય વૈદ્ય, હકીમોને બોલાવ્યા પરંતુ, તે રોગ કેમેય કરીને મટતો ન હતો. કોઈ તેમનો રોગ દૂર કરી શકે તેમ નહોતું. છેવટે તેમણે સંકલ્પ કર્યો કે, જો આજની રાતે રોગ જશે તો સવારે દીક્ષા લઇશ. ચમત્કાર થયો. સવાર સુધીમાં તો રોગ ગાયબ. સંકલ્પ મુજબ તેઓ દીક્ષિત થયા. આ સત્ય દૃષ્ટાંત કહે છે કે, જો તમારા * જીવનમાં કોઇપણ જાતની અસાધ્ય તકલીફ હોય તો બધું જ છોડીને પરમાત્માના શરણે ચાલ્યા આવો. અસાધ્ય સંકટો પણ આસાન બની જશે. अणायंविल - अनाचामाम्ल (त्रि.) (આયંબિલ તપરહિત). જેવી રીતે તહેવારોના દિવસો લોકો માટે આનંદકારી હોય છે. નવા નવા કપડાં પહેરે છે, નવી નવી વાનગીઓ ઘરે બનાવે છે. એકબીજાના ઘરે આવન-જાવન થાય છે. ચહેરા પર એક અનેરી ચમક હોય છે. જે વ્યક્તિ તહેવારના દિવસો ગુમાવે તેને આપણે દુર્ભાગી કહીએ છીએ. તેવી રીતે આરાધક આત્મા માટે આરાધનાના દિવસો આનંદકારી હોય છે. તપના દિવસોમાં તે આયંબિલ, ઉપવાસાદિ તપ કરીને પર્વોની ઉજવણી કરે છે અને જે આત્મા આયબિલ વગેરે પરહિત પર્વ કાઢે છે તેના જેવો ભગી ખરેખર બીજો કોઇ નથી. મUTયા - મનાય (કું.) (નેતારહિત, નાયકરહિત 2. સ્વતંત્ર 3. ચક્રવર્તી આદિ) જેઓ ઘેટા જેવા વર્તનવાળા છે તેવા જીવોને આગળ જવા માટે તેને દોરનાર નેતાની જરૂર પડે છે. પરંતુ જેઓ સિંહ જેવી વૃત્તિવાળા છે તેવા ચક્રવર્તી વગેરે જીવો પોતાના પરાક્રમના બળે કાર્યસિદ્ધિ કરનારા હોય છે. તેમને અન્ય કોઇ નાયકની જરૂર પડતી નથી. તેઓ સ્વયં પોતાના નાયક હોય છે. મજ્ઞાત (ત્રિ.) (સ્વજનરહિત, એકલો 2. નિર્બોધ, અજ્ઞાની) ગીતાંજલિ કાવ્યના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યની એક પંક્તિ છે. “એકલો જાને રે’ હે ભાઇ! જો તારે તારું આત્મકલ્યાણ જ સાધવું છે, પોતાના હિતની જ કામના છે તો પછી બીજાની રાહ જોવાની જરૂર નથી. એકલો ચાલ્યો જા. આચારાંગ સૂત્રમાં પણ ભગવાને કહેલું છે કે, આ સંસારમાં આત્મા એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. તેની સાથે અન્ય કોઇ જતું નથી. પછી કુટુંબ કબીલાની આટલી બધી ચિંતા શા માટે? Wયથા - મનાતન (1) (રહેવાને અયોગ્ય સ્થાન, નાટકશાળા, વેશ્યાગૃહાદિ, પાસસ્થાઓને રહેવાનું સ્થાન) યોગશાસ્ત્ર ગ્રંથના દ્વિતીય પ્રકાશમાં શ્રાવકે કેવા ઘરમાં રહેવું જોઇએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રમાં કહેલા ગૃહમાં વાસ કરવામાં આવે તો તે ઘર ઉત્તરોત્તર સમૃદ્ધિસાધક બને છે. અન્યથા અયોગ્ય સ્થાનમાં વસવાટ કરવાથી શ્રાવકે નહીં વિચારેલા સંકટોનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે સાધુ માટે પણ ઉતરવા યોગ્ય અને નહીં ઉતરવા યોગ્ય એવા બન્ને પ્રકારના સ્થાનોનું . 165 Page #307 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ શાસ્ત્રોમાં કરવામાં આવેલું છે. अणाययणपरिहार - अनायतनपरिहार (पुं.) (રહેવા માટે અયોગ્ય સ્થાનનો ત્યાગ) દર્શનશુદ્ધિ ગ્રંથમાં કહેલું છે કે, જ્યાં નજીકમાં વેશ્યાનો આવાસ હોય, નાટ્યશાળા હોય, નપુંસક અને પશુઓનો આવાસ હોય, જયાં જીવોની હિંસા થતી હોય, જે સ્થાનમાં પાર્શ્વસ્થ વગેરે કુચારિત્રીયા વસતા હોય તેવા સ્થાનમાં સંયમના ખપી સાધુએ વસવાટ કરવો જોઈએ નહિ. અર્થાત્ તેવા સ્થાનનો ત્યાગ કરવો જોઇએ. अणाययणसेवण - अनायतनसेवन (न.) (અયોગ્ય સ્થાનનું સેવન કરવું તે). શ્રમણપણાને વરેલા સાધુઓ સંયમને બાધક બને તેવા સ્થાનનો ઉપયોગ ક્યારેય પણ કરતા નથી. જો તેવા સ્થાનોનો ઉપયોગ કરવામાં આવે તો પાર્થસ્થાદિ કુશીલ સાધુઓના સંસર્ગથી કાં તો સંયમજીવન દોષિત બને કાં પછી સર્વથા સંયમનો નાશ થાય છે. મયર - અનાવર (.) (તિરસ્કાર 2. અનુત્સાહાત્મક સામાયિકવ્રતના અતિચારનો એક ભેદ) લીધેલા સામાયિકવ્રત પૂર્ણ થવાને વાર હોય છતાં પણ વહેલા પાળે અથવા સમય થઈ જવા છતાં પણ પાળે નહીં તો તે વ્રતનો અનાદર કહેવાય છે. ધર્મસંગ્રહ ગ્રંથમાં તેને અતિચાર તરીકે જણાવેલું છે. યાદ રાખજો, કોઈપણ ધર્મક્રિયા કરો તેમાં ઉત્સાહ અને તેનો આદર જાળવીને કરજો . अणायरंत - अनाचरत् (त्रि.) (ત્યાગ કરતો, નહીં આચરતો) પંચાશક ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે, જે આત્મા જાગી ગયો છે. જ્ઞાનયોગે પરિણતિ ઘડાઈ ગઈ છે. પોતાના માટે કયો માર્ગ શ્રેયસ્કર છે અને કયો વિનાશકારી છે તેનું જ્ઞાન જેને થઇ ગયું છે તે આત્મા શીવ્રતયા પુણ્યમાર્ગ દ્વારા પાપમાર્ગનો નાશ કરીને કર્મોના બંધનોને ત્યાગતો પરંપરાએ અપુનરાગમન સ્થાનને પ્રાપ્ત કરે છે. अणायरणजोग्ग - अनाचरणयोग्य (त्रि.) (નહીં આચરવા યોગ્ય). સદાચરણ દ્વારા જેઓએ પોતાનું હિત સાધ્યું છે. જેઓ શિષ્ટજનોમાં માન્ય બનેલા છે તેવા કલ્યાણકારી મહાપુરુષોના માર્ગનું સેવન કરનારો ભવ્ય જીવ પણ આત્મકલ્યાણને પ્રાપ્ત કરે છે. તે જ્ઞાની પુરુષોએ જે માર્ગને અયોગ્ય માન્યો છે તેનું કલ્યાણકામી પુરુષે આચરણ ન કરવું જોઇએ. અવરથા - મનાવાતા (સ્ત્રી.) (ગૌણ મોહનીયકર્મ) માયા કષાયના પર્યાયવાચી નામ તરીકે અનાચરણતા શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં થયેલો છે. કષ એટલે સંસાર અને આય એટલે તેનો લાભ. જે સંસારનો વિસ્તાર કરી આપે તેને કષાય કહેવાય છે. માયા ક્યારેય પણ આત્મા માટે હિતકારી હોતી જ નથી. આથી સુજ્ઞ પુરુષોએ માયાનું આચરણ કરવું જોઈએ નહિ. જેટલો શક્ય બને તેટલો ત્યાગ કરવો જોઇએ. મારિચ - અનાર્થ (પુ.) (કૂરકર્મી, અનાર્ય, શક-યવનાદિ દેશોમાં ઉત્પન્ન થનારું) શક-યવનાદિ પશ્ચિમના ઘણા દેશોને શાસ્ત્રમાં અનાર્ય દેશ તરીકે અને તેમાં રહેનારાઓને અનાર્ય તરીકે સંબોધેલા છે. ધર્મના સાચા સ્વરૂપને નહીં સમજેલા તેઓ હિંસા અને ક્રૂરતાને જ પોતાનો ધર્મ સમજતા હોય છે. ઉપદેશમાળા વગેરે ગ્રંથોમાં ધર્મજનોને માટે અનાર્ય દેશમાં વસવાટ અને અનાર્ય લોકોના સંસર્ગનો નિષેધ કરવામાં આવેલો છે. अणायस - अनायस (त्रि.) (લોખંડરહિત, જેમાં લોખંડ ન હોય તે) 266 Page #308 -------------------------------------------------------------------------- ________________ સાત ધાતુમાં લોખંડને નિમ્ન કક્ષાનું ગણવામાં આવેલું છે. આથી જ તો માંગલિક પ્રસંગમાં, જિનમંદિરમાં કે અન્ય વિધિ વિધાનોમાં તેના ઉપયોગનો નિષેધ કરવામાં આવેલો છે. નિશીથચૂર્ણિમાં સાધુઓને લોખંડની વસ્તુનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવેલી છે. મUTયા - સનાત્મન્ (કું.) (જડ પદાર્થ, અજીવ રે પોતાના સિવાય, અન્ય, બીજો) એક આત્મદ્રવ્યને છોડીને બાકીના ધમસ્તિકાય વગેરે પાંચેય દ્રવ્યો જડ છે. તે બધામાં એક અજીવ તત્ત્વ સમાનપણે રહેલું છે. સજીવ દ્રવ્યમાં તો રાગ-દ્વેષ, હર્ષ-શોક, પ્રેમ-ગ્લાનિ વગેરે ભાવનાઓ દેખાતી હોવાથી તેના પ્રત્યે રાગ-દ્વેષ થાય તે તો સમજી શકાય છે. પરંતુ જેનામાં કોઇ જ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ક્ષમતા નથી તેવા નિર્જીવ પદાર્થમાં પણ લોકોને મોહ-મમત્વ થાય છે તે એક આશ્ચર્યકારી ઘટના જ સમજવી પડે. अणायाण - अनादान (न.) (અકારણ, કારણનો અભાવ) સર્વથા મૃષાવાદવિરમણવ્રતના ધારક શ્રમણ ભગવંતો ક્યારેય પણ અસત્ય વચનનું ઉચ્ચારણ કરતા નથી. પછી તે સકારણ હોય કે અકારણ. ક્યારેક જીવદયાદિનો પ્રસંગે ઉપસ્થિત થાય અને અસત્ય બોલવાનું આવે તો તે મૌન ઊભા રહે છે પરંતુ, અસત્ય બોલતા નથી. જો સકારણ પણ મૃષાવાદ નથી કરતા તો પછી નિષ્કારણ કરવાનો તો કોઇ સવાલ જ નથી ઉઠતો. મUTયાર - મનાવાર (ઈ.) (અનાચાર, સાધુ કે શ્રાવકના વ્રતનો ભંગ કરવો તે, આધાકમદિ ગ્રહણ કરવું તે) કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ પરમાત્માએ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની સ્થાપના કરી. તીર્થકર ભગવંતે સાધુ સંબંધિત આચારો અને શ્રાવક સંબંધિત આચારોની પ્રરૂપણા કરી છે. તેમણે આચારોના પાલનથી પ્રાપ્ત થતા લાભ અને અનાચાર દ્વારા થયેલા વ્રતભંગથી અનંતાભવો સુધી ભોગવવા પડતા વિરૂઆ પરિણામોનું પણ દર્શન કરાવ્યું છે. જેઓ ભવભીરુ છે અને શાશ્વત સુખના વાંછુ છે તેઓ પ્રાણના ભોગે પણ અનાચારનું સેવન કરતા નથી. अणायारज्झाण - अनाचारध्यान (न.) દુષ્ટ આચારોનું ચિંતન, કૃધ્યાન, દુર્ગાન, અનાચાર સેવનનો વિચાર). મન-વચન અને કાયા એ ત્રણેય યોગોથી જીવને કર્મનો બંધ થતો હોય છે. કાયાથી જે અનાચાર સેવાય છે તેનો કર્મબંધ કંઈક અલ્પ હોય છે. તેનાથી વધારે કર્મનો બંધ વચન દ્વારા થાય છે અને આ બે યોગો કરતાં પણ કંઈ ગણો વધારે કર્મનો બંધ મનથી થાય છે. અનાચારનું સેવન તો પછીથી થાય છે પરંતુ, તેનો ભંગ તો દુષ્ટવિચારોવાળા મનથી થઈ ચૂક્યો હોય છે. આથી જ તો કુમારપાળ રાજાએ મનથી પાપ થાય તો ઉપવાસનો દંડ રાખ્યો હતો. માટે દુષ્ટવિચારોથી તમે ચેતજો ! अणायावाइ (ण) - अनात्मवादिन् (पुं.) (આત્મતત્ત્વને નહીં માનનાર, નાસ્તિક, આત્માને ક્ષણિક કે સર્વવ્યાપી માનનાર) જિનેશ્વર ભગવંતોએ બતાવેલા આત્માના યથાવસ્થિત સ્વરૂપને જે માને તેઓ આત્મવાદી છે. અને જેઓ આત્મા નામના દ્રવ્યને માનતા જ નથી તેઓ તથા જેઓ આત્માને તો માને છે પરંતુ, તે વિકૃતસ્વરૂપે માને છે તે લોકો અનાત્મવાદી છે. ચાર્વાક મત આત્મદ્રવ્યને જ નથી માનતો. જ્યારે તે સિવાયના કેટલાક દર્શનો આત્માને માને તો છે પરંતુ, કોઈ નિત્ય માને છે, કોઇ ક્ષણિક માને છે તો કોઇ આત્માને સર્વવ્યાપી માને છે. જ્યાં સુધી આત્માના સાચા સ્વરૂપને ઓળખું નથી ત્યાં સુધી કેવળજ્ઞાન તો જોજનો દૂર છે. માયાવિ () - સનાતાપિન (કું.) (પરિષહોને સહન ન કરનાર, પરિષહ અસહિષ્ણુ) જેમ સોનું આગની ગરમીને સહન કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેમ શ્રમણજીવનને નિર્મલ અને કર્મરહિત બનાવવા માટે શીત, ઉષ્ણ, આતાપના વગેર પરિષદોને સહન કરવા અતિ આવશ્યક છે. જેઓ સુખશીલીયા છે કષ્ટોથી ગભરાય છે તેઓ તો પરિષદો-ઉપસર્ગોના નામમાત્રથી ડરનારા હોય છે. એ જીવો પોતાને મળેલા શ્રેષ્ઠકોટીના શ્રમણ જીવનથી પતિત થઈ ચોરાશી 261 Page #309 -------------------------------------------------------------------------- ________________ લાખ યોનિઓમાં ખોવાઈ જતા હોય છે. મારમ્ - અનારમ (પુ.) (જીવનો અનુપઘાત, જીવને ઉપદ્રવ ન કરવો તે 2. સાવદ્યયોગ રહિત). સ્થાનાંગસૂત્રના સાતમાં સ્થાનમાં 1. પૃથ્વીકાય 2. અપ્લાય 3. વાઉકાય, 4. તેઉકાય 5. વનસ્પતિકાય 6. ત્રસકાય અને 7. અજીવકાય એમ સાત પ્રકારના અનારંભ કહેલા છે. જીવોને સીધે સીધી રીતે કે અજીવ પદાર્થના માધ્યમથી ત્રાસ પહોંચાડવો તે આરંભ કહેવાય છે. જ્યારે જીવોની દયા પાળવી તે અનારંભ કહેવાય છે. મામની વિ () - સનામનીવિ(.) (સાવદ્ય ક્રિયાને નહીં સેવનાર 2. સર્વસાવદ્યથી રહિત સાધુ). જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં પણ તેનાથી નિર્લેપ રહે છે. તેવી રીતે હિંસા પ્રચુર સંસારમાં જિનશાસનને પ્રાપ્ત કરેલા શ્રમણ ભગવંતો સાવદ્ય ક્રિયાનો સર્વથા ત્યાગ કરીને પોતાના આત્માને સંસારથી નિર્લેપ રાખે છે. આવા અનારંભ જીવનને જીવનારા સાધુ વિપુલકર્મોની નિર્જરા કરતા રહી મુક્તિમંજીલમાં પહોંચી જતા હોય છે. अणारंभट्ठाण - अनारम्भस्थान (न.) (આરંભ રહિત સ્થાન, સાવદ્ય અનુષ્ઠાનની સર્વથા નિવૃત્તિ 2. અસાવદ્ય આરંભ સ્થાન) સૂત્રકતાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં કહેલું છે કે, જેનાથી એકાંતે મિથ્યાત્વ અને અસાધુતાની પ્રાપ્તિ થતી હોય તેવા સ્થાનોનો સંયમી આત્મા સર્વથા ત્યાગ કરે છે. સાવદ્ય અનુષ્ઠાનવાળા સ્થાનોના ત્યાગ અને સદનુષ્ઠાનના આચરણ દ્વારા તે સંયમપ્રાણની રક્ષા કરે છે. મીર - મનાથ (ત્રિ.). (મહાપુરુષોએ નહીં આચરેલું તે) દરરોજ સ્નાત્રમાં બહ@ાંતિ વખતે આપણે બોલતા હોઇએ છીએ કે, “મહીનનો યેન તિઃ સ પત્થા' અર્થાત જે સુજ્ઞજનો છે તેઓ તીર્થંકરભગવંતો અને પૂર્વના મહાપુરુષોએ જે માર્ગનું આચરણ કર્યું હોય તે માર્ગે જ ચાલનારા હોય છે. જે માર્ગનું આચરણ તેઓએ નથી કર્યું તેનો ત્યાગ કરનારા હોય છે. આપણી ગણતરી શામાં છે? अणाराहय - अनाराधक (त्रि.) (વિરાધક, ધર્મવિરોધી). ચૌદપૂર્વધર ભગવંત શ્રીભદ્રબાહસ્વામીએ બારસાસૂત્રમાં ચોવીસ તીર્થકરોના ચરિત્ર, સ્થવિરાવલી અને સામાચારીનું વર્ણન કર્યા બાદ આખા કલ્પસૂત્ર અને જિનશાસનનો સાર જણાવતા કહે છે કે, જીવે પ્રત્યેક આત્માને ખમવો જોઇએ અને ખમાવવો જોઈએ. જે જીવ ક્ષમા માગે છે અને આપે છે તે આરાધક બને છે અને જે જીવ ખમતો ય નથી ને ખમાવતો ય નથી તે આરાધક નહીં પણ વિરાધક બને છે. અviયિ - અનાર્થ (પુ.) (આર્ય નહીં તે, અનાર્ય દેશવાસી, મ્લેચ્છ, પાપી, અકાર્યકારી 2. અજ્ઞાની 3. ધર્મસંજ્ઞા રહિત) ભારત એ સંસ્કૃતિ પ્રધાન દેશ હોઈ આર્ય દેશ છે. સંસ્કૃતિ ધર્મના આધારે બની હોય છે. વર્તમાનકાળમાં સર્વધર્મ સમભાવનાનો પ્રચાર કરનારા લોકો ઘણા બધા છબરડા વાળે છે. જે ધર્મમાં સંસ્કૃતિ વસી હોય ત્યાં સમભાવ હોય. અરે જે સંસ્કૃતિમાં માતાપિતાનો આદર, સહકુટુંબની ભાવના અને લાગણીના સંબંધો ન હોય તે સંસ્કૃતિ આપણા માટે હિતકારક કેવી રીતે બની શકે ? આવી સર્વધર્મ સમભાવના માટે તો એક જ ઉક્તિ લાગુ પડે છે. “હવેલી લેવા જતાં ગુજરાત ખોયું' મરિયાન - અનાર્યસ્થાન (જ.) (સાવદ્ય સ્થાન) સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં અનાર્યસ્થાનનો અર્થ સાવદ્ય-આરંભનું સ્થાન એવો કરેલો છે. અર્થાતુ માત્ર અનાર્ય દેશ એ જ અનાર્યસ્થાન નથી. પરંતુ જેટલા પણ આરંભ સ્થાનો કે પાપસ્થાનો છે તે બધાયે અનાર્યસ્થાન જ સમજવા જોઈએ. 268 Page #310 -------------------------------------------------------------------------- ________________ अणारोहग - अनारोहक (त्रि.) (યોદ્ધાઓરહિત, સૈનિકોરહિત) જેમ રાજા વગર સૈન્ય શોભતું નથી તેમ સૈન્ય વગરનો એકલો રાજા પણ શોભતો નથી. તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યયનમાં વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજે કહેલું છે કે, “પરસ્પરોપગ્રહો નીવાનામ' અર્થાત્ જગતના દરેક પદાર્થ એક બીજાને આશ્રયીને રહેલા છે. દરેકને એક બીજાની જરૂર પડે જ છે. જો નિગોદમાં અનંતા સાથે રહેવાનું છે અને મોક્ષમાં પણ અનંતા જીવો સાથે રહેવાનું છે. તો પછી અહીં એક બીજાના દુશ્મન શા માટે બનીએ? મU/નંવ - મનાત્તવન (જ.) (ટંકારહિત, આલંબનરહિત) શુભધ્યાન બે પ્રકારના બતાવવામાં આવેલા છે. 1. સાલંબન ધ્યાન અને 2. નિરાલંબન ધ્યાન. જે ધ્યાનમાં જિન પ્રતિમા કે અન્ય કોઇ આલંબન લેવામાં આવે તે સાલંબન ધ્યાન બને છે અને જેમાં કોઇપણ ઇષ્ટના આધાર વગર સાહજિક રીતે ધ્યાન કરવામાં આવે તે નિરાલંબન ધ્યાન કહેવાય છે. તીર્થકર ભગવંતો નિરાલંબન ધ્યાન કરતા હોય છે. अणालंबणजोग - अनालम्बनयोग (पुं.) (પરતત્ત્વવિષયક ધ્યાન વિશેષ). ષોડશક પ્રકરણમાં કહેલું છે કે, તથા પ્રકારના સત્ત્વના ઉદ્રકથી વિશેષ પ્રકારે શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયોથી પર ઊઠેલાને સામર્થ્યયોગ હોય છે. તેવા આત્માને કોઇપણ પદાર્થના અભિન્કંગ એટલે આલંબનરહિત જે દિક્ષા અર્થાતુ પરમાત્માને જોવાની ઇચ્છા તે અનાલંબન યોગ કહેવાય છે. આ અનાલંબન યોગ જ્યાં સુધી પરતત્ત્વનું દર્શન નથી થયું ત્યાં સુધી જ હોય છે. દર્શન પછી તે કેવળજ્ઞાનના સંયોગે આલંબન યોગ કહેવાયો છે. अणालंबणपइट्ठाण - अनालम्बनप्रतिष्ठान (त्रि.) (આલંબન-રક્ષકરહિત, આલંબરૂપ પાયા વિનાનું). જે જીવોની હજુ સુધી અધ્યાત્મયોગમાં વિશિષ્ટ ગતિ નથી થઈ. જેઓ હજુ બાળ સ્વભાવના છે, તેવા ભવ્યજીવોને નિરાલંબન યોગ ઘટતો નથી. તેમના માટે સાલંબનયોગ એ જ ઉત્કૃષ્ટમાર્ગ છે. કેમ કે તેઓ આલંબનરહિતે ધર્મ આરાધી શકવાની ક્ષમતા વગરના હોય છે. અTIનર - મનાપિત (a.) (ન બોલાવેલું, આલાપ-સંલાપ ન કરેલ હોય તે) જેની જોડે આપણી કોઈ ઓળખાણ ન હોય, કોઈ જાતની વાતચીત કરેલી ન હોય કે બોલાવેલી ન હોય તેવી વ્યક્તિ કોઇ દિવસ આપણા ઘરે આવે ખરી? નહીં ને. બસ ! તેમ જે પાપકર્મોને આપણે આચર્યા જ નથી, જેને આપણે મન-વચન-કાયાથી આમંત્રા જનથી તેવા પાપકર્મો ક્યારેય પણ ઉદયમાં આવતાં જ નથી અને જો ઉદયમાં આવે તો સમજી લેવાનું કે આ કર્મો મેં જ નોતરેલા છે. મારી કરણીનું જ આ ફળ છે. કોઇ બીજાનું નહિ. મU//નાસ - મનાનાથ (2) (આળસ્ય રહિત, આળસનો અભાવ, ઉદ્યમી) એક સુભાષિતમાં કવિએ કહેલું છે કે, જે સ્વયં આળસુ છે અને વળી, માત્ર સુખની ઇચ્છાવાળો છે તેને ક્યારેય પણ વિદ્યા પ્રાપ્ત થતી નથી. પરંતુ જે વિદ્યા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો છે અને ઉદ્યમી છે તેને વિદ્યાપ્રાપ્તિ સિવાય બીજે ક્યાંય સુખ લાગતું જ નથી. अणालस्सणिलय - अनालस्यनिलय (पुं.) (ઉત્સાહનું સ્થાન 2. સ્ત્રી) જે સૈન્યનો નેતા સ્વયે ઉદ્યમ અને પરાક્રમરહિત હોય તેનું સૈન્ય પણ આળસુ અને નિરુત્સાહી બની જાય છે. પરંતુ જેનો નેતા પરાક્રમી અને ઉત્સાહથી ભરપૂર હોય તેનું સૈન્ય પણ ગમે તેવા મોટા સૈન્ય સામે બાથ ભીડી લેવાની હિંમત કરી લે છે. અર્થાતુ બહુ ઉત્સાહી નેતા સૈન્ય માટે ઉત્સાહ જગાડવાના સ્થાનભૂત બનતો હોય છે. 269 Page #311 -------------------------------------------------------------------------- ________________ મUTIનાવ - અનાનાપ (ઈ.) (કુત્સિત ભાષણ, ખરાબ બોલવું તે, વચનનો વિકલ્પ-ભેદ) શબ્દોની અસર વ્યક્તિના ભાવો પર પડતી હોય છે. આ વાતને વ્યવહાર અને ધર્મ બન્ને માન્યતા આપે છે. કોઇના માટે બોલેલા બે સારા શબ્દો વ્યક્તિના મુખ પર હાસ્ય લાવી દે છે અને બોલેલો એક અપશબ્દ વ્યક્તિની આંખોના ભવાં તંગ કરી દે છે. માટે એવું બોલવું જોઇએ કે, જે હિત-મિત-પથ્ય ને સત્ય હોય. શિષ્ટભાષા વ્યક્તિની સભ્યતા જણાવે છે અને કુત્સિતભાષા બોલનાર તેની અસભ્યતાનો પરિચય આપે છે. અનિદ્ધ - નાસ્તિ$(ત્રિ.) (આલિંગન ન આપેલું) યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંતે કહેલું છે કે જે ભૂમિ પર સૂર્યનું મિલન થયું ન હોય. અર્થાત્ સૂર્ય પ્રકાશથી જે ભૂમિ પ્રકાશિત ન હોય અથવા સૂર્યના કિરણો જે ભૂમિને સ્પર્ધા ન હોય તેવી અંધારી ભૂમિ પર જીવહિંસાનો ભય હોવાથી જીવદયાના પરિપાલને ત્યાં ચાલવું જોઈએ નહિ. મrોફર - મનાત્રોચિત (ત્રિ.) (આલોચના ન કરેલું, જેણે ગુરુ પાસે પોતાના દોષની આલોચના લીધી નથી તે) બહાર જવાનું હોય અને સ્વચ્છ કપડાં પહેર્યા હોય, ખૂબ સાચવીને ચાલતા હો છતાં પણ તે મેલા તો થવાના જ. તેને તમે કેમેય કરીને રોકી શકવાના નથી. હા! મેલા કપડાને પાણીમાં સાબુ કે પાડવડરથી ઘસીને ફરીથી ઉજળા કરીને એની એ જ ચમક પાછી લાવીને પહેરી શકો છો. બસ! આ જ રીતે આત્મા જ્યાં સુધી સંસારમાં રહેલો છે ત્યાં સુધી કર્મોનો મેલ તો લાગવાનો જ છે. જો કર્મો લાગ્યા છે તો તેને ધોવા માટે પશ્ચાત્તાપરૂપી પાણી અને પ્રાયશ્ચિત્તરૂપી સાબુ, પાવડર પરમાત્માએ બતાવેલા જ છે. પુનઃ આત્માને ઉજળો બનાવી શકો છો. પરંતુ આત્માની ગુમાવેલી ચમક તે જ લાવી શકે છે જે ગુરભગવંત પાસે આલોચના લે. अणालोइयअपडिक्कंत - अनालोचिताऽप्रतिक्रान्त (त्रि.) (જે ગુરુ પાસે આલોચના લઇને દોષોથી નિવૃત્ત થયો નથી તે) સમજવા જેવું છે કે, જેમ શરીરમાં રોગ ઉદ્ભવેલો હોય તેને દૂર કરવા માટે વૈદ્ય પણ હોય અને દવા પણ હોય પરંતુ, જે વ્યક્તિને વૈદ્ય પાસે જવું નથી અને દવા લેવી નથી તેનો રોગ મટી શકે ખરો? ન જ મટી શકે. તેમ આત્મામાં દોષોરૂપી રોગો પડ્યા હોય તેને દૂર કરવા માટે ગુરુ ભગવંતરૂપી વૈદ્ય અને પ્રાયશ્ચિત્તરૂપી ઔષધ હોવા છતાં જે આલોચના લઈને દોષોથી નિવૃત્ત નથી થતો તેના દોષો ક્યારેય પણ નષ્ટ થશે ખરા? મUIનોફથમણિ () - મનાલ્ગોચિતમષ (પુ.) (સમ્યજ્ઞાનથી પર્યાલોચન કર્યા વગર બોલનાર, વિચાર્યા વગર બોલનાર) પ્રવચન સારોદ્ધારના ૭૨મા દ્વારમાં કહેવામાં આવેલી પચ્ચીસ અશુભ ભાવનાઓને અનુલક્ષીને કહેલું છે કે, જે વ્યક્તિ સમ્યજ્ઞાન પામ્યો નથી, જેનામાં સારાસાર ગ્રહણ કરવાની બુદ્ધિ નથી તેવા અલ્પબુદ્ધિ લોકો તીર્થકર, જ્ઞાન-જ્ઞાની, સાધુ વગેરે પરમતત્ત્વોના અવર્ણવાદ કરનારા હોય છે. તેમનું કથન સમ્યજ્ઞાનના પર્યાલોચન વગરનું અવિચારી હોય છે. अणालोय - अनालोक (पुं.) (અજ્ઞ, અજ્ઞાનરૂપી અંધકારવાળો). વિશ્વના સઘળા ધર્મોમાં ગુરુને ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. કારણ કે પરમાત્માની સૌથી વધુ નજીક અને ધર્મનું સાચું સ્વરૂપ ગુરુ જ જાણતા હોય છે. અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલા લોકોને જ્ઞાનરૂપી અંજન દ્વારા ચક્ષુનો ઉઘાડ કરાવનાર ગુરુ અનંતપુણ્યના ઉદયે મળે છે. આપણને પંચમહાવ્રતધારી પરમોપકારી ગુરુ મળ્યા છે તે આપણા અનંતાનંત પુણ્યનો ઉદય જ છે કે બીજું કાંઈ ? માવાય - નાપાત (2) (જે જનમાર્ગ ન હોય તે, સ્ત્રી આદિરહિત નિર્જન સ્થડિલ ભૂમિ) ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીએ લખ્યું છે કે, સ્વ-પર હિતાયની ભાવનાથી પ્રામાનુગ્રામ વિચરણ કરનાર 270 Page #312 -------------------------------------------------------------------------- ________________ સાધુએ એક સ્થાનથી બીજે સ્થાન જવા માટે ક્યારેય પણ નિર્જન રસ્તો પસંદ કરવો નહિ. કેમ કે ત્યાંથી જવામાં જંગલી હિંસક પ્રાણીઓના ઉપદ્રવનો ભય રહેલો છે. તેથી આત્મઘાતની સંભાવના છે. યાદ રાખો કે લોકહિત કરવા માટે પણ આત્મહિત પ્રથમ જરૂરી છે. સાવિત - અનાવિન (ત્રિ.) (અકલુષિત, રાગ-દ્વેષરૂપી મળરહિત) જેના કષાયો શાંત થઇ ગયા છે. જેના ચિત્તસરોવરમાં પ્રશમતારૂપી હંસલીઓ મહાલી રહી છે. તેવો આત્મા જ ધર્મની સાચી આરાધના કરી શકે છે. હજી સુધી જેનું ચિત્ત વિવિધ ક્લેશોથી ખદબદી રહ્યું હોય તેવો જીવ માત્ર ધર્મનો દેખાડો કરી શકે છે પરંતુ, સાચો આરાધક બની શકતો નથી. પવિન () (ઋણથી કલુષિત). જેમ અન્યાય અને અનીતિથી મેળવેલું ધન અનીતિ કરનારને અને બીજાની પાસે જાય તો તેને પણ બરબાદ કરી નાખે છે તેમ જ બીજાના પૈસા દબાવીને બેસી ગયો છે, પારકા પૈસે તાગડધિન્ના કરે છે તેવા લોકોનું ઋણથી કલુષિત ધન તેમને તો બરબાદ કરે જ છે પરંતુ, જેની તિજોરીમાં એ ધન જાય, તેનું પણ દેવાળું કાઢે છે. કેમ કે તેમાં નિર્દોષ લોકોની હાય ભળેલી હોય છે. આવા કલુષિત ધનથી ચેતજો ! अणाविलज्झाण - अनाविलध्यान (न.) (કરજદારનું ચિંતવન) જે દેવામાં ડૂબેલો હોય તેને કરજદારની ચિંતા, ઘરનો મોવડી હોય તેને કુટુંબ ચલાવવાની ચિંતા, રાજાને કોઈ દુશ્મન ચડાઈ કરીને રાજય લઈ ના લે તેની ચિંતા. આમ જુઓ તો દરેકને કોઇને કોઇ ચિંતા સતાવતી જ હોય છે. આથી જ તો ચિંતાને ચિતા સમાન કહેવામાં આવેલી છે. કેમ કે ચિતા મૃત્યુ પામેલાને બાળે છે. જ્યારે ચિંતા જીવતા જીવને બાળીને ભસ્મ કરી નાખે છે. સાવિત્નu () - અનાવિનાત્મન(પુ.) (કષાયરહિત આત્મા) જેના આત્મામાં રાગ-દ્વેષરૂપી કષાયો વિદ્યમાન છે ત્યાં સુધી તેને હંમેશાં કોઈને કોઈ વાતનો ભય સતાવતો હોય છે. પરંતુ ધર્મારાધનાથી જેણે પોતાના કષાયોને મંદ પાડી દીધા છે તેવા કષાયરહિત આત્માને જગતનો કોઇપણ ભય ડરાવી શકતો નથી. માટે જ સૂત્રકતાંગમાં કહ્યું છે કે, કષાયરહિત સાધુ મહાત્મા અભયને કરનારા હોય છે. મનાવુદ્રિ- અનાવૃષ્ટિ(ત્રી.) (વરસાદની ઋતુમાં વર્ષા ન થાય તે, અનાવૃષ્ટિ) બાર મહિનામાં ચાર મહિના વર્ષા ઋતુના હોય છે. તે દરમિયાન જો વરસાદ વરસે તો અનાજ વગેરે પાકે અને લોકમાં સુકાળની સ્થિતિ જળવાઈ રહે છે. પરંતુ જો વર્ષા ઋતુમાં પાણી વરસે નહીં તો દુષ્કાળની સ્થિતિ ઊભી થાય અને લોકમાં ભૂખમરો આવે. તેમ સામાન્યથી વર્ષના બારેય મહિનાઓને શાસ્ત્રકારોએ ધર્મરાધનાના મહિનાઓ બતાવ્યા છે. ધર્માજને સદા જાગ્રત રહી ઉપાસના દ્વારા આત્મહિત સાધી લેવું એ જ હિતાવહ કહેલું છે. કારણ કે મૃત્યરૂપી કાળ ક્યારે પહોંચી જાય તે કહેવાય નહીં. મUTHસ () - નાસિન(કું.) (આશંસારહિત, સંસારના ફળની ઇચ્છા વગરનો, શ્રોતાઓ તરફથી વસ્ત્રાદિની અપેક્ષા વગર પ્રવચનસાર કહેનાર) ધર્મસંગ્રહ ગ્રંથમાં જણાવ્યું છે કે, પ્રાયશ્ચિત્ત લેનાર વ્યક્તિ આશંસા રહિત હોવો જોઈએ. જો તે અપેક્ષાવાળો હોય તો સંપૂર્ણ અતિચારની આલોચના લેવામાં ઊણો ઊતરી શકે છે. તેમ ધર્મીજને ફળની આશંસાથી રહિત હોવું ઘટે છે. કારણ કે આરાધક માટે અપેક્ષા એ પણ અતિચાર અર્થાતુ દોષ બને છે જે એની આરાધનાને કલંક લગાડે છે. મ/સT - મનશ્વ (ત્રિ.) (અશ્વરહિત, ઘોડા વિનાનું) 271 Page #313 -------------------------------------------------------------------------- ________________ અશ્વ એટલે ઘોડો. ઘોડો શક્તિ-સામર્થ્યનું પ્રતીક છે. જેમ રાજા, વરઘોડો, રથયાત્રા કે સૈન્ય અશ્વ વગર શોભાસ્પદ નથી બનતા. તેમ અશ્વતા-શક્તિરહિત પુરુષ શોભાના ગાંઠિયો બની જાય છે. સત્ત્વ હોય તો સામર્થ્ય સહજતાએ પ્રગટ થતું હોય છે. अणासच्छिन्न - अच्छिन्ननास (त्रि.) (જનું નાક છેદાયેલું નથી તે). મુખની શોભામાં નાક મહત્ત્વનો ભાગ ભજવે છે તેમ બીજા બધા અંગો સુંદર અને પરિપૂર્ણ હોય પણ જો નાક છેદાયેલું કે કપાયેલું હોયતો મુખની શોભા ખંડિત ગણાય છે. જોનારાને અરુચિ થાય છે. તેમ માણસની આબરું પણ નાકથી ઇંગિત થાય છે. જેની પાસે લજ્જા-શરમ નથી તેને લોકો બેશરમ કે નકટો કહે છે. મ/સા - મનાલન્ન (ત્રિ.) (છેક પાસે નહીં, બહુ નજીક નહીં તે) ઉત્તરાધ્યયનસૂત્રમાં શિષ્યને ભવોદધિતારક ગુરુના વિનય બાબતે ખૂબ ઊંડાણથી ઉપદેશ આપ્યો છે. મોક્ષમાર્ગની આરાધના કરનારા શિષ્ય માટે ગુરુની ભૂમિકા ઘણી અગત્યની જણાવેલી છે. શિષ્ય ગુરુની નિશ્રામાં કેવી રીતે રહેવું જોઈએ ? તો શાસ્ત્ર કહે છે કે એકદમ નજીક પણ નહીં અને સાવ દૂર પણ નહીં. એમ બહુદૂર કે અતિનિકટતા વર્જીને મધ્યમસ્થિતિએ રહેવું જોઈએ. મUIક્ષત્તિ - અનાસજી (ત્રિ.) (આસક્તિનો અભાવ, અપ્રતિબદ્ધતા) મુનિએ જેમ સંસારના દરેક ભાવોનો ત્યાગ કરેલો હોય છે તેમ પુત્ર-સ્વજન-બંધુ-કુટુંબ પ્રત્યેના રાગભાવનો પણ ત્યાગ કરેલ હોય છે. તેમના પર રાખેલા સ્નેહભાવને પણ અસંયમ કહેલો છે. માટે મુનિજીવનમાં સર્વત્ર અપ્રતિબદ્ધતા એ સર્વોપરિ હોય છે. માસથ - અનાશય (ત્રિ.) (જેને પૂજાનો ભાવ નથી તે, પૂજાની ઇચ્છાથીરહિત) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પંદરમાં અધ્યયનમાં કહેવાયું છે કે જે જીવ કોઈ કારણવશ પરમાત્માની દેશનાના અવસરે સમવસરણમાં દ્રવ્યથી બેઠો હોય પણ અંતરાત્મામાં ભગવાન પ્રત્યે પૂજાનો ભાવ ન જાગે અર્થાતુ પ્રભુને જોઈ મનમાં તેમના પ્રત્યે આદરભાવ ન થાય તો તેને પરમાત્મા પ્રત્યેની અરુચિના કારણે અનાશયી કહ્યો છે. મHસવ - અનાશ્રવ (પુ.) (34 પ્રકારના પાપકર્મબંધ રહિત હિંસાદિ આશ્રદ્વારથી વિરત, પાપાશ્રવથી અટકેલું 2. અહિંસા, દયા) જેને હિંસાદિ આશ્રવો નથી, 34 પ્રકારના પાપકર્મબંધથી રહિત છે અથવા હિંસાદિ આશ્રદ્વારથી વિરત છે તે અનાશ્રવવાળો કહેવાય છે એમ કર્મપ્રકૃતિ ગ્રંથમાં કહ્યું છે. વળી ઔપપાતિક આગમમાં પ્રાણાતિપાતાદિથી વિરત હોય, અમમ અને અકિંચન હોય અર્થાતુ જેના પાપકર્મબંધ વિદ્યમાન નથી તે અનાશ્રવી કહ્યો છે. તો બૃહત્કલ્પસૂત્રમાં અનાશ્રવ એટલે સારા કે નરસા જે કર્મો આત્મામાં શ્રવે છે એટલે કે બંધાય છે તે આશ્રવ છે. જો કર્મપુદગલ ગ્રહણ ન કરે તો અનાશ્રવ છે. એટલે રાગદ્વેષ રહિત માધ્યસ્થપણે રહેવું એ જ અનાશ્રવ છે એમ કહેલું છે. अणासाइज्जमाण - अनास्वाद्यमान (त्रि.) (રસનેન્દ્રિય દ્વારા ન ચખાતું, કેવળ રસનેન્દ્રિયનો વિષય બનતું) પાંચેય ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય સહુથી વધુ ખતરનાક છે. આપણે પર્વના દિવસોમાં ઉપવાસ તો સહેલાઈથી કરી લઈએ છીએ પણ પારણામાં આસક્તિને ડામી શક્તા નથી. મનભાવતી દશ-વીશ જાતની ખાદ્ય વસ્તુઓ હોય તો ખાવા પર કંટ્રોલ કેટલો રાખીએ છીએ? જો નહીં તો સમજી લો કે આપણને તપમાં રસ નથી પણ ખાવામાં વૃદ્ધિ વધારે છે જે નફા કરતા નુકશાન વધુ કરાવે છે. अणासाएमाण - अनाशयमान (त्रि.) (ન ચાખતો 2. ન વાંછતો) ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં મુનિના મોક્ષસાધક અનેક ઉત્કૃષ્ટ ગુણોમાં એક ગુણ અનાશય પણ કહેલો છે. એનો અર્થ એ છે કે જે મુનિ સંયમમાં એકતાન છે. જેને કોઈપણ પ્રકારની એસણા નથી અને લોભ-લાલચથી પર થયેલો તથા લૌકિક આશાઓથી 272 Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઊઠેલો એવો તે સાચો ચારિત્રી છે. *મનાવાય (ત્રિ.) (નહીં ખાતો, આસ્વાદન ન કરતો) अणासायणा - अनाशातना (स्त्री.) (હીલનાનો સર્વથા અભાવ, તીર્થંકરાદિકની આશાતના ન કરવી તે, દર્શન વિનયનો એક ભેદ, મન-વચન-કાયાથી વિરોધનો અભાવ) જીવનમાં ધર્મારાધના ઓછા-વત્તા અંશે થશે તો ચાલશે પરંતુ, ધર્મ અને ધર્મજનની આશાતના અર્થાત તેમનો વિરોધ કરીને ભારે કર્મી બનવાની ભૂલ ક્યારેય ન કરતા. તીર્થંકર પ્રભુની મોટી દશ આશાતનાઓ છે. જિનભવનની નાની-મોટી 84 આશાતનાઓ છે અને ગુરુની 33 આશાતનાઓ છે તેનું સર્વથા વર્જન કરીને તેમની વિનય-ભક્તિ કરશો તો ભવથી વહેલા તરશો. अणासायणाविणय - अनाशातनाविनय (पुं.) (અનુચિત ક્રિયા નિવૃત્તિરૂપ દર્શનવિનયનો એક ભેદ, ધર્મની ભક્તિ-બહુમાન કરવું તે). અનુચિત ક્રિયાની નિવૃત્તિરૂપ દર્શનવિનયના પંદર ભેદ સ્થાનાંગસૂત્રમાં વર્ણવ્યા છે. તેમાં જણાવ્યું છે કે તીર્થકર, ધર્માચાર્ય, વાચક, વિર, ગણ, કુળ, શ્રીસંઘ આદિ તીર્થંકર પ્રણીત ધર્મની આશાતનાનો ત્યાગ કરી ભક્તિ-બહુમાન કરવું એ દર્શનવિનય છે. તેમની જેટલી બને તેટલી પ્રશંસા-વર્ણવાદ કરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય થાય છે અને બોધિસુલભ થવાય છે. મલિય - અનાશિત (ત્રિ.) (બુભુક્ષિત, ભૂખ્યું) કહેવાય છે કે, ભૂખ જેવું કોઈ પાપ નથી. ભૂખ્યો માણસ શું ન કરે અર્થાત્ કોઈપણ રીતે તે પેટની સુધા શાંત કરવા મજબૂર બની જાય છે. પેટ આગળ તે પરવશ થઈ હિંસાદિ પણ આચરે છે. ધન્ય છે તે મહામુનિવરોને કે જેઓ તપ દ્વારા શરીરને સુકવી દે છે પણ સુધા પરિષહને જીતી લે છે. મસેવUIT - અનાવના (સ્ત્રી.) (દોષની સેવનાનો અભાવ, અતિચારાદિન સેવવા તે) આચારાંગસૂત્રમાં જણાવેલું છે કે, જ્ઞાનથી પરિકર્મિત બુદ્ધિવંત મહામુનિવરો ગમે તેવા કષ્ટો આવે કે મહાભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય પણ પોતે લીધેલ પ્રતિજ્ઞામાં એટલે મહાવ્રતોના પાલનમાં ભૂલથી પણ અતિચાર લાગવા દેતા નથી. નિત્ય સવારે ઊઠતાની સાથે નિરતિચાર ચારિત્રના પાલણહાર મહામુનિઓના ચરણોમાં કોટિ-કોટિ વંદના કરી ભવસાયરથી વહેલા તરિયે. મદ - મનાથ (ત્રિ.) (અશરણ્ય, યોગ-ક્ષેમરહિત, અનાથ, નધણિયાતું 2. આત્માની અનાથતાની પરિભાવના કરનાર મુનિનો એક ભેદ) શાસ્ત્રગ્રંથોમાં અનાથતાના વિષયમાં શ્રેણિકરાજા અને અનાથી મુનિનું દૃષ્ટાન્ન ખૂબ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અનાથી મુનિના સત્યપરિકર્મિત જવાબોથી સંતુષ્ટ થયેલા શ્રેણિક રાજા સમતિને પામ્યા હતા. ધન્ય છે અનાથીમુનિના સાચા અણગારભાવને. अणाहपव्वज्जा - अनाथप्रव्रज्या (स्त्री.) (ઉત્તરાધ્યયનસૂત્રનું વીસમું અધ્યયન, મહાનિર્ગથીય અધ્યયન) જૈન સંઘના અંગરૂપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચારેય જેને અત્યંત બહુમાનથી પૂજે છે અને જેના પઠનની યોગ્યતા કેળવવા માટે પણ તપવિધિથી જોગ કરે છે તે આગમોના મૂલસૂત્રમાં ઉત્તરાધ્યયનસૂત્રનો સમાવેશ થયેલો છે. જેમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના વિનયાદિ આચાર વિચારો સંબંધી ઉપદેશ આપવામાં આવેલો છે. આ સૂત્રનું વીસમું અધ્યયન મહાનિર્ગથીય નામથી પણ પ્રસિદ્ધ છે. સVIE | - મનાથRUT (ન.) (ધરી રાખવાને અશક્ત). વ્યક્તિ પાસે ગમે તેટલી તાકાત હોય કે દુનિયાભરની ઋદ્ધિ હોય પણ તે સમયને ધારી રાખવામાં સમર્થ નથી. મોટા-મોટા રાજા, 273 Page #315 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કે ચક્રવર્તી સુધ્ધાં પણ સમયને બાંધી શકતા નથી. એ તો ઠીક પણ અનેક શક્તિઓના સ્વામી દેવેન્દ્રો પણ પોતાના આયુષ્યને ચિરસ્થાયી બનાવવા સમર્થ નથી. સમય હંમેશાં અપ્રતિબદ્ધ છે તેને કોઈનો પ્રતિબંધ નથી. હંમેશાં ગમનશીલ રહે છે. ૩Uહલાના - મનાથના (સ્ત્રી) (દવાખાનું, આરોગ્યાલય, રુગ્ણાલય, હોસ્પિટલ) ગુજરાતીમાં જેને આપણે દવાખાનું કહીએ છીએ તેને પ્રાકૃતમાં અણાહશાલા અને સંસ્કૃતમાં અનાથશાલા કહે છે. જેનો નાથ એટલે કે રક્ષણહાર નથી તે લોકમાં અનાથ તરીકે ઓળખાય છે. ગમે તેવો શક્તિસંપન્ન કે વગદાર વ્યક્તિ પણ જો રોગીષ્ટ થાય તો અનાથ બની જાય છે. તેને તેની કોઈ સત્તા કે શક્તિ બચાવી શકતા નથી. તેણે પણ વૈદ્યો કે ડૉક્ટરો પાસે દવાખાને દોડી જવું પડે છે. દુનિયાના બેતાજ બાદશાહો! તમે પણ રોગ સામે અનાથ છો, વૃદ્ધત્વ સામે અનાથ છો અને મૃત્યુ સામે પણ અનાથ છો. માહીર - મનાદાર (પુ.) (આહારનો અભાવ, અવિદ્યમાન આહાર) આચારાંગસૂત્રના 1 શ્રુતસ્કંધના ૮મા અધ્યયનમાં આહારની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, જે સુધાને શાંત કરે અને જેનો આસ્વાદ જીભને આલ્હાદક લાગે તે આહાર કહેવાય છે. ક્ષુધાતૃપ્તિ માટે જે અનિષ્ટ છે અને જેનો સ્વાદ જીભને અરુચિકર લાગે તેને અનાહાર કહેલા છે. લીમડાની છાલાદિ પંચાંગ, હરડે, કરિયાતું આદિ અનેક દ્રવ્યો અનાહાર તરીકે બતાવ્યા છે. * પથાર (ઈ.) દિવાદાર, કરજવાળો) ‘ઋi #વા વૃતં પિ” એ ઉક્તિ સ્વાથ્યની અપેક્ષાએ સાચી હશે પણ નીતિકારોએ રોગ, પરદેશગમન અને ઋણ આ બધાને મોટા દુઃખ જણાવેલા છે. તેમાં પણ કરજદાર હોવું તેના જેવું બીજું કોઈ મોટું દુઃખ નથી તેમ જણાવ્યું છે. ઋણી વ્યક્તિ કરજ ફેડવાની ચિંતાવાળો બની સતત આર્તધ્યાન કરતો રહે છે અને પોતાના વ્યવહારધર્મમાં ડગલે ને પગલે અલના પામતો રહે છે. આપણા - નાહાર (પુ.). (અણાહારી જીવ, વિગ્રહગતિપ્રાપ્ત જીવ, સમુદ્રઘાત કરનાર કેવળી, અયોગી કેવળી-સિદ્ધ) શરીરધારી દરેક જીવ સામાન્યથી પ્રત્યેક પળે આહાર કરે છે જેને શાસ્ત્રમાં લોમાહાર કહે છે. સામાન્યથી કવલાહાર ન કરનારને અણાહારી કહેવાય છે અને આયુષ્ય પૂર્ણ કરીને ભવાન્તરગમન કરતા વિગ્રહગતિ પ્રાપ્ત જીવને, સમુદ્યાત કરનારને, અયોગી કેવળીને અર્થાત સિદ્ધ ભગવંતોને પણ અણાહારી કહેવાય છે. મહરિમ - મનહર (ન.) (ભોજન માટે અયોગ્ય, ખાવા માટે યોગ્ય નથી તે, અભક્ષ્ય) શાસ્ત્રોમાં અનંતકાય, બહુબીજ, કંદમૂળ તથા શરીરને નુકશાન પહોંચાડનારી વિષમય વસ્તુઓને ભોજન માટે અયોગ્ય કહેલી છે. ડુંગળી, લસણ આદિ વસ્તુઓ વ્યક્તિના તામસી સ્વભાવમાં વધારો કરનાર હોવાથી તે ખાવાનો નિષેધ કરવામાં આવેલો છે. મારિય - અનાહિત (ત્રિ.) (ભૂતકાલીન ખાવાની ક્રિયાથી પરિણામ નહીં પામેલું તે). આખો દિવસ સારા-સારા પૌષ્ટિક પદાર્થોના ભોજન કરવા માત્રથી દૂબળો-પાતળો વ્યક્તિ પહેલવાન બની જતો નથી. પરંતુ લીધેલા ભોજનને પચાવવા અર્થાત ખાધેલા આહારના યોગ્ય પરિણમન માટે જઠરાગ્નિ પણ પ્રદીપ્ત હોવો જરૂરી બને છે. માહિદ્દ- અનાધૃષ્ટ (પુ.) (વસુદેવ અને ધારિણીનો પુત્ર) સંસારના શ્રેષ્ઠ પુરુષોમાં જેની ગણના કરવામાં આવે છે તે ત્રણખંડના અધિપતિ વાસુદેવ કુષ્ણના પિતા વસુદેવ અને ધારિણી દેવીના પુત્રનું નામ અનાધૃષ્ટ છે. જેનું ચરિત્ર અન્તઃકૂદશાંગસૂત્રના ત્રીજા વર્ગના તેરમાં અધ્યયનમાં આપવામાં આવેલું છે. अणिइय - अनितिक (पुं.) (જેનું નિયત સ્વરૂપ નથી તે, અનિયત 2. સંસાર) 274 Page #316 -------------------------------------------------------------------------- ________________ સમયના વહેણમાં વહેતો આ સંસાર તેના નિત નવા સ્વરૂપો દેખાડે છે. ગઈકાલનો રાજા આજે રંક થઈ જાય છે તો આજનો રંક આવતી કાલે રાજા બની જાય છે. એટલું જ નહીં દેવેન્દ્રો જેવા સમર્થ દેવેન્દ્રોને પણ ઘડીકમાં હર્ષ કરાવે છે તો ઘડીકમાં શોક કરાવે છે. એમ અનેક પ્રકારના આશ્ચર્યોથી ભરેલો આ સંસાર અનિયત સ્વરૂપવાળો છે. પિત્ત - અનીતિપત્ર (ત્રિ.). (જેના પાંદડા કીડાઓથી ખવાયેલા નથી તે) મળ૪(૩) તથ - તિમુવ (.) (અતિશય બંધનથી મુક્ત થયેલું 2. તિન્દુક કે તાલ વૃક્ષ વિશેષ) જે બંધનોથી અત્યંત રીતે મુક્ત થયેલો હોય તેને સંસ્કૃતમાં અતિમુક્તક કહેવાય છે. શાસ્ત્રીય રીતે વિચારતાં જે જીવ સંસારના જન્મમરણ રૂપી બંધનથી અત્યંત રીતે મુક્ત થયેલો હોય તેને અતિમુક્તક કહેવાય છે. તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરનારા ચરમશરીરી જીવો પણ અતિમુક્તક કહી શકાય છે. મળUT - નપુ (ત્રિ.) (નિપુણ નથી તે, અકુશળ) સંસારમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર આખું ય જીવન વીતે તે શક્ય નથી. આ જગતમાં વિઘ્નો તો દરેકને આવે છે પરંતુ, કુશળ મનુષ્યો બુદ્ધિબળે તે વિદ્ગોમાંથી પણ કોઈકને કોઈક સારો માર્ગ કાઢી લે છે. પુણ્યપુરુષોને વિપ્નોમાંથી પણ સહજતયા રસ્તો મળી જાય છે. થ્વિવારિ () - નિયતવારિન(પુ.) (અપ્રતિબદ્ધ વિહારી, પ્રતિબંધ વગર વિચરનાર) પ્રતિબદ્ધ એટલે આસક્ત અને અપ્રતિબદ્ધ એટલે અનાસક્ત. માટે જ સાધુ ભગવંતોને અપ્રતિબદ્ધ વિહારી કહેલા છે. કારણ કે તેઓ મન વચન અને કાયાથી ઘર-બાર સ્ત્રી પુત્રાદિ પરિવાર, હીરા માણેકાદિ ધન-દોલત વગેરે સંસારની કોઈપણ વસ્તુ પ્રત્યે આસક્તિ પણ નથી રાખતા અને પરિગ્રહ પણ નથી કરતા. પવનની જેમ તેઓ હંમેશાં અપ્રતિબદ્ધ વિહારી કહેવાય છે. अणिएअवास - अनियतवास (पु.) (અનિયતવાસ, ઘર સિવાય માસકલ્પાદિ પૂર્વક ઉદ્યાનાદિમાં વસવું તે) સાધુ ભગવંતોના વિશિષ્ટ આચારોમાં એક છે અનિયતવાસ. અનિયતવાસ એટલે કોઈ નિશ્ચિત સ્થાન રહિત. માસિકલ્પાદિની સમાચારીને આચરતા સાધુ ભગવંતો કોઈ એક સ્થાને રહેવાની જગ્યાએ ઉદ્યાન, ઘર, ખંડેર આદિ કોઈ એક નિશ્ચિત સ્થાને સ્થાયી ન રહેતા અનિયતવાસી બની વિહાર કરતા હતા. अणिओग- अनियोग (पुं.) (પ્રેરણા ન કરવી તે 2. નહીં યોજેલું 3. અધિકાર ન આપવો તે 4. આજ્ઞા ન કરેલું છે. નિયોગથી ભિન્ન) સાધુની વાણી કોમલ, મંજુલ, કર્ણપ્રિય અને વિધેયાત્મક હોય. તેમનું વચન ક્યારેય કઠોર કે આજ્ઞાકારી ન હોય. શાસ્ત્રોમાં શ્રમણને આજ્ઞાકારી વચનનો સામાન્યથી નિષેધ કરેલો છે. કેમ કે તેમાં માલિકીભાવ અને કઠોરતા હોવાથી ક્યારેક કોઇનું દિલ દુભાવવાનો પ્રસંગ થઈ શકે છે માટે જ મુનિ નિયોગપ્રવૃત્તિ કરતા નથી. TI - મનફાર (ત્રિ.) (અંગાર દોષરહિત) સાધુની ગોચરીના 42 દોષોમાંનો એક દોષ છે અંગાર. આહાર-પાણી કે ઔષધાદિ પર રાગ ધરીને જે ભિક્ષા ગ્રહણ કરવામાં આવે તે અંગાર દોષવાળી ભિક્ષા જાણવી. રાગને અગ્નિ સમાન કહેલો છે અને અગ્નિ જેમ શરીરને બાળે છે તેમ રાગથી ગ્રહણ કરેલી ગોચરી ચારિત્રરૂપી શરીરને બાળે છે. માટે સંયમી સાધુએ અંગારદોષરહિત ભિક્ષાને ગ્રહણ કરવી જોઇએ. મળદ્ર - નિન્દ્ર (ત્રિ.) (જેમાં ઇન્દ્ર નથી તે, ઇન્દ્ર વિનાનું) 275 Page #317 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણમાં ચાર પ્રકારના દેવો બતાવ્યા છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. તેમાં ભવનપતિ દેવલોકથી લઇને બાર દેવલોક સુધી મનુષ્યોની જેમ વ્યવહાર હોવાથી ત્યાં 64 ઇન્દ્રોની વ્યવસ્થા છે. જ્યારે રૈવેયક અને પાંચ અનુત્તરમાં સ્વામી-સેવકનો ભાવ હોતો જ નથી. માટે ત્યાં સ્વામીરૂપ ઈન્દ્ર વિના બધા જ દેવો સ્વયં અહમિન્દ્ર હોય છે. નિન્ય (ત્રિ.) (જુગુપ્સારહિત 2. સામાયિક) જુગુપ્સા એટલે ચીતરી ચઢવી અથવા બીજાનું નિંદનીય વર્તન કે વિચિત્ર પદાર્થ જોઈને મોઢું બગાડવું તે. જો જુગુપ્સા તમારા સુંદર ચહેરાને બગાડી શકે છે તો વિચારી જુઓ જુગુપ્સાથી બાંધેલા કર્મ તમારા કેટલા સુંદરભવોને બગાડી શકે છે? માટે જુગુપ્સારહિતપણે માધ્યસ્થ ભાવે જગતના પદાર્થોને નિહાળો અને ચિત્તની સુંદરતાને જાળવો. ઝ - નિન્દ્રય (વિ.) (નિંદા નહીં કરવા યોગ્ય, ગીતાર્થો દ્વારા અદૂષ્ય) કલ્પસૂત્રાદિ આગમોમાં સાધુ સમાચારી જણાવવામાં આવેલી છે. તે પ્રમાણેનું આચરણ કરવું તે સંવિગ્નતા છે. પણ કેટલીક સામાચારી શાસ્ત્રકથિત ન હોય છતાં આચરણમાં દેખાતી હોય તો સમજવું કે તે જીતાચાર છે. અર્થાત તે-તે કાળના ગીતાર્થ ગુરુભગવંતોએ સાથે મળીને સંઘ ચલાવવા માટે જે નિર્ણય લીધો હોય અને સંઘે તેને માન્યતા આપી હોય તે આચાર પણ શાસ્ત્રીય બને છે. માટે તેની નિંદા કરવી યોગ્ય નથી. છતાં તેમ કરે તે મહાપાપનો ભાગી બને છે. ત્યિ - નિતિ (2) (અનિન્દિત, અગઠિત 2. સાતમો કિન્નર દેવ) પ્રાયઃ કરીને પૂજા, મહાપૂજા વગેરે ધર્મક્રિયામાં વ્યક્તિને એકેન્દ્રિય જીવોની હિંસા દેખાય છે. ખોટા આડંબર જેવું પણ લાગે છે અને વળી તેના ઊંડા રહસ્યોની જાણકારીના અભાવે તે ઉમદા પ્રવૃત્તિની નિંદા કરે છે. પરંતુ પરમાત્મપૂજા શુભાનુબંધી એટલે આત્મહિતકારી પરંપરાનું સર્જન કરનાર હોવાથી શાસ્ત્રોમાં તેને અનિંદિત બતાવી છે. એટલું જ નહીં પણ ઉપાદેય કહેલી છે. માટે તત્ત્વજ્ઞ જીવો ક્યારેય પણ શુભકર્મોનો અનુબંધ કરાવનાર પ્રશસ્ત અને અનિંદિત આચારોની નિંદા કરતા નથી. સક્રિય (પુ.) (સિદ્ધ ભગવંત 2. અપર્યાપ્ત જીવ) જીવને પાંચેય ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પૂર્વોપાર્જિત પ્રબળ પુણ્યના ઉદયે મળે છે. જગતનો બાહ્ય વ્યવહાર ચલાવવા માટે જેમ પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા અપેક્ષિત હોય છે તેમ ધમરાધના માટે પણ અન્યૂનેન્દ્રિયપણું જરૂરી છે. જે જીવો સ્વયોગ્ય ઇન્દ્રિયો પામતા પહેલા જ મરી જાય છે તે અનિન્દ્રિય કહેવાય છે. તેમ જન્મ પામેલો જીવ સ્વયોગ્ય પયંતિ પૂર્ણ કર્યા વગર જ મૃત્યુ પામી જાય તે પણ અનિન્દ્રિય છે. જ્યારે સિદ્ધ ભગવંત સર્વકર્મોથી મુક્ત હોવાથી તેઓ પણ અનિન્દ્રિય કહેવાય છે. ઉરિયા - નિતિ (સ્ત્રી.) (તે નામની દિકુમારી) તીર્થંકર પ્રભુના જન્મકલ્યાણકના અવસરે પોતાના આચાર પ્રમાણે પરમાત્માનું શુચિકર્મ કરવા માટે આવનારી પ૬ જાતિની દિગ્બમારીઓમાં છઠ્ઠા દેવલોકથી આવનારી દિગ્યુમારિકાનું નામ અનિંદિતા છે એમ સ્થાનાંગસૂત્રના ૮મા સ્થાનમાં કહેલું છે. વિવર - નિરક્ષર (.) (વિશ્રામ વગરનું, નિરંતર, સદા) વ્યાપાર ધંધામાં નિયમ છે કે તમારે નિરંતર રચ્યા-પચ્યા રહેવું જ પડે. અધિક લાભ કમાવા વિશ્રામ લીધા વગર ખડે પગે રહેવું પણ પડે. તેમ સંસારનો નિયમ છે કે જ્યાં સુધી તમારે તેમાં રહેવું જ છે તો પછી ત્યાં સુધી જન્મ સાથે મરણ, સુખ સાથે દુઃખ વગેરે દ્વતો ચોક્કસ લાગેલા જ રહેવાના છે. આ સંસાર સાથે સંબંધ રાખનારે તેની આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખવી જ પડે. હા જેને તેનાથી છેડો ફાડવો હોય તેને આ નિયમ લાગુ પડતો નથી. 276 Page #318 -------------------------------------------------------------------------- ________________ જંપ - નિમ્પ (ત્રિ.) (ચંચલ, નિશ્ચલ નહીં તે, ચલાયમાન) ઘાસના અગ્રભાગ પર રહેલું બિંદુ, હાથીના કાન, આગની આસપાસ ચક્કર મારતા પતંગિયાનું જીવન કેટલો સમય સ્થિર રહી શકશે એ કોઈ કહી શકે છે ખરા? નહીં ને. તેમ પરિષહો ને ઉપસર્ગોથી ડરી અને હારી ગયેલા મુનિ ક્યાં સુધી સંયમમાં સ્થિર રહી શકે તે કહી શકાય તેમ નથી. પરંતુ જેણે ઉપસર્ગો અને પરિષહોના ભય પર જીત મેળવી લીધેલી છે તે મહાત્માને કર્મ મહાસત્તા પણ ચલાયમાન કરી શકતી નથી. મળalમ - નિશ્ચમ (ન.) (પરિમિત, સીમિત) સંસ્કૃતમાં એક સુભાષિત આવે છે, “અતિ સર્વત્ર વર્જયેત' અર્થાતુ દરેક સ્થાને અતિપણું થતું હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે દરેક વસ્તુ પરિમિત માત્રામાં હોય તે જ સારી લાગે છે. અતિ થતાં તે અહિતકારી સાબિત થાય છે. જેમ કે ભોજનમાં વધારે પડી ગયેલું મીઠું સ્વાદ બગાડે છે, વધારે પડતી મીઠાઇ મોઢું બગાડી નાખે છે અને વધારે પડતો ક્રોધ મીઠા-મધુરા સંબંધોમાં તિરાડ પાડે છે. માટે સુજ્ઞજનો અતિશયતાનો સર્વદા ત્યાગ કરતા હોય છે. વાય - નિશા (ઈ.) (લઘુમૃષાવાદ, અલ્પ જૂઠ). ય - નિત (કું.) (ગૃહરહિત, સાધુ) જેના ડ્રેસ અનેક અને એડ્રેસ એક તેનું નામ સંસારી તથા જેનો ડ્રેસ એક અને એડ્રેસ અનેક તેનું નામ સાધુ. સંસારીઓ દરરોજ નવા કપડાં બદલે પરંતુ, તેમનું રહેવાનું સ્થાન તો એક જ હોય છે કેમ કે તેઓ મોહ-મમતાથી બંધાયેલા હોય છે. જ્યારે શ્રમણના વસ્ત્રો એક એટલે એક જ સફેદ. સંસારીઓ કરતાં વિપરીત તેઓ મોહ-મમતાના ભાવથી રહિત હોવાથી એક સ્થાને બંધાઇને રહેતા નથી. વહેતા પાણીની જેમ સદા ફરતા રહી લોકોપકાર કરતા હોય છે. મળAટ્ટ - નિષ્કુઇ (ત્રિ.) (દ્રવ્યથી સ્થૂલ શરીરી 2. ભાવથી કષાયવશવર્તી) નાસ્તિક રહેવામાં જ જેમની મતિ છે તેવા જીવો ધર્મના નામથી દૂર ભાગતા હોય છે. તેઓ વિવેકરહિત પશુની જેમ ખાવા-પીવાં અને મોજ-શોખ કરવામાં જ જીવનની સાર્થકતા માનતા હોય છે. આવા જીવો દેખાવે આનંદ પ્રમોદ કરનારા ભલે લાગે પણ ભાવથી તો કષાયોને વશ થઇને સતત દુઃખાનુભવ કરતા રહે છે. મreAવા () - નેવાવિન(ઈ.) (અક્રિયાવાદી, અનેકવાદી, ભાવોનું કઈંક એકત્વ હોવા છતાં તેમાં સર્વથા અનેકત્વ બોલનાર વાદી) જગતના તમામ પદાર્થો અનેક ધર્માત્મક છે. પદાર્થમાં અનેત્વ છે તેમ અપેક્ષાએ એકત્વ પણ છે. પરંતુ કેટલાક અક્રિયાવાદીઓ પદાર્થમાં સાપેક્ષે રહેલા એકત્વને પણ ન સ્વીકારતા સર્વથા અનેકત્વને જ અપ્રસારિત કરે છે. અર્થાતુ દરેક પદાર્થોમાં એકાંતે અનેકપણું માનનારા અનેકવાદીઓના અભિપ્રાયે દીક્ષાદિ વ્રતાનુષ્ઠાનો નિરર્થક સાબિત થાય છે. મવિર - વિક્ષિપ્ત (ત્રિ.) (નહીં ત્યાગેલું 2. પચ્ચખાણ નહીં કરેલું 3. વિશ્રામ વગરનું, નિરંતર) આ જગતમાં સૌથી મોટો ભૂખ્યો હોય તો તે કાળ છે. આ કાળરાજાના ઉદરમાં મોટા મોટા ચક્રવર્તી, વાસુદેવો, રાજા-મહારાજાઓ ઓહિયાં થઇ ગયા છે. છતાં પણ તેનું પેટક્યારેય ભરાયું નથી. તેનો આ ઘટનાક્રમ અનંતકાળથી વિના વિશ્રામે નિરંતર ચાલ્યા જ કરે છે. ન જાણે ક્યારે કોનો વારો આવશે કહી શકાય તેમ નથી. માટે પરમાત્માએ કહ્યું છે કે કાળનો મૃત્યુઘંટ વાગે તે પહેલા પરભવનું ભાથુ અત્યારથી જ બાંધવાનું શરૂ કરી દો. 277 Page #319 -------------------------------------------------------------------------- ________________ માતા - ૩નાન (કું.) (કલ્પવૃક્ષ વિશેષ) અકર્મભૂમિમાં હંમેશાં તથા કર્મભૂમિના પ્રથમ ત્રણ આરામાં યુગલિક કાળ હોવાથી તેઓમાં કોઇપણ પ્રકારનો વ્યવહાર પ્રવર્તમાન હોતો નથી. આથી તેઓની જરૂરિયાત પૂરી કરવા માટે તે સમયે દેવાધિષ્ઠિત 10 પ્રકારના કલ્પવૃક્ષો રહેતા હોય છે. તેમાં અણિગણ નામનું લ્પવૃક્ષ તે યુગલિકોને પહેરવા માટે વસ્ત્ર પૂરા પાડતું હોય છે. અર્થાત્ તે વૃક્ષ જોડે વસ્ત્રની માગણી કરતાં સુંદર દિવ્ય વસ્ત્રો આપતું હોય છે. अणिगामसोक्ख - अनिकामसौख्य (त्रि.) (તુચ્છ સુખ, અલ્પસુખ,) જ્યારે સર્વોત્કૃષ્ટ સુખ આપવાની ક્ષમતાવાળો સ્વયં સમ્રાટ હોવા છતાં તેને છોડીને તેના ચરણોની સેવા કરનારા સેવકોની પાછળ ફરનારને શું આપણે મૂર્ખ નહીં કહીએ? તેમ લોકોત્તર જિનશાસનમાં શાશ્વત સુખ આપનાર ત્રિલોકી પરમાત્મા અને તેમણે બતાવેલી આરાધના સાધના હોવા છતાં તેને છોડીને અનિત્ય સુખ આપનારા દેવોની પાછળ આંધળા થઈને ભટક્યા કરીએ તે કેટલું વ્યાજબી ગણાય? अणिग्रहण - अनिगूहन (न.) (નહીં છૂપાવવું તે) શાસ્ત્રોમાં કહેવું છે કે, તમે એક અક્ષર પણ જેની પાસેથી શીખ્યા હોવ તે તમારા ગુરુ છે અને તેને ગુરુ તરીકે સ્વીકારવા જોઇએ. કોઈ પૂછે કે આ કલા તમે કોની પાસેથી શીખ્યા? ત્યારે ભલે તે જાતિ, ઉંમર વગેરેથી નાનો હોય તો પણ જાહેરમાં તેને ગુરુ તરીકે સ્વીકારવા જોઇએ. તેમનું ગુરુપણું છૂપાવવું જોઈએ નહિ. જે ગુરુની ઓળખાણ છૂપાવે છે તેને શાસનમાં નિહ્નવ તરીકે પ્રસ્થાપિત કરેલો છે. अणिगूहियबलवीरिय - अनिगूहितबलवीर्य (पु.) (જેણે શારીરિક બળ અને ચિત્તનો ઉત્સાહ નથી છુપાવ્યો તે) સાધુ અને શ્રાવકના વ્રતના અતિચારોમાં અણિગૃહિયબલવરિય નામનો અતિચાર આવે છે. તેનો અર્થ છે - તપાદિ અનુષ્ઠાનો કરવા માટેની શક્તિ હોવા છતાં પણ તપ કે ક્રિયાના ભયથી કે પ્રમાદથી પોતાના બળને છુપાવવું. પરંતુ જે એકમાત્ર કર્મક્ષયના લક્ષ્યવાળા છે તેવા ભવ્યાત્માઓ ધર્માનુષ્ઠાનના પ્રસંગે પોતાના શારીરિક બળ અને ચિત્તના ઉત્સાહને ક્યારેય છૂપવતા નથી. તેઓ ક્રિયાના અવસરે અપૂર્વ વીર્ય ફોરવીને કર્મોનો નિરંતર ખાત્મો બોલાવી દેતા હોય છે. માથાદ - નિદ(ઈ.) (જેને ઇન્દ્રિયો વશ નથી તે 2. સ્વૈરી, ઉચ્છંખલ 3. અગ્યારમું ગૌણ અબ્રહ્મ) જેમ બંધનરહિત અને ઉદ્ધત બનેલો આખલો જાન-માલની હાનિ કરી દે છે તેમ ગુવંજ્ઞાના બંધન વગરનો સ્વછંદપણે વિચરનારો, ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહી ન હોવાથી તેને વશ થયેલો સાધુ લોકમાં સ્વયં હાસ્યપાત્ર તો થાય જ છે સાથે સાથે જિનશાસનની અપભ્રાજના કરનારો પણ બને છે. તેનો સંસાર પણ દીર્ઘ થાય છે. મળત્ર - નિત્ય (ત્રિ.) (અનિત્ય, અસ્થિર, અશાશ્વત, ક્ષણભંગુર, નાશવંત) જેના માટે અત્યાર સુધી એમ કહેવાતું હતું કે અમુક ભાઈ છે, બોલાવે છે, બેઠા છે વગેરે અને એક દિવસ એવો આવે છે કે તેમના માટે આપણે બોલતા થઇ જઇએ છીએ કે બહુજ સારા વ્યક્તિ હતા. પરગજુ હતા. ગુણવાન હતા. અહો! સંસારનું આ કેવું આશ્ચર્ય છે કે જેના માટે ‘છે' બોલાતું હતું તેના માટે જ હતા એમ બોલવું પડે છે. સંસારની અનિત્યતાનું આ જ સૌથી મોટું ઉદાહરણ છે. માટે જ કહેવાયું છે કે, “નિત્યાન શરીરજ, વિમવો નૈવ શાશ્વત:....' अणिच्चजागरिया - अनित्यजागरिका (स्त्री.) (સંસારનું અનિત્ય સ્વરૂપ ચિંતવવું તે). 278 Page #320 -------------------------------------------------------------------------- ________________ વીર હનુમાને પર્વત ઊતરતા મેઘધનુષ્યના રંગોને બનતા અને વિખરતા જોયા અને વૈરાગ્ય થયો. સીતાજીને અગ્નિપરીક્ષા આપ્યા પછી વૈરાગ્ય થયો તો લવ-કુશને લક્ષ્મણજીનું મૃત્યુ જોઇને વૈરાગ્ય થયો. આ બધા મહાપુરુષો અને મહાસતીઓએ સંસારના વાસ્તવિક સ્વરૂપને નિહાળીને પરમપથ તરફ પ્રયાણ કર્યું હતું. અર્થાત્ તેઓ સંસારની અનિત્યતા જાણીને નિત્ય સુખના પ્રાપક શ્રમણધર્મ પ્રત્યે આકર્ષિત થયા હતા. બૂિમાવUTI - નિત્યમાવના (ત્રી.) (અનિત્ય ભાવના, બાર ભાવનામાંની પ્રથમ ભાવના) જે સવારે હતું તે મધ્યાલૈ નથી અને જે મધ્યાઢે છે તે સાંજે નથી. સંસારમાં જે દેખાઈ રહ્યા છે તે દરેક પદાર્થો અનિત્ય છે. કોઈ શાશ્વત નથી. આ શરીર પણ નહીં. આ પ્રકારનું ચિંતન કરવું તે અનિત્ય ભાવના છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે ભૂતકાળમાં આવી અનિત્ય ભાવનાનું આલંબન કરીને અનંતા જીવો કેવલજ્ઞાન પામ્યા છે અને ભવિષ્યમાં અનંતા જીવો પ્રાપ્ત કરશે. fશ્વય - નિત્યતિ (સ્ત્રી.) (અનિત્યતા, નશ્વરપણું) જેઓના આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમ પ્રમાણ છે તેવા દેવોને પણ અસંખ્યાત વર્ષો સુધી જ્યાં રહ્યાં તે દેવલોક, જેની સાથે ભોગો ભોગવ્યા તે દેવીઓ અને જેની સાથે મિત્રતા કે માલિકીભાવ હતો તે બધાને મૂકીને ઇચ્છાએ કે અનિચ્છાએ પણ બીજે જવું પડે છે. તો પછી માત્ર થોડાક વર્ષોના ક્ષણભંગુર આયુષ્યવાળા આપણે કુટુંબ કબીલામાં મોહ કરીએ તે કેટલો ઉચિત છે? તમે ચાહો કે ન ચાહો બધું જ મૂકીને જવું જ પડશે. તો પછી શા માટે અનિત્યતાને સ્વીકારીને નિર્મોહી ન બનીએ? મળ્યા [- નિત્યાનુપ્રેક્ષા (ત્રી.) (ધન-શરીર વગેરે સર્વ પદાર્થોની અનિત્યતાનું ચિન્તન, ધર્મરૂપ ધર્મધ્યાનની અનુપ્રેક્ષાનો ભેદ) ધન, દોલત, પુત્ર, સ્ત્રી, પરિવાર, ઘર, મહેલ આદિ સાંસારિક જે કોઈ ભૌતિક સામગ્રીઓ છે તે બધી નશ્વર છે. અનિત્ય છે. જે વસ્તુઓ આજે આપણી પાસે છે તે કદાચ કાલે ન પણ હોય. એમ પદાર્થોની અનિત્યતાનું ચિત્તવન કરવું તે અનિત્યાનુપ્રેક્ષા છે. માછી - નછ (ત્રી.) (ઇચ્છાના અભાવવાળી આત્મપરિણતિ 2. અનિચ્છ) કડવી દવા બાળકને અરુચિકર હોવા છતાં ય પીવડાવવાથી રોગને નષ્ટ કરનાર હોઈ તે ઉપકારક છે. તેમ અનિચ્છાએ પણ ગુર્વાજ્ઞાનું પાલન કરાય કે અનિચ્છાએ પણ કરેલું ધર્મનું સેવન આત્માને હિતકારી થાય છે. પુણ્યાનુબંધી પુણ્યનું પોષક બને છે. frછત્તા - નક્ષતતા (સ્ત્રી) (પામવાની અનિચ્છા, પ્રાપ્તિની અનિચ્છા) મોટા ખેદની વાત છે કે અત્યંત ઋદ્ધિના સ્વામી, અતિ સામર્થ્યવંત દેવો પણ જેની પ્રાપ્તિ માટે ઝૂરે છે તે મનુષ્યભવરૂપી મહારત્નને પ્રાપ્ત કર્યા પછી તેનો યોગ્ય ઉપયોગ કરવા રૂપ ધર્મસેવન કરવાને બદલે ભૌતિક સામગ્રીઓની મૃગતૃષ્ણા પાછળ જ મનુષ્યભવરૂપી રત્નને આપણે વેડફી દઈએ છીએ. છિન્ન - gવ્ય (ત્રિ.) (મનથી જરાપણ નહીં ઇચ્છવા યોગ્ય) કોઈપણ કાર્યનો પ્રારંભ માનસિક વિચારથી થાય છે. અને એ વિચાર જ તીવ્ર બનતાં કાર્ય રૂપે પરિણમે છે. માટે આત્મહિતકર ધર્મારાધના અત્યંત ઉલ્લાસપૂર્વક, શક્તિને ગોપવ્યા વગર અને નબળા વિચારોને મનમાં પ્રવેશવા દીધા વગર કરવી જોઈએ. નિઇUT - નિનીuf (ત્રિ.) (જીવપ્રદેશથી છૂટા ન પડેલા કર્મ પુદ્ગલ, નિર્જરા ન થયેલી હોય તેવા કર્મપુદ્ગલ) જ્યારે આત્મામાં કર્મોનો બંધ થાય છે ત્યારે તેનો ઉદયમાં આવવાનો સમય પણ નક્કી થઈ જતો હોય છે. બંધાયેલા કર્મ ઉદયમાં આવે ત્યાં સુધી તે જીવપ્રદેશ સાથે ચોંટેલા રહે છે. આ કર્મપ્રદેશો તેનો ઉદય થયે ભોગવવા દ્વારા કે પછી ઉદયમાં આવતા પહેલા તપ ધ્યાન સંયમાદિ વિશિષ્ટ આરાધનાઓ દ્વારા નિર્જરા કરવાથી છૂટા પડી જાય છે. 279 Page #321 -------------------------------------------------------------------------- ________________ મળિ (for) નમા - વીયન (ત્રિ.) (અનુસરતું, અનુસરણ કરવામાં આવતું) જેમ વ્યક્તિનો પડછાયો તેને અનુસરે છે તેમ જીવના શુભાશુભ કર્મો પણ તેને અનુસરીને ભવાન્તરમાં પણ આત્માની સાથે-સાથે જ જાય છે. માટે કોઈપણ કાર્ય કરતાં પહેલા તેના ફળનું ચિન્તન કરીને પછી જ તે કાર્યને કરવું હિતકારી બને છે. મળિ (four) નમામિ | - કન્વીયમાનમા(ત્રિ.) (અનુસરાતો માગ) માત્ર સારી-સારી ઉપદેશની વાતો કરવાથી ઇતિશ્રી થઈ જતું નથી પરંતુ કથનાનુસારી આચરણ કરવાથી જ તે ઉપદેશની વાતો સાર્થક બને છે. યાદ રાખો કે વ્યક્તિ, કુટુંબ, સમાજ વગેરે જનસમુદાય માત્ર તમારા કથનને નહીં કિંતુ આચરણને અનુસરે છે. મળિખૂTI - પોદા (ગવ્ય.) (નહીં આપીને) એક અત્યંત કંજૂસ શેઠ પાસે ભિખારીએ ભોજન, જીર્ણવસ્ત્રો આદિ જે પણ માગ્યું શેઠે તે-તે વસ્તુઓ પોતાને ઉપયોગી હોવાનું જણાવીને કંઈપણ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. છેલ્લે પેલા ભિખારીએ શેઠને કહ્યું કે શેઠ! કંઈપણ વસ્તુ નહીં આપો તો ચાલશે પણ આંગણામાં પડેલી ચપટી ધૂળ તો આપશો ને? શેઠે ચપટી ધૂળની શી જરૂર છે? તેમ પૂછતાં તે ભિખારીએ જણાવ્યું કે ભૂતકાળમાં અમે કોઈને કંઈ નથી આપ્યું તેથી આજે અમારી આ હાલત છે. તમે અત્યારે ચપટી ધૂળ આપશો તો કાલે તમને અન્ય કોઈ વસ્તુ આપવાની ઈચ્છા પણ થશે. મળજ્ઞાત્તિ - નિર્ધાર્થ (અવ્ય.) (ચક્ષુના વ્યાપાર વિના, આંખથી જોયા વિના) ધાર્મિક કે સામાજિક અનુષ્ઠાનો મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક કરવાથી જ ફળદાયી બને છે. ધમનુષ્ઠાનોમાં ભાગ લીધા પછી કોઈ ખાસ કારણ વગર ચક્ષુને અનાવશ્યક આમતેમ ફેરવવી તે પણ એક પ્રકારનો પ્રસાદ હોવાથી તેનો નિષેધ કરેલો છે. अणिज्जायणत्तिया - अनिर्यापणात्मिका (स्त्री.) (વાચના સંપદાનો એક ભેદ). કૂદ - નિર્ગુઢ (ત્રિ.) (મોટા ગ્રંથમાંથી સંક્ષેપરૂપે ઉદ્ધરેલું નહીં તે) શું તમે આ જાણો છો? આપણે જેને પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં ગુરુમુખે એકાગ્રતાપૂર્વક ઉલ્લાસભેર શ્રવણ કરીએ છીએ તે કલ્પસૂત્રને આર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ બૃહત્કલ્પ નામના મોટા ગ્રંથમાંથી સંક્ષેપરૂપે સંકલન કરીને ભવ્યજીવોના હિત માટે ઉદ્ધરેલું છે. પરંતુ એવા પૂર્વકાળે ઘણા દુર્ગમ વિષયોવાળા બૃહત્કાય ગ્રંથો હતા જેનો સંક્ષેપરૂપે ઉદ્ધાર થયેલો નથી. ટ્ટ - નષ્ટ(.) (અનિષ્ટ, અપ્રિય, અણગમતું 2. પાપ 3. વિષાદિ 4. અપકાર 5. જેનું પૂજન આદિ નથી કર્યું તે દેવ 6. દુઃખ 7. નાગબલા) નાના-મોટા દરેક જીવો પોતાને અણગમતી કે દુઃખ ઉપજાવનારી વસ્તુઓથી દૂર ભાગે છે. પણ તે અણગમતી વસ્તુઓને ઉત્પન્ન કરનાર ખોટા કર્મો તો એ જીવો કરતા જ રહે છે. કર્મો ખરાબ કરવા અને સારા ફળની ઈચ્છા રાખવી, આ તે કેવી વિસંગતિ? મળકુતર - નિર્ણતર (ત્રિ.). (અત્યંત અનિષ્ટ, અતિ અણગમતું, અતિશય અપ્રિય) તીવ્ર ઠંડી કે ગરમી આપણને અતિશય અપ્રિય લાગે છે. આપણા કરતાં કંઈક ગણી વધારે ઠંડી-ગરમીનો અનુભવ પૂર્વભવોમાં બાંધેલા ચીકણા કર્મોના કારણે નારકીઓ કરે છે. સાથે-સાથે પરમાધામી દેવો દ્વારા તેઓને ઘાણીમાં પીલવા, ભટ્ટીમાં નાખવા, કટકા કરવા આદિ દ્વારા અત્યંત વેદના આપવામાં આવે છે. જેને તેઓએ ખૂબ જ દુઃખપૂર્વક અનિચ્છાએ ભોગવવી પડે છે. giar - અનિષ્ટન (). (જેનું ફળ અનિષ્ટ છે તે, અનર્થફળ 2. અશુભ કર્મ) 280 Page #322 -------------------------------------------------------------------------- ________________ કોઇના પણ માટે બૂરું આચરણ કરતા, વિચારતા કે બોલતા પહેલા એક વખત શાંતિથી વિચાર કરી લેજો કે તમે જે કરી રહ્યા છો. તે તમને જ વ્યાજ સાથે ભવિષ્યમાં મળવાનું છે. બીજાઓ માટે આચરેલું ભૂંડું કર્મ ભવિષ્યમાં તમારે પણ ભોગવ્યે જ છૂટકો છે. ક્િવથા - નિવન (જ.) (આક્રોશયુક્ત વચન, અનિષ્ટ વચન) કટુવચનો કોઈને પણ સારા નથી લાગતા. વાવતુ પશુ-પંખીઓને પણ નથી ગમતા. આક્રોશવચનોથી વનસ્પતિને પણ માઠી અસર પહોંચે છે. માટે સુજ્ઞ મનુષ્ય કોઈને દુઃખ લાગે તેવા વચનો ન બોલવા જોઈએ. મીઠા વચનોથી સર્વજન વશ થાય છે. યાદ રાખજો ! હિતકારી એવું વચન પણ જો આક્રોશપૂર્વક કહેવામાં આવેલું હોય તો તે કોઈને રુચતું નથી. અળવિય - નિષ્ઠાપિત (ત્રિ.) (પૂર્ણ ન કરેલું, અપૂર્ણ, અસમાપ્ત) કોઈ વ્યક્તિ અહીં કર્મો તો બૂરા કરે છે પણ જીવનમાં ખૂબ સુખ-સાહ્યબી એશો-આરામ ફરમાવે છે. તેથી મુગ્ધલોકો એવું માની બેસે છે કે, ધર્મ-કર્મ કંઈ છે જ નહીં. જો હોય તો આ વ્યક્તિ તો નરક ભોગવતો હોવો જોઈએ. પરંતુ સમજી લેજો કે કર્મના સિદ્ધાન્ત પ્રમાણે - આ જન્મમાં કરેલા ઘોર અપકૃત્યનું કડવું ફળ આ જનમમાં પ્રાયઃ મળી જ જાય છે અને કદાચ આયુષ્ય ખૂટી જતાં ભોગવવાનું પૂર્ણ ન થયેલું હોય, બાકી રહેલું હોય તો તે પરલોકમાં પણ પ્રાપ્ત થાય જ છે. अणिट्ठस्सर - अनिष्टस्वर (पुं.) | (અપ્રિય સ્વર, અણગમતો અવાજ) ગધેડો, કાગડો, ઘુવડ વગેરે યોનિમાં ઉત્પન્ન થયેલા જીવોનો અવાજ અપ્રિય લાગે છે. કોઈને ગમતો નથી. આમ થવાના કારણ માટે શાંતિથી વિચારતા જણાશે કે તેમણે પૂર્વભવમાં સજ્જનો, ગુરુજનો, ધર્મ કે ભગવાનની તીવ્ર નિંદા કરી હશે. જેથી આ ભવમાં જન્મથી જ તેમની વાણી દરેકને અપ્રિય લાગે છે. अणिट्ठिउच्छाह - अनिष्ठितोत्साह (पुं.) (ઉત્સાહી, જેનો ઉત્સાહ હણાયો નથી તે) સિંહની જેમ સંપૂર્ણ શક્તિ દ્વારા કાર્ય કરનારો, લગનીપૂર્વક કાર્યમાં લાગી જનારો તથા અનેક વિનો વચ્ચે પણ નિધરિલા કાર્યને પૂર્ણ કરવામાં ઉત્સાહી વ્યક્તિ ગમે તેવા મોટા કાર્યને પણ કરી જાણે છે. ઉત્સાહથી જ કાર્યો થાય છે એમ નીતિકારો પણ માને છે. નક્ર - નિg (ત્રિ.) (કઠોરતારહિત) ગુરુજનો કે વડીલો પ્રત્યે શિષ્યો અને સંતાનોની એક સરખી જ શિકાયત હોય છે કે, અમારા ગુરુ ભગવંત કે અમારા વડીલો અમારા પ્રત્યે કઠોર વ્યવહાર રાખે છે. પરંતુ તેઓને પોતાની સંતતિના ભવિષ્યની ચિંતા હોવાથી જ તેઓ અંદરથી માખણ જેવી અત્યંત કોમળ લાગણી ધરાવતા હોવા છતાંય બહારથી કઠોરતા દાખવે છે. તેની પાછળનો અભિપ્રાયતેમના વ્યક્તિત્વને ખીલવવાનો હોય છે. નિકૂદ - નિફ્ટીવ (ત્રિ.) (મુખમાંથી ગળફા વગેરે ન ફેંકનાર) સાધુ ભગવંતો જેનું સૂક્ષ્મતાપૂર્વક પાલન કરે છે તે પાંચ સમિતિઓમાં પારિષ્ઠાપનિકા સમિતિ આવે છે. જેમાં કફ-ગળફા આદિને યતના વગર જે તે સ્થાને ન ફેંકતા ઉપયોગપૂર્વક પરઠવવાનું હોય છે. કારણ કે થૂકેલા કફ-ગળફામાં બે ઘડી પછી અસંખ્ય સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. માટે જીવહિંસાનો મહાદોષ ન લાગે તે હેતુથી સાધુ અને શ્રાવકો જયણાપૂર્વક તેનો નિકાલ કરે છે. अणिड्डिपत्त - अनृद्धिप्राप्त (पुं.) (આમર્ષોષધિ આદિ લબ્ધિનો અભાવ) આમષષધિ પ્રમુખ 48 લબ્ધિઓ મુનિજીવનમાં પ્રાપ્ત થતી હોય છે. આ લબ્ધિઓ નિરતિચાર સંયમપાલન થકી જ પ્રગટ થાય છે. 281 Page #323 -------------------------------------------------------------------------- ________________ જો સંયમમાં પ્રમાદ કે અતિચારોનું સેવન થાય તો આમર્દોષધ્યાદિ લબ્ધિઓનો પણ મુનિજીવનમાંથી અભાવ થઇ જાય. યાદ રાખજો ! આ લબ્ધિઓ વિશિષ્ટ ચારિત્રપાલનના પ્રભાવે જ પ્રાપ્ત થતી હોય છે અને તેની વિદ્યમાનતા થકી જ ટકતી હોય છે. gિયંત - વૃદ્ધિમત્ (ત્રિ.) (લબ્ધિવંત નહિ, ઋદ્ધિને પ્રાપ્ત ન થયેલું) હિમવંત, હિરણ્યવંત આદિ 30 અકર્મભૂમિઓમાં અને પ૬ અંતરીપોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને અસિ, મસી કે કૃષિ વિષયક કોઈપણ પ્રકારનો વ્યવહાર ન હોવાથી તેઓ ધનાદિ ઋદ્ધિ વગરના હોય છે. આ ભરતક્ષેત્ર તથા ઐરાવતક્ષેત્રમાં પણ યુગલિકકાળમાં લોકો ધનાદિ ઋદ્ધિરહિત હોય છે. તેમને જે-જે વસ્તુઓની જરૂરિયાત હોય તે-તે વસ્તુઓ કલ્પવૃક્ષો પાસેથી પ્રાપ્ત કરે છે. अणिड्रिय - अनधिक (पुं.) (દરિદ્રી એવો દીક્ષિત) ગીતાર્થ મહાપુરુષો દરિદ્રી કે ભિક્ષુક જીવની જો યોગ્યતા જણાય તો તેને પણ દીક્ષા આપે છે. અનેક દિવસોનો ભૂખ્યો ભિખારી જે માત્ર ભોજન માટે જ દીક્ષા લઈ રહ્યો છે તેને પણ જ્ઞાની આર્યસુહસ્તિસૂરિએ દીક્ષા આપી. એ ભિખારીના જીવે પછીના ભવમાં સમ્રા સંપ્રતિ બનીને જૈનશાસનની કીર્તિપતાકાને દશેય દિશાઓમાં લહેરાવી હતી. મનિષ્ઠવ - નિહ્રવ (કું.) (સિદ્ધાન્તના સત્ય અર્થને નહીં છુપાવનાર, સિદ્ધાન્તને યથાતથ્ય કહેનાર, નિદ્વવત્વ રહિત) શાસ્ત્રમાં કહ્યું છે કે સિદ્ધાન્તના અપલાપ જેવું કોઈ પાપ નથી. વીતરાગના શાસનમાં ગમે તેવો ચમરબંધી કેમ ન હોય પણ જો તે સિદ્ધાંત વિરુદ્ધ જઈ પ્રરૂપણા કરે કે સંઘમાન્ય નિયમની અવગણના કરે તે નિતવ છે. તેવી કોઈપણ વ્યક્તિ હોય, ચાહે ધુરંધર આચાર્ય કે મુનિ હોય તો પણ તેને સંઘબાહ્ય કર્યાના ઘણા દાખલાઓ જૈનશાસનના ઇતિહાસમાં નોંધાયેલા છે. માપદૃવUT - નિવન (જ.) (જેની પાસે અભ્યાસ ર્યો હોય તેનું નામ ન છૂપાવવું તે, હોય તેવું કહેવું તે, જ્ઞાનનો પાંચમો આચાર) આગમજ્ઞાનનો બોધ અથવા જેની પાસેથી જ્ઞાનરસનું પાન કર્યું હોય તે જ્ઞાનદાતા ગુરુનું નામ જણાવવાથી લોકોમાં પોતાનું ખરાબ દેખાશે કે નીચાજોણું થશે એવી કોઈ આશંકાથી જ્ઞાનદાતા ગુરુનું નામ છુપાવે, ખોટું જણાવે તેને શાસ્ત્રમાં નિતવન કહેવાય છે. જે ન છુપાવે તે અનિતવ છે. ભણેલા જ્ઞાનને કે જેની પાસે ભણ્યા હોય તે ગુરુને ન ગોપવવા તે જ્ઞાનનો પાંચમો આચાર છે. अणिण्हवमाण - अनिढुवान (त्रि.) (સત્ય વાતને નહીં છુપાવતો, ખરી વાતને નહીં ગોપવતો) જે વ્યક્તિ ડૉક્ટર પાસે પોતાને થયેલા રોગના લક્ષણો છુપાવે છે તેનો ઇલાજ થવો અઘરો છે. પ્રાયઃ દુઃશક્ય છે અને જે છુપાવતો નથી તેનો ઇલાજ તુરંત થઈ શકે છે. તેમ જે ગુરુ ભગવંત પાસે પોતાને આવતા શુભાશુભ વિચારો જણાવે છે તેને જ ગુરુદેવ કલ્યાણકારી માર્ગ બતાવી શકે છે. જે ગોપવે છે તેનો કોઈ રસ્તો નીકળી શકતો નથી. તિય - નિત્ય (ત્રિ.) (અનિત્ય, અસ્થિર, નાશવંત, ક્ષણભંગુર) આઠકર્મની 158 ઉત્તર પ્રકૃતિમાં એક પ્રકાર આવે છે અસ્થિર નામકર્મ. આ કર્મનો ગુણધર્મ છે કોઈપણ વસ્તુને અસ્થિર રાખવી. આપણે બોલવા માટે જીભ હલાવીએ છીએ, આંખો ફેરવી શકીએ છીએ. હાથ-પગનું હલન-ચલન કરીએ છીએ તે બધું આ અસ્થિર નામકર્મને આભારી છે. ખરેખર આઠકર્મના પ્રાથમિક સિદ્ધાંતોને જાણનારો ખૂબ જ્ઞાનાનંદને અનુભવે છે. ધિંથ - નિત્યસ્થ (ત્રિ.). (કોઈ લૌકિક પ્રકારે ન રહેનારું, પરિમંડલાદિ સંસ્થાન વગરનું, અલૌકિક પ્રકારની સ્થિતિવાળું સંસ્થાન 2. અનિયતાકાર) અનિયતાકારવાળા પત્થરને શિલ્પી હાથમાં લઇને તેને ઘડે છે. અને તેને એક સુંદર રૂપ આપીને પ્રદર્શનમાં મૂકે ત્યારે તેને જોઇને લોકના મુખમાંથી આહ!ને વાહ! નીકળતી હોય છે. તેમાં મહાનતા પત્થરની નહીં પણ તેને ઘડનારા શિલ્પીની છે. તેમ કોઇપણ આકાર વગરના અણઘડ પત્થર જેવા શિષ્યના જીવનને ગુરુરૂપી શિલ્પી જ્ઞાન-દર્શન અને ચારિત્રના ઓપ વડે ઘડે છે ત્યારે તે 282 Page #324 -------------------------------------------------------------------------- ________________ ભવ્યાત્મા જગતમાં જિનશાસનની પ્રભાવના કરે છે. તેમાં મહાનતા શિષ્યની નહીં તેને ઘડનાર ગુરુની છે. अणित्थंथसंठाणसंठिय - अनित्थंस्थसंस्थानसंस्थित (त्रि.) (અનિયત સંસ્થાનવાળું, વિલક્ષણ-અલૌકિક સંસ્થાનવાળું, સિદ્ધ ભગવંતોના સંસ્થાને રહેનાર-સિદ્ધ) જ્યાં સુધી મોક્ષ નથી થયો ત્યાં સુધી જાતજાતના અને ભાતભાતના શરીરના પ્રશસ્ત અપ્રશસ્ત આકારો અને સંસ્થાનો કહેલા છે. પરંતુ સર્વકર્મોથી મુક્ત બનીને સિદ્ધશિલામાં ગયા પછી કોઈ જ આકૃતિ નથી રહેતી. સિદ્ધભગવંતોને અનિયત સંસ્થાન યાને અલૌકિક સંસ્થાનવાળા કહ્યા છે. એટલે કે તેઓ નિરાકાર છે. अणित्थंथसंठाणा- अनित्थंस्थसंस्थाना (स्त्री.) (અનિયતાકારવાળી અરૂપીણી સત્તા) છા (ય) - નિા (સ્ત્રી.) (અજ્ઞાનતાથી કરેલી હિંસા, અનાભોગવાળી હિંસા 2, ચિત્તની વિકલતા 3. અનિર્ધારણ, અચોક્કસ, બેખબરપણું) પિંડનિક્તિ ગ્રંથમાં કહેલું છે કે, નરકાદિ ઘોરદુઃખનું મુખ્યકારણ જીવહિંસા છે. જે જ્ઞાનથી રહિત છે તેવા અનભિન્ન જીવે અજાણપણે કરેલી હિંસાને અનિદા કહેવાય છે. અજ્ઞાનતાથી કરેલી હિંસા પણ ભયંકર કર્મબંધ તો કરાવે જ છે. ફરક માત્ર એટલો જ છે કે જાણવા છતાં પણ ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હિંસા અજ્ઞાનપૂર્વકની હિંસાથી કંઈ ગણો વધારે કર્મબંધ કરાવે છે. માિ (ય) [ - નિઃાન (ત્રિ.) (નિયાણારહિત, પ્રાર્થનારહિત, ભાવીફળની આશંસારહિત, સાવઘાનુષ્ઠાનરહિત અનાશ્રવ) જિનશાસનમાં નિયાણાને પ્રશસ્ત સ્થાન આપવામાં આવેલું નથી. કારણ કે નિયાણું કરવાથી તમારી તપ આદિ આરાધનાઓ જે કર્મક્ષય દ્વારા શાશ્વત સુખ આપનારી છે તે દૂષિત થાય છે. જે આરાધનાઓમાં મોક્ષ જેવું સર્વોત્તમ ફળ આપવાની ક્ષમતા હોવા છતાં નિયાણાથી એટલે ઐહિકફળની આશંસાથી તે અશાશ્વત અને તુચ્છ ફળ જેટલી જ સીમિત થઇ જાય છે. મળવા (હ) પામ્ય - નિલાનમૂત (ત્રિ.) (સાવઘાનુષ્ઠાન અનાશ્રવભૂત અને કમપાદાનથી રહિત અનિદાનરૂપ જ્ઞાનાદિ 2. જેમાં નિયાણું-આશંસા નથી તે) ષોડશક ગ્રંથમાં બે પ્રકારના અનુષ્ઠાન બતાવવામાં આવેલા છે. 1. શુદ્ધ અનુષ્ઠાન 2. અશુદ્ધ અનુષ્ઠાન. જે અનુષ્ઠાન કોઈપણ I ભૌતિકફળની આકાંક્ષા-ઇચ્છાથી કરવામાં આવે તે અનુષ્ઠાન અશુદ્ધ કહેવાય છે. અને જે અનુષ્ઠાન દુન્યવી પ્રકારની કોઇપણ અપેક્ષા વગર એકમાત્ર કર્મક્ષયની ભાવનાથી કરવામાં આવે તે શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. અને આવું અનુષ્ઠાન જ સાધકને ઈષ્ટસિદ્ધિ-મોક્ષ આપનારું બને છે. શિવા (થ) પાયા - મનિલાનતા (શ્રી.) (નિયાણું ન કરનારનો ભાવ, ફલેચ્છા રહિતપણું, નરેન્દ્ર કે દેવેન્દ્રાદિની પદવીની ઇચ્છા ન કરવી તે) પષ્મી, ચોમાસી અને સંવત્સરીમાં બોલાતા અતિચારમાં એક વાક્ય આવે છે કે દેવ દેવેન્દ્ર ચક્રવર્તી તણી ઋદ્ધિ વાંછી” અર્થાત વેપારીની જેમ આરાધનાના બદલામાં સાંસારિક ભોગ સુખોની ઇચ્છા કરવી તે અતિચાર બને છે. જેને ખરેખર હૃદયથી પરમાત્મા પ્રત્યે અહોભાવ અને સમર્પણ ભાવ છે તે આત્માની દરેક ક્રિયા નિયાણારહિત હોય છે. વિટ્ટ - નિgિ(ત્રિ.) (પૂર્વે નહીં બતાડેલું 2. નહીં ઉપદેશેલું 4. આજ્ઞા ન કરેલું) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને જાણનારા તેમજ ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા અને વળી શાસ્ત્રોનું ઐદંપર્ય સુધીનું જ્ઞાન ધરાવનારા ગીતાર્થ સાધુ ઉત્સુત્ર પ્રરૂપણાના પરિણામોને જાણતા હોવાથી ક્યારેય પણ શાસ્ત્રોમાં નહીં ઉપદેશેલા કે નહીં બતાડેલા પદાર્થોનું કથન નથી કરતા. ગત - નિર્વેશ (પુ.) (અપ્રમાણ, અસ્વીકાર, અમાન્ય કરવું તે). સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ જ્યારે આબુ દેલવાડાના મંદિર જોવા આવ્યા ત્યારે મંદિર જોયા 283 Page #325 -------------------------------------------------------------------------- ________________ પછી જિનાલય અંગેનું મંતવ્ય જાણવા માટે તેમની આગળ રજિસ્ટર ધરવામાં આવ્યું. મંદિરોની શોભા જોઇને તેના માટે શું લખવું તે વિષયક શબ્દો પણ તેમને જડતા નહોતા માટે જ તેમણે લખી દેવું પડ્યું હતું speechless આના માટે કોઇ શબ્દો જ ન હોઇ શકે. અર્થાત્ શબ્દોથી લખીને વ્યક્ત કરી ન શકાય તેવું અદ્ભુત કલામય છે. નિય (ત્રિ.) (શબ્દોથી કહી ન શકાય તેવું, અનભિલાખ, અનિર્વચનીય હોય તે) જીવ અપૂર્વ વીર્ષોલ્લાસથી પૂર્વે ક્યારેય ન ભેદેલી રાગ-દ્વેષની ગ્રંથિને જ્યારે સૌ પ્રથમવાર ભેદે છે. ત્યારે તેના ચિત્તમાં સમ્ય પ્રાપ્તિનો જે આનંદ હોય છે તે અનિર્વચનીય હોય છે. કોઇ શબ્દોમાં તેને ઢાળી ન શકાય તેવા હર્ષનો અનુભવ થાય છે. મrદેસર - નિર્વેશવર (કું.) (માન્ય ન કરનાર, કબૂલ ન કરનાર). વ્યાવહારિક જગતમાં જૂઠના બળે કે પૈસાના જોરે તમારા આચરેલા ગુનાને તમે કદાચ છુપાવી શકશો. અદાલતો અને કાનૂનને ઉલ્લુ બનાવી શકશો. પરંતુ યાદ રાખજો! આ બધાની સર્વોપરિ કર્મસત્તા ક્યારેય કોઇનું ચલાવી લેતી નથી. તેનો હિસાબ એકદમ ચોખ્ખો હોય છે. તે કોઇપણ પ્રકારની લાંચ કે રિશ્વતને માન્ય નથી કરતી. જેનો જે અપરાધ છે તેને તે પ્રમાણેની સજા ચોક્કસ મળે જ છે. MUT - નિષ્પન્ન (ત્રિ.). (અતીતકાલીન નિષ્પત્તિથી રહિત 2. નહીં નિપજેલું, તૈયાર નહીં થયેલું) જેમ અનાજ ચૂલા પર ચઢીને, અગ્નિમાં તપીને, સીઝીને જ્યાં સુધી તૈયાર થતું નથી ત્યાં સુધી તે અભોજ્ય ગણાય છે. તેમ બાહ્ય જગતના પરિચયોનો ત્યાગ કરીને, ઉપસર્નાદિને સહન કરવાની માનસિક તૈયારી માટે જયાં સુધી ચિત્ત તૈયાર થતું નથી ત્યાં સુધી પરમાત્મા સાથે તાદાત્મ સંબંધ સધાતો નથી. જિતેના - નિમત્રવત્ (ત્રિ.) (આમંત્રણ નહીં આપતો, નિમંત્રણ નહીં કરતો) સંત તુલસીદાસે પોતાના એક દોહરામાં લખ્યું છે કે “સાવ નહીં માતર નહીં, નહીં નયનમેં નંદા તુનની દુન ના, વાદે સંવન વરસે ૌદ અર્થાતુ જેના ચિત્તમાં આવકારનો ભાવ નથી, સંસ્કાર નથી અને આંખોમાં સ્નેહ નથી તેવા ઘરમાં ચાહે સોનું વરસતું હોય તો પણ તે ઘરમાં જવું જોઇએ નહિ, આદરપૂર્વક આમંત્રણ તો દૂર રહ્યું પરંતુ સામાને મીઠી નજરે પણ નથી જોતો તેના ઘરે કૂતય ફરકતું નથી. - મામન (.) (અષ્ટસિદ્ધિઓમાંની એક સિદ્ધિ) પ્રવચન સારોદ્ધારાદિ પ્રાચીન ગ્રંથોમાં આઠ સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે આઠ સિદ્ધિઓમાં અણિમા નામની એક સિદ્ધિ આવે છે. એ અણિમા નામની સિદ્ધિ જેની પાસે હોય તે પુરુષ સમય આવ્યે પોતાના વિશાળકાય શરીરને અણુ જેટલું નાનું બનાવી શકે છે અને ગમે તે સ્થળે મરજી મુજબ પ્રવેશ કરી શકે છે. મિસ - નિમિષ (પુ.). (માછલી 2. નિશ્ચલ આંખો 3. દેવ) મત્સ્ય અને દેવોની આંખો ક્યારેય પણ પલકારા મારતી નથી માટે તેઓ અનિમેષ કહેવાય છે. જ્યારે મનુષ્યોમાં એવી ખાસિયત હોતી નથી. મનુષ્યાદિની આંખો સમયાંતરે ઝપકતી જ રહે છે. આવા નિમેષ દૃષ્ટિવાળા મનુષ્યોની આંખો પણ ઘણી વખત અનુપમ, ચિત્તહારી દૃશ્ય જોઇને અનિમેષ થઈ જતી હોય છે તેમ ભક્તની આંખો પણ પરમાત્માને નિહાળતા સ્થિર થઇ જાય છે. अणिमिसणयण - अनिमिषनयन (पुं.) (દેવ, દેવતા, નિર્નિમેષ નયનવાળો) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદ્દેશામાં લખેલું છે કે, દેવલોકના દેવો જમીનથી ચાર આંગળ ઉપર ચાલે છે, તેમના ગળામાં રહેલી ફૂલોની 284 Page #326 -------------------------------------------------------------------------- ________________ માળા ક્યારેય કરમાતી નથી, તેમનું શરીર અશુચિ રહિત હોય છે અને તેઓની આંખો ક્યારેય પણ પલકારા મારતી નથી. માય - ૩નીઝ (.) (સૈન્ય, લશ્કર) સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં સૈન્યના સાત પ્રકાર બતાવવામાં આવેલા છે. જેવા કે ગજદળ, અશ્વદળ, રથદળ, ગંધર્વદળ, નર્તકદળ, મહિષદળ અને પાયદળ. તેમાં અમરેન્દ્રથી લઈને ઇશાનેન્દ્ર સુધીના ઇન્દ્રોને ઉપરોક્ત સાતેય પ્રકારના સૈન્યસહિતના સેનાધિપતિઓ કહેલા છે. તેવી જ રીતે પરમાત્માએ કષાયો સામે વિજય મેળવવા માટે શ્રમણને દશવિધ યતિધર્મરૂપ સૈન્યની ભેટ આપીને કહ્યું છે કે આ સૈન્યના બળે દુદન્ત કષાયો પર વિજય મેળવો. *વૃત (જ.) (અસત્ય, જૂઠ) પરમાત્મા મહાવીરદેવે મરિચીના ભવમાં સ્વયં પરમાત્મા ઋષભદેવના કરકમળ દીક્ષા લઇને શ્રમણધર્મની આરાધના કરી હતી. શ્રમણ જીવનમાં કષ્ટો સહન ન કરી શકવાના કારણે તેમનું પતન થયું હતું. તેઓ જિનધર્મને ખૂબ ઊંડાણથી પામ્યા હતા. છતા પણ શિષ્યમોહના કારણે એક નાનકડું અસત્ય બોલ્યા હતા. કપિલ ! ધર્મ તો ત્યાં પણ છે અને અહીં પણ છે. બસ આ એક જૂઠના કારણે તેમનો એક કોટાકોટી સાગરોપમ જેટલો સંસાર વધી ગયો હતો. જો માત્ર એક નાનકડા અસત્યની આટલી મોટી સજા હોય તો ડગલે ને પગલે જૂઠું બોલનાર આપણને કર્મસત્તા છોડશે ખરી? કદાપિ નહીં. આ વાતમાં કોઈ ભ્રમ ન રાખશો. ળિયટ્ટ - નિવ7 (પુ.) (મોક્ષ, મુક્તિ) બાહ્ય અને અત્યંતર એમ સર્વપ્રકારના બંધનોથી મુક્ત થવું તેનું નામ છે મોક્ષ, પરમાત્માએ કહેલી આ વાત પુણિયા શ્રાવકે સારી રીતે સમજેલી હતી. આથી જ પોતે અતિશ્રીમંત હોવા છતાં માત્ર પોતાનો એક દિવસનો નિર્વાહ થઇ શકે તેટલું ધન રાખીને બાકીની તમામ સંપત્તિનો તેમણે ત્યાગ કર્યો હતો. આથી જ તેમના ચિત્તની જે પ્રસન્નતા હતી તેવી પ્રસન્નતા કદાચ સમ્રાટ શ્રેણિક પાસે પણ નહોતી. अणियट्टगामिण - अनिवर्तगामिन् (पुं.) (મોક્ષમાં જવાનો સ્વભાવ છે જેનો તે, મોક્ષગામી) જલપ્રવાહમાં સ્વરપણે વિહરનારી માછલી માત્ર એક નાનકડા માંસના ટુકડાના પ્રલોભનમાં ફસાઈને પોતાની સ્વતંત્રતા અને પ્રાણને ગુમાવે છે તેવી રીતે આત્માનો સ્વભાવ હંમેશાં ઉર્ધ્વગામી અર્થાતુ મોક્ષ તરફ જવાનો જ છે. પરંતું સંસારના કૃત્રિમ અને લોભામણા પદાર્થોમાં ફસાઇને આત્મા પોતાની સ્વાધીનતા અને શાશ્વત સુખોને ગુમાવી માછલીની જેમ પરાધીનતા પામે છે. ટ્ટ ( ) - અનિવર્તિ (2) (પાછું નહીં ફરનાર, શુક્લધ્યાનનો એક ભેદ 2. ૭૯મો ગ્રહ 3. આવતી ચોવીસીમાં થનાર ૨૦મા તીર્થંકર) શુક્લધ્યાન એટલે શુભધ્યાનની પરાકાષ્ઠા. આ શુક્લધ્યાનના કુલ ચાર પાયા માનવામાં આવેલા છે. તેમાંના ત્રીજા પાયાનું નામ અનિવર્તિનું છે. આ અનિવર્તિનું ધ્યાન આત્માને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરાવ્યા વિના પાછું ફરતું નથી. અર્થાત શુક્લધ્યાનના આ ત્રીજા પાયામાં જે આત્મા ચઢે છે તે નિયમા કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. નમન હો અનિવર્તીિ શુધ્યાનને! अणियट्टिकरण - अनिवृत्तिकरण (न.) (સમ્યક્ત પામતી વખતે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદનાર આત્માનો પરિણામ વિશેષ, ગ્રંથિભેદ કર્યા વગર નિવર્તે નહીં તે કરણવિશેષ) પંચાશક ગ્રન્થમાં કહેલું છે કે “નિવર્તિતે નાતિ મોક્ષતિત્ત્વવીગવત્પવિત્વમના સાઘેલ્યવંશૌત્નમનિવર્તિ' અર્થાત્ જે અધ્યવસાય વિશેષ મોક્ષતત્ત્વના બીજ સમાન સમ્યક્તને પ્રાપ્ત કરાવ્યા વિના પાછું ન ફરે તેને અનિવૃત્તિકરણ જાણવું. अणियट्टिबायर - अनिवृत्तिबादर (पुं.) (નવમા ગુણસ્થાનકવર્તી જીવ, નવમું ગુણસ્થાનક) નવમાં ગુણસ્થાનકે રહેલા જીવે અષ્ટકર્મને ક્ષય કરવાનો પ્રારંભ કરેલો હોવાથી નપુંસક વેદનો ઉપશમ થયે છતે નિવૃત્તિ બાદર 285 Page #327 -------------------------------------------------------------------------- ________________ પછીના અનન્તર સમયથી લઇને લોભ કષાયોનો અંશ શેષ રહે છતે વચ્ચેનો જે સમય છે તેમાં રહેલો જીવ અનિવૃત્તિનાદર કહેવાય છે. આ અનિવૃત્તિબાદરપણાને પામેલ મહાસત્ત્વશાળી જીવ અણિમાદિભાવોને પ્રાપ્ત કરે છે. अणियट्टिबायरसंपरायगुणट्ठाण - अनिवृत्तिबादरसंपरायगुणस्थान (न.) (ત નામનું નવમું ગુણસ્થાનક). નવમું ગુણસ્થાનક ઘણા જીવોને એકીસાથે ઘટી શકે છે. તે જીવોને પરસ્પર અધ્યવસાયોની નિવૃત્તિ ન હોવાથી અનિવૃત્તિ કહેવાય છે. બાદર સંપરાય ગુણસ્થાન એટલે કે સ્થળ-મોટા કષાયોદયના કારણે સંસારમાં પરિભ્રમણ થાય છે. દેશમાં ગુણસ્થાનકના કિટ્ટીકૃત કષાયની અપેક્ષાએ થોડા સ્થૂલ કષાય હોવાથી તેને બાદરસપરાય કહેવાય છે. આ ગુણસ્થાનકે એક જ સમયે પ્રવેશેલા જીવોના અધ્યવસાયો પરસ્પર પૃથક ન હોવાથી નવમાં ગુણસ્થાનકનું અનિવૃત્તિબાદરjપરાય નામ આપવામાં આવેલું છે. થી - મનન (પુ.) (અનગ્ન નામનું કલ્પવૃક્ષ વિશેષ) ઇતિહાસમાં સંભળાય છે કે યુગલિક કાળમાં કલ્પવૃક્ષો મનુષ્યોની દરેક પ્રકારની જરૂરિયાતો પૂરી કરતાં હતાં. તે યુગલિકોનું પુણ્ય હતું. અને કલ્પવૃક્ષો દેવાધિષ્ઠિત રહેતાં હતાં. આજના કાળમાં એવા ઘણા લોકો છે જેમની નજર ભોગવિલાસ તરફ ન જતાં પોતાને મળેલી સંપત્તિનો ઉપયોગ દીન-દુઃખીઓની કપડા-લતાથી લઇને રહેવા સુધીની જરૂરિયાતો પૂરી કરી આપવાની હોય છે. આવા ઉત્તમ પુરુષો કલિકાળમાં પણ કલ્પવૃક્ષ જેવા જ છે. માયત (4) - નિયત (2) (અનિયમિત, અચોક્કસ, અનિશ્ચિત 2. અપ્રતિબદ્ધ 3. અનેક સ્વરૂપવાળું). જૈનદર્શનમાં કોઇપણ વસ્તુની વિભાવના દ્રવ્ય-ગુણ અને પર્યાય એમ ત્રણ પ્રકારે કરવામાં આવે છે. દુનિયાનો કોઈપણ પદાર્થ દ્રવ્યરૂપે શાશ્વત છે, દ્રવ્ય છે એટલે તેનામાં ગુણ પણ રહેવાનો જ છે. કેમ કે ગુણી ગુણ વિના સંભવતો નથી. તથા પુદ્ગલનો પૂરણ અને ગલન સ્વભાવ હોવાથી પર્યાય તરીકે તે અનેકરૂપાત્મક અને અનિયમિત સ્વરૂપવાળો બનતો રહે છે. ળિયત (2) વારિ - નિયતિવારિન (પુ.) (અપ્રતિબદ્ધ વિહારી) રાજા શૈલક પોતાની સમૃદ્ધિ છોડીને 500 પુરુષ સાથે દીક્ષિત થયા અને આગળ જતા શૈલકાચાર્ય બન્યા. શરીરમાં રોગ થતા તેઓ પુત્રના રાજયમાં દવા માટે રોકાયા. વૈદ્યો રોગના નિદાન માટે દવા તરીકે અલ્પમાત્રામાં મદિરા આપતા હતા. પરંતુ કર્મ સંજોગે શૈલકાચાર્ય પોતાનું સાધુપણું ભૂલીને દૂરાચારી બની ગયા. તેઓ મદ્યપાન કરવા લાગ્યા. જે અપ્રતિબદ્ધ વિહારી હતા તેઓ દારૂના વ્યસનમાં બંધાઇ ગયા. અંતમાં તેમના જ પંથક નામના શિષ્યના પ્રયત્નથી પ્રતિબોધ પામ્યા અને પ્રાંતે સિદ્ધગિરિમાં અનશન કરીને મોક્ષગતિને વર્યા. પિયત () U () - નિયતાત્મન (ઈ.) (અસંયમી, અનિશ્ચિત્ત સ્વરૂપી). અમૃતનો સ્વભાવ છે જીવાડવાનો અને ઝેરનો સ્વભાવ છે મારવાનો. તમે ચાહો કે ન ચાહો આ બન્ને દ્રવ્યો પોતાના સ્વભાવાનુસાર સામેવાળા પર તેની અસર કરે જ છે. તેમ સંયમનો સ્વભાવ છે વિપુલ કર્મની નિર્જરા અને પુણ્યનો બંધ કરવાનો અને અસંયમનો સ્વભાવ છે દુર્ગુણોનો સંચય અને દુર્ગતિનું મિલન કરાવવું. સંયમી આત્મા સંયમના પ્રભાવે દેવપણું કે દેવાધિદેવપણું પ્રાપ્ત કરે છે. જ્યારે અસંયમી દુર્ગતિઓની હારમાળાને વરે છે. ગાયત (2) વઢ઼િ - નિયતવૃત્તિ (ઈ.) (અનિયત વિહાર) શ્રમણો માત્ર વિહાર પૂરતા અનિયતવિહારી નથી પરંતુ કોઇપણ પદાર્થ પ્રત્યે અનિયત હોય છે. કરોડોપતિ શેઠિયાઓ તેમના ભક્ત હોવા છતાં તેમના પ્રત્યે મમત્વથી બંધાઇ ન જાય તે માટે ભિક્ષા પણ ઘરેઘર ફરીને લેતા હોય છે. ધન્ય હોજો પરમાત્માની શ્રમણો પ્રત્યેની હિતકારીતાને જેમણે સાધુના શરીરની નહીં આત્માની ચિંતા કરી છે. 286 Page #328 -------------------------------------------------------------------------- ________________ નિયત (2) વાસ - નિયતવાસ (પુ.). (માસકલ્પાદિથી ઘર સિવાયનો અસ્થિર વાસ, ઉદ્યાનાદિમાં વાસ) ભગવાન મહાવીરદેવના શાસનના સાધુઓ માટે માસકલ્પનો આચાર મૂકવામાં આવેલો છે. અર્થાત્ કોઇપણ શ્રમણ એક સ્થાને એક મહિનાથી વધુ રોકાઇ જ ના શકે. જો જંઘાબળ ક્ષીણ થઇ ગયું હોય કે પછી કોઇ કારણવશ વિહાર કરી શકતા ન હોય તો એક જ ઉપાશ્રયાદિ વસતિમાં પણ મહિને મહિને ખૂણા બદલતા રહે. પરંતુ એક જ સ્થાને વધારે રહે નહિ, યત () વિત્તિ - અનિયતવૃત્તિ (કું.) (અનિશ્ચિત ચર્યાવાળો, અનિયત વિહારી). દશાશ્રુતસ્કંધ આગમના ચોથા અધ્યયનમાં કહેલું છે કે ગામ, નગર, શહેર આદિમાં વિહાર કરનારા સાધુએ એક સ્થાને કારણ મહિનાથી વધારે રહેવું નહિ. તથા વિહારચર્યામાં ગામ આવે તો ત્યાં વધુમાં વધુ એક રાત્રિ અને નગરાદિ શહેરોમાં પાંચ રાત્રિથી વધુ રોકાવું નહિ, એમ સાધુભગવંતોને અનિયતવિહારી બતાવેલા છે. ગાયત્ત - નિવૃત્ત (ત્રિ.) (નિવૃત્ત નહીં થયેલું, નિવૃત્તિ નહીં પામેલું) સુભાષિતમાં લખેલું છે કે સજ્જન પુરુષોમાં પ્રથમ વૃદ્ધત્વ ચિત્તમાં આવે છે અને પછી શરીરમાં આવે છે. જયારે જેઓ દુર્જનો છે તેઓને વૃદ્ધત્વ શરીરમાં જ આવે છે પરંતુ ચિત્તમાં ક્યારેય નથી આવતું. તેમનું ચિત્ત ક્યારેય પણ વિષયોમાંથી નિવૃત્તિ નથી પામતું. તીવ્રવિષયાસક્તિના કારણે તેઓ ક્યારેય પણ પોતાને વૃદ્ધ માનતા જ નથી. अणियत्तकाम - अनिवृत्तकाम (त्रि.) (જેની ઇચ્છા નિવૃત્ત નથી થઇ તે, અનિવૃત્ત ઇચ્છાવાળો) આદ્ય શંકરાચાર્યએ સ્વરચિત ગોવિંદાષ્ટકમાં કહેલું છે કે, જેનું અંગ ગળી ગયું છે, માથે સફેદ વાળ આવી ગયા છે, મુખ દેતપંક્તિરહિત થઇ ગયું છે, શરીરની બધી ચામડી લબડી ગઇ છે અને લાકડીના સહારાથી જ ચાલવું પડે છે. તેવો વૃદ્ધ વ્યક્તિ પણ વિષયેચ્છાઓને છોડતો નથી. અર્થાત્ જેઓ મોહમાયામાં નિમગ્ન છે તેમનું મન સતત વિષયાસક્ત બનેલું રહે છે. अणियाहिवइ - अनीकाधिपति (पुं.) (સૈન્યનો અધિપતિ, સેનાધિપતિ) યુદ્ધમાં સૈન્યનો અધિપતિ જો સ્વયં દેશને નીતિને અને પોતાની જાતને વફાદાર હોય તો તેનું સૈન્ય પણ તેને એટલું જ વફાદાર રહે છે અને ગમે તેવા દુશ્મનના સૈન્યને હરાવી શકે છે. પરંતુ જે સેનાધિપતિ જ વિશ્વાસઘાતી હોય તો તે દેશને બરબાદ થતાં કોઇ રોકી શકતું નથી. તેમ જે માતા પિતાઓ પોતાની કુલ પરંપરાથી આવતા સંસ્કારોને વફાદાર રહે છે તેના સંતાનો પણ સંસ્કારી જ હોય છે. પણ જો સ્વયં માતા-પિતાઓ જ દુરાચારી હોય તો તેના સંતાનોને શેતાન બનતા કોઇ રોકી શકતું નથી. વિભg - નરીક્ષ્ય (વ્ય.) (ચક્ષુથી નહીં જોઇને) યોગશાસ્ત્ર ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે કે, ‘ષ્ટિપૂતં ચ પહું' અર્થાતુ જે સ્થાન પર દૃષ્ટિ પડી હોય તેવા સ્થાનમાં જ પગ મૂકવો. કેમ કે સાધુને સર્વથા પ્રાણાતિપાતવિરમણ વ્રત હોય છે. આથી તેમને સૂક્ષ્મ હિંસાનો પણ નિષેધ છે. જે સ્થાનમાં દૃષ્ટિપડિલેહણા ન પહોંચતી હોય તે સ્થાનનો ત્યાગ કરવો ઘટે છે. પરંતુ જોયા વિના તેનો ઉપયોગ કરવો તે વ્રતભંગનો અપરાધ બને છે. મારુદ્ધિ - અનિરુદ્ધ (ત્રિ.) (અસ્મલિત, પ્રદ્યુમ્નનો તે નામનો પુત્ર) અન્તઃદશાંગસૂત્રના ચોથા વર્ગમાં આવે છે કે, ત્રિખંડાધિપતિ વાસુદેવ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નની પત્નીને અનિરુદ્ધ નામનો પુત્ર હતો. તેણે પરમાત્મા નેમિનાથની દેશના સાંભળીને વૈરાગ્યવાસિત હૃદયે તેઓની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. અને પોતાના કર્મો ખપાવવા માટે શત્રુંજયતીર્થ પર જઇને અનશન કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી હતી. 287 Page #329 -------------------------------------------------------------------------- ________________ अणिरुद्धपण्ण - अनिरुद्धप्रज्ञ (त्रि.) (અસ્મલિત છે પ્રજ્ઞા જેની, 2. તીર્થકર 3, કેવલી). જેમના કર્મો ક્ષય નથી થયા તેવા છદ્મસ્થ જીવોની પ્રજ્ઞા ગમે તેવી તીવ્ર હોઇ શકે છે. પરંતુ તે આવનાવાળી જ હોય છે. જયારે તીર્થકર ભગવંતો અને કેવલી ભગવંતોએ પોતાના પ્રચંડ આત્મિક પુરુષાર્થથી કર્મોનો ક્ષય કરીને નિર્મલ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરેલી હોય છે. આથી તેમની પ્રજ્ઞા ત્રણેય કાળને વિષે અખલિત ગતિવાળી હોય છે. માત્ર - નિત્ત (કું.) (વાયુ, પવન 2. ગઇ ચોવીસીના ૨૧મા તીર્થકર, બાવીસમા તીર્થંકરના પ્રથમ સાધ્વી) મંદ મંદ વાઇ રહેલો વાયુ સૌને પ્રિય થઇ પડે છે અને તે સંતપ્ત આત્માને શાતા આપે છે. પરંતુ તે વાયુ મોટું સ્વરૂપ લઇને વાવાઝોડું બને છે ત્યારે સહુકોઈ તેનાથી ગભરાય છે અને તે ઘણો બધો વિનાશ વેરે છે. તેમ કુટુંબ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં આવે ત્યાં સુધી કર્મોની અલ્પસ્થિતિ બંધાય છે. પરંતુ તે જવાબદારીમાં મમત્વનું વાવાઝોડું ઊભું થાય છે ત્યારે તે આત્માના ગુણોનો હ્રાસ કરે છે અને જીવને દુર્ગતિ તરફ ધકેલે છે. પાતામરૂ () - નિતામયિન (ત્રિ.) (વાતરોગી) જાઉં(લેશt). (પ્રભાત, સવાર, પ્રાતઃકાલ) વિજ્ઞાન પ્રાયઃ કરીને ધાર્મિક બાબતોમાં વિરોધી સૂર પૂરાવતું રહ્યું છે. ધર્મ જે વાત કરે તેનું વિજ્ઞાન હંમેશાં પ્રત્યક્ષ પ્રમાણ માંગે. જો પ્રમાણ ન મળે તો તે હિતકારી વાતને પણ ભાંડવા માંડે. તેનો વિરોધ કરે. પરંતુ વિરોધી એવું વિજ્ઞાન પણ એક વાત પર સમ્મત છે. દા.ત. યોગાભ્યાસ, જાપ, ધ્યાન, સ્વાધ્યાય, પૂજા વગેરે ધર્મરાધના માટે શ્રેષ્ઠ સમય પ્રભાત કાળને ગણ્યો છે. તો શારીરિક સ્વસ્થતા અને માનસિક તાણને ઓછી કરવા યોગા માટે વિજ્ઞાને પણ સવારના સમયને ઉત્તમ ગણેલો છે. अणिलंछिय - अनिर्लाञ्छित (त्रि.) (ખસી ન કરેલું, ખસી ન કરેલો અખંડિત-બળદ આદિ) પંદર કાંદાનોમાંનું એક કર્માદાન છે નિલંછન કર્મ. ગાય ભેંસના વાછરડા વગેરે પશુઓને ખેતી આદિ કરાવવાના લોભથી તેની ખસી કરવામાં આવતી હોય છે. જે જિનાજ્ઞાપાલક શ્રાવક છે તેના માટે પશુ સંબંધી ખસી આદિ કરાવવાનો નિષેધ કરેલો છે. કારણ કે આનાથી પણ કર્મનો બંધ થાય છે જેથી ભવાન્તરમાં જીવને તેવા પ્રકારના કટુ ફળ ભોગવવા પડે છે. अणिवारिय - अनिवारित (त्रि.) (નહીં અટકાવેલું, રોકેલું નહિ) જો ડેમમાં નાનું કાણું પડી ગયું હોય અને તેમાંથી આવતું પાણી અટકાવવામાં ન આવે તો સમય જતાં તે મોટું સ્વરૂપ ધારણ કરીને આખા શહેરને ડુબાડી દે છે. તેમ જે શ્રમણો અને શ્રાવકો પોતાના જીવનમાં લાગતા રહેતા નાના નાના દોષોને અટકાવતા નથી. તો સમજો એ નાના દોષો સમયાન્તરે મોટા અપરાધનું સ્વરૂપ ધારણ કરીને આત્માને દુર્ગતિગામી બનાવે છે. વારિયા - નિવારવા (સ્ત્રી.) (જને સારું ખોટું કરતા અટકાવનાર કોઇ નથી તેવી સ્ત્રી) આજના સમયમાં સ્ત્રી સ્વતંત્રતાનો જબરદસ્ત વાયરો ચાલી રહ્યો છે. તેના પરિણામે સ્ત્રીઓનું કેટલી હદ સુધી અધ:પતન થઈ ચૂક્યું છે તે વાત કોઈનાથી છુપી નથી. કહેવાતી સ્વતંત્ર સ્ત્રીઓ સ્વતંત્રતાના નામે કેટલાય ખોટા કાર્યો કરી લેતી હોય છે. તેમને અટકાવનાર આજે કોઇ જ નથી. પ્રાચીન સમયમાં સ્ત્રીને ક્યારેય ગુલામ ગણવામાં આવી જ નથી. ઉલટાનું જેટલું સન્માન સ્ત્રીને આપવામાં આવતું હતું તેનું પા ભાગ જેટલું ય આજે રહ્યું નથી. આજની સ્વતંત્ર સ્ત્રીઓ સારી કે પ્રાચીન કાળની સન્માનનીય સ્ત્રીઓ સારી હતી ? વિચારજો ! 288 Page #330 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્ત - નિવૃત્ત (ત્રિ.) (જે ક્યાંય શાંતિ પામેલું નથી તે 2. અપરિણત, પરિણામ નહીં પામેલું) આખો સંસાર નર્યા મોહ, મમતા, સ્વાર્થ, છલ, પ્રપંચ અને કપટથી ભડકે બળી રહ્યો છે. તેમાં ક્યાંય પોતાપણું નથી. જેમાંથી સારા ચાલ્યો ગયો છે તેનું જ નામ છે સંસાર. આવા સંસારમાં ક્યાંય શાંતિ નહીં પ્રાપ્ત કરેલા આત્માને પરમશાંતિનો અહેસાસ માત્રને માત્ર દેવ, ગુરુ અને ધર્મના શરણમાં જ મળી શકે છે. કેમ કે ત્યાં દૂર-દૂર સુધી સ્વાર્થ કે કપટનું નામોનિશાન નથી. એક વખત તમે ખરા હૃદયથી અનુભવ કરી જો જો. अणिव्वाणमादि - अनिर्वाणादि (त्रि.) (અનિવૃત્તિ-અર્થહાનિ-અર્થની અસિદ્ધિ વગેરે દોષવાળું) વ્યવહારિક જગતમાં નુકશાન અને ફાયદાને જાણનાર વ્યક્તિઓ ક્યારેય પણ પોતાને અર્થની હાનિ કે અર્થની અપ્રાપ્તિ વગેરે નુકશાન થાય તેવો વ્યવહાર કે વ્યાપાર કરતા હોતા નથી. એ જ વ્યક્તિઓ અધર્મથી પુણ્યની હાનિ અને પાપની પ્રાપ્તિ થાય એ વાત જાણવા છતાં તેવો વ્યવહાર કેમ કરતા હશે તે જ સમજાતું નથી. બ્રિાણિ - નવનિ (પુ.) (અસુખ, દુઃખ) આ દુનિયામાં લોકો પોતાને મળનારા સુખ કે દુઃખમાં કોઇ વ્યક્તિ કે વસ્તુને કારણ માનીને તેના પર રાગ કે રોષ કરતા હોય છે. પરમાત્મા મહાવીરદેવ જણાવે છે કે, આ બધા તો માત્ર નિમિત્ત કારણો જ છે. તમારા આત્માને કોઇ સુખી કે દુઃખી કરી શકતું નથી સિવાય કે તમારા પોતાના સારા-નરસા કર્મ. આ કર્મોના પ્રતાપે જ આત્માને સુખ કે દુઃખની અનુભૂતિ થાય છે. વુિ - નિવૃત્તિ (સ્જી.) (દુઃખ, પીડા). જીવદયા એ કોઇ વ્યક્તિ, ધર્મ કે સ્થાનને બંધાઇ રહેનાર તત્ત્વ નથી. એ તો આત્મામાં ઉત્પન્ન થતો એક શુભ પરિણામ છે. પછી તે ચૌદરાજલોકમાં વર્તતા કોઇપણ જીવમાં સંભવી શકે છે. ચેખોવ નામના રશિયાના એક તત્ત્વચિંતક થઇ ગયા. તેઓ જૈન ન હતા પરંતુ તેમના ચિત્તમાં બીજા જીવો પ્રત્યે અપાર કરૂણા હતી. આથી જ કોઇ ઘોડેસવાર ઘોડાને ચાબુક મારતો ત્યારે ચેખોવ મોટે મોટેથી ચીસો પાડતા હતા. ખ્યાલ આવ્યો? ઘોડાની મારની પીડાનો અનુભવ દયાળુ એવા ચેખોવને થતો હતો. अणिव्वुड - अनिर्वृत्त (त्रि.) (અપરિણત, પરિણામ નહીં પામેલું, અપરિપક્વ). આત્માનો સ્વભાવ જળ જેવો છે. જળ જેવા પાત્ર, સ્થાન કે રંગમાં ભળે છે તદનુસાર તે આકૃતિ અને રંગને ધારણ કરી લે છે. તેવી જ રીતે આત્મા પણ નિમિત્તવાસી છે. તે જેવા સંગમાં અને વાતાવરણમાં રહે છે તદનુરૂપ તેના ભાવો પરિણામ પામતા હોય છે. આ વાત એ જ સમજી શકે છે કે જેનો આત્મા જિનકથિત તત્ત્વોથી ભીંજાયો હોય. જેનો હજી કાળ પાક્યો નથી તેવો અપરિણત આત્મા ક્યારેય આ વાતને સમજી શકતો નથી. મધ્યેય - નિર્વેર (પુ.) (અસંતોષ, વૈરાગ્યનો અભાવ, પ્રયત્નથી નહીં અટકેલું) શાસ્ત્રોમાં દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત 3 વૈરાગ્ય જણાવ્યા છે. તેમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા આત્માને જ દીક્ષા આપવાનો આદેશ છે. પરંતુ જે બીજા કોઈ હેતુસર માત્ર સુખની લાલસાથી કે કોઇના આક્ષેપો કે ઘાતથી બચવા માટે દીક્ષા લેવા તૈયાર થાય તેવા વૈરાગ્યરહિત આત્માને દીક્ષા આપવાનો શાસ્ત્ર નિષેધ ફરમાવે છે. કેમ કે તેવા આત્માને પરમાત્માના વેષનું કે તેમના શાસનનું કેટલું ને શું મૂલ્ય છે તેની ખબર જ નથી હોતી. સિક્ - નિકૃષ્ટ (ત્રિ.) (સાધુને આહાર આપવામાં લાગતો એક દોષ, ભિક્ષાના 16 ઉદ્ગમના દોષો પૈકીનો ૧૫મો દોષ) નિર્દોષ વ્યવહાર અને આહારથી જીવન વ્યતીત કરનારા સાધુએ ગોચરી લેતી વખતે ઉદ્દગમના 16 દોષોમાંથી કોઈપણ દોષ ન 289 Page #331 -------------------------------------------------------------------------- ________________ લાગે તેનું પૂરતું ધ્યાન રાખવાનું હોય છે. સાધુ જ્યારે કોઇ ઘરમાં આહાર લે, તે વખતે જે વસ્તુ પર સહિયારી માલિકી હોય જેમાં એકથી વધુ ભાગીદાર હોય તેવી વસ્તુ કે આહાર સામૂહિક અનુમતિ વિના લે નહિ. જો લે, તો તેમને અનિસુખ નામનો ભિક્ષાનો દોષ લાગે છે. अणिसिद्ध - अनिषिद्ध (त्रि.) (સંમતિ આપેલું, અનુમોદિત, નિષેધન કરેલું 2. સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્તિનપામેલું) શ્રાવક ગમેતેટલી અતિ ઉત્કૃષ્ટ જીવદયાનું પાલન કરે તો પણ તે માત્ર સવા વીસા દયાનો જપાલક બને છે. કેમ કે ગૃહસ્થ જીવનમાં સર્વથા સાવદ્ય વ્યાપારોથી નિવૃત્તિ સંભવતી નથી. જ્યારે ચારિત્રધર્મને વિષે દત્તચિત્ત બનેલા શ્રમણ ભગવંતો વીસ વીસા દયાના પાલક કહેલા છે. તેઓ યથાખ્યાત દયાનું પાલન કરવામાં સમર્થ છે. માટે ગૃહસ્થધર્મથી શ્રમણધર્મ ચઢિયાતો છે. મળિસીદ - મનિશીથ () (શાસ્ત્ર વિશેષ, જે પ્રકાશમાં ભણાય કે ભણાવાય તેવા શ્રતનો એક ભેદ) મસિં % - નિશ્રાકૃત (ન.) (સર્વ સાધારણ ચૈત્ય, જેના પર કોઈ ખાસ વ્યક્તિનો અધિકાર ન હોય તે 2. માત્ર પિત્રાદિને આપવા નિમિત્તે બનાવેલું ભોજન) જેના પર કોઈ વ્યક્તિ, ગચ્છ કે સમાજનો અધિકાર હોય તે નિશ્રાકૃત કહેવાય છે અને જેના પર કોઈ ખાસ વ્યક્તિ આદિનો અધિકાર ન હોય તે અનિશ્રાકૃત કહેવાય છે. દયા, મૈત્રી, કરુણા વગેરે તત્ત્વો અને શાશ્વત ચૈત્ય વગેરેને અનિશ્રાકૃત કહેલા છે. अणिस्सिओवस्सिय - अनिश्रितोपाश्रित (पुं.) (રાગ-દ્વેષ રહિત 2. આહાર અને શિષ્યાદિની અપેક્ષા વગરનો માધ્યસ્થભાવવાળો-સાધુ) અનિશ્રિતોપાશ્રિતના બે અર્થ થાય છે. સંસારના કારણરૂપ રાગ અને દ્વેષરહિત માધ્યસ્થભાવે રહેલા સાધુને અનિશ્રિતોપાશ્રિત કહેવાય છે. જ્યારે આહાર, ઉપકરણાદિ અને શિષ્ય, કુલાદિ પ્રાપ્ત કરવાની લાલસારહિત સાધુને પણ અનિશ્રિતોપાશ્રિત કહે છે. अणिस्सिओवहाण - अनिश्रितोपधान (न.) (અન્યની સહાય વગર કરવામાં આવતું તપ, નિષ્કામ તપ, બત્રીસ યોગસંગ્રહમાંનો ચતુર્થ યોગસંગ્રહ) સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે કે, જે તપ કરવામાં અન્યની સહાયની અપેક્ષા રહેતી નથી એવા તપને અનિશ્રિતો પધાન કહેવામાં આવે છે. અથવા તો ઐહિક ભોગ-સુખોની લાલસા વગર નિરીહપણે કરાતો તપ. જેને યોગસંગ્રહમાં ચોથો યોગસંગ્રહ કહ્યો છે. શિક્ષિય - નિશ્રિત (ત્રિ.) (અનિશ્રિત, કોઈની સહાયની અપેક્ષા ન રાખનાર 2. અનાસક્ત, આસક્તિરહિત 3. પ્રતિબંધરહિત, રૂકાવટરહિત, મમતારહિત 4. જ્ઞાન વિશેષ, પુસ્તકાદિની અપેક્ષા વિના થતું જ્ઞાન 5. અપ્રવૃત્ત, અસંબદ્ધ 6. કીર્તિ આદિની અપેક્ષા વગર સેવા વગેરે કરવી તે 7. હેતુ કે લિંગની નિશ્રા વિના થતું જ્ઞાન). બીજા વિષયોને ગૌણ કરી ચિત્ત એક જ વિષયમાં તલ્લીન થાય તેને આસક્તિ કહે છે. ભોજન, કીર્તિ, ધન, પત્ની આદિ ઇહલૌકિક અને સ્વર્ગાદિ પરલૌકિક અનેક વસ્તુઓ ઉપર આસક્તિ થઈ શકે છે. સંસારને વધારનારા અનેક કારણોમાં આસક્તિ પણ એક મુખ્ય કારણ છે. જ્યારે અનાસક્તભાવ એટલે માધ્યસ્થભાવનું સેવન કરવાથી જીવાત્માનું સંસારપરિભ્રમણ અટકે છે. अणिस्सियकर - अनिश्रितकर (त्रि.) (રાગ-દ્વેષના ત્યાગપૂર્વક યથાવસ્થિત વ્યવહાર કરનાર) જેણે સત્ય ધર્મને જાણ્યો છે, સમજયો છે અને સારી રીતે પચાવ્યો છે એવો શ્રાવક પોતાની ફરજમાં આવતા સાંસારિક, વ્યવહારિક કાર્યોને પોતાની ફરજ સમજીને તેમાં જરાય રાગ-દ્વેષની પરિણતિ લાવ્યા વગર પરમાત્માની આજ્ઞાનું સુંદર પાલન કરે છે. fક્ષયL () - નિશ્રિતામન (કું.) (નિદાનરહિત, હેતુરહિત) સત્ય જ્ઞાનના આલંબનથી જેનો આત્મા જાગી ચૂક્યો છે એવો જીવ કોઈપણ શુભપ્રવૃત્તિને વિષે નિદાન કરતો નથી અર્થાત્ રાગદ્વેષના ભાવો કરીને ઐહિક સુખ-ભોગની કામના કરતો નથી. તે આત્મા સર્વત્ર અપ્રતિબદ્ધવૃત્તિથી પોતે જળકમળવત્ વર્તે છે. 290 Page #332 -------------------------------------------------------------------------- ________________ अणिस्सियवयण - अनिश्रितवचन (त्रि.) (રાગાદિ દોષરહિત વચન જેના છે તે, શુદ્ધ પ્રરૂપક) તીર્થકર ભગવંતોના વચનો ઉપર જ શ્રદ્ધા કરવી જોઈએ. કારણ કે વીતરાગના વચનો સત્યમાર્ગની પ્રરૂપણમાં બાધક એવા અજ્ઞાન, રાગ અને દ્વેષ આ ત્રણેય કારણોથી પર છે. ત્રણેય લોકરૂપ જગતના દરેક પદાર્થોના ભૂત, ભાવિ અને વર્તમાનના સંપૂર્ણ જાણકાર તેઓને કોઈ જીવ કે પદાર્થ પ્રત્યે નથી રાગ કે નથી ષ. તેઓ તો માત્ર જીવો પરના કરુણાભાવથી સત્યધર્મને જણાવે છે. अणिस्सियवयणया - अनिश्रितवचनता (स्त्री.) (રાગ-દ્વેષાદિ રહિત વચનપણું, માધ્યસ્થ વચન). ક્રોધ, માન, માયા કે લોભરૂપ ચાર પ્રકારના કષાયથી રહિત વચનને અથવા તેને ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત રાગ કે દ્વેષ રહિત એવા માધ્યસ્થ વચનના ભાવને અનિશ્રિતવચનતા કહેવાય છે. પરમાત્માના વચનો જેમાં સંગૃહીત છે તે આગમવચનો અનિશ્રિતવચન अणिस्सियववहारि (ण) - अनिश्रितव्यवहारिन् (पुं.) (રાગ-દ્વેષ રહિત વ્યવહાર કરનાર, અનિશ્રિત વ્યવહારી) શ્રમણોપાસક ધર્મની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે શ્રાવકો માત્ર શ્રમણોની ઉપાસના કે તેમણે આદરેલા મહાવ્રતોની માત્ર પ્રશંસા કરનાર ન હોય કિંતુ તેને પોતાને પણ શ્રમણ થવાની અત્યંત તાલાવેલી હોય. આવો શ્રાવક ગૃહસ્થધર્મનું અર્થાત્ રાગ-દ્વેષ રહિત વ્યવહારનું પાલન કરતો માધ્યસ્થભાવે પોતાની ફરજ બજાવે છે. દ - નિહ (પુ.) (ક્રોધાદિથી અપીડિત 2. ધૈર્યવાન, ઉપસર્ગોથી અપરાજિત, સહિષ્ણુ 2. પ્રપંચરહિત, સરળ, માયારહિત 3. નિઃસ્પૃહ) જો તમે ધર્મનો સંક્ષિપ્ત સાર જાણવા માગતા હો તો સાગર જેવડા અર્થગંભીર આગમગ્રંથોના દોહનરૂપે એક જ સાર નીકળે છે. અને તે છે ક્રોધ, માનાદિ કષાયજન્ય રાગ-દ્વેષાદિ દોષો પર વિજય પ્રાપ્ત કરીને પરમ તત્વને પ્રાપ્ત કરવું. આ જ ઐદંપર્યાર્થ છે. નિત (પુ.) (કષાયાદિ ભાવશત્રુઓથી નહીં હણાયેલું, ક્રોધાદિથી અપીડિત). સાચી સમજણ જેને પ્રાપ્ત થયેલી નથી એવું આખું ય જગત પોતાને તકલીફ ઊભી થતા બહારની વ્યક્તિઓને શત્રુ સમજી તેનો ઘાત કરવા પ્રયત્ન કરે છે જ્યારે સત્યજ્ઞાનને પ્રાપ્ત કરેલ જીવ પોતે આપત્તિગ્રસ્ત થાય તેમાં મુખ્ય કારણ એવા કષાયાદિ ભાવશત્રુઓને જ સાચા શત્રુ જાણીને તેના પર વિજય મેળવવા માટે પ્રયત્નશીલ બને છે. ફિUT - નિધન (ત્રિ.) (અત્તરહિત, અનન્સ) જેનો અંત ન હોય તે અનંત કહેવાય છે. પ્રવાહની દૃષ્ટિથી આ સંસાર, જીવો, સિદ્ધો, લોકાલોક, સૂક્ષ્મ નિગોદીયાના ગોળા, કર્મ, જીવોના અતીત ભવો આદિ વસ્તુઓ અનન્ત છે. એ જ રીતે આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય પ્રમુખ ગુણો પણ અનંત છે. તિય - નિત% (ત્રિ.) (ઘાત નહીં પામેલું, નિરુપક્રમ આયુષ્યવાળું) શસ્ત્ર-અસ્ત્રાદિ પદાર્થોના ઘાતથી જે જીવનું આયુષ્ય ઉપક્રમ ન પામે અર્થાતુ ઘાત ન પામે પણ સંપૂર્ણ આયુષ્યને ભોગવે, તેને નિરુપક્રમાં આયુષ્યવાળા કહેવાય છે. દેવો, નારકો, તીર્થંકરાદિ શલાકાપુરુષો, યુગલિકો વગેરેનું આયુષ્ય નિરુપક્રમી હોય છે. अणिहयरिउ - अनिहतरिपु (पुं.) (ભદિલપુર નિવાસી નાગ ગાથાપતિ અને સુલસા સ્ત્રીનો પુત્ર) ભદિલપુર નગરીના નાગ શ્રેષ્ઠી અને સુલસા દેવીના એક પુત્ર જેઓ બત્રીસ સ્ત્રીઓના સ્વામી હતા. સંસારની અસારતા સમજાતા બત્રીસ સ્ત્રીઓ તથા વિપુલ ઋદ્ધિનો ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરી અને ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. નિરતિચાર સંયમનું પાલન કરતાં તેઓએ શત્રુંજય પર્વત પર સિદ્ધગતિને પ્રાપ્ત કરી. ખરેખર તેઓ કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ અને દેવકીના પુત્ર હતા. 291 Page #333 -------------------------------------------------------------------------- ________________ મળિપુત (2) - નિમૃત (ત્રિ.) (ઉપશાંત ન થયેલું, શાંતિરહિત 2. ત્રિદંડી, સંન્યાસી) ક્રોધને એ વેતાલ સમાન છે. ભૂત-વેતાળનો શરીરમાં પ્રવેશ થતાંની સાથે જ જેમ જીવ અવશ બની જાય છે તેમ ક્રોધ આવતાં જ જીવને પોતાના પર કાબૂ રહેતો નથી. અને પછી તો માતા-પિતા, ગુરુ, વડીલો આદિને પણ કઠોર તેમજ વક્ર વચનો કહે છે. બિત (2) પરિણામ - નિકૃતપરિVIમ (ત્રિ.) (ઉપશમ નહીં પામેલા કષાયના પરિણામવાળો) ક્રોધ, લોભ, માન, માયા આ ચાર કષાયોનું આલંબન લેનાર જીવને તેઓ સુદીર્ઘ સંસારના પરિભ્રમણનો લાભ કરાવે છે. અર્થાત્ ઠા સંસારની વૃદ્ધિ થાય છે. કષાયોના તાત્કાલિક ફળરૂપે તમારા અન્ય સાથેના સંબંધો વણસશે અને અનુબંધના ફળસ્વરૂપે તમારો સંસાર અનંતકાળ પર્યત વધી જશે. વિચારી લો કષાયો કરવા કે ત્યાગવા, એ તમારા હાથમાં છે. अणिहुर्तिदिय - अनिभृतेन्द्रिय (त्रि.) (જની ઇન્દ્રિયો શાંત નથી તે) ઇંદ્રિયોની ઇચ્છાપૂર્તિ કરવાથી શાંતિ મળે છે તેવું માનતા હોવ તો તે તમારી ભ્રમણા છે. જેમ આગમાં ઘી નાખીને આગને બૂઝાવવાનો પ્રયત્ન કરવો તે જેટલું મૂર્ખામી ભર્યું છે તે રીતે ઇંદ્રિયોના સુખો ભોગવવાથી ઇંદ્રિયો ક્યારેય તૃપ્ત થતી નથી. અરે! જેની ઇંદ્રિયો જ વિષયોથી શાંત નથી થઇ તેના આત્માને શાંતિ કેવી રીતે મળે? अणीइपत्त - अनीतिपत्र (त्रि.) (જેના પાંદડા કીડાઓથી ખવાયેલા નથી તે) કોઇપણ વૃક્ષની શોભા ત્યાં સુધી જ કાયમ રહે છે જયાં સુધી તેની શાખાઓ કે પાંદડા વગેરે ઉધઈ કે કીડાઓથી ખવાયેલા નથી. તેમ શ્રમણની સાધુતા ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી તેનું જીવન ગુવજ્ઞાનુસાર સંયમમાર્ગે ચાલતું હોય. જે દિવસે તેનામાં પ્રમાદ વગેરે દૂષણો રૂપ કીડાઓનો પ્રવેશ થાય છે તે દિવસથી તેની સાધુતા ખવાઈને નષ્ટ થઈ જાય છે. મuીય - મની (જ.) (હસ્તિ અશ્વાદિરૂપ સૈન્ય) પપાતિકસુત્રમાં સૈન્ય સાત પ્રકારનું વર્ણવેલું છે. શ્રીસિદ્ધર્ષિ ગણિ ભગવંતે ઉપમિતિ ભવપ્રપંચો કથામાં મોહનીય કર્મ પોતાના કષાયો, નોકષાયો વગેરે સૈન્યથી આત્મા પર કેવી રીતે હુમલો કરે છે, તેને કેવો હેરાન પરેશાન કરે છે, તેનું ખૂબ જ સુંદર નિરૂપણ કરેલ છે. જે જીવ ઉપમિતિ કથાનું વાંચન કરે તેને નિચે વૈરાગ્ય થયા વિના રહે નહીં. મvીયા - મીયા (ઈ.) (ભક્િલપુરવાસી નાગશ્રેષ્ઠી અને સુલસા નામક સ્ત્રીનો પુત્ર) મvસ - નિકૃષ્ટ (ત્રિ.) (એકહાથ પ્રમાણ અવગ્રહ થકી ખુલ્લું ન હોય તે) ૩મીસાવદ - નિશ્રાશ્વત () (સર્વગચ્છમાન્ય ચૈત્ય, ઉપાશ્રય) પ્રાચીન કાળમાં તેમજ વર્તમાન સમયમાં પણ કેટલાક જિનાલયો કે ઉપાશ્રયો અમુક સમુદાય, ગચ્છ અને આચાર્યની નિશ્રાવાળા હોય છે. પરંતુ એવા કેટલાક સંઘો પણ હતા અને છે કે જેના હસ્તકના જિનાલય કે ઉપાશ્રયમાં દરેક ગચ્છના સાધુ-સાધ્વીજી ભગવંતો સ્થિરતા કે આવન-જાવન કરી શકે છે. આવા ચૈત્યાદિને શાસ્ત્રોએ અનિશ્રાકૃત કહેલા છે. મળીદડ - નિર્દત (ત્રિ.) (બહાર નહીં કાઢેલું, બહાર ન નીકળેલું 2. પોતાનું નહીં કરેલું) જ્યાં સુધી ભસતા કતરા શેરી કે મહોલ્લામાં ફરી રહ્યા હોય ત્યાં સુધી આપણને નિરવ શાંતિની પ્રાપ્ત થઇ શકતી નથી. તેમ પોતાના ચિત્તમાંથી ક્રોધ, માન, માયા, લોભ, સ્વાર્થ વગેરે કૂતરાઓને બહાર નથી કાઢ્યા ત્યાં સુધી ચિત્તની પ્રસન્નતા કે માનસિક શાંતિ પ્રાપ્ત 292 Page #334 -------------------------------------------------------------------------- ________________ થતી નથી. જો તમારે આત્મિક શાંતિ જોઈતી હોય તો પહેલા અંદર પડેલા દુર્ગુણોને બહાર કાઢી મૂકો. મોહરમ - નિરિક (જ.) (પર્વતની ગુફાદિમાં કરવામાં આવતું પાદપોપગમન નામનું અનશન, અનશનનો એક પ્રકાર). પ્રાચીન કાળમાં નિર્ગથ પરંપરામાં સાધુઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો ન હતો. તેવા સમયે શ્રમણો અંતિમ સમયે કર્મનિર્જરા હેતુ એવા નિર્જન સ્થળે કે ઊંચા પર્વતો, ગુફાઓમાં સર્વ દ્રવ્યો અને ભાવોનો ત્યાગ કરીને પાદપોપગમન નામનું અનશન કરતા હતો. સ - મy (ત્રિ.) (પ્રમાણમાં અતિ નાનું, સૂક્ષ્મ, બારીક, શુદ્ર, પરમાણુ) વિશેષાવશ્યકભાષ્યમાં લખેલું છે કે, જે નિરંશ હોય, નિરવયવી હોય, નિuદેશી હોય તેનું નામ પરમાણુ છે. ત્રણેય કાળ સંબંધી જેમનું જ્ઞાન અબાધિત છે એવા કેવલી ભગવંતોની જ્ઞાન દૃષ્ટિએ પણ પરમાણુના બે ભાગ સંભવી શકતા નથી. મન (મધ્ય). (પાછળ 2. અનુરૂપ 3. અવધારણ 4. સમીપ) જેઓ શિષ્ટ અને સજ્જન પુરુષોએ ચિંધેલા કે આચરેલા માર્ગે ચાલ્યા છે તેઓનો જ ઇતિહાસ કે વંશ પરંપરા મળે છે. જેઓ તેમનાથી વિરુદ્ધ ગયા છે તેમનું આજે નામોનિશાન પણ મળતું નથી. હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂરિ, સિદ્ધસેનદિવાકરસૂરિ એ બધા મહાપુરુષો સ્વયં ઇતિહાસ બની ગયા અને આજે પણ લોક તેમને જાણે છે. જ્યારે પરમાત્માનો વિરોધ કરનાર ગોશાળા કે જમાલિના નામના ઇતિહાસ કે તેમના અનુયાયીઓને પણ કોઈ નથી ઓળખતું. મકુમ - (ત્રિ., સ્ત્રી.). (સૂક્ષ્મ, ઝીણું 2. રથ-ગાડાંની ધુંસરીને ધારણ કરનાર) જૈનશાસનમાં શારીરિક શક્તિ કે સૈન્ય વગેરેની તાકાત કરતાં આત્માની સૂક્ષ્મ તાકાતને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેમ કે સૂક્ષ્મ તાકાત જે કાર્ય કરી શકે છે તેનાથી હજારમાં ભાગનું પણ કાર્ય સ્થૂળ શક્તિ કરી શકતી નથી. નિત્ય સવાશેર ચકલાની જીભને ખાનાર, દુરાચારી અને જન્મ-જાતે મુસલમાન અકબર રાજાને અહિંસક બનાવવો તે હીરસૂરિ મહારાજની આધ્યાત્મિક સૂક્ષ્મ તાકાતની જ કરામત છે. બાકીયૂલ તાકાત ત્યાં વામણી સાબિત થાય. अणुअत्तंत - अनुवर्तमान (त्रि.) (અનુસરતું, પાછળ આવતું) જેમ વાછરડું હજારો ગાયોની વચ્ચે રહેલી પોતાની માતાને અનુસરે છે. તેને ગોતી જ લે છે. તેમ કોઇપણ કાળે, કોઇપણ સ્થળે કે કોઇપણ ભવમાં જીવે કરેલા કર્મો તેના સર્જનહાર આત્માને ગોતી જ લે છે. અને ઉદયમાં આવીને તે જીવને પોતાનો પ્રભાવ બતાડે જ છે. માટે જ કહ્યું છે કે “જૈસી કરણી વૈસી ભરણી” મનુષ્ઠ (રેશી-.) (ક્ષણરહિત, અવસરરહિત) જે ફળ મેળવવાના સમયે જમીન ખેડે તેને આપણે મૂર્ખ કહીએ છીએ. કારણ કે તેની આ પ્રવૃત્તિ અવસર વગરની હોય છે. જે સમયે જે કાર્ય કરવાનું હોય તે સમયે તે ન કરતાં અન્ય સમયે કરનાર ક્યારેય ફળની પ્રાપ્તિ કરતો નથી. તેમ ઉત્તમ એવો માનવભવ, જૈનકુળ, સુદેવ, ગુરુ અને સુધર્મના સુયોગવાળો અવસર પ્રાપ્ત થવાં છતાં જે પરલોક સંબંધી કાર્યને સાધતો નથી તે ક્યારેય તેના શુભફળને પ્રાપ્ત કરતો નથી. મા (રેશી-સ્ત્રી.) (લાકડી) માનવસર્જિત કોમ્યુટર કે ગણિતના આંકડાઓમાં ભૂલ થઈ શકે છે. પરંતુ જે કર્મસત્તા છે તેના કોમ્યુટરમાં કે તેના હિસાબમાં ક્યારેય ગરબડ થતી નથી. તે દરેક જીવોનો બરાબર હિસાબ કરે છે. તેનો પોતાનો હિસાબ ચોખ્ખો રાખે છે. લૌકિક જનો તેને - 293 Page #335 -------------------------------------------------------------------------- ________________ કુદરતના નામે ઓળખે છે અને કહે પણ છે કે, કદરતની લાઠીમાં અવાજ નથી હોતો. પરંતુ તેનો માર દરેકને ભાનમાં લાવી દે છે. સફો (લેશ-ગું.) (ધાન્યવિશેષ, ચણા) મugu - અનુરીf (ત્રિ.) (શરીરના સંસર્ગમાં આવેલું) જે આત્મહત્યાના પ્રયાસમાં નિષ્ફળ ગયેલો હોય, હોસ્પિટલમાં સારવાર પ્રાપ્ત કરીને મોતના મુખમાંથી પાછો આવેલો હોય, તેને જઈને પૂછી જોજો કે, આત્મહત્યાનો અનુભવ કેવો રહ્યો. શું ફરીવાર કરવો છે? ત્યારે તેના મુખમાંથી અરેરાટી નીકળી જશે અને ના પાડશે કે ભાઇસાબ હવે ફરી નહિ. તો પછી પૂર્વે અનંતીવાર દુષ્કર્મોના કારણે દુર્ગતિઓના દુઃખ ભોગવી ચૂકેલા જીવો ફરીથી એ જ માર્ગે કેવી રીતે ચાલી શકે છે? અહો આશ્ચર્યમ! મy૩ - મગૃત (પુ.) (કસમય, અનિયમિત સમય, અનિશ્ચિત કાળ) અભિગ્રહ અને શ્રમણ એ બન્ને એક બીજાના પર્યાય છે. કેમ કે સાધુ ક્યારેય પણ અભિગ્રહ વગરના ના હોઇ શકે. શાસ્ત્રોમાં કહેલું છે કે, શ્રમણજીવનને ટકાવી રાખવા માટે પણ સાધુએ અભિગ્રહને ધારણ કરવા જોઇએ. એવા ઘણા બધા ધન્ય પુરુષ મહાત્માઓ હોય છે જે કઠિનમાં કઠિન અભિગ્રહોને ધારણ કરતા હોય છે. જેમ કે બપોરનો જમવાનો સમય પતી ગયો હોય તેવા સમયે ભિક્ષા લેવી, અમુક પ્રકારનું દશ્ય હોય તો જ આહાર-પાણી લેવા વગેરે. મgોફેય - મનુના (ત્રિ.) (પ્રવર્તાવેલું, ગોઠવેલું) પરમ પરહિતચિંતક જિનેશ્વર પરમાત્માએ પ્રવતવેલ જિનશાસનનો માર્ગ સર્વદા હિતકારી છે. જે જીવો સર્વજ્ઞના બતાવેલા માર્ગે ચાલે છે નિયમા તેમનું શુભ જ થાય છે. જે અલ્પમતિઓ પોતાના સ્વાર્થને લઈને ભોળા જીવોને ઉત્સુત્ર પ્રરૂપણા કરવા દ્વારા માર્ગથી ભ્રષ્ટ કરે છે તેઓ ઘોરાતિઘોર પાપકર્મોનો બંધ કરે છે. મથુન - મy (1) યોગ (કું.) (સૂત્રનો અર્થની સાથે સંબંધ યોજવો તે, વ્યાખ્યા, વિવરણ, ટીકા 2. ચાર અનુયોગોમાંનો કોઇપણ એક 3. શ્રુતજ્ઞાનનો એક પ્રકાર). નાના સુત્રોનું મોટા અર્થની સાથે સંયોજન કરવું તે અનુયોગ છે. અર્થાતુ નાના સૂત્રમાં રહેલા ગંભીર અને વિશાળ અર્થોનું પ્રતિપાદન કરવું તે અનુયોગ કહેવાય છે. શ્રીવજસ્વામીની પાટપરંપરાએ આવેલા અને સાડા નવપૂર્વના સ્વામી શ્રી આર્યરક્ષિત મહારાજે ભવિષ્યમાં જીવોની અલ્પમતિ અને શાસ્ત્રોની રક્ષાના હેતુએ શ્રુતજ્ઞાનના ક્રમશઃ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણાનુયોગ એમ ચાર વિભાગ કર્યા હતા. આપણી પાસે આટલું શ્રુતજ્ઞાન રહ્યું છે તે આર્યરક્ષિત મહારાજની હિતબુદ્ધિને આભારી છે. अणुओगगअ - अनुयोगगत (पुं.) (દષ્ટિવાદ અંતર્ગત એક અધિકાર, દષ્ટિવાદસૂત્ર, બારમું અંગસુત્ર 2. પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ એમ બે પ્રકારના વ્યાખ્યાનવાળો-ગ્રંથ) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે, તીર્થકર ભગવંતોના પૂર્વભવ વગેરે પ્રસંગોના પ્રતિપાદનરૂપ મૂલપ્રથમાનુયોગ તથા ભરત ચક્રવર્તીના વંશજોના મોક્ષગમન અને દેવલોકગમન આદિ વિષયોના કથનરૂપ ચંડિકાનુયોગ એમ બન્ને પ્રકારના અનુયોગમાં રહેલા પદાર્થોને અનુયોગગત કહેવાય છે. अणुओगगणाणुण्णा - अनुयोगगणानुज्ञा (स्त्री.) (વ્યાખ્યાન અને ગચ્છ એમ બન્ને પ્રકારની અનુમતિ) શાસ્ત્રાભ્યાસથી પરિકર્મિત થઇ છે બુદ્ધિ જેની તથા ઉત્સર્ગ અને અપવાદના જાણકાર એવા મહાશ્રમણને તેમના ગુરુ ભગવંત 194 Page #336 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે વ્યાખ્યાન કરવાની, ગચ્છને સંભાળવાની, નવા શિષ્યો કરવાની તથા સ્વતંત્ર વિહાર કરવાની ઇત્યાદિ અનુજ્ઞા આપતા હોય છે. કેમ કે તેવા ગીતાર્થ સાધુ સ્વ અને પરનું હિત કરવામાં સમર્થ હોય છે. अणुओगतत्तिल्ल - अनुयोगतृप्त (त्रि.) (અનુયોગ ગ્રહણ કરવામાં એકચિત્ત) જિનાગમોમાં રહેલા સૂત્રોના અર્થો અતિ ગહન અને અત્યંત ગંભીર છે. જો તે સૂત્રોના પઠન-પાઠનમાં એકાગ્રચિત્ત રાખવામાં ન આવે તો સૂત્રનો અર્થન સમજાય અથવા તેનો વિપરીત બોધ થાય તો ઉસૂત્રપ્રરૂપણાનો દોષ લાગે છે. આથી જેઓ સૂત્ર અને અર્થના અનુયોગોને ગ્રહણ કરવામાં એકચિત્ત હોય છે તેઓ જ શાસનના હાર્દને પામી શકે છે. अणुओगत्थ - अनुयोगार्थ (पु.) (વ્યાખ્યાનરૂપ અર્થ) શ્રમણ ભગવંતો શાસ્ત્રીય અનુયોગોને ભણવા માટે યોગોદ્વહનની પ્રક્રિયા કરતા હોય છે. જે સાધુ યોગોદ્ધહન કરે તે જ શાસ્ત્રોના અર્થને મેળવી શકે છે. જ્યારે જેણે દીક્ષા નથી લીધી તેવા શ્રાવક-શ્રાવિકાઓ આગમોના સૂત્રો તથા અર્થો પ્રાપ્ત કરી નથી શકતા. તેઓ માત્ર આચાર્ય ભગવંત આદિ સાધુઓ વ્યાખ્યાનરૂપ અર્થ કરે છે ત્યારે તે અનુયોગના અર્થોને પ્રાપ્ત કરતા હોય છે. ૩મણુગોનાવાયય - મનુયોજાવાયા (, શ્રી.). (સૂત્ર અને અર્થરૂપ અનુયોગને આપનાર સુધર્માસ્વામી વગેરે) ભવ્યજીવોને પરમ પાવન દીક્ષા આપીને ભવસમુદ્રથી તારનાર ગુરુદેવ મહાન ઉપકારી છે. તેવી રીતે તેઓ સમ્યજ્ઞાનાંજનથી મિથ્યાત્વના અંધકારને દૂર કરનારા હોઇ પરમોપકારી પણ છે. ભગવાન મહાવીરસ્વામીની પાટપરંપરામાં આવેલા સુધમસ્વિામી ગણધરથી લઈને વર્તમાન સમયમાં વિચરતા સર્વે સૂત્ર અને અર્થનું દાન કરનારા શ્રમણો અને શ્રમણીઓ અનુયોગદાયક છે. જ્ઞાનદીપકથી જિનશાસનને પ્રજવલિત રાખનારા તેઓને કોટીશઃ વંદના હોજો ! अणुओगदार - अनुयोगद्वार (न.) . (વ્યાખ્યા કરવાના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ ચાર દ્વાર, અનુયોગના ચાર દ્વાર, વ્યાખ્યાની રીતિ) સત્રો સાથે અર્થોનું અનુસંધાન કરવું તેનું નામ અનુયોગ. આ અનુયોગ કરવા માટે શાસ્ત્રમાં ચોર દ્વાર બતાવવામાં આવેલા છે. જેવી રીતે કોઇપણ નગર પ્રવેશ કરવા માટે મુખ્ય ચાર દ્વાર હોય છે તેમ જિનાગમરૂપી નગરમાં પ્રવેશવા માટે ક્રમશઃ 1. ઉપક્રમ 2. નિક્ષેપ 3, અનુગમ અને 4. નય એમ ચાર દ્વાર બતાવવામાં આવેલા છે. अणुओगदारसमास - अनुयोगद्वारसमास (पुं.) (શ્રુતજ્ઞાનનો એક પ્રકાર, અનુયોગદ્વારના સમુદાયનું જ્ઞાન) ઘરના દરેક તાળા જુદી જુદી ચાવીઓથી ખૂલતા હોય છે. પરંતુ એક ચાવી એવી હોય છે કે જે દરેક તાળાને ખોલી શકે છે. તેને આપણે માસ્ટર-કી કહેતા હોઇએ છીએ. તેવી રીતે ગણધર ભગવંતોએ રચેલા અતિગહન અને અત્યંત ગૂઢ દ્વાદશાંગીરૂપી તાળાને ખોલવામાં અનુયોદ્ધારના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયના સામુદાયિક જ્ઞાન માસ્ટર-કીનું કામ કરે છે. જેને આ ચારેય દ્વારનું સામુહિકજ્ઞાન છે તે જિનાગમોના મર્મને આસાનીથી પામી શકે છે. अणुओगधर - अनुयोगधर (पुं.) (સૂત્ર અને અર્થને ધારણ કરનાર, અનુયોગી) નિશીથચૂર્ણિ આગમમાં સુત્ર અને અર્થને ધારણ કરનાર અનુયોગી શ્રમણના ગુણો જણાવતા કહ્યું છે કે અનુયોગને ધારણ કરનારો યોગી પોતાના કષાયો, ગારવો વગેરે દુર્ગુણોનો હ્રાસ કરતો હોય છે. તે શ્રમણ ક્યારેય પણ ઉત્સુત્ર પ્રરૂપણા કરતો નથી અને પ્રતિપળ પોતાના કર્મોની નિર્જરાને કરનાર હોય છે. अणुओगपर - अनुयोगपर (त्रि.) (અનુયોગ સિદ્ધાંતની વ્યાખ્યા કરવામાં તત્પ૨) જેવી રીતે વેપારી પોતાના દુકાનનો માલ ગ્રાહકને આપવા માટે સદા તત્પર રહેતો હોય છે. તેમ અનુયોગને ધરનાર શ્રમણ સ્વ 195 Page #337 -------------------------------------------------------------------------- ________________ પરના હિત કાજે જિનેશ્વર પરમાત્મા દ્વારા કથિત અને ગણધરો દ્વારા રચિત સૂત્રો તથા અર્થરૂપ અનુયોગની લોકસમક્ષ વ્યાખ્યા કરવા માટે સદૈવ તત્પર હોય છે. અર્થાત્ જિનશાસનના સમ્યજ્ઞાનનું દાન કરવા માટે તેઓ હંમેશાં ઉત્સાહી હોય છે. अणुओगाणुण्णा - अनुयोगानुज्ञा (स्त्री.) (આચાર્યપદે સ્થાપના, આચાર્યપદની અનુજ્ઞા) સૌ પ્રથમ દીક્ષિત સાધુને ગુરુ આગમશાસ્ત્રોના સૂત્ર અને અર્થનું જ્ઞાનદાન કરે છે. શાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરાવ્યા બાદ ગુરુ ભગવંતને લાગે કે આ શિષ્ય પૂર્ણ રીતે અનુયોગનો જ્ઞાતા છે અને અન્યને પણ અનુયોગ આપવા માટે લાયક છે. ત્યારે તેઓ શુભ તિથિ, નક્ષત્ર, દિવસ અને મુહૂર્તમાં શિષ્યને આચાર્યપદ આપીને શાસનધુરા ચલાવવા, નવા શિષ્યો બનાવવા તથા વ્યાખ્યાન આપવાની અનુજ્ઞા આપે છે. આ લોકોત્તર આચાર્યપદને અનુયોગાનુજ્ઞા પણ કહેવાય છે. મોજ () - મનુયોનિ(.) (આચાર્ય 2. સૂત્રનું અવતરણ કરવા માટે પ્રશ્ન કરવામાં આવે તે, વ્યાખ્યાન-પ્રરૂપણા જ્યાં હોય તે) અનુયોગાચાર્ય ભગવંત ભવ્યજીવોના સંશયને ભેદવા માટે સદૈવ તત્પર રહેતા હોય છે. તેઓ વ્યાખ્યાન દ્વારા લોકોની તત્ત્વજિજ્ઞાસાને શાંત કરતા હોય છે. પ્રવચન આપતી વખતે તેઓ કોઇએ પ્રશ્ન ન કર્યો હોય તો પણ ક્યારેક સ્વયં પ્રશ્નને ઊભો કરે છે અને પછી પોતે જ તેનો જવાબ પણ આપતા હોય છે. જેમકે ચાર પ્રકારના ધર્મનું કથન કરવા માટે પહેલા પોતે જ પ્રશ્ન કરે કે ધર્મ કેટલા પ્રકારે છે? અને પછી પોતે જ તેનો જવાબ આપે કે ધર્મ ચાર પ્રકારે છે, એમ કહી પછી તેનું વ્યાખ્યાન કરે છે. अणुओगिय - अनुयोगिक (त्रि.) (પ્રવ્રુજિત, દીક્ષિત 2. વ્યાખ્યાન આપનાર) ઉત્સત્ર પ્રરૂપણાને ભયંકર મોટો દોષ ગણવામાં આવેલો છે. આથી જ કહેવામાં આવેલું છે કે વ્યાખ્યાન આપનાર વક્તા સૂત્ર અને અર્થને સમ્યક પ્રકારે જાણનાર, ઉત્સર્ગ અને અપવાદ માર્ગનો જ્ઞાતા અને અન્યોના સંશયને છેદવામાં સમર્થ હોવો જોઇએ.આવા અનુયોગી વક્તામાં ક્યારેય પણ ઉત્સુત્ર પ્રરૂપણાનો દોષ સંભવતો નથી. ગથરી - મીર (.) (દ્વારિકા નગરીમાં રહેનાર અહન્મિત્રની પત્ની) મધુપ - અનુપ (ત્રિ.). (અનુરૂપ ક્રિયા-પ્રવૃત્તિ કરનાર) ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત યોગના ગ્રંથોમાં યોગની પૂર્વસેવાના ભેદોનું વર્ણન કરેલું છે. તે પૂર્વસેવાના ભેદોમાંનો એક ભેદ છે અનુરૂપ પ્રવૃત્તિ. જે જીવને યોગમાર્ગમાં આગળ વધવું હોય કે જે વધી રહ્યો હોય તે જીવ દેશ, કાળ અને સંસ્કારને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરનારો હોય. તેનું વર્તન ક્યારેય પણ નિંદનીય કે લોકવિરુદ્ધ ન હોય. *મનુષ્ય (ત્રિ.) (અનુકંપાને યોગ્ય, દયાને યોગ્ય) જિનશાસનમાં અનુકંપાને સમકિતનું લક્ષણ કહ્યું છે તેમ તે અનુકંપાને યોગ્ય જીવો કેવા હોય તેનું સ્વરૂપ પણ જણાવ્યું છે. દારૂડિયો હોય તેની પાસે પૈસા ન હોય અને ભીખ માગતો હોય તો તેને પૈસા આપીને મદદ કરવી તે અનુકંપા નથી. પરંતુ જેઓ બાળ,વૃદ્ધ, અસહાય અને કોઇપણ રીતે જીવનયાપન માટે અસમર્થ છે તેવા જીવોને મદદ કરવી તેનું નામ અનુકંપા છે. અનુપા - અનુવમન (.) (અનુકંપાને યોગ્ય દુઃખી અનાથ જીવોની અનુકંપા કરવી તે) સમ્યગ્દષ્ટિ આત્માના પાંચ લક્ષણોમાંનું એક લક્ષણ છે કે, જે જીવ સમ્યગ્દર્શનને વરેલો હોય તેનામાં અનુકંપા નામનો ગુણ અવશ્ય હોય જ. જે નિઃસહાય, અબોલ અને દુઃખી એવા અનુકંપાને યોગ્ય જીવો હોય તેની મદદ કરવા માટે સમકિતી આત્મા સદૈવ તત્પર રહેતો હોય છે. 296 Page #338 -------------------------------------------------------------------------- ________________ अणुकंपधम्मसवणादिया - अनुकम्पाधर्मश्रवणादिका (स्त्री.) (જીવદયાના ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવા રૂપ પ્રવૃત્તિ) જીવદયા એ એક પ્રકારનો આત્મિક પરિણામ છે અને ધર્મનો પ્રાણ છે. આ જગતમાં પોતાના પ્રાણીની રક્ષા કરવા માટે લોકો વિવિધ પ્રકારે પ્રવૃત્તિ કરતા હોય છે. કેમ કે તેમને ખબર છે કે જો પ્રાણ રહેશે તો બધું જ છે. બસ એવી રીતે જો જીવદયારૂપી પ્રાણ હશે ત્યાં સુધી જ ધર્મ છે. આથી ધર્મના પ્રતિપાલક આત્માએ જીવદયાના પરિણામોને જીવંત રાખવા માટે જીવદયા પ્રરૂપણા પ્રધાન ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવું જોઇએ. अणुकंपय - अनुकम्पक (त्रि.) (અનુકંપા કરનાર, જિનભક્ત 2. આત્મહિતની પ્રવૃત્તિ) સેવા, ભક્તિ, બહુમાન, શ્રદ્ધા એ સમાનવાચી શબ્દો છે. જેણે રોગ મટાડવો હોય તેણે ડૉક્ટર ઉપર અને તેમણે આપેલી દવા પર શ્રદ્ધા રાખવી પડે છે. અને તેના પર રાખેલો વિશ્વાસ જ તમને જલદી સાજા કરે છે. તેમ જે જીવને જિનધર્મ પર, આચાર્યાદિ શ્રમણગણ પર, સંઘ પર શ્રદ્ધા ભક્તિ છે તે જ જીવ કર્મરૂપી રોગોનો નાશ કરી શકે છે. અને મોક્ષરૂપી સુખને પામી શકે છે. મનુષંપા - અનુષ્કા (સ્ત્રી.) (અનુકંપા, દયા, કૃપા 2, ભક્તિ, સેવા) પ્રવચન સારોદ્ધારગ્રંથમાં અનુકંપાની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, “વિતેશ્વપક્ષપાન યુવપ્રહારેષ્ઠ મનુષ્પા' અર્થાત્ દુઃખી જીવો પ્રત્યે પક્ષપાત વિના તેના દુઃખને દૂર કરવાની ઇચ્છા તે અનુકંપા છે. પોતાના કુટુંબના પુત્રાદિના દુઃખ દૂર કરવા તે અનુકંપા નથી બનતી કેમ કે ત્યાં પક્ષપાત આવે છે. પરંતુ કોઇપણ જાતના મમત્વ ભાવ વિના સર્વ જીવોના સમાનપણે દુઃખ દૂર કરવાના પ્રયત્નને અનુકંપા કહેવાય છે. अणुकंपादाण - अनुकम्पादान (न.) (અનુકંપાથી દુઃખી કે રંકને દાન આપવું તે, કરુણાથી ગરીબને અન્નાદિ દાન દેવું તે) અનુકંપાયોગ્ય રંક અસહાયને દાન આપવાથી તે દાન સફળ થાય છે. અન્યથા દોષ લાગે છે. અર્થાત સાધુ-સાધ્વીને અપાત દાનતે અનુકંપા દાન ન હોય ત્યાં સુપાત્રદાન સંભવે છે. અને જે દીન, અનાથ વગેરે છે તેમને જ અનુકંપા દાન હોઈ શકે છે. હવે કોઈ જીવ શ્રમણાદિ સુપાત્ર પર દયા આણીને અનુકંપા દાન કરે અને અનુકંપાને યોગ્ય દીન વગેરેને સુપાત્ર સમજીને ભક્તિભાવે દાન કરે તો દાતાને અતિચાર લાગે છે. આથી દાતાએ વિવેકબુદ્ધિથી દાન કરવું ઘટે. अणुकंपासय - अनुकम्पाशय (पुं.) (અનુકંપાવાળું ચિત્ત, દયાળુ હૃદય) ક્ષીણવૈભવવાળા, જરૂરિયાતમંદ, અનાથ અને પશુ-પક્ષી આદિ જીવોને જોવા માત્રથી જેનું ચિત્ત અનુકંપાવાળું થઈ જાય, દયાના લીધે મદદ કરવા પ્રેરાય તેને અનુકંપાશય કહેવાય છે. એટલે જ અનુકંપાવાળું ચિત્ત હંમેશાં હૃદયમાં દયાર્દ્રતા પ્રગટાવે છે. અજંપિ () - અનુક્રમ (ત્રી.) (દયાળુ, કૃપાળુ) ભારતની આ સંસ્કૃતિ રહી છે કે પૈસાદાર હોય કે ગરીબ, કોઈપણ વ્યક્તિ પોતાના કુટુંબ પરિવારની જેમ જ અન્યનો પણ વિચાર કરતી હોય છે. સવારમાં નાસ્તો કર્યા પહેલા પશુ-પંખીને ચણ, ભોજન સમયે ભિક્ષુક આદિ, ગાય, કતરા આદિ જીવોનું પણ ધ્યાન રાખે છે. અરે ! કીડી આદિ અત્યંત નાના જીવોને પણ લોટ વગેરે નાખીને અનુકંપા દાન કરતા રહે છે. કમનસીબે હાલમાં આ સંસ્કારો લોપાઇ રહ્યા છે. પુરૃ - કનુઝિ(ત્રી.) (અનુકરણ, અનુવર્તન કરવું તે) વિવેક દષ્ટિ જેની જાગ્રત થયેલી છે એવા માધ્યસ્થભાવને ધારણ કરનારા આત્માઓ કોઈપણ ધર્મમાં લોકોના પ્રવાહને જોઈને . અનુકરણ કે નિંદા કરવાની જગ્યાએ પોતાની બુદ્ધિથી સત્યાસત્યનો વિચાર કરીને આગળ વધે છે. ગતાનુગતિક ચાલતા નથી. 297 Page #339 -------------------------------------------------------------------------- ________________ अणुकड्डेमाण - अनुकर्षत् (त्रि.) (પાછળથી પોતાની તરફ ખેંચતો, પોતા તરફ આકર્ષિત કરતો) વ્યક્તિને જે વસ્તુ તરફ આકર્ષણ હશે તેમાં ઘણી આગળ વધેલી વ્યક્તિ તેનો રોલ મોડેલ હશે. જો સારા તરફનું ખેંચાણ તો સારા માર્ગમાં આગળ વધેલીને અને ખરાબ માર્ગનું ખેંચાણ તો તે માર્ગમાં આગળ વધેલી વ્યક્તિને તમે મહાન માનશો. તમે કેવા બનવા ઈચ્છો છો? તમારા સંતાનો શું બને તેમ ઇચ્છો છો? શાંતિથી વિચાર કરીને યોગ્ય માર્ગનું આલંબન લે તેવું ઇચ્છજો . પુષ્પ - અનુપ (પુ.). (મહાપુરુષોના જ્ઞાન અને તપ માર્ગનું અનુકરણ 2. મહાન પુરુષોનું અનુકરણ કરનાર) મહાપુરુષોના માર્ગનું અનુસરણ કરવું એ ઢીલા-પોચાનું કામ નથી પણ ખાંડાની ધાર પર ચાલવા જેવું દુષ્કર કાર્ય છે. એ માર્ગને અનુસરનારા પણ મહાન બની જાય તેવું કાર્ય છે. એટલે જ તો ગઈકાલ સુધી જેની કોઈ પૃચ્છા ન થતી હોય તેવો ગરીબ વ્યક્તિ પણ પંચ મહાવ્રતને ધારણ કરી મુનિ થતાં મોટા-મોટા શ્રેષ્ઠીઓ અને રાજા-મહારાજાઓ પણ તેમને નમસ્કાર કરે છે. સપુર્વજ - અનુસT () (અનુકરણ, નકલ) સાચી શ્રદ્ધા અને બોધ વગર અનુકરણ કરવા માત્રથી ધર્મક્રિયાનું ફળ પ્રાપ્ત થતું નથી. જેમ કૃષ્ણ મહારાજા અને તેમના સેવકે ભગવંત નેમિનાથના સોળહજાર સાધુ ભગવંતોને વંદન કર્યા. જેમાં કૃષ્ણ મહારાજાના વંદન હૈયાના ઉછળતાં ભાવો તથા સમજણપૂર્વકના હોવાથી તેમના 4 નારકીના કર્મો તૂટ્યાં. જ્યારે વીરક સાળવીના વંદન કૃષ્ણ મહારાજાને ખુશ કરવા પૂરતાં જ હોવાથી તેને કાયક્લેશ રૂપ જ થયા. अणुकरणकारावणणिसग्ग - अनुकरणकारापणनिसर्ग (पुं.) ' (પ્રાર્થના કર્યા વગર જ અન્યનું કાર્ય કરવા અને કરાવવાના સ્વભાવવાળો 2. ભાવસંગ્રહવિશેષ) વ્યવહારસૂત્રના ત્રીજા ઉદ્દેશામાં અનુકરણકારાપણનિસર્ગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, અન્ય સાધુને સીવણ, લેપનાદિ કરતાં જોઈને ઇચ્છાકારપૂર્વક જે સાધુ કરે અને અન્યની પાસે પણ ઇચ્છાકારપૂર્વક કરાવે એવો જેનો સ્વભાવ હોય તેને શાસ્ત્રીય ભાષામાં અનુકરણકારાપણનિસર્ગ કહેવાય છે. અણુ - મનુથન (જ.) (અનુવાદ 2. આચાર્યની પ્રરૂપણા પછીનું કથન) અનુકથનના બે અર્થો થાય છે. આચાર્ય ભગવંતે કહેલી વસ્તુને દોહરાવવી તેને અનુકથન કહેવાય છે અને આચાર્ય ભગવંતે પ્રરૂપણા કે માંગલિક વચનો સંભળાવ્યા પછી તેઓની અનુજ્ઞાપૂર્વક કરવામાં આવતાં પ્રવચન કે કથનને પણ અનુકથન કહેવાય છે. એમ સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૩મા અધ્યયનમાં જણાવેલું છે. મધુરિ () - મનુaોરિન(ત્રિ.) (અનુકરણ કરનાર, નકલ કરનાર 2. વિવક્ષિત વસ્તુની સમાન) સંપ્રતિ મહારાજાએ સાધુ ભગવંતોનો અન્ય દેશોમાં પણ વિહાર સુગમ થાય તે માટે નકલ કરનારાઓને સાધુ ભગવંતોનો વેશ પહેરાવડાવી એ દેશોમાં વિચરણ કરાવ્યું જેથી અનાર્ય લોકોને શ્રમણોના આચારની ખબર પડે. એક નકલ કરનારે આવીને વેશ ઉતારવાની ના પાડી દીધી. કહ્યું કે જે વેશમાત્રને ધારણ કરવાથી આખી દુનિયા નમે છે. એ વેશનું મૂલ્ય કેટલું ? ભાવપૂર્વકના દીક્ષાપાલન દ્વારા હળુકર્મી એવા તેણે પોતાનો સંસાર સુધારી લીધો. અણુઉદય - અનુવલુરત (ત્રિ.) (પાછળ ફેંકેલું 2. ઊંચું કરેલું) મ દુ - મનુવકુડચ ( વ્ય.) (ભીંતની પાસે, દીવાલની પાસેનો પ્રદેશ) શાસ્ત્રોમાં જાપ, ધ્યાન, કાઉસગ્ગ, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ આદિ દરેક ધાર્મિક અનુષ્ઠાનો અપ્રમત્તયોગથી સાધવા માટે કહ્યા 298 Page #340 -------------------------------------------------------------------------- ________________ છે. વિશિષ્ટ કારણ વગર ભીંત કે દીવાલનો ટેકો લેવો તે પ્રમાદ છે. આજે તો સંવત્સરીના પ્રતિક્રમણમાં પણ ભીંતનું અવલંબન લેતા થઈ ગયા છે. મyજૂન - અનુસૂદન (ત્રિ.) (ક્રમ પ્રમાણેનું, અનુકૂળ, અનુરૂપ, અપ્રતિકૂળ) સર્જાયેલી પરિસ્થિતિ બે પ્રકારની હોય છે. 1. અનુકૂળ અને 2. પ્રતિકૂળ. અનુકૂળ પરિસ્થિતિ વ્યક્તિને સુખ, સમાધિ અને સ્વસ્થતા આપનાર હોય છે. જયારે પ્રતિકૂળ પરિસ્થિતિ ત્રણેયનો હ્રાસ કરનાર હોય છે. જે જીવ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ચિત્તની સમાધિને ટકાવી રાખે છે. તેને પ્રતિકૂળતાઓ દુઃખી કરી શકતી નથી. अणुकूलवयण - अनुकूलवचन (न.) (અપ્રતિકૂળ વચન, અનુકૂળ વચન) ધર્મને પામેલા જીવોનું વચન હંમેશાં પરપ્રીતિકર હોવું જોઈએ. કારણ કે સર્વ જીવો સુખને ઇચ્છે છે માટે જિનાજ્ઞાપાલકનું પ્રથમ કર્તવ્ય સર્વ જીવોને શાતા આપવાનું છે. આથી તેઓ અનુકૂળ વચનો દ્વારા સાંભળનારના ચિત્તમાં આનંદ ઉપજાવનારા હોય છે. अणुकूलवाय - अनुकूलवात (पुं.) (અનુકુળ પવન, જોઇએ તેવો વાયુ, હિતકારી વાયરો) સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, પવન, દિવસ-રાત આ બધાય હંમેશાં પોત-પોતાના સ્વભાવ અનુસાર ચાલતા હોય છે. તેઓ ક્યારેય પોતાની ચાલને છોડતા હોતા નથી. પરંતુ આ જગતમાં કેટલાક મહાપુરુષોનું કર્મ એવું બળવાન હોય છે કે જેના માટે પ્રકૃતિએ પણ પોતાનો નિયમ બદલવો પડતો હોય છે. આથી જ મધ્યરાત્રિએ જ્યારે તીર્થકરોનો જન્મ થતો હોય છે ત્યારે દશેય દિશાઓમાં અજવાળાં પથરાય છે. વાતાવરણ ખુશનુમા સર્જાય છે. પવન અનુકૂળ વહેવા લાગે છે. નારકીના જીવો ક્ષણ માટે સુખાનુભવ કરતા હોય છે અને બધા ગ્રહો, નક્ષત્રો પણ શુભ સ્થાને ઉચ્ચસ્થિતિમાં રહેલા હોય છે. મનુÉત - કાન્ત (ત્રિ.) (અનુષ્ઠાન કરેલું, વિહિત, આચરેલું, સેવન કરેલું) મરણાસન વ્યક્તિને ક્યારેય પશ્ચાત્તાપ કે હાય-વોય કરવાનો વારો ન આવે જો તેણે જીવનમાં જિનેશ્વર પ્રણીત તપાદિ અનુષ્ઠાન કરેલું હોય, શાસ્ત્રવિહિત સામાયિકાદિ ધર્મનું આસેવન કર્યું હોય, જીવદયા અનુકંપાદિ શુભ પ્રવૃત્તિનું સુંદર આચરણ કરેલું હોય. મખ્વાઝાન્ત (ત્રિ.). (આચરેલું, સેવેલું, અનુષ્ઠિત) જેમ કૃષિકારે સારી રીતે ખેતર ખેડીને પદ્ધતિસર ધાન્યની વાવણી કરેલી હોય તો તેને એ કરણીનું ફળ વિપુલ ધાન્યરૂપે મળી જ રહે છે. તેમ જીવનમાં ઉલ્લાસ અને સાચી સમજણપૂર્વક ધમનુષ્ઠાન સેવેલું હોય તો ચિત્ત પ્રસન્નતા, સુખ, શાંતિ મળી જ રહેતી હોય છે. પુદક્ષ - અનુરમ (પુ.). (અનુક્રમ, પરિપાટી, અનુપૂર્વી, ક્રમસર) બુદ્ધિશાળી મનુષ્યો પોતાને અનુકુળ હોય છતાં તે માર્ગ અનાચીર્ણ હોય તો તેને અનુસરવાને બદલે પરિપાટીથી ચાલતા આવતા વિહિતમાર્ગનું આચરણ કરે છે. તેઓ વર્તમાન દેશ-કાળને હિસાબે પરિવર્તનીય આચારના હિતાહિત પાસાઓનું સારી રીતે અવલોકન કરીને વડીલોની સમ્મતિપૂર્વક યોગ્ય ફેરફાર પણ કરે છે કારણ કે તેમાં પોતાની સંતતિનું કલ્યાણ સમાયેલું હોય છે. પુદક્ષાર્ () - મનુશાયિન (પુ.) (સત્કારાદિની ઉત્કંઠાના અભાવવાળો 2. પાતળા કષાયવાળો) જેને સંસાર અત્યંત ગમતો હોય અને તેના વાસ્તવિક સ્વરૂપની જાણકારી ન મેળવી હોય તેને બહારની ઝાકઝમાળ અને ખોટા દેખાડા વધુ પડતા ગમશે. પરંતુ જેનો માંહ્યલો જાગી ઉઠ્યો છે તે પોતાના આત્મકલ્યાણને પ્રાથમિકતા આપશે, નહીં કે લોકોના સત્કાર-સન્માનને. 299 Page #341 -------------------------------------------------------------------------- ________________ મyષાયિન (ત્રિ) (ક્રોધાદિ કષાયોને પાતળા કરનાર, મંદકષાયી, અલ્પકષાયી) હંમેશાં જેનું ચિત્ત શાંત રહેતું હોય, સંતોષની વૃત્તિ અને સરળતાભર્યો વ્યવહાર હોય, સામાન્ય સંયોગોમાં ક્યારેય તેના મનમાં પણ ક્રોધ ન થતો હોય અને ક્યારેક કોઈ વિશિષ્ટ સંયોગોમાં તેને ક્રોધાદિ કષાય આવી જાય તો પણ ખૂબ જ ઓછા સમયમાં જે પૂર્વવત્ શાંત બની ક્રોધાદિ કષાયોને મંદ પાડી દેનારો હોય અથવા તેનો ત્યાગ કરી દે, તેને મંદકષાયી કે અલ્પકષાયી ભવ્યાત્મા કહેવાય છે. મનુષાવિન (ત્રિ.) (જેના કષાય પ્રબળ નથી તે, પ્રબળ કષાયરહિત, સત્કારાદિથી હર્ષરહિત) જ્ઞાનની પરિણતિ જેમ જેમ આત્મામાં ઘડાતી જાય તેમ તેમ તે આત્મા માધ્યભાવે સ્થિર થતો જાય છે. સત્ય જ્ઞાનને પામવાના કારણે તેના ક્રોધાદિ કષાયો મંદ-મંદતર થવા માંડે છે. સંસારની પ્રવૃત્તિઓમાંથી રસ ઓછો થઈ જાય છે અને તે જાગૃતિપૂર્વક સતત આગળ વધતો રહીને આત્મસ્વભાવની રમણતા સાધી લે છે. તેવા મંદકષાયી જીવો જલદીથી ભવપરંપરાનો નાશ કરે છે. अणुक्कस्स - अनुत्कर्षवत् (पुं.) (આઠમદમાંના કોઈપણ મદને નહીં કરતો) જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્ય આ આઠ મદોથી ઉન્મત્ત થઇ છકી ગયેલો આ સંસારી જીવ ભવભ્રમણમાં પોતાને ન ગમે તેવા હલકી જાતિ, નીચકુળ, કરૂપ, નિર્બળતા, અજ્ઞાનતા, દરિદ્રતા વગેરે મળે તેવા ઘણા અશુભકર્મ બાંધે છે. મણુકોણ - અનુર્વ (ઈ.) (પોતાની બડાઇ, પોતાના ગુણોનું અભિમાન 2. ગૌણમોહનીય કર્મ) વિનય, દયા, પઠન આદિ અનેક ગુણોનું હોવું એ સારી વસ્તુ છે પરંતુ, તે હોવાનું અભિમાન ગુણોનો ઘાત કરનારું થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે જીવ વિનયાદિ ગુણોનો ધારક હોવાનું અભિમાન કરે છે ભવિષ્યમાં તેને તે ગુણોની પ્રાપ્તિ થતી નથી. મraોશ (કું.) (કરુણા, દયા). શાસ્ત્રોમાં દયા વગરનો જીવ અસુર પ્રકૃતિનો કઠોર હૃદયી કહ્યો છે અને કરુણાવાળો-દયાળુ જીવ કોમળ પ્રકૃતિનો ધર્માજીવ કહ્યો છે. જેમ યોગ્યતા વગરની ભૂમિમાં ગમે તેવું સારું બિયારણ નાખો તો પણ તે ફળતું નથી તેમ અન્ય જીવોનું દુઃખ જોઈને તેને દૂર કરવાનો કોમળ ભાવ પણ જેના હૃદયમાં જાગતો નથી તેવો આત્મા યા તો અભવી છે કે દુર્ભવી છે. મલ્લિત્ત - મનુH (ત્રિ.) (પાછળ ફેંકેલું) अणुगंतव्व - अनुगन्तव्य (त्रि.) (અનુસરવું, અનુસરવા યોગ્ય) હંમેશાં અનુસરવું હોય તો સજર્જન અને બુદ્ધિશાળી વ્યક્તિઓને જ અનુસરવું જોઈએ. કારણ કે તેઓ હિતાહિતનો સારી રીતે વિચાર કરીને જ પગલું ભરનારા હોય છે. જ્યારે મુર્ખ અને દુર્જનોનું અનુસરણ કરવાથી ડગલે ને પગલે દુઃખ તથા ક્લેશની જ અભિવૃદ્ધિ થતી હોય છે. માટે જ કહ્યું છે કે, “મદીનનો ચેન તિઃ સંસ્થા ' એટલે મહાજનોના પથનું અનુસરણ શ્રેયસ્કર છે. અનુચ્છ અનુરામન (જ.) (સન્મુખ જવું તે, સત્કાર કરવા સામે જવું તે) નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, જયારે આપણે ત્યાં ગુરુ ભગવંત, માતા-પિતાદિ વડીલો, જ્ઞાન, વિદ્યાદિ ગુણોમાં જયેષ્ઠ વ્યક્તિઓ પધારે ત્યારે તેઓનો સત્કાર કરવા આપણે તેમની સન્મુખ જવું જોઈએ. જેને આગમોમાં એક પ્રકારનો વિનય જણાવેલો છે. પુJછમાળ - મનુન (ત્રિ.) (અનુસરણ કરતું, અનુગમન કરતું) 300 Page #342 -------------------------------------------------------------------------- ________________ ટ્રેનનો ચાલક જો નિર્ધારિત કરેલા માર્ગ અને જેના પર ચાલવાનું છે તે પાટાને પકડી રાખે તો જ તે ગન્તવ્ય સ્થાને સહીસલામત પહોંચી શકે છે. વિમાનચાલક તેના નિશ્ચિત કરેલા માર્ગને અને હેડક્વૉટરમાં રહેલા રાડારને વળગીને રહે તો જ તે વિનાશથી બચી શકે છે. તેમ જે શિષ્ય તીર્થકર ભગવંત પ્રરૂપિત અને ગુરુ ભગવંત નિર્દેશિત માર્ગને અનુસરે છે તે જ અવિચ્છિન્ન પરંપરાવાળા આનંદને પ્રાપ્ત કરી શકે છે. મામ - અનુ() ગમ (પુ.) (જાણવું, સમજવું 2. સૂત્રને અનુકુળ અર્થનું કથન, સૂત્રાર્થનું સ્પષ્ટીકરણ 3. ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમાદિ દ્વાર સમૂહ 4. સંહિતાદિ વ્યાખ્યાન પ્રકાર 5. અનુયોગદ્વાર). જેના વડે સૂત્રનું વ્યાખ્યાન કરાય તેને અનુગમ કહેવાય છે. આ અનુગમ બે પ્રકારે કહેલો છે. 1. સૂત્રાનુગમ અને 2. નિર્યુક્તિ અનુગમ. સૂત્રોનું કથન કરવું તે સૂત્રાનુગમ અને નામ, સ્થાપનાદિ પ્રકારો વડે સૂત્રોની સાથે સંબદ્ધ નિર્યુક્તિના અર્થોનું સ્પષ્ટીકરણ કરવું તે નિયુક્તિ અનુગમ છે. મામ્ - અનુરાગ (વ્ય.). (જાણીને) ઉબડ-ખાબડ રસ્તે જતા આવતા એકવાર ઠોકર વાગે અને ખ્યાલ આવે કે અહીંથી પસાર થવામાં હાથ-પગ ભાંગવાનું થઇ શકે છે. આવું જાણ્યા પછી પણ તે જ રસ્તે જવા માટે પ્રયત્ન કરે તેને આપણે મૂર્ખ કહીએ છીએ. તો જ્યારે આપણને ખબર છે કે પાપપ્રવૃત્તિ દુ:ખ આપનાર જ છે છતાં પણ પાપાચારથી સુખની વાંછા કરીએ છીએ તો આપણે કેટલા સમજદાર કહેવાઇએ? અનુયાય - અનુરાત (ત્રિ.) (અનુસરેલું 2. પ્રાપ્ત 3. વ્યાપ્ત 4 આશ્રિત 5. પૂર્વે જાણેલું 6 પૂર્વથી બરાબર આવેલું). પ્રભુ મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત જિનશાસનને અનુસરનારા એવા કેટલાય મહાપુરુષો થઇ ગયા. જેઓ સ્વયં જિનમાર્ગના સમર્થ પ્રભાવક અને સત્યાસત્યના સદ્વિવેકને ધારણ કરનારા હતા. તેઓ અસદાગ્રહમાં ક્યારેય બંધાયેલા નહોતા. જ્યારે વર્તમાન સમયમાં કેટલાક મિથ્યાત્વથી વ્યાપ્ત મતિવાળા જીવો સૂર્યસમા જિનશાસન પર ધૂળ ઉડાડવા જેવી પ્રવૃત્તિઓ કરીને બાલિશ ચેષ્ટાનું ઉદાહરણ પૂરું પાડે છે. આવા જીવો ધૃણાને નહીં અપિતુ પોતાનું જ અહિત કરનારા હોઈદયાને પાત્ર જાણવા. अणुगवेसेमाण - अनुगवेषयत् (त्रि.) (સામાયિકની સમાપ્તિ પછી વિચારણા કરવી તે, પાછળથી તપાસ કરવી તે, શોધ કરવી તે). સામાયિકમાં બેઠા અને ધ્યાન વિચલિત કરનારા પરિબળો ઉદ્ભવે તો પણ ચિત્ત તેમાં જાય નહીં પણ આત્મિકભાવ અખંડ રહે તો તે સામાયિક યથાર્થ ગણાય છે. તેમ પરમાત્મા કહે છે કે, પ્રત્યેક આત્માએ પોતાની અંદર ઉદ્ભવતા શુભાશુભવિચારોની આત્મસાક્ષીએ સમાલોચના કરવી જોઇએ અને ફરી તે અશુભ વિચારો તમને હેરાન કરે તેના પહેલા જ ઉપાયો કરી લેવા જોઇએ. મr (T) મ - અનુપમ (પુ.). (એક ગામથી બીજે ગામ જતાં રસ્તામાં આવતું નાનું ગામ, ગામ પછીનું ગામ, નાનું ગામ). પ્રાચીન સમયમાં રાજા, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ એક ગામથી બીજા ગામે જવા આવવાના રસ્તામાં આવતા નાના ગામોમાં ધર્મશાળા, દાનશાળા વગેરે બનાવતા હતા. જેથી તે રસ્તે જતાં-આવતાં મુસાફરો, સાધુ-સંન્યાસીઓ ત્યાં ઉતારો કરી શકે અને આહાર-પાણી મેળવી શકે. વર્તમાન સમયમાં જૈન સંઘમાં ઘણા ઉદારમના શ્રેષ્ઠિઓ જે વિહારના ગામોમાં દેરાસર-ઉપાશ્રય નથી ત્યાં વિહારધામો ઊભાં કરીને શ્રમણ-શ્રમણીઓ માટે ઉપાશ્રય સ્થાન ઊભું કરીને વિશિષ્ટ સુકૃતાનુબંધ કરતા હોય છે. માજિ() - અનુયામિન(ત્રિ.). (અનુગમન કરનાર, નકલ કરનાર 2. સાધ્યસાધક હેતુ, દોષ વગરનો હેતુ 3. અવધિજ્ઞાનનો એક પ્રકાર 4. સેવક) ન્યાયના ગ્રંથોમાં હેતુની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, જે હેતુ સાધ્યને સાધી આપનાર હોય તે સાધ્યાનુગામી હેતુ જાણવો. અર્થાત્ તેને જ સાચો હેતુ જાણવો તે સિવાયનો હોય તો તેને હેત્વાભાસ જાણવો. જેમ કે ધૂમાડો જોઇને અગ્નિનું જ અનુમાન થાય છે અને ખરેખર જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ છે. માટે ધૂમાડો તે અગ્નિરૂપી સાધ્યને સાધનાર હોવાથી સાધ્યાનુગામી હેતુ છે. તેમ 301 Page #343 -------------------------------------------------------------------------- ________________ જે મોક્ષમાર્ગને સાધી આપનાર હોય તે જ સમ્યક્ ક્રિયા જાણવી તે સિવાયની આભાસમાત્ર જ છે. સ મય - મનુInfમા(ત્રિ.). (પાછળ જનાર, અનુસરનાર 2. નોકર 3. અકર્તવ્યરૂપ ચૌદ અસદનુષ્ઠાન 3. અવધિજ્ઞાન વિશેષ) કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી મહારાજે વીતરાગ સ્તોત્રમાં પરમાત્માને આજીજી કરતાં લખ્યું છે કે, હે નાથ! હું તારો પ્રેષ્ય છું, તારો દાસ છું, તારો સેવક છું, તારો અનુચર છું, તારો કિંકર છું બસ એક વાર મને દાસ તરીકે સ્વીકારી લો, મારે આનાથી વધારે બીજું કાંઈ નથી જોઈતું. પરમાત્મા પ્રત્યે કેવી ઉત્કૃષ્ટ ભક્તિ. ભગવાન પાસે જવાય તો દાસ બનીને, શેઠ બનીને નહિ. જે દાસ બનીને પ્રભુ પાસે જાય છે તે જ ત્રિલોકપૂજય બને છે. अणुगामियत्त - अनुगामिकत्व (न.) (ભવપરંપરામાં સાથે જનારું સાનુબંધ સુખ) સખ બે પ્રકારના છે નિરનુબંધ અને સાનુબંધ, જીવ જ્યારે શુભ ભાવમાં વર્તતો હોય છે ત્યારે કેટલાક એવા પુણ્યકર્મનો બંધ કરે છે. જે પુણ્ય તેને એક ભવ પૂરતી સુખની સામગ્રી પૂરી પાડે છે અને નવા ભવ માટે તેને પુનઃ નવા કર્મો બાંધવા પડે છે. જ્યારે કેટલાક જીવો તીવ્ર શુભપરિણામોથી એવા પુણ્યનો અનુબંધ કરે છે કે તે પુણ્ય એ જીવને ભવોના ભવો સુધી સુખોની હારમાળા પ્રાપ્ત કરાવે છે. તેવા સુખને સાનુબંધ સુખ કહેવાય છે. અદ્ધિ - અનુવૃદ્ધ(a.) (અત્યંત આસક્ત, લોલુપ). એક સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે, ઘુવડ દિવસે નથી જોઇ શકતું. કાગડો રાત્રે જોઈ નથી શકતો. પરંતુ જે કામી છે, જે વિષયમાં અત્યંત આસક્ત છે, તેવો કામલોલુપ વ્યક્તિ દિવસ કે રાત કાંઈ નથી જોતો. કેમ કે મૈથુનની અત્યંત આસક્તિ તેની વિવેકબુદ્ધિને બુઠ્ઠી બનાવી દે છે. આથી તેને કામ-ભોગ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી. આવા કામીજન વ્યવહારમાં અને ધર્મમાં એમ બન્ને સ્થાને નિંદનીય ગણવામાં આવ્યા છે. અદ્ધિ -અનુદ્ધિ (ત્રી.) (અત્યાસક્તિ, અભિકાંક્ષા-લાલસા) તત્ત્વાથભિગમ સૂત્રના પાંચમા અધ્યાયમાં વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજી મહારાજે પરિગ્રહની વ્યાખ્યા કરતા કહ્યું છે કે “મૂચ્છ પર પ્રહા' અર્થાત્ કોઇપણ વસ્તુનો સંગ્રહ કે તેને પાસે રાખવું તે પરિગ્રહ નથી. પરંતુ તે પદાર્થ પ્રત્યેની આસક્તિ-મૂચ્છ રાખવી તે પરિગ્રહ બને છે. આ સાંભળીને કેટલાક મતલબી લોકો એવું બોલે છે કે, જુઓ શાસ્ત્રમાં પણ વસ્તુઓનો સંગ્રહ કરવાની છૂટ છે. અરે ભાઇ ! તત્ત્વાર્થસૂત્રની વાત સાચી છે પરંતુ, જોડે હકીકત એ પણ છે કે જેટલી વધારે વસ્તુનો પરિગ્રહ કરશો તેટલી આસક્તિ વધશે, આ તો સાપના મુખમાં આંગળી રાખીને સર્પ કરડશે નહીં તેવી ભ્રમણામાં રહેવા જેવો ઘાટ છે. સપુનરૂત્તા - અનુર્થ (વ્ય.) (ખાઈને, ગળીને). પ્રાચીન સમયમાં જ્યાં જ્યાં પણ જૈનસંઘ હતો ત્યાં પર્યુષણના આઠ દિવસો દરમિયાન આખા ગામનું જમણ જૈનસંઘમાં રહેતું હતું. કારણ કે જૈનો હંમેશાં જીવદયાપ્રેમી રહ્યા છે અને એ આઠે પવિત્ર દિવસો દરમ્યાન ગામનો કોઈપણ વ્યક્તિ હિંસા ન કરે તેના માટે જૈનસંઘ સર્વજ્ઞાતિ અને સમાજના લોકોને પ્રીતિભોજ કરાવતો હતો. ગામ પણ મહાજનોની આ લાગણીને માન આપીને હિંસક ધંધાનો ત્યાગ કરી લેતું હતું. આ હતી આપણા પૂર્વજોની જીવદયા પળાવવાની કુશળ દૃષ્ટિ. મ ય - અનુપતિ (ત્રિ.). (તીર્થંકર-આચાર્યાદિ પાસેથી સાંભળીને શિષ્યોએ પાછળથી સંપાદિત કરેલો ગ્રંથ ૨.પાછળથી ગાવામાં આવેલું) ભગવાન મહાવીરે કહેલો ઉપદેશ આગમોના માધ્યમે આપણી પાસે આવ્યો તે અનુલોમ વ્યવસ્થાને આભારી છે. અર્થાત પરમાત્માએ તત્ત્વની વાતોને તેમની પછીના ગણધર ભગવંતો. આચાર્યો, શ્રમણો અને શ્રીસંઘે લોકોપકાર માટે વિવિધ ગ્રંથોની રચના કરીને ભવિષ્યની સંતતિરૂપે આપણા સુધી પહોંચાડી. તે દરેક શાસ્ત્રો પરંપરાએ રસવામાં આવ્યા તેના પ્રતાપે જ 302 Page #344 -------------------------------------------------------------------------- ________________ આજે પરમાત્માએ સ્વમુખે કહેલું સભ્ય જ્ઞાન આપણી પાસે હયાત છે. મધુપુર - અનુરાજ (ત્રિ.). (ગુરુપરંપરા અનુસાર જે વિષયનો વ્યવહાર થાય તે, ગુરુપરંપરાએ આચરિત વ્યવહારાદિ) પૂર્વે ગુરુએ વ્યવહારને આચરેલો હોય તે વ્યવહારને તેના શિષ્યોએ પણ આચર્યો હોય અને તેમની પછીની શિષ્ય પરંપરાએ પણ તે જ વ્યવહારને આચર્યો હોય તેને અનુગુરુ વ્યવહાર કહેવામાં આવે છે. વર્તમાનમાં જે પંચમહાવ્રત અને શ્રાવકના બાર વ્રતોનું આચરણ છે તે પૂર્વપરંપરાએ આપણી પાસે આવેલું છે અને તે સદનુષ્ઠાન હોવાથી ભવ્યજીવો માટે આચરણીય છે. અહિ - અનુદ(.) (જ્ઞાનાદિ ઉપકાર, મહેરબાની, કૃપા, દયા, આશીર્વાદ) અનુગ્રહ એટલે ઉપકાર, સ્થાનાંગસૂત્ર નામક આગમમાં અનુગ્રહ ત્રણ પ્રકારે કહેલો છે. 1. આત્માનુગ્રહ 2. પરાનુગ્રહ અને 3. ઉભયાનુગ્રહ. શાસ્ત્રોનું અધ્યયન કરવું, ગુવજ્ઞાનું પાલન કરવું વગેરે આત્માનુગ્રહ છે. સર્વજ્ઞોક્ત પદાર્થોનું લોકહિત બુદ્ધિથી વ્યાખ્યાન કરવું તે પરાનુગ્રહ છે. તથા શાસ્ત્રના પદાર્થોની વાચના કરવી, નવા જીવોને પ્રવ્રયા આપી મોક્ષમાર્ગમાં જોડવા વગેરે ઉભયાનુગ્રહ છે. પ્રદિક્ - અનુદ્દાર્થ (પુ.) (ઉપકારરૂપ પ્રયોજન) કેવલીભાષિત પદાર્થોનું કથન સ્વ અને પરના ઉપકાર માટે હેતુભૂત બને છે. કારણ કે તે પદાર્થોના ઉપદેશમાં સ્વને નિર્મલબોધ થતો હોવાથી અને પરોપકાર દ્વારા વેદમોહનીયાદિ કર્મોનો ક્ષય થતો હોવાથી સ્વોપકાર થાય છે તેમ અન્ય જીવોને નિર્મલબોધ કરાવીને દ્વારા અને તદનુસાર તેનું આચરણ કરાવવા દ્વારા પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરાવનાર હોવાથી પરોપકાર થાય છે. મધુર હતા - અનુગ્રહતા (સ્ત્રી.) (અનુગ્રહનો ભાવ, અનુગ્રહ કરવો તે) ઉપમિતિભવ પ્રપંચા કથાકારે પ્રથમ પ્રસ્તાવમાં લખ્યું છે કે, જીવ પોતાના કમનુસાર સુખ કે દુઃખને પ્રાપ્ત કરે છે તેમાં કોઈ બીજું કારણભૂત નથી. છતાં પણ પરમાત્માની ભક્તિ કરીને તેમનો અનુગ્રહ પ્રાપ્ત કરીને જીવ વિપુલ પુણ્યકર્મનો બંધ કરે છે. અને તેના દ્વારા પરભવમાં જિનધર્મ અને પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરે છે. આથી જ મોટા મોટા રાજા મહારાજાઓ, વિદ્વદુવર્ય સૂરિવર્યો પણ પરમાત્માનો અનુગ્રહ મેળવવા માટે સતત વાંછના કરતા હોય છે. अणुग्गहतापरिहार - अनुग्रहतापरिहार (पुं.) (ઉપકાર બુદ્ધિએ દોષ વગેરેનો ઉદ્ધાર કરવો 2. ખોટાદિભંગરૂપ પરિહાર-પ્રાયશ્ચિત્તનો એક ભેદ) સાબુનો એ ગુણ છે કે કપડામાંથી મેલને દૂર કરીને તેમાં સ્વચ્છતા લાવે. તેમ આખા જગતમાં સર્વોત્કૃષ્ટ ઉપકારબુદ્ધિના ધણી એકમાત્ર તીર્થંકર પરમાત્મા છે. જે જીવો તેમના શરણે આવે છે તેમના દોષોને દૂર કરીને તેઓમાં ગુણોનું આધાન કરે છે. અણુથારૂમ - મનુદ્ધતિમ (2) (ગુરુ પ્રાયશ્ચિત્તનો એક ભેદ 2. મોટા પ્રાયશ્ચિત્તના ભાગી સાધુ-સાધ્વી) શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત અનેક પ્રકારે આપેલા છે. નાનું પ્રાયશ્ચિત્ત કે જેમાં અમુક નાના પ્રકારનો તપ કરીને તે દોષોનું નિવારણ કરી શકાય છે. જ્યારે કેટલાક એવા દોષો છે કે જેનું નિવારણ નાના પ્રાયશ્ચિત્તથી થઈ શકતું નથી. તેના માટે ગુરુપ્રાયશ્ચિત્ત જ જોઇએ. અર્થાત્ મોટા તપાદિ કરીને શુદ્ધિ કરાય. આ ગુરુપ્રાયશ્ચિત્તને શાસ્ત્રીય ભાષામાં અનુદ્ધતિમ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. अणुग्घाइय - अनुद्धातिक (पुं.) (ગુરુ-મોટા પ્રાયશ્ચિત્તને યોગ્ય જીવ, જેણે એવો દોષ સેવ્યો હોય કે આપવામાં આવતા પ્રાયશ્ચિત્તમાં ઘટાડો ન થઈ શકે તે) જે દોષનો ઉદ્ધાર નાના પ્રાયશ્ચિત્તથી ન થઈ શકે તેને અનુર્ઘાતિક-ગુરુપ્રાયશ્ચિત્ત કહેવામાં આવે છે. જે શ્રમણ કે શ્રમણીથી જીવહિંસા, ઉસૂત્રપ્રરૂપણાદિ મોટા દોષો સેવાઇ જાય, તેના માટે શાસ્ત્રમાં ગુરુપ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવેલું છે અને તે પ્રાયશ્ચિત્તનું - આચરણ કર્યા વિના દોષોની શુદ્ધિ થઇ શકતી નથી. 303 Page #345 -------------------------------------------------------------------------- ________________ अणुग्धाय - अनुद्धात (पुं.) (લઘુ પ્રાયશ્ચિત્તનો જેમાં અભાવ છે તે, ગુરુ પ્રાયશ્ચિત્ત, આચાર પ્રકલ્પનો ભેદ) સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે નવકારનું સંક્ષેપીકરણ કરીને નમોહંતુ સુત્રની રચના કરી અને પોતાની નવી રચના જયારે ગુરુ ભગવંતને બતાવી ત્યારે વાદીદેવસૂરિજીએ કહ્યું, સિદ્ધસેન તું ભલે ગમે તેટલો વિદ્વાન હોય પરંતુ તારા ને મારા કરતાં કંઈ ગણા વધારે જ્ઞાની ગણધર ભગવંતો હતાં. શું તેમને તારા જેવી રચના કરતાં નહોતી આવડતી? છતાં પણ તેઓએ આવી ભૂલ કરી નથી અને તે' આ રીતનું અપકૃત્ય કરીને ઘોર અપરાધ કર્યો છે. ઇતિહાસ કહે છે કે, તેઓ અપૂર્વકોટીના વિદ્વાન હોવા છતાં ગુરુએ તેમના દોષને દૂર કરવા તેમને પારાંચિત નામક ગુરુપ્રાયશ્ચિત્ત આપ્યું. તેઓ બાર વર્ષ સુધી ગુપ્તવેષે રહ્યા અને વિક્રમ રાજાને પ્રતિબોધિત કર્યો ત્યારબાદ શુદ્ધિ કરીને પુનઃ પ્રકટપણે સાધુવેષે વિચરી શક્યા. કોટિ કોટિ વંદન શ્રીજિનધર્મને! अणुग्घायण - अणोद्धातन (न.) (કર્મોને દૂર કરવા તે, કર્મોનો નાશ કરવો તે) ખરો પંડિત તે છે કે જે ચારગતિવાળા સંસારમાં રખડાવવામાં મુખ્ય કારણભૂત એવા કર્મોને કુશલ અનુષ્ઠાન દ્વારા દૂર કરે છે. અર્થાત જે જીવદુષ્ટ પરિણામોને આપનાર કર્મોને સર્વજ્ઞકથિત જ્ઞાન-દર્શન અને ચારિત્રના માધ્યમે નાશ કરે છે તે જ સાચો બુદ્ધિશાળી છે. બાકી બધા બુદ્ધિશાળીના નામે અજ્ઞાનીઓ જ છે. अणुघासंत - अनुग्रासयत् (त्रि.) (જમાડતો, ખવડાવતો). ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસ અધ્યયનમાં એક નામનું અધ્યયન આવે છે. તે અધ્યયનના અંતે પરમાત્મા કહે છે કે, હે જીવ! જેમ કસાઈ બકરાને સારું સારું ખવડાવતો-પીવડાવતો તેની માવજત કરે છે. તે બધું તેને હલાલ કરવા પૂર્વેની પ્રક્રિયા છે. તેની સાર સંભાળ જોઇને ઓલી ગાય જેમ દુઃખી થવું જોઈએ નહિ. તેમ કોઈ અધર્મીની સુખ સામગ્રી જોઇને ધર્મી જીવે દુ:ખી થવું ન જોઈએ. કેમ કે તેના પૂર્વભવની કોઈ પુણ્યાઇએ ભલે તે સુખ ભોગવી રહ્યો હોય, આપણને એ કરમ કહાની ખ્યાલમાં ન આવે પરંતુ, તેના દુષ્ટ પરિણામોના કારણે બાંધેલા કર્મો તેને નરકની ઘોર વેદના જ આપવાના છે. એ નિશ્ચિત વાત જાણવી. અya (2) 2- અનુવર (ત્રિ.) (અનુસરણ કરનાર, પશ્ચાદ્ગામી 2. સેવા કરનાર 3. સહચર) અનુસરણ બે રીતે થાય છે. એક ગાડરીયા પ્રવાહની જેમ, બીજું વાછરડાની જેમ. ગાડરીયું એટલે ઘેટું. ઘેટું સ્વભાવે બુદ્ધિરહિત હોય છે. તે પોતાની આગળના ઘેટાને વગર બુદ્ધિએ અનુસરે છે. તેમાં પોતાની બુદ્ધિ ચલાવતું નથી. પછી ભલેને તે ખાડામાં પડે. જ્યારે વાછરડું માત્ર પોતાની માતાને અનુસરે છે. કેમ કે તેને ખબર છે કે મારી માતા ક્યારેય મારું અહિત નહીં કરે અને પોતાના ગંતવ્ય સ્થાને જ પહોંચાડશે. ગુરુને માતાની ઉપમા આપી છે, હવે વિચાર તમારે કરવાનો છે કે કોની જેમ અનુસરણ કરવું છે? મgવરિત્તા - અનુવર્થ (ત્રિ.) (આચરીને, સેવીને) ઝેરનું સેવન કરીને કોઇ અમર નથી બન્યું અને અમૃતનું પાન કરીને કોઈ મૃત્યુ નથી પામ્યું એ જેટલું સાચું છે. ગોખી રાખો એટલું જ સાચું એ છે કે પાપને આચરીને આજ સુધી કોઇ સુખી નથી થયું અને ધર્મનું આચરીને આજ સુધી કોઇ દુઃખી નથી થયું. अणुचिंतण - अनुचिन्तन (न.) (સોચ, વિચાર, પર્યાલોચન કરવું તે) માત્ર ઐતિહાસિક પ્રસંગો અને પ્રેરક કથાઓ જ આપણને બોધ આપે છે એવું નથી. પરંતુ આપણી સાથે બનતા બનાવો અને ઘટનાઓ પણ આપણને અર્થસભર બોધ આપી જાય છે. મુખ્ય વાત એટલી જ છે કે, આપણે તે પ્રસંગોનું પર્યાલોચન કેવી રીતે કરીએ છીએ. જો સાચી દિશામાં પર્યાલોચન કરશું તો સત્યાર્થ જાણવા મળશે જ. અન્યથા બીજી આપત્તિઓ તો ઊભી જ છે. अणुचिंता - अनुचिन्ता (स्त्री.) (વિચાર, અવિસ્મરણ હેતુ સૂત્રોનું પર્યાલોચન, ચિન્તન) 304 Page #346 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અને અર્થનું પઠન કરનાર શ્રમણ અને શ્રાવકે તે અભ્યસ્ત સૂત્રાર્થનું વિસ્મરણ ન થઇ જાય તે માટે પ્રતિદિન તેનું ચિંતન મનન અને પર્યાલોચન કરવું જોઇએ. જે સ્ત્રાર્થનું દરરોજ ચિંતન થાય છે તે અસ્થિમજ્જાવત ચિત્તમાં સ્થિરતાને પામે છે. અન્યથા તે વિદ્યા નષ્ટ થાય છે. લોકોક્તિ પણ કહે છે કે, “ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે એટલે ધન ગજવામાં ને વિદ્યા મુખકંઠે હોય તો જ કામની. મ૩િ - મનુબુવા (વ્ય.) (મરણ પામીને, અવીને, એક જન્મથી બીજા જન્મમાં જઈને) अणुचिण्णवं - अनुचीर्णवत् (त्रि.) (જેણે અનુષ્ઠાન કર્યું છે તે) શિષ્ટપુરુષો દ્વારા વિહિત અને સ્વયં આચરિત અનુષ્ઠાનો જ સદનુષ્ઠાન બને છે. જે સ્વાત્મહિતેચ્છુઓ છે તેણે તેવા સદનુષ્ઠાનોનું જ આચરણ કરવું જોઇએ. કેમ કે શાસ્ત્રો પણ સાક્ષી પૂરે છે કે, જેમણે સદનુષ્ઠાનોનું આચરણ કર્યું છે તેઓ જ સુખના ભોક્તા બન્યા છે. મવિથ - મનુરિત (ત્રિ.) (અનુચિત, અયોગ્ય, અઘટિત) 1444 ગ્રંથના રચયિતા યાકિની મહત્તા ધર્મસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ ષોડશક ગ્રંથમાં ઔચિત્યપાલનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, સર્વાપુ તપ્રવૃત્તિઃ' અર્થાત્ જે સ્થાને જે ઉચિત હોય તદનુસાર પ્રવૃત્તિ કરવી તેને ઔચિત્યપાલન કહે છે. પરંતુ અનુચિત સ્થાને પ્રવૃત્તિ કરવાથી ઔચિત્યનું પાલન નથી બનતું. જેમ ઘરમાં રસોઈ બનાવવાનો સમય હોય અને રસોઈ બનાવવાના સમયે શ્રીમતિજીઓ ટીવી જોવા બેસી જાય તો આને અનુચિતપ્રવૃત્તિ કહેવાય. મ - અનન્ય ( વ્ય.) (ચિંતવીને, વિચારીને) દશવૈકાલિકસૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું છે કે જે પુરુષ હેયોપાદેય, હિતાહિતનો વિવેક કરીને સ્થાનાદિનો વિચાર કરીને બોલે છે. તે પંડિતજનોમાં પ્રશંસાને પામે છે. અન્યથા વિપરીત આચરણ કરનાર હાસ્યને પાત્ર બને છે. अणुचीइभासि (ण)- अनुविचिन्त्यभाषिन् (त्रि.) (વિચારીને બોલનાર, પર્યાલોચન કરીને બોલવાના સ્વભાવવાળો) દ્રૌપદીએ વિચાર્યા વિના દુર્યોધનને કહ્યું કે, “આંધળાના દીકરા આંધળા જ હોય અને ઇતિહાસ પ્રસિદ્ધ અઢાર દિવસનું મહાભારતનું ખૂંખાર યુદ્ધ ખેલાયું. શૂપર્ણખાએ વિચાર્યા વિના પરસ્ત્રીત્યાગી રાવણ આગળ સીતાના રૂપનું વર્ણન કર્યું અને રાવણે સીતામાં આસક્તિ કરી પોતાના પ્રાણ ખોયા. માટે જ પરમોપકારી જ્ઞાનીઓ કહે છે કે, હંમેશાં વિચાર કરીને જ બોલવું જોઈએ. જે વિચારીને બોલે છે તે અપમાનિત થતો નથી અને આત્મઘાતાદિ વિનોથી યોજનો દૂર રહે છે. अणुच्चरिय - अनुच्चरित (त्रि.) (શબ્દ-અવાજ નહીં કરેલું, અનુક્ત, જેનું ઉચ્ચારણ થયું ન હોય તે) સુવિનીત શિષ્યોના અનેકવિધ ગુણો પૈકી એક ગુણ છે ઇંગિતજ્ઞ. તેનો અર્થ થાય છે જે ઇશારા કે વર્તન માત્રથી જ સામેવાળાના ભાવોને જાણનાર. અર્થાતુ ગુરુ દરેક વખતે બોલીને શબ્દ દ્વારા શિષ્યને જણાવે એ જરૂરી નથી. ઘણી વખત ગુરુભગવંતે જેનું ઉચ્ચારણ ન કર્યું હોય તેવા આદેશોને તેમના હાવભાવ અને વર્તનથી શિષ્ય સમજવાના હોય છે. જે શિષ્ય આવો ઇંગિતજ્ઞ હોય છે તે ગુરુના હૃદયમાં વાસ કરે છે. *મનુષ્યાર્થ (મત્ર.) (નિંદ્ય હોઇ નહીં બોલવા યોગ્ય, નહીં બોલીને) સજ્જન પુરુષોએ જે ભાષા લોકવ્યવહારમાં અને શિષ્ટપુરુષોમાં નિંદાને પાત્ર હોય, જેને બોલવાથી હીલના, તિરસ્કાર અને ઘણાપાત્ર થવાય તેવા કવચનો નહીં બોલવા જોઈએ કેમ કે તે નિંદ્ય હોવાથી લોકમાં તેવું બોલવું અશોભનીય બને છે. આથી ન બોલવા યોગ્ય-અનુચ્ચારણીય ભાષાનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. 305 Page #347 -------------------------------------------------------------------------- ________________ મgવસ૬ - મનુષ્યશબ્દ (પુ.) (મોટેથી નહીં બોલાયેલો શબ્દ, ઊંચા શબ્દ-સ્વર વિનાનો અસંયુક્તાક્ષરવાળો શબ્દ) ચૈત્યવંદન ભાષ્યમાં જિનાલય સંબંધી પાળવાના નિયમોનું કથન કરવામાં આવ્યું છે. તેમાં દ્રવ્યપૂજા પૂર્ણ થયા બાદ ભાવપૂજાના સમયે ચૈત્યવંદન કેવી રીતે કરવું જોઇએ તેના પ્રકારોમાં એક પ્રકાર બતાવ્યો છે કે પરમાત્માની સ્તવના અતિ ઉંચા સ્વરે કે અત્યંત ધીમા સ્વરે કરવી જોઇએ નહિ. પરંતુ માત્ર પોતે અને વધુમાં બાજુવાળો સ્કૂલના ન પામે તે પ્રમાણે સ્પષ્ટ ઉચ્ચારણવાળી સ્તુતિ કે સ્તવન બોલવા જોઇએ. " अणुच्चाकुइय - अनुच्चाकुचिक (पुं.) (ગુરુની અપેક્ષાએ પોતાનું આસન કે શય્યા ઊંચી અને ચલાયમાન નથી તે, નીચી અને સ્થિર શય્યાવાળો) ગુરુભગવંત કરતાં શિષ્યનું આસન અને શવ્યા ઊંચા અને ચલાયમાન હોવા જોઇએ નહિ. કારણ કે ગુરુ કરતાં ઊંચું આસન હોય તો ગુરુની આશાતનાનો દોષ લાગે છે અને ચલાયમાન હોય તો જીવહિંસા થવાનો સંભવ છે આથી આસન કે શવ્યા પ્રમાણસર અને સ્થિર હોવા જોઈએ એમ કલ્પસૂત્રની સામાચારી અધ્યયનમાં જણાવાયેલું છે. મણુના () - મનુયાયિન (પુ.). (અનુયાયી, સેવક, નોકર) સર્વે જૈનેતર ધર્મ-દર્શનોમાં એકસમાન વસ્તુ એ છે કે, પૂજક ઘણા બધા હોઈ શકે, પરંતુ પૂજય તો માત્ર એક જ હોઈ શકે. તેમના મતે પૂજક ક્યારેય પણ સ્વયં પૂજ્ય એટલે ભગવાન બની શકતો નથી. એકમાત્ર જૈનધર્મ જ એવો છે કે તેમાં સેવક પોતે આગળ જતાં માલિક બને છે. અર્થાત્ જે પણ સાધક સેવક બનીને વીતરાગ પ્રભુની ઉપાસના કરે છે તે સ્વયં વીતરાગ-પ્રભુ બને છે. મનુષાપા - અનુયાન (જ.) (રથયાત્રા 2. પાછળ પાછળ જવું તે) સમ્યક્તના કુલ આઠ પ્રકાર બતાવવામાં આવેલા છે, તેમાંનો એક પ્રકાર છે શાસન પ્રભાવના. સ્વયંના સમ્યક્તની રક્ષા માટે અને અન્ય જીવો પણ જિનશાસનની અર્થાત્ સમ્યક્તની પ્રાપ્તિ કરે તે માટે શાસન પ્રભાવના કરવાનું શાસ્ત્રીય વિધાન છે. તેના માટે સંઘમાં મહોત્સવો, રથયાત્રાઓ આદિનું આયોજન કરવું જોઇએ. જેથી પોતાનું સમ્યક્ત નિર્મળ થાય છે અને રથયાત્રાદિ મહોત્સવ જોઇને અન્યધર્મી લોકોના મનમાં શાસન પ્રત્યે અહોભાવ જાગી જાય તો સમ્યક્તનું બીજાધાન થાય. અણુનાઈITI - ગુજ્ઞાપન (જ.) (અનુમોદન, અનુમતિ, સમ્મતિ) જિનશાસનમાં આત્મહિત અને પરહિત એમ બન્ને પ્રકારના હિતમાં વધુ મહત્ત્વ આત્મહિતને આપેલું છે. જે પ્રવૃત્તિ દ્વારા લોકોનું કલ્યાણ થતું હોય. પરંતુ આત્મહિત જોખમાતું હોય તો તેવી પ્રવૃત્તિની અનુમતિ ભગવંતે આપેલી નથી. કેમ કે આત્મહિત વિનાની પરહિત પ્રવૃત્તિ છેવટે નિષ્ફળ છે. અણુનાવUTI - અનુકશાપના (સ્ત્ર.). (છુટ્ટી લેવી, રજા અપાવવી) अणुजाणाहिगार - अनुयानाधिकार (पुं.) (રથની પાછળ જવા વડે બનતો પ્રતિષ્ઠાધિકાર) જિનશાસનની પ્રભાવના હેતુ યોજવામાં આવતી રથયાત્રાના ક્રમમાં સહુથી આગળ જલની ધારા કરનાર ધારાવાડી ચાલે. ત્યારબાદ જિનેશ્વર પરમાત્માનો રથ ચાલે અને તેની પાછળ સમસ્ત ચતુર્વિધ સંઘ ચાલતો હોય છે. અંતમાં સૌથી પાછળ અનુકંપા દાન કરનારા મુક્તમને દાનપ્રવાહ ચલાવતા હોય એવું જિનાજ્ઞામય શાસ્ત્રીય વિધાન છે. અનાળિ-અનુજ્ઞાતુમ્ (વ્ય.) (અનુજ્ઞા આપવા માટે, અનુમતિ આપવા માટે) આચાર્ય પદવીના સમયે શિષ્ય ગુરુને વંદન કરીને તેમની પાસે શિષ્યો બનાવવાની, સંઘ-સમુદાય ચલાવવાની અનુમતિ માગે છે 306 Page #348 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ગુરુ તેમને દ્રવ્ય, ગુણ અને પર્યાયે કરીને અનુમતિ આપવા માટે સ્વયં આસન પરથી ઊભા થઈને તેઓને અનુજ્ઞા આપવારૂપ કહે છે કે, જે રીતે તમને શાસ્ત્રનું અધ્યન કરાવ્યું અને શિખવાડ્યું તે પ્રમાણે તમે પણ કરશો. એમ કહીને તેમના મસ્તકે સૂરિમંત્રથી અભિમંત્રિત વાસક્ષેપ કરે છે. મનાત (3) - મનુથાત (ત્રિ.) (અનુગત, સદશ, 2. સંપત્તિ અને ગુણથી પિતા સમાન થાય તે પુત્ર 3. પાછળથી જન્મેલું) જિનશાસનની ધુરાને વહન કરનારા આચાર્ય ભગવંતોને શાસ્ત્રકારોએ ચતુર વ્યાપારી સમાન કહેલા છે. જેવી રીતે વેપારી નફાનુકશાનને વિચારીને પોતાના ધંધાને વધારે છે તેમ ગીતાર્થ આચાર્યો પણ ઉત્સર્ગ અપવાદ માર્ગોને વિચારીને શાસનના હિતાહિતને ધ્યાનમાં રાખીને અપૂર્વકોટીની શાસન પ્રભાવના દ્વારા જિનધર્મનો જગતમાં ફેલાવો કરતા હોય છે. અનુત્તિ - અનુયુ (સ્ત્રી.) (અનુકૂળ યુક્તિ-તર્ક, યુક્તિપૂર્વક હેતુગર્ભિત દૃષ્ટાન્ત, તર્કસંગત દૃષ્ટાન્ત,). આચારાંગસૂત્રમાં કહેલું છે કે, કોઈ જીવ એવો છે કે જેને હાથ-પગ, આંખો, જીભ નથી. તેવા જીવને કોઈ ભાલાની અણી મારે તો તેને વેદના થવા છતાં ઇન્દ્રિયોની વિકલતાના કારણે કોઈને કહી શકતો નથી. તેવી રીતે ત્રાસ પામતા વનસ્પતિ આદિ સ્થાવર જીવોને વેદના થવા છતાં પણ ઇન્દ્રિય વિકલતાના કારણે બોલી શકતા નથી. આવા યુક્તિસંગત તર્કવાળા દષ્ટાંતોથી પરમાત્માએ હિતોપદેશ આપ્યો છે. જે કોઇથી પણ છેદી શકાય તેમ નથી. આ તર્કસંગત વાતનો કોઈ વિરોધ કરી શકે નહીં. મજુનેદું-મનુષ(2) (સૌથી મોટા પછી ત્રીજા નંબરે જે હોય તે, મોટાથી ઊતરતા ક્રમે હોય તે) માયા - ઝનૂતા (સ્ત્રી.) (ઉદ્દેશ્યતારૂપે વિષયતા વિશેષ, લક્ષ્યતા) જેને પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. પોતાને શું મેળવવું છે તેની ખબર છે તેવા પ્રાજ્ઞ પુરુષને પોતાનું લક્ષ્ય જલદી મળી જાય છે. પરંતુ જેને લક્ષ્યની ખબર જ નથી. પોતે જે કાર્ય કરી રહ્યો છે તેનો કોઇ ઉદ્દેશ્ય નથી તેવા જીવો અભવ્ય જીવની જેમ આ સંસારમાં આમથી તેમ કૂટાયા જ કરે છે. પછી તે વ્યવહારિક જગત હોય કે આધ્યાત્મિક દુનિયા હોય. अणुज्जियत्त - अनूर्जितत्व (न.) (નિર્બળતા, બળરહિતપણું) યાદ રાખજો ! પૈસા-ટકાથી, સત્તાની રૂએ કે પછી શારીરિક રીતે બળીયા છો તેથી દુર્બળ-અનાથ જીવો પર સેફ જમાવવામાં કોઇ શરવીરતા નથી. ખરી શુરવીરતા તો તમારા આત્માને અનંતકાળથી કનડી રહેલા કર્મોને હરાવવામાં છે. જેણે મહાબલી કર્મોને પરાસ્ત કર્યા છે તે જ વીર કહેવાય છે. બાકીના તો માત્ર નામના જ શૂરવીર છે. મggય - નૃગુવ (ત્રિ.) (અસરલ, વક્ર, કપટી) આપણે વર્ષોથી વ્યાખ્યાનોમાં સાંભળીએ છીએ કે, ભગવાન મહાવીરસ્વામીના શાસનના જીવો જડ અને વક્ર હોય છે. એટલે આપણે પોતાને જડ અને વક્રતાના અધિકારી માની બેઠા છીએ. મનમાં વક્રતાનું સર્ટીફિકેટ ધરીને બોલીએ છીએ કે, અરે ભાઇ! શાસ્ત્રોએ જ કહ્યું છે કે આ કાળના જીવો આવા જ હોય. આવા કુતર્કો કરાનારાઓ સમજી રાખજો કે ભલે શાસનના જીવો જડને વક્ર હોય, પરંતુ શાસનનું સંચાલન અને મોક્ષની પ્રાપ્તિ તો વક્રતા વગરના એટલે ઋજુ અને પ્રાજ્ઞ જીવો જ કરી શકે છે. અણુટ્ટા - અનુધ્યાન (જ.) (ચિંતન, વિચાર) જૈનેતર દર્શનમાં થયેલા ઋષિ વલ્કલચીરિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ શુભ ધ્યાને ચઢવાથી થઇ. પ્રસન્નચંદ્ર રાજર્ષિને નરકના દુઃખોથી ઉગારીને મોક્ષના શિખર પર બિરાજમાન કરનાર પણ તેમના આત્મિક શુદ્ધ વિચારો જ હતા. તેઓ જ માત્ર નહીં પરંતુ અત્યાર સુધી જેટલા પણ આત્માઓ મોક્ષમાં ગયા છે તે, માત્રને માત્ર શુભ ભાવોને કારણે. આનાથી સ્પષ્ટ થાય છે કે મોક્ષની સીડીનું પ્રથમ 301 Page #349 -------------------------------------------------------------------------- ________________ પગથિયું શુભ વિચારોથી શરૂ થાય છે. મUાવિત્ત - અનુધ્યાય (મ.) (ચિંતવીને, વિચારીને) ઘરમાં આગ લાગી હોય, તેને બૂઝાવવાનો કોઈ રસ્તો જ ન હોય, તે સમયે જેટલું બચાવાય તેટલું બચાવીને બહાર નીકળે તે સાચો બુદ્ધિશાળી છે. પરંતુ એમ વિચારીને બેઠો રહે કે, હવે આગ લાગી જ છે તો બળે છે એટલું બળવા દો. એવાને લોકો મૂર્ખ જ કહેશે. તેમ જ્ઞાની ભગવંતો કહે છે, પાપપ્રચુર સંસારમાં બને તો સંપૂર્ણ ધર્મનું પાલન કરવું જોઇએ, જો શક્ય ન હોય તો જેટલો બની શકે તેટલો ધર્મ તો આચરવો જ જોઈએ. તેમાં કોઇ શરમની વાત નથી. જ્ઞાનીઓએ તો તેને જ પંડિત કહ્યો છે. મઠ્ઠા - મનુષ્ઠાન (જ.). (આચાર, ક્રિયાકલાપ, ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન 2. કાળ સંબદ્ધ અધ્યયનાદિ) અનુષ્ઠાન માટે અષ્ટક પ્રકરણાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે, જે તત્ત્વ સંવેદનાથી ઉત્પન્ન થયેલું આન્તર્વિવેકયુક્ત હોય, શાન્ત અને દાન્ત ગુણોવાળુ હોવાથી ચંચળતાદિ વિપ્લવોથી રહિત હોય, ઉત્તરોત્તર પરંપરાએ સાનુબંધ શુભપરિણામવાળું અને ચૈત્યવંદન આદિ બાહ્ય ચેષ્ટાવાળું અનુષ્ઠાન હોય તે જ જિનાજ્ઞાનુસારી અનુષ્ઠાન સમજવું. ૩દિર - મકિત (ત્રિ.) (આચરિત, સેવિત, વિધિથી સંપાદિત). લોકોને દેખાડવા માટે કે અન્ય માન-પાનાદિક મેળવવા માટે કરાયેલી ધર્મક્રિયા એટલે સમજી લો કે ગર્દભ દ્વારા વહન કરાતા ચંદનના ભારની જેમ શારીરિક શ્રમરૂપ જ થાય છે. જ્યારે હૃદયના ઉછળતાં ભાવોથી સારી રીતે આચરેલું નાનું સરખું ધર્માનુષ્ઠાન પણ જીવને તારનારું બને છે. માટે ધર્મની બધી જ ક્રિયાઓ આત્મસાક્ષીએ શુદ્ધભાવે કરવાની કહેલી છે. મનુસ્થિત (ત્રિ.) દ્રવ્યથી બેઠેલો, ઊઠેલો નહિ, તૈયાર નહીં ૨.ભાવથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉદ્યોગથી રહિત). અનર્થદંડવાળી પ્રવૃત્તિઓને જ કેન્દ્રવર્તી બનાવીને તેમાં જ જીવ રચ્યોપચ્યો રહ્યો છે. અનાદિકાળથી ચાલતી આ પ્રવૃત્તિઓ પછી. પણ જીવનો નિસ્તાર થયો નથી. કારણ કે યથાર્થ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત સારભૂત સત્કર્મો વિશે તેની દષ્ટિ ગયેલી નથી. સાત - અનુનયત (ત્રિ.) (પોતાના અભિપ્રાયથી ધીરે ધીરે જણાવતો-સમજાવતો) મૂર્ખ માણસો જ્યારે ને ત્યારે કોઈને પૂછે તો પણ વગર વિચાર્યે પોતાની માન્યતા જણાવતા રહે છે અને સુજ્ઞ પુરુષો કોઈ પૂછે ત્યારે જ આગળ પાછળની દરેક બાબતોનો વિચાર કરીને પોતાનો અભિપ્રાય શનૈઃ શનૈઃ જણાવતા હોય છે. મનુI () - અનુનાવિન (2.) (પડઘો ઊઠે એવી રીતે બોલનાર, પ્રતિધ્વનિ ઊઠે એવું બોલનાર) જે શબ્દ બોલ્યા પછી તેના પ્રતિઘોષ પડે તેને કહેવાય છે અનુનાદિ તીર્થકર ભગવાનની વાણી 35 અતિશયયુક્ત હોય છે. આ પાંત્રીસ અતિશયોમાં અનુનાદિ પણ એક અતિશય છે. જેના કારણે સમવસરણમાં પરમાત્માના વચનો ગુંજતા રહે છે. अणुणाइत्त - अनुनादित्व (न.) (પડઘો ઊઠે તેવો અવાજ, સત્યવચનના 35 અતિશયોમાંનો એક) अणुणाय - अनुनाद (पुं.) (પ્રતિધ્વનિ, પ્રતિશબ્દ) મનુષ્યમાત્રને અન્ય વ્યક્તિઓ તરફથી સહયોગની અપેક્ષા હોય છે. તે હંમેશાં વિચારે છે કે, કોઈ તરફથી કોઈપણ પ્રકારની તકલીફો ન પડે. જ્યારે વિશેષ કરીને બને છે ઉલટું. તેનું કારણ છે કે, તે પોતે બીજાનો સહયોગ મળે તદનુસાર આચરણ કરતો નથી. ખુદ-પોતે તો સુખ ઈચ્છે છે, પરંતુ અન્યોને દુઃખ જ આપે છે. સમજવા જેવી વાત છે કે જેવું વાવશું તેવું જ ફળ પ્રાપ્ત થશે. 308 Page #350 -------------------------------------------------------------------------- ________________ મગુOTI - અનુનાશ (પુ.) (પાછળ મરવું 2. અદૂરદેશાદિ). પુરાતન ભારતીય સંસ્કૃતિની એ પરંપરા રહી છે કે, સ્ત્રીઓ શીલનું અત્યંત પ્રયત્નપૂર્વક જતન કરતી હતી. ઉચ્ચવર્ણની જ્ઞાતિમાં પતિ નાની વયમાં જ મરણ પામ્યો હોય તો તેની સ્ત્રી માતા-પિતા કે સાસરીમાં જ શેષ જીવન ધર્મની આરાધનાઓ તથા પુત્રાદિના લાલન-પાલનમાં અને વડીલોની સેવામાં શીલધર્મનું રક્ષણ કરતી વીતાવતી હતી. શીલધર્મનું રક્ષણ કરવા માટે કેટલીક સતીઓ તો પતિની ચિતાની સાથે જ અનુસરણ કરતી હતી. જેને પ્રાચીન સમયમાં સતીપ્રથા કહેતા હતા. કાનુનાથ (2.) (તેની નજીક રહેલા દેશાદિ. 2. નાકથી બોલાયેલો અનુનાસિક સ્વર 3. નાકમાંથી નીકળેલો સ્વરાનુગત ગાયનના છ દોષોમાંનો એક દોષ 4. વિનાશની પાછળ થનાર). પ્રાચીનકાળથી ચાલી આવતી કલાઓમાં ગીત-ગાન પણ એક છે. કલાપ્રતિપાદક શાસ્ત્રોમાં તેના લક્ષણાદિ સંબંધી અને તેનો અભ્યાસ કેવા ગુણોવાળો તથા કેવા દોષોથી વર્જિત હોવો જોઈએ આદિ તેના દરેક પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવતું હોય છે. ગાયકના લક્ષણો બતાવતાં કહ્યું છે કે, ગાયકનો સ્વર સ્પષ્ટ ઉચ્ચારવાળો, સાંભળનારને આનંદ થાય તેવો મધુર હોવો જોઈએ. ગીતના શબ્દો જો નાકમાંથી નીકળતા હોય તો તે ગાયનને દોષયુક્ત ગણાવેલું છે. अणुणिज्जमाण - अनुनीयमान (त्रि.) (પ્રાર્થના કરાતો) અનેક જન્મોની કઠિન તપશ્ચર્યા પછી મળેલા આ મનુષ્યભવને જીવ બાળપણ, જવાની અને ઘડપણરૂપ ત્રણ અવસ્થાઓ વડે તે-તે સમયની ક્રિયાઓના આચરણમાં મસ્ત બનીને ખરચી નાખે છે અને અંત સમય નજીક આવે છે ત્યારે પરભવના ભાતા સ્વરૂપ ધર્મનું આસેવન નહીં કર્યાનું ધ્યાનમાં આવતાં કાળદેવતાને આજીજી કરે છે. હવે શું કરે “જબ ચિડીયા ચુગ ગઈ ખેત’ પશુપતિ (ય) - અનુન્નત (ત્રિ.) (નિરભિમાની, નમ્ર, ગર્વ વિનાનો, મદરહિત 2. ઉન્નત નહીં તે) ‘ઉન્નત’ શબ્દ ગર્વિષ્ટ થવું, અહંકાર કરવો, મદથી ઉન્મત્ત થવું એવા અર્થોમાં અત્રે પ્રયોજાયેલો છે. ઉન્નતના બે પ્રકાર કહેલા છે. એક દ્રવ્યોન્નત અને બીજો ભાવોન્નત. જે છાતી કાઢીને ચાલે અને જાણે આકાશને જોતો હોય તેમ ગર્વિષ્ટ વ્યવહાર કરે તે દ્રવ્યોન્નત કહેવાય છે. જયારે ઉચ્ચજ્ઞાતિમાં જન્મ પામેલો હોવાનું કે વિશિષ્ટ તપાદિનું અભિમાન કરે તેને ભાવોન્નત કહેલો છે. UU/વUIT - મનુજ્ઞાપના (સ્ત્રી.) (અનુમોદન, સંમતિ 2. આજ્ઞા, રજા) ગુરુની આજ્ઞા કે અનુમતિ પ્રાપ્ત કરીને જ કોઈપણ કાર્ય કરવું એવો સાધુ ભગવંતોનો આચાર છે. તેને અનુજ્ઞાપના કહેવાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ તેના કુલ છ ભેદ છે એમ પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં વિસ્તારથી નિરૂપિત છે. મUUવો - અજ્ઞાની (સ્ત્રી) (ઉપાશ્રય-વસતિ કે મકાનની રજા માગવાની ભાષા) કોઈ વસ્તુને ગ્રહણ કરવી હોય કે કોઈપણ સ્થાને થોડા સમય માટે નિવાસ કરવાનો હોય તો તેના માલિકની અનુજ્ઞા મેળવ્યા પછી ઉપયોગ કરવાનો શ્રમણ ભગવંતોનો આચાર છે. જેનું તેઓ અપ્રમત્તપણે પાલન કરે છે. જો પાલન કરવામાં ચુકી જવાય તો તેમને અદત્તાદાનનો દોષ લાગે છે. મUવિત્તા - અનુજ્ઞાથ (અવ્ય.) (અનુમતિ આપીને, સંમતિ આપીને). अणुण्णवियपाणभोयणभोइ (ण) - अनुज्ञाप्यपानभोजनभोजिन् (पुं.) (આચાર્ય આદિની અનુજ્ઞા લઈને આહાર-પાણી ગ્રહણ કરનાર) સમજી રાખો કે- જેમ સાધુ માટે આહાર-પાણી ગ્રહણ કરવાની વિધિમાં પોતાના ગુરુ વડિલ કે આચાર્ય ભગવંતની અનુમતિ લેવી - 309 Page #351 -------------------------------------------------------------------------- ________________ જરૂરી બને છે તેમ ગૃહસ્થને પણ ઘરમાં જો મા-બાપ કે વડિલો ઉપસ્થિત હોય તો તેમને પ્રથમ જમાડીને પછી અનુજ્ઞા લઈને પોતે આહારાદિ ગ્રહણ કરે એવો ગૃહસ્થાશ્રમનો નિયમ શાસ્ત્રકારોએ વિહિત કરેલો છે. अणुण्णवेमाण - अनुज्ञापयत् (त्रि.) (અનુજ્ઞા આપતો, સંમતિ આપતો) સ્થાનાંગસુત્રના છઠ્ઠા સ્થાનમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની કાળધર્મ વિધિ અંગે જણાવ્યું છે કે, કાળની ગતિને પામેલા સ્વજનાદિકને અર્થાતુ કાળધર્મ પામેલા શિષ્ય, ગુરુ કે ગુરુભાઈ આદિના શરીરને પરઠવવાની અનુજ્ઞા આપતો સાધુ દોષનો ભાગી બનતો નથી. મy - મનુજ્ઞા (સ્ત્રી) (અધિકાર આપવો 2. અનુમોદન દેવું, સંમતિ આપવી, આજ્ઞા) સંમતિ આપવી, અનુમોદન કરવું, રજા આપવી વગેરે અર્થોમાં અનુજ્ઞા શબ્દનો પ્રયોગ થાય છે. પંચકલ્પ ભાગમાં અનુજ્ઞાકલ્પનું વિસ્તૃત વિવેચન કરતાં તેના 1. નામ 2. સ્થાપના 3. દ્રવ્ય 4. ક્ષેત્ર 5. કાળ અને 6. ભાવ એમ છ ભેદ કહેલા છે. જ્યારે સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં ગુવદિની અનુજ્ઞા પ્રાપ્ત કરવા સંબંધી અર્થ કરતાં 1. આચાર્યની 2. ઉપાધ્યાયની અને 3. ગણિની એમ ત્રણ પ્રકારની અનુજ્ઞા જણાવી છે. મguપI - અનુરાત (ત્રિ.). (જિનેશ્વરો દ્વારા અનુમતિ અપાયેલું, રજા આપેલું, આજ્ઞા આપેલું, અનુમોદન, અનુમતિ) જિનદર્શનની આરાધનામાં ઉત્સર્ગ અને અપવાદ એમ બે માર્ગ પ્રવર્તે છે. ઉત્સર્ગમાર્ગે નિયમ છે કે, જે સ્વયં ગીતાર્થ નથી તે શ્રમણે ગીતાર્થની નિશ્રામાં જ વિહાર કરવો જોઈએ. અગીતાર્થને સ્વતંત્ર વિહારનો નિષેધ છે. પરંતુ કોઈ કાર્યવિશેષે કે પછી સાધુના ઉત્તમ જીવદળને ધ્યાનમાં રાખીને ગીતાર્થ ગુરુભગવંતે અનુમતિ આપેલી હોય તે શ્રમણ એકલા વિચરવાને અધિકારી છે. તે સિવાયનાને સર્વથા ના કહેલી છે. મUNTIL - અનુકન્ય (.): (શ્રમણને વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવા માટેનું શાસ્ત્રીય વિધાન) પંચકલ્પ ભાષ્યાદિ ગ્રંથોમાં નિગ્રંથ શ્રમણોને પહેરવાના વસ્ત્રો અને આહાર ગ્રહણ કરવાના પાત્રાદિ અંગે માર્ગદર્શન કરવામાં આવેલું છે. સાધુએ ક્યા સમયે, કેવી રીતે, કેટલા વસ્ત્રોનું કેવી રીતે ગ્રહણ કરવું. તેનો ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગનું કથન કરેલું છે. અચેલક કલ્પના પાલક શ્રમણે નિર્દોષ, કોઇ જીવની લાગણીઓને ઠેસ ન પહોંચે અને જે અત્યંત અલ્પમૂલ્યવાન હોય તેવા જ વસ્ત્રો ગ્રહણ કરવા જોઇએ. તેવું પ્રતિપાદન કરેલું છે. अणुण्हसंवट्टियकक्कसंग - अनुष्णसंवर्तितकर्कशाङ्ग (त्रि.) (ભિક્ષાપરિભ્રમણના અભાવે ગરમી લાગવાના અભાવના કારણે અકર્કશ-શીતળ છે અંગો જેના તે) अणुतडभेय - अनुतटभेद (पुं.) (વાંસને ચીરવાથી જેમ ફાડ પડે તેમ કોઇ દ્રવ્યને ચીરવાથી ફાડ પડે તે, પદાર્થોનું એક પ્રકારનું પૃથક્કરણ) अणुतडियाभेय - अनुतटिकाभेद (पुं.) (શેરડીને ચીરવાથી જેમ છોતરાં ઊતરે તેમ કોઈ વસ્તુને ચીરવાથી તેની છાલ ઊતરે તે જાતનો દ્રવ્ય ભેદ) જીંદકાચાર્ય પર ખોટો આક્ષેપ આવ્યો અને કાચા કાનના રાજાએ જીવતે જીવ તેમની ચામડી ઊતરાવી. આમાં દેખીતી રીતે દોષ ભલે મંત્રીનો કે રાજાનો હોય. પરંતુ ખરો દોષ તો તેઓએ પૂર્વભવમાં બાંધેલા કર્મનો હતો. પૂર્વભવમાં તેઓએ એક કોળાની છાલને વચ્ચેથી તોડ્યા વિના એક જ વારમાં ઊતારી હતી અને મૂછ પર તાવ દેતા તેઓએ પોતાના કરેલા દુષ્કૃત્યની પ્રશંસા કરી હતી. આથી તે ચીકણા કર્મબંધના પ્રતાપે બીજા ભવમાં તેમને ચામડી ઊતરાવવાનો કર્મસંયોગ ઉપસ્થિત થયો હતો. મત () - અનુતાપિન (ત્રિ.). (અકલ્પનીયના પ્રતિસેવન પછી પસ્તાવો કરનાર, થયેલી ભૂલ માટે ખેદ કરનાર) મહાવીરસ્વામીના શાસનમાં થયેલા વિદ્યાધર સત્યકી જે આવતી ચોવીસીમાં તીર્થંકર બનવાના છે તેઓ અત્યંત કામુક પુરુષ હતા. 310 Page #352 -------------------------------------------------------------------------- ________________ તે અદૃશ્યરૂપીણી વિદ્યાના પ્રભાવે કેટલીય સ્ત્રીઓના શીલનું ખંડન કરતા હતા. પરંતુ પરમાત્માનું શાસન પામ્યા પછી તેમને પોતાના અપકૃત્યો માટે ભારોભાર ખેદ હતો. તેઓ પોતાનું માથું પછાડી પછાડીને મોટેથી પોક મૂકીને પસ્તાવો કરતા પ્રભુને વિનંતી કરતા હતા કે, હે પરમાત્માનુ! મને આ દુર્ગુણથી બચાવ. બોલો છે આપણો આવો અપરાધ સ્વીકૃતિનો ભાવ? મyતાવ - અનુતાપ (કું.). (પશ્ચાત્તાપ, પસ્તાવો, ખેદ) કોઇક કવિએ સાચું જ લખ્યું છે કે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે. આ પસ્તાવારૂપી અમૃતનું ઝરણું ભલભલા પાપીનેય મહાન બનાવી દે છે. વાલિયામાંથી વાલ્મીકી, કામી તુલસીદાસમાંથી સંત તુલસીદાસ અને ચાર મહાહત્યાઓ કરનારા દઢપ્રહારીમાંથી કેવલી દઢપ્રહારી બનાવી દે છે. જરૂર છે માત્ર હૃદયપૂર્વક ભૂલો પ્રત્યે તિરસ્કારના ભાવની. મજુતાવિ () - મનુતાપિન (પુ.) (દોષિત આહારાદિ ગ્રહણ કર્યા પછી પશ્ચાત્તાપ કરનાર) દરરોજ ઘડો ભરીને ભાત ખાવા જોઇતા હોવાથી જેમનું નામ કુરગડ મુનિ પડ્યું હતું. તે મહાત્મા કોઇપણ જાતનો તપ કરી શકતા નહોતા. સંવત્સરી પર્વના દિવસે તેઓ ભિક્ષામાં ભાત વહોરીને જ્યારે વાપરવા બેઠા ત્યારે ચિત્તમાં તપ નહીં કરી શકતા હોવાનો તીવ્ર પશ્ચાત્તાપ હતો. આંખમાંથી આંસુ વહે જતા હતા અને આહારને આરોગતા હતા. પોતે કોઇ વિશિષ્ટ તપ કે જ્ઞાનાદિના ધણી ન હોવા છતાં માત્ર પશ્ચાત્તાપના પ્રતાપે જ તેમને ગોચરી વાપરતા વાપરતા કૈવલ્યજ્ઞાન પ્રગટ થયું. अणुताविया - अनुतापिका (स्त्री.) (બીજાને સંતાપ ઉપજાવનારી ભાષા, કટુવચન) મુનિવરના અનેક ગુણોમાં એક ગુણ છે મૃદુભાષી. મૂદુ એટલે કોમળ. સાધુની વાણી હંમેશાં કોમલ હોય. તેમની ભાષા સર્વને વી હોય. તેમનું વચન ક્યારેય પણ બીજાના દિલને ઠેસ પહોંચાડનારું કે ચિત્તમાં સંતાપ ઉત્પન્ન કરનારું ન હોય. મુનિની ભાષા ક્યારેય પણ કઠોર કે કર્કશ ન હોય અને જેની ભાષા કઠોર અને કર્કશ હોય તે સાચો શ્રમણ ન હોય. अणुतप्पया - अनुत्रप्यता (स्त्री.) (પરિપૂર્ણ અંગોપાંગતા, જેનાથી લજ્જા ન પમાય તેવી સર્વાગપૂર્ણ શરીર સંપત્તિ) આઠ કર્મપ્રકૃતિઓમાં નામકર્મ પ્રકૃતિનો સ્વભાવ છે કે જીવને તેના કર્મોને અનુસાર શરીર સંપત્તિ આપે છે. જે જીવે અશુભ નામકર્મ સંચિત કર્યા હોય તેને અગ્નિશમ જેવા વિકૃત અને જોતા જ ભય ઉપજાવે તેવું શરીર મળે છે અને જે જીવે સુદેવ-સુગુરુ અને સુધર્મની સમ્યગુ આરાધના દ્વારા સત્કર્મો બાંધ્યા હોય તેને સનતુ ચક્રવર્તી અને શાલિભદ્ર જેવું નિરુપમ મનોહર અને સર્વાગે પરિપૂર્ણ એવી શારીરિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. મજુર - મનુa (ત્રિ.) (અકથિત, નહીં કહેલું) પ્રેમની ભાષા સર્વત્ર એક સમાન હોય છે, પછી તે વ્યવહારિક જગત હોય કે આધ્યાત્મિક જગત. જેમ બે પ્રેમીઓ વચ્ચેનો સંબંધ અનિર્વચનીય હોય છે, તેમાં ભાષાની જરૂર પડતી નથી, તેમ ભક્ત અને ભગવાન તથા ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ પણ એવો જ હોય છે. શિષ્ય અને ભક્ત તેમના આરાધ્ય દેવ અને ગુરુની વાત વગર કહ્યું સમજી જતા હોય છે. તેમણે કહેલું ન હોય તો પણ તેમની આજ્ઞાનુસારિણી પ્રવૃત્તિ જ કરતા હોય છે. પુત્તર - અનુત્તર (ત્રિ.) (સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, અનન્ય સંદેશ 2. જેના પછી બીજું કોઇ ઉત્તર-પ્રધાન નથી તે 3. વિજયાદિ અનુત્તર વિમાન) ઠાણાંગસૂત્રના પાંચમા સ્થાનમાં અનુત્તર એટલે સર્વોત્કૃષ્ટતાના વિષયમાં કેવલી ભગવંતોને દસ વસ્તુ અનુત્તર હોય છે તેમ કહેલું છે. તે ક્રમશઃ 1. અનુત્તર જ્ઞાન 2. અનુત્તર દર્શન 3. અનુત્તર ચારિત્ર 4. અનુત્તર તપ 5. અનુત્તર વીર્ય 6. અનુત્તર ક્ષમા 7. અનુત્તર મુક્તિ 8, અનુત્તર ઋજુતા 9. અનુત્તર માર્દવતા અને 10. અનુત્તર લાઘવતા. 311 Page #353 -------------------------------------------------------------------------- ________________ અનુત્તર - અનુત્તરપત્તિ (ત્રિ.) (સિદ્ધગતિ, સિદ્ધગતિને પ્રાપ્ત થયેલું) સંસારમાં ચાર ગતિઓ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક, કર્મથી લેપાયેલો આત્મા અનંતકાળથી એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં એમ ચારે ગતિમાં આથડ્યા જ કરે છે. આ ગતિઓનો ક્યારેય અંત આવતો નથી. કેમ કે આ સંસારની ગતિ જ એવી છે. એકમાત્ર સિદ્ધિગતિ જ એવી છે કે જે પામ્યા પછી જીવને પછી બીજી કોઇ ગતિમાં જવાનું રહેતું જ નથી. સિદ્ધિગતિને અનુત્તરગતિ પણ કહેવામાં આવે છે. મજુત્તર |- મનુત્તરથા (સ્ત્રી.). (મોક્ષ, સિદ્ધશિલા, ઇષ~ાભાર પૃથ્વી). સિદ્ધશિલાનું એક શાસ્ત્રીય નામ ઈષ~ાભાર પૃથ્વી પણ છે. સિદ્ધશિલાની પછી આગળ કંઈ છે જ નહીં. ત્યાં લોકાકાશનો છેડો આવે છે અને અલોકાકાશ શરુ થાય છે. કર્મમુક્ત આત્માની ગતિ ઊર્ધ્વગામી હોવા છતાં પણ સિદ્ધશિલા પછી આગળ જઇ શકાતું ન હોવાથી અંતે સર્વકર્મોથી મુક્ત થયેલા સિદ્ધાત્મા પણ સિદ્ધશિલામાં જ સ્થિરતા પામે છે. ગુત્તર - મનુત્તર (ર.). (જે હોતે છતે પાર ન પમાય તે, પારગમનનું પ્રતિબંધક-પ્રતિરોધક) સંસારના સર્વકાર્યોથી નિવૃત્ત થઈને પાર પામવું તેનું નામ મોક્ષ. મોક્ષ ત્યાં સુધી નથી થવાનો જ્યાં સુધી સંસાર છે. સંસારથી પાર ત્યાં સુધી નથી પમાતું જ્યાં સુધી કર્યો છે અને કર્મો ત્યાં સુધી ખતમ નથી થવાના જ્યાં સુધી જીવાત્મા મન-વચન-કાયાના શુદ્ધયોગોમાં પ્રવૃત્ત નથી થવાનો. યાદ રાખજો! સીડીનું અંતિમ પગથિયું ચઢવા માટે શરૂઆત પહેલા પગથિયાથી જ કરવી પડે. , મરવાસ - મનુત્તરવાસ (પાશ) (પુ.) (સંસારાવાસ 2. પારવશ્ય) સંસાર એટલે પરતંત્રતા. તેમાં સ્વાધીનતાનું ક્યાંય નામોનિશાન નથી હોતું. બાળક માતા-પિતાને આધીન છે, પત્ની પતિને આધીન છે, નોકરીયાત શેઠને આધીન છે. જ્યાં પણ સાંસારિક પ્રવૃત્તિ આવી ત્યાં માત્રને માત્ર પરાધીનતા જ આવવાની. એક માત્ર ધમરાધનામાં જ સ્વાધીનતા છે. કેમ કે તે માત્રને માત્ર પોતાના આત્મા માટે જ કરવાનો છે અને તે પણ જાતે જ. જો ધર્મમાં સ્વાધીનતા હોય તો તેનું ફળ પણ તેવું જ મળે છે ને! अणुत्तरणाणदंसणधर - अनुत्तरज्ञानदर्शनधर (त्रि.) (સર્વોત્તમ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર તીર્થંકરાદિ) ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત જીવોમાં જ્ઞાન અને દર્શન બન્ને હોય છે. પરંતુ તે જ્ઞાન અને દર્શન પોતાના કર્માનુસાર ભિન્ન-ભિન્ન પ્રકારે હોય છે. અર્થાતુ જેનો જેવા કર્મનો ક્ષયોપશમ હોય તદનુસાર વધુ કે અલ્પ માત્રામાં જ્ઞાન-દર્શનનો ઉઘાડ હોય છે. જ્યારે તીર્થકર, કેવલી અને સિદ્ધ ભગવંતોને ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થયો હોવાથી મધ્યાહ્નના સૂર્યના પ્રકાશની જેમ જાજવલ્યમાન જ્ઞાન અને દર્શન હોય છે. મy{urfM () - મનુત્તરજ્ઞાનિસ્ (ત્રિ.) (ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા કેવલી) સુભાષિતમાં કહેલું છે કે, "o પૂજ્ય દાનાવિધાન સર્વત્રપુ અર્થાત રાજા તો માત્ર પોતાના દેશમાં જ પુજાય છે જયારે જ્ઞાની પુરુષ સર્વત્ર પૂજાય છે. જો સામાન્ય જ્ઞાનને ધારણ કરનારા પંડિતો અને વિદ્વાનોને સમસ્ત જગત પૂજે છે તો પછી ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન નિર્મલ અને અનુત્તર કેવળજ્ઞાનના સ્વામી ભગવંતોને ત્રણે જગત પૂજે તેમાં કોઈ શંકા નથી. अणुत्तरधम्म - अनुत्तरधर्म (पुं.) (ઉત્કૃષ્ટ ધર્મ, શ્રત અને ચારિત્રરૂપ ધર્મ) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે યોગશાસ્ત્ર ગ્રંથમાં લખ્યું છે કે, હે પરમાત્મનુ! પરભવમાં હું રંક કે ભિખારી બનવાનું પસંદ કરીશ જો મને આપનું લોકોત્તર શાસન મળતું હશે તો. પરંતુ આપના શ્રત અને ચારિત્રરૂપ ધર્મ વિનાની ચક્રવર્તીની કે 312 Page #354 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટની પદવી મળતી હશે તો પણ તે મને સ્વીકાર્ય નથી. ધન્ય છે કલિકાળ સર્વજ્ઞ પ્રભુની લોકોત્તર ભાવનાને ! अणुत्तरपरक्कम - अनुत्तरपराक्रम (पुं.) (સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા તીર્થકર, જિનેશ્વર) શત્રુઓ બે પ્રકારે છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય શત્રુઓને હરાવવા, મારવા તે તો સામાન્ય પરાક્રમ છે. કેમ કે તે પોતાનાથી પર છે. જ્યારે પોતાની અંદરમાં જ રહેલા અને પોતાના જ માની લીધેલા રાગ-દ્વેષ, મોહ, કષાયાદિ શત્રુઓને હરાવવા માટે અનુત્તર પરાક્રમની જરૂર પડે છે. તીર્થકર ભગવંતો આવા અનુત્તર પરાક્રમવાળા છે. જેઓ આ અત્યંતર શત્રુઓને અપૂર્વ પરાક્રમથી પરાસ્ત કરે છે તેઓ જ મોક્ષનગર પર રાજ કરી શકે છે. अणुत्तरपुण्णसंभार - अनुत्तरपुण्यसंभार (पुं.) (સર્વોત્તમ હેતુભૂત તીર્થંકર નામકર્મ લક્ષણ પુણ્યનો સમૂહ જેને છે તે, તીર્થકર) પંચસૂત્રમાં તીર્થકર ભગવંતોના વિશેષણોમાં એક વિશેષણ આવે છે મજુત્તરપુJUાસંમારા' અર્થાતુ અનંત પુણ્યસમૂહના સ્વામી. હા, આ જગતમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના માલિક હોય તો તે છે તીર્થકર ભગવંત. એ અનુત્તર પુણ્યના પ્રતાપે જ તો તીર્થકર જેવી સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરે છે અને તેમની સેવામાં કમસે કમ એક કરોડ દેવતાઓ તહેનાત હોય છે. अणुत्तरविमाण - अनुत्तरविमान (न.) (જેના પછી કોઇ જ દેવવિમાન નથી તે, વિજયાદિ નામક પાંચ અનુત્તરવિમાન). ચૌદરાજલોકમાં સહુથી ઉપર અને સિદ્ધશિલાની નીચે અનુત્તર નામક દેવલોકના પાંચ વિમાનો આવેલા છે. જેના વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નામો છે. આ વિમાનમાં વસનારા દેવોને તીર્થકંરોના કલ્યાણકો ઉજવવાનો કોઇ પ્રકારનો વ્યવહાર હોતો નથી. કેમ કે તેઓ વ્યવહારથી પર હોય છે અને પછીના ભાવમાં સિદ્ધ થતા હોઈ એકાવતારી હોય છે. अणुत्तरोववाइय - अनुत्तरोपपातिक (पुं.) (અનુત્તરવિમાનમાં ઉત્પન્ન, અનુત્તરવિમાનવાસી દેવ, સર્વાર્થસિદ્ધાદિ પાંચવિમાનમાં ઉપપાતવાળો) જે જીવનું સંપૂર્ણ જીવન જિનાજ્ઞાનુસારીનું હોય, જેણે ઉત્કૃષ્ટ કક્ષાની ચારિત્રની આરાધના કરી હોય અને જેનો માત્ર એક ભવ બાકી હોય તેવા એકાવતારી મહાનચારિત્રી આત્મા જ અનુત્તરવિમાનના અધિકારી બનતા હોય છે. આ દેવલોકમાં ઉત્પન્ન થનારા આત્માઓ એક કે બે ભવમાં જ પોતાના સઘળાય કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં સિધાવે છે. આથી તેઓ અનુત્તરોપપાતિક કહેવાય છે. અર્થાત્ આનાથી વધારે ઉત્પત્તિ નથી જેની તે અનુત્તરોપપાતિક છે. अणुत्तरोववाइयदसा - अनुत्तरोपपातिकदशा (स्त्री.) (તે નામક નવમો આગમગ્રંથ) પિસ્તાલીસ આગમોમાંના નવમા આગમગ્રન્થનું નામ છે અનુત્તરોપપાતિકદશાસૂત્ર. આ આગમમાં કુલ ત્રણ વર્ગ પાડવામાં આવેલા છે. અને તેની અંદર જે જે શ્રમણો ચારિત્રજીવનની ઉત્કૃષ્ટ આરાધના કરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે તેમના ચારિત્રજીવનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. પ્રવ7 - અનુવાર (પુ.) (સ્વર ભેદ, નીચા સૂરથી બોલવામાં આવતો સ્વર) શબ્દશાસ્ત્રમાં સ્વરોચ્ચારણના ત્રણ ભેદ માનવામાં આવ્યા છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. તેમાં જે સ્વર તાલુ આદિ ભાગોના સ્પર્શપૂર્વક અત્યંત નીચા અવાજે બોલવામાં આવે તેને અનુદાત્ત સ્વર કહેવામાં આવે છે. વેદપાઠીઓ વેદની ઋચાઓનો પાઠ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના યથાયોગ્ય માધ્યમથી કરતા હોય છે. પુજય - મનુલય (કું.) (ઉદયનો અભાવ 2. કર્મફળના ઉદયનો અભાવ, કર્મના વિપાકોદયનો અભાવ) અંધકારનું સામ્રાજ્ય ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી સૂર્યના ઉદયનો અભાવ છે. જેવો સૂર્ય નીકળ્યો કે અંધકાર ગાયબ થઈ જાય છે. તેવી રીતે મિથ્યાત્વાંધકાર ત્યાં સુધી જ રહી શકે છે જ્યાં સુધી સમ્યક્તરૂપી સૂર્યનો ઉદય નથી થયો. જેવા સમ્યક્તસૂર્યના કિરણો 313 Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રસર્યા કે મિથ્યાત્વનું અર્થાત્ અજ્ઞાનતારૂપી અંધકાર ભેદાયું જ સમજો . अणुदयबंधुक्किट्ठा - अनुदयबन्धोत्कृष्टा (स्त्री.) (વિપાકોદયના અભાવમાં બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સત્કર્મની પ્રાપ્તિ થાય તેવી કર્મપ્રકૃતિ વિશેષ) કર્મગ્રંથકાર લખે છે કે, શુભ ધ્યાનમાં વર્તતો જીવ પ્રતિપળ શુભ કર્મોનો અનુબંધ કરતો હોય છે. આવા શુભધ્યાનમગ્ન જીવે બાંધેલા તે કર્મનો હજી ઉદય નથી આવ્યો તેવા અનુદય કાળે તે સદ્વિચારાદિથી તેને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા શુભકર્મની પ્રાપ્તિ થાય છે. આ કર્મપ્રકૃતિઓને અનુદયબંધોસ્કૃષ્ટા કહેવાય છે. મyવયવ - અવયવતી (ત્રી.) (ઉદયમાં નહીં આવેલી તે નામક કર્મપ્રકૃતિ વિશેષ) જે કર્મપ્રકૃતિના દલિકોને ચરમ સમયે અન્યપ્રકૃતિમાં સ્તિબુક સંક્રમવડે સંક્રમાવીને ઉદયમાં લાવ્યા વિના તે જ અન્ય પ્રકૃતિના વ્યપદેશથી ભોગવવામાં આવે તેવી ઉદયમાં નહીં આવેલી પ્રકૃતિઓને પંચસંગ્રહ ગ્રંથના ત્રીજા દ્વારમાં અનુદયવતી કહી છે. अणुदयसंकमुक्किट्ठा - अनुदयसंक्रमोत्कृष्टा (स्त्री.) (જેના અનુદયના સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય તે કર્મપ્રકૃતિ વિશેષ) अणुदरंभरि - अनुदरंभरि (पुं.) (સ્વાર્થરહિત, એકલપેટું નહીં તે). સ્વાર્થ અને સંસાર એ બન્ને એક બીજાના પર્યાય છે. સંસારની પ્રત્યેક પ્રવૃત્તિ સ્વાર્થથી ખદબદતી હોય છે. ત્યાં નિઃસ્વાર્થની અપેક્ષા ઠગારી છે. એક માત્ર શ્રમણો જ નિઃસ્વાર્થભાવે માત્રને માત્ર લોકહિત કાજે આ પૃથ્વી પર વિચરતા હોય છે. આથી જ તો સ્તવનમાં કહેવાયું છે. “રૂડી નહીં છાયા રે આ સંસારની, સાચી એક માયા રે શ્રીજિનઅણગારની”. મya (1) (ક્ષણરહિત, અસમય) દરેક વ્યક્તિ ભવિષ્યના સોનેરી સોણલાઓની કલ્પના કરતો હોય છે. ગાડી, બંગલો, પૈસો, ઘરેણાં, કપડાં અધધધ એક મુખે કહી ન શકાય તેવા સપનાઓની પરિકલ્પનાઓ કરતો હોય છે. તે વિચારતો હોય છે કોક દિ' એવો આવશે જ્યારે હું પણ આ બધી ભોગ ઋદ્ધિઓ ભોગવતો હોઈશ. પરંતુ શાંતિની પળોમાં એવી કલ્પના તો કરો કે, અચાનક ભૂકંપ આવી ગયો અને મૃત્યુઆંકમાં મારો પણ નંબર આવી ગયો તો મારી પાસે એવું કોઇ ભાથું છે ખરું કે જેથી પરભવની સુંદર સવાર જોઇ શકું? જો ન હોય તો આજથી જ એ દિશાનો પ્રયત્ન શરૂ કરી દો. મનુHIT - અનુવહત (ત્રિ.) (સ્વાભાવિક રીતે પછીથી બાળતું, પાછળથી બળતું) દ્વેષ કરતાં પણ રાગને અતિઘાતક ગણવામાં આવ્યો છે. પછી તે પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત. દ્વેષની પક્કડ જેટલી મજબૂત નથી હોથી તેનાથી અનેકઘણી મજબુત પક્કડ રાગની હોય છે. રાગનો સ્વભાવ છે કે તે જ્યાં વાસ કરે છે તે અંતઃકરણને દુઃખના દાવાનળથી બાળતો અધોગતિ તરફ લઇ જાય છે. જ્યાં સુધી અપ્રશસ્ત રાગનું નિવારણ નથી થયું ત્યાં સુધી પ્રશસ્ત રાગ સ્વીકાર્ય છે. પરંતુ મોક્ષ માટે તો તે પણ વજર્ય ગણાય છે. મyલીur - અનુલીf (ત્રિ.) (નજીકના ભવિષ્યકાળમાં જેની ઉદીરણા નથી થવાની અથવા લાંબા કાળે ઉદીરણા થશે તેવી કર્મપ્રકૃતિ) જીવે બાંધેલા કર્મ ઉદયમાં આવેલા અને ઉદયમાં નહીં આવેલા એમ બે પ્રકારે હોય છે. તેવી રીતે ઉદીરણા પણ બે પ્રકારે હોય છે, ત અને અનુદીરિત. જે કર્મો ઉદીરણામાં છે કે પછી નજીકના ભવિષ્યમાં જ જેની ઉદીરણા થાય તેવા કર્મો ઉદીરિત કહેવાય છે અને જે કર્મો નજીકના સમયમાં ઉદયમાં આવવાના જ નથી તેવી કર્મપ્રકૃતિઓ અનુદીરિત કહેવાઈ છે. ગુલીસા - -વિન(સ્ત્રી.). (ચાર વિદિશામાંથી કોઈ એક વિદિશા) 314 Page #356 -------------------------------------------------------------------------- ________________ જયોતિષાદિ શાસ્ત્રોમાં કુલ દશ દિશા માનવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઇશાન, ઉર્ધ્વ અને અધો. તેમાં પ્રથમ ચાર અને અંતિમ બે દિશાના નામથી ઓળખાય છે જ્યારે અગ્નિ વગેરે વિદિશાના નામથી ઓળખાય છે. વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં જેટલું મહત્ત્વ દિશાઓનું છે એટલું જ મહત્ત્વ વિદિશાઓનું પણ બતાવવામાં આવ્યું છે. સદિટ્ટ- અનુદ્દિષ્ટ (ત્રિ.) (ઉદ્દેશકુત આહારના દોષથી રહિત 2. જેનો ઉદ્દેશ ન કરેલો હોય તે 3. યાવન્તિકાદિ ભેદરહિત) ઉદેશ એટલે નિમિત્ત. સાધના ઉદેશથી જે આહાર બનાવવામાં આવેલો હોય તેવો આહાર સાધુને કલ્પ નહિ. કારણ કે, તે આહાર ગ્રહણ કરે છતે તેમાં સાધુના ઉદ્દેશથી અગ્નિકાયાદિ જીવોની હિંસા અને ગૃહસ્થના રાગની અભિવૃદ્ધિ થતી હોવાથી સાધુ માટે દોષિત બને છે. આથી ભિક્ષા ગ્રહણ કરનાર સાધુએ ઉદેશાદિ દોષરહિત હોય તેવો જ આહાર ગ્રહણ કરવો જોઇએ. अणुद्धरिकुंथु - अनुद्धरिकुन्थु (पुं., स्त्री.) (ત નામના કંથવા જીવ વિશેષ). અણુદ્ધરી નામના સૂક્ષ્મ જંતુ તે કંથવાની એક પ્રજાતિ છે. કલ્પસૂત્રમાં આ જીવોનું સ્પષ્ટ વર્ણન મળે છે. તેમાં કહેવું છે કે, જ્યારે ચરમતીર્થપતિ ભગવાન મહાવીર સર્વે અઘાતી કર્મોનો ક્ષય કરીને મોક્ષગતિને પામ્યા તે સાથે જ શાસન પર ભસ્મગ્રહની માઠી અસર શરૂ થઈ અને તેના પુરાવા રૂપે તે જ સમયે અચાનક ચારેય બાજુ નરી આંખે જોઈ ન શકાય તેવા અણુદ્ધરી નામના જીવો ઉત્પન્ન થવા લાગ્યા, જે એક અપશુકનની નિશાની હતી. અણુદ્ધથ - અનુક્રૂત (ત્રિ.). (અનુરૂપ વાદન માટે અત્યક્ત-મૃદંગાદિ, વાદકો દ્વારા નહીં ત્યજેલા તબલાદિ) લોકમાં કહેવાય છે કે, ધરમીને ત્યાં ધાડ પડી. ખૂબ જ ધર્મિષ્ઠ વ્યક્તિના જીવનમાં કોઈ દૂષણ નહીં છતાં તેના પરદુઃખના ડુંગરો તૂટી પડે ત્યારે મનમાં આવી શંકા-કુશંકાઓ થયા કરે કે આવું કેમ બન્યું. અરે ભાઈ! તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. જે દુઃખ ધર્મીને મળે છે તે જ દુઃખ જો અધર્મીને મળે તો તે ગભરાઇને કિંકર્તવ્યમૂઢ થઇને પોતાના પ્રાણોનો ત્યાગ કરી દે છે. જ્યારે ધર્મીના હૃદયમાં ધર્મની સ્થાપના હોવાથી સર્વે દુઃખોને સમજણ સાથે સહન કરે છે અને ધર્મનો ત્યાગ પણ કરતો નથી. અધમ - જુથ (પુ.) (દશવિરતિ ધર્મ, ગૃહસ્થધમ) આ સંસારમાં સર્વે જીવોનું આત્મિકબળ સમાન હોતું નથી. કોઇ સિંહના જેવી વૃત્તિવાળા જીવો આંતરશત્રુઓને હરાવવા માટે અમોઘ શસ્ત્ર સમાન શ્રમણવેષનો સ્વીકાર કરે છે. જયારે કેટલાક જીવોના ચિત્તમાં વિરતિધર્મવસ્યો હોવા છતાં વિશિષ્ટ આત્મિકબળ ન હોવાથી સાધુધર્મનું પાલન કરી શકતા નથી. તેમના માટે પરમાત્માએ સાધુના મોટાવ્રતોની અપેક્ષાએ નાના એવા શ્રાવકના બાવ્રતરૂપ અણુધર્મનું પાલન બતાવ્યું છે. જે ગૃહસ્થ જીવન માટે અત્યંત હિતકારી છે. નથf (.) (મોક્ષ પ્રતિ અનુકૂળ ધર્મ, હિતકારી ધર્મ) પરમાત્મા મહાવીરદેવનો ઉપદેશ “પોપવે પfuત્ય' વાળો નહોતો. તેઓએ સ્વયં ગૃહસ્થાવાસમાં શ્રાવકધર્મનું અને પ્રવ્રયા ગ્રહણ કર્યા બાદ સાધુધર્મનું એમ બન્ને પ્રકારના ધર્મનું પાલન કર્યું હતું. ત્યારબાદ તેઓએ લોકમાં સર્વને હિતકારી ધર્મનો ઉપદેશ આપ્યો હતો. જે ધર્મના આચરણથી પોતે સ્વયં કલ્યાણ સાધ્યું હોય તે જ ધર્મનું પાલન અન્ય જીવો કરે તો તેમનું પણ કલ્યાણ થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. अणुधम्मचारि (ण)- अनुधर्मचारिन् (पुं.) (તીર્થંકર પ્રણીત ધર્મને આચરનાર) શાંતસુધારસ કાવ્યમાં મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજે પ્રમોદ ભાવનામાં લખ્યું છે કે, હે જીવાત્મા! જે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાઓ તીર્થકર દ્વારા આચરિત અને પ્રણીત ધર્મનું પાલન કરે છે, તેમની પ્રતિદિન અનુમોદના કરો. કેમ કે આવા દુષમકાળમાં પણ લોઢાના ચણા ચાવવા જેવું કાર્ય તેઓ કરી રહ્યા છે. અર્થાતુ લોકોત્તર ધર્મનું સુંદર પાલન કરે છે. 315 Page #357 -------------------------------------------------------------------------- ________________ અyપંથ - અનુપથ (પુ.) (માર્ગની નજીક, માર્ગને અનુસરતો પથ) જે જીવોનો હજુ સુધી વિશિષ્ટ પુણ્યનો ઉદય થયેલો ન હોવાને કારણે જિનધર્મની પ્રાપ્તિ નથી થઇ. પરંતુ સ્વાભાવિક રીતે જેનામાં શાસ્ત્રમાં કહેલા માનવતાને ઉચિત માર્ગાનુસારી ગુણો રહેલા છે, તેવા આત્માઓ માટે શાસ્ત્રમાં માગભિમુખ જીવો એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. ભલે તે જિનમાર્ગમાં નથી પરંતુ તેઓ માર્ગની સમીપમાં તો રહેલા જ છે. મyપત્ત - મનુBIR (ત્રિ.) (પછીથી પ્રાપ્ત થયેલું, પ્રાપ્ત, મળેલું) બૌદ્ધધર્મના ઇતિહાસમાં પ્રસિદ્ધ બિંબિસાર રાજા અને જૈનધર્મી શ્રેણિક રાજા એ બન્ને એક જ હતા. જ્યાં સુધી પરમાત્મા મહાવીરનો સમાગમ નહોતો થયો ત્યાં સુધી રાજા શ્રેણિક બૌદ્ધધર્માનુયાયી હતા. પરંતુ અનાથી મુનિના દર્શન અને ભગવાન મહાવીરની દેશના સાંભળ્યા બાદ તેઓ ક્ટર જૈનધર્મી થયા હતા. તેઓના જીવનમાં જૈનધર્મની પ્રાપ્તિ ઘણી પાછળથી થઇ હતી. अणुपयाहिणीकरेमाण - अनुप्रदक्षिणीकुर्वाण (त्रि.) (અનુકૂળતા પ્રમાણે પ્રદક્ષિણા કરતો). अणुपरियट्टण - अनुपरिवर्त्तन (न.) (પુનઃ પુનઃ ભ્રમણ કરવું, વારંવાર ભમવું) જેવી રીતે દિવસ સાથે રાત, ચંદ્ર સાથે કલંક અને સૂર્ય સાથે ગ્રહણ જોડાયેલા છે તેવી રીતે જયાં સુધી સંસાર છે ત્યાં સુધી સુખ સાથે દુઃખ કાયમી જોડાયેલું જ છે. સંસારમાં સુખ અને દુઃખનું પરિભ્રમણ સતત ચાલ્યા જ કરવાનું. જેવી રીતે ઘડિયાળનો કાંટો સ્થિર નથી રહેતો તેમ શારીરિક અને માનસિક દુઃખોની પરંપરા પણ સ્થિર નથી રહેતી. મનુપટન (જ.) (પુનઃ પુનઃ ભમીને ત્યાં જ આવવું તે, સંસારમાં પરિભ્રમણ કરવું તે) ‘તરિશ્નસંસરVરૂપ સંસાર' અર્થાત જે સતત ચાર ગતિમાં પરિભ્રમણ કરાવ્યા જ કરે તેનું નામ સંસાર. વિચારી જુઓ જેના ખુદના નામમાં જ અસ્થિરતા રહેલી છે તે બીજા જીવોને શાશ્વત સુખો કેવી રીતે આપી શકે. આ સંસાર કોઇપણ જીવને એક સ્થાને સ્થિર રહેવા દેતો જ નથી. જો કોઇ શાશ્વત સ્થિરતા અને સુખ આપી શકે એમ હોય તો તે સર્વકર્મ રહિતપણું જ છે. अणुपरियमाण - अनुपरिवर्त्तमान (त्रि.) (એકેન્દ્રિયાદિમાં ભમતો, ઘણા જન્મ જરા મરણાદિ અનુભવતો). આચાર્યધર્મઘોષસૂરિજીના માનસશિષ્ય અને ધોળકા નગરીના લોકપ્રિય મહામંત્રી વસ્તુપાળ સ્વરચિત શ્લોકમાં લખ્યું છે કે જે જીવો તીર્થંકર ભગવંતોની કલ્યાણકભૂમિઓ, તીર્થસ્થાનોમાં ભ્રમણ કરે છે તેને વેદના, કષાયાદિથી પ્રચુર સંસારમાં બહુ કાળ ભવભ્રમણ કરવું પડતું નથી. મyપત્તા - અનુપરિવર્ત્ય ( વ્ય.) (ભમીને, સર્વતોભ્રમણ કરીને, પ્રદક્ષિણારૂપે ફરીને) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં કહેવું છે કે, જેવી રીતે ખેડુત કૂવાના કાંઠે લાગેલા રેંટમાં બળદ જોડીને પ્રદક્ષિણાકારે ફેરવી કૂવામાંથી પાણી બહાર કઢાવે છે. તેનો આ ક્રમ સતત ચાલ્યા કરે છે. આને સંસ્કૃતમાં અરઘટ્ટઘટી ન્યાય કહે છે. તેની જેમ જીવ ચારગતિરૂપ આ સંસારમાં સતત ભ્રમણ કરીને સુખ-દુ:ખના જલથી ભરાય છે અને ખાલી થયા કરે છે. પ્રભુ વીર કહે છે કે, જયાં સુધી જીવ સંપૂર્ણ કર્મોથી નથી છૂટતો ત્યાં સુધી આ ક્રમ ચાલ્યા જ કરે છે. મy (7) પરિહાર () - સ (T) નુપરિહાન(પુ.) (પરિહાર તપ કરનાર સાધુને મદદ કરનાર સાધુ, પરિહારી સાધુનો અનુચર-સાધુ) વિશેષાવશ્યકભાષ્યાદિ ગ્રંથોમાં પાંચ પ્રકારના સર્વવિરતિ ચારિત્ર કહેવામાં આવેલા છે. તેમાં પોતાના આત્માની વિશેષ શુદ્ધિના અર્થે અને ઉત્કૃષ્ટ ચારિત્રના પાલન માટે પરિહારવિશુદ્ધિ નામક કલ્પ સ્વીકારવામાં આવે છે. આ કલ્પને ધારણ કરનાર સાધુની 316 Page #358 -------------------------------------------------------------------------- ________________ સેવા કરનાર શ્રમણો અનુપરિહારી કહેવાય છે. બીજી રીતે ઉત્તરસાધક પણ કહેવામાં આવે છે. તેઓ આ તપ કરનાર સાધુની પરિચય કરીને તેમના તપમાં વિશેષ પ્રકારે સહાય કરતા હોય છે. પવિલંત - અનુકવિ (ત્રિ.) (પાછળથી પ્રવેશ કરતો 2. ચરકાદિ સંન્યાસીઓના ભિક્ષાટન પછી ભિક્ષાર્થે પ્રવેશ કરતો) સંયમારાધનામાં ઉદ્યત સંવેગી સાધુઓ વિવિધ પ્રકારના અભિગ્રહોને ધારણ કરીને શરીરને કષ્ટ આપવા દ્વારા આત્મા પર લાગેલા કર્મોને હટાવતા હોય છે. આયંબિલાદિ વિશિષ્ટતા હોવા છતાં પણ કેટલાક સાધુઓ ભિક્ષાનો સમય વીતી ગયો હોય અને બધે ચૂલા બંધ થઇ ગયા હોય, ત્યારબાદ ભિક્ષા લેવા જવાના અભિગ્રહવાળા હોય છે. ધન્ય છે આવા ઘોર અભિગ્રહોને ધારણ કરનાર શ્રમણ ભગવંતોને. આવા આશ્ચર્યો જિનશાસનમાં જ જોવા મળે અન્યત્ર નહિ. મyપવિતા - () પ્રવિણ્ય ( વ્ય.) (અનુકૂળ રીતે પ્રવેશ કરીને, થોડુંક પ્રવેશીને) માપવેસ - સ (T) પ્રવેશ (કું.) (અનુકૂળ અથવા અલ્પ પ્રવેશ, અંદર જવું તે, પ્રવેશ) મyપસિ () - અનુશન (ઈ.) (પર્યાલોચક, શુભાશુભ કર્મ અને તેના પરિણામને જોવાવાળો, વિવેચક, દીર્ઘદ્રષ્ટા) જ્ઞાનસારગ્રંથમાં કહેલું છે કે, જે જીવો મૂઢદષ્ટિવાળા હોય છે તેઓ કર્મપરિણામના ભોગવટા સમયે આકુળ-વ્યાકુળ થઈ જતા હોય છે. પરંતુ જેઓ શુભાશુભ કર્મને અને તેના પરિણામોને જોનારા છે જાણનારા છે તેવા સમ્યગ્દષ્ટિ આત્માઓ કર્મ ભોગવવાના સમયે પોતાના આત્માને દષ્ટાભાવે રાખીને ઉપશમરસમાં ન્હાતા હોય છે. માગુપરિક્ષય - મનુશ્ય ( વ્ય.) (પર્યાલોચના કરીને, વિચારીને). એકવાર આગનો સ્પર્શ કરીને તેનો અનુભવ મેળવ્યા પછી પુનઃ અગ્નિને સ્પર્શવાનો સમય આવે ત્યારે અનુભવી વ્યક્તિ પૂર્વના પ્રસંગની પર્યાલોચના કરીને તે જ કાર્યમાં ફરી પ્રવૃત્ત થવું કે નહીં તે નક્કી કરે છે. તેમ સ્થિતપ્રજ્ઞ પુરુષ પાપોદયે ભોગવેલા અશુભ પરિણામોની વિવેચના કરીને પુનઃ પાપપ્રવૃત્તિમાં પ્રવર્તવું કે નહીં તેનો નિર્ણય કરતા હોય છે. અર્થાતુ પ્રવર્તન કરતા નથી. પશુપા - અનુBIT (ત્રિ.) (સૂક્ષ્મજંતુઓથી યુક્ત) વર્ષાકાળમાં સાધુઓને વિહારનો નિષેધ કરવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે, સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રતના ધારક શ્રમણોને હિંસા કરવી કલ્પતી નથી. જ્યારે વરસાદના સમયમાં ચારેય બાજુ સૂક્ષ્મ અને બાદર જીવોની ઉત્પત્તિ વધી જતી હોય છે. તમામ રસ્તાઓ સૂક્ષ્મજંતુઓથી યુક્ત હોય છે. આથી જીવદયાપાલક મુનિને વિહાર માટે માર્ગદુર્ગમ બની જાય છે. આપા (વા) વિશ્વરિયા - અનુપાતશિયા (રુ.). (પ્રમત્તસંયમી જીવોની વિનાશાત્મક ક્રિયાનો એક ભેદ) સંસારના વાઘા ઉતારીને સર્વવિરતિધર બન્યા બાદ છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન મુનિવરની એક નવી જીવનયાત્રા શરૂ થાય છે. તેમાં ક્ષણે ક્ષણે કર્મોનો સામનો કરવો પડતો હોય છે. દેશની સરહદ પર કેવી રીતે સૈનિક સતત સતર્ક રહે છે તેમ તેઓને કર્મના મારાથી બચવા માટે આત્માને સતત જાગ્રત રાખવો પડે છે. જે સાધુ પ્રમાદી બનીને કર્મપરવશપણે સંયમજીવનને ઘાત કરનારી ક્રિયા આચરે છે તે બીજાનો દ્રોહ તો પછી કરે છે સર્વપ્રથમ તે આત્મદ્રોહ કરે છે. અપશુપા (વા) ય - અનુપાતન (.) (ઉતારવું તે 2. ગ્રંથની પ્રસ્તાવના 3. ભાષાંતર) એક બાદ પોતાના બાળકને લઇને ગાંધીજી પાસે આવી અને કહેવા લાગી. બાપુ! આ છોકરો ગોળ બહુ ખાય છે તેને ગોળ ન ખાવાનો નિયમ આપી દો. બાપુએ કહ્યું બહેન ત્રણ દિવસ પછી આવજો. ત્રણ દિવસ બાદ જ્યારે બાઈ પોતાના બાળકને લઈ પાછી | 317 Page #359 -------------------------------------------------------------------------- ________________ આવી ત્યારે ગાંધીજીએ તે બાળકને ગોળનો નિયમ આપ્યો. તેમની સેવા કરનાર ભાઇએ પૂછયું બાપુ આવું કેમ કર્યું ત્યારે તેમણે કહ્યું જે નિયમ હું મારામાં ઉતારી ના શકું તે બીજાને આપવાનો મને હક્ક નથી. જ્યારે હું જ ગોળ ખાતો હોઉં તો પછી બાળકને નિયમ કેવી રીતે આપી શકું. સમજી લો માત્ર ઉપદેશથી વાત નથી બનતી. અનુપાનંત - અનુપાયત (ત્રિ.). (નિરંતર અનુભવ કરતું 2. અનુપાલન કરતું 3. નિરંતર પ્રતીક્ષા કરતું) વૈદ્યકના ગ્રંથોમાં ઔષધ માટે કહેવાયું છે કે, “મનં વર્થ' અર્થાત્ ઔષધને જેટલું વધારે ઘંટો તેટલો વધારે ગુણ કરે છે. તેવી જ રીતે જે શ્રમણ કે શ્રાવક જેટલું વધારે નિરંતર આચારોનું પાલન કરે છે, તેમના કર્મોનો હ્રાસ એટલો વધુ થાય છે અને દેવલોક કે મોક્ષરૂપ ઊર્ધ્વગતિ તરફ તેટલું વધુ પ્રયાણ થાય છે. શુપા (વા) નઈ - અનુપાત્રન (જ.) (શિષ્ય અને ગણનું રક્ષણ કરવું તે 2. સંકટની પરિસ્થિતિમાં પણ લીધેલા વ્રતનો અત્યાગ). યાદ આવે છે ઓલો ચંડકૌશિક, જે એક તિર્યંચ હોવા છતાં પણ પોતાના મનોબળને ટકાવી રાખ્યું. પરમાત્મા મહાવીરથી બોધ પામીને તેણે અનશન સ્વીકાર્યું. આહાર-પાણીનો ત્યાગ કરીને પોતાના શરીરને એકદમ સ્થિર કરી દીધું. લોકો તેને નાગદેવતા સમજીને ઘી ચઢાવવા લાગ્યા. ઘીની સુગંધથી કીડીઓ અને ઘીમેલ ત્યાં આવી અને તેના શરીરને ચટકા ભરી ભરીને ચારણીની જેમ ચાળી નાખ્યું છતાં પણ તે મહાત્માએ પોતાના અનશનવ્રતનો ત્યાગ ના કર્યો. ધન્ય ચંડકૌશિકના આરાધકભાવને! અનુપા (વા) નVIIM - અનુપાનાનાના (પુ.) (આચાર્યના અભાવમાં ગણરક્ષણ માટે કરવામાં આવતી વિધિ વિશેષ) જો શિષ્યો અને સમુદાયના અધિપતિ એવા આચાર્ય ભગવંત અચાનક કાળધર્મ પામ્યા હોય, મોહવશ શિથિલાચારી થયા હોય કે પછી રોગવશાત્ પ્રલિપ્તચિત્ત અર્થાત્ ભ્રમિતચિત્તવાળા થયા હોય, તો તેમના અભાવમાં શાસનની હીલના અને જિનધર્મદ્રષીઓથી શાસનની રક્ષા કાજે આચાર્યના સ્થાને ગુણી, જ્ઞાની અને ઉત્તમ ચારિત્રી આત્માને સ્થાપન કરવાનું શાસ્ત્રીય વિધાન છે. તેને અનુપાલનાકલ્પ કહેવામાં આવે છે. પંચકલ્પભાષ્યમાં આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. अणुपा (वा)लणासुद्ध - अनुपालनाशुद्ध (न.) (પચ્ચખ્ખાણનો એક ભેદ) સંજોગવશાત જેમાં ભિક્ષા જ દુર્લભ હોય તેવી પરિસ્થિતિમાં સાધુ અટવાયા હોય, જેમ કે કોઈ જંગલમાં, અનાવૃષ્ટિના કારણે દુભિક્ષ-દુકાળ હોય, સમસ્ત દેશમાં મહામારી કે મરકી ફેલાયેલી હોય તો આવા સમયે પણ જે દઢવ્રતધારી છે, જેઓ પોતાના નિયમને વળગી રહે છે તેવા મહામુનિવરોનું વ્રત-પચ્ચખ્ખાણ અનુપાલના શુદ્ધ કહેવાય છે. પાલિત્તા - અનુપાચ (વ્ય.) (યથા પૂર્વમાં પાળ્યું તે પછી પણ પાલન કરીને, નિરંતર પાલન કરીને) ચારિત્રધર્મ અંગીકાર કરીને શ્રમણજીવનનું પાલન કરવું તે વિહિતમાર્ગ છે. શાસ્ત્રોમાં કહેલું છે કે, ઉત્તમકોટીના આ ચારિત્રધર્મનું નિરંતર પાલન કરીને પૂર્વે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્ર થકી જાય છે અને ભવિષ્યમાં પણ સાધુધર્મનું પાલન કરીને અનંતા આત્માઓ મોક્ષે જશે. તેમાં કોઈ સંદેહ નથી. અનુપાત્રિય - અનુપાત્રિત (ત્રિ.). (આત્મસંયમની અનુકૂળતાથી પાળેલું 2. પ્રતિપાલિત, રક્ષિત) આચારાંગસુત્રાદિ આગમોમાં કહ્યું છે કે, ચારિત્રજીવનના પાલન માટે જે વ્રતો અને મહાવ્રતો છે તેનું નિરતિચાર પાલન કરવું. અન્યથા, સંયમવિરાધનાનો દોષ લાગે છે. પરંતુ કોઇ વખતે એવી પરિસ્થિતિ આવી જાય કે ઉત્સર્ગમાર્ગે ચાલવા જતાં ચારિત્રનો જ ઘાત થતો હોય તો તેનું રક્ષણ કરવા માટે અપવાદમાર્ગનું સેવન કરીને ચારિત્રનું પાલન કરવું તે જ વધુ હિતાવહ છે. अणुपासमाण - अनुपश्यत् (त्रि.) (પુનઃ પર્યાલોચન કરતો, વારંવાર જોતો) 318 Page #360 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકની ચૂર્ણિમાં કહેલું છે કે સંયમી આત્મા સંયમનું પાલન કરતા કરતા પ્રત્યેક ક્ષણે વિચારે કે, મારાથી જે દોષો થાય છે તેને શું કોઇ જુએ છે કે નહિ, બીજું કોઇ ના જોતું હોય તો મારો આત્મા તો જુએ જ છે ને. આ પ્રમાણે જે વારંવાર પોતાના આત્માને દોષ સેવન કરતા પૂર્વે ટોકે છે. અટકાવે છે. તે સંયમી ભવ્યાત્મા ભવિષ્યકાળમાં આવનારા દોષોથી બચી જાય છે. મપિટ્ટ- અનુપૃષ્ઠ (.) (અનુક્રમ, પરિપાટી, આનુપૂર્વી). ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજે લખ્યું છે કે, વ્યવહારમાર્ગ અને ધર્મમાર્ગ પ્રવર્તાવનારયુગાદિદેવ આદિનાથના ઇક્વાક કુળની પરિપાટી અનુસાર તેમની પછી આવેલા અસંખ્ય રાજાઓમાંથી ચક્રવર્તી ભરતની જેમ કેટલાક મોક્ષે ગયા અને કેટલાક રાજાઓ દેવલોકમાં ગયા. જેના આદ્યસ્થાપક સર્વોત્કૃષ્ટ હોય તેમની કુળપરંપરા પણ ઉત્તમકોટિની જ હોય ને? મણુપુષ્ય - અનુપૂર્વ () (ક્રમ, પરિપાટી, અનુક્રમ) આપણી પાસે સિનેજગતના હીરો-હીરોઇનોના નામો, તેમની પેઢી-દરપેઢીના નામોય છે. અંગ્રેજોના બસો વર્ષોનો ઇતિહાસ પણ મોઢે છે. કયા સમયમાં કયા વાઇસરોય આવ્યા અને તેમણે કયા કામો કર્યા તે પણ ખબર છે. પરંતુ જેમના શાસનમાં જીવી રહ્યા છે તે ભગવાન મહાવીરસ્વામીની પાટે કયા કયા ક્રમે ક્યા કયા મહાપુરુષો આવ્યા, અને તેમણે લોકહિત માટે કેવા કેવા ભગીરથ કાર્યો કર્યા છે તેનું જ્ઞાન નથી. ગાંધીજીના શબ્દો યાદ આવે છે કે, જેને પોતાની ગલીના રસ્તાની ખબર નથી અને દેશના નકશાઓની ચર્ચા કરે છે. *માનુપૂર્થ (2) (મૂળક્રમ, આદ્યપરિપાટી) સ્થાનાંગસૂત્રમાં લખેલું છે કે, જેનું કુળ પરાપૂર્વથી ઉજ્જવળ છે. જેના પૂર્વજોનું જીવન અને શીલ બન્ને પવિત્ર છે તેવા ઉત્તમકુળમાં સ્વજાતિ અને સમયની અનુકૂળ સ્થિતિમાં ઉત્પન્ન થયેલ સંતાનમાં રૂપ, ગુણ અને બળ આદિ ઉત્તમ હોય છે. પુત્રી - અનુપૂર્વશમ્ (વ્ય.) (અનુક્રમે, અનુક્રમ પ્રમાણે) अणुप्पइय - अनूत्पतित (त्रि.) (ઊડી ગયેલું, ઊડેલું, ઊર્ધ્વગતિ કરેલું). જે પક્ષી પાંજરામાં જ પુરાઇને મળતા પરાધીન સુખો પર જીવતું હોય તેને ગગનમાં વિહરનારા પક્ષીની સ્વતંત્રતાનું મૂલ્ય ખબર ન પડે. તેવી રીતે કર્મોનાં બંધનમાં રહીને સંસારના તુચ્છ સુખોની આદત પડી ગયેલા કર્માધીન જીવને કર્મોની જાળમાંથી છૂટીને સિદ્ધશિલામાં આત્મસ્વતંત્રતાનું શાશ્વત સુખ ભોગવનારા સિદ્ધોના સુખનું મૂલ્ય કેવી રીતે સમજાય? પ્પાથ - મનુ () પ્રસ્થ (પુ.). (નિર્ગથ, સાધુ, મુનિ) કોઇ દુઃખદ પરિસ્થિતિ કે અન્ય કોઇ કારણોસર નહિ, અપિતુ સ્વેચ્છાએ અને સમજણપૂર્વક વિરતિધર્મને વર્યા છે તેવા શ્રમણોના બાહ્યવસ્ત્રોમાં કે મનમાં કોઇ પણ પ્રકારની સ્કૂલ કે સૂક્ષ્મ ગાંઠ હોતી નથી. કેમ કે તેઓ સર્વ પ્રકારના પરિગ્રહના ત્યાગી હોય છે. ગ્રંથિ તેને રાખવી પડે છે જેને પરિગ્રહ રાખવાનો હોય, જ્યારે આ તો નિગ્રંથ છે. મગુપ્પULT - અનુત્પન્ન (ત્રિ.) (વર્તમાન સમયમાં અવિદ્યમાન, અપ્રાપ્ત, ઉત્પન્ન ન થયેલું) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથમાં કહ્યું છે કે, ચિત્તમાં ઉત્પન્ન થનારા કષાયોનો હ્રાસ વરસાદના અભાવમાં થયેલા મંડૂકચૂર્ણ જેવો ન કરતા અગ્નિમાં બાળી નાખેલા ચૂર્ણ જેવો કરજો. અન્યથા જેમ વરસાદના અભાવમાં ભલે દેડકા દેખાતા ન હોય પરંતુ જેવો પાણીનો સંયોગ મળશે કે તરત જ તેઓ ઉત્પન્ન થશે. તેવી રીતે વર્તમાન સમયમાં ભલે કષાયોનું અસ્તિત્વ અવિદ્યમાન હોય. પરંતુ જેવા ઉપસર્નાદિનો સંયોગ થશે કે તરત જ તે બહાર આવી જશે. આથી આપત્તિની પૂર્વે ચેતે તે જ પંડિત છે. | 319 Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખવાડું - અનુવાતુમ્ (વ્ય.) (વારંવાર આપવા માટે, દાન કરવા માટે) આજના કાળમાં દાનની વ્યાખ્યા જ ફરી ગઈ છે. પૂર્વના કાળમાં દાન સહયોગ અને લાગણીપૂર્વકનું કરવામાં આવતું હતું. જયારે આજે દાન પોતાની નામના, કીર્તિ અને વાહ વાહ માટે જ થાય છે. જ્યાં પોતાનું નામ આવતું હોય ત્યાં દાન કરવા માટે લોકો તત્પર રહેતા હોય છે. પરંતુ જ્યાં પોતાનું નામ નથી આવવાનું ત્યાં “અમારું કામ નહીં એમ વિચારીને ખસી જતા હોય છે. સગુપ્પલ (યા) - અનુવાન (જ.) (પુનઃ પુનઃ દાન કરવું તે, દાન આપવું તે) શાસ્ત્રમાં કહેવાયું છે કે દાન એ ઉત્તમ ધર્મ છે. પરંતુ કરવામાં આવતા દાનમાં દાતાએ પાત્ર અને અપાત્રનો વિવેક કરવો જરૂરી છે, અન્યથા તે દાન અપયશ કરનારું બને છે. જેમ ભરત ચક્રવર્તીએ આદ્યતીર્થપતિ ઋષભદેવને સાધુના વિચરણ માટે છ ખંડોનું દાન કરીને ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ કર્યો હતો અને નવમા ચક્રવર્તી મહાપદ્મ સાધુષી નમુચિ મંત્રીને પોતાના પદનું દાન કરીને મોટી ભૂલ કરી હતી. માટે દાન આપવામાં પણ વિવેક રાખવો જરૂરી છે. મનુષ્પમુ - ૩અનુકુ (પુ.). (યુવરાજ 2. સેનાપતિ આદિ) રાજાશાહીના સમયમાં આખા રાજ્યનો સ્વામી એક જ રાજા રહેતો હતો, અને તે રાજા તેના પછી ઉત્તરાધિકારી તરીકે યુવરાજ પદે પોતાના કોઇપણ એક ગુણવાન પુત્રને સ્થાપિત કરતો હતો. તેમ આખા ગચ્છના અધિપતિ એક જ આચાર્ય રહેતા અને તેમના પછી ગચ્છને અને સંઘને પ્લાવવા માટે ગચ્છમાંથી કોઇપણ ગુણવાનું, ગીતાર્થ, અને ચારિત્રશીલ સાધુને યુવરાજપદની જેમ આચાર્યપદે અગાઉથી સ્થાપિત કરતા હતા. અર્થાત્ આખા ગચ્છમાં કુલ બે જ આચાર્ય વિદ્યમાન રહેતા હતા. अणुप्पवाएत्ता - अनुप्रवाचयितृ (त्रि.) (પાઠક, વાચક, ઉપાધ્યાય) પંચપરમેષ્ઠિ પદોમાં ઉપાધ્યાય તૃતીય સ્થાનના અધિપતિ છે. ઉપાધ્યાય ભગવંત સમુદાયના એક વિશિષ્ટ અંગ હોય છે. જેવી રીતે સેનાપતિ દુશ્મન સૈન્યથી બચવા માટે અને આત્મા રક્ષણ માટે રાજ્યમાં નવા સૈનિકો તૈયાર કરે છે. તેમ શાસ્ત્રોના જ્ઞાતા ઉપાધ્યાયવર્ય શાસનને વિદ્વેષીઓથી બચાવવા અને કર્મોથી ભવ્યાત્માઓની રક્ષા કરવા માટે સમુદાયમાં નૂતન શ્રમણોને શાસ્ત્રીયજ્ઞાનની તાલિમ આપતા હોય છે. अणुप्पवाएमाण - अनुप्रवाचयत् (त्रि.) (વર્ણાનુપૂર્વીક્રમે ભણતો). શાસ્ત્રોનું અધ્યયન 1. વર્ણાનુપૂર્વી ક્રમે અને 2. વણનાનુપૂર્વી ક્રમે એમ બે રીતે કરવામાં આવે છે. નૂતન દીક્ષિત કે નવા શાસ્ત્રોનો અભ્યાસ કરનારા શ્રમણો વર્ણાનુપૂર્વી ક્રમે પ્રત્યેક પંક્તિઓનો અભ્યાસ કરતા શાસ્ત્રોના જ્ઞાતા બને છે. જ્યારે શાસ્ત્રોનું અધ્યયન કરી ચૂકેલા જ્ઞાની પુરુષો ગ્રંથોના પરાવર્તનાદિ અર્થે અનાનુપૂર્વી ક્રમથી શાસ્ત્રોના વિષયોનું વચ્ચે વચ્ચેથી અધ્યયન કરતા હોય છે. अणुप्पवाय - अनुप्रवाद (पुं.) (બારમા અંગઆગમ પૈકીનું નવમું પૂર્વ, અપર નામ વિદ્યાનુપ્રવાદ પૂર્વ) ચૌદપૂર્વમાંનું એક પૂર્વ અનુકવાદ નામે છે. જેનું અપર નામ વિદ્યાનુપ્રવાદ પણ છે. આ પૂર્વમાં અનેક વિદ્યાઓ, વિદ્યાના અતિશયો, સાધનાનુકૂળતા અને સિદ્ધિની શ્રેષ્ઠતા વર્ણવવામાં આવેલી છે. આ પૂર્વના કુલ અગિયાર કરોડ પંદર હજાર પદો છે. ઠાણાંગ. આચારાંગાદિ આગમોમાં નવમા પૂર્વ તરીકે અને પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં તેને દસમા પૂર્વ તરીકે ઉલ્લેખાયેલ છે. अणुप्पवेसण - अनुप्रवेशन (न.) (મનમાં પ્રાપ્ત પ્રતિષ્ઠા સ્થાન 2. પાછળથી પ્રવેશવું તે 3. યોગ્ય પ્રવેશ). ભિક્ષાગ્રહણ કરવા માટે નીકળેલા સાધુએ લજ્જાનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે લજ્જાશીલ સાધુ શરમના કારણે જિનાજ્ઞાનુસાર ઘરોમાં પ્રવેશ ન કરતા આગળ-પાછળથી પ્રવેશ કરે છે તથા ભિક્ષા પ્રાપ્ત ન થવાના કારણે સ્વયં સીદાય છે અને સમુદાયને પણ સીદે 320 Page #362 -------------------------------------------------------------------------- ________________ છે. માટે સાધુ લજ્જાનો ત્યાગ કરીને ભિક્ષા માટે ઘરોમાં યોગ્ય રીતે પ્રવેશ અને નિર્ગમન કરે છે. अणुप्पवेसेत्ता - अनुप्रवेश्य (अव्य.) (અંદર દાખલ થઇને, પાછળથી પ્રવેશીને) પિંડવિશુદ્ધિ ગ્રંથમાં કહેલું છે કે, ભિક્ષા માટે ગયેલા સાધુએ મુખ્ય માર્ગેથી પ્રવેશ કરવો જોઇએ. ન કે ચોરોની જેમ ઘરના પાછળના દરવાજેથી. એ રીતે પ્રવેશ કરતા લોકોના મનમાં ચોરની કે અન્ય કોઇ અપકૃત્ય કરનારની શંકા ઉત્પન્ન થાય છે તથા શાસનની અપભ્રાજનાનો સંભવ રહે છે. આથી ગોચરી અર્થે નીકળેલા શ્રમણે ઘરના મુખ્યદ્વારથી પ્રવેશ કરવો ઉચિત છે. अणुप्पसूय - अनुप्रसूत (त्रि.) (જન્મેલું, ઉત્પન્ન થયેલું). નવ માસ સુધી માતાના ગર્ભમાં રહીને તાજું જન્મેલું બાળક જે રીતે તાત્કાલિક બહારના પ્રકાશને સહન કરી શકતું નથી પરંતુ, ધીરે ધીરે તે પ્રકાશની તેને આદત પડતી જાય છે. તેવી રીતે અત્યાર સુધી મિથ્યાત્વના ગાઢ અંધકારમાં રહેલા જીવને જ્યારે સર્વ પ્રથમ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે તેને સ્વીકારવામાં તેને થોડીક તકલીફ થાય છે. પરંતુ જેમ જેમ મિથ્યાત્વાંધકાર દૂર થતો જાય છે તેમ તેમ તેને જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગમવા માંડે છે. પુણારૂ () - અનુપાતિન (કું.) (યુક્ત, સંબદ્ધ, સંબંધી) જ્ઞાન એ સાબુ છે અને ભક્તિ એ પાણી છે. શરીરની શુદ્ધિ માટે એકલો સાબુ કે એકલું પાણી પૂરતું નથી. પરંતુ જયારે બન્ને પરસ્પર મળે છે. જોડાય છે. ત્યારે જ તેનાથી દેહશુદ્ધિ શક્ય બને છે. તેવી જ રીતે જ્ઞાન અને દર્શન એ બન્ને જોડાય છે ત્યારે જ આત્માને લાગેલી કર્મરૂપી મળની અશુદ્ધિ દૂર થાય છે. મપ્રિય - મનુપ્રિય (ત્રિ.) (અનુકૂળ, પ્રિય) પ્રતિકૂળ વિષયોથી દૂર ભાગવું અને અનુકૂળ વિષયો તરફ ગમન કરવું એ દરેક નાના-મોટા જીવોનો સ્વભાવ છે. મનુષ્ય અને ગાય, ભેંસ, શ્વાન, હાથી આદિ પંચેન્દ્રિય તિર્યંચોને તો મન હોવાથી તે વસ્તુ સમજાય છે. પરંતુ કીડી વગેરે નાનામાં નાના જીવો કે જેને વિચારવા માટે મન, જોવા માટે આંખ કે સાંભળવા માટે કાન નથી એવા જીવોનું પણ ગોળ જેવા અનુકૂળ પદાર્થો પ્રત્યે આકર્ષણ પેદા થવા પાછળ તેમાં કારણભૂત છે અનાદિકાળથી દઢ થયેલા આહારસંજ્ઞાના સંસ્કાર. મUપેદા - મનુpક્ષા (રા.) (ચિંતન, ભાવના, વિચારણા, સ્વાધ્યાય વિશેષ) શાસ્ત્રોમાં સ્વાધ્યાયને આભ્યન્તર તપ વિશેષ ગણાવતાં કર્મનિર્જરા માટે અમોઘ સાધનભૂત કહેલો છે. સ્વાધ્યાયના પાંચ પ્રકારમાં અનુપ્રેક્ષા એ ચોથા પ્રકારનો સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે ચિંતન-મનન કરવું. ગુરુ ભગવંત પાસે શીખેલા પદાર્થોની સાંગોપાંગ વિચારણા કરવારૂપ અનુપ્રેક્ષા પ્રાપ્તજ્ઞાનને આત્મસાત્ કરવામાં સહાયક થાય છે. अणुप्पेहियव्व - अनुप्रेक्षितव्य (त्रि.) (ચિંતન કરવા યોગ્ય, ચિંતનીય) ચિંતા અને ચિંતન બન્ને ય સમાન કુળના શબ્દો હોવા છતાં ય બન્નેના અર્થમાં આસમાન-જમીનનો ફરક છે. ચિંતા તેના ધારકના શરીરને બાળે છે. ગમે-તેવો પુષ્ટિકારક ખોરાક લેવા છતાં ય તેનું શરીર વળતું નથી અને તકલીફ નિવારણના ઉપાયો નજર સામે હોવા છતાં તેના ધ્યાનમાં આવતા નથી. જ્યારે પરિસ્થિતિ, ઘટના, પદાર્થ કે કોઈપણ વિષયનું ચિંતન વ્યક્તિને સત્યમાર્ગ તરફ લઈ જવામાં સહાયક બને છે તથા ચિન્તાઓને ઓછી કરી શરીર સાથે આત્માની પણ પુષ્ટિ કરે છે. આ અણુહાણ - અનુપ (.). (અનુભાવ, પ્રભાવ, મહિમા) ચોક્કસ પ્રકારના હિતકારક આચાર-વિચારની વારંવાર આવૃત્તિ કરવાથી મનુષ્યનું વ્યક્તિત્વ ઘડાય છે. દરેક જીવ જેમ સ્વતંત્ર 321 Page #363 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ તેનું વ્યક્તિત્વ બીજાઓ સાથે ઘણી સમાનતાઓ હોવા છતાંય સ્વતંત્ર છે અને તેનો પ્રભાવ પણ સ્વતંત્ર હોય છે. અત્યંત શુદ્ધ આત્માઓના સ્મરણમાત્રથી, પુણ્યશાળી જીવોની હાજરીમાત્રથી અન્ય જીવોના અવરોધો હટી જતા હોય છે અને તે સત્ય છે. વંદ - અનુવન્ય (કું.) (સતત, નિરંતર, અવિચ્છિન્નપણું 2. સંબંધ 3. કર્મોનો સંબંધ, કર્મોનો વિપાક, પરિણામ). સારા કે ખરાબ કાર્યો પ્રત્યેનો તીવ્ર લગાવ જીવને કમનુબંધ કરાવે છે. જેના કારણે ભવિષ્યમાં તેને સતત એવા જ સંયોગોની પ્રાપ્તિ થાય છે. સારા કર્મો પ્રત્યેનું તીવ્ર ખેંચાણ તેને અનુકૂળ સંયોગોની પરંપરા તરફ લઈ જશે અને ખરાબ કાર્યો પ્રત્યેનું ખેંચાણ ભવિષ્યમાં નિરંતર તેવા જ ખરાબ સંયોગો ઉત્પન્ન કરશે. માટે કોઈપણ વસ્તુ તરફના તીવ્ર આકર્ષણ વખતે તેના ફળ-પરિણામને પણ વિચારી જોજો. अणुबंधचउक्क - अनुबन्धचतुष्क (न.) (શાસ્ત્ર રચનાની પ્રારંભમાં કહેવાતા પ્રયોજનાદિ ચતુષ્ક) કોઈપણ શાસ્ત્ર રચનાની પ્રારંભમાં કર્તા ઇષ્ટદેવને નમનપૂર્વક વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી જણાવે છે. ગ્રંથમાં કહેવામાં આવતા વિષયનું કથન તે વિષય કહેવાય છે. ગ્રંથ રચના કરવાના કારણને પ્રયોજન કહે છે. સંબંધ એટલે આ ગ્રંથમાં જણાવેલા વિષયોને ક્યાંથી પ્રાપ્ત કરીને કહ્યા છે તે અને અધિકારી એટલે રચેલ ગ્રંથને ભણવાને કોણ યોગ્ય છે તેનું કથન. ઉપરોક્ત પ્રયોજનાદિ વસ્તુઓ સામાન્ય રીતે દરેક શાસ્ત્રગ્રંથની પ્રારંભમાં લખવામાં આવે છે. अणुबंधच्छेयणाइ - अनुबन्धच्छेदनादि (पुं.) (સંસારસંબંધનું છેદન પ્રથમ છે તે, નિરનુબંધતા સંપાદક કર્મોને ખપાવવાનો ઉપાય). બંધનો અર્થ જ થાય છે કે બાંધવું. વ્યવહારમાં પણ રાખેલા સંબંધો આપણને એક બીજા સાથે બાંધી રાખે છે. તો પછી સંસાર સાથેનો રાખેલો સંબંધ આપણને મોક્ષ કેવી રીતે આપી શકે? માટે જો મુક્તિસુખ જોઇતું હોય તો સંસાર સાથેનો સંબંધ વધારનારા સ્થાનોનો વિચ્છેદ કરવાનો ઉપાય વિચારવો જોઈએ. अणुबंधभाव - अनुबन्धभाव (पुं.) (અનુભાવ-રસરૂપે કર્મની સત્તા) જ્યારે પણ કર્મનો બંધ થાય છે ત્યારે તે ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. જે કર્મો ઉદયાવસ્થામાં આવે છે તેના પ્રકૃતિ આદિ ચારેય કર્મબંધને ભોગવવા પડતા હોય છે. જે કર્મો ઉદયમાં આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં આવવાના છે તે કર્મ સત્તારૂપે આત્મામાં રહે છે અને ત્યાં સુધી તે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ પણ સત્તારૂપે હયાત રહે છે. अणुबंधभावविहि - अनुबन्धभावविधि (पुं.) (પચ્ચખ્ખાણના પરિણામને નિરંતર ટકાવી રાખવાની વિધિ) જેમ આત્માની હાજરીથી શરીર ચેતનવંતુ અને શોભાયમાન રહે છે. તેમ કોઈપણ વસ્તુ કે પદાર્થના ત્યાગના સતત સચેત પરિણામથી પચ્ચખ્ખાણ ચેતનવંતુ બને છે. જયારે પ્રમાદ કરવામાં આવે તો પચ્ચખ્ખાણનો ભંગ થતા વાર લાગતી નથી. अणुबंधववच्छेद - अनुबन्धव्यवच्छेद (पुं.) (ભવાન્તરના આરંભક અને અન્ય કર્મબંધનો વિચ્છેદ કરનાર) જેવી રીતે મન-વચન અને કાયાનો અશુભ વ્યાપાર ભવાન્તરીય દુષ્ટ કર્મનો સંચય કરે છે, અર્થાતુ બંધ કરે છે, તેવી રીતે તે જ મનવચન-કાયાનો શુભ-શુદ્ધ વ્યાપાર અન્યભવોની પરંપરા વધારનારા કર્મબંધનો વિચ્છેદ પણ કરે છે. આથી કર્મોની જાળમાંથી છૂટવાને ઇચ્છતા જીવે જે પણ રીતે સંસારારંભક કર્મોનો વિચ્છેદ થઇ શકે તે રીતનો પ્રયત્ન કરવો જોઇએ. अणुबंधसुद्धिभाव - अनुबन्धशुद्धिभाव (पु.) (કર્મોના સતત ક્ષયોપશમથી આત્માની નિર્મળતા થાય તે) કીડી જેવો અત્યંત નાનો જીવ પણ લક્ષ્ય તરફ નિરંતર ગમન કરવા દ્વારા ધીરે-ધીરે પણ અંતરને મક્કમપણે સતત ઘટાડતો જાય છે તેમ ધર્મની કોઈ વિશિષ્ટ સમજણ વગરનો બાલજીવ પણ જીવદયાદિ ગુણોના સતત પરિપાલન વડે કર્મોના મળથી મુક્ત થતો થતો | 322 Page #364 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ કરવાની પ્રક્રિયામાં આગળ વધતો જાય છે. अणुबंधावणयण - अनुबन्धापनयन (न.) (અશુભભાવથી ઉત્પન્ન થયેલા કર્મોના અનુબંધનો વિચ્છેદ કરવો તે) કોઈની ઉપર તીવ્ર ક્રોધ કરવાથી કે સતત વૈમનસ્ય રાખવાથી બંધાતા કર્મો પ્રાયઃ અનુબંધવાળા બની જાય છે, જેનાથી ભવિષ્યમાં પણ તેની વારંવાર પુનરાવૃત્તિ થતી રહે છે. ગુણસેન-અગ્નિશર્માનું ચરિત્ર જેણે સાંભળ્યું હશે તેને સારી રીતે ખ્યાલ હશે કે ગુણસેન પ્રત્યે એક વખત કરેલા તીવ્ર કષાયોનું વમળ અગ્નિશમને ભવિષ્યમાં વધારેને વધારે અંદર ઉતારતું ગયું. આ અનુબંધને કાપવાનો સરળ રસ્તો છે વીતરાગપ્રણીત ધર્મનું સતત આલંબન રાખવું. મધુવંધયું (રેશ) (હિચકી, હેડકી) મહુવંધિ (1) - અનુવન્શિન (ત્રિ.) (હતુ, સાધક 2. અનનુબંધીદોષરહિત પડિલેહણ). પડિલેહણા સાધુની જીવનચર્યાનું એક અંગ માનવામાં આવેલું છે. શાસ્ત્રમાં જીવદયાના પાલન માટે શ્રમણને દિવસમાં બે વખત પડિલેહણા કરવાનો આચાર બતાવવામાં આવ્યો છે. પડિલેહણાની વિધિ પણ બતાવેલી છે. પ્રતિલેખિત અને અપ્રતિલેખિત એ બે વિભાગને ભેગા કરવા તે અનનુબંધી દોષ છે. સંયમના ખપી મુનિએ આવા અનનુબંધી દોષ રહિત પ્રતિલેખના કરવી જોઈએ. મyવદ્ધ - મનુદ્ધ (ત્રિ) (સતત અનુસરનાર 2. ગ્રહણ કરેલું, નિરંતર એકઠું કરેલું 3. સતત, અવ્યવચ્છિન્ન, નિરંતર 4. પ્રતિબદ્ધ, બાંધેલું 5. વ્યાપ્ત 6. પૂર્વ સંચિત દ્વેષબંધનથી બંધાયેલું) જેમ સૂર્ય અને પ્રકાશ બન્ને નિરંતર સાથે જ હોય છે. પ્રકાશ સૂર્યને સતત અવિછિન્નપણે અનુસરે છે. તેમ સારા-નરસાં કાર્યો દ્વારા જીવે બાંધેલા કર્મો સતત તેને અનુસરીને જીવાત્માને શુભાશુભ ફળપ્રાપ્તિ કરાવે છે. મgવદ્ધવુ - ૩નુવાદ્ધક્ષ (સ્ત્રી.) (અત્યન્ત ભૂખ, તીવ્ર સુધા). યોનિમાં જીવ જેવો ઉત્પન્ન થાય છે તે જ સમયથી તે આહાર ગ્રહણ કરવાનું પ્રારંભ કરી દે છે. આહાર કરવો એ શરીરના સ્વાથ્ય અને પોષણ માટે પણ અત્યંત આવશ્યક છે. અત્યંત ભૂખ લાગવી તે સુધાવેદનીય કર્મના પ્રાબલ્યના કારણે થતો રોગ વિશેષ છે. જેના કારણે જીવ થોડો સમય પણ ભૂખ્યો રહી શકતો નથી. જેમ તીવ્ર ઇચ્છા હોવા છતાં કૂરગડુ મુનિ ભૂખ્યા રહી શકતા ન હતા માટે સંવત્સરી મહાપર્વના દિવસે પણ તેઓને આહાર લેવો પડતો હતો. अणुबद्धणिरंतर - अनुबद्धनिरन्तर (त्रि.) (નિરંતર, હંમેશાં, જેને અત્યન્ત નિરંતર વેદના હોય તે) એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી કોઈપણ સ્થિતિમાં રહેલો સૂક્ષ્મ કે સ્થૂળકાય દરેક જીવ ખાતા, પિતા, ઉઠતાં, બેસતાં, સૂતા દરેક સમયે નવા-નવા કર્મોને બાંધે છે અને પૂર્વે બાંધેલા કર્મોના ફળને ભોગવે છે. કર્મોના બંધનની અને તેને ભોગવવાની આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. જો જીવના શુભ અધ્યવસાય હોય તો શુભ કર્મ અને અશુભ અધ્યવસાય હોય તો અશુભ કર્મો બંધાય છે. માટે તમારે કેવું ફળ પ્રાપ્ત કરવું તે તમારા હાથમાં છે. अणुबद्धतिव्ववेर - अनुबद्धतीव्रवैर (त्रि.) (નિરંતરપણે તીવ્ર વૈર રાખનાર) જ્ઞાની પુરુષો કહે છે કે કોઈપણ જીવ તરફથી તકલીફ થઈ હોય કે પરેશાન થવાથી દુર્બાન થયું હોય તો પણ તેના પ્રત્યે વેરભાવને રાખવો નહિ. કદાચિતુ જો વેરભાવ ઉત્પન્ન થઈ જાય તો જેમ બને તેમ ત્વરાથી તેનું નિવારણ કરવું. ક્ષમાપના કરવી. કેમ કે, વેર રાખવાથી વેર શમતું નથી. યાદ કરો અગ્નિશમને જેણે ગુણસેન પ્રત્યે સતત તીવ્ર વેર રાખીને કેવી ભયાનક ભવપરંપરા વધારી. Le 323 Page #365 -------------------------------------------------------------------------- ________________ अणुबद्धधम्मज्झाण - अनुबद्धधर्मध्यान (त्रि.) (ધર્મધ્યાન ચિંતનની અંદરમાં સતત પ્રવૃત્તિ રાખનાર, ધર્મધ્યાનમાં સતત પ્રવૃત્ત) ધર્મને જેણે જીવનમાં સારી રીતે ઉતાર્યો છે એવા શ્રમણ ભગવંતો પઠન, પાઠન, કાયોત્સર્ગ, ધર્મોપર્દેશ, ચિંતનાદિ ધર્મધ્યાનની પ્રવૃત્તિઓમાં સદૈવ રત રહે છે પરંતુ શ્રાવક-શ્રાવિકાઓ સાંસારિક પ્રવૃત્તિઓને વિષે પણ ધર્મનું સતત ચિંતન અને પાલન કરે છે. શ્રાવિકાઓ રસોઈ આદિ ગૃહકાર્ય કરતી વખતે જીવદયાના પાલન પૂર્વક અને શ્રાવકો ધંધા આદિ કાર્યોને વિષે નીતિમત્તાનું પાલન કે જરૂરિયાતમંદની સહાય કરતાં રહીને ધર્મનું પાલન કરે છે. अणुबद्धरोसप्पसर - अनुबद्धरोसप्रसर (त्रि.) (નિરંતર ક્રોધી, સદા ક્રોધ કષાયવાળો) ક્રોધ આત્મહિત માટે અપથ્ય વસ્તુ છે. ક્રોધ કરવાથી પોતાનું મગજ તો બગડે જ છે પરંતુ આજુબાજુના વ્યક્તિઓ પર પણ તેની થાય છે. ડાહ્યા માણસોને જો કોઈ પ્રસંગ વિશેષને કારણે ગુસ્સો આવી જાય તો પુનઃમનને શાંત કરી મૂળ સ્વભાવમાં આવી જાય છે. નિરંતર ક્રોધી વ્યક્તિઓને ભવિષ્યમાં સાપ આદિ ગુસ્સાવાળી હિંસક યોનિઓમાં ભટકવું પડે છે. अणुबद्धविग्गह - अनुबद्धविग्रह (त्रि.) (સદાય કલહશીલ, હંમેશાં કલહ કરવાના સ્વભાવવાળો) નિત્ય જે વિગ્રહશીલ છે. કલહ કરવાનો જ જેનો સ્વભાવ છે અને તે કર્યા પછી પણ અતૃપ્ત રહીને કોઈપણ પ્રકારે નવા નવા કલહ કરતો જ રહે છે એવો જીવ તીવ્ર કષાયના ઉદયના કારણે પરિસ્થિતિ ન હોય તો તેને ઊભી કરીને પણ સતત ઝગડતો રહે છે. જો કોઈ વ્યક્તિ ભૂલનો સ્વીકાર કરી મારા અપરાધને ક્ષમા કરો તેમ કહે તો પણ તેને રુચતું નથી. આવી વ્યક્તિને અનુબદ્ધવિગ્રહ કહેવાય છે. મવેત્રંથર - મનુબેનશ્વર (.) (મોટા સર્પોના અનુયાયી નાગ, સ્વનામખ્યાત નાગરાજ). ઉપવન, બગીચો. જંગલ, બગીચા કે ઉપવનને વિશે જેનો નિવાસ હોય તેને વેલંધર કહેવાય છે. વેલંધર અર્થાત્ નાગ. શાસ્ત્રમાં નાગરાજના ચાર પ્રકાર જણાવ્યા છે. 1. કર્કોટક 2. કર્દમક 3. કૈલાસ 4. અરુણપ્રભ. આ નાગરાજોના અનુક્રમે કર્કોટક, વિદ્યુ—ભ, કૈલાસ અને અરુણપ્રભ નામના પર્વતોને વિષે નિવાસસ્થાન છે. મમ્મઃ - મનુદ્ધર (ત્રિ.) (અનુદ્ધત, અભિમાનરહિત). અહંકારથી ઉદ્ધત અને અભિમાની પુરુષો હંમેશાં જીવનમાં વિઘ્ન અને વિનાશને નોંતરે છે. જેઓ અભિમાનથી રહિત છે, નમ્ર સ્વભાવના છે, તેઓ સદા-સર્વદા સુખની પ્રાપ્તિ કરે છે, તેઓ સહુના પ્રિય બને છે. જેમ તાડનું વૃક્ષ હંમેશાં ટટ્ટાર રહે છે ને, તે ક્યારેય પણ નમતું નથી જ્યારે નેતરનું વૃક્ષ સ્વભાવે નમનશીલ હોય છે. જ્યારે પૂર આવે છે ત્યારે તાડનું વૃક્ષ પૂર સાથે તણાઈ જાય છે જ્યારે નેતર પૂરના પ્રવાહને અનુરૂપ વળી જઈને પોતાની જાતની રક્ષા કરી લે છે. अणुब्भडपसत्थकुक्खि - अनुद्भटप्रशस्तकुक्षि (त्रि.) (અપ્રગટ પ્રશસ્ત લક્ષણવાળી કુક્ષિ છે જેની તે) अणुब्भडवेस - अनुद्भटवेष (पृ.) / (ઉદ્ભટજન ઉચિત વસ્ત્રોના ત્યાગરૂપ શ્રાવકનો ત્રીજો ગુણ, નિંદનીય વસ્ત્રોનો ત્યાગી) અદ્ધર્મના ઉપાસક શ્રાવક માટે ઉદ્ભટવેષ ત્યાજય ગણવામાં આવેલો છે. શ્રાવકના વિવિધ ગુણોમાંનો એક વિશિષ્ટ ગુણ છે હલકા લોકોને શોભે તેવા ઉદ્દભવેષનો ત્યાગ. તેના માટે કહેવામાં આવ્યું છે કે, “fધનનોદિતનેપથ્થવર્જિત તિ' અર્થાત્ જે ધિક્કારને પાત્ર અને નિર્લજ્જ પુરુષો પહેરે તેવા વસ્ત્રોનો શ્રાવક ત્યાગી હોય. અનેક દેશોમાં અનેક શ્રાવકો વસતા હોવાથી એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે દેશમાં જે વેષ વિરુદ્ધ કહેવાતો હોય તેને પહેરવો ન જોઇએ. 324 Page #366 -------------------------------------------------------------------------- ________________ अणुब्धामग - अनुभ्रामक (पुं.) (મૌલગ્રામમાં ભિક્ષાના પરિમાણના સ્વભાવવાળો) અનુમવું - મનુમવ (.) (મૃતિભિન્ન જ્ઞાન 2. સ્વસંવેદનાત્મક જ્ઞાન, અનુભવ 3. કર્મફળને ભોગવવું તે) જ્ઞાનસાર ગ્રંથમાં કહેલું છે કે, જેવી રીતે સંધ્યા દિવસ અને રાત્રિ એ બન્નેથી ભિન્ન છે તેવી રીતે અનુભવ જ્ઞાન એ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન છે. આ અનુભવ કેવલજ્ઞાનરૂપી સૂર્યોદય પૂર્વેનો અરુણોદય છે. અર્થાત જેવી રીતે સૂર્યના ઉદય પહેલાં ધરતી પર તેની પ્રજાનું અજવાળું ફેલાય છે તેમ આત્મા પર કેવલજ્ઞાનની પૂર્વે અનુભવજ્ઞાનનો પ્રકાશ પથરાય છે. કમિવUT - અનુમવન (જ.) (કર્મના વિપાકને ભોગવવું તે 2. અનુભવવું તે) વસ્તુના સ્વરૂપનો યથાર્થપણે બોધ અને પરભાવોમાં અરમણતા સ્વરૂપ જે આત્મરમણતા છે તેનું એકાગ્રપણે આસ્વાદન કરવું તેનું નામ અનુભવ છે. અર્થાતુ પર પદાર્થોમાંથી વિરતિ લઇને જગતના પ્રત્યેક પદાર્થના યથાવસ્થિત સ્વરૂપનું જ્ઞાન તે અનુભવ છે. જે આત્મા આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તેને કર્મના વિપાક ભોગવવાના સમયે જરાપણ અસમાધિ થતી નથી. अणुभविउं- अनुभवितुम् (अव्य.) (ભોગવવા માટે 2. અનુભવવા માટે) અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રમય, નિર્મલ, નિષ્કલંક, શુદ્ધસ્વરૂપ એવો આત્મા એ પરમબ્રહ્મ છે. તે પરમબ્રહ્મ ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે. જ્ઞાનસાર અષ્ટકમાં કહેલું છે કે આવા અતીન્દ્રિય બ્રહ્મને અનુભવવા માટે દ્વન્દરહિત એવું અનુભવ જ્ઞાન જ સમર્થ છે. બાકી શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ અને પ્રયુક્તિઓ આ બ્રહ્મજ્ઞાન સામે પાંગળી છે. મકુમવત્તા - મનુભૂય (મત્ર.) (અનુભવીને, ભોગવીને) , મુનિ શાસ્ત્રદષ્ટિ વડે શાબ્દિક બ્રહ્મનું જ્ઞાન મેળવીને અનુભવ જ્ઞાન દ્વારા સ્વસંવેદનાત્મક પરમબ્રહ્મના જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અર્થાત્ યોગી પ્રથમ શાસ્ત્રાભ્યાસ કરીને પરમબ્રહ્મ એવા આત્માનું જ્ઞાન મેળવે છે. અને પછી અનુભવ દ્વારા આત્મસંવેદનરૂપ પરમબ્રહ્મને અનુભવીને તેના અમૃતનું રસાસ્વાદ પ્રાપ્ત કરતા હોય છે. મજુમા (3) - અનુમા (a) (પુ.). (કર્મનો વિપાક, કર્મનો તીવ્રમંદાદિ રસ 2. વર્ણગંધાદિ ગુણ 3. મહાભ્ય 4. વૈક્રિયાદિકરણની અચિજ્ય શક્તિ, સામર્થ્ય) કર્મગ્રંથમાં કર્મોના રસને અનુબંધ કહેવામાં આવેલો છે. જેવી રીતે ખાવા માટે બનાવવામાં આવતી રસોઈને સ્વાદિષ્ટ બનાવવા તેમાં ખાટો, મીઠો, તીખો વગેરે રસોનો સંચાર કરવામાં આવે છે અને તેને ખાનારને તેનો અનુભવ થાય છે. તેવી રીતે શુભાશુભ પરિણામમાં વર્તતો જીવ જ્યારે કર્મોનો બંધ કરે છે ત્યારે કર્મની સ્થિતિની સાથે તેનો રસબંધ પણ થાય છે. તે રસબંધાનુસાર કર્મના ઉદયે જીવ તીવ્ર તીવ્રતર કે મંદ મંદતર ફળાનુભવરૂપ વિપાકને ભોગવતો હોય છે. अणुभागअप्पाबहुय - अनुभागाल्पबहुत्व (न.) (અનુભાગ-રસ આશ્રયી કર્મના અલ્પ-બહુત્વની પરસ્પર તુલના કરવી તે, અનુભાગનું અલ્પબદુત્વ) સ્થાનાંગસૂત્રના ચોથા ઠાણાના બીજા ઉદેશામાં આઠ કર્મના પ્રદેશાદિનું અલ્પબદુત્વ બતાવવામાં આવેલું છે. તેમાં કહેવું છે કે આયુષ્યકર્મનો પ્રદેશબંધ સૌથી અલ્પ હોય છે. નામકર્મ અને ગોત્રકર્મનો તેનાથી વિશેષાધિક હોય છે તેવી રીતે જ્ઞાન-દર્શન અને અંતરાયકર્મનો નામ-ગોત્ર કરતાં વિશેષાધિક, મોહનીયકર્મનો જ્ઞાનાવરણીયાદિ કરતાં વિશેષાધિક અને વેદનીયકર્મનો મોહનીય કરતાં વિશેષાધિક પ્રદેશબંધ હોય છે. अणुभागउदीरणोवक्कम - अनुभागोदीरणोपक्रम (पृ.) / (ઉદયપ્રાપ્ત રસની સાથે સત્તામાં રહેલા રસને ખેંચી ભોગવવાનો આરંભ કરવો તે) જીવે બાંધેલા કર્મના રસનો ઉદયકાળ ચાલ હોય તે સમયે પોતાના વીર્ય-પરાક્રમથી જે કર્મોનો રસ સત્તામાં પડેલો છે તેને પણ 325 Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા દ્વારા બળાત્કારે ઉદયાવસ્થામાં લાવીને ભોગવાતા રસની સાથે તે કર્મને ભોગવવાનો આરંભ કરે તેને અનુભાગોદરણા ઉપક્રમ કહેવાય છે. ઠાણાંગસૂત્રાદિગ્રંથોમાં અનુભાગોદરણા ઉપક્રમની પ્રક્રિયાનું વિસ્તૃત વર્ણન કરેલું છે. अणुभागकम्म - अनुभागकर्मन् (न.) (કર્મનો રસ, કર્મનો તીવ્ર-મંદાદિ રસાત્મક એક ભેદ). अणुभागणामनिहत्ताउय - अनुभागनामनिधत्तायुष (न.) (આયુષ્યકર્મના બંધનો એક ભેદ) જીવ જ્યારે નામકર્મની ગતિ આદિ ઉત્તર પ્રકૃતિના અનુભાગબંધની સાથે આયુષ્યકર્મનો ઘનિષ્ઠ સંબંધ કરે છે તેને અનુભાગનામનિધત્તાયુષ્ય કહેવામાં આવે છે. અર્થાત્ નામકર્મની ગતિઆદિ બંધાતી પ્રવૃતિઓની સાથે આયુષ્યકર્મનો પણ સાથે બંધ કરવો તે અનુભાગનામનિધત્તાયુ છે. અમાસ (3) વંથ - અનુમા (3) વન્ય (ઈ.) (બંધાતા કર્મમાં પડતો તીવ્ર-મંદાદિ રસોનો બંધ, કર્મબંધનો એક ભેદ) ગૃહિણી જ્યારે રસોઈ બનાવતી હોય છે ત્યારે બની રહેલી રસોઈમાં જે માત્રામાં મરી-મસાલો ઉમેરે છે તે પ્રમાણેની રસોઇ બનતી હોય છે. તે જ પ્રમાણે જીવ જ્યારે નવા કર્મનો બંધ કરતો હોય છે ત્યારે કર્મબંધ સમયે સ્વપરિણામાનુસાર તેમાં તીવ્ર કે મંદાદિ રસોનો પણ બંધ થતો હોય છે અને અનુભાગબંધ કહે છે. अणुभागबंधज्झवसायट्ठाण - अनुभागबन्धाध्यवसायस्थान (न.) (કૃષ્ણાદિલેશ્યાનો પરિણામવિશેષ) કમ્મપયડી ગ્રંથમાં કહેલું છે કે કૃષ્ણ, નીલ, કાપોત વગેરે લેશ્યાઓ જીવના પરિણામ હોવાથી અને તેના દ્વારા જ તીવ્ર કે મંદ કર્મોનો બંધ થતો હોવાથી વેશ્યા પરિણામ વગેરે રસબંધના સ્થાન છે. આથી તેવી વેશ્યાઓ ચિત્તમાં ન પ્રવેશે તે પ્રકારનો પ્રયત્ન કરવો જોઇએ. મજુમા (4) વંધાઈ - મનુમા (a) વન્યસ્થાન () (અનુભાગબંધના સ્થાન, રસબંધના સ્થાન) પ્રવચનસારોદ્ધાર ગ્રંથના ૧૬૨માં દ્વારમાં કહેલું છે કે, જે જે અધ્યવસાયે એક સમયના કષાય સંબંધી અધ્યવસાયથી ગ્રહણ કરેલા કર્મયુગલના રસસમુદાયનું પરિણામ થાય તે કષાયોદયરૂપ અધ્યવસાય છે તેને અનુભાગબંધસ્થાન કહેવાય છે. અનુમાન (7) સંવમ - અનુમા (8) સંક્રમ (કું.) (કર્મના રસમાં સંક્રમણ થવું તે, સંક્રમનો એક ભેદ) કમ્મપયડી ગ્રંથમાં કહેલું છે કે, જે કર્મના રસને જીવ બાંધે છે તે બાંધેલા અનુભાગનું પોતાના પરાક્રમવિશેષ વડે ઉત્કર્ષણ કરવું અપકર્ષણ કરવું કે અન્યપ્રકૃતિમાં પરિણમાવવું તેને અનુભાગ સંક્રમ કહેવામાં આવે છે. अणुभागसंतकम्म - अनुभागसत्कर्मन् (न.) (અનુભાગ-રસસંબંધી કર્મની સત્તા, સત્તામાં રહેલું રસસંબંધી કમ) જે કર્મનો રસ ઉદયમાં આવી ગયેલો હોય અને તેનો ભોગવટો ચાલુ હોય તેને ઉદિતાનુભાગ કહેવાય છે. પરંતુ જે કર્મરસનો બંધ થયો છે ખરો પરંતુ, હજી સુધી તે બાંધેલા રસસંબંધી કર્મો ઉદયમાં આવ્યા નથી. તે કર્મો હજી સત્તામાં પડેલા છે તેવા કર્મો અનુભાગસત્કર્મવાળા હોય છે. अणुभागुदीरणा - अनुभागोदीरणा (स्त्री.) (ઉદયપ્રાપ્ત રસોની સાથે ઉદીરણા દ્વારા ઉદયમાં નહીં આવેલા રસોને વેદવું તે) अणुभागोदय - अनुभागोदय (पु.) (રસરૂપે થતો કર્મનો ઉદય) Page #368 -------------------------------------------------------------------------- ________________ अणुभाव - अनुभाव (पुं.) (કર્મપ્રકૃતિનો તીવ્ર મંદ રસરૂપે અનુભવ કરવો તે 2. શક્તિ, સામર્થ્ય, પ્રભાવ 3. સુખ) આચારાંગસૂત્રમાં લખેલું છે કે, જીવ પોતાના મન-વચન-કાયાના વ્યાપાર વડે પૂર્વબદ્ધ પ્રકૃતિ-સ્થિતિ અને પ્રદેશરૂપ શુભાશુભ કર્મોને તેમાં પડેલા રસાનુસાર તીવ્રતાએ કે મંદતાએ અનુભવ કરે છે અને આ પ્રભાવ એકમાત્ર કર્મસત્તાનો જ છે. अणुभावकम्म - अनुभागकर्मन् (न.) (વિપાક-રસરૂપે ભોગવાતું કમ) માવા - અનુમાવજ (ત્રિ.) (બોધક, સૂચક) દીક્ષા લેવાને ઉદ્યમવંત બનેલા જંબુકમાર જયારે સ્નાનાગારમાંથી નાહીને બહાર આવ્યા ત્યારે તેમના માથાના વાળમાંથી પાણી નીકળતું હતું. તે પ્રસંગનું વર્ણન કરતાં અત્યંત બોધસૂચક ઉભેક્ષા કરતા ગ્રંથકારે લખ્યું છે કે, “શું અમારે પણ જંબૂકુમારથી અલગ થવું પડશે? જંબુકમારે બધાને સાથે લીધા તો પછી અમને કેમ નહીં?' તેના વિરહમાં માથાના વાળ જાણે કે રડી રહ્યાં હતાં. મurમાસUT - અનુમાષUT (ન.) (અનુવાદ કરવો, કહેલી વાતને કહેવી, ગુરુના હ્રસ્વ-દીર્ઘ બોલ્યા અનુસાર બોલવું તે) વ્યાખ્યાનાદિમાં ગુરુ ભગવંતના કથન થઇ રહ્યા પછી શિષ્ય તેમણે કહેલી વાતોની પુષ્ટિ કરનારા તેવા જ શબ્દોમાં કે અન્ય કોઈ શબ્દોમાં અનુવાદરૂપે લોક આગળ કહેવી જોઈએ. પરંતુ તેમ કરતી વખતે ગુરુનો અવર્ણવાદ ન થાય તેનું ધ્યાન રાખવું કેમ કે ગુરુનો અવર્ણવાદ કરનારા શિષ્યને ગુરુ દ્રોહ કર્યાનો દોષ લાગે છે. અમાસUT (1) સુદ્ધ - અનુમાષUT (1) શુદ્ધ (જ.) (ગુરુએ ઉચ્ચારેલા શબ્દોને ધીરેથી શુદ્ધોચ્ચારણરૂપ ભાવવિશુદ્ધિનો એક ભેદ) આચારાંગસૂત્રની ચૂર્ણિના છઠ્ઠા અધ્યયનમાં કહેવું છે કે, ગુરુનું વચન બોલાઈ ગયા પછી ગુરુની સન્મુખ રહીને બે હાથની અંજલિ પૂર્વક અક્ષરપદ અને વ્યંજનથી શુદ્ધ તે જ વચનને બોલવા તે અનુભાષણશુદ્ધ કથન જાણવું. अणुभूइ - अनुभूति (स्त्री.) (અનુભવ, સંવેદન, અનુભૂતિ) યોગસાર ગ્રંથમાં કહેલું છે કે, હે આત્મનુ! તું સ્વયંના આત્માને તારા આત્મા વડે જાણ અર્થાતુ આત્માનુભૂતિ કર વળી પોતાના આત્માની આ અનુભૂતિ સ્વયંના આત્મા સિવાય થઈ શકે તેમ નથી. કારણ કે પોતાના આત્માનું સંવેદન તે જ આત્મા વિના અન્ય બીજો કોઈ આત્મા કરી શકે તેમ નથી. આથી પ્રતિદિન થોડોક સમય આત્મધ્યાન માટે દરેકે કાઢવો જોઇએ. ગુમડું - અનુમતિ (સ્ત્રી.) (આજ્ઞા, અનુમતિ, સંમતિ, અનુમોદન) જેનાથી અન્ય બીજાનું નુકશાન થતું હોય તેવી કોઇપણ સાવદ્ય પ્રવૃત્તિની અનુમતિ જૈનધર્મ આપતો નથી. પરમાત્માએ જીવન જીવવા માટે અત્યંત નિર્દોષ અને પરસ્પર હિતકારક પ્રવૃત્તિઓ બતાવી છે. શ્રમણ માટે પંચમહાવ્રતાદિ અને શ્રમણોપાસક ગૃહસ્થ માટે બાવ્રતોનું પાલન કહેલું છે, જેના દ્વારા સાધુ અને ગૃહસ્થ વિના કષ્ટ સંતોષપૂર્ણ જીવન વ્યતીત કરી શકે છે. अणुमइया - अनुमतिका (स्त्री.) (ઉજ્જયિનીના રાજા દેવલસુતની પત્ની અનુરક્તલોચનાની તે નામની દાસી) અણુમUIT - અનુમાન (2.) (અનુમોદન) જિનશાસનમાં કરણ, કરાવણ અને અનુમોદન એ ત્રણેયને સમાન માનવામાં આવ્યા છે. કાર્ય કરવામાં અને કરાવવામાં જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ તે કાર્યની અનુમોદનામાં પણ પ્રાપ્ત થાય છે. પછી તે સુકૃત હોય કે દુષ્કૃત. 327 Page #369 -------------------------------------------------------------------------- ________________ અણુમત (2) - અણુમત (ત્રિ.) (નાનાને પણ અનુમતિ અપાઈ છે જેમાં તે, અવગુણ જોયા પછી પણ જેના પરથી પ્રીતિ ઓછી ન થાય તેવું ઇચ્છિત) જૈનધર્મ એ આત્મદર્શી ધર્મ છે. તેમાં કોઈ પૈસાદાર, ગરીબ, ઊંચા ખાનદાની, ક્ષુલ્લક ગોત્રી, જ્ઞાની સાધુ કે અજ્ઞાની સાધુ એવા ભેદભાવ જોયા વિના આત્માની અનંત જ્ઞાનમય-દર્શનમય અને ચારિત્રમય ગુણદૃષ્ટિએ સર્વને સમાન ગણે છે. મોટું જોઇને તિલક કરવાવાળો આ ધર્મ નથી. અહીં તો પ્રથમ કોઇ સામાન્ય વ્યક્તિ સાધુ બન્યા હોય તેના પછી કોઇ રાજા મહારાજાએ દીક્ષા લીધી હોય તો તેમને પણ પૂર્વદીક્ષિત ક્ષુલ્લકસાધુને વંદન કરવું પડે. કેમ કે, સાધુ તરીકે તેમને પ્રથમ અનુમતિ અપાઇ છે માટે. *નુમતિ (રિ.) (ઇચ્છિત 2. દાન માટે અનુજ્ઞા અપાયેલું 3. અનુકૂળતા મુજબ સંમત, વૈગુણ્યદર્શન પછી પણ ઇષ્ટ હોય તે ૪.બહુમત 5. ચાહેલ, પ્રિય 6. પથ્થ) પોતાને ગમતા પદાર્થની પ્રાપ્તિ માટે દરેક જીવ પ્રયત્નશીલ રહે છે. તેના માટે વિવિધ પ્રકારના દુઃખો કે કષ્ટો સહન કરવા પડે તો પણ સહન કરીને ઈષ્ટ વસ્તુને મેળવીને જ રહે છે. આપણને ઘણી વખત પ્રશ્ન થતો હોય છે કે, ઘણા ધનાઢ્ય, સુખી-સંપન્ન અને સંસારને જોવાની જેની ઉંમર છે એવા નવયુવાનો પણ સંસારનો ત્યાગ કરીને કષ્ટમય સંયમ જીવનનો સ્વીકાર શા માટે કરે છે? તેનો જવાબ એ છે કે તેમને સાંસારિક સુખોમાં સુખાભાસની પ્રતીતિપૂર્વકની સમજણ પ્રાપ્ત થઈ છે અને સુખાનંદનું સર્વોચ્ચ શિખર એવું મોક્ષસુખ પ્રાપ્ત કરવાની ઝંખના દઢ બની ગયી છે માટે. अणुमहत्तर - अनुमहत्तर (पुं.) (મુખ્ય-વડીલની અનુપસ્થિતિમાં તેમનું કાર્ય કરનાર) પહેલાના જમાનામાં જ્યારે રાજાશાહી હતી ત્યારે કોઈપણ કાર્ય માટે ઠાકોર, રાજા કે મહારાજાની રજા પ્રાપ્ત કર્યા પછી જ તે કાર્ય કરવામાં આવતું હતું. એમ જૈનધર્મસંઘમાં પણ તે પ્રમાણે ગચ્છાધિપતિ, આચાર્ય, મહત્તર, ગણિ આદિની વ્યવસ્થા હોય છે. દરેક કાર્ય સમુદાય કે સંઘાડાના જે વડીલ હોય તેમની અનુજ્ઞા મેળવીને જ થાય છે. તેમની અનુપસ્થિતિમાં જે પૃચ્છનીય હોય, શિષ્યોમાં ધુર્ય હોય તેમને પૂછીને કાર્ય કરવામાં આવે તે અનુમહત્તર કહેવાય છે. મ[મા - સમાન (.) (અલ્પ માન, થોડો પણ અહંકાર) અહંકાર એટલે ગર્વ કરવો. તેને શાસ્ત્રોમાં પતનની નિશાની કહી છે. મોટા શેઠ-શાહુકાર, રાજા, મહારાજા યાવતું ચક્રવત દ્વારા સેવા-સત્કાર થાય તો પણ અણ જેવડો અલ્પ અહંકાર કરવાનો પણ નિષેધ છે. તો પછી મેં ઉગ્ર તપ કર્યું છે, સંયમની શ્રેષ્ઠ આરાધના કરી છે, આચારોનું ઉત્તમ પાલન કર્યું છે, હું આવો મોટો તપસ્વી છું વગેરે મોટા અહંકારની તો વાત જ ક્યાં રહી? અનુમાન (જ.). (હેતુ-લિંગથી થતું સાધ્યનું જ્ઞાન, અનુમાન જ્ઞાન, લિંગ દ્વારા અજ્ઞાત વસ્તુનો નિર્ણય, અટકળ જ્ઞાન) ગદર્શન તથા પૂર્વે જોયેલા. જાણેલા કે સાંભળેલા પદાર્થના પુનઃ સ્મરણ દ્વારા અજ્ઞાત વસ્તનો જે નિર્ણય થાય તેને અનુમાન કહેવાય છે. અથવા જેમાં લિંગી વગર લિંગ રહી જ ન શકે તેવા નિશ્ચયાત્મક જ્ઞાનને અનુમાન કહે છે. જેમ અગ્નિની સાથે જ ધૂમ હોય તેમ પૂર્વે જોયું છે, કોઈ દ્વારા સાંભળ્યું કે જાણ્યું છે. ત્યાર પછી કોઈક વખત દૂરથી અગ્નિને જોયા વગર માત્ર ધૂમ જોઈને ત્યાં અગ્નિ હોવાનું જ્ઞાન થાય તેને અનુમાન જ્ઞાન કહેવાય છે. અનુમાફિત્તા - અનુમાન્ય(અવ્ય.) (અનુમાન કરીને, અટકળપૂર્વક) अणुमाणणिराकिय - अनुमाननिराकत (त्रि.) (અનુમાનબાહ્ય, અનુમાનથી નિરાકરણ કરેલું 2. વસ્તુદોષ વિષય વિશેષ) જે વસ્તુ પ્રત્યક્ષ દેખાતી ન હોય, સંભળાતી ન હોય કે અનુભવાતી ન હોય તેનું અનુમાન દ્વારા જ્ઞાન થાય છે. પરંતુ જે વસ્તુ શાશ્વત હોય અથવા પ્રત્યક્ષ સામે દેખાતી હોય, સંભળાતી હોય કે અનુભવાતી હોય તેનું અનુમાન કરી શકાતું નથી. તેને અનુમાનબાહ્ય 328 Page #370 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. જેમ કે સુર્યપ્રકાશ આપે છે. અત્ર સૂર્ય પ્રત્યક્ષ હોઇ પ્રકાશ દ્વારા સૂર્યનું જ્ઞાન થતું ન હોવાથી તેને અનુમાનબાહ્ય કહેવાય अणुमाणाभास - अनुमानाभास (पुं.) (અયથાર્થ અનુમાન, વ્યર્થ અનુમાન) જેનાથી સત્ય જ્ઞાનની પ્રાપ્તિ ન થાય અથવા જે સાચું અનુમાન નથી કિંતુ અનુમાનના ભાસરૂપ છે તેને અયથાર્થ અનુમાન કહે છે. જેમ ધુમ્મસમાં ધૂમાડાનો વિચાર કરીને ત્યાં અગ્નિ હોવાનું ખોટું અનુમાન કરવું તેને અનુમાનાભાસ અથવા અયથાર્થ અનુમાન કહેવાય છે. મગુમાવે - ગમત્ર(ત્રિ.) (થોડું, અલ્પ) અલ્પબુદ્ધિ મનુષ્યો પણ સારી રીતે સમજી શકે, સુબોધપ્રદ થાય એ રીતે પૂર્વના મહાપુરુષોએ મનુષ્યજીવનના અનેક ગંભીર રહસ્યોને સુભાષિતમાં વણી ઉપદેશ્યા છે, રચ્યા છે. તેઓ કહે છે કે રોગ, શત્રુ, પાપ, છિદ્ર-દોષ આદિ નાના હોય ત્યારે જ તેનો યોગ્ય ઉપાય કરીને તેને નિર્મળ કરી દેવા જોઈએ. કેમકે તે મોટા થયા પછી દુર્દાન્ત બની જાય છે. પછી તો અનેક દુઃખદ પરિસ્થિતિઓને ઉત્પન્ન કરી જીવનને અસ્ત-વ્યસ્ત બનાવી દે છે. મલિટ્ટ - મનુમતિ (સ્ત્ર.). (અનુમાન પ્રમાણથી થયેલું જ્ઞાન, આપેલા કારણોથી કોઈ નિર્ણય કરવો તે 2. અનુમોદન) અનુમાન દ્વારા જે જ્ઞાન થાય તેને અનુમિતિ કહેવાય છે. ધ્યાનમાં લેવા યોગ્ય છે કે, અનુમાન અને તેના દ્વારા થતું જ્ઞાન એ બન્ને સાચા વા જરુરી છે, તો જ તેને અનુમિતિ કહેવાય છે. જેમ દૂર દેખાતા ધૂમથી અગ્નિનું અનુમાન થયું તે અનુમિતિ. પણ દૂરથી દેખાતા ધુમ્મસને ધૂમાડો માનીને અગ્નિનું અનુમાન કરીએ તે ખોટું અનુમાન હોવાથી તેને અનુમિતિ ન કહેવાય. અણુમુ (મુ) - અનુમુ (ત્રિ.) (મુક્ત નહીં તે, નહીં છોડાયેલું) અનંત શક્તિનો ધારક, નિરાબાધ અને અનંત સુખનો સ્વામી, ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણેય કાળના સંપૂર્ણ ભાવોને જાણી શકે તેવા ઉત્કૃષ્ટ જ્ઞાનનો સ્વામી આપણો આત્મા હોવા છતાંય આપણે સામાન્ય શક્તિ કે સુખ માટે તલસીએ છીએ. કારણ કે મોહરાજા જેનો નાયક છે એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોના આવરણે આપણા ઉપરોક્ત સાચા સ્વરૂપને ઢાંકી દીધું છે. अणुमोइय - अनुमोदित (त्रि.) (અનુમતિ આપી ઉત્સાહી બનાવેલું, પ્રશંસિત, પ્રશંસા કરેલું, અનુમત, સંમત) પહેલાના સમયમાં ચારણો, કવિઓ, ભાટો, વિદ્વાન્ બ્રાહ્મણો વિગેરે સારસ્વતપુત્રો રાજા, મહારાજા, મંત્રી, મોટા શેઠ વગેરેના કાર્યોની, બળની, રૂપની કે સત્તાની સ્તુતિ કરતાં પ્રશંસાપૂર્વક જણાવતા હતા કે, તમે આ યુદ્ધ જીત્યું, તમે મોટા મંદિર બંધાવ્યાં, સંઘ કાઢ્યાં, ગરીબોની સેવા કરી ઇત્યાદિ પ્રશંસા કરીને તેમની પાસેથી કૃપા-મહેરબાની કે અનુદાન પ્રાપ્ત કરતા હતા. अणुमोयग - अनुमोदक (त्रि.) (અનુમોદન કરનાર, પ્રશંસા કરનાર) શાસ્ત્રો જણાવે છે કે, તમારે સજ્જન બનવું હોય તો સગુણોની અનુમોદના કરો. જેની પાસે પણ સદ્દગુણ દેખાય તેની ખૂબ પ્રશંસા કરો. દુર્ગુણો પ્રત્યે રુચિ વધે તો વ્યક્તિ દુર્જન બને છે અને સદ્ગુણો પ્રત્યે રુચિ વધે તો સજ્જન થાય છે કારણ કે, વ્યક્તિને જેની રુચિ વધતી જાય તે પ્રકારનું તેનું વ્યક્તિત્વ બને છે. ગુણીજનોના ગુણોની પ્રશંસા કરવાથી તેના ગુણો આપણામાં આવે છે. અપનોયUT (ST) - મનુનોત્ર (ના)(, ૨ત્રી.) (અનુમતિ, સંમતિ, અનુમોદન, અપ્રતિષેધ, પ્રશંસા, સહાય કરવી તે) જો કોઈ જીવ ખોટું કાર્ય કરે તો તેણે કરેલા ખોટા કાર્યની નિંદા કરવાના બદલે સાચા માર્ગથી ભટકી ગયેલો હોવાથી તેના પર દયાભાવ ચિંતવવો જોઈએ. કિંતુ જો કોઈ સારું કાર્ય કરે તો તેની અવશ્ય પ્રશંસા કરવી જોઈએ. કેમ કે સારા કાર્યની પ્રશંસા કરવાથી 329 Page #371 -------------------------------------------------------------------------- ________________ સત્કાર્યો કરવા માટે તે વ્યક્તિનો ઉત્સાહ વધશે અને આપણને જિનાજ્ઞાના પાલનરૂપ અનુમોદનનું ફળ મળશે. अणुमोयणकम्मभोयगप्पसंसा - अनुमोदनकर्मभोजकप्रशंसा (स्त्री.) (દોષિત ગોચરી વાપરનારની પ્રશંસા, આધાકર્મી આહાર વાપરનારની અનુમોદના) રાગ-દ્વેષાદિ કષાયો પ્રત્યે શ્રમણ ભગવંતો સદૈવ જાગરૂક રહે છે. ભોજન સમયે લોકોના ઘરેથી ગોચરીના દોષો ટાળી નિર્દોષ આહાર ગ્રહણ કરીને સંયમરક્ષાર્થે શરીરપાલન કરે છે. ગ્લાનાદિના વિશિષ્ટ કારણ વગર સાધુ મહારાજ પોતાના માટે કોઈ ખાસ વસ્તુ બનાવવાનું શ્રાવકને જણાવે છે, કોઈ શ્રાવક સાધુ ભગવંતને વહોરાવવા માટે જ કોઈ વસ્તુ બનાવે તો તેને આધાકર્મી કહેવાય છે. આવી ગોચરી વાપરવી તે દોષનું કારણ બને છે અને તેની પ્રશંસા કરનાર વ્યક્તિ પણ દોષનો ભાગી થાય છે. મyયત્તUT - અનુવર્તન (સ્ત્રી.) દુઃખી, ગ્લાનની સેવા કરવી તે, અનુકૂળપણે વર્તવું તે). આજના જમાનાના પુરુષો અને સ્ત્રીઓ પોતાને આધુનિક ગણાવતાં વધુને વધુ છાકટા બનવા લાગ્યા છે. આધુનિક શિક્ષણને પ્રતાપે પોતાને હોંશિયાર સમજતી આજની આધુનિક પેઢીમા બાપ અને વડીલો પ્રત્યે અનુકૂળપણે વર્તવાને બદલે તેમની અવગણના કરતા રહ્યા છે. પછી પોતે મા કે બાપ બને ત્યારે સંતાનો પાસે નમ્રતાની, આદરની અપેક્ષા રાખે છે. પરંતુ જૈસી કરની વૈસી ભરની આ કુદરતના નિયમને તેઓ ભૂલી જાય છે. अणुयत्तणाइजुत्त - अनुवर्तनादियुक्त (त्रि.) (ગ્લાનની સેવા કરનારો, અનુકૂળપણે વર્તનાર) દરેક નીતિવાક્યો જે કાર્યો કરવાની પ્રેરણા કરે છે તેવા કાર્યોમાં એક છે સેવા. માંદા, વૃદ્ધ, અસક્તની સેવા કરવી. સેવાને દરેક ધર્મમાં પાયાનું સ્થાન આપવામાં આવેલું છે. મહર્ષિઓ તો કહે છે કે તીર્થયાત્રા કરવા જનાર વ્યક્તિ અને દર્દથી કણસતાં દુઃખી જીવની સેવા કરનાર વ્યક્તિ આ બન્નેમાં સેવા કરનાર વ્યક્તિ વધારે પુણ્યનો હક્કદાર થાય છે. મyયમાન - મનુવર્તમાન (ત્રિ.) (અનુસરતો, સ્વીકારતો, માનતો, કબૂલ કરતો) આચારાંગસૂત્રની મલયગિરીય ટીકાના પ્રથમ ખંડમાં અનુવર્તમાનની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, જે ગુરુજનના કથનને સ્વીકારપૂર્વક સમર્થન કરે છે, તેઓને અભિપ્રેત કાર્યને કરે છે અને કરાવે છે તથા તેમના અભિપ્રાયને અનુસરે છે તેવા શિષ્યને આરાધક કહ્યો છે. ગુરુ ભગવંતની આજ્ઞાની વિરાધના કરીને સંયમનું પાલન કરનારને આરાધક નહીં પણ વિરાધક કહ્યાં છે. મyયરિ - મનુવાત (2) (આચરિત, અનુષ્ઠિત) પરહિતચિંતક એવા શિષ્ટપુરુષો દ્વારા આચરિત માર્ગ ક્યારેય પણ અહિતકારી હોઇ શકતો જ નથી, કેમ કે તે માર્ગે ચાલીને મેધકમાર, નંદિષેણ, શાલિભદ્ર, ધન્ના અણગાર આદિ કેટલાયજીવોએ આત્મકલ્યાણ સાધ્યું છે. જો ભૂતકાળમાં તે માર્ગના આચરણથી કલ્યાણ થયું હોય તો ભવિષ્યમાં પણ તે માર્ગાચરણથી કલ્યાણ જ થવાનું છે તે વાત સુતરાં સમજાય તેવી છે. કથા - મનુજ્ઞા (સ્ત્રી.) (અનુમોદન, અનુમતિ, સંમતિ) વ્યવહારમાં કુશળતા પ્રાપ્ત વ્યક્તિઓ લોકો પાસે બે રીતે કાર્ય કરાવતી હોય છે. 1. તેઓને સંમત કરીને 2. તેમની ઇચ્છા વગર ફરજ પાડીને. આ બંને પ્રકારથી કાર્ય તો થાય છે. પણ જ્યાં ઇચ્છા વિરુદ્ધ ફરજ પાડવાથી લોકો કાર્ય કરતાં હોય છે ત્યાં કાર્ય કે શેઠ પ્રત્યે પ્રેમ કે માન વગર માત્ર મજબૂરીના કારણે લોકો નિઃસાસો નાખતા કાર્ય કરે છે જયારે જયાં પ્રેમપૂર્વક સંમત કરીને કાર્ય કરાવવામાં આવે છે ત્યાં દિલથી, હોંશે હોંશે લોકો કાર્ય કરે છે અને તે કાર્ય પણ દીપી ઉઠે છે. પ્રયાસ - મનુal (S.) (વિશેષ વિકાસ 2. વિકાસ-પ્રકાશનો વિસ્તાર) એક નાનો સરખો દીવડો અત્યંત ગાઢ અંધકારને ભેદીને આસપાસના વિસ્તારને પ્રકાશિત કરી દે છે. તેમ જીવનમાં પણ જો એક 330 Page #372 -------------------------------------------------------------------------- ________________ વિવેકગણનું પ્રાગટ્ય થઈ ગયું તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ માણસ ચંચળ બનીને પોતાનું અહિત તો નહીં કરે તેમજ અત્યંત સુખ સાહ્યબીમાં પણ ગાઢ આસક્ત બનીને અંદર ખૂપી તો ન જ જાય. અપુરા - મનુરા (સ્ત્રી.) (ગાડી) એક ગામથી બીજે ગામ જવું હોય તો જ્યાં સુધી ગાડીમાં બેઠા નથી ત્યાં સુધી આપણને ચિંતા રહે છે. ગાડીમાં બેઠા પછી ગંતવ્ય સ્થાને પહોંચવાનું નક્કી જ હોવાથી વ્યક્તિ નિશ્ચિત થઈ જાય છે. તેમ સર્વદુઃખો અને કર્મોના નિસ્તારરૂપ મોક્ષનગર પહોંચવા માટે માત્ર ધર્મરૂપ ગાડીમાં બેસવાની જરૂર છે. એક વાર ધર્મમાં આવી ગયા પછી તો જીવ નિશ્ચિત થઈ જાય છે કેમ કે ધર્મરૂપ ગાડી જ તેને મોક્ષનગરની મંઝિલ પ્રાપ્ત કરાવી જ દેશે. અમુનિય - અનુરાગ્રત (ત્રિ.) (સંપ્રદાયની પરંપરાથી રંગાયેલું, સંપ્રદાયાનુરાગી) સર્વજ્ઞપ્રણીત જિનધર્મ સંસારના રાગ-દ્વેષ લડાઈ-ઝગડાથી ઉપર ઊઠી જીવને શિવ બનાવવાની પ્રક્રિયા બતાવે છે, જેમાં મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરી સર્વજીવોને મિત્ર માની તદનુરૂપ વર્તવાની વાત કરે છે. વૈરાગ્યભાવ આવતાં યોગ્ય માર્ગે તેને આત્મકલ્યાણ સાધવા માટે પ્રેરિત કરે છે. પછી મારો સંપ્રદાય સાચો ને મારો ધર્મ સાચો વાળી હુંસાતુંસીમાં જીવ પુનઃ ત્યાં સંસારનું નિર્માણ કરે તેમાં ધર્મનો શું દોષ છે. અપુરત્ત - અનુર (ત્રિ.) (અનુરાગી, પ્રેમી, સ્નેહી) આપણે રોજીંદા વ્યવહારમાં જેની સાથે નવીસવી થયેલી સામાન્ય ઓળખાણને પણ મહત્વની ગણીને તેને સાચવવામાં ઘણી કાળજી રાખીએ છીએ. પરંતુ જેમનો આપણા ઉપર પરમ ઉપકાર છે એવા સિદ્ધ ભગવંતો, તીર્થંકર પરમાત્મા, સત્યમાર્ગને બતાવનારા શ્રમણો અને જેનું સેવન સર્વઇચ્છિતની પ્રાપ્તિ કરાવનારું છે તેવા ધર્મને આપણે દિલથી માનીએ છીએ ખરા? अणुरत्तलोयणा - अनुरक्तलोचना (स्त्री.) (ઉજ્જયિનીનગરીના દેવલાપુત્ર રાજાની પટ્ટરાણીનું નામ) अणुरसिय - अनुरसित (न.) (બોલાવેલું, પોકારેલું, મોટેથી અવાજ કરાયેલું) કૃપાવંત મહર્ષિઓ સર્વજીવો ઉપર કરુણા ચિંતવીને કહે છે કે જો તમારી પાસે શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, બળ, વિદ્યાધન હોય તો આ બધાનો ઉપયોગ બીજા જીવોની સહાયતા માટે કરો. પરંતુ જો શક્તિ, સંપત્તિ, બળ વગેરેથી ઘમંડમાં આવીને અન્ય જીવોને પરેશાન-દુઃખી કરશો તો તેના ફળરૂપે તમે પણ અત્યંત દુઃખને એટલે ત્રાસને ભોગવશો અને ત્યારે ગમે તેટલો પોકાર કરશો તો પણ તમને કોઈ મદદ નહીં કરે. મજુરા - મનુFIT (ઈ.) (અનુરાગ, અત્યન્ત સ્નેહ, પ્રીતિ, પ્રેમ) એકબીજા પ્રત્યેના અત્યંત પ્રેમને અનુરાગ કહેવાય છે. આવશ્યકસૂત્રના સામાયિકઅધ્યયનની નિયુક્તિ ઉપર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલા વિશેષાવશ્યકભાષ્યમાં અનુરાગના ત્રણ પ્રકાર જણાવ્યા છે. 1. દઢનુરાગ 2. વિષયાનુરાગ 3. સ્નેહાનુરાગ. મધુરાય - મન્વાગત (ત્રિ.) (અનુકૂળપણે આગમન 2. પાછળ આવવું તે 3. સ્વાગત) કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકર ભગવંતો શાસનની સ્થાપના કરે છે અને જીવોના કલ્યાણ માટે દેશના આપે છે. તેઓ જયાં વિચરે છે ત્યાં તીર્થંકરનામકર્મના પ્રભાવે ચારેય દિશામાં પચ્ચીસ-પચ્ચીશ યોજન સુધી મારી થતી નથી, સ્વચક્ર કે પરચક્ર તરફથી ભય થતો નથી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે દુકાળ જેવી કદરતી આફતો થતી નથી અને પૂર્વોત્પન્ન રોગો પણ શમી જાય છે. 331 Page #373 -------------------------------------------------------------------------- ________________ મજુરા - અનુરાથr (સ્ત્રી.) (અનુરાધા નામનું નક્ષત્ર, નક્ષત્રવિશેષ) अणुरुज्झंत - अनुरुध्यमान (त्रि.) (અપેક્ષા કરતો, આશા રાખતો, દરકાર રાખતો, રાહ જોતો) આજના માનવીને દરેક વસ્તુ તત્કાળ જોઈએ છે. કોઈપણ વસ્તુની એ રાહ જોઈ શકતો નથી. રાતોરાત કરોડપતિ બનવાના શેખચલ્લી ખ્વાબ જોતો શેર, સટ્ટાના રવાડે ચડીને પોતાની પાસે રહેલી મૂડીને પણ ગુમાવી દે છે. પરિણામે સતત અશાંત મનવાળો એવો તે પારિવારિક, સામાજિક આનંદને પણ માણી શકતો નથી. अणुरूंधिज्जंत - अनुरुध्यमान (त्रि.) (અપેક્ષા કરતો, આશા રાખતો, દરકાર રાખતો, રાહ જોતો) જે વ્યક્તિઓ હંમેશાં અન્યને મદદરૂપ થવાના સ્વભાવવાળી છે, કોઈનું પણ ખરાબ કરવાનો વિચાર કરતી નથી તેવી ભલી વ્યક્તિઓના પ્રસંગો હંમેશાં સારી રીતે પૂર્ણ થતા હોય છે. કદાચ ક્યારેક કોઈ તકલીફદાયક પરિસ્થિતિ આવે તો તે અન્ય વધુ સારી પરિસ્થિતિના નિર્માણ માટેની શરૂઆતરૂપ હોય છે. માટે સારા ફળની અપેક્ષા કરતા હો તો બીજાનું સારું ઇચ્છવું જોઈએ. અણુવ - અનુરૂપ (ત્રિ.) (સમાન, સ્વસ્વભાવ સદેશ ર. અનુકૂળ 3. યોગ્ય, ઉચિત, લાયક) એક સુભાષિતમાં પરમાત્માના ગુણોને ઉપમા ઉપમેય ભાવથી ઘટાવતા કવિએ લખ્યું છે કે, હે પરમાત્માનુ! આપને કોની ઉપમા આપવી તે જ સમજાતું નથી. કેમ કે ચંદ્રની અપાય તેમ નથી તેનામાં કલંક છે, સૂર્ય કહેવાય તેમ નથી તે તો આંખોને બાળે છે, ગુલાબ કહીશ તો તેમાં તો કાંટા લાગેલા છે જ્યારે આપ તો નિષ્કટક છો. દુનિયાની કોઈ ઉપમા આપને લાગુ પડતી નથી. કેમ કે તમારા જેવું કોઇ જગતમાં છે જ નહિ. આપ અનુપમ છો. આથી છેવટે તેણે લખી દીધું કે, “મવાનમવત્નશદિ અર્થાતુ આપની સમાન આપ સ્વયં જ છો. પુનાવ - મનુના (પુ.) (વારંવાર બોલવું તે, પુનઃ પુનઃ બોલવું તે) શાસ્ત્રદષ્ટિવાળા આચાર્ય ભગવંતો ભવિષ્યમાં આવનાર વિનોને પહેલેથી જ જાણી લેનારા હોય છે. તેમની દૃષ્ટિ દૂરંદેશી હોય છે. આથી જ શ્રાવકના જીવનમાં કે શાસન પર સંકટો આવતા પહેલાં જ વારંવાર લોકમાં તેની જાહેરાત કરે છે. જેવી રીતે શેરબજારમાં ઉછાળો આવે ત્યારે બધા તેની પાછળ ગાંડા થઇને દોડતા થઈ જાય છે, ત્યારે જમાનાના અનુભવી પુરુષો વારંવાર કહેતા હોય છે કે, આ આગ નથી પરંતુ ભડકો છે તેમાં અંજાઇ ના જશો. તેનાથી દૂર રહેજો. પરંતુ કમઅક્કલના લોકો સમજે નહીં અને જયારે સમજે ત્યારે તેનું દુષ્પરિણામ આવી ચૂક્યું હોય છે. અદ્વિપ - મનુનેપન (જ.). (એકવાર લિંપેલી ભૂમિને ફરીથી લિંપવી તે, ફરી વિલેપન કરવું, પુનઃ લેપ કરવો તે) અત્યારે જેવી રીતે ઘરોમાં લોકો માર્બલ, સિરામીક, ઇટાલીયન વગેરે ટાઇલ્સો નખાવે છે. તેમ પ્રાચીનકાળમાં ઘરની જમીનો ગોબરથી લિંપવામાં આવતી હતી. ગોબરનો ગુણધર્મ એ હતો કે, તે શિયાળામાં ગરમાવો તથા ઉનાળામાં ઠંડક અને ઘરમાં નાનામોટા અનેક રોગો થવા દેતું ન હતું. દરવર્ષે લોકો ઘરમાં લિપેલી જમીન ઉપર જ ગોબરથી પુનઃ લિંપીને નવીન કરતા હતાં. પતિ - અનુસ્નાત (ત્રિ.) (ચંદનાદિનું વિલેપન કરેલું, લિપ્ત, લિંપેલું) માનવીનું શરીર ઔદારિક પુદ્ગલોમાંથી નિર્મિત થયેલું છે. આથી તેના શરીરની માવજત માટે કુદરતી રીતે બનેલા અરિઠા, હળદર, મલાઇ, ચંદન વિલેપન, માટી વગેરે વાપરતા હતા. જેથી શરીર તંદુરસ્ત અને સુંદરતાપૂર્ણ રહેતું હતું. આજના પ્રમાણમાં શરીરના રોગો નહોતા થતા. પરંતુ આજનો માનવી બનાવટી થઇ ગયો છે. આથી શરીર માટે પણ તે બજારમાં હર્બલના નામે મળતી બનાવટી વસ્તુઓને વાપરતો થઈ ગયો છે. પરિણામે તેનું શરીર અને સૌદર્ય પણ બનાવટી થઈ ગયું છે. 332 Page #374 -------------------------------------------------------------------------- ________________ अणुलित्तगत्त - अनुलिप्तगात्र (त्रि.) (ચંદનાદિથી લિંપાયલું છે ગાત્ર જેનું તે) આજનો માનવી પંખા અને એરકન્ડીશ્નરનો આદી થઇ ગયો છે. થોડીક ગરમી લાગી કે તરત જ પંખાની કે એ.સીની સ્વીચ ચાલુ કરીને બેસી જાય છે. પરંતુ હવે તો વિજ્ઞાન પણ કહે છે કે વધારે પડતા એ.સી.માં કે પંખામાં રહેવું તે તબિયત માટે હાનિકારક છે. તેનાથી શરીર અકડાઈ જવું વગેરે બિમારીઓ થઈ શકે છે. જયારે પ્રાચીનકાળમાં ગરમીથી બચવા આખા શરીરને ચંદનનું વિલેપન કરવામાં આવતું હતું. જે શરીરને શીતલતા, સુગંધિતતા અને કાંતિ પ્રદાન કરતું હતું. મનિહંત - અતિવૃત્ (ત્રિ.). (ચુંબન કરતું 2. ચાટતું 3. સ્પર્શ કરતું) આજે પેલા ધનાશા પોરવાળ, જાવડશા, વસ્તુપાળ-તેજપાળ યાદ આવે છે. જેઓએ પોતાની સંપત્તિનો સન્માર્ગે વ્યય કર્યો હતો. તેમણે પોતાને મળેલી સંપત્તિને આખું જગત જોઇ શકે પણ લૂંટી ન શકે તેવા ઊંચા આકાશને સ્પર્શ કરતાં ગગનચુંબી જિનાલયો બનાવ્યા હતા. ઓલા ભામાશાએ દેશની રક્ષા કાજે પોતાની સંપત્તિ મહારાણા પ્રતાપને સમર્પિત કરી દીધી હતી. આ ભવ્ય ઇતિહાસ ધનલોલુપ અને મોજ-શોખ પાછળ જ પૈસો વાપરનારના ભેજામાં કેવી રીતે ઉતરી શકે ? अणुलेवण - अनुलेपन (न.) (ચંદનાદિનું વિલેપન કરવું તે, વિલેપન, ફરીથી વિલેપન કરવું તે) अणुलेवणतल - अनुलेपनतल (न.) (ફરીવાર લિંપવામાં આવેલી ભૂમિ) अणुलोम - अनुलोम (त्रि.) (અવિપરીત, સીધું, અનુકૂળ 2. ક્રમસર, યથાક્રમ 3. મનોહર) પ્રભુ મહાવીરથી લઈને અત્યાર સુધીના પચ્ચીસસોથી વધુ વર્ષના ઇતિહાસમાં કેટલાય રાજા-મહારાજાઓ, મોગલો, અંગ્રેજો, નેતાઓ આવી ગયા. તે દરેકના શાસનકાળ દરમ્યાન નીતિ-નિયમો, વ્યવહારો યાવતું મુદ્રાઓમાં પણ વૈવિધ્યતા અને બદલાવ જોવા મળ્યો છે. એકમાત્ર પરમાત્માએ સ્થાપેલા જિનશાસનમાં સાધુ માટેના પાંચ મહાવ્રત અને શ્રાવક માટેના બારવ્રતો જે રીતના બતાવ્યા હતાં આજે પણ તેમ જ છે અને તેનું પાલન પણ તે રીતનું જ થાય છે. આ વ્રતો-મહાવ્રતો ભગવાન મહાવીરથી લઈ અત્યાર સુધી અવિપરિતપણે યથાવસ્થિત રીતે ચાલ્યા આવે છે. તેમાં કોઈ જ ફેરફાર થયો નથી. આ જ વસ્તુ પરમાત્માની સર્વજ્ઞતાને સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. નોકડ્રા - મનુનો (અવ્ય.). (યથાક્રમ કરીને, અનુકૂળ કરીને). અપાપાપુરી નગરીમાં દેવોએ જ્યાં સમવસરણની રચના કરી હતી અને ત્યાં પ્રભુ વીર દેશના આપી રહ્યા હતા ત્યારે ગણધરપદને યોગ્ય અગ્યાર બ્રાહ્મણો પરમાત્મા સાથે વાદ કરવા તૈયાર થયા. તે વખતે તેઓએ મનમાં વિચાર્યું કે, જો વેદોમાંની અમારી શંકાઓ દૂર કરી આપે તો આમને સર્વજ્ઞ માનવા. તે સમયે પ્રભુએ તેમના વેદોને ખોટા ન ઠેરવતા વેદપાઠોના અનુકૂળ અર્થો કરીને તેમને સમજાવ્યા હતા અને તેમની શંકાનું નિવારણ કર્યું હતું. अणुलोमवाउवेग - अनुलोमवायुवेग (त्रि.) (જેના શરીરની અંદરના વાયુનો વેગ અનુકૂળ છે તે 2. યુગલિક મનુષ્ય) શરીરની અંદર વાત, પિત અને કફની અસમાનતાના કારણે રોગોત્પત્તિ માનવામાં આવેલી છે. શરીરની અંદર વહેતો વાયુ દુષિત સ્વરૂપ ધારણ કરે છે તેને વાત રોગ અને અત્યારના સમય પ્રમાણે ગેસ ટ્રબલ કહેવામાં આવે છે. પિત્તનો પ્રકોપ થતાં ઊલટી કે છાતીમાં બળતરા વગેરે થાય છે અને કફનો બગાડ થતાં સર્દી, ખાંસી કે લોહી વિકાર થતો હોય છે. જયારે આ ત્રણેય પ્રકૃતિઓ અનુકૂળપણે રહે છે ત્યારે જ વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. અર્થાત્ શરીરમાં વાત-પિત્ત-કફની સમાનતા એટલે સ્વાથ્થતા જાણવી. 333 Page #375 -------------------------------------------------------------------------- ________________ अणुलोमविलोम - अनुलोमविलोम (पुं.) (આવ-જા કરવી તે, જવું અને આવવું તે) સુખ અને દુઃખ આગન્તુક મહેમાન જેવા છે. જેમ મહેમાન થોડાક સમય માટે આવે છે, તેમાં કેટલાક મહેમાન આપણને પ્રિય હોય છે અને કેટલાક વ્યવહાર ખાતર સાચવવા પડે તેવા હોય છે. જેમ મહેમાન થોડા સમય પછી સ્વસ્થાને જતા રહે છે. તેમ સુખ અને દુઃખ પણ નિશ્ચિત સમય પૂરતા જ રહે છે. પ્રત્યેક પ્રાણીના જીવનમાં આવ-જા કર્યા જ કરે છે. સુખ આપણને પ્રિય છે અને દુઃખ અપ્રિય છે છતાં પણ જીવનમાં આ બન્નેને સાચવવા જ પડે છે. તેમાં હર્ષશોક કરવા જેવો નથી. [I - મન્વેિષ (પુ.) (કંદ વિશેષ 2. બેઇંદ્રિયજીવ વિશેષ) મગુપ - અનુત્ત્વ (ત્રિ.) (અગર્વિત, અનુદ્ધત, અભિમાનરહિત, નમ્ર) સામાન્ય રીતે વૃક્ષો સીધા અને ઊર્ધ્વમુખી હોય છે. પણ જ્યારે તેના પર મોર-ફુલ બસે છે, ફળો તેની ડાળીઓ પર ઝૂલે છે ત્યારે તે નમ્ર બનીને અધોમુખી થઈ જાય છે. જ્ઞાની મહર્ષિઓ કહે છે કે, જેવી રીતે ફળ આવતાં વૃક્ષ નમ્ર બની જાય છે, તેમ વ્યક્તિમાં જ્ઞાન, ઋદ્ધિ, તપ, પ્રભાવકતાદિ ગુણો આવે તેમ તેમ તે અભિમાનરહિત નમ્ર બનતો જાય છે. ગુણી પાસે જતાં કોઈને ડર ન લાગે તે જ તેના ગુણોની સાર્થકતા છે. મગુર્જવ - અનુપ (પુ.) (કુત્સિત રીતે વર્ણન કરવું તે, ખરાબ કથન, દુષ્ટ ઉક્તિ) પ્રાચીનકાળમાં રાજા-મહારાજા વગેરે પોતાનો સંદેશો અન્ય રાજ્યાદિમાં પહોંચાડવા માટે સંદેશો પહોંચાડવામાં પ્રવીણ એવા રાજદૂતોને રાખતા હતા. તે રાજદૂતો માત્ર રાજાના શબ્દોને જ નહીં પરંતુ તેમના ભાવોને પણ જાણીને વાક્યતુરાઈ દ્વારા સામેવાળા દુશ્મન કે મિત્રને ખુશ કે નાખુશ કરી દેતા હતા. જો સામેવાળો મિત્ર હોય તો પ્રિય ઉક્તિથી તેમના ચિત્તમાં પ્રેમ વધારતા અને દુશ્મન હોય તો તેને દુષ્ટ ઉક્તિઓ વડે સ્વામી રાજાના પ્રભાવ હેઠળ લાવી દેતા હતાં. કછોલે - મનુ (પુ.) (બેઇંદ્રિય જીવવિશેષ) अणुवइट्ठ- अनुपदिष्ट (त्रि.) (આચાર્ય પરંપરાથી જેનો ઉપદેશ નથી થયેલો છે, જે પૂર્વ પરંપરાથી ન આવેલું હોય તે). યોગશાસ્ત્રની રચનાની શરૂઆતમાં જ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે લખ્યું છે કે, આ યોગશાસ્ત્રનું કથન હું ત્રણ રીતે, કરીશ 1. મેં જે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે તેમાંથી 2. મારા પૂર્વજ ગુરુદેવોની પંરપરાથી જે પ્રાપ્ત થયું છે તે અને 3. આચાર્યાદિની પરંપરાથી જેનો ઉપદેશ નથી થયો પરંતુ મારા ચિંતન-મનન અને સંવેદનથી જે પ્રાપ્ત થયું છે તેના આધારે. આમ યોગશાસ્ત્ર ગ્રંથમાં ત્રિવેણી સંગમ જોવા મળે છે. अणुवउत्त - अनुपयुक्त (त्रि.) (ઉપયોગશૂન્ય, અસાવધાન, હેયોપાદેયના વિવેકરહિત) મનુષ્યને સંસારમાં રહેવા માટે કે સંયમમાં રહેવા માટે હેય અને ઉપાદેયનું જ્ઞાન હોવું આવશ્યક છે. જેને હેયોપાદેયનું જ્ઞાન હોય છે તેને જ લોકો સમજદાર અને બુદ્ધિશાળી ગણે છે. પરંતુ જે હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય માની પ્રવર્તે છે તેવા વિવેકશૂન્ય પુરુષ પદે પદે આપત્તિઓને આમંત્રણ આપે છે. ગુવાર - અનુપર (પુ.). (અસદુપદેશ 2. સ્વભાવ, નિસર્ગ) ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ પંચાશક ગ્રંથના બારમાં વિવરણમાં અનુપદેશની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે અનુપદેશ એટલે ઉપદેશનો અભાવ એટલો માત્ર અર્થ નથી થતો. પરંતુ આગમબાધિત અર્થોની પ્રરૂપણા કરવી તે પણ અનુપદેશ બને છે. અર્થાત જે 334 Page #376 -------------------------------------------------------------------------- ________________ વાતો આગમથી વિરુદ્ધ હોય તે પદાર્થોની પ્રરૂપણા કરવી તે પણ અનુપદેશ ગણાય છે. મહુવકોન - અનુપયોગ (કું.) (અનર્થ 2. ઉપયોગશૂન્યતા 3. નિષ્કારણ, નિષ્ઠયોજન 4. જીવનો બોધરૂપ વ્યાપાર જેમાં ન હોય તે) અનુયોગદ્વાર સૂત્રમાં કહેલું છે કે ઉપયોગ એટલે જીવના જ્ઞાનનો વ્યવહાર. તે જીવની જ્ઞાન ચિત્તની હાજરીમાં જ સંભવે છે. જે વિચાર કે વ્યવહારમાં ચિત્તની શૂન્યતા હોય છે ત્યાં જીવને બોધ સંભવી શકતો નથી અને ઉપયોગશૂન્ય વ્યવહાર મૂઢતાની નિશાની મહુવય - અનુપહૃત (ત્રિ.) (જેણે કોઇપણ જાતનો ઉપકાર નથી કર્યો તે 2. જે અન્યના ઉપકાર નીચે આવેલો નથી તે). જીવદયાના પાલન દ્વારા અન્ય જીવોના પ્રાણીની રક્ષા કરવી તે પણ એક પ્રકારનો ઉપકાર જ છે. શાસ્ત્રોમાં કહેવું છે કે જે જીવ અન્ય જીવો પર ઉપકાર કરે છે તે અંતતોગત્વા પોતાના આત્મા પર જ ઉપકાર કરે છે અને જે જીવ બીજા જીવોનો ધ્વંસ કરે છે તે પોતાના આત્માનો જ ધ્વંસ કરે છે. अणुवकयपरहिय - अनुपकृतपरहित (त्रि.) (નિષ્કારણવત્સલ). જેવી રીતે હવા, પાણી, પ્રકાશ દરેક પર સમાન રીતે ઉપકાર કરે છે તેમ તીર્થંકર પરમાત્માની અસીમ કૃપા આખા જગત પર એક સમાન રીતે વહે છે. તેમને કોઈ પ્રેમ કરે કે કોઈ તેમને ગાળો આપે પરંતુ, તે દ્વેષી પર ગુસ્સે કે પ્રેમી પર ખુશ નથી થતાં. તેમનું વાત્સલ્ય બન્ને પર એક સરખું હોય છે અને તે વાત્સલ્ય કરવા પાછળ કોઇ કારણ નથી હોતું. તીર્થકર ભગવંતનો આ સહજ સ્વભાવ જ હોય છે. આથી જ તો તેમને નિષ્કારણવત્સલ ઉપનામ આપવામાં આવેલું છે. अणुवनंत - अनुपक्रान्त (त्रि.) (જેનું નિરાકરણ થયેલું ન હોય તે) આગ લાગી હોય તો તેનું નિરાકરણ પાણી છે. શરીર પર ઘાવ થયો હોય તો તેનું નિરાકરણ મલમ છે અને ભૂખ લાગી હોય તો તેનું નિરાકરણ ભોજન છે. દરેક મુસીબતોનું નિરાકરણ હોય જ છે. મનમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે દુશમનો બેઠા હોય તો તેનું નિરાકરણ ક્ષમા, નમ્રતા, સરલતા અને ઉદારતા જ છે. अणुवक्ख - अनुपाख्य (त्रि.) (નામરહિત, અનિર્વચનીય) ચાર ગતિમાં રહેલા જીવો જુદા જુદા નામોથી ઓળખાય છે. દરેકના અલગ-અલગ નામો હોય છે. તે નામ તેમની પહેચાન બને છે અને જયાં નામ અનેક ત્યાં કર્મોની માત્રા પણ અનેક હોય છે. સિદ્ધશિલામાં વસતા આત્માઓ નામ રહિત હોય છે. આથી તેમને કર્મોનું કોઇ બંધન પણ નથી હોતું. ત્યાં વસતા અનંતા આત્માઓમાં અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર સમાનપણે છે અને તે જ તેમની ઓળખાણ છે. મyવવવડ - અનુપøત (ત્રિ.) (સંસ્કારરહિત, પ્રતિયત્નરૂપ સંસ્કાર કરેલો ન હોય તે) કોઈક ચિંતકે લખ્યું છે કે, એકાંતમાં રહેલી વ્યક્તિ જેવું વર્તન કરે છે, જેવો વિચાર કરે છે, ખરા અર્થમાં તે જ તેના સંસ્કાર છે. અર્થાત્ કોઈ જોતું ન હોય તેવા સમયે એકલી પડેલી વ્યક્તિ જો સારા વિચાર-વર્તન કરતો હોય તો તે તેના સંસ્કાર દર્શાવે છે અને જો તે જાહેરમાં કંઈ અને ખાનગીમાં અન્ય વ્યક્તિત્વ ધરાવતો હોય તો તે તેનું સંસ્કારરહિતપણું જણાવે છે. અણુવIRST - અનુપરા (.) (ઉપધિનો અભાવ) શ્રમણજીવન પાળવામાં ઉપકારક બને એવી સામગ્રીને ઉપકરણ કે ઉપધિ કહેવામાં આવે છે એટલે જે ઉપકરણોની સહાયથી સાધુ પોતાના મહાવ્રતોનું પાલન સહજતાથી કરી શકે તેવા સંયમ યાપનના ઉપકરણોનો સંગ્રહ. સાધુને પોતાના ચારિત્ર જીવનમાં 335 Page #377 -------------------------------------------------------------------------- ________________ સહાયક બને તેવી ઉપાધિ રાખવાની શાસ્ત્રીય આજ્ઞા છે. શાસ્ત્રવિહિત ઉપધિનો અભાવ હોવો કે પછી તે સિવાયની ઈતર-વધારાની વસ્તુઓનો સંગ્રહ હોવો તે શ્રમણજીવનને ખંડિત કરનાર કહેલ છે. अणुवचय - अनुपचय (पुं.) (હાનિ 2. ગ્રહણ ન કરવું તે) ચૌદ રાજલોકમાં રહેલા પ્રત્યેક પદાર્થ, જેને પુદ્ગલ કહી શકાય તેવી દરેક વસ્તુ પછી તે રૂપી હોય કે અરૂપી તે બધામાં સમાનપણે ચયાપચયની પ્રક્રિયા થતી હોય છે. અર્થાત્ દરેક પુદગલમાં ક્યારેય નહીં અટકવવાવાળી જૂના પરમાણુઓની હાનિ અને નવા પરમાણુઓની વૃદ્ધિ ચાલુ જ રહે છે. આથી તેવા પૌગલિક પદાર્થોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં હર્ષ કે શોક કરવો નકામો છે. अणुवच्चंत - अनुव्रजत् (त्रि.) (પાછળ જતું, અનુસરણ કરતું) મધુવનવિ () - અનુપનોવિન (નિ.) (અનાશ્રિત 2. આજીવિકારહિત) જેમણે અત્યંતર શત્રુઓ પર વિજય મેળવી લીધો છે અને જેઓ મોક્ષસિંહાસન પર બિરાજે છે તેવા પરમાત્માનું શરણું જેઓએ સ્વીકાર્યું નથી તેમને અજ્ઞાની એવા લોકોની સેવા-ચાકરી કરવી પડે છે. તેઓને પરાધીન રહેવું પડે છે. પરંતુ જેઓના માટે એકમાત્ર પરમાત્મા જ આદેય છે તેઓ અનાશ્રિતપણે સ્વયં માલિકભાવને ભજે છે. મધુવન - સામ્ (થા.) (જવું, ગમન કરવું) મધુવન (દેશી ત્રિ.) (જેની સેવા શુશ્રુષા કરેલી હોય તે) - પ્રવચનસારોદ્ધારમાં કહેલું છે કે, જે અનશન કરવા સમર્થ ન હોય તેવા ગ્લાન સાધુની આચાર્ય ભગવંત પ્રથમ છ માસ સુધી શુશ્રુષા કરાવે. છતાં પણ સ્વસ્થ ન થાય તો તેને સાધુસમુદાયમાં સોંપે. સમુદાયમાં પણ ત્રણ વર્ષ સુધી તે બિમાર સાધુની ચિકિત્સા કરાવે. તેમ છતાં સ્વસ્થ ન થાય તો તેઓ એ સાધુને ગણમાં સોંપે. તે ગણ પણ સાધુની એક વર્ષ સુધી શુશ્રુષા કરે. તેમ છતાં સાજા ન થાય તો ગણ તે સાધુ સંઘને સોંપે અને સંઘ તે સાધુની માવજીવ નિર્દોષ કે દોષિત દ્રવ્યોથી પણ તેમની શુશ્રુષા કરે. અણુવત્ત - અનુવૃત્ત (ત્રિ.) (જીતવ્યવહારાદિમાં બીજીવાર પ્રવૃત્ત થયેલું) ઊંચે ચઢવાની ઇચ્છાવાળો કરોળિયો જ્યારે ચઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે વારંવાર નીચે પડે છે છતાં પણ તે પોતાનો પ્રયત્ન છોડતો નથી. તે પુનઃ પુનઃ ચઢીને આખરે પોતાના ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે છે. તેવી રીતે સાધનાનો માર્ગ કષ્ટદાયક જરૂર છે પરંતુ, અસાધ્ય નથી. એકવાર પતન થવા છતાં બીજી-ત્રીજીવાર આગળ વધવા પ્રવૃત્ત થયેલો આત્મા આખરે પોતાના ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરી લે છે. જે પ્રથમવારમાં જ ડરી જાય છે તે ક્યારેય પણ આગળ વધી શકતો નથી. अणुवत्तय - अनुवर्तक (त्रि.) (અનુકુળ પ્રવૃત્તિ કરનાર 2. શિષ્યો પાસે અનુકૂળ પ્રવૃત્તિ કરાવનાર ગુરુ 3. અનુલોમ-અવિપરીત) દરેક આત્માઓના જુદા-જુદા અધ્યવસાયો હોય છે. દરેક જીવોના ભાવો ભિન્ન ભિન્ન હોય છે. શુભ ભાવે દીક્ષિત થયેલા શ્રમણો પણ આ જગતના એક અંગ હોવાથી તેમના ભાવોમાં પણ વૈવિધ્યતા હોય છે. પરંતુ તેમને દીક્ષા આપનાર ગુરુભગવંત ઉત્સર્ગોપવાદના જાણકાર હોવાથી અને તે જીવમાં ગુણોનો વિકાસ કરવાની હિતબુદ્ધિથી તેમની પાસે કોઇપણ ઉપાયે સચ્ચારિત્રને અનુકૂળ પ્રવૃત્તિ કરાવનારા હોય છે. अणुवत्तणा - अनुवर्तना (स्त्री.) (અનુસરણ, અનુકૂળ પ્રવૃત્તિ) 336 Page #378 -------------------------------------------------------------------------- ________________ ભુવત્તિ - અનુવૃત્તિ (સ્ત્રી) (ગુરુના ઇંગિતાકારથી તેમને અનુકૂળ પ્રવૃત્તિ કરવી તે 2. અનુસરણ 3. અનુગમ) જેણે પોતાનું તન અને મન ગુરુના ચરણે સમર્પિત કરી દીધું છે તેવો આજ્ઞાકારી શિષ્ય હંમેશાં ગુરુને અનુકૂળપણે પ્રવૃત્તિ કરનારો હોય છે. તે ગુરુના શબ્દો દ્વારા નહીં બોલાયેલા આદેશને પણ તેમના ઇંગિત આકારો પરથી જાણી લેતો હોય છે અને તદનુસાર વર્તન કરે છે. अणुवभोज्ज - अनुपभोज्य (त्रि.) (મુનિને ભોગવવા માટે અયોગ્ય) પિંડનિર્યુક્તિમાં સાધુનો ભિક્ષા સંબંધી આચાર અને તેમાં લાગતા દોષોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. તેમાં કહેવું છે કે જે આહાર ગોચરી સંબંધી 47 દોષોમાંથી કોઇપણ દોષથી દૂષિત હોય કે જેને ગ્રહણ કરવાથી સંયમજીવન કલંકિત થાય તેવો આહાર સાધુને ભોગવવા માટે અયોગ્ય છે. અર્થાત્ તેવો આહાર સાધુને લેવો કલ્પતો નથી. ગુવી - અનુપમ (ત્રિ.) (અનુપમ, ઉપમારહિત, બેજોડ) પ્રશમરતિ પ્રકરણમાં લખ્યું છે કે, ચારિત્ર ગ્રહણ કર્યા બાદ સંયમ જીવનનું પાલન કરનાર સાધુ ચારિત્ર પાલનમાં એટલા તલ્લીન બની જાય કે તેમને તેના સિવાય બીજું કાંઈ સૂઝે પણ નહી. સંયમ જીવનનો આનંદ દિનપ્રતિદિન વધતો જ રહે. એક વર્ષના સંયમ જીવનના પર્યાય સુધી પહોંચતા પહોંચતા તો તેમનો આત્મિક આનંદ અનુત્તરવાસી દેવોના સુખને પણ વટાવી ગયો હોય અને પછી તો તેમની આનંદાનૂભુતિની કોઇ ઉપમા જ આપી શકાય તેમ નથી હોતી. अणुवमसिरिय - अनुपमश्रीक (त्रि.) (ઉપમારહિત દેહની કાંતિ છે જેની તે) હેમચંદ્રાચાર્યજી મહારાજે સકલાત્ સ્તોત્રમાં પરમાત્માના દેહની કાંતિની સ્તવના કરતાં લખ્યું છે કે, તે વિભુ! આપના શરીરના અપૂર્વ સૌંદર્ય અને કાંતિની તો વાત જ શી કરવી. કેમ કે તે ઉપમાઓથી પર છે. તેને કોઇની ઉપમા આપી શકાય તેમ નથી. અરે દેવલોકના દેવો પણ આપની કાંતિ આગળ ઝાંખા પડે છે. જ્યારે આપ સમવસરણમાં બિરાજો છો તે વખતે આપના ચરણના નખની કાંતિથી દેવોના મુગટો ઝળકી ઉઠે છે. નવમી - અનુપમા (સ્ત્રી.) (એક ખાદ્ય પદાર્થ) अणुवयमाण - अनुवदत् (त्रि.) (પાછળથી બોલતો, પાછળ પાછળ બોલતો, અનુવાદ કરતો, કહેલા અર્થને ફરીથી કહેતો) આચારાંગાદિ સૂત્રોમાં લખ્યું છે કે, જેઓ સ્વયં આચારમાં શિથિલ છે, દુર્ગુણોથી વ્યાપ્ત છે અને સદ્ગુણીના ગુણોને સહન કરી શકતા નથી તેવા પાર્થસ્થાદિ સાધુઓ ક્યારેય પણ સંયમી અને ગીતાર્થ સાધુઓનો સામનો કરી શકતા નથી. તેઓ ક્યારેય પણ તેમની સામે વાત કરી શકતા નથી.આથી તેઓ તેમની પાછળ લોકો સામે નિંદા કરતા હોય છે. તેમનો અવર્ણવાદ ફેલાવતા હોય છે. પરંતુ તેનાથી સંવેગી શ્રમણને કોઈ ફરક પડતો નથી. ઊલટાનું તેમના કર્મોની નિર્જરા જ થાય છે. अणुवरय - अनुपरत (त्रि.) (નિરંતર, પાપ વ્યાપારોથી નિવૃત્ત નહીં થયેલું, નહીં અટકેલું) બાહ્ય કે અભ્યતર બન્ને પ્રકારના વ્યાપારોથી સર્વથા નિવૃત્તિ થવી તેનું નામ છે મોક્ષ. સિદ્ધજીવોને ક્યારેય પણ કોઇપણ જાતનો વ્યવહાર કરવાનો હોતો નથી. પરંતુ આ અવસ્થા પ્રાપ્ત કરતા પૂર્વે તેઓએ સંસારમાં રહીને સર્વ શુભ - અશુભ ક્રિયામાંથી નિવૃત્ત થવાનો અભ્યાસ કર્યો હતો. પરંતુ જેઓ હજુ સુધી પાપક્રિયાથી અટક્યા નથી, તે જીવોનો સંસાર પણ અટકવાનો નથી અને જ્યાં સુધી સંસાર નથી અટક્યો ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ કેવી રીતે થશે? 337 Page #379 -------------------------------------------------------------------------- ________________ अणुवरयकायकिरिया - अनुपरतकायक्रिया (स्त्री.) (કાયિકીક્રિયાનો એક ભેદ) નવતત્ત્વ પ્રકરણમાં જણાવ્યું છે કે, મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિ કરવાથી જે કર્મબંધ થાય છે તેને ક્રિયા કહે છે. આવી કુલ પચ્ચીસ સાવદ્ય ક્રિયા બતાવવામાં આવેલી છે. તે પચ્ચીસક્રિયામાંનો એક ભેદ છે અનુપરતકામક્રિયા. શરીર જેટલું વધારે હલનચલન કરે તેમ જીવોની હિંસા વધુ થાય છે અને શરીરને અવિરતપણે પ્રવૃત્ત કરવાથી કર્મબંધ પણ વધુ થાય છે. આથી શ્રમણો અને શ્રમણીઓ શક્ય એટલી ઓછી પ્રવૃત્તિ કરે છે. તે કારણે જ તેઓ કાયાને પણ સંગોપીને રાખે છે. अणुवरयदंड - अनुपरतदण्ड (.) (ત્રણયોગના દંડથી નિવૃત્ત ન થયેલું) જીવ જ્યારે શુભ મન-વચન-કાયામાં પ્રવર્તે છે ત્યારે તે ત્રણેય યોગ બને છે અને જીવને ઉન્નતિ તરફ લઇ જાય છે. પરંતુ જ્યારે તે અશુભ મન-વચન-કાયામાં પ્રવર્તે છે ત્યારે તે ત્રણેય દંડ બને છે અને જીવ અધોગતિ તરફ ધકેલાય છે. જે જીવ હજુ સુધી ત્રણ દંડથી નિવૃત્ત નથી થયો તે ક્યારેય પણ વિકાસ તરફ વધી શકવાનો નથી. કેમ કે વારંવાર કાદવમાં પડવાથી ક્યારેય ચોખ્ખા થવાતું નથી. अणुवरोह - अनुपरोध (पुं.) (અવ્યાપાદન, અપ્રતિષેધ, નહિ અટકાવેલું 2. નહીં ઢાંકેલું) પૂર્વના કાળે દરેક લોકો વડીલોની છત્રછાયામાં રહેતા હતા. કેમ કે તેમને ખબર હતી કે, અમે કોઇ ખોટું કામ કરતા હોઇશું તો વડીલો જ સાચા રસ્તે લાવશે, ખોટા માર્ગે જતાં અટકાવશે. આજના લોકોને ઘરમાં વડીલો ખંટાતા નથી. તેનું પ્રત્યક્ષ પરિણામ છે ઘરડાંઘર. વર્તમાન સમયમાં જે ઘરેલું સમસ્યાઓ વધી છે તેની પાછળ કારણ છે કે, નાનાઓને સાચા રસ્તે લાવનાર એક પણ વડીલ ઘરમાં નથી અને છે તો તેમનું કાંઈ ચાલતું નથી. મધુવનંદ્ધિ - અનુપસ્થિ (સ્ત્રી.) (પ્રાપ્તિનો અભાવ, લાભનો અભાવ 2. અપ્રત્યક્ષ) વિશેષાવશ્યકભાષ્ય તથા આવશ્યકચૂર્ણિ આદિ ગ્રંથોમાં અનુપલબ્ધિ બે પ્રકારની કહેલી છે. 1. અસતુ અનુપલબ્ધિ અને 2. સતુ અનુપલબ્ધિ. પ્રથમ પ્રકારમાં જે વસ્તુ જગતમાં છે જ નહીં તેની પ્રાપ્તિ થવાની પણ નથી જેમ કે ગધેડાને માથે શિંગડા. આ વસ્તુ અસતું છે માટે તે કોઇ દિવસ ઉપલબ્ધ પણ નથી થવાની. જયારે બીજા પ્રકારમાં વસ્તુ હોવા છતાં તે દૂર અથવા અત્યંત સૂક્ષ્મ હોવાથી પ્રત્યક્ષ ન હોય તે. જેમ કે સ્વર્ગ, પરમાણુ વગેરે છે ખરા પરંતુ તે પ્રત્યક્ષ નથી. વિશેષાવશ્યકભાષ્યમાં આવી 21 પ્રકારની અસત્ અનુપલબ્ધિ બતાવવામાં આવેલી છે. अणुवलब्भमाण - अनुपलभ्यमान (त्रि.) (ઉપલબ્ધ ન થતું, અપ્રત્યક્ષ થતું, જે જાણવામાં નહીં આવતું, અદશ્યમાન) શરીરમાં તાવ આવે તો તેને માપવા માટે ડૉક્ટરોનું થર્મોમીટર હોય છે. તેનાથી તમે માપી શકો છો કે તાવ કેટલા ડિગ્રી છે. વર્તમાન કાળમાં કેવલી ભગવંતનો અભાવ હોવાથી આપણો આત્મા ભવ્ય છે કે અભવ્ય તે પ્રત્યક્ષ જાણી શકાતું નથી. પરંતુ શાસ્ત્રોમાં કહેલી કેટલીક વાતોથી આપણે ભવ્ય છીએ કે અભવ્યતે જાણી શકાય છે. તેમાંની એક વાત છે કે જે સિદ્ધાચલની સ્પર્શના કરે તે જીવ ભવ્ય જાણવો કેમ કે અભવ્ય કે ભારેકર્મી જીવ માટે એ સદ્ભાગ્ય ઉપલબ્ધ નથી થતું. अणुववायकारग - अनुपपातकारक (त्रि.) (ગુવદિની સમીપે ન બેસનારો, ગુરુના આદેશના ભયથી દૂર રહેનાર) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં કહેલું છે કે, કેટલાક જીવો સદનુષ્ઠાનને આચરવા માટે કાયર હોય છે. તેથી જો ગુરુ ભગવંતની પાસે રહે તો ગુરુના આદેશથી કાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે. માટે ગુરુના આદેશના ભયથી તેમનાથી દૂર દૂર બેસતા હોય છે. તેઓ ગુરુની સમીપમાં આવવાથી ડરતા હોય છે. એવા જીવોને અનુપાતકારક એવા નામથી શાસ્ત્રકારો જાણે છે. अणुवसंत - अनुपशान्त (त्रि.) (સંકષાયી, જેનો કષાય હજુ શાન્ત નથી થયો તે, કુદ્ધ, અશાંત) 338 Page #380 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિ મહારાજને જ્યારે ખબર પડી કે બૌદ્ધોએ તેમના બે પ્રિય શિષ્યને હણી નાખ્યા છે ત્યારે તેમનો આત્મા અશાંત થઇ ગયો. કષાયવશ તેમણે બૌદ્ધોને તેલની કઢાઈમાં તળવાની પ્રતિજ્ઞા લીધી અને તદનુસાર તેઓ કુલ 1444 બૌદ્ધાનુયાયીને મારી નાંખવા કટિબદ્ધ થયા. આ વાતની તેમના ગુરુને ખબર પડી. તેમણે શિષ્યને ઠેકાણે લાવવા માટે કષાયના કારણે ગુણસેન-અગ્નિશર્માના નવભવની પરંપરા લખીને મોકલી. તે વાંચતા જ તેમનો કષાય શાંત પડ્યો. अणुवसमंत - अनुपशमयत् (त्रि.) (ઉપશમન નહીં કરતો, શાન્ત નહીં થતો). રાખના ઢગલામાં દટાયેલા આગના કણિયાની શક્તિનો ખ્યાલ નથી આવી શકતો. પરંતુ જ્યારે એ તણખાને ખંખોરીને બહાર કાઢવામાં આવે ત્યારે તે કણિયાના દઝાડનારા તાપનો ખ્યાલ આવે છે. તેમ માત્ર હસતું મોટું રાખવાથી કે શાંત બેસી રહેવાથી આત્મા અષાયી છે તેમ માની લેવાની જરૂર નથી. કિંતુ જ્યારે કસોટીનો સમય આવે અને તે સમયે અંદર પડેલો ક્રોધ જાગી ઊઠે ત્યારે ખ્યાલ આવે કે, આ જીવ તો અતિકષાયી જ છે. જે ઉપશાન્તિ દેખાતી હતી તે તો માત્ર ભારેલા અગ્નિ જેવી જ હતી. અણુવલું - અનુવસુ (છું.) (રાગવાળો, સરાગી 2. સ્થવિર 3. શ્રાવક) હે પ્રભુ! આ સંસારમાં વસનારા અમે તો સરાગી હોવાથી બોલા-અબોલા કરીએ એ તો હજુ સમજાય, પણ વિરાગી એવા આપ પણ જો અમારી જોડે અબોલા લઈને બેસશો અને અમને આમ જ રઝળતા મૂકી દેશો તો અમારી શી ગતિ થશે ? માટે પ્રભુ ! આપ અમારો સાથ ક્યારેય ન છોડતા. अणुवस्सियववहारकारि (ण) - अनुपश्रितव्यवहारकारिन् (त्रि.) (અનિશ્રિત વ્યવહાર કરનાર 2. રાગપૂર્વક વ્યવહાર કરનાર) આચાર્ય ભગવંતને શાસનના ધોરી કહેવામાં આવ્યા છે. આખા શાસનને ચલાવવાનો ભાર તેમના શિરે હોય છે. તેઓ સંયમમાં દૃઢ અને શિથિલ બન્ને પ્રકારના સાધુ પાસે અનુગ્રહકપાથી કે નિગ્રહકૃપાથી સંયમનું પાલન કરાવતા હોય છે. તે જે સાધુની સાથે પ્રેમથી કે કઠોરતાથી વર્તે છે તેનો મતલબ એવો નથી હોતો કે જેને પ્રેમથી રાખે છે તેની પર રાગ છે અને જેને કઠોરતાથી રાખે છે તેની પર દ્વેષ છે. કેમ કે સૂરિભગવંતો રાગરહિતપણે માત્ર અનુગ્રહબુદ્ધિએ વ્યવહાર કરનારા હોય છે.. મહુવ૬ - અનુપથ ( વ્ય.) (માર્ગની સમીપ, રસ્તાની નજીક) કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો” અર્થાત વસ્તુ પોતાની પાસે રહેલી હોવા છતાં તેને ગામમાં શોધવા નીકળે તો તે કેટલું મૂર્ખામીભર્યું લાગે? તેની જેમ જિનશાસનરૂપી માર્ગની નજીકમાં રહેલા હોવા છતાં આપણે બીજે બીજે ઠેકાણે ફાંફાં મારતા ફરીએ છીએ. માર્ગ આપણી નજીક છે. જરૂર છે માત્ર વિવેક સાથે તેના પર ડગલું ભરવાની. મનુપ (ત્રિ.) (ભાવથી ઉપધારહિત 2. છલરહિત, કપટરહિત 3. ઉપાયરહિત) શાસ્ત્રમાં પુંડરિક અને કંડરિકની કથા આવે છે. સંસારીપક્ષે બન્ને ભાઇઓ હતા. કંડરિકે વૈરાગી થઈને દીક્ષા લીધી અને પુંડરિક રાજા થયા. કંડરિક મુનિ સમય જતાં સંયમથી થાકી ગયા. તેઓ સંસાર પ્રત્યે આસક્ત થયા અને તેઓ વ્યવહારથી ભલે ઉપધિરહિત હતાં પરંતુ ભાવથી તેઓ પરિગ્રહી બન્યા. આ બાજુ રાજા પુંડરિક રાજયઋદ્ધિથી જોડાયેલા હોવા છતાં તેઓ પ્રતિદિન સંયમની ચાહના કરતા હતા આથી તેઓ ભાવથી અપરિગ્રહી હતા, છલરહિત હતા, કપટ-માયારહિત હતા. મધુવય - અનુપત (ત્રિ.) (અગ્નિ આદિથી નાશ ન પામેલ, અવિનષ્ટ). કહેવાય છે કે, જ્યારે મોગલોએ હિન્દુસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે ભારતની ઘણી બધી સાંસ્કૃતિક અને દુનિયામાં અજોડ ધરોહરને હાનિ પહોંચાડી હતી. તેઓએ શક્યતમ આ દેશની સ્થાપત્યકલાના સૌંદર્યને નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા હતાં. અરે ! તેમણે જ્ઞાનવારસા સુદ્ધાને પણ છોડ્યો નહોતો. ઇતિહાસ કહે છે કે, તેઓએ લગાતાર છ માસ સુધી પોતાની રસોઈ જ્ઞાનભંડારોના 339. Page #381 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકોને બાળીને બનાવી હતી. પરંતુ આપણા પૂર્વજોની અગમચેતીથી અને આપણા સદ્દભાગ્યે અગ્નિ વગેરેથી નાશ ન પામેલા કેટલાંય હસ્તપ્રત-ગ્રંથો આપણી પાસે છે. આ હકીકત છે કે આર્યપ્રજાને પોતાની સંસ્કૃતિ અને શ્રુતજ્ઞાન પ્રાણથી પણ પ્રિય છે. अणुवहयविहि - अनुपहतविधि (पुं.) (ગુરુને પૂછીને અન્યને આપવું તે, અન્યમતે ગુરુને પૂછ્યા વિના અન્યને આપવું તે) પ્રવજ્યા ગ્રહણ કર્યા બાદ શિષ્યના તન-મન અને જીવન પર ગુરુનો અધિકાર હોય છે. શિષ્યની કોઇપણ પ્રવૃત્તિ કે વિચાર ગુરુની જાણ બહાર હોતો નથી. યાવતુ શ્વાસોશ્વાસ પણ ગુરુની અનુમતિ લઇને લેવાનો હોય છે. આથી ગુરુએ શિષ્યને જે કોઇપણ વસ્તુ આપી હોય તેને જો અન્યને આપવાનો પ્રસંગ આવે તો તે ગુરુને પૂછીને જ આપવાનું શાસ્ત્રીય વિધાન છે. આ આચારને અનુપહિતવિધિ કહે છે. અન્યમતે ગુરુને જણાવ્યા વિના અન્યને આપે તો અનુપહતવિધિ છે. મyવહાણ - અનુપદાસ (ત્રિ.) (ઉપહાસરહિત, કોઇની મશ્કરી ન કરનાર) જે પરમાત્માના સાધુવેશને પામેલા છે તેવા શ્રમણો ધીર, ગંભીર અને પ્રસન્ન ચિત્તવાળા હોય છે. તેઓ ક્યારેય પણ કુમારાવસ્થાને ઉચિત અને હાસ્યમોહનીયકર્મનો બંધ કરાવનાર ઠઠ્ઠા-મશ્કરી કરનારા હોતા નથી. તેઓ અન્યને કોઈ દિવસ મજાકનું પાત્ર બનાવતા નથી. પછી તે સચિત્ત હોય કે અચિત્ત પદાર્થ હોય. હાસ્યને જૈનદર્શનમાં મોહનીયકર્મનો એક ભેદ માનેલો છે. મહુવઘુમા (રેશા-ત્રી.) (નવવધૂ, નવોઢા) લગ્નની પ્રથમ રાત્રિએ જ જંબૂકુમાર અને તેમની આઠેય નવોઢા કન્યા વચ્ચે રાગ અને વૈરાગનું યુદ્ધ ચાલ્યું. આઠેય નવપરિણીતાઓ જંબૂકુમારને એક-એક કથા કહીને સંસારમાં રહેવા માટે મનાવી રહી હતી અને જંબૂકુમાર તેની સામે જવાબરૂપે બીજી કથા કહીને સંયમ લેવા જેવો છે તે સમજાવતા હતા. અંતે વિજય વૈરાગ્યનો થયો અને આઠેય નવવધૂઓ મહેંદીના રંગમાં રંગાય તે પહેલા જ જંબુસ્વામીએ તેમને સંયમના રંગમાં રંગી દીધા. કોટી કોટી વંદન હોજો ચરમકેવલી બૂસ્વામીને ! ગુવા () - મનુપાતિનું (ત્રિ.) (અનુસરણ કરનાર 2. યોગ્ય 3. અનુવાદ કરનાર) જ્યારે ભગવાન નેમિનાથ મનમાં હજારો કોડ સજાવીને બેઠેલી રાજકન્યા રાજિમતીને છોડીને ચાલ્યા ગયા. તે સમયે તેમની સખીઓ તેમને આશ્વાસન આપતાં કહેવા લાગી, “રાજિમતી તમે ચિંતા ન કરો. અમે તમારા માટે આનાથી પણ વધારે સારા વર ગોતી લાવશું.” ત્યારે રાજુલે કાન પર હાથ મૂકીને કહ્યું કે, તમારા પાપી વચનો બંધ કરો.” મેં એકવાર મનથી નેમિકુમારને મારા પતિ માની લીધા છે. હવે આ ભવમાં તો બીજા લગ્ન સંભવ નથી જ અને ભારતીય નારી પતિ જે માર્ગે જાય તે જ માર્ગે તેમનું અનુસરણ કરે છે. માટે હું પણ નેમિકુમાર જે માર્ગે ગયા છે તે માર્ગને જ અનુસરીશ. મહુવાક્ય - ૩નુપાય (ત્રિ.). (હય, અનુપાદેય, ગ્રહણ નહીં કરવા યોગ્ય) સમસ્ત લોકનો વિસ્તાર કુલ નવતત્ત્વમાં સમાવેશ પામે છે. આ નવતત્ત્વમાં કેટલાક ભાવો હેય અર્થાત્ ત્યજવા યોગ્ય છે. કારણ કે તેના કારણે જીવ દુઃખોની પરંપરાથી બંધાય છે. જો તે હેયપદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો જીવ શાશ્વત સુખ પામી શકે છે. તે હેય તત્ત્વો છે પાપ, આશ્રવ, બંધ અને અપેક્ષાએ સાંસારિક પુણ્ય પણ. અનુવાદ - અનુપાન (ત્રિ.) (પગરખાંને ધારણ નહીં કરનાર, જૂતાં વગરનું) મહુવા - અનુતાપ () (સંયોગ 2. આગમન) જેના દ્વારા બે દ્રવ્યો વચ્ચે જોડાણ સધાય તેને સંયોગ કહેવામાં આવે છે. આ સંયોગ બે પ્રકારના માનેલા છે. 1. બાહ્ય અને 2. અત્યંતર. ધન, વૈભવ, પત્ની, પુત્ર વગેરે સાથે મમત્વભાવથી જોડાણ તે બાહ્ય સંયોગ છે અને રાગ-દ્વેષ, મોહ દ્વારા કર્મો સાથેનું 340 Page #382 -------------------------------------------------------------------------- ________________ જોડાણ તે અત્યંતર સંયોગ છે. પરમાત્માના શાસનને પામેલા શ્રમણ આ બન્ને પ્રકારના સંયોગથી વિપ્રમુક્ત હોય છે. નુપાત (પુ.) (અનુસરણ 2. સંબંધ) *નુવાત (પુ.). (અનુકૂળ પવન 2. અનુકૂળ પવનવાળો દેશ, જે દેશમાંથી અનુકૂળ પવન આવે છે તે) સામાન્ય રીતે ગ્રહ, નક્ષત્ર, તારા આદિના આધારે વ્યક્તિ ચાલતી હોય છે. તેના આધારે પોતાના ભાવિનું અનુમાન કરતી હોય છે. પરંતુ જે સમયે મહાન આત્માનું પૃથ્વી પર અવતરણ થવાનું હોય ત્યારે તે જીવના પુણ્ય પ્રભાવે ગ્રહ, નક્ષત્ર વગેરેને પોતાની ચાલ બદલીને તેને અનુકૂળ થવું પડે છે. આગામોમાં કહ્યું છે કે, જે સમયે પરમાત્માનો જન્મ થવાનો હોય તે સમયે ગ્રહો ઉચ્ચકોટીના થઇ જાય છે, વાતાવરણ પણ સુગંધિત થઇ જાય છે, પ્રતિકૂળ વહેતો પવન પણ અનુકૂળ રીતે વહેતો થાય છે. અનુવાદ (પુ.) (વિધિપ્રાપ્તનું વાક્યાન્તરે કથન કરવું તે, વિધિવાક્યને બીજી રીતે કહેવું તે, ઉક્ત વાતને ફરીથી કહેવી તે) શાસ્ત્રોના પદાર્થોનું કથન કરનાર વક્તા અનુવાદશીલ હોવો જોઇએ. અર્થાત્ સિદ્ધાંતમાં કહેલી વાતોને એક યા બીજી રીતે શ્રોતાને કહી શકે તેવી ક્ષમતાવાળો હોવો જોઇએ. જેમ કે વિધિવાક્ય છે કે અગ્નિ ઉષ્ણ છે. પરંતુ આમ સીધેસીધું કહેવાને બદલે અગ્નિ એ ઠંડીનો રામબાણ ઇલાજ છે એવા લોકપ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ કરે. अणुवायवाय - अनुपायवाद (पु.) (છઠ્ઠો મિથ્યાત્વવાદ) નયોપદેશ ગ્રંથમાં મિથ્યાત્વના જુદા-જુદા ભેદ બતાવવામાં આવેલા છે. તેમાંના છઠ્ઠા મિથ્યાત્વવાદનું નામ છે અનુપાયવાદ. अणुवालय - अनुपालक (पुं.) (ગોશાળાના આજીવકમતના મુખ્ય ઉપાસકનું નામ) મyવાસ - અનુવાસ (ઈ.) (એક સ્થાને કેટલોક કાળ રહીને પુનઃ ત્યાં જ વસવું તે) પંચકલ્પ ભાષ્યમાં સાધુને અનુવાકલ્પનો આચાર બતાવવામાં આવેલો છે. તેમાં કહેવું છે કે વર્ષાકાળના ચારમાસ, શેષકાળમાં માસકલ્પ, મારી-મરકી વગેરે ઉપદ્રવોના કારણે તથા વૃદ્ધાવસ્થાદિ વશ એક સ્થાને કેટલોક કાળ રહીને પુનઃ તે જ સ્થાને રહે તો કોઈ દોષ નથી. કેમ કે સકારણ એકસ્થાને વાસ શાસ્ત્ર સંમત છે. તે સિવાય શ્રમણ નિષ્કારણ મોહવશ એકના એક સ્થાને રહે તો તેને અતિચાર લાગે છે. યાવતુ સંયમનો ઘાત પણ થઈ શકે છે માટે ભારપૂર્વક તેનો નિષેધ બતાવેલો છે. अणुवासग - अनुपासक (पुं.) (શ્રાવક નહીં તે, મિથ્યાષ્ટિ, જૈનેતર ગૃહસ્થી 2. સેવા નહીં કરનાર) તીર્થકર ભગવંતોની આજ્ઞાને સંપૂર્ણ સત્ય માનનાર અને ભગવંતે પ્રરૂપેલા ધર્મની ઉપાસના કરનારને શ્રાવક કહેવાય છે. વીતરાગ ધર્મને ન સ્વીકારનાર મિથ્યાષ્ટિ જીવને અનુપાસક કહેવાય છે. નિશીથસૂત્રની ચૂર્ણિમાં અનુપાસકના બે ભેદ કહેલા છે. 1. જેને આપણે ઓળખીએ છીએ તે જ્ઞાતક અને 2. જેને આપણે ઓળખતા નથી તે અજ્ઞાતક. મgવાસUIT - અનુવાસના (ત્ર.). (ચામડાની નળીથી ગુદામાર્ગે પેટમાં તેલવિશેષ નાખવું તે, વ્યવસ્થાપના) મવિ (વિ) | - મનદિન (ત્રિ.) (પ્રશાંત, ઉદ્વેગરહિત, વ્યગ્રતારહિત) ટીવી સેટ, સોફા સેટ, ડાયમન્ડ સેટ અને ડાઈનીંગ સેટ વચ્ચે ભણેલો-ગણેલો આજનો માનવી અપસેટ છે. કેમ કે આજનો માનવી પોતાની શક્તિ કે આવડત કરતાં અનેકગણી વધુ તૃષ્ણાને પાળી-પોષીને બેઠો છે પછી તે પ્રશાંત કે વ્યગ્રતારહિત કેવી રીતે રહી શકે? અર્થાતુ ન રહી શકે એ હકીકત છે. 341 Page #383 -------------------------------------------------------------------------- ________________ વિર - મનુવિરતિ (સ્ત્રી.). દિશવિરતિ, શ્રાવક જેનું પાલન કરે છે તે-શ્રાવકપણું) વિરતિ એટલે પાપથી સર્વથા નિવૃત્તિ. જૈનશાસનના શ્રમણ ભગવંતો હિંસા, જૂઠ, અદત્ત, મૈથુન, પરિગ્રહરૂપ પાપોથી સર્વપ્રકારે વિરમવાપૂર્વક સર્વવિરતિધર્મનું પાલન કરે છે. જયારે શ્રાવક સંસારમાં રહેલો હોવાથી વ્રતોના સંપૂર્ણ પાલનની જગ્યાએ થોડુંક જ પાલન કરી શકે છે, જેને અણુવિરતિ કે દેશવિરતિ કહેવાય છે. મવડું - વિચિત્ય (વ્ય.). (વિચારીને, આલોચીને, ચિંતવીને, કેવળજ્ઞાનથી જાણીને) જેમ સવારનો ભુલ્યો સાંજે પાછો આવે તો તેને ભૂલો પડેલો નથી કહેવાતો તેમ જીવ છદ્મસ્થ હોવાથી ક્યારેક પ્રમાદવશ કે કર્મવશ પાપ થઈ જાય પરંતુ, ત્યારબાદ “હવે તેને ક્યારેય નહીં જ કરું' એમ ચિંતવીને ગુરુ ભગવંત પાસે તેની આલોચના કરે અને ગુરુ ભગવંત પ્રદત્ત પ્રાયશ્ચિત્ત કરે તો તે જીવ પુનઃ પવિત્ર થઈ જાય છે. અનુવાળ (વ્ય.) (અનુકૂળ કહેવડાવીને, અનુકૂળપણે વંચાવીને). કોઈ જીવને માત્ર શારીરિક નુકશાન પહોંચાડવું તે જ હિંસા નથી, પરંતુ કોઈપણ જીવને તિરસ્કૃત કરનારા કટુવચન કહેવા તે પણ એક પ્રકારની હિંસા જ છે. શસ્ત્ર કરતાં પણ કટુશબ્દને વધુ ભયંકર કહેલા છે. કેમ કે શસ્ત્રની અસર થોડા સમયે રુઝાઈ પણ જાય છે જ્યારે દિલને ચોટ કરેલા શબ્દોની અસર સમય જતાં પણ એવીને એવી જ રહે છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે, જો કોઈ એવો સમય આવે તો મૌન રહેવું. અર્થાત્ સામેનાને અપ્રીતિકર એવા કટુવચન કહેવા કરતા સાનુકૂળ કથન કરીને સમજાવવું સારું. . अणुवीइभासि (ण)- अनुविचिन्त्यभाषिन् (पुं.) (પર્યાલોચન કરીને બોલનાર, પોતે આલોચિને કહેવારૂપ વચનના વિનયનો એક ભેદ). ઘણું બધું બોલ-બોલ કરવું કે વિચાર્યા વગર જ બોલવું તેને “બડબડ કરવું' એમ કહેવાય છે. બાળકો, મૂર્ખ અને અણસમજું વ્યક્તિઓ આવો વ્યવહાર કરે છે જ્યારે વિવેકી મનુષ્યો આગળ-પાછળના સંદર્ભનો, વર્તમાન પરિસ્થિતિ અને બોલાતા વાક્યોની અસર શું પડશે તેનો સારી રીતે વિચાર કરીને, પર્યાલોચનપૂર્વક બોલે છે. अणुवीइसमिइजोग - अनुविचिन्त्यसमितियोग (पुं.) (વિચારીને બોલવારૂપ ભાષાસમિતિનો વ્યાપાર, ભાષાસમિતિયોગ) જે ભાષાના પ્રયોગથી અન્યને દુઃખ લાગે કે હિંસાની અનુમતિ અથવા પ્રશંસા થાય તેને ભાષા સમિતિનો દુરુપયોગ કહે છે. માટે સાધુ સર્વસાવદ્ય અને શ્રાવક મોટકા સાવદ્ય વચનના સદા ત્યાગી હોય છે. ધૂર્ત, કામી, ચોર આદિ દ્વારા બોલાતી ભાષાને સદંતરપણે ત્યાગીને સર્વને હિતકારી, યોગ્ય અને કાર્યને સાધનારી સ્પષ્ટ વાણી બોલવી તે ભાષાસમિતિયોગ કહેવાય છે. અનુકૂળ - મનુબૂત્ર (જ.) (પ્રશંસા કરવી તે, વખાણ કરવા તે). લોકો પાસેથી કામ કઢાવવા માટે કે આપણી અનુકુળતાને સાચવવા માટે કે સામેની વ્યક્તિને સારું લાગે તે માટે આપણે ઘણી વખત સાચી ખોટી પ્રશંસા કરતા રહીએ છીએ. જ્યારે ધર્મ જણાવે છે કે, તમને કોઈપણ વ્યક્તિ સત્કાર્ય કરતી દેખાય, ગુણવાન દેખાય તો તેના સત્કાર્યની કે ગુણોની ભારોભાર પ્રશંસા અવશ્ય કરો. કેમ કે ગુણોની પ્રશંસા કરવાથી તે ગુણો તમારામાં પણ આવશે અને તેમને બીજીવાર સત્કાર્ય કરવા ઉત્સાહી બનાવશે. મહુવેરયંત - અનુવેવસ્ (ત્રિ.) (અનુભવ કરતો, ભોગવતું, વેદના પામતું) પ્રમાદી જીવનો સ્વભાવ છે ભૂલી જવાનો. દરરોજ બનતી ઘટનાઓમાં ક્યાંક તેની લાગણી દુભાઈ હોય કે આનંદની અનુભૂતિ થઇ હોય તે થોડાક સમય પછી ભૂલી જાય છે. આ જ રીતે પૂર્વભવોમાં નરકાદિ ગતિમાં ભોગવેલા રૌરવ, અતિ ભયંકર દુઃખોને પણ ભૂલી જાય છે. અરે! આ જ ભવમાં ગર્ભાવસ્થામાં ઊંધા માથે વિતાવેલો સમય પણ જો તેને યાદ રહે તો પણ તે પાપ કરવાનું સર્વથા 342 Page #384 -------------------------------------------------------------------------- ________________ ભૂલી જાય. મહુવેદમાન - ગુક્ષમા (ત્રિ.) (વિચારતો, અનુપ્રેક્ષા કરતો, ભાવના ભાવતો) જુવો (રેશ) (તેમ, તે પ્રકારે, તે પ્રમાણે, હા, ખરું, ખરેખર) अणुव्वजंत - अनुव्रजत् (त्रि.) (અનૂકુળપણે સન્મુખ જતો 2. પાછળ જતો) જેઓ માત્ર વ્યવહારિક સંબંધોથી જ બંધાયેલા છે તે સંબંધિઓ અને મહેમાનોની આગતા-સ્વાગતામાં આપણે પૂરેપૂરા ઓળઘોળ થઈ જઈએ છીએ. બસસ્ટેન્ડ કે સોસાયટીના નાકા સુધી તેમને લેવા અને વળાવવા જઈએ છીએ પરંતુ જેઓ સત્યમાર્ગનો ઉપદેશ આપીને આપણા ઉપર સતત ઉપકાર કરતા રહે છે તે શ્રમણ ભગવંતો આપણા સંઘમાં પધારે છે ત્યારે તેમને સત્કારવા અને વળાવવાં શું આપણે જઈએ છીએ ખરાં? જો ના, તો સમજી લો કે આપણા જેવો કૃતજ્ઞ બીજો કોઈ નથી. વય (મ) - ગણુવ્રત (1). (મહાવ્રતની અપેક્ષાએ નાના વ્રતો, શ્રાવકના પ્રથમ પાંચ વ્રત, અણુવ્રત, શ્રાવકધર્મ) તીર્થકર ભગવંતો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. જેમાં પુરુષ કે સ્ત્રીના ભેદ વગર આત્મતત્ત્વને શુદ્ધ બનાવવા માગતા દરેક જીવો માટે તેઓ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરે છે. જેઓનો આત્મા પૂર્ણરૂપે જાગી ચુક્યો હોય અને સંસારનો ત્યાગ કરવા કટિબદ્ધ હોય એવા આત્માઓ માટે મહાવ્રતધર્મ અને જેમને સત્યની સમજણ પ્રાપ્ત થઈ ગઈ હોય પરંતુ હજી સંસારનો રાગ પૂરેપૂરો છૂટ્યો ન હોય તેવા શ્રાવકો માટે અણુવ્રતધર્મ બતાવ્યો, જેમાં પ્રથમ પાંચવ્રતો અણુવ્રત સ્વરૂપ છે. અનુવ્રત (1) (મહાવ્રતની પછી જેની સ્થાપના કરવામાં આવેલી છે તે, મહાવ્રતની અપેક્ષાએ નાના વ્રતો, શ્રાવકના પ્રથમ પાંચ વ્રત, અણુવ્રત, શ્રાવકધર્મ) સાધુ-સાધ્વીજી ભગવંતો જેનું સંપૂર્ણ પાલન કરે છે તે મહાવ્રતોની પછી જૈનાગમગ્રંથોમાં મહાવ્રતોની અપેક્ષાએ નાના વ્રતોની સ્થાપના કરેલી હોવાથી તેને અનુવ્રત કહેવાય છે. તેનો ક્રમ છે 1. શૂલપ્રાણાતિપાતવિરમણ વ્રત 2. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત 3. સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત 4. સ્કૂલમૈથુનવિરમણ વ્રત અને 5. સ્થૂલ પરિગ્રહ પરિમાણવિરમણ વ્રત. શ્રાવક-શ્રાવિકાઓને પાળવાના બાવ્રતોમાં પ્રથમ પાંચવ્રતો ઉપર કહ્યા મુજબના છે. अणुव्वयपणग - अनुव्रतपञ्चक (न.) (જેમાં પાંચ અણુવ્રતોનો સમૂહ છે તે, સ્થળપ્રાણાતિપાત વિરમણાદિ અણુવ્રતપંચક) अणुव्वयमुह - अणुव्रतमुख (त्रि.) (અણુવ્રતો પ્રથમ-પ્રધાન છે જેને તે- સાધુ શ્રાવકનું વિશેષ ધર્માચરણ) અણુવ્યથા - અનુવ્રતા (સ્ત્રી.) (પતિવ્રતા સ્ત્રી, પતિવ્રત્ય ધર્મને પાળનારી સ્ત્રી) ધર્મશાસ્ત્રોમાં ક્યાંય પણ સ્ત્રીને તુચ્છકારવાની કે હલકી ગણવાની વાત કરેલી નથી, પરંતુ ગાઈથ્યધર્મ વિષે કહેલી વાત વિચારશું તો સ્પષ્ટ છે કે પુરુષ જેટલું જ મહત્વ સ્ત્રીને આપવામાં આવેલું છે. સ્ત્રીને પરિવાર તથા કુળનું મૂલ્યવાન ઘરેણું ગણીને તેનું જતન કરવાનું જણાવેલું છે. સાથે-સાથે સ્ત્રીઓને પણ પતિના કુળને અનુરૂપ આચારનું પાલન કરવાનો નિર્દેશ કરેલો છે. અણુવ્ર - સાવશ (ત્રિ.) (વશ થયેલું, પરસ્પરાધીન થયેલું) મદ્યપાન કરેલી વ્યક્તિ પોતાનું ખાનદાન, ઈજ્જત અને સૂધબૂધ ખોઈને લવારા કરતી વિવેકહીન બને છે તેમ મોહને વશ થયેલ આત્મા પોતાની અનંત જ્ઞાનાદિ શક્તિ સામર્થ્યને ભૂલીને મોહાંધતામાં અટવાઈને બિચારો સાવ રાંકડો-ગરીબડો થઈ જાય છે. 343 Page #385 -------------------------------------------------------------------------- ________________ अणुविवाग - अनुविपाक (पुं.) (કર્મવિપાકના અનુરૂપ, કર્મ પ્રમાણે તેનું ફળ) બે પ્રકારના લોકો આ દુનિયામાં દેખાઈ રહ્યા છે. 1. આર્થિક રીતે સુખી, સંપન્ન તથા સંસ્કારી પરિવારમાં જન્મ પામેલી વ્યક્તિઓ જેમને દરેક અનુકુળતા સહજ રીતે જ પ્રાપ્ત થાય છે તેવી અને 2. સખત મહેનત કર્યા પછી પણ માંડ-માંડ પરિવારની આવશ્યકતા પૂર્તિ થાય છે એવી. જેમને ઘણી વખત ત્રણ સાંધતા તેર તૂટે એવી પરિસ્થિતિ હોય છે. આ બન્ને વચ્ચેના તફાવતનું કારણ છે તેમણે પૂર્વે બાંધેલા કર્મો. જીવ જેવા કર્મ કરે છે, જેવા વિચાર કરે છે ભવિષ્યમાં તદનુસાર જ તેને ફળ પ્રાપ્ત થાય છે. अणुसंगई - अणुसङ्गति (स्त्री.) (આકાશાદિ દ્રવ્યનો પરમાણુ સાથેનો સંયોગ) अणुसंचरंत - अनुसञ्चरत् (त्रि.) (પાછળ ચાલતો 2. ભટકતો, પરિભ્રમણ કરતો) આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે જે જીવો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગૃદ્ધ થઈ તેને ભોગવવામાં જ સારપણું માની આસક્તિપૂર્વક તેમાં નિમગ્ન રહે છે તેવા આત્માઓ ચારગતિમય સંસારને વિષે અનેકવિધ ભવોમાં દુ:ખો ભોગવતા થકા આથડ્યા જ કરે છે. અનુસંધાન - મનુસખ્યાન (જ.). (બુદ્ધિથી ગ્રહણ કરવું તે 2. પૂર્વાપરને મેળવવું તે 3. શોધ, ગષણા 4. વિચાર, ચિન્તન) આપણે ગુરુ ભગવંતો પાસે વિનયપૂર્વક વ્યાખ્યાન શ્રવણ કરીએ છીએ તેને તથા મહર્ષિઓએ આપણા જેવા બાળજીવો ઉપર કરુણા કરીને રચેલા શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ તેને ભગવાનની વાણી કહીએ છીએ. તે કઈ રીતે ? શું હાલ વિચરતાં શ્રમણ ભગવંતોએ તીર્થંકરદેવ પાસેથી સાંભળ્યું કે, શાસ્ત્રોના રચનાર મહર્ષિઓએ ભગવાન પાસે સાંભળ્યું છે? ઉત્તર “ના” આવશે. કિંતુ આ વાણી કે આ જ્ઞાન તીર્થકર ભગવંતોએ ગણધરાદિ મહાપુરુષોને આપ્યું, તેઓએ તેમના શિષ્યોને આપ્યું એમ પરંપરાથી તીર્થંકરભગવંતે ઉપદેશેલી વાણી આપણા સુધી પહોંચી અને આપણે આજે તેનું શ્રવણ અધ્યયન કરીએ છીએ. મ ધયું (વે) (સતત હિચકી, અવિરામ હેડકી આવવી તે) અસંવેયન - મનુસંવેવન (જ.) (પછીથી વેદવું તે 2. અનુભાવવું તે) આપણે ક્યારેક કોઈક કાર્યમાં મશગૂલ થઈ ગયા હોઈએ ત્યારે કંઈ સંવેદન થાય કે કંઈ વાગે તો ઘણી વખત તેની ખબર પડતી નથી. પછી જ્યારે વેદન-ઉપયોગ–અનુભવ થતા આપણને ખ્યાલ આવે કે, આ વાગ્યું છે. શાસ્ત્રોમાં તેને અનુસંવેદન કહેલ છે. અનુસંસરી - મનુi૨T () (ગમન કરવું તે, ભ્રમણ કરવું તે 2. સ્મરણ કરવું તે) જ્યાં સુધી જીવને સાચી સમજણ પ્રાપ્ત થતી નથી, સત્ય શું છે? તેની ખબર પડતી નથી, ત્યાં સુધી અજ્ઞાનના અંધારામાં દિશાહીન બનીને આમ-તેમ બસ ભટક્યા જ કરે છે. જયારે તેને સાચી સમજણ પ્રાપ્ત થાય છે, સત્ય તત્ત્વનો બોધ થાય છે તે પછી જીવ તેમાં પ્રવૃત્તિશીલ થાય છે. જ્ઞાનીઓ કહે છે કે ત્યારપછીથી સંપૂર્ણ આનંદનું સ્થાન-મોક્ષ પ્રાપ્ત કરવા માટેની યાત્રાનો પ્રારંભ થાય છે. अणुसज्जणा - अनुसज्जना (स्त्री.) (અનુસરણ, અનુવર્તન) સત્યની તાલાવેલી જાગે પછી વ્યક્તિને શાસ્ત્રોનું ક્રમશઃ અધ્યયન કરવા તથા શાસ્ત્રોક્ત સારભૂત પદાર્થો વિષે ચિંતન, મનન કરી આત્માને ભાવિત કરવાની પ્રવૃત્તિ થાય છે. પરંતુ જે ભણી શક્યો નથી કે ભણી શકે તેવી શક્તિ કે અનુકૂળતા નથી તેવો અજ્ઞાની જીવ પણ જો ગુરુ ભગવંત ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને તેમની આજ્ઞાને અનુસરે તો તે જીવનો બેડો પાર થઈ જાય એ નિઃશંક છે. अणुसज्जिज्जत्था - अनुषक्तवत् (त्रि.) (કાળ પરંપરાથી ચાલ્યું આવેલું, પૂર્વકાળથી કાળાન્તરમાં અનુવર્તન પામી આવેલું) Page #386 -------------------------------------------------------------------------- ________________ સપુસદ્દી - અશિષ્ટિ(સ્ત્રી) (અનુશાસન 2. સ્તુતિ, પ્રશંસા, શ્લાઘા 3. શીખ, ઉપદેશ, દોષ દેખાડી શિક્ષણ આપવું તે 4. આજ્ઞા, અનુજ્ઞા, સંમતિ) જો તમારે કોઈપણ દિશામાં પ્રગતિ કરવી છે તો તેની પ્રાપ્તિ માટેનો સતત પ્રયત્ન જરૂરી બને છે. વ્યક્તિ ઘણી વખત પ્રમાદવશ કે વચ્ચે આવતા અવરોધોથી હારી જઈને કે પછી મુશ્કેલ ગણીને કાર્યને અધવચ્ચે જ છોડી દે છે. જ્યારે સતત ધગશપૂર્વક પ્રયત્ન કરતી વ્યક્તિની મહેનત એક નિશ્ચિત પરિણામને પ્રાપ્ત કરાવે છે. મુલાયમ ગણાતું દોરડું પણ સતત પ્રયત્ન દ્વારા કૂવાના કાળમીંઢ પથ્થર પર પણ કાપા પાડી દે છે. અનુસમય - અનુસમય ( વ્ય.) (પ્રતિક્ષણ, પ્રતિસમય, સમય સમય) લોકો જ્યારે પેથડ મંત્રીને સુખ પૃચ્છા કરતા હતાં ત્યારે કથાકારે મંત્રીના મુખમાં શબ્દો મૂકતાં લખ્યું છે કે, અરે! લોકો મને પૂછે છે કે હે મંત્રીશ્વર! તમારા શરીરમાં કુશલતા વર્તે છે? પરંતુ તેમને કેવી રીતે સમજાવું કે ભાઇ! જ્યાં પ્રત્યેક ક્ષણે આયુષ્ય ક્ષીણ થતું હોય, જીવનની દોરી ટૂંકી થતી જતી હોય ત્યાં કુશલતા કેવી રીતે હોઈ શકે, અર્થાત્ ક્ષણભંગુર આ શરીરે કુશળતા વળી કેવી? अणुसमवयणोववत्तिअ - अनुसमवदनोपपातिक (त्रि.) (અનુરૂપ કે અવિષમ છે મુખની સંગતિ-દ્વારઘટના જેને તે) કર્મસિદ્ધાંતાનુસાર પ્રત્યેક પ્રાણીના શરીરના અંગો અને ઉપાંગોની રચના નામકર્મને આધારે થતી હોય છે. જો શરીરના પ્રત્યેક અંગો સુવ્યવસ્થિત હોય. આંખ, નાક, કાન, હાથ, પગ, અવિષમ મુખાકૃતિ વગેરે યથાસ્થાને હોય તો તે જીવે બાંધેલા શુભ નામકર્મનો પ્રભાવ જાણવો અને જો તે અવ્યવસ્થિત તથા વિષમ હોય તો અશુભ નામકર્મનો ઉદય જાણવો. મસ - મનુશય (કું.) (ગર્વ, અહંકાર, ઘમંડ 2. પશ્ચાત્તાપ) અહંકાર હંમેશાં જીવને અધોગતિ તરફ લઈ જાય છે. તે ક્યારેય પણ જીવને પોતાનામાં પડેલા દોષને સ્વીકારવા દેતો જ નથી. પરસ્ત્રીને માતા-બહેન સમાન માનતો રાવણ પણ એકમાત્ર અહંકારને કારણે અપમૃત્યુ પામ્યો. અરે, જેમનું નામ ચોરાશી ચોવીસી સુધી અમર રહેવાનું છે તેવા કામવિજેતા આર્ય શૂલિભદ્ર કામને જીતી શક્યા પરંતુ, પોતાના જ્ઞાનના અહંકાર આગળ હારી ગયા. અહંકારના કારણે તેમને બાકીના ચારપૂર્વો અર્થથી ગુમાવવા પડ્યા. માટે જ તો મહર્ષિઓએ અહંકારને ત્યજવા કહેલું છે. અસર - મનુસ્મર્ણા (.) (અનુચિંતન, સ્મરણ કરવું, વિચારવું) સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, પ્રત્યેક વ્યક્તિએ દરરોજ એક વખત આત્મચિંતન કરવું જોઇએ. અર્થાત વ્યક્તિ જેમ બીજા માટે વિચાર કરે છે, આલાપ સંલાપ કરે છે, તેમ પ્રતિદિન થોડોક સમયે પોતાના આત્મા સાથે વાર્તાલાપ કરવો જોઇએ. જે વ્યક્તિ થોડીક ક્ષણો જો પોતાના આત્મા માટે નથી કાઢી શકતી તો તેના જેવું દુર્ભાગી બીજું કોઇ નથી. પુસરિયલ્વ - અનુર્તવ્ય (ત્રિ.) (અનુસરવા યોગ્ય, અનુસરણ કરવા લાયક) પરમાત્માની વાણી હંમેશાં વિધેયાત્મક હોય છે. તેમનું વચન ક્યારેય પણ આજ્ઞાત્મક હોતું નથી. આથી જ તો તેમણે મોક્ષના દરવાજા ખોલી આપનાર સન્માર્ગ તેમજ નરક અને દુર્ગતિમાં લઈ જનાર ઉન્માર્ગ બનું નિરૂપણ કરીને અંતે કયા માર્ગને અનુસરવું અને કયા માર્ગે ન જવું, તે નિર્ણય પ્રત્યેક જીવ પર છોડી દીધો છે. મનુસ્મર્તવ્ય (ત્રિ.) (પાછળથી યાદ કરવા યોગ્ય, ચિંતવવા યોગ્ય) પુરિસ - મનુસશ (ત્રિ.) (અનુરૂપ, યોગ્ય 2. સમાન, તુલ્ય) શાસ્ત્રોમાં પરમાત્માનું ધ્યાન ઇલિકાભ્રમરન્યાયે ચિંતવવાનું કહેલું છે. જેવી રીતે ભમરીની કેદમાં રહેલી ઈયળ સતત ભમરીનું 345 Page #387 -------------------------------------------------------------------------- ________________ ચિંતવન કરે છે અને તેનું ચિંતન કરતાં કરતાં એક દિવસ સ્વયં ઈયળ ભમરીનું રૂપ ધારણ કરે છે તેવી રીતે જે ભક્ત સતત પરમાત્માનું ચિંતન કરે છે તે એક દિવસ સ્વયં ભગવાનની સમાન બની જાય છે. અર્થાત્ સ્વયં પૂજય બની જાય છે. અનુસાર - અનુસાર (કું.) (અનુગમન, અનુવર્તન, પાછળ જવું તે 2. સમાન બનાવવું તે, સરખું કરવું તે 3. પરતંત્રતા, તે મુજબ) અનુસ્વાર (6) (અક્ષર ઉપર રહેલું બિંદુ, અનુનાસિક વર્ણ, અનક્ષર શ્રુત) જેમાં વર્ણામ્નાય પ્રમાણે અનુસ્વારસહિત ઉચ્ચારણ કરવામાં આવે તેવા જ્ઞાનને અનક્ષરગ્રુત કહેવામાં આવે છે. સ્વરના આશ્રયથી ઉચ્ચારણ કરાતા અને બિંદુરેખાથી વ્યક્ત કરાતા વર્ણાક્ષરને વ્યાકરણની ભાષામાં અનુસ્વાર કહેવાય છે. અનુસાસંત - અનુશાસત (ત્રિ.) (શિક્ષા આપતો, દંડ દેતો 2. અનુશાસન કરતો 3. ઉપદેશ આપતો) સામ, દામ, દંડ અને ભેદ નીતિથી શાસન કરતો રાજા જેમ વધુ સારી રીતે રાજય કરી શકે છે અને પોતાનું વર્ચસ્વ જાળવી શકે છે તેમ જે આચાર્ય શાસ્ત્રમાં કહેલ સારણ, વારણા, ચોરણા અને પડિચોયણાની વિધિથી શિષ્યોને ઉપદેશ અને દંડ વિગેરે આપે છે તે જ આચાર્ય ભદ્રજીવોને ઉન્માર્ગથી સન્માર્ગે લાવવા સમર્થ બને છે. અણુસીસ - મનુશાસન (જ.) (આગમાનસરણ થાય તેમ ઉપદેશ આપવો તે 2. શિક્ષા, દંડ 3. શિખામણ, ઉપદેશ 4. આજ્ઞા, હુકમ 5. અનુકંપા, દયા). ભવાભિનંદી જીવોની મતિ હંમેશાં બીજાને દબાવીને તેમની પર શાસન કરવાની હોય છે. અર્થાત્ તેઓની પ્રવૃત્તિ કાયમ બીજાને નીચા દેખાડવાની અને બીજા પર રાજ કરવાની હોય છે. જયારે અધ્યાત્મની દુનિયામાં બીજા જીવો પર અનુશાસન કરવાનો નિષેધ છે. ત્યાં તો પહેલો નિયમ છે કે, જો તમારે અનુશાસન કરવું હોય તો પોતાના આત્મા પર કરો. જે આત્મા પર અનુશાસન કરી શકે છે તે જ જગતના જીવો પર રાજ કરી શકે છે. अणुसासणविहि - अनुशासनविधि (पु.) (અનુશાસનનું વિધાન 2. ઉપદેશની વિધિ) ખરા અર્થમાં જોઈએ તો “અનુશાસન' એ ઉન્માર્ગે જતા જીવને સન્માર્ગે લાવવાની પ્રક્રિયા છે. આ અનુશાસનને વ્યવહારમાં અને ધર્મમાં બન્નેમાં અનુમતિ અપાઈ છે. કાળ અનુસાર જીવોને મર્યાદામાં રાખવા માટે જ તે સમયના રાજાઓ કે આચાર્ય ભગવંતો અનેક રીતે અનુશાસનની વિધિઓ અપનાવતા હતા અને તેના દ્વારા જીવને કલ્યાણકારી માર્ગે ચઢાવતા હતા. अनुसासिज्जंत - अनुशास्यमान (त्रि.) (અનુશાસન કરાતો, શિક્ષા પામતો 2. ગુરુ દ્વારા સન્માર્ગે પ્રેરણા કરાતો). अणुसासिय - अनुशासित (त्रि.) (અનુશાસન કરાયેલો, દંડાયેલો, શિક્ષિત) ચારિત્રજીવનનું પાલન કરતાં ક્વચિત્ પ્રમાદવશ સ્કૂલના થઈ હોય તો ગુરુ વડે કઠોર વચનોથી ઠપકો આપવામાં આવે છે. તે અવસરે પણ વિનીત શિષ્ય ક્યારેય ગુરુ પ્રત્યે રોષ કરતો નથી. કેમ કે ગુરુની કઠોરોક્તિમાં પણ શિષ્ય પ્રત્યેનો પ્રેમ રહેલો હોય છે. તેમનો અંતરાત્મા કાયમ તેના હિતની ચિંતા જ કરતો હોય છે. આથી ગુરુ વડે દંડાયેલા જીવે ગુરુ પ્રત્યે વિનયભાવને ધારણ કરીને તેમનો ઉપકાર માનવો જોઇએ. મસિટ્ટ- મનુશિg(ત્રિ.) (શિક્ષિત, જેને શિખામણ આપેલી હોય તે) અશ્વપાલ વડે શિક્ષિત અશ્વ પોતે શીખેલી કલાઓ દ્વારા લોકોનું મનોરંજન કરી શકે છે અને બધાની પ્રશંસાને પાત્ર બને છે. પરંતુ જે અશ્વ ક્યારેય શિક્ષા પામ્યો નથી તે માત્ર ભારવહન કરવાના કાર્યમાં જ ઉપયોગી થાય છે. તેમ ગુરુ ભગવંતની કૃપાદૃષ્ટિએ શિક્ષિત શિષ્ય કર્મની નિર્જરા કરનાર અને લોકમાં પ્રશંસનીય બને છે. જયારે ગુરુ ભગવંતની શિક્ષાને અયોગ્ય અને નઠોર જીવ માત્ર 346 Page #388 -------------------------------------------------------------------------- ________________ સંસારના ભારને ઊચકનારો બની રહે છે. સિદ્દી - મનુશિષ્ટિ (સ્ત્રી.) (શિક્ષણ, બોધ, હિતકારક ઉપદેશ 2. આજ્ઞા 3. સ્તુતિ) મધુસુ (સેશ-રિ.) (અનુકૂળ) વર્ષોના વર્ષો સુધી વટવૃક્ષ અડીખમ-ટટ્ટાર ઊભું રહી શકે છે તેની પાછળનું કારણ જાણો છો? તે પોતાની જાતને દરેક ઋતુને અનુકૂળ થઈ રહેવાનું શીખી લે છે. આથી જ તો ગમે તેવી ઠંડી, ગરમી કે વર્ષા ઋતુમાં પણ પોતાની સત્તા ગુમાવતું નથી. તેવી રીતે જે જીવ પ્રત્યેક સુખદ કે દુઃખદ ઘટનાઓને વશ થયા વિના તે પરિસ્થિતિઓને અનુકૂળ પોતાને ઘડે છે તે જ સારી સ્થિતિ માટે આગળ આવી શકે છે. મસૂય - અનુસૂત્ર (પુ.) (જાસૂસની એક શ્રેણિ 2. કહેલું સાંભળેલું કે જોયેલું 3. સ્વયં ઉપલબ્ધ થયેલું પ્રતિસૂચકને કહેનાર) જાસૂસો માત્ર આજે જ છે એવું નથી. પ્રાચીન કાળમાં પણ રાજા-મહારાજાઓ પોતાના દુશ્મન રાજાઓની કે પછી પોતાના જ નગરમાં ચાલતી ઘટનાઓની બાતમી જાણવા માટે જાસૂસોને રાખતા હતા. તે જાસૂસો ચરપુરુષના નામે ઓળખાતા હતા. તેઓ વિવિધ વેશભૂષા કે સાહસ દ્વારા ગમે તેવી ગુપ્ત ખબરો મેળવીને પોતાના માલિક રાજાને તે સમાચારો પહોંચાડતા હતા. અનુસૂ () ચત્તા - અનુભૂતત્વ (જ.). (બીજાના શરીરને આશ્રયીને રહેવાપણું, પરાધીનતા). આ જગતમાં એવા કેટલાક જીવો છે કે, જેઓનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. તેઓ બીજાના શરીરને આશ્રયીને જ રહેતા હોય છે. જેમ કે જ, કૃમિઓ, ઊધઈના પેટમાં રહેલા જંતુ વગેરે. આવા જીવો કર્મસંયોગે આજીવન પરાધીનપણે રહેનારા હોય છે. अणुसोय - अनुश्रोतस् (न.) (નદી વગેરેનો પ્રવાહ, વેગ). પંચસૂત્રમાં સંસારને અનાદિકાળના પ્રવાહવાળો કહેલો છે. જેવી રીતે નદીનો પ્રવાહ ક્યારેય પણ અટક્યા વિના સતત ચાલ્યા જ કરે છે. તેમ આ સંસારના જન્મ-મરણાદિ દુ:ખનો પ્રવાહ પણ અસ્મલિતપણે ચાલ્યા કરે છે. આ સંસારનો પ્રવાહ ભૂતકાળમાં ક્યારેય અટક્યો નથી અને ભવિષ્યમાં ક્યારેય અટકવાનો પણ નથી. अणुसोयचारि (ण)- अनुश्रोतश्चारिन् (त्रि.) (નદીના પ્રવાહના અનુસાર ચાલનારા મત્સાદિ 2. અભિગ્રહ વિશેષે કરી ઉપાશ્રયની સમીપથી ક્રમશઃ ભિક્ષા લેનાર) સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ચોથા ઉદેશામાં કહેવું છે કે, જે શ્રમણ અભિગ્રહ વિશેષ કરીને ઉપાશ્રયની સમીપમાં રહેલા કુલોમાં ક્રમ વડે આહાર-પાણી માટે ગવેષણા કરે છે તે અનુશ્રોતઋારી સાધુ છે. अणुसोयपट्ठिय - अनुश्रोतःप्रस्थित (त्रि.) (વિષયોની દ્રક્રિયામાં અનુકૂળ પ્રવૃત્તિ કરનાર) નદીના પૂરમાં પડેલું કાષ્ઠ-લાકડું સ્વાભાવિકપણે પ્રવાહ વહે છે તેની સાથે તદનુસાર ગતિ કરે છે. તેવી રીતે અજ્ઞાનતાના હેતુએ કરી મુગ્ધજીવ વિષયોમાં આસક્ત બનીને દ્રવ્યક્રિયાઓમાં અનુકૂળ પ્રવૃત્તિ કરનારા હોય છે. અર્થાતુ બાલસ્વભાવના જીવો દ્રવ્ય અનુષ્ઠાનોમાં ગતાનુગતિક પ્રવૃત્તિ કરે છે જયારે સાધુ પુરુષો કામ પ્રત્યે પ્રતિકૂળ પ્રવૃત્તિ કરી આસક્તિને તોડે છે. મધુસોયસુદ - અનુશ્રોતઃશુલ્ક (ત્રિ.) (પાણીને થપાટ મારવાથી તે ભેદાય અને પાછું એકમેવ થઈ જાય છે તેની જેમ અનુકળ પ્રવૃત્તિથી મળતું વિષયાદિ સુખ છે જેને તે) દશવૈકાલિકસૂત્રની દ્વિતીય ચૂલિકામાં કહેવું છે કે, “મgrોયો નોજો' અર્થાત્ સામાન્યથી આખું જગત અનુકૂળ વિષયોના સુખમાં પ્રવૃત્તિ કરનાર હોય છે. પ્રત્યેક સંસારી જીવ સહજતાથી જે સુખ પ્રાપ્ત થાય તેની જ ચાહના કરતા હોય છે. કષ્ટસાધ્ય એવા શાશ્વત સુખોમાં તેમની નિવૃત્તિ જ હોય છે. 347 Page #389 -------------------------------------------------------------------------- ________________ મજુસ - મનુત્ય (કું.) (અત્યાગ, ન ત્યજવું તે) દર્શનાચારના એક આચારમાં આવે છે કે, જૈનધર્મી આત્મા મિથ્યાદર્શનોની બાહ્ય જાહોજલાલી અને ઝાકઝમાળ જોઇને પોતે ઇતરધર્મની વાંછા કરતો નથી. એટલું જ નહીં ગમે તેવા સંજોગોમાં પણ પોતે સ્વીકારેલા સત્યમાર્ગનો ત્યાગ કરતો નથી. પુસરિતા - અનુકૃત્ય ( વ્ય.) (અનુસરીને, અનુવર્તન કરીને) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું છે કે, મંદજીવો એટલે અજ્ઞાનીજનો કેવા હોય છે? કે જેઓ વગર વિચાર્યું હિંસાચારમાં પ્રવર્તતા હોય છે. અંધ વ્યક્તિની જેમ પોતાના પૂરોગામીને અનુસરીને નિર્દોષ એવા પ્રાણીઓને હણતા રહે છે. મગુરૂવ - અનુશ્રવ (કું.) (ગુરુના મુખથી સંભળાય તે 2. વેદ) જૈન ઇતિહાસ કહે છે કે વેદોની રચના આદ્ય ચક્રવર્તી મહારાજા ભરતે કરેલી હતી. તેના પુરાવા રૂપે વેદોમાં આદિનાથ. નેમિનાથ વગેરે તીર્થકરોના નામ આવે છે. ત્રેસઠશલાકા પુરુષોમાંથી ઘણાના ઉલ્લેખો કરાયેલા છે. વર્તમાનમાં વેદોમાં પાઠ ભેદ અને સ્વરૂપ ભેદ જણાય છે તેની પાછળ કેટલાક સ્વાર્થોધ અને સત્કાર-સન્માનના લાલચી લોકો જવાબદાર છે. મધુસુય - અનુકૃત (ત્રિ.) (ગુરુ દ્વારા કહેવાયેલાનું અવધારણ, અવધારિત 2. પુરાણ શ્રુત 3. ઉત્સુકતારહિત). ભારતવર્ષમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની પ્રાચીનકાળની પદ્ધતિ એ હતી કે, આચાર્ય શિષ્યોને વેદો કે આગમોનો પાઠ મુખપાઠ કરાવતા હતા. ગુરુ શાસ્ત્રોનો પાઠ મોટેથી બોલતા અને શિષ્ય તે બોલાયેલા શબ્દોનું મતિમાં અવધારણ કરીને તેને કંઠસ્થ કરતા હતા. આથી તે શ્રત ખૂબ જ લાંબા સમય સુધી જીવંત રહેતું હતું આજની જેમ નહીં કે ગઇ કાલે શું ભણ્યા હતા તેની પણ ખબર નથી. સુવેર - મનુભુત્વ (ન.) (દવ-મનુષ્યના કામભોગોમાં ઉત્સુકતારહિત, કામભોગોમાં નિસ્પૃહ) ઉત્સકતા એ ચંચળતાનું પ્રતીક છે તેથી ચંચળ જીવો ક્યારેય પણ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જેઓએ સાચી. સમજણ અને વિવેકને કેળવ્યા છે તેઓ વિષયોમાં ઉત્સુકતારહિત થઈને સ્થિર અને સંપૂર્ણ સુખને ભોગવી શકે છે. મUદિવસિદ્ધ - મનમસિદ્ધ (ત્રિ.). (અનુભવસિદ્ધ, અભ્યાસથી સિદ્ધ થયેલું, સ્વસંવેદનથી પ્રતીત) નિષ્કારણ વત્સલ અને એકમાત્ર પરહિત ચિંતક પરમાત્મા ક્યારેય પણ પોતાની વાતો બીજા પર જબરદસ્તીથી થોપતા નથી. તેમની વાતો ક્યારેય પણ હવામાંના મહેલ જેવી હોતી નથી પણ દરેક વાતો અનુભવસિદ્ધ હોય છે. આજનું વિજ્ઞાન પણ પરમાત્માની વાતોને ખોટી સાબિત કરવા માટે સમર્થ નથી, અનંતકાળ પછી પણ સનાતન સત્ય સ્વરૂપે જ રહેવાની છે. અવિવું- મનુણ્ય (મ.) (અનુભવીને, અનુભવ કરીને). જીવ જ્યારે નરકમાં કરેલા કર્મો ભોગવતો હોય છે તે વખતે એ અસહ્ય દુઃખો અનુભવીને મનમાં નક્કી કરે છે કે, એકવાર અહીંથી નીકળ્યા પછી કોઇ દિવસ એવા પાપ નહીં કરું કે જેથી પુનઃ નરકમાં આવવું પડે. પરંતુ અનાદિકાળના આત્મા પર પડેલા સંસ્કાર જ એવા છે કે જીવ જેવો નરકનો ભવ પૂરો કરીને બીજા ભવમાં જાય છે ત્યાં તેની બધી જ જૂની સ્મૃતિઓ ભૂંસાઇ જાય છે, અને પાછો તે વિષય-કષાયોમાં આસક્ત બનીને પાપનો સંચય કરવા લાગે છે. अणुहियासण - अन्वध्यासन (न.) (નિશ્ચલ રહીને સહન કરવું તે) સાડાબાર વર્ષના સાધનાકાળ દરમિયાન પરમાત્માએ ઘોરાતિઘોર ઉપસર્ગો સહન કર્યા તે દીન-હીન ભાવે નહીં પણ નીડર રહીને 34s Page #390 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચલપણે સહન કર્યા હતા. માટે જ ઉપસર્ગો-પરિષહો વચ્ચે પણ તેઓ પ્રસન્નચિત્ત રહ્યા હતા. પોતાના શરીરને કષ્ટો સહન કરવા પડે છે તેનું તેમને જરાયે દુઃખ નહોતું. પરંતુ જ્યારે સંગમદેવ ઉપસર્ગ કરીને પાછો જઈ રહ્યો હતો ત્યારે પ્રભુવીરની આંખોમાં સંગમદેવની કરુણા ચિંતવીને આંસુ આવી ગયા. તેમને દુ:ખ હતું કે, આ દેવની સંસારવૃદ્ધિમાં પોતે નિમિત્ત બન્યા. આવા ઘોર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ આવું અનુપમ ચિંતન કરનાર મહામાનવ તે ખરેખર મહાવીર જ હોઇ શકે. દૂર્ગ - અનુપૂત (ત્રિ.) (અનુભવેલ, અનુભવનો વિષય બનેલું) મધૂ (રેશ) (ચોખાની એક જાતિ) અપૂર્વ - અનૂપ (ત્રિ.), (જલબહુલ પ્રદેશ, જે પ્રદેશમાં પાણીની માત્રા વધુ હોય તે) અપૂવવેક - અનૂપદેશ (પુ.) (જલપ્રદેશ, જલની પ્રચુરતાવાળું સ્થાન) ભૌગોલિકશાસ્ત્ર અનુસાર આપણી પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી છે અને એક ભાગમાં જ જમીન છે. આ વાત આપણું જૈનશાસ્ત્ર પણ માને છે. જૈનદ્રષ્ટિએ જે વિશ્વ માનવામાં આવ્યું છે તેમાં પ્રત્યેક દ્વીપની પછી તેનાથી બમણા પરિમાણવાળો જલપ્રચુર સમુદ્ર આવેલો છે. જેમ કે એક લાખ યોજનના પરિમાણવાળા જંબુદ્વીપ પછી તેને ફરતો બે લાખ યોજનના પરિમાણવાળો લવણસમુદ્ર આવેલો છે. તેમાં અંતરદ્વીપો આવેલા છે જેની ફરતે માત્ર જળની જ પ્રચુરતા છે. મAિ (1) - મક્ક (ત્રિ.) (એકથી વધુ, અનેક) ઉન્નતિ અને અધોગતિ તરફ જવા માટેના અનેક રસ્તાઓ છે. જેમ પાપ સ્થાનકો ઘણા બધા છે તેમ પુણ્યસ્થાનકો પણ અનેક પ્રકારના છે. તેમાં મહત્ત્વની બાબત એ છે કે તમે કયો રસ્તો પસંદ કરો છો. તમે પસંદ કરેલા માર્ગ પર આધાર રાખે છે કે તમે ક્યાં જશો, તમારું ભવિષ્ય કેવું હશે, કાલે તમે કેવી પરિસ્થિતિમાં હશો. अणेक्काणंतरसिद्धकेवलनाण - अनेकान्तरसिद्धकेवलज्ञान (न.) (અનેકાંતરસિદ્ધકેવળજ્ઞાન, આભિનિબોધિક જ્ઞાનનો એક ભેદ). જૈન દર્શને જ્ઞાનને પાંચ વિભાગોમાં વહેંચીને તેના અવાન્તર અનેક પ્રકારોનું સુંદર વિવેચન કરેલું છે. સ્થાનાંગસૂત્રમાં જ્ઞાનના પ્રકારોમાં આભિનિબોધિકજ્ઞાનનો ઉલ્લેખ કરેલો છે. સમસ્ત જ્ઞાનોમાં ફક્ત કેવળજ્ઞાન સર્વતો ગ્રાહી છે બાકીના બધા દેશગ્રાહી છે. अणेगंगिय - अनेकाङ्गिक (पुं.) (અનેકપટતંતુઓથી બનેલું, કપડાના ટુકડાઓમાંથી બનેલો સંથારો) in - નેફ્રાન્ત (ત્રિ.) (અનિશ્ચય, એકાન્ત નહીં તે, નિયમનો અભાવ 2. એકાગ્રતા) કોઈ વસ્તુ કે પદાર્થ વિશેષ માટે આગ્રહપૂર્વક “આ આમ જ છે એમ એકાત્તે નહીં માનતાં “આ આમ પણ હોઈ શકે છે એમ માનવામાં આવે તેને અથવા વિષય, વસ્તુ કે પદાર્થ વિશે સંપૂર્ણ નિશ્ચય ન હોય તેને અનેકાન્ત કહેવાય છે. अणेगंतजयपडागा - अनेकान्तजयपताका (स्त्री.) (અનેકાન્તજયપતાકા, સ્વનામખ્યાત જૈન ગ્રંથ વિશેષ) જેમણે પ્રાયશ્ચિત્તરૂપે 1444 સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની રચના કરી છે એવા યાકિનીમહત્તરાસૂનુ પૂજ્યપાદ આચાર્ય પ્રવર હરિભદ્રસૂરિ મહારાજાએ અનેકાન્તજયપતાકા ગ્રંથની રચના કરી છે. જેમાં અન્ય દર્શનો તથા ધર્મમતોનું વિસ્તૃત નિરૂપણ કરીને જૈનદર્શનના અનેકાન્તવાદમાં તેનો કઈ રીતે સમાવેશ થઈ જાય છે તે અને એ ધર્મમતોની અપૂર્ણતા શું છે તે સિદ્ધ કરી છે. પૂ. આચાર્ય મુનિચંદ્રસૂરિજીએ બાલજીવોને સુખે અવબોધ થાય તે માટે ઉક્ત ગ્રંથની વિસ્તારપૂર્વક વૃત્તિની રચના કરી છે. 349 Page #391 -------------------------------------------------------------------------- ________________ अणेगंतप्पग- अनेकान्तात्मक (न.) (અનેકાન્તાત્મક સ્વભાવી વસ્તુ કે પદાર્થ, સત્ અસત્ આદિ અનેક ધર્માત્મક) अणेगंतवाय - अनेकान्तवाद (पुं.)। (સાદ્વાદ, અનેકાન્તવાદ, જૈનોનો મુખ્ય સિદ્ધાંત) જેમાં, પરસ્પર વિરોધ હોય તેવા અનેક ગુણધર્મોનો એક જ વસ્તુમાં સાપેક્ષ દૃષ્ટિએ સ્વીકાર કરવામાં આવે તે અનેકાન્તવાદ, અનેકાન્તવાદ ક્યારેય પણ કોઈ એક ગુણને લઈને વસ્તુના એકાન્ત સ્વરૂપને માનતો નથી, પરંતુ તેને અનંત ગુણાત્મક માનીને તેના અનેક સ્વરૂપને સ્વીકારે છે. પિતા, પુત્ર, ભાઈ, દાદા, નાના, પૌત્ર, કાકા, મામા, ભાણેજ, ભત્રીજો આદિ અનેક ગુણોને એક જ પુરુષમાં તે સાપેક્ષપણે સ્વીકારે છે. કોઈપણ વસ્તુના માત્ર એક ગુણને ગ્રહણ નહીં કરતાં તેના સત, અસત આદિ ગુણધર્મોને માને છે. ત્રણે જગતમાં અનેકાન્તવાદ ત્રિકાળજથી વર્તે છે. अणेगकोडि - अनेककोटि (त्रि.) (અનેક કરોડ ધન અથવા કુટુંબીજનોની સંખ્યા જેની પાસે છે તે) માત્ર અત્યારે જ તાતા, બિરલા, અંબાણી જેવા અરબોપતિઓ છે એવું નથી. પૂર્વના કાળમાં પણ એવા કોટ્યાધિપતિ શ્રેષ્ઠીઓ હતા. ફરક માત્ર એટલો છે કે, અત્યારના ધનાઢ્યોનો પૈસો પ્રાયઃ મોજ-શોખ પાછળ જ જાય છે. જયારે પૂર્વેના ધનપતિઓનો પૈસો અનેક કરોડોની સંખ્યામાં જિનાલયો, મંદિરો કે દેશરક્ષા વગેરે સત્કાર્યોમાં વપરાતો હતો. રાણકપુર, આબુ-દેલવાડાના દેહરાઓ, જગડૂશા, ભામાશાનો લોકપ્રસિદ્ધ ઇતિહાસ તેના જીવંત ઉદાહરણો ગણી શકાય છે. અને વરિય - સાક્ષરિવા (જ.). (અનેક અક્ષરોથી બનેલું, અનેકાક્ષરોવાળું) શાસ્ત્રોની રચના બે રીતે થતી હોય છે 1. અલ્પાક્ષરી (સૂત્રાત્મક) અને 2. અનેકાક્ષરી (ભાષ્ય-વિવેચનાત્મક) કેટલાક ગ્રંથકારો ગ્રંથની વિષય વસ્તુને તત્ત્વાર્થસૂત્રની જેમ બહુ થોડા શબ્દોમાં કહેતા હતા, પરંતુ તેના અર્થો વિસ્તૃત થતા હતાં. જયારે કેટલાક ગ્રંથો દષ્ટિવાદની જેમ અક્ષરવિન્યાસની દૃષ્ટિએ પણ મહાકાય રહેતા હતાં. તેવા ગ્રંથો અનેકાક્ષરી અર્થાત વિશાળકાય કહેવાતા હતા. મોરાઉંડી - મનેaઉડી (ત્રી.). (જેમાંથી બહાર નીકળવાની અનેક છીંડી-બારીઓ હોય તેવી નગરી, ગુપ્ત દ્વારોવાળી નગરી) ભારતવર્ષમાં રાજાશાહી કાળમાં બીજાનું રાજ્ય પડાવી લેવાની લાલસાથી અનેક યુદ્ધો થતાં હતાં. આથી એક રાજાને બીજા દુશમન રાજાથી સતત ભય રહેતો હતો. કેમ કે ક્યારે દુશ્મન રાજા ચઢાઈ કરી બેસે તે કહી ન શકાય. માટે રાજાઓ આપત્તિકાળે પોતાની પ્રજા, કુટુંબ અને જાતને બચાવવા માટે નગરની બહાર નીકળવા માટે અનેક ગુપ્ત દ્વારો, ભોંયરાઓ, બારીઓ મૂકાવતા હતા. જેથી તેઓ કોઇની નજરમાં આવ્યા વિના ચૂપચાપ ત્યાંથી પલાયન થઇ શકે. अणेगखंभसयसण्णिविट्ठ- अनेकस्तम्भशतसन्निविष्ट (त्रि.) (અનેક સ્તંભોથી બનેલ, સેંકડો સ્તંભો છે જેમાં તે) શેઠધરણાશાએ રાણકપુરમાં નયનરમ્ય મનોહર નલિની ગુલ્મ વિમાન તુલ્ય જિનાલયનું નિર્માણ કરેલું છે. આ જિનાલયમાં કલાકૃતિ સભર સેંકડો સ્તંભો મૂકવામાં આવ્યા છે અને આ જિનાલયની ખાસિયત એ છે કે, તમે કોઇપણ થાંભલા પાસે ઊભા રહી ચારે દિશામાં જોશો તો પણ તમને વીતરાગ પરમાત્માના દર્શન થશે થશે અને થશે જ. અહો! કેવી અદૂભૂત સંરચના. अणेगगुणजाणय - अनेकगुणज्ञायक (त्रि.) (અનેક ગુણ-દોષના જ્ઞાતા). ઓઘનિર્યુક્તિ શાસ્ત્રમાં ગચ્છને સમુદ્રની ઉપમા આપવામાં આવેલી છે. જેમ દરિયામાં સૌમ્ય અને ભયાનક બન્ને પ્રકારના પ્રાણીઓ વસે છે તેમ સમુદાયમાં ગુણવાનું અને દોષવાળા એમ બન્ને પ્રકારના જીવો હોય છે. શાસ્ત્રાધ્યયનથી પંડિત કક્ષાએ પહોંચેલા ગીતાર્થ શ્રમણો સમુદાયગત આત્માઓમાં રહેલા અનેક ગુણ-દોષોને જાણતા હોવા છતાં તેમના પ્રત્યે રાગ કે રોષ કર્યા વિના તેમને સારણા વારણા ચોયણા દ્વારા ગુણાનુરાગી કે ગુણવાન બનાવે છે. 350 Page #392 -------------------------------------------------------------------------- ________________ સાવિત્ત - ૩અને વિત્ત (ત્રિ.) (અનેક વિચારવમળોમાં ફસાયેલું ચિત્ત, ચંચળચિત્ત છે જેનું તે). પૂર્વેનું ભારત માત્ર પૈસાથી જ સુખી નહોતું કિંતુ એ સમયના લોકોના જીવનમાં ચિત્તપ્રસન્નતા પણ હતી. તેનું એક કારણ એ પણ હતું કે, લોકોમાં જાતિગત ધંધા-વ્યાપારની પદ્ધતિ જ ચાલતી હતી. જેમ કે રાજપૂતોની કરણી રાજ્ય કારભાર, વણિકોની આજીવિકા વ્યાપાર તેમ દરેક જાતિ-કોમના જુદા-જુદા આજીવિકાના ધંધા બંધાયેલા હતા. આથી કોઈને લાલસા હતી જ નહિ. જયારે આજે એક વ્યક્તિ અનેક પ્રકારના વ્યાપાર કરે છે. આથી તેનું ચિત્ત અનેક ઠેકાણે બંધાઇ ગયું છે. આવા અનેકચિત્તવાળાને શાંતિ ક્યાંથી મળે? अणेगजम्म - अनेकजन्मन् (न.) (અનેક ભવ, અનંત ભવ) જેવી રીતે સૂર્ય અને ચંદ્ર ક્યારથી ઊગે છે, દિવસ-રાતની સૌ પ્રથમ શરૂઆત ક્યારથી થઈ વગેરે કહી શકાતું નથી. તેમ આ સંસારમાં આપણો જન્મ સૌ પ્રથમ ક્યારે થયો તે કહી શકાય નહી. અનાદિકાળથી આપણા જન્મ-મરણ ચાલ્યા જ આવે છે. અત્યારે પણ સંસારમાં આપણી હયાતી છે તે જ પુરવાર કરે છે કે અનંતા ભવોથી આ સંસારમાં આપણે રઝળી રહ્યા છીએ. ચાલો હવે તો આ - ચક્રને અટકાવવાનો પ્રયત્ન શરૂ થઇ જવો જ જોઇએ. મોનીવ - નેવલનીવ (વિ.) (અનેક જીવો છે જેમાં તે પૃથ્વી) પ્રત્યેક સ્થાવર એકેંદ્રિય જીવો સ્વતંત્ર હોવા છતાં તેઓ સમૂહમાં એક સાથે વસતા હોય છે. આથી જ તો દશવૈકાલિકસૂત્રમાં કહેલું છે કે, પૃથ્વીકાયાદિ જીવો સ્વતંત્ર સત્તાવાળા હોવા છતાં પણ એક જ શરીરમાં તે અનેક જીવો સાથે રહેતા હોય છે. અને નોધર- મને યોગાધર (પુ.). (લબ્ધિધર, લબ્ધિને ધારણ કરનારું) પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથોમાં અનેક પ્રકારની લબ્ધિઓની વાત આવે છે. આ લબ્ધિઓ સંયમજીવનની નિર્મલ આરાધના અને કેટલીક કષ્ટસાધ્ય સાધનાઓથી પ્રાપ્ત થતી હતી. યાદ રાખવા જેવી વાત છે કે, લબ્ધિઓને ધારણ કરનારા એ મહાપુરુષો તેનો ઉપયોગ હંમેશાં શાસનની રક્ષા અને પરોપકાર માટે જ કરતા હતા. તેઓ પોતાના માટે ક્યારેય તેનો દુરુપયોગ કરતા નહોતા. કોણ - નેફર (ત્રિ.). (અનેક પ્રકારના મત્સ્ય છે જેમાં તે). ચેનલ પર સમુદ્રમાં વસતા વિવિધ જળચર જીવોની દુનિયા બતાવવામાં આવે છે. સમુદ્રમાં રહેલી અનેક પ્રકારની જાત-જાતની માછલીઓ અને જીવો જોઇને આપણે ટીવી ચેનલને પ્રશંસીએ છીએ. પરંતુ કાન ખોલીને સાંભળી લો! ચેનલોવાળા જે બતાવી રહ્યા છે તે વાતો તો પરમાત્માએ આજથી પચ્ચીસસો વર્ષ પૂર્વે કહેલી છે. આપણા શાસ્ત્રોમાં પણ વાત આવે છે કે, બંગડી અને નળીયાના આકારને છોડીને દરેક આકારના મત્યજીવો જળ-સમુદ્રમાં રહેલા છે. अणेगणरपवरभुयऽगेज्झ - अनेकनरप्रवरभुजाग्राह्य (त्रि.) (અનેક મનુષ્યોની વિશાળ ભુજાઓથી પણ જે પકડી ન શકાય તે, માપી ન શકાય તેવું વિશાળકાય વૃક્ષ) એક નાનકડા તલ જેવડું દેખાતું બીજ ભવિષ્યમાં એટલું વિશાળ વટવૃક્ષ બની જાય છે કે તેનું થડ અનેક મનુષ્યોની ભુજાઓને ભેગી કરીએ તો પણ બાથમાં ન આવી શકે. અર્થાતુ એક નાનકડા બીજમાં આટલી વિશાળતાની તાકાત છૂપાયેલી છે. તેવી જ રીતે શ્રીજિનેશ્વરદેવ કથિત એક નાનકડી આરાધનામાં એટલી બધી તાકાત છે કે પહાડ જેવડા મોટા કર્મોના પણ ભાંગીને ભુક્કા કરી નાખે, સમજી રાખો કે, અણુ જેવા જીવાત્મામાં પણ વિરાટ સ્વરૂપ છુપાયેલું હોય છે. અનેTUTE - મને નામ() (અનેક પર્યાય, અનેક નામ). જૈનો અનેકાંતદર્શનમાં માને છે. તે દરેક પદાર્થને ત્રણ રીતે જુએ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. જગતમાં રહેલો દરેક પદાર્થ દ્રવ્ય છે 351 Page #393 -------------------------------------------------------------------------- ________________ અને જે દ્રવ્ય છે તે નિત્ય છે. વસ્તુના દ્રવ્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. દરેક દ્રવ્યમાં કોઇને કોઇ ગુણ અવશ્ય રહેલો છે. કેમ કે ગુણી હોય ત્યાં ગુણ ચોક્કસ હોવાનો જ. માટે દરેક દ્રવ્યમાં ગુણ છે. પદાર્થ દ્રવ્ય તરીકે ભલે શાશ્વત હોય પરંતુ પર્યાયરૂપે તે અનેક હોઈ શકે છે. એટલે કે એક દ્રવ્ય અનેક પર્યાયાત્મક હોય છે અને પર્યાયો હંમેશાં બદલાતા રહે છે. આ જ સત્ય છે. अणेगणिग्गमदुवार - अनेकनिर्गमद्वार (त्रि.) (જના નીકળવાના અનેક દ્વાર છે તે, અનેક દ્વારવાળું) આપણે જેની ખૂબ માવજત કરીએ છીએ અને જેના માટે અનેક પ્રકારના પાપો આચરીએ છીએ તે આપણું શરીર અંદરમાં અશચિથી ભરેલું છે. આ શરીર તેની પ્રકૃતિ અનુસાર પોતાની અંદર રહેલી અશુચિને અનેક દ્વારોથી બહાર ધકેલે છે. જેને આપણે નાકનો મેલ, કાનનો મેલ, પરસેવો, મળ, મૂત્રાદિ કહીએ છીએ. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે અંતે તો એ પણ સાથ છોડી દે છે અને એની ખાતર કરેલા પાપ જીવે ભોગવવા પડે છે માટે અશુચિથી ભરેલા શરીર પર આસક્તિ કરવા જેવી નથી अणेगतालायराणुचरिय - अनेकतालाचरानुचरित (त्रि.) (તાબોટા પાડી નાચનારા અનેક નટોથી આસેવિત, નગરાદિ) अणेगदंत - अनेकदन्त (त्रि.) (અનેક દાંત છે જેના, બત્રીસ દાંતયુક્ત) સામુદ્રિકશાસ્ત્રમાં અંગલક્ષણનો વિષય આવે છે. આ શાસ્ત્રમાં સ્ત્રી-પુરુષના શુભ તથા અશુભ બન્ને પ્રકારના અંગોનું વર્ણન કરવામાં આવેલું છે. વ્યક્તિના અંગો પરથી તેના ભાગ્યનું કથન કરવામાં આવતું હોય છે. જેમ કે રક્તવર્ણીય નેત્ર, બત્રીસ દેતપંક્તિ યુક્ત, શરીર સૌષ્ઠવતા વગેરે વ્યક્તિના સારા ભવિષ્યના સૂચક છે. જ્યારે વક્ર દંતપંક્તિ, આંગળીઓનું વક્રપણું, આંખોમાં નિસ્તેજતા વગેરે તેના અશુભ ભાગ્યના સૂચક કહેલા છે. अणेगदव्वक्खंध - अनेकद्रव्यस्कन्ध (पुं.) (અનેક સચિત્ત અને અચિત્ત દ્રવ્યોથી નિષ્પન્ન સ્કંધ) વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથમાં અનેકદ્રવ્યસ્કંધની ચર્ચા કરવામાં આવેલી છે. તેમાં લખેલું છે કે, જીવના એક પરિણામ અર્થાત વ્યાપારવિશેષથી પરિણામ પામેલું સચિત્ત અને અચિત્ત દ્રવ્યવિશેષ બનેલું હોય તેને અનેકદ્રવ્યસ્કંધ કહેવામાં આવે છે. अणेगपएसता - अनेकप्रदेशता (स्त्री.) (અનેક પ્રદેશતા, ભિન્ન પ્રદેશતા). अणेगपासंडपरिग्गहिय - अनेकपाखण्डपरिगृहीत (त्रि.) (અનેક પાખંડીઓથી અંગીકાર કરાયેલું, અનેક દર્શનીઓથી ગ્રહણ કરાયેલું) અનાદિકાલીન સંસ્કારવશ આત્મા અનેક પાખંડોથી ઘેરાયેલો જ રહ્યો છે. તેના માટે અનેક દર્શનોમાંથી સાચા દર્શનને ગ્રહણ કરવું એટલે ઘાસના ઢગલામાંથી સોયને શોધવા જેટલું કપરું છે. આ કાર્ય અઘરું જરૂર છે પણ અશક્ય તો નથી જ. જેમ અનેક તારાઓ વચ્ચે પણ સૂર્ય અને ચંદ્ર એક જ હોય છે તેમ અનેક પાખંડોથી યુક્ત આ સંસારમાં સમ્યગ્ધર્મ તો એક જ છે અને તે છે જિનધર્મ. अणेगबहुविविहवीससापरिणय - अनेकबहुविविधविश्रसापरिणत (त्रि.) (બહુ-ઘણું-વિવિધ પ્રકારના વિગ્નસા-સ્વભાવથી પરિણામ પામેલું). ચાર ગતિમય સંસારમાં પરિભ્રમણ કરતા જીવને પોતાના કરેલા કર્મોને ફરજીયાત ભોગવવા જ પડે છે. આ કર્મો પણ જીવે સ્વયં બાંધેલા છે. કર્મોની ઉત્પત્તિ જીવના રાગ-દ્વેષ-મોહ આદિ વિવિધ પ્રકારના સ્વભાવવશ થયેલી છે. કેમ કે અધ્યવસાય બહુવિધ નાનાપ્રકારના હોય છે. તે કોઇ ઇશ્વરજનિત નથી. માટે પોતાને મળેલી દુઃખદ પરિસ્થિતિઓ માટે આત્મા સ્વયં જવાબદાર છે. તેના માટે ઈશ્વરને દોષ આપવો યોગ્ય નથી. अणेगभागत्थ - अनेकभागस्थ (त्रि.) (અનેક ભાગમાં રહેલું, અનેક ભાગમાં વહેંચી શકાય તેવું) શાસ્ત્રોમાં અણુની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, જે નરી આંખે ચર્મચક્ષુથી જોઇ ન શકાય તે અણુ કહેવાય. બીજી રીતે કહીએ તો 351 Page #394 -------------------------------------------------------------------------- ________________ કેવલીની દષ્ટિએ કલ્પનાથી પણ જેના બે ભાગ ન થઈ શકે તે શુદ્ધ પરમાણુ છે. આજનું વિજ્ઞાન જેને અણુ માને છે તે તો અનેક અણુઓના સમૂહથી બનેલ એક સ્કંધ પ્રદેશ છે અને તે અંધ અનેક ભાગોમાં વહેંચી શકાય તેવો હોય છે. अणेगभाव - अनेकभाव (त्रि.) (અનેક પર્યાયયુક્ત, બહુ ભાગવાળું). છ દ્રવ્યોમાં પગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળને નિયમા પર્યાયયુક્ત માનવામાં આવેલા છે. તે દ્રવ્યરૂપે ભલે એક જ હોય પરંતુ પૂરણ-ગલન, જન્મ-મરણ અને ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળની અપેક્ષાએ અનેક પયયયુક્ત હોય છે. જ્યારે ધમસ્તિકાય વગેરે ત્રણ દ્રવ્યો અપર્યાયી છે. એટલે કે તેના કોઈ પર્યાય હોતા નથી. સદા એક સરખા રહે છે. अणेगभूय - अनेकभूत (त्रि.) (અનેકરૂપ, અનેક પ્રકારે) अणेगभेद - अनेकभेद (पुं.) (અનેક પર્યાય). સારૂ4 - નેશ્વરૂપ (ત્રિ.) (વિવિધ પ્રકારનું, અનેક પ્રકારવાળું) अणेगरूवधुणा - अनेकरूपधुना (स्त्री.) (ત્રણથી વધારે વખત વસ્ત્રને ધુણાવવાથી લાગતો એક દોષ, પડિલેહણનો એક દોષ) ૨૬મી જાન્યુઆરી વર્ષ ૨૦૦૧ના ગુજરાતમાં આવેલા ભૂકંપે આખી દુનિયાને હલાવી દીધી હતી. જેણે જીંદગીમાં ભૂકંપનું માત્ર નામ સાંભળ્યું હતું તેણે જયારે ભૂકંપને સાક્ષાત્ નિહાળ્યો ત્યારે તેને ખબર પડી કે ભૂકંપ કેટલો ભયાનક હોય છે. ત્યારપછી તો લોકો પોતાના ઘરમાં જતાં પણ ડરતા હતાં. ભૂકંપ પતી ગયા પછી પાછળથી આવનારા આફ્ટર શોકના કારણે લોકો ડરતા હતા કે, કદાચ ધરતીમાં રહેલા કંપનો આપણો જીવ ના લઈ લે. અનંતજ્ઞાની પરમાત્માએ કહ્યું છે કે આવનારા સમયનો કોઇ ભરોસો નથી. માટે જે સત્કાર્ય કરવાની ભાવના જાગે તેને તુરંત અમલમાં મૂકવી જોઈએ. ક્ષણભંગુર જીવનમાં કાલની રાહ ન જોવાય. * રૂપઘૂનના (સ્ત્રી.) (વસ્ત્ર પડિલહેણમાં લાગતો એક દોષ) મુનિને દિવસમાં બે વખત વસ્ત્રોની પ્રાર્થના કરવાનો આચાર છે. વસ્ત્ર પ્રતિલેખનની વિધિમાં સાધુએ ત્રણ વખત વસ્ત્રોનું પ્રસ્ફોટન છે. અર્થાત્ જીવને કિલામણા ન થાય તે રીતે ઝાટકવાના હોય છે. પરંતુ જે સાધુ પ્રમાદવશ ત્રણ કરતા વધુ વખત પ્રસ્ફોટન કરે, એટલે કે પડિલેહે તેને પડિલેહણાનો અતિચાર લાગે છે, જેનું ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. *નેવરૂપપૂના (સ્ત્રી.) (વસ્ત્ર પડિલેહણામાં પ્રમાદથી લાગતો એક દોષ) જે રીતે વસ્ત્રોનું ત્રણથી વધુ વખત પ્રસ્ફોટન કરવામાં દોષ કહેલો છે તે જ રીતે પ્રમાદને પરવશ જે સાધુ બધા કપડાનું એક સાથે પડિલહેણ કરે છે તે પણ શ્રમણતાને કલંકિત કરનાર હોવાથી દોષ બને છે. માટે કર્મનિર્જરાલક્ષી સાધુએ પ્રત્યેક અનુષ્ઠાન એકાગ્રચિત્તે અને પ્રમાદરહિતપણે કરવું જોઇએ. अणेगवयणप्पहाण - अनेकवचनप्रधान (पं.) (વિવિધ વાણીનો જાણકાર, અનેક ભાષામાં વ્યવહાર કરનાર) જિનશાસનની પ્રભાવના કરનાર પ્રભાવક શ્રમણ અનેક પ્રકારની ભાષાઓના જાણકાર હોય છે. તેઓ દેશ-કાળ-સ્થિતિને અનુસાર વાણી કૌશલ્યનો ઉપયોગ કરનાર હોય છે. સુભાષિતમાં પણ કહેવું છે કે, સ્વકાર્યની સિદ્ધિને ઇચ્છનાર વિચક્ષણ પુરુષ ભોજનની જેમ પ્રથમ મધુર, મધ્યમાં લુખ્ખા અને પછી જરૂર પડ્યે કટુ વચનો બોલનાર હોય છે. अणेगवायामजोग्ग - अनेकव्यायामयोग्य (पुं.) (પરિશ્રમ વિશેષ, અનેક પ્રકારની કસરતને યોગ્ય) 353 Page #395 -------------------------------------------------------------------------- ________________ વ્યાયામ એ સ્વસ્થ જીવન જીવવા માટેનું એક આવશ્યક અંગ છે. પાતંજલ યોગસૂત્રમાં તેનું યોગના નામથી નિરૂપણ કરવામાં આવેલું છે. મનની ઇચ્છાઓ, લાગણીઓ પર કાબૂ મેળવવા માટે યોગાસનરૂપી વ્યાયામ યોગી માટે પણ યોગ્ય જ છે. તથા પ્રાચીન કાળના રાજાઓ પણ વિવિધ પ્રકારની કસરતો વડે પરિશ્રમ કરતા હતા અને પોતાના શરીરને કોઈપણ પરિસ્થિતિમાં લડવા માટે સક્ષમ કરતા હતા. अणेगवालसयसंकणिज्ज - अनेकव्यालशतशङ्कनीय (त्रि.) (અનેક જંગલી પશુઓથી ભયજનક) જે માર્ગમાં અનેક જંગલી પશુઓનો ભય રહેલો હોય તે માર્ગે જવાનું કોઈ બુદ્ધિશાળી પસંદ કરતો નથી. કેમ કે તેને ખબર છે કે જો આ માર્ગેથી જઇશું તો ચોક્કસ પ્રાણઘાત થવાનો છે માટે અનેક રાનીપશુઓથી ભરેલા ભયજનક માર્ગે જવાનું ટાળે છે. જો માત્ર પ્રાણઘાતના કારણે ભયજનક માર્ગને માણસ ટાળે છે. તો પછી જેમાં આત્મઘાત રહેલો છે તેવા પાપમાને શા માટે છોડતો નથી अणेगविसय - अनेकविषय (त्रि.) (ઘણા બધા વિષયો છે જેમાં તે, અનેક વિષયતા નિરૂપિત પ્રકારતાવાળું) ચૌદપૂર્વ એ જ્ઞાનનો અપૂર્વ ખજાનો છે. ગણધર ભગવંતોએ તેમાં આખે આખા શ્રુતજ્ઞાનનો સાગર ઠલવી દીધો છે. પૂર્વોમાં પ્રત્યેક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ચૌદપૂર્વેમાં વિજ્ઞાન, વિદ્યાઓ, ભૂગોળ, ખગોળ, અધ્યાત્મ, વ્યાપાર વગેરે જગતના તમામ વિષયોને આવરી લેવાયા છે. જગતનો એવો એક પણ પદાર્થ નથી કે જે પૂર્વોમાં વર્ણવ્યો ન હોય. अणेगविहारि (ण)- अनेकविहारिन् (त्रि.) (સ્થવિરકલ્પી) જિનકલ્પ સ્વીકારનાર સાધુએ સૌપ્રથમ સ્થવિરકલ્પનું પાલન કરવું પડે છે. સ્થવિરકલ્પના બધા આચારોના પાલનપૂર્વક જેણે પોતાના તન અને મનને એટલા દૃઢ કરી દીધા હોય કે તેને કોઇપણ ભય કે પરિષહ સતાવી ન શકે. જે સાધુ કોઇપણ પરિસ્થિતિમાં પોતાના પૈર્યને ગુમાવતો નથી તે સાધુ આત્માની વિશિષ્ટ શુદ્ધિ માટે જિનકલ્પ સ્વીકારવાને યોગ્ય ગણાય છે. अणेगसाहुपूइय - अनेकसाधुपूजित (त्रि.) (અનેક સાધુઓ દ્વારા આચરિત). પાંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત અતિકઠિન અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે. બ્રહ્મચર્યના પાલકને માત્ર દેવો અને મનુષ્યો નહીં અપિતુ, સર્વજગતવંદ્ય શ્રમણો પણ વંદન કરે છે. આ વ્રતનું પાલન કેટલાય સાધુઓ, ગૃહસ્થો અને ગૃહિણીઓએ ભાવથી પાળ્યું છે. આત્માથી સ્પર્યું છે. જેમ કે વિજય શેઠ-વિજયા શેઠાણી, પેથડશા, સ્થૂલિભદ્ર વગેરે તેના જવલંત ઉદાહરણો છે. अणेगसिद्ध - अनेकसिद्ध (पुं.) (એક સમયમાં થયેલા અનેક સિદ્ધ) ભગવતીસૂત્ર, ઠાણાંગસૂત્ર, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથોમાં સિદ્ધ ભગવંતોનું વર્ણન કરવામાં આવેલું છે. તેમાં કહેવું છે કે આ સંસારમાંથી પ્રત્યેક સમયે જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી એકસોને આઠ આત્માઓ સિદ્ધ થતા હોય છે. મોદHum - ૩iાનનીય (જ.). (અનેક દિવસો વડે પાર જઈ શકાય તેવો માર્ગ) એક સમય હતો કે માણસને એક શહેરથી બીજા શહેર, એક રાજ્યમાંથી બીજા રાજયમાં જવા માટે દિવસોના દિવસો લાગી જતાં હતાં. પોતાના ઇચ્છિત સ્થાને પહોંચવા માટે અનેક દિવસોનું ખેડાણ કરવું પડતું હતું. કિંતુ આજે એવા દિવસો રહ્યા નથી. આજનો માણસ એક દેશમાંથી બીજા દેશમાં ગણતરીના સમયમાં પહોંચી જાય છે. આજનો કાળ સુપરફાસ્ટ થઇ ગયો છે. પરંતુ કહેવું પડશે કે, આજના ફાસ્ટ જમાનામાં માણસનો પ્રેમ, લાગણી અને સંબંધો ખૂબ જ ધીમા થઈ ગયા છે. મન - મન (ત્રિ.) (નિશ્ચલ, નિષ્કપ) 354 Page #396 -------------------------------------------------------------------------- ________________ બોચાડથ - કનૈયાલય (ત્રિ.) (અસત્ ન્યાયવૃત્તિવાળો, અન્યાયી) વ્યાપારમાં અને વ્યવહારમાં ન્યાય અને નીતિ એ શ્રાવકનો મુખ્ય ધર્મ છે. શ્રાવકના પ્રત્યેક વ્યવહારમાં નીતિમત્તા વસેલી હોય. સામેવાળી વ્યક્તિ તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકે તે કક્ષાનો તેનો આચાર હોવો જોઈએ. પરંતુ જે હાથીના દાંતની જેમ વ્યવહાર કરતો હોય તે કદાચ થોડાં લોકોને ઠગી શકશે પરંતુ કુદરતને ક્યારેય નહિ. એક વાત યાદ રાખજો કે, જેની નીતિ ખરાબ તેની નિયતિ(ભાગ્ય) પણ ખરાબ જ હોય છે. મળત્તિ - મનીશ (ત્રિ.) (એના જેવું બીજું કોઈ ન હોય તે, અનન્યસદેશ, અદ્વિતીય, અનુપમ). સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અગિયારમાં અધ્યયનમાં કહેવું છે કે, જે વક્તા શુદ્ધધર્મનું આખ્યાન કરે છે તે ખરેખર અદ્વિતીય છે. તેના જેવો આ જગતમાં બીજો કોઈ નથી. કારણ કે સામાન્યપણે મોટાભાગના વક્તાઓ લોકોને પ્રિય થાય તેવું જ બોલતા હોય છે, પછી ભલેને અહિતકારી હોય. એટલે જ શાસ્ત્રોમાં શુદ્ધધર્મનું કથન કરનારા વિરલા જ છે એમ કહેવું પડ્યું. સવંમૂય - વંભૂત (ત્રિ.) (એ પ્રમાણે નહિ, જેવી રીતે કર્મ બાંધ્યા હોય એવી રીતે નહીં પરંતુ તેથી જુદી રીતે) જૈનદર્શનના મતે વ્યક્તિને મળતા કર્મફળમાં ભાગ્ય અને પુરુષાર્થ બન્નેને કારણ તરીકે માન્યા છે. વ્યક્તિ જે પણ સુખ દુઃખની સ્થિતિને પ્રાપ્ત કરે છે તેમાં તેનું ભાગ્ય અને પુરુષાર્થ બન્ને ભાગ ભજવે છે. કેટલાક કર્મો એવાં હોય છે કે તે વ્યક્તિના ભાગ્યમાં દૃઢપણે લખાઇ ગયાં હોય છે જે તેને ભોગવવા જ પડતા હોય છે. કિંતુ ભાગ્ય કરતાં પણ પુરુષાર્થ બળવાન છે. શુભ પુરુષાર્થના બળે પુરુષ નસીબમાં લખેલું હોવા છતાં પણ વિપરીતપણે કર્મને ભોગવતો હોય છે. અર્થાતુ નસીબમાં શૂળીની સજા લખી હોય પરંતુ તે સોયની નાનકડી ઇજાથી ભોગવાઇ જતી હોય છે. મોસUTI - મનેષ (સ્ત્રી.) (પ્રમાદસહિત ગવેષણા કરવી તે 2. ગવેષણાનો અભાવ, અસાવધાની) ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરનાર શ્રમણે નિર્દોષ આહારને ગ્રહણ કરવાનો હોય છે. નિર્દોષ આહારને ગ્રહણ કરવા તે ગવેષણા કરે છે અને શુદ્ધ આહાર પ્રાપ્ત કરે છે. પરંતુ, જે સાધુ નિર્દોષ ગોચરીની અપેક્ષા રાખ્યા વિના કે પછી આધાકદિ દોષમિશ્રિત આહારને જાણતો હોવા છતાં ગ્રહણ કરે છે તે અનેષણા દોષનો ભાગી બને છે. મોસાન - ષય (ત્રિ.). (સાધુને ન કલ્પે તેવું, દોષથી દુષ્ટ, સાધુ માટે અગ્રાહ્ય, અસુઝતું) સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં કહેલું છે કે, જે સચિત્ત કે અચિત્ત આહાર-ઉપકરણાદિ વસ્તુ આરંભસમારંભપૂર્વક સાધુના નિમિત્તે ગૃહસ્થ બનાવેલી કે લાવેલી હોય તેને સંયમી મહાત્મા દોષથી દૂષિત જાણીને ગ્રહણ કરતા નથી. મોદ - નેહ૬ () (કાળ દ્રવ્ય). મોકથા - મri (ત્રી.) (અરજસ્વલા સ્ત્રી, માસિકધર્મ રહિત સ્ત્રી) મોતિંત - અનુપાન (ત્રિ.) (જનું નિરાકણ કરવામાં નથી આવ્યું તે, અનિરાકૃત) આયુર્વેદ શાસ્ત્ર રોગોનું જડમૂળથી નિરાકરણ કરવામાં માને છે. અર્થાત્ શરીરમાં ઉત્પન્ન થયેલો વ્યાધિ સર્વથા નાશ પામે તે રીતે તેનો ઉપચાર કરવાના આશયવાળું છે. કેમ કે જે રોગને જડમૂળથી નિરાકરણ નથી થતું તે ગમે ત્યારે પુનઃ ઉથલો મારી શકે છે અને તે પ્રાણઘાત પણ કરી શકે છે. તેવી રીતે જૈનધર્મ સર્વદુઃખોનું મૂળ ઇચ્છાને માને છે. આથી વ્યક્તિ જ્યાં સુધી મૂળથી ઇચ્છારહિત નથી થતો ત્યાં સુધી દુઃખોની પરંપરા ચાલુ જ રહેશે. દુઃખોનું નિરાકરણ લાવવા જરૂરી છે ઇચ્છારહિતપણું. 355 Page #397 -------------------------------------------------------------------------- ________________ अणोग्घसिय - अनवघर्षित (न.) (નહીં ઘસેલું, રાખ્યા વગેરેથી નહીં માંજેલું) આ વાત આખી દુનિયા જાણે છે કે, વાસણને ઊજળું અને ચમકીલું બનાવવા માટે તેને રાખ, માટી, સાબુ, કે પાવડરથી ઘસવું પડે છે. જે વાસણને રાખ વગેરેથી ઘસવામાં ન આવે તે વાસણ પોતાની ચમક ગુમાવે છે. તેમ આત્મારૂપી ભાજનને ઉજ્જવલ અને માજિત થયેલો આત્મા પોતાના સહજ ગુણોની ચમક પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ આ સાધનાથી દૂર ભાગે છે તેઓ ક્યારેય સંસારના ચક્રવ્યુહમાંથી બહાર નથી નીકળી શકતા. મોm - મનવદ્ય (ત્રિ.) (નિર્દોષ) મuli - અનવદ્યા (સ્ત્રી.) (ભગવાન મહાવીરની પુત્રી અને જમાલીની પત્ની, પ્રિયદર્શના) ગોગા - મનવા (સ્ત્રી) (ભગવાન મહાવીરની પુત્રી અને જમાલીની પત્ની, પ્રિયદર્શના) મોત્તપ્ત - મનવત્રાણ (ત્રિ.) (સર્વાગપૂર્ણપણાએ કરીને અલજ્જાકર, પૂર્ણાગ શરીરવાળો) શારીરિક હીનતા એ લોકમાં નિંદ્ય અને લજ્જાને ઉપજાવનાર છે. લોકોત્તર જિનશાસનમાં ચારિત્રની યોગ્યતામાં જે ગુણો મૂક્યા છે તેમાં પણ અમુક અંશની જ હીનતાને ગૌણ કરીને ચારિત્ર આપવાનું વિધાન છે. તેના સિવાયની વિશેષ વિકલાંગતા સંયમપ્રહણમાં બાધક ગણેલી છે. જેથી એવો સાધુ લોકમાં લજ્જાને પાત્ર ન બને, ધર્મની હીલનાનો નિમિત્ત ન બને. મોરપી - મનવત્રણેતા (સ્ત્રી.) (લજ્જા-હીનાંગ રહિત શરીર, અલજ્જનીયતા) अणोद्धसिज्जमाण - अनुपध्वस्यमान (त्रि.) (માહાસ્યથી ભ્રષ્ટ ન થતો) મહારાજ યુધિષ્ઠિરને ધર્મપુત્ર ગણવામાં આવતા હતા. કેમ કે તેઓ સાક્ષાતુ ધર્મમૂર્તિ સમાન હતા. યુધિષ્ઠિરની સત્યવચનીયતાનું મનુષ્યલોકમાં તો શું દેવલોકમાં પણ માહાભ્ય ગવાતું હતું. કદાચ સૂરજ પૂર્વના બદલે પશ્ચિમમાં ઊગે પરંતુ, યુધિષ્ઠિર પોતાની સત્યવચનતાના માહાસ્યથી ક્યારેય ભ્રષ્ટ નહોતા થતા. તેના પ્રતાપે તેમનો રથ પણ જમીનથી ચાર આંગળ ઊંચો ચાલતો હતો. યુધિષ્ઠિર અર્ધસત્ય અને અર્ધ અસત્ય બોલ્યા તે દિવસથી આકાશમાં ચાલનારો તેમનો રથ જમીન પર આવી ગયો. મોમ - નવમ (ત્રિ) ( મિથ્યાત્વ, અવિરતિ આદિ કર્મબંધના હેતુ જેણે દૂર કર્યા છે તે, અવિરતિ મિથ્યાત્વાદિ કર્મબંધ હતુરહિત) પ્રભુ મહાવીર કે જેઓ રાજપુત્ર હતા અને દેવલોકના દેવો પણ તેમની સેવામાં હતા એટલા માત્રથી તેમને પ્રાજ્ઞ પુરુષો પૂજે છે એવું નથી. કિંતુ આ બધાથી પર રહીને સ્વાત્મબળે કર્મો પર વિજય મેળવીને કૈવલ્યની પ્રાપ્તિ કરી માટે તે જગપૂજય બન્યા છે. બીજા કર્મગ્રંથમાં દેવેંદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ કર્મબંધના હેતુઓનો જેણે નાશ કર્યો છે તેવા વીરને મારા નમસ્કાર થાઓ. अणोमाणतर - अनवमानतर (त्रि.) (એકદમ છૂટા છૂટા, અતિસંકીર્ણ નહીં તે) તીર્થકર ભગવંતના ચોત્રીસ અતિશયોમાંનો એક અતિશય એ છે કે, તેઓ દેશના આપતા હોય ત્યારે એક યોજન પરિમાણવાળા સમવસરણમાં બેઠેલા લાખો કરોડો શ્રોતાઓ શાંતિથી ક્લેશરહિતપણે બેસી શકે છે. ગમે તેટલા જીવો આવે છતાં પણ તીર્થંકરની દેશનાભૂમિ એટલે સમવસરણ ક્યારેય અતિસંકીર્ણ થતું નથી. 356 Page #398 -------------------------------------------------------------------------- ________________ મોરપાર - અનર્વાક્ષાર (ત્રિ.) (છેડા-સીમારહિત, વિસ્તીર્ણ, આરપાર વગરનું) પ્રશ્નવ્યાકરણસૂત્રના ત્રીજા આશ્રદ્વારમાં કહેલું છે કે, આકાશ દ્રવ્ય આલંબનરહિત હોવાથી નિરાલંબ અને અત્યંત વિસ્તૃત હોવાથી અપાર છે. જેમ આકાશનો છેડો મેળવવો અશક્ય છે તેમ કાળનો અંત પણ મેળવવો અશક્ય છે. કેમ કે કાળ અનાદિકાળથી પ્રવાહની જેમ વહે જાય છે. પૂર્વે અનાદિ સમય ગયો ભવિષ્ય પણ અનન્ત સમયવાળો કહેલો છે. નિર્ભર કરે છે કે આ અનાદિઅનંતકાળમાં ટિચાતા, અથડાતા, ફંગોળાતા આપણે કેટલો સમય રહેવું છે? વિચારી લેજો. મોત્તય (રેશન.) (અવસરરહિત, ક્ષણરહિત). યોગ્ય સમયે વાવેલા બીજ સુયોગ્ય ફળ આપે છે. યોગ્ય સમયે ખરીદીને યોગ્ય સમયે વેચેલો માલ ફાયદો કરાવે છે. અવસર ચાલ્યા ગયા પછી કરેલ મહેનત કોઈ જ પરિણામ આપતી નથી. માટે જ પરમાત્માએ કહ્યું છે કે મનુષ્યભવ એ ધર્મઆરાધના માટેનો એકદમ ઉત્તમ અને યોગ્ય અવસર છે. કેમ કે એકવાર મનુષ્યભવ ગુમાવ્યા પછી પુનઃ મેળવવો તે અંધારામાં સોય ગોતવા બરોબર अणोवणिहिया - अनौपनिधिकी (स्त्री.) (દ્રવ્યાનુપૂર્વીનો એક ભેદ) લોકપ્રકાશ, ઓઘનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથોમાં કહેવાયું છે કે કોઇપણ પદાર્થનો કે વિષયનો ઘટનાક્રમ જણાવવા માટે એક જ વસ્તુમાં કે તેના કલ્પિત અંશોમાં પૂર્વાપર ભાવોનું કે અનુક્રમનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. અર્થાત્ કલ્પના દ્વારા કોઇપણ પદાર્થ કે તેમાં રહેલા અંશો કેવી રીતે ક્રમસર રહેલા છે તેનું એક કોષ્ટક વગેરેનું નિરૂપણ કરવામાં આવે છે. તેને અનૌપનિધિતી કહેવાય છે. મોવમ - અનુપમ (ત્રિ.) (ઉપમારહિત, અતુલ્ય) મોવમસિ () - મનવમfશન(.) (સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્રવાળો) વૈદિકધર્મની માન્યતા અનુસાર જયાં ત્રણ નદીઓનું મિલન થતું હોય તે સ્થાન તીર્થ કહેવાય છે. કેમ કે જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં ઈશ્વરનું પ્રાગટ્ય થતું હોય છે. તેવી જ રીતે જયારે આત્મામાં સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ ત્રિવેણી સંગમ થાય છે ત્યારે જ કેવળજ્ઞાનરૂપી ઇશ્વરનું પ્રાગટ્ય થાય છે. એકલા જ્ઞાનથી, એકલા દર્શનથી કે એકલા ચારિત્રથી ક્યારેય મોક્ષ થતો નથી. જે જીવ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત છે તે જ મોક્ષનો અધિકારી બને છે. अणोवमसरीअ - अनुपमश्रीक (त्रि.) (અનુપમ શોભાવાળો, નિરુપમ છે શોભા જેની તે) જેનું સૌંદર્ય માત્ર કૃત્રિમ પ્રસાધનોથી જ છે તેવા નટ-નટી કે સ્ત્રી-પુરુષોનું ધ્યાન-આકર્ષણ માત્રને માત્ર કર્મબંધ કરાવનાર બને છે. પરંતુ કર્મોના ક્ષયથી અને આત્મવીર્યથી ઉત્પન્ન નિરુપમ શોભા છે જેની, તે તીર્થકર ભગવંતોનું ધ્યાન-આકર્ષણ એકાંતે કર્મક્ષય કરાવનાર છે અને ધ્યાતાને તેમના તુલ્ય સમૃદ્ધિ અપાવે છે. अणोवमसुह - अनुपमसुख (न.) (ઉપમારહિત સુખ, અતુલ સુખ, મોક્ષસુખ) પાણી વિના તરફડી રહેલ માછલીને પુનઃ પાણીમાં નાખવાથી, કેટલાય દિવસો સુધીના ભૂખ્યાને ભોજન મળવાથી અને જેણે સપનામાં પણ જેનો વિચાર ન કર્યો હોય તેવી અલભ્ય વસ્તુની પ્રાપ્તિ થવાથી જે સુખાનુભૂતિ થાય તેને કદાચ હજુ પણ જાણી શકાય છે. પરંતુ જેમણે બધા જ કર્મનો ક્ષય કર્યો છે તેવા સિદ્ધ ભગવંતોના આત્મિક સુખની તો કલ્પના કરવી જ અશક્ય છે. તેમના સુખ - માટે આપવામાં આવતી બધી ઉપમાઓ પાંગળી પડે. અર્થાત્ ઉપમાથી રહિત છે. 351 Page #399 -------------------------------------------------------------------------- ________________ अणोवयमाण - अनवपतत् (त्रि.) (નહીં અવતરતો, નહીં જનમતો) ગોવર્નવય - અનુપનેપ (ત્રિ.) (કર્મબંધનથી રહિત, કમલેપ વિનાનું) જીવ જ્યાં સુધી સત્યને અસત્ય અને અસત્યને સત્ય માનવા રૂપ મિથ્યાત્વને સેવે છે ત્યાં સુધી સતત તે સંસારના બંધનોમાં જકડાતો જ જાય છે. જ્યારે સત્યને સત્યરૂપે તથા અસત્યને અસત્યપણે માનવાની સાચી સમજણ કેળવીને ધર્મમાં આગળ વધવાનું ચાલુ કરે છે ત્યારથી સંસારના બંધનો ઢીલા પડવા માંડે છે. છેવટે તે કર્મબંધનથી રહિત થઈ નિરાબાધ પદ પામે છે. अणोवसंखा - अनुपसङ्ख्या (स्त्री.) (અજ્ઞાન, અવિદ્યા, સત્યજ્ઞાનનો અભાવ) જે ભૌતિક સુખ સામગ્રીઓ પાછળ આપણે સારપણું માનીને રચ્યા-પચ્યા રહીએ છીએ તે આપણું અજ્ઞાન છે. તેમાં ખરેખર સુખ નથી કિંતુ તે દુઃખ નોતરવાનો ઉપાયમાત્ર છે. કેમ કે એક સરખી ભૌતિક વસ્તુમાં કોઈને આનંદ આવે છે તો કોઈને નથી આવતો તથા ક્યારેક આનંદ આવે છે તો ક્યારેક તે જ વસ્તુ દુઃખરૂપ બને છે. જ્યારે સાચું સુખ અને અનહદ આનંદ તો આપણા આત્મામાં જ છે. જરૂર છે તેને ઊજાળવાની. મોવહિય - અનુપધિ (ત્રિ.) દ્રવ્ય અને ભાવથી ઉપધિરહિત, પરિગ્રહરહિત 2. સરળ, નિષ્કપટી) ઉપધિએટલે કે સામગ્રી. મમતા કે મૂછના કારણે આવશ્યકતાથી વધુ રાખવામાં આવેલી ઉપધિ એ ઉપાધિરૂપ બને છે. આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ચતુર્થ અધ્યયનમાં દ્રવ્યથી સુવર્ણાદિક વસ્તુઓ તથા ભાવથી માયાદિ દોષોને ઉપધિ સ્વરૂપ જણાવ્યાં છે. જે તેનો જાણભેદુ છે તે કુશળ પુરુષ માયાની જંજાળમાંથી અવશ્ય છૂટી જાય છે. अणोसहिपत्त - अनौषधिप्राप्त (त्रि.) (ઔષધના બળને નહીં પ્રાપ્ત કરેલું, ઔષધિબળરહિત) હાલમાં એલોપથી, આયુર્વેદ, હોમીયોપથી, નેચરોપથી, એક્યુપંચર આદિ વિવિધ પદ્ધતિઓથી સારવાર કરવામાં આવે છે. ઔષધિનું સેવન શરીરમાં રહેલી વિકૃતિઓ દૂર કરી વ્યક્તિને સ્વસ્થ કરે છે. તેમ સદ્ધર્મરૂપી ઔષધ ક્રોધાદિ દોષોના કારણે આત્મામાં ઉદ્દભવેલી વિકૃતિઓને દૂર કરી આત્માને નિર્મલ બનાવી સ્વભાવમાં પુનઃ સ્થાપિત કરે છે. મલિય - મનુષિત (ત્રિ.) (નિવાસ નહીં કરેલું 2. અવ્યવસ્થિત) अणोहंतर - अनोघन्तर (पुं.) (સંસારને પાર કરવામાં અસમર્થ, બે પ્રકારના ઓઘને નહીં તરનાર) સંસારનો પાર પામવામાં અસમર્થ હોય તેને અનોઘન્તર કહેવાય છે. આચારાંગસૂત્રમાં અનોઘન્તરદ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના જણાવ્યા છે. નદી આદિના પુરને પાર કરવામાં અસમર્થ હોય તે દ્રવ્યથી અનોઘત્તર અને આઠ કર્મોના સમૂહને અથવા સંસારને પાર કરવામાં અસમર્થ હોય તેને ભાવથી અનોઘત્તર જણાવેલા છે. સંયમી મુનિ બન્ને પ્રકારના અનોઘન્તરને પાર કરે છે. મોદય - જનપટ્ટ (ત્રિ.). (નિરંકુશ, સ્વચ્છંદાચારી, ગમે તેવું વર્તન કરે છતાં જેને કોઈ રોકનાર ન હોય તે) પૂર્વકાળમાં દરેક વ્યક્તિ ગુરુ, માતા-પિતા કે વડીલોની આજ્ઞામાં રહીને પરસ્પર ભાઈચારા, સ્નેહ, સન્માન, સહકાર આપતાં આનંદપૂર્વક જીવનને માણતા હતા. જ્યારે આજે વાતે વાતે પશ્ચિમનું અનુકરણ કરી પોતાને બુદ્ધિજીવી ગણાવતા લોકો દરેક રીતે સ્વચ્છેદિતાના હિમાયતી બન્યા છે. તેઓ બિચારા ખરેખર આજ્ઞામાં રહેવાની આર્ય પરંપરાનો મર્મ સમજ્યા જ નથી. अणोहारेमाण - अनवधारयत् (त्रि.) (નહીં જાણતો, બોધ નહીં પામતો) 358 Page #400 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રમાં લાકડાનું પાટિયું મૂક્યું હોય તો તે લહેરોની સાથે આમથી તેમ ફંગોળાતું રહે છે પણ ક્યારેય મંઝિલને પ્રાપ્ત કરતું નથી. પરંતુ તેને જો કિનારાને જાણતા નાવિકનો સથવારો મળી જાય તો તે મંઝિલને પ્રાપ્ત કરે છે તેમ બોધ નહીં પામેલ અજ્ઞાની જીવ અનાદિ કાળથી સંસારની ચારેય ગતિઓમાં ભટકતો રહ્યો છે. તેને સાચા દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રાપ્તિ થતાં તે સંસાર સમુદ્રને પાર કરી જાય છે. મોહિયા - ધિક્ષા (સ્ત્રી) (જેની અંદર પાણીનું એક પણ સ્થાન નથી એવી અટવી, પાણીના સ્થળ વગરનું જંગલ) સમદૂહા (સ્ત્રી.) (અત્યંત ગહન હોવાથી પરખરહિત, તર્કરહિત). પૃથ્વી, પાણી, વાયુ આદિમાં પણ જીવ છે. રાત્રિભોજન ન કરવું જોઈએ, ઈત્યાદિ અનેક વસ્તુઓની તથ્થાત્મક પરખ ધર્મગ્રંથોમાં આપેલી છે. કરોડો અબજો ડોલરોના ખર્ચે પ્રખર બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો રાત-દિવસની વર્ષો સુધીની અથાગ મહેનત કર્યા પછી જે વસ્તુઓને હવે માન્યતા આપી રહ્યા છે અને જેને પોતાની આગવી શોધ તરીકે દેખાડે છે, તે વસ્તુઓના રહસ્યો તો તીર્થકરોએ હજારો વર્ષો પહેલા બતાવી દીધા હતાં. એટલે ધર્મગ્રંથોમાં કહેલ દરેક વસ્તુને તર્કથી સિદ્ધ કરીને જ સ્વીકારવાના બદલે તેને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવી હિતાવહ છે. સિદ્ધ વસ્તુને પુનઃ સિદ્ધ કરવામાં શક્તિ અને સમય બન્નેનો દુરુપયોગ થાય છે. સUST (7) - અન્ન (જ.). (અનાજ, ચોખા આદિ 2. મોદક વગેરે ભક્ષ્ય પદાર્થ 3. ભોજન). ચોખા વગેરે ધાન્યને જો કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર એમને એમ કાચો જ ખાવામાં આવે તો પેટ દુઃખવું, અજીર્ણ થવું ઈત્યાદિ શરીરમાં દોષ ઉત્પન્ન કરે છે. પરંતુ જો ફોતરાં વગેરે અસાર વસ્તુને કાઢીને વ્યવસ્થિત રાંધીને આરોગવામાં આવે તો સુધાને શમાવી શરીરની સાતે ધાતુઓને પુષ્ટ કરે છે. તેમ દરેક વસ્તુ યોગ્ય પ્રક્રિયાપૂર્વક તથા ઉચિત સમયે ગ્રહણ કરવામાં આવે તો તે ઉપયોગી નિવડે છે. સમજ (ત્રિ.) (બીજું, સ્વથી ભિન્ન, અન્ય, પૃથક, જુદુ) વિવિધ પ્રકારની ભૌતિક સંપત્તિ અને સુખ-સગવડોના સ્વામી એવા કેટલાય જીવોએ જગતનું સત્ય સ્વરૂપ સમજીને સંસારનો ત્યાગ કરી શાશ્વત સંપત્તિની અને અખૂટ આત્માનંદની પ્રાપ્તિ કરી છે. જયારે મોહમાં વિકલ બનેલા આપણે સત્ય સ્વરૂપને ભૂલીને પર એવા સંસારિક સંબંધો અને ભૌતિક સુખ-સંપત્તિના સાધનોને પોતાના માની બેઠા રહ્યા છીએ. સમf - ત્રત્ર (, ત્રિ.) (અકારાદિ વર્ણ 2. ગમનશીલ, ગમન કરવાના સ્વભાવવાળું 3. જળ, પાણી) સંસારમાં પ્રાયઃ દરેક વસ્તુઓમાં ફેરફાર થતો જ રહે છે. થોડા સમય પૂર્વેનું નાનું બાળક આજે યુવાન થઈ ગયેલો દેખાય છે અને થોડા સમય પછી તે વૃદ્ધ થઈ ગયેલો પણ દેખાશે. એટલે કે સંસારના સતત ગમનશીલ સ્વભાવમાં આ બધું થવું સહજ છે તેમ સમજતો હોવા છતાંય નાસમજ માણસ અપાર સુખસાહ્યબી ભોગવતા વચ્ચે થોડુંક દુઃખ આવતાં હાયવોય કરવા લાગી જાય છે. *મા (ત્તિ.) (જનો ઉચ્ચાર કરાય તે 2. મન વગેરે યોગોની કરવા લાયક પ્રવૃત્તિ, અવધાન યોગ્ય) કહેવત છે કે, “મન ચંગા તો કથરોટ મેં ગંગા' જેનું મન પ્રસન્ન હોય તે વ્યક્તિ પોતે તો ખુશ હોય જ છે સાથે-સાથે તેની આસપાસનું વાતાવરણ પણ તેની સાથે પ્રસન્ન બની જતું હોય છે. એમ જેનું મનદુ:ખી હોય તે વ્યક્તિ દુઃખી રહે છે અને આસપાસની વ્યક્તિઓને પણ દુઃખી કરે છે. આ મનને પ્રસન્ન રાખવું કે દુ:ખી રાખવું તેની કેળવણી મનુષ્યના પોતાના હાથમાં છે. માટે વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે કે તેણે દુઃખી રહેવું છે કે સુખી. મUM (રેશી-ત્રિ.) (તૃત, સર્વ વિષયોમાં તૃપ્ત, સર્વ પ્રકારે તૃપ્ત થયેલું) 359 Page #401 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ જ્યારે અત્યંત ભૂખી હોય ત્યારે તેને ભોજન સિવાયનું કાંઈપણ રુચશે નહિ. ધર્મ કે પૈસા પણ નહીં. માટે શ્રાવકોનું કર્તવ્ય છે કે પોતાની આસપાસના જરૂરિયાતમંદ શ્રાવકોનું ખાસ ધ્યાન રાખવું. કેમ કે તેઓની આવશ્યકતા પૂર્તિ થયેલી હશે તો તેમને ધર્મ કરવાની ઈચ્છા થશે અને ધર્મમાં ગતિ કરવાની રુચિવાળો હશે તો તેની ધર્મમાં શ્રદ્ધા ચોક્કસપણે વધશે જ. મUST (7) રુ () નાય - અન્નક્ષેત્નાથ (પુ.) (અન્ન વિના જે ગ્લાનિ પામે તે, અભિગ્રહ વિશેષથી કે ભૂખ સહન ન થવાથી સવારમાં જ આહાર કરનાર મુનિ). ઘણાબધા એવા જીવો જોવા મળતા હોય છે કે, તપ કરવાની ઇચ્છા હોવા છતાં ભૂખ્યા ન રહી શકવાના કારણે તપ કરી શકતા નથી. આવા જીવો તીવ્ર પ્રત્યાખ્યાનીય કર્મના ઉદયે કદાચ વિશિષ્ટ તપ કરી ન શકતા હોય તેમ બને. પરંતુ તેવા જીવો ભાવોની શુદ્ધિ તો જાળવી જ શકે છે. તેઓને કર્મોદયે આહાર કરવો પડતો હોય તો પણ તેમાં આસક્તિ તો ન જ હોય. મUUરત્ત - મચો (ત્રિ.) (અવિવેકીએ કહેલ) જ્ઞાની ભગવંત કહે છે કે, કોઇ અવિવેકી આવીને તમને અપશબ્દો બોલી જાય, તમારું અપમાન કરી જાય તો તેના વ્યવહારની ઉપેક્ષા કરવી જોઇએ. જેમ કોઇ પાગલ માણસ કે નાનું બાળક એવું વર્તન કરે છે તો આપણે તેને માફ કરી દઈએ છીએ કેમ કે, આપણે જાણીએ છીએ કે પાગલ રોગથી પીડાય છે ને બાળક નાદાન છે. તેવી જ રીતે અવિવેકી વ્યક્તિ અજ્ઞાનથી પીડિત છે એમ જાણવું. જો તેમ ન હોત તો તેનું આવું વર્તન સંભવતું જ નથી. अण्णउत्थिय - अन्ययूथिक (पु.) (પરદર્શની, મિથ્યાદર્શની, કીર્થિઓ) જ્ઞાતાધર્મકથાદિ શાસ્ત્રોમાં કહેવું છે કે જેઓ મિથ્યાદર્શનને ધારણ કરે છે. જેઓ જિનધર્મના દ્વેષી છે તેવા જીવો સાથે આહાર, વિહાર, વ્યવહાર અને વિવાદ કરવો જોઇએ નહિ. કેમ કે તેવું કરવાથી સમ્યક્તનો ભંગ કે પછી પ્રાણઘાતનો ભય રહેલો છે. अण्णउत्थियदेवय - अन्ययूथिकदैवत (न.) (પરતીર્થિક દેવો, અન્યદર્શનીઓએ માનેલા હરિહરાદિક દેવો) પરમાત્માના ગુણો અને સિદ્ધાંતોથી આકર્ષિત થયેલા જીવાત્માને ક્યારેય પણ અન્યદર્શનના દેવો તરફ આકર્ષણ થતું જ નથી. ગમે તેવા પ્રલોભનો મળે છતાં પણ તેનું ચિત્ત તો જિનેશ્વરદેવમાં જ ચોટેલું હોય. એકવાર જેણે મીઠાઇનો સ્વાદ મેળવી લીધો હોય શું તેને પછી કુકસાનો સ્વાદ પ્રિય લાગે ખરો? अण्णउत्थियपरिग्गहिय - अन्ययूथिकपरिगृहीत (त्रि.) (અન્યદર્શનીઓએ પડાવી લીધેલા જિનાલય આદિ) સમ્યગ્દષ્ટિ આત્માની પ્રવૃત્તિ પણ સમ્યગુ જ હોય. તે એવી કોઇ પ્રવૃત્તિ ન કરે જેથી મિથ્યાત્વનો પ્રચાર થાય. માટે જ ઉપાસકદશાંગ આદિ ગ્રંથોમાં કહ્યું છે કે, જે ચૈત્યો અત્યંતિમાવાળા હોય છતાં પણ મિથ્યાત્વીઓએ પડાવી લીધેલા હોય તેવા મંદિરોમાં શ્રાવક ક્યારેય પણ જાય નહીં કે તેને વંદન પણ ન કરે. કેમ કે તેવી પ્રવૃત્તિથી મિથ્યાત્વનો પ્રચાર થાય છે. જે ભવપરંપરા વધારનાર છે. જેમ જિનાલય માટે છે તેમ શાસ્ત્રો વગેરે બાબતે પણ સમજવું. મUOT (તો)(રો) - કચતિ ( વ્ય.) (અન્ય સ્થળેથી, બીજેથી) પ્રભુવીરનું વચન છે કે, જે સ્થાને રહેવાથી બીજાને અપ્રીતિ થતી હોય તેવા સ્થાનનો ત્યાગ કરવો. આથી ઉચ્ચકુળ અને નીચકુળનો ભેદ કર્યા વિના ભિક્ષા માટે ભ્રમણ કરનાર શ્રમણને કોઈ સ્થાને ભિક્ષા લેવા જતાં એવું સાંભળવા મળે કે, અમે તમને ભિક્ષા નહીં આપીએ તમે કોઇ બીજે સ્થાનેથી લઇ લો, તો સમજી જવું કે દાતાને અપ્રીતિ થાય છે. આવું જાણતા જ સાધુ તે સ્થાનનો તુરંત જ ત્યાગ કરે. મJUાશાસ્ત્ર - અન્નાન (કું.) (ભિક્ષાકાળ, ગોચરીનો કાળ) 360 Page #402 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં સાધુના પ્રત્યેક આચારનો કાળ-સમય નિયત કરેલો છે. અર્થાત્ કયા કાળે સાધુએ પડિલહેણ કરવું, ક્યા સમયે પ્રતિક્રમણ કરવું, કયા સમયે ગોચરી લેવા જવું વગેરે. શાસ્ત્રમાં નિર્દિષ્ટ કાળ અનુસાર જે મુનિ આચારોનું પાલન કરે છે તે નિયમા કર્મની નિર્જરા કરે છે અને જે તેનો વ્યતિક્રમ કરે છે તે વિરાધક બને છે. જેમ કે સવારનો સમય સ્વાધ્યાયનો હોય તે સમયે ભિક્ષા લેવા નીકળે અને જે સમયે ભિક્ષાકાળ હોય તે સમયે સ્વાધ્યાય કરવા બેસે તે વ્યતિક્રમ છે. अण्णक्खाण - अन्वाख्यान (न.) (પછીથી ઉલ્લેખ કરવો તે, પાછળથી કહેવું તે 2. તાત્પર્યનો નિશ્ચય કરીને વ્યાખ્યાન કરવું તે) ઘાતકર્મનો ક્ષય થયો નથી ત્યાં સુધીના તમામ કાળને છબસ્થાવસ્થા કહેવામાં આવેલી છે. જીવ જ્યાં સુધી છદ્મસ્થાવસ્થામાં છે ત્યાં સુધી અસત્ય કે અસંબદ્ધ બોલાવાની શક્યતાઓ વધુ છે. માટે જ પરમાત્માએ સાધુને ઉદ્દેશીને કહ્યું છે કે, હે શ્રમણ! તારું વચન પૂર્વાપરના વિચારપૂર્વકનું અને કોઇપણ પદાર્થના તાત્પર્યનો નિશ્ચય કર્યા પછીનું હોવું જોઇએ. મUUપુ - ચમુ (ત્રિ.) (જડ, અચેતન, અજીવ) જેનામાં સુખ-દુઃખ, હર્ષ-શોક વગેરે લાગણીઓનો અભાવ હોય તે જડ દ્રવ્ય છે. સંસરણશીલ આ સંસાર જડ દ્રવ્ય અને ચેતન દ્રવ્ય પર નિર્ભર છે. એટલે ચેતન તથા અચેતન દ્રવ્યના સંયોગથી જ આ સંસાર અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. જેમ આત્મા એકલો રહી શકતો નથી. તેને આશ્રય તરીકે જડ એવા શરીરનો આધાર તો લેવો જ પડે છે. તેમ જીવ દ્રવ્ય જડને સક્રિય રાખે છે. જે દિવસે આ બન્નેનો વિયોગ થાય છે તે દિવસે સંસારનો અભાવ થઈ જાય છે. મUST (7) ત્તિય - અચોત્રીય (5, .) (અન્ય ગોત્રીય, એક ગોત્રથી ભિન્ન ગોત્ર) ધર્મસંગ્રહમાં ગોત્રની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, એક પ્રધાનપુરુષથી ઉત્પન્ન થયેલ વંશ તે ગોત્ર કહેવા અને તેમાં ઉત્પન્ન થયેલા વંશજો સગોત્રીય કહેવાય. આવા એક ગોત્રથી ભિન્ન ગોત્રમાં જન્મેલાને અન્યગોત્રીય કહેવામાં આવે છે. યોગશાસ્ત્રમાં કહેલું છે કે શ્રાવકે પોતાના પુત્ર કે પુત્રીના લગ્ન સ્વગોત્રમાં ન કરાવતાં જેના કુળ અને આચાર સમાન હોય પરંતુ ગોત્ર ભિન્ન હોય તેમાં જ કરાવવા જોઇએ. મULT (7) RIN - મચUT (ન.) (ગયો 2. ગાન સમયે થતો એક પ્રકારનો મુખવિકાર) તાનસેન બાદશાહ અકબરના દરબારનો એક સારો ગવૈયો હતો. એક વખત અકબરે પૂછ્યું “તાનસેન! તને આટલું સરસ ગાતા કોને શિખવાડ્યું? તારા ગુરુ કોણ?' ત્યારે તાનસેને કહ્યું જહાંપનાહ “કવિ ગંગ મારા ઉસ્તાદ છે. તેમણે મને તાલીમ આપીને શિખવાડ્યું છે.' ત્યારે અકબરે કહ્યું તારા ગુરુ મારા માટે ગાશે ખરા ? તાનસેને કહ્યું “બાદશાહ મારા ગુરુ ગંગ માત્ર ને માત્ર પરમાત્મા માટે જ ગાય છે. તેઓ કોઇ બાદશાહની ખુશામત કરતા નથી. તે એક ભક્તાત્મા છે.” તમને કદાચ ખ્યાલ હશે એ ગંગ કવિએ અતિ આગ્રહ છતાં મોતને સ્વીકાર્યું પરંતુ શહેનશાહની સ્તુતિ ન કરી તે ન જ કરી. મUIના - મચથોન (ઈ.) (અન્ય કાર્યને ઉત્પન્ન કરનાર સંબંધ) अण्णजोगववच्छेद - अन्ययोगव्यवच्छेद (पुं.) (અન્ય કાર્યને ઉત્પન્ન કરનાર સંબંધનો અભાવ). अण्णजोगववच्छेयवत्तीसिया - अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका (स्त्री.) (અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા, તે નામનો એક ગ્રંથ) કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી મહારાજે સિદ્ધસેનદિવાકરસૂરિ વિરચિત દ્વાત્રિશિકાને અનુસરીને અયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા અને અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા એમ બે બત્રીસીઓની જાજરમાન રચના કરી છે. તેના પર શ્રીમલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી નામક વિસ્તૃત ટીકાની રચના કરેલી છે. આ ગ્રંથમાં પરમાત્મા અને તેમના ઉપદિષ્ટ તત્ત્વોનો વિરોધ કરનાર અન્યદર્શનીઓનું 361 Page #403 -------------------------------------------------------------------------- ________________ ખંડન અને સ્વમતનું સ્થાપન કરેલું છે. જેનું વાંચન-મનન વિદ્વજનોના ચિત્તને આનંદ પમાડનારું છે. अण्णजोसिय - अन्ययोषित् (स्त्री.) (પરસ્ત્રી, બીજાની સ્ત્રી, પરિણીત કે સંગ્રહેલી સ્ત્રી સિવાયની બીજી સ્ત્રી) શાસ્ત્રોમાં સગૃહસ્થ માટે સ્વદારાસંતોષ નામનું વ્રત પાળવાનું હોય છે. જે જીવ સજ્જનની કોટીમાં આવે છે તેવા જીવો પોતાની પત્ની સિવાયની પારકી સ્ત્રીઓમાં પોતાના ચિત્તને બગાડતા નથી. તેઓ ક્યારેય પણ કુદૃષ્ટિથી પરસ્ત્રીઓને જોતા નથી. જેઓ સ્વપત્નીમાં જ સંતોષને માને છે તેને ક્યારેય પણ ક્લેશ કે કંકાસનો સામનો કરવો પડતો નથી. આજે જે પણ છૂટાછેડા કે બાહ્ય સંબંધોનું પ્રમાણ વધ્યું છે તેની પાછળ કારણ છે સ્વદારાસંતોષનો અભાવ. મUST () અUT (4) - કોચ (ત્રિ.) (પરસ્પર, એકબીજાને) એક કહેવત છે કે, “સંપ ત્યાં જંપ” આ સંપનું ઝરણું ત્યાં રહે છે જ્યાં એકબીજા માટે સ્નેહભાવ હોય, જ્યાં પરસ્પરની લાગણીઓનો વિચાર હોય અને જ્યાં સ્વાર્થભાવનો અભાવ હોય. આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે બળ હંમેશાં એકતામાં રહેલું છે. જયાં ભિન્નતા છે ત્યાં કોઈ કાર્યનું પરિણામ આવતું નથી. આજે એવો જમાનો છે કે બે સગા ભાઇઓ અથવા સગો દીકરો પોતાના મા-બાપ સાથે રહી શકતો નથી. આવી પરિસ્થિતિમાં જીવને શાંતિ ક્યાથી મળી શકે? અપUT (7) R (5) 2- મચતર (ત્રિ.) (ઘણાબધાની વચ્ચે કોઇ એક, બેમાંથી કોઈ એક, ગમે તે એક). સુભાષિત સંગ્રહમાં એક સુક્તિ આવે છે કે આકાશમાં તારલાઓ તો ઘણાબધાં હોય છે પરંતુ તે ઘણાબધામાં ચંદ્ર તો એક જ હોય છે. તેમ આ જગતમાં અનેક ગુણવાન આત્માઓ રહેલા છે પરંતુ તે બધામાં શુરવીર અને દાનવીર તો કો'ક જ હોય છે. માતર - તર% (6) . (બેમાંથી એક કે ઘણાબધામાંથી એક) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, જ્યારે તપ અને વેયાવચ્ચ એમ બન્ને સાથે કરવાનો સમય આવે ત્યારે તે બન્નેને એકસાથે કરવા માટે જે અસમર્થ હોય ત્યારે તે સાધુ બેમાંથી કોઇપણ એક જ કાર્ય કરવા સમર્થ બને છે. યા તો તપ કરી શકે કે પછી વેયાવચ્ચ કરી શકે, પરંતુ બન્ને સાથે ન કરી શકે, તો તેવો જીવ પ્રાયશ્ચિત્તને યોગ્ય જાણવો. કેમ કે શ્રમણનું સમસ્ત જીવન સ્વ અને પર એમ બન્નેના કલ્યાણ માટે હોય છે. ત્યાં સ્વાર્થનો તો અભાવ જ હોય છે. अण्णतित्थिय - अन्यतीर्थिक (पुं.) (પરધર્મી, શાક્યાદિ અન્યદર્શની, પરમતી, જૈનેતરદર્શની) अण्णतित्थियपवत्ताणुओग - अन्यतीर्थिकप्रवृत्तानुयोग (पुं.) (કપિલાદિ અન્યતીર્થિકોએ પ્રવર્તાવેલું શાસ્ત્ર, પાપગ્રુત વિશેષ) ગંગા નદીજુદા-જુદા સ્થાનોના કારણે ભલે અનેક નામોથી ઓળખાતી હોય પરંતુ તેનું ઉત્પત્તિસ્થાન તો એકમાત્ર હિમાલય જ છે. તેમ જગતમાં કપિલ, ચાર્વાક વગેરેએ ભલે અનેક મિથ્યાશાસ્ત્રોની રચના કરી હોય પરંતુ તે બધા તત્ત્વોનું મૂળ તો અરિહંતની વાણી જ છે. સપનયગર્ભિત સ્યાદ્વાદમય પરમાત્માના વચનોને એકાંતે પકડીને કપિલ વગેરે ઋષિઓએ સ્વમતની સ્થાપના માટે પોતાના નવા શાસ્ત્રોનું અને નવા મતોનું પ્રવર્તન કરેલું છે તેમ વૃદ્ધવાદ છે. अण्णत्तभावणा - अन्यत्वभावना (स्त्री.) (બાર ભાવનામાંની એક ભાવના, દેહ-આત્માની ભિન્નતાનું ચિંતન) પ્રવચનસારોદ્ધારમાં અન્યત્વભાવના વિશે કહેલું છે કે, જે જીવ જડ અને ચેતનની ભિન્નતાને જાણે છે તેને આવીને કોઇ પૂજે કે કોઇ તેનો તિરસ્કાર કરે, કોઈ તેને ધનનો લાભ કરાવે કે પછી કોઇ તેનું ધન ચોરી લે તો પણ તે ભવ્યાત્મા અન્યત્વ ભાવના દ્વારા તે બન્ને પ્રત્યે સમતાને ધારી રાખે છે. આવા જીવનું સર્વસ્વ નાશ થાય છતા પણ તેને અંશમાત્ર પણ શોક-સંતાપ થતો નથી. 362 Page #404 -------------------------------------------------------------------------- ________________ - અન્યત્ર (અવ્ય.) (બીજે ક્યાંક, છોડીને, વર્જીને, તેના સિવાય) તપનું પ્રત્યાખ્યાન કરનાર તપસ્વીને લીધેલા નિયમનું ફરજીયાતપણે પાલન કરવાનું હોય છે. જો તપમાં જણાવેલા નિયમથી વિપરીત આચરણ કરે તો તપનો ભંગ થયો ગણાય છે વળી તેનાથી પાપકર્મનો બંધ થાય એ તો વધારામાં. છતાં પણ અનંતજ્ઞાની ભગવંતોએ તપમાં સંભવતા દોષોને ધ્યાનમાં રાખીને જે-તે તપમાં અનાભોગ, સહસાત્કાર વગેરે આગારોની છૂટ રાખેલી છે. તે આગારો સિવાયનું વિપરીત આચરણ થાય તો દોષ લાગે છે અને તેનું પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. +મચાઈ (પુ.) (અન્ય રીતે કહેવા યોગ્ય શબ્દ, ભિન્ન પ્રયોજનવાળો પદાર્થ). મન્વર્થ (.). (વ્યુત્પત્તિને અનુસાર થતો અર્થ વિનાનો શબ્દ, અર્થનિરપેક્ષ શબ્દ) વિશેષાવશ્યકભાષ્યમાં અન્તર્થની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, જે શબ્દ વ્યુત્પત્તિના અર્થને અનુસરતો ન હોય અર્થાત્ જે વ્યુત્પન્યાર્થથી નિરપેક્ષ હોય તેને અવર્થ કહેવાય છે. જેમ કે ઇન્દ્રનો અર્થ થાય છે પરમ ઐશ્વર્યયુક્ત દેવોના અધિપતિની પદવીને ભોગવનાર. પરંતુ લોકમાં કોઈ પોતાના પુત્રનું નામ ઇન્દ્રપાડે તો ત્યાં ઇન્દ્રનામ વ્યુત્પત્તિના અર્થને અનુસરતો નથી. આથી બાળકનું પાડેલું ઇન્દ્ર નામ તે અર્થનિરપેક્ષ શબ્દ છે. अण्णत्थगय - अन्यत्रगत (त्रि.) (બીજા સ્થાને ગયેલું, અન્યત્ર ગયેલું) જૈનદર્શનની માન્યતાનુસાર જડ એવા શરીરનું સંચાલન કરનાર આત્મદ્રવ્ય છે. જ્યાં સુધી શરીરમાં આત્મારામ છે ત્યાં સુધી જ શરીરની વિવિધ પ્રક્રિયા ચાલુ રહે છે. જે દિવસે શરીરમાંથી આત્મા બીજે સ્થાને ચાલ્યો જાય છે તે દિવસથી શરીરમાં થનારી પ્રત્યેક પ્રતિક્રિયાઓનો અંત આવી જાય છે. જેમ બીજે સ્થાને ગયેલી વ્યક્તિ તેના અભાવવાળા સ્થાનમાં કોઇ પૂછે તેનો જવાબ મળતો નથી તેમ મૃતશરીરમાં આત્માનો અભાવ હોવાથી તેને ગમે તેટલું બોલાવો તે જવાબ આપતું નથી. अण्णत्थजोग - अन्वर्थयोग (पुं.) (વ્યુત્પત્તિને અનુસાર શબ્દ અને તેના અર્થનો સંબંધ) જે શબ્દનો તેની વ્યુત્પત્તિને અનુસાર અર્થ થતો હોય તેવા શબ્દને અન્તર્થયોગ કહેવાય છે. જેમ કે, " ના રૂપિ ' અહીં પંકજ શબ્દ અને તેનો અર્થ કમલ તે તેની ઉત્પત્તિને આશ્રયીને કરવામાં આવનારી વ્યુત્પત્તિને અનુસરે છે. આવા શબ્દ અને તેના અર્થનો સંબંધ એ અન્વર્જયોગ બને છે. મલ્થિ - મન્વથ (સ્ત્રી.) (અર્થને અનુસાર જે સંજ્ઞા-નામ તે) જે શબ્દ પોતાના અર્થને અનુસરતો હોય તેવા શબ્દને અન્વથ કહેવાય છે. જેમ કે, “મારં રિતિ માર:' અહીં પ્રકાશને આશ્રયીને ભાસ્કર અર્થાત સૂર્ય શબ્દ લોકમાં પ્રવર્તતો દેખાય છે. આવા જેટલા પણ અર્થને અનુસરનાર શબ્દો હોય તે બધા અન્વર્યાની કક્ષામાં આવે છે. મuપાણિ () - મ શન (ત્રિ.) (અયથાસ્થિત પદાર્થને જોનાર, મિથ્યાદર્શી, પરદર્શની, કુતીર્થિક) अण्णदत्तहर - अन्यदत्तहर (पुं.) (અચે આપેલી વસ્તુની વચ્ચેથી ચોરી કરનાર) ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બારમાસીય દુકાળ પડ્યો તે સમયે શ્રમણને ભિક્ષા પણ દુર્લભ બની ગઇ. યાવતુ આચાર્ય ભગવંત માટે પણ ગોચરી મળવી દુષ્કર થવા લાગી. તે સમયે શાસનધુરિ સૂરિજીને બચાવવા માટે એક ભિક્ષુક સાધુએ અંજન પ્રયોગ દ્વારા અદેશ્ય - બનીને રાજા ચંદ્રગુપ્તને આપવામાં આવતું ભોજન વચ્ચેથી જ ગ્રહણ કરીને તે આચાર્ય ભગવંતને વપરાવવા લાગ્યા. આ વાતની 363 Page #405 -------------------------------------------------------------------------- ________________ ચાણક્યને ખબર પડતાં તેઓએ બુદ્ધિથી તે વચ્ચેથી જ આહાર ગ્રહણ કરનાર સાધુને પડ્યા. જ્યારે સાધુએ હ્યું કે જૈન હોવાના નાતે તમારી ફરજ આચાર્યની રક્ષા કરવાની છે જે તમે ભૂલી ગયા. ત્યારે રાજા અને મંત્રી બન્નેના મસ્તક શરમથી ઝૂકી ગયાં. ગાલા - મચેલા (1) (ભોજનાદિનું અન્યને આપવામાં આવતું દાન) अण्णधम्मिय - अन्यधार्मिक (पु.) (અન્યધર્મી, મિથ્યાદૃષ્ટિ, પરધર્મી) મોક્ષ જેવા લોકોત્તર અને શાશ્વત સુખને આપવાની ક્ષમતાવાળા સદનુષ્ઠાનો કરીને માત્ર દેવલોકના કે રાજાના સુખોની વાંછા કરવી તે નરી મુર્ખામી જ કહેવાય. કેમ કે તમે જે દેવલોકની ઇચ્છા રાખો છો ત્યાં પણ અહીંની જેમ રાગ-દ્વેષ, ઇર્ષ્યા, સાચું ખોટું, હિંસા,મારામારી વગેરે હોય જ છે. ત્યાં પણ અહીંના જેવો બીજો સંસાર જ છે. આથી સંસારને તારનાર આરાધનાઓના માધ્યમથી સંસારની માગણી કરવાનું છોડીને મોક્ષ જેવા સ્થાનની ઇચ્છા રાખવી જોઇએ. अण्णपमत्त - अन्नप्रमत्त (त्रि.) (આહારમાં આસક્ત) જેવી રીતે આઠ કર્મોમાં મોહનીય કર્મ અતિભયાનક છે તેવી રીતે પાંચેય ઇંદ્રિયોમાં રસનેન્દ્રિય અતિભયાનક છે. રસનેન્દ્રિય જીવોને આહારલોલુપ બનાવે છે અને આહારમાં આસક્ત જીવો વિપુલકર્મનો બંધ કરે છે. માટે જ જિનશાસનમાં આહારવિજેતા બનવા માટે બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારના તપ કહેલાં છે. ચપ્રમત્ત (ત્રિ.). (અન્ય સ્વજનાદિમાં આસક્ત) પોતાના પુત્ર, પત્ની, માતા, પિતાદિના ભરણ-પોષણ માટે લૂંટફાટ, ચોરી વગેરે કરનાર વાલિયા લૂંટારાનું જીવન નારદ ઋષિના એક જ વાક્ય ફેરવી નાખ્યું. નારદમુનિએ વાલિયાને કહ્યું ભાઇ! તું તારા સ્વજનોમાં આસક્ત થઇને તેમના માટે જે મારધાડ કે : લુંટફાટ કરે છે તેના દુષ્પરિણામો ભોગવવામાં તારા પરિવારનો ભાગ કેટલો? તું એકવાર તારા કુટુંબીઓને પૂછી જો. જ્યારે તેને તેની ધારણાથી વિપરીત જવાબ મળ્યો તે દિવસથી વાલિયો ચોર મટીને વાલ્મીકિ ઋષિ બની ગયો. મUUાપર - મચાર (ત્રિ.). (એક રૂપમાંથી અન્યરૂપે થનારું. જેમ એકાણુમાંથી દ્વયાણુક યાણક તથા દ્વયાણકમાંથી એકાણુક થાય તેમ). આચારાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધના બારમાં અધ્યયનમાં કહેલું છે કે, દ્રવ્ય અનેક પયયાત્મક હોવાથી તેનો બોધ વિવિધરૂપે થાય છે. જેમ અણુ એક હોવાથી એકાણુરૂપે ઓળખાતો હોય છે. તે જ અણુ જ્યારે બીજા અણુઓ સાથે જોડાય છે ત્યારે તે એકાણુક તરીકે ન ઓળખાતા દ્રવ્યણુક કે ચકરૂપે ઓળખાય છે. તેનો અન્ય સાથે સંયોગ થતાં પોતાના પૂર્વના રૂપનો ત્યાગ કરીને તે અન્યરૂપને ધારણ કરે છે. अण्णपरिभोग - अन्यपरिभोग (पुं.) (ખાદ્યાદિ પદાર્થોનું સેવન કરવું તે, અન્નપ્રાશન) જ્યાં સુધી આપણને શરીર વળગેલું છે ત્યાં સુધી આપણો સંસાર છે અને જયાં સુધી સંસાર છે ત્યાં સુધી આપણે જીવન જીવવા માટે ખાદ્યાદિ પદાર્થોનો ઉપભોગ કરવો પડે છે. ખાદ્યપદાર્થોનું સેવન એટલું ભયાનક નથી જેટલો ભયાનક તેમાં ઉત્પન્ન થતો રોગ છે. મUUાપુ - અન્નપુથ (જ.) (અન્નદાનાદિથી પ્રાપ્ત થતું પુણ્ય, પુણ્યનો ભેદ) દાનધર્મ સર્વશ્રેષ્ઠ હોવાથી ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મનું પ્રથમ સ્થાન છે. સ્થાનાંગસૂત્રના નવમા સ્થાનમાં કહેલું છે કે સુપાત્ર આત્માને વિશે કરેલું અન્ન વગેરેનું દાન તીર્થંકરનામકર્મ વગેરે પુણ્યપ્રકૃતિઓનો બંધ કરે છે. શાલિભદ્રજીએ પણ પૂર્વભવમાં કરેલા અન્નદાનના પ્રતાપે બીજા ભવમાં દેવલોક સમાન ઋદ્ધિઓને ભોગવી હતી. 364 Page #406 -------------------------------------------------------------------------- ________________ अण्णवेलचरक - अन्यवेलाचरक (पुं.) (કાલાભિગ્રહી ભિક્ષ) સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, શ્રમણજીવન અભિગ્રહ વિનાનું ન હોવું જોઇએ. સાધુના જીવનમાં કોઇને કોઇ અભિગ્રહ હોવો જરૂરી છે. આથી ઘણા બધા મુનિ ભગવંતો જાત-જાતના અભિગ્રહોને ધારણ કરતા હોય છે. તેમના વિવિધ અભિગ્રહોમાં એક અભિગ્રહ છે અન્યવેળાચર અભિગ્રહ. અર્થાત્ ભિક્ષાનો જે સમય હોય તેની પહેલા અથવા તેના પછીના સમયે આહાર લેવા નીકળવું. આ અભિપ્રધારી સાધુને અન્યવેલાચરક કહેવાય છે. મUOTમોન - અન્ના (પુ.) (ખાઘાદિ ભોગવવા યોગ્ય પદાર્થ) ઉપભોગ યોગ્ય વસ્તુ પ્રાપ્ત ન હોય અને તેનો ત્યાગ કરવો એ અને જ્યારે વસ્તુ હોવા છતાં તેનો ત્યાગ કરવો એ બન્નેમાં આસમાન જમીનનું અંતર છે. પદાર્થ ન હોય ને ત્યાગ કરે તેમાં વ્યક્તિની કોઈ મહાનતા કે તેનો પુરુષાર્થ નથી. પરંતુ સામે ખાદ્યાદિ વગેરે ભોગવવા યોગ્ય લાખ પદાર્થો હોવા છતાં પણ તેના પ્રત્યે વૈરાગી રહેવું અતિકઠિન છે. આથી જ તો ભરત મહારાજા માટે કહેવાયું છે કે “મન મેં હી વૈરાગી ભરતજી, મન મેં હી વૈરાગી’ મJUHUJ - અચોચ (ત્રિ.). (પરસ્પર, એકબીજાનું) अण्णमण्णकिरिया - अन्योन्यक्रिया (स्त्री.) (પરસ્પર એક બીજાના પગ ચોળવા-પ્રમાર્જવા-મર્દન કરવું વગેરે ક્રિયા) શાસ્ત્રોના પાર પામેલા શ્રમણ ભગવંતો પોતાના દેહ પ્રત્યે પણ સર્વથા નિર્મમ હોય છે. તેમને પોતાના શરીર પ્રત્યે એક રતિભાર પણ સ્નેહાસક્તિ નથી હોતી. તેઓ આહાર વગેરે પણ લે છે તો તે કઠિન સાધના કરવા માટે જ. નહીં કે શરીરની સેવા શુશ્રુષા અર્થે. ોઇપણ શ્રમણ કે શ્રમણીએ વિશિષ્ટ કારણ સિવાય પરસ્પર પગનું પ્રમાર્જન કરવું, શરીરનું મર્દન કરાવવું તે દોષરૂપ ગણેલું છે અને જે શ્રમણ કે શ્રમણી નિષ્કારણ આવી સેવા શુશ્રુષા કરાવે છે તેમને પ્રાયશ્ચિત્ત લેવાનું વિધાન છે. अण्णमण्णगंठिय - अन्योन्यग्रथित (त्रि.) (પરસ્પર ગાંઠથી ગુંથેલું, પરસ્પર ગાંઠવાળું). પશુઓને ખુંટે બાંધવાની સાંકળની કડીઓ જેમ એકબીજાની સાથે પરસ્પર ગાંઠથી ગુંથાયેલી હોય છે તેમ રાગ-દ્વેષ, જન્મ-મરણ, સુખ-દુઃખાદિ સંસારના દરેક ભાવો એકબીજાની સાથે પરસ્પર શૃંખલાની જેમ સંબદ્ધ છે. કો'ક વિરલા એ સાકળને તોડવામાં સફળતા મેળવે છે. બાકીના તો એ જંજીરમાં જકડાયેલા આજીવન કેદી બનીને સુખે દુઃખે નિમગ્ન રહે છે. अण्णमण्णगरुयत्ता - अन्योन्यगुरुकता (स्त्री.) (પરસ્પર ગુંથવાથી થયેલી વિસ્તીર્ણતા) अण्णमण्णगरुयसंभारियत्ता - अन्योन्यगुरुकसंभारिकता (स्त्री.) (પરસ્પર-એક બીજાના સંબંધથી વિસ્તૃત સંભાર-સમૂહવાળું) अण्णमण्णघडता - अन्योन्यघटता (स्त्री.) (જયાં પરસ્પર સમુદાય રચના હોય તે, પરસ્પરનો સંબંધ) ક્રોધ, માન, માયા અને લોભ આ ચારના સમુદાયને કષાય કહેવાય છે. એક રીતે વિચારીએ તો આ ચારેયને પરસ્પર સંબંધ છે. જ્યાં ક્રોધ વસે ત્યાં માન-માયા વગેરે ત્રણેયની હાજરી ઓછા-વત્તા પ્રમાણમાં રહેવાની જ. માટે તે પરસ્પર એક બીજાથી સંકળાયેલા છે. अण्णमण्णपुट्ठ - अन्योन्यस्पृष्ट (त्रि.) (એક બીજાને સ્પર્શેલું, પરસ્પર અડેલું) સાધુ ભગવંતોના આહાર-પાણીને આપણે ગોચરી-પાણી તરીકે જાણીએ છીએ. તેમાં 42 પ્રકારના દોષોમાંથી કોઈપણ દોષ લાગી ન જાય તેનો મુનિ ખૂબ ઉપયોગ રાખતા હોય છે. આહાર રાખેલ વાસણ બીજા કાચા પાણીના વાસણને અડીને રહેલું હોય તો સચિત્ત 365 Page #407 -------------------------------------------------------------------------- ________________ અચિત્તનો પરસ્પર સંઘટ્ટો થયેલો કહેવાય છે. જેને ઉપરોક્ત દોષો પૈકીનો એક દોષ માનવામાં આવે છે. મામ વિદ્ધ - સચોવદ્ધ (ઈ.) (અન્યોન્ય ગાઢતર બંધાયેલું, જીવ સાથે કર્મ-પુદ્ગલ અને કર્મની સાથે જીવપ્રદેશની જેમ ગાઢતર બંધાયેલું) ભગવતીજીમૂત્રના પ્રથમ શતકના છઠ્ઠા ઉદ્દેશામાં ભગવંતે ગૌતમસ્વામીજી દ્વારા જીવ અને કર્મના સંબંધ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવેલું છે કે હે ગૌતમ! આ સંસારમાં અનાદિકાળથી જીવનો અને કર્મનો સંબંધ પરસ્પર ગાઢ રીતે બંધાયેલો જ છે. अण्णमण्णब्भास - अन्योन्याभ्यास (पुं.) (અન્યોન્ય અભ્યાસ 2. પરસ્પર ગુણાકાર કરવો તે) ધ્યાન કરવામાં વ્યક્તિએ એકલા જ રહેવું જોઈએ અર્થાતુ ધ્યાન પ્રક્રિયા સ્વગત છે. એમાં બીજાના સહયોગની જરૂરત નથી રહેતી. પરંતુ સ્વાધ્યાય કે અભ્યાસ કરવાનો હોય ત્યાં કમ સે કમ બે કે વધુ અભ્યાસુઓ હોય તો અધ્યયન સુચારુરૂપે થાય છે. अण्णमण्णभारियत्ता - अन्योन्यभारिकता (स्त्री.) (એક-બીજાના બોજવાળું, પરસ્પર ભારવાળું) अण्णमण्णमणुगय - अन्योन्यानुगत (त्रि.) (એક-બીજાને અનુસરેલું, પરસ્પર અનુસરેલું-સહચર) अण्णमण्णमसंपत्त - अन्योन्यासंप्राप्त (त्रि.) (પરસ્પર અસંપ્રાપ્ત, એક બીજાને પ્રાપ્ત ન થયેલું, પરસ્પર એક બીજાને ન સ્પર્શેલું) अण्णमण्णवेह - अन्योन्यवेध (पुं.) (અન્યોન્યનો પરસ્પર વેધ-સંબંધ) अण्णमण्णसंवास - अन्योन्यसंवास (पुं.) (પરસ્પર એકત્ર સંવાસ, એક ઠેકાણે સહવાસ) જેમ ચંદન વને વને નથી હોતું તેમ સંસારમાં દરેક વ્યક્તિમાં બધા જ ગુણો એકત્ર સંવાસ કરતા નથી. જો બધા જ ગુણો એકત્ર સંવાસ કરતા હોય તો એકમાત્ર સિદ્ધ ભગવંતોમાં. ત્યાં કોઈ અવગુણોને સ્થાન છે જ નહીં. એટલા માટે તેઓ પરમ સુખી છે. अण्णमण्णसिणेहपडिबद्ध - अन्योन्यस्नेहप्रतिबद्ध (त्रि.) (પરસ્પર સ્નેહથી બંધાયેલું, અન્યોન્ય સ્નેહયુક્ત) જીવાભિગમસૂત્રમાં ભારેડ પક્ષીની વાત કરેલી છે. ભારંડપક્ષીની અન્ય પક્ષીઓ કરતાં વાત જ જુદી છે. તેનું શરીર એક અને તેમાં વસનારા આત્મા બે હોય છે. તેથી એક જીવ ચાલવાની ઇચ્છા કરે તો બીજાને પણ તે જ ઇચ્છા કરવી પડે. જો એક બીજાની ઇચ્છાઓ ભિન્ન થઈ જાય તો બન્નેનું અપમૃત્યુ થઈ જાય છે. આજ કાલના પતિ અને પત્ની બન્ને ભાખંડ પક્ષી જેવા છે તેઓ સ્નેહથી એક બીજા સાથે બંધાયેલા તો છે ફરક માત્ર એટલો છે કે બન્નેની પરસ્પરની ઇચ્છાઓ ક્યારેય એકબીજાને મળતી નથી. ૩મJUTHવંશી -ત્રિ.) (પુનરુક્ત, ફરીથી કહેલું) આગમગ્રંથોમાં સાધુજીવનને લગતા પ્રસંગોના વર્ણનમાં એક જ સરખા અલાવાઓ વારંવાર કહેલા છે. તેનો અર્થ એ જ છે કે અધ્યેતા સાધુને તે તે પદાર્થબોધક શબ્દ વારંવાર વાંચવાથી, મનન કરવાથી તે દઢીભૂત થાય અને તત્ત્વબોધ આત્મસાત્ થઈ જાય મurર્તિા - મ (જ.) (અન્યતીર્થિકોનું વેશ ધારણ કરવાનું સ્થાન, જૈનેતર સંન્યાસીઓની વેશભૂષા) જેમ નાટયભૂમિ પર નાટકિયો પડદા પાછળ જઈને પ્રસંગને અનુરૂપ અવનવી વેશભૂષા ધારણ કરીને મનોરંજન કરાવે છે તેમ કર્મો પણ પડદા પાછળ એટલે કે અદેશ્યપણે રહીને વ્યક્તિને સુખ-દુ:ખાદિના ખટમીઠા અનુભવોરૂપ ચિત્તરંજન કરાવે છે. 366 Page #408 -------------------------------------------------------------------------- ________________ अण्णलिंगसिद्ध - अन्यलिङ्गसिद्ध (पुं.) (અન્ય લિંગે સિદ્ધ થયેલ, સંન્યાસીના વેશે સિદ્ધ થયેલો આત્મા) જૈનાગમગ્રંથોમાં સિદ્ધગતિને પામનારા જીવોના પંદર ભેદ બતાવેલા છે. તેમાં અન્યલિંગસિદ્ધનો એક ભેદ આવે છે. જે આત્મા જૈન સાધુવેશ સિવાયના અન્ય લિંગ એટલે કે દ્રવ્યથી વલ્કલ અથવા ભગવા વસ્ત્રોને ધારણ કરેલા સંન્યાસીઓ વગેરે જે ભાવથી તો સત્યમાર્ગ જ હોય છે, તેઓ સર્વકર્મ ખપાવી મુક્તિને પામે છે ત્યારે તેના દ્રવ્યલિંગની અપેક્ષાએ તે અન્યલિંગસિદ્ધ કહેવાય છે. મUUાવ - મva (ઈ.) (સમુદ્ર, જળયુક્ત, જળદાતા 2. સંસાર) વાચસ્પત્ય શબ્દકોશમાં અર્ણવના ઘણાબધા અર્થો કરેલા છે. તેમાં મુખ્ય અર્થ સમુદ્રની સાથે જળદાતા, સૂર્ય ઇન્દ્ર વગેરે અર્થો કરેલા છે. જ્યારે ઉત્તરાધ્યયનસૂત્રના પાંચમાં અધ્યયનમાં અર્ણવનો એક અર્થ છે દ્રવ્યથી સમુદ્ર અને બીજો છે ભાવથી સંસારરૂપ સમુદ્ર. મUUાવ - ઋUાવત્ (ત્રિ.) (સત્યાવીસમું લોકોત્તર મુહૂર્ત) અvorવવા - મચવ્યપકેશ (ઉં.) (બીજાનું બહાનું કરવું તે, અન્યનું બતાવવું તે) પ્રવચનસારોદ્ધારમાં એક પ્રસંગે બતાવેલું છે કે, જ્યારે વસ્તુ હોવા છતાં ન આપવી હોય ત્યારે વ્યક્તિ “આ તો બીજાનું છે” એમ બહાનું કાઢી લેતો હોય છે. જેમ કે સુંદર મજાની મીઠાઈ તૈયાર હોય અને સાધુ ભગવંત પધાર્યા હોય ત્યારે તે ગૃહસ્થ ન વહોરાવવાની બુદ્ધિથી “આ તો મગનભાઈની છે” એમ સંભળાવીને તેણે માલિકની રજા વગર ન લેવાનો સાધુનો નિયમ પણ ન ભંગાવ્યો અને મીઠાઈ પણ આબાદ રાખી. આ પ્રમાણે ન દેવાની બુદ્ધિથી જે પ્રવૃત્તિ કરાય તેને શ્રાવનો ત્રીજો અતિચાર કહેલો છે. अण्णवालय - अर्णपालक (पुं.) (એ નામે એક અન્યતીર્થિક, કાળોદાયી વગેરેમાંથી કોઈ એક) મા વિદિ- અન્નવિધિ (કું.) (પાક કળા, રસોઈની કળા) રસોઈ બનાવવી એ પણ એક કળા છે. તેથી સ્ત્રીઓની ચોસઠ કળાઓમાં પાકકળાનો પણ સમાવેશ થયેલો છે. તેમાં નિપુણતા મેળવવા માટે મહર્ષિઓએ વિવિધ પાક બનાવવાની વિધિઓ વગેરેથી ભરપૂર પાકશાસ્ત્ર ગ્રંથોની રચનાઓ કરીને તેની પૂર્તિ કરેલી છે. પરંતુ ખેદની વાત છે કે, આજના ફાસ્ટફૂડ-જંકફૂડના જમાનામાં એ સ્વાથ્યવર્ધક પાકકળાની કોઈ ગણના કરતું નથી. મUUાહ- અશ્વદ (મ.) (પ્રતિદિવસ હંમેશાં, નિત્યપ્રતિ) આપણે બધા જેમ ખાવાનું પીવાનું કે જીવનની દૈનંદિની ક્રિયાઓ નિત્યપ્રતિ કરતા જ હોઈએ છીએ તે માટે કોઈએ કોઈને સલાહ સૂચનની કે ઉપદેશની જરૂરત રહેતી નથી તેમ પરમાત્મા મહાવીર કહે છે કે, જેને પોતાની આત્મશુદ્ધિ કરવી છે તેના માટે શાસ્ત્રગ્રંથોમાં જે પ્રક્રિયાઓ કહેલી છે તેને સમજીને નિરંતર કરવાની જ હોય. તેમાં કોઈને પરાણે પ્રવૃત્તિ કરાવવાની ન હોય. મJUL (7)(4) હા - અન્યથા ( વ્ય.) (અન્યથા, અન્ય પ્રકારે, બીજી રીતે, નહીં તો, નહીંતર) अण्णहाकाम - अन्यथाकाम (पुं.) (પરદારસેવન, પરસ્ત્રી સાથે મૈથુન સેવવું તે) अण्णहाणुववत्ति - अन्यथानुपपत्ति (स्त्री.) (અન્યથા-અન્યભાવથી અસંભવ, અર્થાપત્તિ પ્રમાણ, સાધ્ય ન હોતે છતે હેતુનો અભાવ) રત્નાકરાવતારિકા જૈન ન્યાયના ગ્રંથમાં અથપત્તિના વર્ણનમાં જણાવ્યું છે કે કોઈ હૃષ્ટ પુષ્ટ દેવદત્તને ઈંગિત કરીને કહે કે આ દિવસે 361 Page #409 -------------------------------------------------------------------------- ________________ ખાતો નથી. તો ત્યાં અર્થપત્તિ આવે કે દિવસે ન ખાનાર દેવદત્તનું હૃષ્ટ-પુષ્ટપણું રાત્રિભોજન વગર અસંભવ છે. ઇત્યાદિ. . अण्णहाभाव - अन्यथाभाव (पुं.) (અન્યથાભાવ, વિપરીત ભાવ, સત્યને અસત્યરૂપે માનવું તે) જેને અનાદિકાળનું અજ્ઞાનતારૂપ અંધપણું વર્તતું હોય તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તે આત્મા ક્યારેય પણ સત્યને સત્ય રૂપે જાણી શકતો નથી. તેવા જીવને તમે ગમે તેટલી સઘુક્તિઓથી ધર્મ સમજાવો છતાં પણ તે સત્યધર્મને વિપરતભાવે જ પામશે. મહાવીરૂ () - સીથાવાવિન (ત્રિ.) (અન્યથાભાષી, વિપરીત કહેનાર, સત્યને અસત્ય કહેનાર, જૂઠું બોલનાર) આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં સર્વજ્ઞ કથન માટે કહેવાયું છે કે, જે જીવે તેમના પર કોઈ જ પ્રકારનો ઉપકાર કર્યો નથી તેવા જીવો ઉપર પણ ઉપકાર કરનારા અને વળી, જેમણે રાગ-દ્વેષ રૂપી મોટા દોષોને જીતી લીધા છે તેવા જિનેશ્વર ભગવંતોને જુદું બોલનારા અર્થાત્ સત્યને છુપાવી જગતને અસત્ય બતાવનારા કેવી રીતે કહી શકાય ? અર્થાત તેઓ વિશે એવી કલ્પના પણ ન જ કરી શકાય. મudiદ - મચથી ( વ્ય.) (અન્યત્ર, ભિન્ન સ્થાને) બધા જીવોને સુખ જ જોઈએ છે. તેથી રાત દિવસ સુખ માટે જ પ્રવૃત્તિશીલ રહે છે. ખાવા પીવામાં, હરવા ફરવામાં બધે સુખ સગવડજ ખપે છે. તો વળી કોઈને પુત્ર-પુત્રીમાં સમાજ કે સત્તામાં આમ અનેક રીતે અભિલષિત જોઈએ છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે આ બધામાં સુખ ક્યાંથી હોય? જ્ઞાની ભગવંતો કહે છે કે સુખનું સરનામું અન્યત્ર છે જ્યારે શોધ ભિન્ન સ્થાને થાય છે. अण्णहिभाव - अन्यथाभाव (पु.) (વિપરિણમન, વિપરીત ભાવ, અસત્યને સત્ય માનવું તે) જીવ જ્યારે સમ્યક્વને પામે છે ત્યારે તેનું અજ્ઞાન નષ્ટ થઈ જાય છે. આત્માની નિર્મલતાનો ઉઘાડ થાય છે. સ્વનો અનુભવ થાય છે. પરંતુ જ્યારે તે સમ્યક્તથી પતિત થાય છે એટલે સત્યભાવથી વિપરીતભાવમાં જાય છે ત્યારે તે સમ્યક્તને વમી કાઢે છે. સUIટ્ટ - મન્વાવિષ્ટ (ત્રિ.) (અભિવ્યાપ્ત 2. પરાધીન, પરવશ થયેલું) જેમ કોઈ વ્યક્તિ ભૂત-પ્રેતથી અભિવ્યાપ્ત થઈ હોય તો તેનું વર્તન બિલકુલ વિપરીત બની જાય છે તે ન બોલવાનું બોલે છે. ન આચરવાનું આચરે છે. લોકોને અચરજ લાગે તેવું બિભત્સ અને વિચિત્ર વર્તન કરતી હોય છે. તેનું કારણ છે બીજાની પરાધીનતા. તેમ જીવ જ્યારે કર્મને જ પરવશ છે ત્યારે તેની વિચિત્ર પ્રવૃત્તિ અજ્ઞાનીને કષાય પેદા કરાવે છે જયારે સમ્યક્તીને માત્ર કરુણા. મUTTI (ત્ર) રૂક્ષ - મચાઇ (ત્રિ) (પ્રકારાન્તરને પામેલું, બીજાના જેવું) મUTI () - માર્તષિમ્ (.) (પોતાની જાતિ, વિદ્વત્તાદિથી અજ્ઞાત થઈને ભિક્ષાટન કરનાર 2. જાતિ-કુળ વગેરેથી અપરિલક્ષિત એવા ગૃહસ્થને ત્યાં ગોચરીની ગવેષણા કરવાના સ્વભાવવાળો મુનિ) મહામુનિવરો ક્યારેય પોતાની વિદ્વત્તા કે ઉચ્ચખાનદાનીનો ઉપયોગ તુચ્છ પદાર્થની પાછળ કરતા નથી. અરે, પોતે મહાન વિદ્વાન છે કે નંદીષેણ મુનિની જેમ લબ્ધિવંત છે તેવી રખેને આ દુનિયાને ખબર પડી જાય તેની પૂરેપૂરી તકેદારી રાખીને એવા ઘરોમાં ગોચરી આદિ લેવા જાય કે તે ઘરના લોકોને આ મહાત્મા આવા મહાતપસ્વી છે કે મહાવિદ્યાધર છે તેવી ગંધ પણ ન આવે. ધન્ય છે ! મહામુનિઓની અકામકામનાવૃત્તિને. મUUTI - ગજ્ઞાન () (અજ્ઞાન, સમ્યજ્ઞાનથી વિપરીત જ્ઞાન, મિથ્યાજ્ઞાન) જે પદાર્થ જેવા સ્વરૂપે છે તેને તેવા સ્વરૂપે જાણે, વેદ કે પ્રરૂપે તે સમ્યજ્ઞાન છે. તેનાથી વિપરીતપણે જાણે કે સમજે અથવા પ્રરૂપે તે 368 Page #410 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન છે. આ જગતમાં જ્ઞાનવંત ઓછા છે અને અજ્ઞાની ઘણી મોટી સંખ્યામાં છે અથવા તો જ્ઞાની જીવો કરતા અજ્ઞાની જીવો અનંતગુણા છે. પ્રભુ મહાવીરે જે હેય, શેય અને ઉપાદેય સ્વરૂપે પદાર્થો બતાવ્યા તે આપણને સમ્યગુ બોધ થાય તે માટે જ. મહર્ષિઓએ નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે રચીને પ્રભુવાણીનો જે વિસ્તાર કર્યો તે આપણા અજ્ઞાનને દૂર કરવા માટે જ. એમ રૂડી રીતે જાણીને જ્ઞાનનો આદર કરનારો અજ્ઞાનબહુલ સંસારને તરી જાય છે. કWITો - જ્ઞાનતમ્ ( વ્ય.) (જ્ઞાનાવરણીય કર્મના ઉત્કટપણાથી) અમુક જીવોમાં કલ્પનાથી બહારની અજ્ઞાનતા છે અથવા ખૂબ ભણવાનો પુરુષાર્થ કરે છતાં જ્ઞાન અર્જિત થાય નહીં તેનું કારણ છે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કટતા. જે જીવે ભયંકર રીતે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હોય તે ભવાન્તરમાં જ્ઞાનનો લવલેશ પણ ન પામે. મUTUજિરિયા - ૩જ્ઞાન (સ્ત્રી). (અજ્ઞાનપણે કરવામાં આવતી પ્રવૃત્તિથી લાગતી ક્રિયા-કર્મબંધ, અજ્ઞાનક્રિયાનો એક ભેદ) સ્થાનાંગસૂત્રમાં અજ્ઞાનક્રિયાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં અજ્ઞાનતાના લીધે જીવ જે પણ પ્રવૃત્તિ કરે અથવા ચેષ્ટાવાળો બને તેમાં કર્મનો બંધ થાય છે. એને જ અજ્ઞાનક્રિયા કહેલી છે, તેના પણ ત્રણ ભેદ છે. તેનો સારી રીતે બોધ લઈ ત્યાગ કરવો જોઈએ. अण्णाणणिव्वत्ति - अज्ञाननिर्वृत्ति (स्त्री.) (અજ્ઞાનની નિવૃત્તિ, મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાનની નિષ્પત્તિ-મુક્તિ) अण्णाणतिग - अज्ञानत्रिक (न.) (મતિ અજ્ઞાનાદિ ત્રણ મિથ્યાજ્ઞાન, અજ્ઞાનત્રિક) જ્ઞાન તો હોય પણ તે વિપરીતપણે હોય અર્થાત જેવું તે સત્યભૂત હોય તેનાથી તેને વિપરીત રીતે ગ્રહણ કરેલું હોય તે મિથ્યાજ્ઞાન છે. આ મિથ્યાજ્ઞાનના મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એમ ત્રણ ભેદો છે. તેને સમજીને ત્યાગવા એ સમકિત છે. अण्णाणदोस - अज्ञानदोष (पुं.) (અજ્ઞાનતાથી હિંસાદિમાં ધર્મબુદ્ધિએ થતો પ્રવૃત્તિરૂપ દોષ 2. પ્રમાદ દોષ 3. રૌદ્રધ્યાનનું ત્રીજું લક્ષણ) ધર્મબુદ્ધિથી પણ કરાયેલી હિંસા એ અસદાચરણ બની જાય છે. વ્યક્તિ અનાદિકાળના સંસ્કારવશ કે કુશાસ્ત્રના વચનોના શ્રવણથી હિંસાદિ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. તે એમ માનીને કે આ ઉત્તમ કાર્ય મને અભ્યદય કરાવશે પણ એ વ્યક્તિની અજ્ઞાનતા છે. ખરેખર જોઈએ તો ધર્મબુદ્ધિથી કરાયેલી હિંસાદિ ક્રિયા પણ નરકાદિનું જ કારણ બને છે. अण्णाणपरीसह - अज्ञानपरिषह (पु.) (અજ્ઞાન પરિષહ, જ્ઞાન ન આવડવાથી ઉત્પન્ન દુઃખ સહવું તે, બાવીસ પરિષહો પૈકીનો એક પરિષહ) સાધુ બન્યા પછી બાવીસ પરિષહોને સમતા ભાવે સહન કરવા અનિવાર્ય બને છે. તેમાં અજ્ઞાન પરિષહ પણ છે. “મને તો ઘણો અભ્યાસ કરવા છતાં જ્ઞાન ચઢતું જ નથી. મને વ્યાખ્યાન આપતા આવડતું જ નથી.' એમ મનોમન દુભાયા કરવું તે અજ્ઞાન પરિષહ છે. મુનિઓ આ પરિષદને સમતાથી સહન કરીને, પરિષહજય દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો વિપુલ ક્ષયોપશમ કરે છે. अण्णाणपरीसहविजय - अज्ञानपरिषहविजय (पुं.) (અજ્ઞાનપરિષહ પર વિજય મેળવવો તે) “આ મુનિ તો અજ્ઞ છે અથવા પશુ સરીખા છે.” એવા એવા કઠોર વચનો સહન કરવા છતાં વળી, ઘોર તપસ્યા કરવા છતાં અને ‘નિત્ય અપ્રમત્તભાવે સંયમનું સુંદર પાલન કરું છું તેમ છતાં હજુ સુધી મને જ્ઞાનાતિશય આવ્યો નથી.' એમ જે ચિંતવવું તેને અજ્ઞાનપરિષહ કહે છે. તેના પર વિજય પામવો એટલે સહન કરીને આત્મપરિણતિ ઘડવી તે અજ્ઞાનપરિષહવિજય છે. अण्णाणफल - अज्ञानफल (त्रि.) (જ્ઞાનાવરણીય કર્મરૂપે અજ્ઞાનતાનું ફળ, ધર્માચાર્ય-ગુરુ-શ્રુતજ્ઞાન નિંદા સ્વરૂપ જ્ઞાનાવરક કમ) ઉત્તરાધ્યયનસૂત્રના બીજા અધ્યયનમાં પ્રભુ મહાવીરે મુમુક્ષુઓને ઉદ્દેશીને જણાવ્યું છે કે, હે ભવ્યો! જો તમને સમ્યજ્ઞાન પામવાની ઇચ્છા હોય તો તમે પોતાના ધર્માચાર્ય-ધર્મગુરુ, જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવાનું સર્વથા છોડીને તેમની ભારોભાર પ્રશંસા કરો. 369 Page #411 -------------------------------------------------------------------------- ________________ મUITUTયા - અજ્ઞાનતા (સ્ત્રી.) (અજ્ઞાનતા, અજાણપણું) ભગવતીજીસુત્ર જૈનાગમોમાં સૌથી વધુ કદાવર ગ્રંથ છે. એટલું જ નહીં દ્રવ્યાનુયોગનો અત્યન્ત વિશાળ ખજાનો છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને ઉદ્દેશીને જે તત્ત્વજ્ઞાન પીરસ્યું છે તે ત્રણે જગતમાં અદભૂત છે. તેની અંદર અજ્ઞાનતાની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે, જે સ્વરૂપથી ઉપલબ્ધ નથી થતું તે અજ્ઞાન છે. અર્થાત જે પદાર્થ-વસ્તુ યથાસ્વરૂપે હોય તે સ્વરૂપે આત્મામાં ન જણાય અથવા વિપરીતપણે જણાય તે અજ્ઞાનતા છે. કેટલી સચોટ વ્યાખ્યા છે મારા પ્રભુ શ્રીવીરની. મuTUદ્ધિ - અજ્ઞાનત્નશ્રિ (સ્ત્રી.) (અજ્ઞાનની લબ્ધિ-પ્રાપ્તિ, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્મામાં થતું અજ્ઞાન) ભગવતીજીસૂત્રમાં ગુરુ ગૌતમસ્વામી પ્રભુ વીરને પૂછે છે કે, હે પ્રભુ! લોકમાં અજ્ઞાનલબ્ધિ કેટલા પ્રકારની છે? ત્યારે પ્રભુએ કહ્યું કે, હે ગૌતમ! આ લોકમાં અજ્ઞાનલબ્ધિ ત્રણ પ્રકારની છે. યથામતિ અજ્ઞાનલબ્ધિ, શ્રત અજ્ઞાનલબ્ધિ અને વિભંગ અજ્ઞાનલબ્ધિ. મUTIONવા () - મજ્ઞાનવાલિ (ત્રિ.). (અજ્ઞાનને શ્રેયસ્કર માનનાર વાદી, અજ્ઞાનવાદી). સૂત્રકૃતાંગસૂત્રમાં વિવિધ ધર્મદર્શનના વાદીઓની ચર્ચા પ્રાપ્ત થાય છે. તેમાં અજ્ઞાનવાદીનો એક પ્રકાર પણ વર્ણવ્યો છે. જેમ કે આ જગતમાં હેયોપાદેય રૂપે પદાર્થોનું વિશ્લેષણ કરનારા મતિજ્ઞાનાદિ પાંચ પ્રકારના જ્ઞાન વિદ્યમાન હોવા છતા એની ભારોભાર નિંદા કરીને અથવા તો તેમાં દોષ દેખાડીને એકમાત્ર અજ્ઞાનતા એ જ આત્મહિત માટે શ્રેયસ્કર છે. એવું માને તે અજ્ઞાનવાદી છે. મUU//-મજ્ઞાનશાસ્ત્ર (જ.) (ભારત કાવ્ય નાટ્યશાસ્ત્રાદિ લૌકિક શ્રુતશાસ્ત્ર) મvoirf ( ) - અજ્ઞાનિન (ત્રિ.). (અજ્ઞાન જેને હોય તે, અજ્ઞાનવાદી, મિથ્યાજ્ઞાની, જ્ઞાન નિહ્નવવાદ) જૈનાગમસૂત્રોમાં ઉત્તરાધ્યયનસૂત્રને ખૂબ જ મહત્વ અપાયું છે. તેનું ચાર મૂળસૂત્રોમાં સ્થાન છે. કહેવાય છે કે એમાં પ્રભુ શ્રીમહાવીરનો અંતિમ ઉપદેશ અસલ સ્વરૂપે પીરસાયેલો છે. તેમાં જ અજ્ઞાની વિશે કહેવાયું છે કે અજ્ઞાની જીવ અસંખ્ય કોડાકોડી સાગરોપમ કાળમાં જે કર્મ ખપાવે છે તે કર્મ ત્રણ ગુપ્તિએ સમિત જ્ઞાની આત્મા શ્વાસોશ્વાસમાં અર્થાતુ ક્ષણભરમાં ખપાવી લે છે. મUOT (2) fણય - અજ્ઞાનિન (કું.) (જે જ્ઞાન નથી તે અજ્ઞાન જેને છે તે-અજ્ઞાની, અજ્ઞાનવાદી, મિથ્યાજ્ઞાનમાં માનનારો) સમાજ્ઞાનિક (પુ.) (અજ્ઞાનતામાં રાચનારો, અજ્ઞાન જ જેનું પ્રયોજન હોય તે, સમ્યજ્ઞાનરહિત). અજ્ઞાનવાદીઓ પોતાની જાતને હોશિયાર માનતાં કહે છે કે, અમે જ સર્વશ્રેષ્ઠ છીએ. કારણ કે જ્ઞાનીઓ જે કહે છે તે તો અસત્યભૂત છે. તેઓ પોતે પણ પરસ્પર અસંબદ્ધ અને વિરુદ્ધ બોલનારા તથા અયથાર્થવાદી છે. જેમ કે તેઓ એકમતે થઈ કશું કહી નથી શકતા. દા. ત. આત્મા એક છે કે અનેક, તે સર્વગત છે કે અસર્વગત, મૂર્ત છે કે અમૂર્ત ઇત્યાદિ તત્ત્વની બાબતોમાં તેઓ એકવાક્યતાવાળા નથી. બધા પોત પોતાની રીતે જુદું જુદું બોલે છે. માટે અમે જે અજ્ઞાનવાદને માનીએ છીએ તે બરાબર છે. अण्णाणियवाइ (ण) - अज्ञानिकवादिन् (पुं.) (અજ્ઞાનવાદી, જ્ઞાનમાં દોષ દેખાડી અજ્ઞાનને જ શ્રેષ્ઠ માનનાર વાદી) સ્થાનાંગસૂત્રાદિમાં કહ્યું છે કે, જેઓ મિથ્યા જ્ઞાનમાં રાચનારા છે, જેને સમ્યજ્ઞાન નથી થયું તેવા અજ્ઞાની બાળજીવો આ જગતમાં પ્રચુર માત્રામાં વિદ્યમાન છે જેઓ પોકારી પોકારીને કહે છે કે, આ દુનિયામાં અજ્ઞાન જ શ્રેયસ્કારી છે એમ તમે પણ માનો. અUUUત () - અજ્ઞાત (ત્રિ.) (સમ્યગુ અવધારેલું નહીં તે, અનુમાનથી વિષયભૂત કરેલું ન હોય તે, અવિદિત) પંચાશક ગ્રંથમાં મુનિની નિર્દોષ ગોચરીના અધિકારમાં કહ્યું છે કે, પોતે પૂર્વાવસ્થામાં રાજા હોય અથવા બહુમોટા શ્રીમંત પરિવારમાંથી 370 Page #412 -------------------------------------------------------------------------- ________________ દીક્ષિત થયા હોય પરંતુ તેઓ જ્યારે ભિક્ષાચર્યા માટે ગૃહસ્થોને ઘરે જાય ત્યાં પોતે રાજાદિ હતા તેવા લોકોને પૂર્વપરિચય ન આપે. મUાત (2) 37 - અજ્ઞાતોચ્છ (.) (વિશુદ્ધ ઉપકરણ ગ્રહણ કરવા તે 2. ભિક્ષાર્થે પરિચય ન કરવો તે). વ્યવહારસૂત્રમાં અજ્ઞાતોચ્છની વ્યાખ્યા કરતા કહ્યું છે કે અજ્ઞાતોચ્છ બે પ્રકારે છે. એક દ્રવ્યથી અને બીજો ભાવથી. દ્રવ્ય અજ્ઞાતોચ્છના અનેક પ્રકાર છે. જેમ કે તાપસો વગેરે ભિક્ષાર્થે ગૃહસ્થને ઘરે ગયા હોય ત્યાં પોતાના નિયમ પ્રમાણે એક ચમચામાં જેટલો ભાત સમાય તેટલું જ ગ્રહણ કરે ઈત્યાદિ. તથા ભાવથી અજ્ઞાતોચ્છ એટલે પ્રતિમાધારી સાધુ ભગવંત ગોચરીએ જાય ત્યારે ગૃહસ્થને એ જાણ નથી હોતી કે આજે ભગવંત કેટલી દત્તી ગ્રહણ કરશે. અર્થાતુ ધારણાની જાણ કર્યા વગર લેવું તે. મUIZ (2) રથ - અજ્ઞાતવર (કું.) (સૌજન્યાદિ ભાવ જણાવ્યા વિના સંચરે તે 2. અજ્ઞાત રહીને ગવેષણા કરનાર 3. અજ્ઞાત ઘરમાં ગોચરીએ જઈશ એવી પ્રતિજ્ઞાવાળોસાધુ). अण्णातपिंड - अज्ञातपिण्ड (पुं.) (અજાણ્યા ઘરની ગોચરી, અન્ત-પ્રાન્તરૂપ ભિક્ષા) સુત્રકતાંગસુત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રતિમાઓને વહન કરનારા મહામુનિવરોની ગોચરી પણ એટલી જ વિશુદ્ધ હોય છે. તેઓ અજ્ઞાત કુળમાંથી દોષરહિત ભિક્ષા લેતા હોય છે. પોતે પ્રતિભાધારી છે કે વિશિષ્ટ લબ્ધિવંત છે કે રાજા હતા એવો કોઈ પૂર્વપરિચય આપ્યા વિના ગૃહસ્થને ત્યાંથી સ્વાભાવિકપણે રહેલો અન્ત-પ્રાન્ત આહાર ગ્રહણ કરી લાવતા હોય છે. अण्णादत्तहर - अन्यादत्तहर (त्रि.) (અન્યો દ્વારા નહીં આપેલાને હરણ કરનાર 2. પ્રામાદિમાં ચોર્ય કર્મ) મUST (1) (ર) - કચાશ (ત્રિ.) (બીજાની સમાન, અન્ય સદેશ) જગતમાં જે વસ્તુની ઉપમા આપી શકાય તે વસ્તુ અન્ય સદશ હોઈ શકે છે. પણ જેની કોઈ ઉપમા આપી જ ન શકાય તેવી વસ્તુ અનુપમેય અર્થાત જગતમાં એના જેવી કોઈ બીજી વસ્તુ ન હોઈ તે અન્યાદશ નથી હોતી. જેમ કે મોક્ષ. ગUTય - મચાવ્ય (ત્રિ.) (અન્યાયી, ન્યાયરહિત, ન્યાય વિરુદ્ધ). મUNIયમણિ () - અન્યાશ્ચમાષિન (ત્રિ.) (અન્યાયયુક્ત બોલનાર, જેમ તેમ બોલનાર, ન્યાય વિરુદ્ધ બોલનાર) જેઓ અસત્ય બોલવાના જ સ્વભાવવાળા છે તેઓ કોઈ દિવસ વિશ્વસનીય બની ન શકે. સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે જેઓ ઝઘડાળું સ્વભાવના અને વક્રતાયુક્ત છે વળી ન્યાયવિરુદ્ધ બોલનારા છે તેઓ કદી પણ ઝઘડા ટંટાને શાંત પાડી શાંતિ સુલેહ કરી શકતા નથી. મUUITયથી - માતા (સ્ત્રી.) (અજ્ઞાતપણું, યશ-કીર્તિની કામનાથી તપ વગેરેનું ન પ્રકાશવું તે) આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં હ્યું છે કે જેણે પૂર્વમાં પરિષદોને જીત્યા છે એવા આરાધકે ઉપધાન તપ કરવો તે પણ અન્ય લોકો જાણે તે રીતે નહીં પરંતુ પ્રચ્છન્ન-ગુપ્તપણે રાખવો. કારણ કે લોકોને જો ખબર પડે તો પોતાને માનાદિનો સંભવ રહે છે. अण्णायवइविवेग - अज्ञातवाग्विवेक (पुं.) (વાણીના વિવેકને ન જાણનારો, સદસતુ વાણીના વિવેકથી રહિત) દ્વત્રિશદ્ દ્વાત્રિશિકામાં વાણીના વિવેકને ન જાણનારાની વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. તેમાં લખેલું છે કે પોતાને પંડિત માનનારો તથા સાચી ખોટી વાણીના વિવેકથી શૂન્ય વ્યક્તિના વચનમાં તત્ત્વવિસ્તાર તો ખૂબ હોય છે. પણ હૃદયમાં આશીવિષ ઝેર જ હોય છે. 371 Page #413 -------------------------------------------------------------------------- ________________ अण्णायसील - अज्ञातशील (त्रि.) (પંડિત પણ જેનો સ્વભાવ જાણી ન શકે તે, અબ્રહ્મચારી સ્ત્રી) અજ્ઞાતશીલ એ બ્રહ્મચર્યનો વિરોધી શબ્દ છે. જે સ્ત્રીઓએ બ્રહ્મસ્વરૂપ શીલને અંગીકાર કર્યું નથી અથવા પંડિતો પણ જે નારીના શીલ સ્વભાવને જાણી ન શકે તેવી સ્ત્રીને અજ્ઞાતશીલા કહી છે. અથવા તો કુત્સિત શીલવાળી સ્ત્રીને પણ અજ્ઞાતશીલ કહે છે. अण्णारंभणिवित्ति - अन्यारम्भनिवृत्ति (स्त्री.) (કૃષ્ણાદિ આરંભનો ત્યાગ, ખેતી વગેરે આરંભનો ત્યાગ) જેનો આત્મા સંસારના યથાર્થ સ્વરૂપને જાણી બેઠો છે તેવો આત્મા સંસારને વધારનારા કોઈપણ કાર્યને વિચારીને ત્યાગી દેતો હોય છે. ભગવાનના દશ શ્રાવકો સંસારના ભાવોને પ્રભુ મુખે શ્રવણ કરી યથાતથ્ય જાણી સર્વ આરંભ સમારંભોનો ભલીભાંતિ ત્યાગ કરીને સંવરભાવમાં આવી ગયા હતા. શાસ્ત્રકારોએ પણ ઉપાસકદશાંગમાં તેમના આચાર વિચારોની પ્રશંસા કરી છે. अण्णावएस - अन्यापदेश (पुं.) (આ અનાદિ બીજાનું છે તેમ વ્યપદેશ-કથન કરવું તે, ભિક્ષાદિ સામગ્રી ન આપવાની બુદ્ધિએ આ બીજાનું છે તેમ બહાનું કરવું તે) પોતાને ત્યાં સાધુ મહાત્મા વહોરવા પધાર્યા હોય અને રસોઈઘરમાં ભોજન સામગ્રી પણ તૈયાર હોય છતાં હૃદયમાં વહોરાવવાના ભાવ ન હોય ત્યારે વ્યક્તિ સાધુને ન આપવાની બુદ્ધિથી પ્રેરિત થઈ તેઓ સાંભળે તે રીતે આ તો બીજાનું છે એમ કહી સાધુને વચન વિશ્વાસ પેદા કરાવવાની મૂર્ખામી કરતો હોય છે. શાસ્ત્રો કહે છે કે એ જીવ એવું કુત્ય કરીને ભયંકર અન્તરાય કર્મ બાંધે છે. જાય - વૂત (ત્રિ.) (યુક્ત, સહિત). છાયાવર - ત્રિપુત્ર () (અગ્નિકાપુત્ર નામે એક ખ્યાતનામ જૈન મુનિ) દક્ષિણમથુરાના નિવાસી જયસિંહ નામના વણિકની અગ્નિકા નામક પુત્રી અને દેવદત્તથી થયેલા પુત્રનું નામ અગ્નિકાપુત્ર હતું. તેઓ નાની વયે દીક્ષિત બની ગચ્છાચાર્ય થયા હતા. તેમને પુષ્પચૂલા નામક સાધ્વી આહાર પાણી લાવી આપતાં હતાં. તે સાધ્વી કેવલી બન્યા પછી પણ તેયાવચ્ચ કરતા રહ્યા. આચાર્યશ્રીને ખબર પડતા તેમને પશ્ચાત્તાપ થયો અને અલ્પ સમયમાં ગંગા નદી ઊતરતા અન્તઃકૃત કેવળી બન્યા હતા. તેમનો વિસ્તૃત વૃત્તાન્ત વિવિધ તીર્થકલ્પ અને સંથારગ પન્નામાં પ્રાપ્ત થાય છે. મurt (રેશી-સ્ત્રી.) (દેરાણી 2. પતિની બહેન-નણંદ 3. પિતાની બહેન-ફોઈ) મvy - મત્ત (ત્રિ.). (સ્વભાવ વિભાવનો અજાણ, નિબંધ, મૂખ) જેમ શૂકર - ભૂંડ વિષ્ટામાં જ આનંદે છે તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનતામાં જ રાચતો હોય છે. પરંતુ જે આત્મતત્ત્વનો જાણકાર છે, સ્વભાવ વિભાવની વિવેચના કરવામાં નિપુણ છે તેવો જ્ઞાની આત્મા માનસરોવરમાં મહાલતા હંસની જેમ જ્ઞાનમાં રમણતા કરે. છે. મા () ઇT (7) - ચોચ (a.) (અન્યોન્ય, પરસ્પર, એક બીજાનું) अण्णेसणा - अन्वेषणा (स्त्री.) (માર્ગણા-ખોજ 2. પ્રાર્થના 3. ઉપયોગપૂર્વક ભિક્ષાદિ લેવા તે) આપણને ભૂખ લાગે તો શું કરીએ છીએ? ફટ દઈને ખાવાનું લઈ બેસી જઈએ છીએ, ખરું ને! પણ આપણા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને સ્વાધ્યાય કરતા કરતા ભૂખ લાગે ત્યારે તેઓ શું કરે છે તે ખબર છે? તેઓ પોતાની પાસે તો ખાવા પીવાનું કશું જ રાખતા નથી હોતા. તેથી ગોચરીનું અન્વેષણ થાય તે માટે પણ તેમને કડક નિયમો હોય છે. તે પણ 42 પ્રકારના નિયમો. તે બધાનું કડક પાલન કરીને ગોચરી પાણી લાવે અને પછી પણ આપણી જેમ ઝાપટવા ન બેસતા માંડલીના પાંચ નિયમોનું પાલન કરતા રાગ 372. Page #414 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ રહિતપણે જમે અર્થાત્ વાપરે. બોલો છે ને અઘરું આચરણ! માટે જ આપણને તેમનો ઉપદેશ હૃદયંગમ થાય છે. ૩પતિ () - મણિન (ત્રિ.) (ખોજ કરવાના સ્વભાવવાળું, ગવેષણા કરનાર, માગણી કરનાર) अण्णोणंतरिअंगुलिअ- अन्योन्यान्तरितालिक (त्रि.) (એકબીજાને આંતરે રહેલી છે આંગળી જે બન્નેની તે, અવ્યવહિત-વચ્ચે અંતરરહિત આંગળીયોવાળા) આપણે પ્રભુદર્શન વખતે કે ચૈત્યવંદન કરતી વખતે બે હાથ જોડીએ છીએ. તે માટે પણ ચૈત્યવંદન ભાષ્યમાં વિધાન-માર્ગદર્શન કરેલું છે કે બન્ને હાથની આંગળિયોને એવી રીતે જોડવી કે તે પરસ્પર સરખી જોડાઈ જાય. વચ્ચે અંતર ન રહે તેમ જોડવી જોઈએ. अण्णोण्णकार - अन्योन्यकार (पु.) (પરસ્પર વેયાવચ્ચ કરવું તે). જેમ સંયુક્ત કુટુંબમાં રહેતી ગૃહિણીઓ રસોઈ બનાવવામાં પરસ્પર એકબીજાને સહયોગ કરે છે તેમ ઉપાશ્રયમાં રહેલ સાધુ પાસે અન્ય સાધુ ભગવંત આવે ત્યારે ત્યાં રહેલા સાધુ તેમની સાથે જઈ ગોચરી પાણી લાવીને પરસ્પર એકબીજાની ભક્તિ કરે છે. अण्णोण्णगमण - अन्योन्यगमन (त्रि.) (અન્યોન્ય ગમન કરવા યોગ્ય) अण्णोण्णजणिय - अन्योन्यजनित (त्रि.) (પરસ્પર કરેલું, સામ સામે કરેલું) પ્રશ્નવ્યાકરણસૂત્રના બીજા સંવર દ્વારમાં કહેવામાં આવ્યું છે કે, હાસ્ય એ પરસ્પર જનિત છે. સામે કોઈ નિમિત્ત હોય તો જ હાસ્ય સંભવે, તેમ પરસ્પર કોઈ હોય તો જ કર્મ સંભવે છે. અર્થાત્ કર્મ પણ પરસ્પરથી જનિત છે. માટે સાધકને ઉપયોગપૂર્વક રહેવા જણાવેલું છે. अण्णोण्णपक्खपडिपक्खभाव - अन्योन्यपक्षप्रतिपक्षभाव (पुं.) (અન્યોન્ય-પરસ્પરનો પક્ષ પ્રતિપક્ષ ભાવ, પરસ્પર પક્ષવિરોધ). જેમ મીમાંસકો શબ્દને નિત્ય માનીને પોતાનો પક્ષ વાદી આગળ રજુ કરે છે તેમ બૌદ્ધો પણ એ જ શબ્દને લઈને તેને અનિત્ય કહી પોતાનો પ્રતિપક્ષ રજુ કરે છે. આમ મીમાંસકોનો શબ્દ માટે નિત્યતાનો પક્ષ, એ જ બૌદ્ધોનો અનિત્યતાનો પક્ષ થયો તેમ જાણવું. अण्णोण्णपग्गहियत्त - अन्योन्यप्रगृहितत्व (न.) (પદ સાથે પદની અને વાક્ય સાથે વાક્યની પરસ્પર સાપેક્ષતા, પરસ્પર સાપેક્ષ વાક્ય બોલાયતે 2. વચનાતિશયનો ૧૭મો ભેદ) પરમાત્માની વાણીના પાંત્રીસ ગુણો વર્ણવ્યા છે. તેમાં અન્યોન્યપ્રગૃહિતત્વ નામનો ગુણ પણ સમાયેલો છે. અર્થાત્ પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે તેમની વાણીનું એક એક પદકે એક એક વાક્ય પરસ્પર સાપેક્ષ હોય. તેમાં એકબીજાની બાધકતા ન હોય. દેવ, મનુષ્ય અને તિર્યંચોને સમજવામાં ક્યાય અર્થવિસંગતિ ન થાય. પરમાત્માની વાણીની આ અદૂભૂતતા બીજે ક્યાંય ન હોય. अण्णोण्णमूढदुट्ठातिकरण - अन्योन्यमूढदुष्टातिकरण (न.) (મૂઢ અને દુષ્ટની પરસ્પર ક્રિયામાં પ્રવૃત્તિ થવી તે, મૂઢ અને દુષ્ટની તથાવિધ ક્રિયામાં ફરી ફરી પ્રવૃત્તિ થાય તે). પંચાલકજી ગ્રંથમાં અન્યોન્યમૂઢદુષ્ટાતિકરણની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં મૂઢ અને દુષ્ટ પુરુષોની તથાવિધ પ્રવૃત્તિમાં વારંવાર પ્રવૃત્તિ કરાય તે અન્યોન્યમૂઢદૃાતિકરણ છે. જેને પાંચમી થિસદ્ધિ નિદ્રાવશ જીવનું વર્તન ગયું છે. તેમાં દુતિકરણ. કષાયથી અને વિષયથી એમ બે પ્રકારે બતાવેલા છે. अण्णोण्णसमणुबद्ध - अन्योन्यसमनुबद्ध (त्रि.) (પરસ્પર જોડાયેલું, એકબીજાને અનુસરેલું) કહેવાય છે કે, ધ્યાન કરવામાં સ્વયં એકલો વ્યક્તિ જોઈએ જ્યારે ગીત ગાવામાં ઓછામાં ઓછા બે જણ જોઈએ. એટલે કે ગાનમાં ઓછામાં ઓછા બે જણ જો હોય તો તેઓ પરસ્પર એકબીજાને સૂર પૂરાવતા રહી ગીત-ગાન સારી રીતે કરી શકે છે. 313 Page #415 -------------------------------------------------------------------------- ________________ अण्णोण्णसमणुरत्त - अन्योन्यसमनुरक्त (त्रि.) (અન્યોન્ય અનુરાગી, પરસ્પર મિત્ર) ભગવાન ઋષભદેવના પૌત્ર શ્રેયાંસકુમારને પિતામહ શ્રી ઋષભદેવ પર સહજપણે પ્રીતિ અનુભવાતી હોઈ તેમને જિજ્ઞાસા થઈ અને ભગવાનને પૂછયું, ત્યારે પ્રભુએ તેમનો બન્નેનો ભવોભવનો પરસ્પર અનુરાગવાળો મિત્ર, પત્ની, સારથી વગેરેનો સંબંધ વર્ણવ્યો હતો. अण्णोण्णसमाधि - अन्योन्यसमाधि (पुं.) (પરસ્પર સમાધિ). પોતાના વિશાળ સમુદાયમાં રહેનારા સાધુને જેમ સમાધિ સુલભ હોય છે તેમ પરસ્પર અનુકૂળ થઈને રહેનારા સંયુક્ત કુટુંબીને ચિત્તશાંતિ, સુખ, સમાધિ સુલભ હોય છે. કુટુંબના દરેક સભ્યોનો આપસમાં સહયોગી વ્યવહાર હોય તો ઘર સ્વર્ગીય સુખ આપી શકે છે. अण्णोवएस - अन्योपदेश (पुं.) (નાસ્તિકવાદી, લોકાયત). નાસ્તિકવાદી આત્માના અસ્તિત્વને સ્વીકારતો નથી. પ્રત્યક્ષ નથી તેવી કોઈપણ બાબતને નકારી કાઢે છે. તે ભલે ન સ્વીકારતો હોય. સ્વર્ગ નરકાદિને પણ નકારી કાઢતો હોય. પરંતુ તે પણ આસ્તિકની જેમ એક આત્મા તો છે જ, માટે એવા નાસ્તિકો પ્રત્યે સુગ ન ધરાવતા તેની ભાવદયા ચિંતવવી એ જ આરાધક આત્માનું કર્તવ્ય છે. માનસિકરૂપે પણ ધિક્કારભાવ તો ન જ રખાય. મોત્રિ (રેશી-ત્રિ.) - મુન (થા.) (પાલન કરવું 2. ગ્રહણ કરવું 3, ખાવું, ભોજન કરવું). પ્રાકૃતભાષામાં ભુજ ધાતુનો “અહ” આદેશ થાય છે. આ ધાતુના અનેક અર્થો પૈકી એક અર્થ “ભોગવવું' એવો પણ છે. નીતિકારે લખ્યું છે કે, યુવાવસ્થામાં સુખ-સાહ્યબી ભોગવવી તો બધાને સારી લાગે પરંતુ, વૃદ્ધાવસ્થામાં પહોંચેલા જીવને કમનસીબે સેંકડો દુઃખો ભોગવવાના આવે ત્યારે જરાય સારા નથી લાગતા છતાં ભોગવવા તો પડે છે. અહો! કર્મવૈચિત્ર્ય. મયંતી - મુન્નાના (ત્રી.) (ભોજન કરતી) મય - માવ (.) (જેના વડે કર્મ ગ્રહણ કરાય તે-આશ્રવ, પાપનું દ્વાર, કર્મબંધના કારણો, કર્મ આવવાનો માર્ગ). પ્રશ્નવ્યાકરણસૂત્ર આગમમાં આશ્રવ દ્વારમાં આશ્રવની સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે જે જે કારણોથી કર્મ આત્મામાં શ્રવે એટલે ચોંટે, તેથી કર્મનો આત્મા સાથે થતો મેળાપ એ જ આશ્રવ છે. તેથી હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહાદિ આશ્રવના ઉપાદાનભૂત કારણો છે. માટે જ પ્રભુએ કર્મના ઉપાદાનભૂત હિંસાદિનો પ્રતિબંધ ફરમાવ્યો છે. સદ્દવિ - આવવર (.). (કર્મનું ઉપાદાન-ગ્રહણ કરનાર, કર્મબંધ કરનાર) આશ્રવકર કોને કહેવાય તે માટે સ્થાનાંગસૂત્રના સાતમાં ઠાણમાં લખ્યું છે કે અપ્રશસ્ત એવા મન-વચન-કાયાના યોગોથી પ્રાણાતિપાત એટલે હિંસાદિ કાર્ય કરવાની પ્રવૃત્તિ થાય છે. જેથી અશુભ કર્મબંધ રૂપ આશ્રવકર થાય છે. એને અપ્રશસ્તમનોવિનયનો એક ભેદ પણ કહ્યો છે. अण्हयभावणा - आश्रवभावना (स्त्री.) (અનિત્યાદિ 12 ભાવનાઓ પૈકીની સાતમી ભાવના, આશ્રવભાવના) જો તમારે દુઃખમય પરિસ્થિતિમાં સુખ શાંતિ અને આત્મસમૃદ્ધિનો સ્વાદ ચાખવો હોય તો અનિત્યાદિ બાર ભાવનાઓનો આસ્વાદ 374 Page #416 -------------------------------------------------------------------------- ________________ રોજે રોજ લેતા રહેવું જોઈએ. આ બારેય ભાવનાઓથી ભાવિત આત્મા ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ સમતાભાવ રાખી શકે છે. અનિત્ય અશરણાદિ બારભાવનાઓની સાથે મૈત્યાદિ ચાર ભાવનાઓને ભાવીને આરાધક આત્મા સદૈવ સુખાનુભવમાં લીન રહેતો હોય છે. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ ઉક્ત સોળ ભાવનાઓને ખૂબ જ સુંદર ગેયકાવ્યમાં રચી છે. માપન - મન્નાનવિક (ન.) (સ્નાન ન કરવું તે, અસ્નાન) જૈન મુનિવરો જ્યારથી દીક્ષિત થાય છે ત્યારથી માવજીવન બાહ્ય શૌચ-સ્નાનાદિકનો પરિત્યાગ કરે છે. તેઓ ક્યારેય પણ શરીર સત્કાર હેતુ સ્નાનાદિક કરતા નથી. છતાં પણ સંસારીયો કરતાં વધુ સ્વસ્થ રહી શકે છે તે એમના બ્રહ્મચર્યના પ્રભાવે જ. મત - સત્ (કું.) (અક્ષપાદ સંમત શિવ, સૃષ્ટિસંહારક હોઈ જગતને જે ખાય છે તે) તિંત - પ્રતત્ર (ત્રિ.). (કારણને આધીન નથી તે, વિવફાધીન ન હોય તે 2. અનુભવસિદ્ધ ક્રિયા 3. ખૂબ, અત્યન્ત). શબ્દશાસ્ત્રમાં “અત’ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, જે વિચારણીય નિયમની કોટિથી બહારની વસ્તુ હોય, જે અનિવાર્યપણે બંધનની કોટિમાં ન આવતી હોય તે વસ્તુ અથવા સૂત્રની અપેક્ષારહિત કે અનુભવસિદ્ધ ક્રિયાને અતત્ર કહેવાય છે. મતદાન - તર્જનીય (ત્રિ.). (અનભિલષણીય, ન ઈચ્છવા યોગ્ય, ન ચાહવા લાયક) સંસારમાં રહેનારને વ્યવહાર કુશળતા ચાહવા યોગ્ય છે, કરવા યોગ્ય છે. ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામ અભિલષણીય છે. મુમુક્ષુએ સત્યની ખોજ ચાહવા યોગ્ય છે. તેમ સાધુ ભગવંતે સંયમનો સાર-આત્મશુદ્ધિ ઇચ્છવા યોગ્ય જ નહીં પણ અવશ્ય કરવા લાયક છે. अतक्किओवट्ठिय - अतर्कितोपस्थित (न.) (ફળાદિના વગર ઉદેશે થયેલી અર્થપ્રાપ્તિનો સંયોગ) अतक्किओवहि- अतर्कितोपधि (पुं.) (અણચિંતવી ઉપધિ, અતર્કણીય ઉપ0િ) વ્યવહારસૂત્રના આઠમા ઉદેશામાં લખ્યું છે કે, સાધુ-સાધ્વીજી ભગવંતોએ રાખવાની વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ કે જેની કોઈ સંભાવના ન કરતું હોય કે જેની વિશેષ પ્રકારે કોઈ વ્યક્તિ પરિભાવના ન કરતું હોય તેવી ઉપધિને રાખે તેને અતર્કિતોપધિ કહે છે. તિનાથ - અજ્ઞાત (ત્રિ.) (અતુલ્ય જાતીય, અસમાન જાતિનું). તન્નાથા - માતજાતા (સ્ત્રી.) (અસમાન જાતની-પ્રકારની કરાતી પારિષ્ઠાપનિકા) જૈનાગમગ્રંથોમાં પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની આહાર વિહાર ચર્યાની ખૂબ ઊંડાણ પૂર્વકની વિવેચનાઓ કરવામાં આવી છે. તેઓને જેમ આહાર, વસ્ત્ર, પાત્રાદિ સંયમોપકરણને વિધિવત્ ગ્રહણ કરવાની વાત છે તેમ વિધિવતું ઉત્સર્જન-ત્યાગ કરવાની વાતો પણ જીવહિંસાદિ દોષો ન સંભવે તેમ ખૂબ સૂક્ષ્મ વિચારણા સાથે કરવામાં આવેલી છે. મત - 3 તટ (ઈ.) (નાનો કિનારો, ટુંકો તટ-કિનારો) બૃહત્કલ્પસૂત્રમાં સાધુ સાધ્વીજીના સંયમ જીવનને લગતી આહાર વિહારાદિની ચર્ચાઓને પ્રસંગે વિહારના માર્ગોની પણ ચર્ચા કરેલી છે. તેમાં દાંડી, શેરી આદિ અનેક પ્રકારના વિહારમાર્ગોની વિવેચના કરેલી છે. તેમાં જેના બન્ને કિનારાઓ નાના હોય તેને માર્ગ કહ્યો છે. 375 Page #417 -------------------------------------------------------------------------- ________________ મતy - મતનુ(ત્રિ.) (શરીરરહિત, સિદ્ધ) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં સિદ્ધોના પંદર ભેદો બતાવ્યા છે. તેમાં સિદ્ધોના વિશેષણવાચી નામમાં એક નામ છે અતનુ. તનુ એટલે શરીર. જેના વિગ્રહ, દેહ, વપુ, કાયા વગેરે ઘણા નામો મળે છે. નથી જેને શરીર તે અતનું છે. એટલે સિદ્ધોને પાંચેય પ્રકારના શરીરોમાંથી એકેય શરીર નથી હોતું માટે તેઓ અશરીરી કહેવાય છે. શરીર એ સર્વ પ્રકારની ઉપાધિનું મુખ્ય સ્થાન કહેવાયું છે. अतत्तवेइत्त - अतत्त्ववेदित्व (न.) (સાક્ષાત્ વસ્તુતત્ત્વને નહીં જાણવાના સ્વભાવવાળો પુરુષ વિશેષ) अतत्तवेइवाय - अतत्त्ववेदिवाद (पुं.) (સાક્ષાત્ વસ્તુતત્ત્વને નહીં જાણવાના સ્વભાવવાળા અતત્ત્વવેદીનો બતાવેલો માગ) ધર્મસંગ્રહના પ્રથમાધિકારમાં કહ્યું છે કે, જે સાક્ષાત વસ્તુતત્ત્વને જોતો નથી કે જાણતો નથી તેવા પુરુષવિશેષના પ્રમાજ્ઞાન કરાવનારે કહેલ વસ્તુ તત્ત્વના વિસ્તારને અતત્ત્વવેદિવાદ એટલે અવગ્દર્શીવાદ કહેવાય છે જેને તેઓ દ્વારા સમ્યગ્વાદ પણ કહેવામાં આવ્યો છે. મત્તિય - મતાવિવશ (શિ.) (અવાસ્તવિક, તાત્ત્વિકાભાવ) ખકસુમ એટલે આકાશપુષ્પની કોઈ સ્થાપના કરે તો તે અવાસ્તવિક છે કારણ કે, તેવી કોઈ ચીજ જગતમાં છે જ નહીં, પરંતુ કોઈ કહે કે સ્વર્ગ, નરક કે મોક્ષ નામની કોઈ ચીજ આ દુનિયામાં દેખાતી નથી માટે છે જ નહીં, આમ બોલનાર પણ અવાસ્તવિક કહે છે. કારણ કે જે સ્વર્ગાદિ દેખાતા નથી પણ આગમ અનુમાનાદિ પ્રમાણોથી સિદ્ધ થતી વસ્તુ-તત્ત્વ હોઈ તે વસ્તુ માનવી જ પડે. મતા (કું.). (કુરુક્ક મલ્લાહ નામે એક પ્લેચ્છ બાદશાહ) તીર્થકલ્પ નામક ગ્રંથમાં લખ્યું છે કે, જેણે અણહિલ્લપુર પાટણનો કિલ્લો ભાંગ્યો, જેણે હરિવંખી ગામનું જિનાલય તોડ્યું તે તુક્કમલ્લાહ નામનો બાદશાહ ચૌલુક્યવંશીય ભીમદેવ રાજાનો સમકાલીન હતો. આમ વિધર્મી રાજાઓએ ઘણા જિનચૈત્યોનો નાશ કર્યો છે તેમ ઇતિહાસમાંથી જણાય છે. મતર - અતર (પુ) (જે તરી ન શકાય તે, અતર- સમુદ્ર 2. અસમર્થ 3. સાગરોપમ કાળ) જેમ સમુદ્રને તરવો અઘરો છે, જેમ મેરુપર્વતને ઓળંગવો કઠિન છે તેમ સંસાર સમુદ્રને તરવો પણ અઘરો છે. મહાસાગરની જેમ અતિગહન અને વિવિધ યોનિઓના વિસ્તારવાળો આ સંસારરૂપ સમુદ્ર જેણે ભુજાબળ તરી લીધો છે તે જ ખરો તરવૈયો છે. મતાંત - અતરત્ (ત્રિ.) (રોગી, ગ્લાન 2. અસહિષ્ણુ) જૈનશાસનમાં બાળ, ગ્લાન રોગી એવા સાધર્મિકોની સેવા શુશ્રુષા કરવા પર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. શાસ્ત્રગ્રંથોમાં ઠેર ઠેર વેયાવચ્ચનો મહિમા બતાવવામાં આવ્યો છે. સેવા વેયાવચ્ચ એક એવો અપ્રતિપાતી ગુણ છે જે યાવત મોક્ષ સિદ્ધિ અપાવે છે. મતવ - 3 તપસ્ () (તપ વગરનું, તારહિત, તપસ્યાનો અભાવ) બૃહત્કલ્પસૂત્રમાં લખ્યું છે કે, “અતવો ન રતિ મો' અર્થાત તપ વગર સુખ નથી. અન્ય ગ્રંથોમાં “તપણા નિર્નર , તપતા હિં રસિધ્ધતિ અર્થાતુ તપથી કઠિન કર્મો પણ નિર્ભર છે, નષ્ટ થાય છે અથવા તપથી શું શું સિદ્ધ નથી થતું. એટલે તપથી જે પણ સિદ્ધિ ચાહો તે શક્ય થાય છે. માટે તપનો મહિમા નિરાળો સમજવો. જે તપ વગરનો છે તે ખાલી ઘડા જેવો ઠાલો સમજવો. 376 Page #418 -------------------------------------------------------------------------- ________________ અતણી - અતિસી (ત્રી.) (વનસ્પતિવિશેષ, અલસી કે અતસીનો છોડ) અનુયોગદ્વારસુત્ર અને નિશીથસુત્રાદિમાં લખ્યું છે કે, અતસી એક પ્રકારની વનસ્પતિ છે. જે માલવદેશમાં થાય છે. તેની છાલ વલ્કલ જેવી હોય છે. તેનું અપર નામ તીસી પણ લોકમાં પ્રસિદ્ધ છે. ત૬ - અતથ (1., ત્રિ.) (અતથ્ય, મિથ્યા, અસદૂભૂત, જુઠું, અસત્ય) આચારાંગસૂત્રમાં સચ્ચારિત્રધારી સાધુ ભગવંતોના આચાર વિચારોના વર્ણન પ્રસંગે લખ્યું છે કે, પાંચસમિતિએ અને ત્રણ ગુપ્તિએ સંવત સાધુ ભગવંતનું વચન અતથ ન હોય તેમજ વચનના કોઈપણ દોષથી રહિત એટલે નિર્દોષ હોય છે. ધન્ય છે સાધુ ચરિત ને મતથ્ય (1.) (વિતથ, અસભૂત, ખોટું) મતUT - મતથા જ્ઞાન (જ.) (અયથાર્થ જાણનાર 2. મિથ્યાદૃષ્ટિનું જીવદ્રવ્ય 3. અલાતદ્રવ્ય) સ્થાનાંગસૂત્રના દશમા ઠાણમાં કહ્યું છે કે, મિથ્યાદષ્ટિ જીવને અતથાજ્ઞાનવાળો કહી શકાય છે. કારણ કે તેને જે બોધ છે તે વિતથ બોધ-જ્ઞાન છે. વિતથ એટલે જે વસ્તુ અથવા જે પદાર્થ આ જગતમાં જેવો છે તેવો તે ન જાણે પરંતુ જેવો નથી તેવો અયથાર્થપણે જ જાણે છે માટે. જેમ કે પુદ્ગલ-પદાર્થ નિત્યાનિત્ય છે પરંતુ તેને તે એકાત્તે નિત્ય અથવા એકાન્ત અનિત્ય જ માનતો હોય છે. માતાર - અતાર (ત્રિ.) (તરવાને અશક્ય, ન તરી શકાય તેવું અપાર). જેમ સ્વયંભૂરમણ સમુદ્રને કોઈ તરી શકે તેમ નથી. તેમ આ સંસારરૂપ સ્વયંભૂરમણ સમુદ્ર પણ નિસત્ત્વ જીવોને તરવો અશક્ય છે. માટે જ કહ્યું છે કે, “સંજમનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને... એને તો ભડવીર સત્ત્વશાળી જીવો જ આદરી શકે છે. તેનો પાર પામી શકે છે.. તારિખ - સતામિ (ર) (મુશ્કેલીથી તરી શકાય તેવું, દુસ્તરણીય, તરવાને દુઃશક્ય) સૂયગડાંગસૂત્રમાં આવે છે કે, “તે સંગમનુસ્મા પાતાના વમતાપિન અર્થાત્ મનુષ્યોના સ્વજન સંબંધો પાતાળ જેવા અતરણીય છે. સાંસારિક સંબંધોના તાણા વાણા એટલા તો ગહન છે કે, તેને પાતાળની ઉપમા આપી છે. તેમાંથી તો કોક વિરલા જ બહાર નીકળીને પોતાનું કલ્યાણ કરી શકે છે. બાકી સર્વલોક તેમાં જ રચ્યો પચ્યો રહી દુઃખોને અનુભવતો સબડ્યા જ કરે છે. મતારિ (તિ) સં - નતાશ (ત્રિ.) (તેના જેવું નહીં તે, તેવા પ્રકારનું ન હોય તે). સામાન્યજન પ્રવાહથી મુનિભગવંતો વિલક્ષણ હોય છે. સંસાર જે પ્રવાહ વહે છે તેથી બિલકુલ ઊલટા પ્રવાહે મુનિ ચાલે છે. આચારાંગસૂત્રમાં એક પ્રસંગે જણાવ્યું છે કે, “તરિલે મુળ મોહં' અર્થાત્ સંસારી જીવોથી ભિન્નવૃત્તિવાળા મુનિ સંસાર સાગરને વહેલા પાર કરી જાય છે. તિરૂટ્ટ - તિવૃત્ત (ત્રિ.) (અતિક્રાન્ત 2. વ્યાપ્ત 3. પોતાના કૃત્યને ન જાણનાર) જેમ બાળ અગ્નિને જાણતો નથી માટે કુતુહલથી એને પકડે છે અને પછી દાઝી જવાથી મોટેથી રડે છે. બસ એમ અજ્ઞાની જીવને પણ બાળ કહ્યો છે. તે કુકૃત્ય કર્યું જાય છે, પણ તે પ્રજ્ઞાશૂન્ય પોતાના અપકૃત્યને જાણતો નથી પછી તેના કટુ વિપાકોથી દાઝયા કરે છે. પછી લોકો આગળ પોતાના દુઃખડાં રડ્યા કરે છે. પણ તેનો કોઈ અર્થ ખરો? માટે અજાણતા પણ અપકૃત્ય કરતા વિચારજો. 377 Page #419 -------------------------------------------------------------------------- ________________ સિંતિ - અતિત્તિન (2) (અલાભ થયો હોવા છતાં પણ થોડું પણ જેમ તેમ ન બોલનાર સાધુ 2. કટુવચન સાંભળીને પણ શાંત રહેનાર) દશવૈકાલિકસૂત્રમાં એક ઠેકાણે કહેલું છે કે, જિનવચનનો અનુરાગી વ્યક્તિ કેવી હોય તો તેના જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે, તે અતિતિણ હોય અર્થાત તે પોતાને કોઈ જેમ તેમ બોલી જાય તો પણ શાંત રહેનારો હોય. પોતાને કોઈ લાભ ન થવાના કારણો જાણતો હોય તો પણ મનથી કચવાટ રાખ્યા વગર, હાયવોય કર્યા વગર પ્રશાન્તતાને આબાદ રાખી વિચરનારો હોય છે. તિવાઇ - સતાપક (ત્રિ.) (જેની ચાંચ તીક્ષ્ણ કે કઠણ નથી તેવું પક્ષી) વિવેયરો - ગત (નૈક્ષ)( ) વૈત (સ્ટી.) (પરમાધાર્મિક દેવો દ્વારા વિકવણા કરાયેલી નરકની એક નદી) નરકની માન્યતા નાસ્તિકવાદી સિવાયના પ્રત્યેક ભારતીય દર્શનોએ સમાન રીતે સ્વીકારેલી છે. તેમાં જૈન દર્શને તેના સાત પ્રકારો બતાવ્યા છે. રત્નપ્રભાદિ તેના નામો છે. આ નરકભૂમિઓમાં નારકીના જીવોને દુઃખો દેવા પરમાધાર્મિક જાતિના રૌદ્રપરિણામી દેવો લોહી-પરૂથી ઉકળતી નદીની વિકવણા કરે છે. તેમાં જીવોને ઊંચકીને ફેંકતા હોય છે અને વળી પાછા ડુબાડતા હોય છે. अतिट्ठपुरव - अदृष्टपूर्व (त्रि.) (પૂર્વમાં-પહેલા ક્યારેય ન જોયેલી હોય તે) આપણા જીવનમાં કો'ક એવી ઘટના બની જાય છે, જે પૂર્વે ક્યારેય આપણે જોઈન હોય કે જાણી પણ ન હોય ત્યારે આપણને આશ્ચર્ય પણ એટલું જ થાય અને અનુભવ પણ એવો જ થાય. તેમ જ્યારે જીવ સંસારમાં ક્યારેય ન પામ્યો હોય તેવું સમ્યક્ત પામે ત્યારે તેને પહેલા ક્યારેય ન થયો હોય તેવો આત્માનુભવ થાય છે. તે અનુભવને પાછો કોઈની સામે સંપૂર્ણ રીતે વર્ણવી પણ ન શકે. ત્તિ - અતુH (ત્રિ.). (અતૃપ્ત, અસંતુષ્ટ). પ્રશ્નવ્યાકરણસૂત્રમાં લખ્યું છે કે, જેનો સંસાર હજુ ઘણો બધો બાકી છે. એટલે કે જેઓની ચતુર્ગતિમાં જન્મ-મરણની રખડપટ્ટી ખૂબ લાંબીલચક છે તેવા ભવાભિનંદીજીવોને કામભોગો પ્રત્યે હંમેશાં અતૃપ્તિ જ રહે છે. તેઓ ક્યારેય પણ સંતુષ્ટિને પામતા નથી. ત્તિરૂપ - માતૃતાત્મ (ત્રિ.) (અભિલાષાવાળો, અતૃપ્તિવાળો જીવો પરમાત્મા મહાવીર કહે છે કે, જો તમારે મોક્ષ જોઈતો હોય તો અભિલાષાઓને છોડી દો. કોઈપણ પદાર્થની આકાંક્ષા કે અભિલાષા કે તૃષા જો સંઘરી રાખી હશે તો તમને તેની હયાતીમાં શાશ્વત સુખના ઠામ નહીં જડે. મુક્તિના દ્વાર જોજનો દૂર રહેશે. માટે સમજો. અને દુન્યવી અભિલાષાઓ છોડીને આત્મશુદ્ધિની અભિલાષા સેવતા થાઓ. ખરેખર એ જ સાચી અભિલાષા છે. अतित्तलाभ - अतृप्तलाभ (पुं.) (સંતોષની અપ્રાપ્તિ, અસંતોષ, અતૃપ્તિ) ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાને આત્માની જાગૃતિ માટે કહ્યું છે કે, હે જીવ! તને ભવોભવ કામભોગ વિષયસુખ મળતું જ રહ્યું છે, કોઈ યોનિ એવી નથી જેમાં આ બધુ ન હોય, પરંતુ જીવને તેમાં ક્યારેય તૃપ્તિ થઈ નથી. માટે કામભોગોને ભોગવવામાં જ મનુષ્યભવની નિરર્થક ઇતિશ્રી ન કરતા બલ્ક તેના સારરૂપ સંયમમાં ઉદ્યમશીલ બની આત્મહિતને સાધી લો. ત્તિત્તિ - મણિ (સ્ત્રી.) (અતૃપ્તિ, અસંતુષ્ટિ) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે, જિનશાસનને પામેલો મુમુક્ષુ આત્મા જ્ઞાનાચાર અને ચારિત્રાચારમાં ક્યારેય તૃપ્તિ નથી પામતો. એવો ભવ્યાત્મા ક્યારેય એમ ન વિચારે કે, મેં તો ઘણું બધું ભણી લીધું છે. ખૂબ તપ-ત્યાગાદિ કરી લીધા છે માટે હવે બસ થયું. તિત્તિનામ - 3 તૃરિત્નાક (કું.) (તૃપ્તિનો અલાભ, સંતોષની અપ્રાપ્તિ) Page #420 -------------------------------------------------------------------------- ________________ આજનો માનવી ખૂબ કમાઈને ધનના ઢગલા પર બેઠો હોય છતાં તમે તેને પૂછો કે ભાઈ! તને તો હવે ઘણો સંતોષ હશે. કારણ કે તારી પાસે અઢળક ધન સંપત્તિ છે. ગાડી, વાડી, લાડીને બંગલા છે. અનાપ-સનાપ ધંધો ચાલે છે માટે પરમ શાંતિ હશે કાં' સામેથી જવાબ મળશે સંતોષની ક્યાં વાત કરો છો, હજુ તો ઘણો બધો કારભાર વિસ્તારવો છે. જુઓને છોકરાઓને ઠેકાણે પાડવાના છે. સરકારી બાબુઓ માનતા નથી. પેલા અંબાણી બંધુઓ કરતાં હું હજુ ઘણો પાછળ છું વગેરે વગેરે. સમજી ગયા. ધાર્યા કરતા ઘણું બધું મળી ગયું છતાં તૃપ્તિનો સદંતર અભાવ. માટે જ ભગવાને કહ્યું છે કે, યથાના તથા નોહો....વ્યક્તિને જેમ જેમ લાભ થાય તેમ તેમ તેનો લોભ વૃદ્ધિ પામે છે. જો આકાશનો અંત હોય તો લોભનો અંત હોય. તિર્થી - મતીર્થ (વ્ય.) (તીર્થકર દ્વારા તીર્થ સ્થાપિત કર્યા પહેલાનો સમય અથવા તીર્થ વ્યવચ્છેદ થયા પછીનો સમય, ચતુર્વિધ સંઘનો અભાવ) આ અવસર્પિણી કાળમાં ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર થયા. તેમણે સૌ પ્રથમ તીર્થની સ્થાપના કરેલી. એના પહેલા આ ભરતક્ષેત્રમાં અતીર્થની સ્થિતિ હતી અર્થાત્ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા ન હોઈ જૈનધર્મનો સદંતર અભાવ હતો. નવમા અને દસમા તીર્થકર ભગવંતના અંતરાલ કાળમાં અસંખ્યકાળ સુધી તીર્થનો અભાવ રહ્યો હતો એમ કલ્પસૂત્રમાં ઉલ્લેખાયેલું છે. अतित्थगरसिद्ध - अतीर्थकरसिद्ध (पुं.) (તીર્થંકરપદ પામ્યા વગર સિદ્ધ થયેલ, ગૌતમસ્વામીની જેમ સામાન્ય કેવળી થઈ સિદ્ધ થયેલ) પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં તીર્થંકરો તો ચોવીશ જ થાય છે. પરંતુ તેમનું શાસન પામીને આઠેય કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિએ જનારા અસંખ્ય ભવ્યાત્માઓ હોય છે. તે બધાને અતીર્થંકરસિદ્ધ કહેવામાં આવે છે. अतित्थसिद्ध - अतीर्थसिद्ध (पुं.) (તીર્થની સ્થાપના થયા પહેલાં મોક્ષે જનાર, ચતુર્વિધ સંઘરૂપ તીર્થના અભાવમાં સિદ્ધ થાય તે, મરુદેવીમાતાદિ અતીર્થસિદ્ધ). આ અવસર્પિણીકાળમાં સૌ પ્રથમ મોક્ષ મેળવનારા રત્નકુક્ષિ મરુદેવી માતા થયા. તેઓની ભવિતવ્યતા કેટલી સુંદર હતી કે નિગોદમાંથી નીકળીને સીધા જ વનસ્પતિનો એક ભવ કરી બીજા ભવે મનુષ્ય થયા અને એ જ ભવમાં કેવળી બનીને મોક્ષે પધાયો. ધન્ય છે. મરુદેવી માતાના અદ્વિતીય સૌભાગ્યને ! તિસ્થાવU - તિસ્થાપના (સ્ત્રી.) (ઉલ્લંઘના, ઓળંગી જવું તે). પ્રતિવર્ષ - તિલ (.) (અતિદુસ્સહ, ઘણું દુઃખ, ઘણી અશાતા) મતિયુવરથમ - તિથિ (2.) (અત્યન્ત દુઃખ આપવાનો જેનો સ્વભાવ છે તે નરકાદિ સ્થાન) સૂત્રકતાંગાદિ આગમ શાસ્ત્રોમાં નરકભૂમિઓનું વર્ણન મળે છે. તે સાંભળવા માત્રથી પણ હળુકર્મી જીવને કંપારી છૂટી જાય તેવું છે. જ્યાં એક પલકારો મારીએ તેટલા અલ્પસમયની પણ સુખશાતા નથી. પાપી જીવને અવિરત દુઃખદુઃખને માત્ર દુઃખનો જ અનુભવ કરાવવાનો જેનો સ્વભાવ છે તેવી આ ભૂમિઓને અતિદુઃખધમ કહી છે. વિધુત્ત - તિવૃત (ત્રિ.) (ઘણા કર્મોવાળો, ભારેકર્મી, બહુકર્મી-જીવ) જેને મોક્ષે જવામાં ઘણીવાર છે અથવા જે કદાપિ મોક્ષે જવાનો નથી. તેવા અભવ્ય જીવો કે ભવાભિનંદી જીવોને વળગેલા કર્મોનો જથ્થો ઘણો મોટો, બહભારી, વિપુલ પ્રમાણવાળો હોય છે. વળી તે અનુબંધવાળો હોય છે. તેથી ક્યારેય પણ તે સીઝતો નથી. મગશેલીયા પથ્થરના સ્વભાવ જેવું તેનું જીવદળ સમજવું. તિપૂર્ત (ત્રિ.) (ભારેકર્મી, બહુલકર્મી). જેના કર્મો અતિકઠણ હોય તેવા જીવોનું આચરણ પણ અતિકઠોર જ હોય છે. કદાચ સદ્ગુરુ તેની ઉપર કૃપા કરે અને તેને તારવાના 379 Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉદેશથી ધમપદેશ આપે છે તેવો પુરુષાર્થ કરાવે તો પણ તે જીવ કર્મોની બહુલતાના પ્રભાવે બોધ પામી શકતો નથી. अतिपास - अतिपार्श्व (पुं.) (આ અવસર્પિણીકાળમાં આ જ ચોવીશીના સમયમાં ઐરાવત ક્ષેત્રમાં થયેલા સત્તરમા તીર્થંકરનું નામ, અતિપાર્થ પ્રભુ) अतिप्पणया - अतेपनता (स्त्री.) (પસીનો વળે, લાળ પડે, આંસુ ટપકે તેવા કારણોનું વર્જન કરવું તે) દુષ્કૃત્ય કરનારો ખરાબ કામ કરતી વખતે વિચારે છે કે તેને કોઈ રખેને જોઈ લે, નહીં તો સમાજમાં આબરૂના કાંકરા થશે અને લોકોમાં હાંસી થશે, એમ વિચારીને ડરનો માર્યો તે પસીનાથી રેબ-ઝેબ થઈ જાય છે. હૃદયના ધબકારા વધી જાય છે. પરમાત્મા કહે છે કે હે જીવ આખરે તો તારા કરેલા કર્મો તારે પોતે જ ભોગવવાના છે. માટે વિચાર કર અને વિવેકી બની જા. अतिमुच्छिय - अतिमूच्छित (त्रि.) (સાંસારિક કાર્યોમાં વૃદ્ધતા રાખનારો, અતિમૂચ્છિત, વિષયાદિમાં અતિઆસક્ત) આ જીવ ભવ્ય છે કે અભવ્ય છે અથવા આ ભવાભિનંદી છે કે દુર્ભવી છે એની ઓળખાણ શી રીતે થાય ? તો એનો જવાબ આગમોમાં અપાયેલો છે કે જીવની જેવી વૃત્તિ હોય તેવી પ્રવૃત્તિ હોય છે. એટલે કે સંસારિક કાર્યોમાં અત્યન્ત રચ્યો પચ્યો રહેતો હોય, વિષય-કષાયમાં અતીવ આસક્તિ રાખતો હોય અને જેને ધર્મ પ્રત્યે હૃદયથી અરુચિ હોય તેવો જીવ પ્રાયઃ કરીને અભવ્ય કે ભવાભિનન્દી કોટિનો હોય. ત્તિયિ - ગર્તન (જ.). (સર્વથા તેલાંશ રહિત, અંશમાત્ર તેલ વિનાનું) अतिवच्चंत - अतिव्रजत् (त्रि.) (અતિશય ગતિ કરતું, અત્યન્ત ગમન કરતું) અતિગમન એટલે અતિશય દોડવું, નિરંતર દોડતા રહેવું એ આમ જુઓ તો ઉદ્યમી મનુષ્ય પોતાના કાર્યો પાર પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે તે ઘણી સારી વાત છે. પણ સમજ્યા વગર દોડાદોડ કરવું તે મૂર્ખામીભર્યું ગણાયું છે. એવું અતિગમન ક્યારેક ઘાણીના બળદ જેવું બની જાય છે. નીતિકારો કહે છે કે “અતિ સર્વત્ર વર્જયેત્' એટલે અતિપણું સર્વત્ર વર્જવા યોગ્ય છે. તિવિષ્ય - વિવિદ્ય (કું.) (નિર્વેદ પામેલો તત્ત્વજ્ઞ, આગમતત્ત્વ વેત્તા, જ્ઞાની) આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે, જે મુનિએ આગમોનો સમ્યગુ અભ્યાસ કરી લીધો છે. આગમશાસ્ત્રોના આલંબને જગતના દરેક ભાવોને સારી રીતે સમજી લીધા છે. તેવો તત્ત્વજ્ઞાની સાધુ પ્રત્યેક પ્રવૃત્તિ કરતા પહેલા તેના પરિણામને લક્ષમાં લઈને વર્તે છે. તિવિર (પુ.) (વિશિષ્ટ પ્રજ્ઞ, અતિશય પ્રજ્ઞાવાન) અતીમ - તીર (ત્રિ.) | (કાંઠે પહોંચવાને અસમર્થ, સંસારના કિનારે નહીં પહોંચનાર) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહ્યું છે કે, જેઓ જૈનદર્શનને પામેલા નથી એવા મિથ્યાદર્શનમાં વર્તતા જીવો પોતે સંસારનો પાર પામવાને ઉદ્યત હોવા છતાં પાર પામી શકતા નથી. કારણ એ જ છે કે તેમને સર્વજ્ઞનો બતાવેલો સન્માર્ગ મળ્યો નથી. માટે સમ્યગુ બોધના અભાવમાં પાર કેવી રીતે પામવો તે ન જાણતા હોવાથી તેમને અતીરંગમ કહેવામાં આવ્યા છે. अतुच्छभाव - अतुच्छभाव (त्रि.) (ઉદાર, કૃપણતારહિત, અતુચ્છતા, શ્રેષ્ઠભાવ) જીવનમાં ધર્મ પ્રગટ્યો હોય તેની પ્રતીતિ કેવી રીતે થઈ શકે? અથવા ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? તે માટે જૈન દર્શન શું માને છે? ઈત્યાદિ જિજ્ઞાસા થાય ત્યારે મહર્ષિઓએ શાસ્ત્રોના માધ્યમે જણાવ્યું છે કે જો તમારા હૃદયમાં ઉદારતા પ્રગટી હોય તો સમજી લેવું કે તમારામાં ધર્મની શરૂઆત થઈ ચુકી છે. 380 Page #422 -------------------------------------------------------------------------- ________________ અતુરિય - ત્વરિત (ત્રિ.) (ઉતાવળરહિત, ધીમું, અત્વરિત) પ્રભુ મહાવીર જ્યારે માતા ત્રિશલાદેવીની કલિમાં પધારે છે તે પ્રસંગનું કલ્પસૂત્રમાં ખૂબ સુંદર વર્ણન કરાયેલું છે. પ્રભુના ગર્ભમાં અવતરણ થવાથી માતાને 14 મહાસ્વપ્રો આવે છે. તે પછી પ્રાતઃ કાળે માતા ત્રિશલા મહારાજા સિદ્ધાર્થને તે જણાવવા પોતાના આવાસથી નીકળીને જાય છે. તે કેવી ગતિએ જાય છે તેનું વર્ણન કરતા કહે છે કે માતા ચપલતારહિત, ત્વરા રહિત, સંભ્રમ રહિત, વિલંબ રહિત જેમ રાજહંસી ગમન કરે તેવી ગતિએ મહારાજાની પાસે ઉપસ્થિત થાય છે. अतुरियगइ - अत्वरितगति (त्रि.) / (અત્વરિત ગતિવાળું, ઉતાવળરહિત ગમન કરનાર, માયાથી લોકોને પ્રસન્ન કરવા માટે મંદગતિએ જનાર) મરિયમતિ () - ત્વરિતાપિન(ત્રિ.). (શાંતિપૂર્વક બોલનાર, ઉતાવળે ન બોલનાર, ધીમું બોલનાર) સાધુ ભગવંતોની વાણી કેવી હોય? તે માટે આચારાંગજીમાં કહેવાયું છે કે, મુનિની વાણી ત્વરારહિત હોય, તેઓ સામાન્યપણે બોલતા હોય કે પ્રવચન આપતા હોય પણ તેઓની વાણી ન તો ઊંચા અવાજે હોય કે ન ઉતાવળી હોય, શાંત પ્રવા હોય. લોકો સારી રીતે ગ્રહણ કરી શકે તેવા પ્રકારે બોલાતી હોય તથા શબ્દશાસ્ત્રના નિયમાનુસાર બોલાતી હોય છે. અતુત - મનુન (ત્રિ.) (જેની તુલના ન કરી શકાય તેવું, અતુલનીય, અસાધારણ) વીતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજ ફરમાવે છે કે, વીતરાગ પ્રભુના સૌભાગ્યની તુલના અન્ય દેવો સાથે કરી શકાય તેમ નથી. કારણ કે જઘન્યથી એક કોટિ દેવોની સેવના, ચોત્રીસ અતિશયો અને વાણીના પાંત્રીશ ગુણો વગેરે ઉત્કૃષ્ટ ઋદ્ધિ અન્ય દેવદેવીઓની પાસે ક્યાં? નથી જ માટે. મત્ત - માત્ત (ત્રિ.) (ગ્રહણ કરાયેલું ૨.ગીતાર્થ) ભીમો ભીમસેન' એ ન્યાયોક્તિથી જેમ ભીમ એવું ઉચ્ચારણ કરવાથી ભીમસેનનું ગ્રહણ થઈ જાય છે. તેમ અત્ત શબ્દથી આત્ત એટલે કે ગ્રહણ કરાયા છે જેમના વડે આગમસૂત્ર અને સૂત્રોનો બોધતે આપ્તપુરુષો અર્થાતુ ગીતાર્થ ભગવંતો એવો અર્થ સમજવો. માત્મ (.) (જીવ, આત્મા 2. સ્વભાવ 3. પોતે, જાતે) માત્ર (ત્રિ.) દુ:ખને હણનાર-સુખને આપનાર) ભગવતીજીસૂત્રમાં ભગવાન મહાવીરને પ્રભુ ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલો કે, “હે ભગવાન નારકીના જીવોના શરીરો આત્ર હોય કે અનાત્ર? અર્થાત તેઓના પુદગલો દુઃખનો પ્રતિકાર કરનારા અને સુખનો અનુભવ કરાવનારા હોય છે કે નહીં ? એમ પૃચ્છા કરી ભગવાન પાસેથી સમાધાન મેળવ્યું હતું. માત (નિ.) (યથાર્થ જોનાર, રાગ-દ્વેષાદિ દોષોથી રહિત, સર્વજ્ઞ, વીતરાગ) સ્યાદ્વાદમંજરીમાં આપ્તની વ્યાખ્યા કરાઈ છે. તેમાં કહ્યું છે કે જે આપ્તિ એટલે રાગ-દ્વેષ મોહાદિ દોષોનો આત્મત્તિક ક્ષય. તેવો ક્ષય જેને થયેલો હોય તે આપ્ત છે. જ્યારે દશાશ્રુતસ્કંધમાં કહેવું છે કે જે યથાર્થ દર્શનાદિગુણયુક્ત છે તે આપ્ત છે. તે જ વીતરાગ છે. *માર્ત (નિ.). (દુઃખાર્ત, ગ્લાન) સૂત્રકૃતાંગસૂત્રમાં દુ:ખાર્તની વ્યાખ્યા કરેલી છે. તેમાં લખ્યું છે કે જે પૂર્વમાં પોતે આચરેલા કઠિન કર્મોના ઉદયથી હવે વર્તમાનમાં તેના માઠા ફળોનો અનુભવ કરે છે તેવા જીવોને આર્ત કહેવાય છે. દુઃખમાત્ર કે સુખમાત્ર પોતે આચરેલા કર્મોને આધીન છે. 381 Page #423 -------------------------------------------------------------------------- ________________ અત્તરવા II - માત્મોપચાર (કું.) (ઉદાહરણ 2. દોષ 3. ઉપન્યાસનો એક ભેદ, જેમાં આત્માનો ઉપવાસ થાય-નિવેદન થાય તે) શ્વાસોશ્વાસની પ્રક્રિયા વગરના એકેન્દ્રિયાદિ જીવોના અસ્તિત્વના વિષયમાં દૃષ્ટાંતના માધ્યમથી સ્થાપના કરાય તે આત્મોપન્યાસ કહેવાય છે. આ વાતને દશવૈકાલિકસૂત્રમાં તળાવ વિશેષ અને પિંગલ સ્થપતિનું ઉદાહરણ આપીને સિદ્ધ કરવામાં આવી છે. મત્ત - માત્મશ્નર (ત્રિ.). (પોતાનું કરી સ્વીકારેલું, પોતાનું છે તેમ રાખેલું) બૃહત્કલ્પસૂત્રમાં સાધ્વાચારની કરેલી વિસ્તૃત વિવેચનામાં ગોચરીની પણ બાબતોની ખાસી ચર્ચા કરાયેલ છે. તેમાં સાધુ દ્વારા લાવેલી ગોચરી પર આચાર્ય ભગવંતનો અધિકાર હોય છે. તેમની અનુજ્ઞા થયા પછી અન્ય સાધુભગવંતોની ભક્તિ કરીને મુનિ પોતે આહાર કરે છે. લાવેલી ગોચરીમાં આ સારી વસ્તુ છે માટે હું રાખી મૂકે પછી ખાઈશ એમ ચિંતવી મુનિ પોતાનું કરી મૂકી રાખતા નથી. અત્તમ - માત્મન (.) (પોતાનું દુષ્કૃત્ય, પોતાનું દુશ્ચરિત્ર, જેનાથી પોતાનો આત્મા પાપકર્મે લેપાય તેવું કમ) પિંડનિર્યુક્તિ અને દશવૈકાલિકસૂત્રમાં આત્મકર્મની વિસ્તૃત ચર્ચા કરીને તેની ચતુર્ભગી દર્શાવી છે. દુશ્ચરિત્રાત્માનું વર્ણન કરતા શાસ્ત્રકારે કહ્યું છે કે, જેમ ચોર પોતાના ચૌર્યકર્મના કારણે સતત ઉદ્વિગ્ન રહેતો હોય છે. તેને ચારે બાજુથી ભય સતાવતો રહે છે. તેમ આધાકર્મી અશનાદિ ભોગવનાર સાધુ સતત આઠેય પ્રકારના કર્મોથી ખેંચાયેલો કરણ-કરાવણ-અનુમોદન દ્વારા કર્મમળથી લપાતો રહે છે. માટે જેનાથી આઠેય પ્રકારના કર્મોનું આવરણ થાય તેવા આત્મકર્મનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. મત્ત - માત્મા (ત્રિ.) (આંતરિક, આત્મિક) આચારાંગસૂત્રમાં એક પાઠ આવે છે કે, “જે મખં નાગ સે સળં નાડુ અને ‘ને સળં નાઈફ સેમí ના' અર્થાતુ જે પોતાના આત્માને જાણે છે તે આખા જગતને જાણે છે અને જે આખા જગતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. વ્યક્તિ આખી દુનિયાને ઓળખવામાં પોતાના આંતરિક આત્માને ઓળખવાનું ભૂલી જાય છે. એટલું જ નહીં, દુનિયાને ઓળખવાની લ્હાયમાં પોતાની જીંદગી પૂરી થઈ જાય છે તે પણ ખબર નથી પડતી. એટલો સમય પોતાના આત્મિક ગુણોને ઓળખવામાં કાઢ્યો હોત તો દુનિયાને ઓળખવાની શી જરૂરત હતી? તે તો આપોઆપ ઓળખાઈ જ જાત. સત્તાવેસ - માર્તવેષ () (ઔપચારિક વિનયનો એક ભેદ, આર્ત-દુઃખીજનની ગવેષણા-ખોજ) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદ્દેશામાં આર્તગવેષણને ઔપચારિકવિનયનો એક ભેદ ગણવામાં આવેલો છે. કોઇ ધનના અભાવમાં આપત્તિમાં પડેલી હોય તેવા જીવને જોતા જ તેના દુઃખમાં સહભાગી થવાના ભાવથી દ્રવ્યાદિની પ્રાપ્તિ કરાવી આપવી તે આર્તગવેષણ છે. अत्तगवेसणया - आर्तगवेषणता (स्त्री.) દુઃખી અને ગરીબ માણસોની શોધ કરવી તે). ગાંધીજીનું એક પ્રિય ભજન છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે” સાચો વિષ્ણુભક્ત તો તે છે જે બીજાના દુઃખોને જાણે અને તેને દૂર કરવાના પ્રયત્નો કરે. બાકી તો માત્ર જન્મ જ વૈષ્ણવ છે. જો લૌકિકધર્મમાં દયાનું આટલું મહત્ત્વ છે તો વિચારી જુઓ કે, લોકોત્તર જિનધર્મમાં પરોપકાર માટે કેટલું મહત્ત્વ હશે. શાસ્ત્રમાં તો યાવત્ ત્યાં સુધી કહેલું છે કે શ્રાવકે દુઃખી જીવોની ગવેષણા કરવી અને કોઈ પીડિત દેખાઈ આવે તો તેના દુ:ખને દૂર કરવાના બધા જ ઉપાયો કરે. માત્મ (1) નવેષUતિ (સ્ત્રી.) (લોકોપચાર વિનયનો એક ભેદ) 382 Page #424 -------------------------------------------------------------------------- ________________ अत्तगवेसय - आत्मगवेषक (पुं.) (આત્મચિંતક 2. ચારિત્રરૂપી આત્માનો ગવેષક) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે કે જે શ્રમણ સંયમરૂપી આત્માનો ગવેષક છે તે ક્યારેય પણ ચિકિત્સાકર્મની ઇચ્છા કરતો નથી, ગમે તેવા કષ્ટો કે વિઘ્નો આવે તો પણ તેને સમતાપૂર્વક સહન કરે છે તથા હિંસાપ્રચુર એવા યજ્ઞ-યાગાદિને સ્વયં કરતો નથી કે અન્ય પાસે કરાવતો પણ નથી. મત્ત Irfક () - માત () ગામિ (કું.) (મુમુક્ષુ, મોક્ષમાર્ગમાં ચાલનાર મુનિ) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દસમા અધ્યયનમાં કહેલું છે કે, “મુસં ન બૂથ મા મત્ત /પી' અર્થાત્ સર્વજ્ઞોપદિષ્ટ માર્ગમાં ચાલનાર મુનિએ અસત્ય બોલવું ન જોઇએ. કેમ કે નાનકડો પણ મૃષાવાદ સાધુને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. TV - માત્મકુઇ (પુ.) (બુદ્ધિ-સુખ-દુઃખાદિ જીવના ગુણવિશેષ) ચેતનદ્રવ્યને તેના આત્મગુણો જડદ્રવ્યથી જુદા પાડે છે. કેમ કે રાગ-દ્વેષ-ઈષ્ય-સુખ-દુઃખ-ધર્મ-અધર્માદિ સંસ્કારો માત્રને માત્ર જીવમાં જ હોય છે. સુખ-દુઃખ વગેરેની લાગણીઓ ક્યારેય પણ ચેતનારહિત જડપદાર્થમાં સંભવતી નથી. મોહાદિના કારણે જીવ નરક વગેરે દુર્ગતિઓમાં જતો સાંભળ્યો હશે. પરંતુ જડદ્રવ્યને દુર્ગતિમાં જતો ક્યારેય પણ જોયો કે સાંભળ્યો છે ખરો? અત્તત - માત્મરક્તવા (.) (આત્મચિંતક 2. સ્વાર્થી) જે માત્ર પોતાના આત્માનું જ વિચારે તે આત્મચિંતક કહેવાય છે. વ્યવહારસૂત્રમાં બે પ્રકારના આત્મચિંતક કહેલા છે. 1. પોતાના આત્માની વિશિષ્ટ શુદ્ધિને અર્થે જિનકલ્પ કે યથાલંદકાદિ કલ્પ સ્વીકારવા માટે ઉદ્યત થયેલા મુનિ તથા 2. ગચ્છ કે સમુદાયમાં રહેવા છતાં પણ સર્વનો વિચાર કરવાના બદલે માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરીને તે પ્રમાણેનું વર્તન કરનારા મુનિ. આ બન્ને પ્રકારના સાધુને અયોગ્ય એટલે કે આત્મચિંતક કહેલા છે. અછ- માત્મક (પુ.) (સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ ઉદ્દેશામાં કહેલા આત્મષષ્ઠવાદી મત) જેવી રીતે એક વૃક્ષની અનેક ડાળીઓ હોય છે તેમ પરમાત્માની યાદ્વાદવાણીરૂપી વૃક્ષની અનેક દર્શનોરૂપી ડાળીઓ થયેલી છે. પોતાનો પંથ ચલાવવા માટે ઘણા બધા લોકોએ નવા નવા સિદ્ધાંતો સ્થાપીને પોતાનો ધર્મ ઊભો કર્યો છે. આવા અનેક વાદીઓમાં એક મત આત્મષષ્ઠવાદીનો છે. આત્માને એકાંતે નિત્ય માનનારા તેઓ પંચમહાભૂતની સાથે છઠ્ઠા તત્ત્વ તરીકે આત્માને પણ માને છે. 6- ઝાભસ્થ (ત્રિ.) (આત્મામાં રહેનાર, આત્મામાં રહેલું) વ્યક્તિએ બહાર નજર દોડાવવાની જગ્યાએ પોતાના આત્માની અંદર દૃષ્ટિ નાંખીને આત્મખોજ આદરવાની જરૂર છે. જો એકવાર આત્મામાં રહેલા આનંદનો ખજાનો હાથ લાગી જાય, ત્યારપછી તો તેને મૂડ ફ્રેશ કરવા માટે બહારના પ્રસાધનોની જરૂર ક્યારેય પડવાની નથી. *માભાઈ (ત્તિ.) (આત્માનો અર્થ જેમાં રહેલો છે તે, મોક્ષ, સ્વર્ગ 2. સ્વાર્થ) માણસ ભગવાન પાસે હંમેશાં પોતાના માટે જ માગતો હોય છે. તે ક્યારેય પણ બીજા માટે વિચારતો જ નથી. માત્રને માત્ર પોતાના જ વિચારો. અરે ભાઇ ! કોઇક દિવસ બીજા કોઇ માટે પણ માગી તો જુઓ, દેખો પછી કેવો આનંદ આવે છે. જીંદગીમાં તમારે પોતાના માટે ક્યારેય માગવુ જ નહીં પડે. 383 Page #425 -------------------------------------------------------------------------- ________________ अत्तट्ठकरणजुत्त - आत्मार्थकरणयुक्त (त्रि.) (આત્માનું હિત કરનાર કારણોથી યુક્ત) જે યોદ્ધાના હાથમાં હથિયાર હોય તે નિર્ભીક બનીને યુદ્ધ લડી શકે છે. કેમ કે તેને ખબર છે કે જ્યાં સુધી મારા હાથમાં હથિયાર છે ત્યાં સુધી હું ગમે તેવા શત્રુને પહોંચી વળી શકું તેમ છું. તેમ જે જીવ પાસે આત્માનું હિત કરનાર દેવ-ગુરુ અને ધર્મરૂપી કારણો હોય તેને કર્મોનો ડર ક્યાંથી લાગે? સત્તા - માત્માથપુરુ (ત્રિ.) (પોતાના પ્રયોજનવાળો, પોતાના સ્વાર્થમાં ગુરુ-અવ્વલ છે તે, સ્વાર્થનિષ્ઠ) अत्तचिंतग - आत्मार्थचिन्तक (पुं.) (માત્ર પોતાનું જ વિચારનાર, પોતાના અર્થનું ચિંતન કરનાર 2. પરિહારતપ પ્રતિપત્રનું માત્ર આત્માર્થે ચિન્તન) મત્તક્રિય - માત્માથ૪ (ત્રિ.). (માત્ર પોતાના માટે કરેલું હોય તે, પોતાનું કરેલ અન્નાદિ) સત્તતા - માત્મતા (સ્ત્રી.) (આત્માનું અસ્તિત્વ, આત્માની હયાતી 2. પોતે કરેલા કર્મનું પરિણામ) પિતા પ્રજાપાલે જ્યારે મયણાને પૂછયું કે, બોલ તું આપકર્મી કે બાપકર્મી. ત્યારે તેણે જરાપણ ગભરાયા વિના બેધડકપણે કહી દીધું કે હું આપકર્મી છું, હું આજે જે પણ છું તે મારા પોતાના ઉપાર્જિત કર્મોના પરિણામે છું. તમે મારા પૂજ્ય અને ઉપકારી ખરા. કિંતુ મેં જે પણ કળા વગેરે પ્રાપ્ત કરી તેમાં મોટો ભાગ મારા કર્મોએ જ ભજવ્યો છે આપે નહિ. સત્તતા - માત્મત્રા (જ.). (આત્મરક્ષા, આત્માનું રક્ષણ) - આત્મરક્ષાનો મતલબ બીજાને ભૂલીને માત્ર પોતાનું રક્ષણ કરવું એવો નથી થતો. આત્મરક્ષાનો અર્થ છે દુષ્ટ અધ્યવસાયો, દુષ્ટ કર્મો અને દુષ્ટ સંગતિઓના વાતાવરણથી પોતાના આત્માને દૂર રાખીને સન્માર્ગમાં જોડવો. આત્મરક્ષા કરનાર બીજાની રક્ષા પણ કરી જાણે છે. अत्ततासंवुड - आत्मात्मसंवृत (त्रि.) (આત્મા વડે આત્મામાં લીન થયેલું) મત્તલુHડેક્ષift () - કાત્મકુત્તાનિ (નિ.) (સ્વદુષ્કૃત કરનાર) સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં ઉદ્દેશામાં કહેવું છે કે જે જીવદુરુમતિપૂર્વક પાપાચારોમાં પ્રવર્તે છે. તેવો સ્વદુષ્કૃતકારી જીવ કષાયનિમિત્તે લાગતા આઠ કર્મોનો બંધ કરે છે. સાથે સાથે તે જીવ માત્ર બીજાનું જ નહીં કિંતુ પોતાનું ખુદનું પણ અહિત કરે છે. अत्तदोस - आत्मदोष (पु.) (પોતાનો અપરાધ, સ્વદોષ, પોતાની ખામી) ગૌતમબુદ્ધે પોતાના ઉપદેશમાં કહેલું છે કે, “કવિ મવ' અર્થાત્ હે આત્મનું! તું ખુદ તારા આત્માનો દીપક બન. તું બીજાની અપેક્ષા ન રાખીશ. કારણે કે કોઇ બીજો આવીને તારા ગુણ-દોષ કહે તેના કરતાં તું સ્વયં જ વધારે સારી રીતે પોતાના આત્માના ગુણો અને ખામીઓને જાણી શકે છે. જરૂર છે માત્ર આત્મચિંતન કરવાની. अत्तदोसोवसंहार - आत्मदोषोपसंहार (पुं.) (પોતાના દોષોને દૂર કરવા-અટકાવવા તે 2.32 યોગસંગ્રહમાંનો ૨૧મો સ્વકીય દોષ નિરોધ લક્ષણ યોગ) કર્માધીન જીવની અનાદિકાલીનવૃત્તિ દોષો તરફ જ ગતિ કરવાની છે. પરંતુ સ્વપુરુષાર્થબળે જીવ પોતાના દોષોને અટકાવીને સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરી શકે છે. શાસ્ત્રમાં દ્વારિકા નગરીના જિનદેવનું દૃષ્ટાંત આવે છે. તેના શરીરમાં અસાધ્ય રોગ ઉત્પન્ન થયો. વૈદ્યોએ કહ્યું કે આ રોગ મટાડવાનો એક જ ઈલાજ છે માંસભક્ષણ. જિનધર્મને પામેલા તે શ્રાવકે કોઇપણ સંજોગોમાં તે દોષને 384 Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશવા ન દીધો અને શુભ અધ્યવસાયને કારણે તેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ૩૫ઇUદ () - માત્ત () પ્રજ્ઞાન(પુ.) (સ્વકે પરની હિતકારી સન્મતિને હણનાર પાપશ્રમણ) ઉત્તરાધ્યયનસૂત્રના સત્તરમા અધ્યયનમાં સદુશાસ્ત્રોના શ્રવણથી આલોક અને પરલોક સંબંધી હિતબુદ્ધિ જેમને પ્રાપ્ત થઇ છે તેવા જીવોની મતિને હણનાર કે પછી સ્વાર્થવશ મિથ્યામતને ગ્રહણ કરી કુમાર્ગે પ્રવર્તનાર સાધુને પાપભ્રમણ કહેલા છે. अत्तपण्णेसि (ण) - आत्मप्रज्ञान्वेषिन् (पुं.) (આત્મહિતની ગવેષણા કરનાર, આત્મજ્ઞાનનો શોધક) કહેવાય છે ને કે, “ટૂંઢને વાતે વો તુનિયા ન મિતતી હૈ’ જરૂરી તત્ત્વ છે નવું શોધવાની ખેવના અને મહેનત. વાસ્કો દ ગામા અને કોલંબસમાં આવી અદમ્ય ઇચ્છા હતી જેથી તેમને અમેરિકા અને ભારત જેવા દેશો હાથ લાગ્યા. તેમ જો પોતાના આત્માના હિતની ચિંતા હોય તો જે-જે રસ્તાથી આત્માનું હિત થતું હોય તેની ગવેષણા કરવી જોઇએ. યાદ રાખજો! બાહ્ય કૃત્રિમતાને છોડીને જે અત્યંતર સત્યતાને સ્વીકારે છે તેને રસ્તાઓ જરૂરથી મળી આવે છે. માતપ્રસાજોપિન (પુ.) (સર્વશે કહેલા તત્ત્વની ગવેષણા કરનાર, આખ-સર્વજ્ઞની ઉક્તિનું અન્વેષણ કરનાર) માપદ્દદ () - આત્મપ્રશ્નન (કું.) (આત્માસંબંધી પ્રશ્નને હણનાર, પાપશ્રમણનું એક લક્ષણ). ઉત્તરાધ્યયનસૂત્રના સત્તરમા અધ્યયનમાં આત્મપ્રશ્નઘ્નીનું કથન કરવામાં આવેલું છે. તેમાં કહેવું છે કે કોઈ ધર્મી જીવ વક્તાને એવો પ્રશ્ન કરે કે શું આત્મા ભવાંતરમાં જવાના સ્વભાવવાળો છે કે નહીં? ત્યારે મિથ્યાત્વથી, ભ્રષ્ટમતિથી કે અજ્ઞાનતાથી કે પછી અતિવાચાલપણે શ્રોતાના એ પ્રશ્નનો છેદ કરતા કહે કે અરે ભાઈ! આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી, કેમ કે પ્રત્યક્ષમાં તે દેખાતો જ નથી માટે તમારો પ્રશ્ન અયોગ્ય છે. એમ કહી અન્ય જીવને મતિભ્રમ પેદા કરવો તે પાપ છે. મત્તપાપાને - માત્મપ્રસન્નત્તેય (ત્રિ.). (જીવને કલુષિત ન કરનાર પીત-પદાદિ લેશ્યા જેમાં છે તે) લેશ્યા બે પ્રકારની છે શુભ અને અશુભ. આ બન્ને પ્રકારની લેગ્યાનો ઉપયોગ મન કરે છે અને આશ્ચર્યની વાત એ છે કે તેનું પરિણામ ભોગવવાનું આત્માને આવે છે. જો શુભલેશ્યાયુક્ત હોય તો સુખની પ્રાપ્તિ આત્માને થાય છે તેમ અશુભ લેગ્ધાયુકત હોય તો તેના અકલ્પનીય અશુભ પરિણામ એટલે ફળ આત્માએ જ ભોગવવા પડતા હોય છે. આ તો એવું થયું કે કરે કોઇ અને ભરે કોઇ. સાતપ્રસન્ન (ત્રિ.) (પ્રાણીને ઈહલોક પરલોકમાં હિતકારી તેજો–પધ-શુક્લ લેગ્યાથી યુક્ત) अत्तभाव - आत्मभाव (पुं.) (સ્વાભિપ્રાય). આ જગતમાં સાચા-ખોટા કાર્યની સલાહ આપનારા ઘણા બધા લોકો છે. આપણે પણ કાર્યપ્રસંગે તેવાઓની સલાહ લેતા હોઇએ છીએ. દરેક કાર્યમાં ભલે તમે બહારના અનુભવીઓની સલાહ લો. પરંતુ સૌથી સાચી સલાહને માર્ગદર્શન તો તમારો પોતાનો આત્મા જ કરી શકે છે. જે કાર્ય કરતાં તમારું મન આનાકાની કરતું હોય તો સમજી લેવું કે કાર્ય ખોટું છે અને જેમાં તમારા ચિત્તની પ્રસન્નતા રહે તો સમજી લેવું કે તમે સાચા માર્ગે જઈ રહ્યા છો. કામરૂ - માર્તગતિ (નિ.) (આર્તભાવમાં મતિ છે જેની, આર્તધ્યાનમાં રહેલું) મ7મી - આવર્તમાન (ત્રિ.) (પરિભ્રમણ કરતો 2. અભ્યાસ કરતો) 385 Page #427 -------------------------------------------------------------------------- ________________ અમુવાલ - સાતમુહ્ય (.) (આપ્તપુરુષોમાં મુખ્ય, કેવલજ્ઞાની) કેવલજ્ઞાનની પ્રાપ્તિ રાગ-દ્વેષના ક્ષય વિના સંભવતી નથી અને જેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા કેવલજ્ઞાનીઓમાં રાગ-દ્વેષ અંશમાત્ર પણ સંભવતો નથી. આથી કેવલી ભગવંતો ક્યારેય પણ કોઇનું અહિત થાય તેવા વચનનો કે વ્યવહારનો ઉચ્ચાર કરતા નથી. તેમની વાણી કાયમ બીજાના હિતને અર્થે જ વહેતી હોય છે. સત્ત - માત્મન (6, સ્ત્રી.) (પુત્ર 2. પુત્રી) સંસ્કૃતમાં આત્મજની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, જે માતા-પિતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલ હોય તે આત્મજ. એટલે એક વાત તો સ્પષ્ટ થાય છે કે પુત્ર-પુત્રીનું શરીર, લોહી યાવતુ શ્વાસ સુધ્ધા માતા-પિતાની દેન છે. છતા પણ આજે જોવા મળે છે કે, માતા-પિતાએ જે પુત્રને અમુલ્ય જીવન અને વર્ષો સુધી સુખ આપ્યું, તે જ પુત્ર માતા-પિતાને એક પળનું સુખ આપતા પણ ખચકાય છે. अत्तलद्धिय - आत्मलब्धिक (पुं.) (આત્મલબ્ધિવાળો, સ્વલબ્ધિવાળો). ગૌતમસ્વામીએ પ્રભુ વરને પ્રશ્ન કર્યો, વિભુ! હું મોક્ષમાં જઈશ કે નહીં? ત્યારે ભગવાને કહ્યું, હે ગૌતમ! જે આત્મા પોતાની લબ્ધિના બળે અષ્ટાપદની યાત્રા કરે છે તે જીવ નિયમા તે જ ભવમાં મુક્તિગામી જાણવો. આ સાંભળતા જ ગૌતમસ્વામી અષ્ટાપદતીર્થે ગયા અને સ્વલબ્ધિબળે સૂર્યના કિરણો પકડીને અષ્ટાપદનો પહાડ ચડીને તીર્થયાત્રા કરી. આવી તો અનેક લબ્ધિઓ ગૌતમસ્વામીમાં સમાયેલી હતી. એથી જ તેમને અનંતલબ્લિનિધાન કહેવાય છે. સત્તવ - માર્તd(ત્રિ.) (ઋતુમાં ઉત્પન્ન થયેલા ફળાદિ, ઋતુધર્મ સંબંધી) પરમાઈ રાજા કુમારપાલે હઠ પકડી કે, જ્યાં સુધી હું છએ ઋતુમાં ઉત્પન્ન થયેલા પુષ્પોથી પરમાત્માની પૂજા ન કરું ત્યાં સુધી મારે અન્ન અને જળનો ત્યાગ. તેઓએ નિર્જળા ઉપવાસ કરીને દેવને પ્રસન્ન કર્યા. જ્યારે દેવે તેમને છએ ઋતુના પુષ્પો લાવીને આપ્યા અને તેમણે તેનાથી પરમાત્માની પૂજા કરી, ત્યારે જ તેમને શાંતિ થઇ. ધન્ય હો આવા જિનોપાસક પરમહંત મહારાજાને! अत्तवयणणिद्देस - आप्तवचननिर्देश (पुं.) (સર્વજ્ઞોક્ત વચનનો નિર્દેશ, સર્વજ્ઞોક્ત આગમ) શાસ્ત્રમાં આપ્તવચનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે જેમનું વચન છેતરનારું ન હોય તેવું વચન આપ્તવચન બને છે. આજે એવા ઘણા બધા મીઠા બોલાઓ છે કે જેઓ લોકોપદેશ કે સારા-સારા સંબંધો માત્ર પોતાના સ્વાર્થ ખાતર કરતા હોય છે. તેવાઓનું વચન આપ્તવચન નથી બનતું. કિંતુ જે આપ્તપુરુષો છે તેઓ હંમેશાં હિતકારી વચન બોલતા હોય છે. તેઓએ કહેલા વચનરૂપ આગમ, સર્વ પ્રાણીઓ માટે શ્રદ્ધેય બને છે. મત્ત (M) સંતો - માત્મસંયા (પુ.) (આત્માનો સંયોગ, ઔપશમિકાદિ ભાવો વડે જીવના સંબંધરૂપ સંયોગનો એક ભેદ) આત્મા સ્વયં એક દ્રવ્ય હોવા છતાં એકલો રહી શકતો નથી. તે કાયમ અન્ય કોઇ વસ્તુતત્ત્વના સંયોગમાં જ રહે છે. પછી તે ઔપશમિકાદિ શુભ ભાવો સાથેનો સંયોગ હોય કે પછી કૃષ્ણ-નીલ-કાપોતાદિ અશુભ લેક્ષા સાથેનો સંયોગ હોય. યાવતુ મોક્ષમાં એકલો જતો હોવા છતા પણ ત્યાં તેને બીજા અનંતા સિદ્ધોની સાથે જ રહેવું પડે છે. આ આત્મસંયોગ અનાદિકાળથી રહેલો છે. अत्तसंपरिगहिय - आत्मसंपरिगृहीत (त्रि.) (આત્મશ્લાઘા કરનાર, સ્વપ્રશંસક). પોતાના ગુણોનું સ્વયં કીર્તન કરવું અને લોકમાં જાતે જ પોતાના વખાણ કરવા તે આત્મશ્લાઘા છે. હિતકારી મહર્ષિઓએ આત્મશ્લાઘાને દોષ ગણેલો છે. સ્વપ્રશંસા એ આત્મોન્નતિમાં બાધક તત્ત્વ છે. આત્મશ્લાઘા કરનાર પુરુષ પોતે કરેલા સત્કર્મોને ધોઇ નાખે છે. તેથી તેણે કરેલ સદનુષ્ઠાનનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. 386 Page #428 -------------------------------------------------------------------------- ________________ अत्तसक्खिय - आत्मसाक्षिक (त्रि.) (સ્વસાફિક, આત્મા છે સાક્ષી જેનો તે) ધર્મની પ્રવૃત્તિ સ્વયંના આત્મા માટે કરવાની હોય છે. તે કોઇના ઉપકાર માટે કે કોઈને દેખાડવા માટે કરવાની નથી હોતી. આથી જતો ધર્મને આત્મસાક્ષિક કહ્યો છે. પોતાના આત્માની સાક્ષીએ ધર્મનું પાલન કરવાનું છે. અધર્મનું આચરણ કરતાં કદાચ કોઈ બીજું દેખે કે ન દેખે પરંતુ તેનો સાક્ષી પોતાનો આત્મા તો બને જ છે. તેને તમે કેવી રીતે ઠગી શકશો? પરવચના કરવી જેટલી સહેલી છે એટલી જ કે તેથીય વધુ કઠિન છે આત્મવંચના કરવી તે. અત્તમ - આત્મસમ (ત્રિ.) (આત્મતુલ્ય, પોતાની સમાન) હેમચંદ્રાચાર્યજી મહારાજે યોગશાસ્ત્રમાં જીવદયાનું વર્ણન કરતાં લખ્યું છે કે, માત્મવત્સર્વભૂતેષુ સુ સુ પ્રવાળેિ' અર્થાત્ સાચી જીવદયાનું પાલન ત્યારે જ શક્ય બને છે કે જે વ્યક્તિ અન્યજીવોને પોતાની સમાન જુએ છે. જે આત્મસમદર્શી છે તે હંમેશાં વિચારે છે કે, જેવો પોતાનો આત્મા છે તેવો જ અન્યનો પણ આત્મા છે. આથી જે વસ્તુ મને નથી ગમતી તે અન્યને પણ ન જ ગમે તે સ્વાભાવિક છે. આથી મારે અન્યને દુ:ખ પહોંચે તેવી પ્રવૃત્તિ કરવી ન જોઇએ. अत्तसमाहि- आत्मसमाधि (पुं.) (સ્વપક્ષની સિદ્ધિમાં પણ માધ્યસ્થપણે રહીને અન્યને દુઃખ ન પહોંચાડવું તે). અન્યધર્મીઓ પોતાના પક્ષને સત્ય સાબિત કરવા માટે જે રીતે વાદ-વિવાદ કરે છે. બીજાને જુઠા પાડવા તનતોડ મહેનત કરે છે અને સામેવાળાની લાગણીનો જરાપણ વિચાર કરતા નથી. તે પ્રમાણે પ્રભુ વીરનું વચન કે વ્યવહાર તમને ક્યારેય જોવા કે સાંભળવા નહીં મળે. તમે આગમના પાને પાને જોઇ લો ! તેઓએ પોતાની વાતની રજૂઆત નિષ્પક્ષ રહીને કરી છે. એટલું જ નહીં સાથે સાથે તેઓએ ક્યારેય પણ બીજાને દુઃખ પહોંચે તેવો નિષ્ફર વ્યવહાર પણ કર્યો નથી. સત્તામયિ - માત્મસમાધિન્ન (.). (ચિત્તની સમાધિયુક્ત, માધ્યસ્થભાવયુક્ત, સ્વપક્ષની સિદ્ધિ માટે પણ મધ્યસ્થ રહીને પરને દુઃખ ન પહોંચાડવું તે) *માત્મસમાહિત (ત્રિ.) (જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સદા ઉપયુક્ત, શુભ વ્યાપારવાળો) જાત જાતના આસનો કે હઠયોગ કરવા માત્રથી સમાધિની પ્રાપ્તિ નથી થતી. એવા કરતબો તો સર્કસમાં પ્રાણીઓ પણ કરતા હોય છે, છતાં પણ તેઓ અસંતુષ્ટ હોય છે. જે પુરુષની ઉપયોગપૂર્વક મન-વચન-કાયાની સત્મવૃત્તિઓ હોય છે તેને વગર આસનોએ કે યોગોએ સમાધિ પ્રાપ્ત થતી હોય છે. કેમ કે સમાધિનો મતલબ જ છે ચિત્તની પ્રસન્નતા અને જેમની પ્રવૃત્તિ ઉપયોગપૂર્વકની હોય છે તેમનું ચિત્ત હંમેશાં પ્રસન્ન જ હોય છે. અત્તસુત્ર - માતણૂચ (ત્રિ.). (આપ્તવાક્યથી શૂન્ય, તીર્થકરના સિદ્ધાંતરહિત) શાસ્ત્રમાં આતની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, 'પરમવા માતાઃ' અર્થાત જેઓ બીજાને કોઇપણ રીતે ઠગતા નથી તેવા પુરુષો આપ્તપુરુષ કહેવાય છે. તેમાં તીર્થંકર પરમાત્મા સર્વોત્કૃષ્ટ આપ્તપુરુષ છે. કારણ કે તેઓનું વચન સર્વથા અવંચક હોય છે. જેઓનું જીવન આવા આHપુરુષના વચન વિનાનું હોય તે જીવ જ્યાં-ત્યાં ઠગાતો જ હોય છે. પછી તે વ્યવહારિક જગત હોય કે આધ્યાત્મિક જગત. મત્ત (ગાય) હિય - માહિત (.) (આત્મહિત, આત્મકલ્યાણ) સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનના બીજા ઉદેશામાં કહેવું છે કે, જેણે કોઇપણ પ્રકારનું ધર્માનુષ્ઠાન નથી કર્યું તેવો જીવ સમુદ્ર જેવા અગાધ સંસારસાગરમાં ભમતા ભમતા ઘણા દુઃખે કરીને આત્મહિત તો પામે છે પણ ક્લેશ ઘણો પામે છે. 381 Page #429 -------------------------------------------------------------------------- ________________ મત્તા (શાસ્ત્રી.) (માતા 2. સાસુ 3. ફોઈ૪. સખી) કોઇક ચિંતકે સાચું જ લખ્યું છે કે, આ જગતમાં જેવું પરમ સુખ અને શાંતિ માતાના ખોળામાં મળે છે તે બીજે ક્યાંય ન મળે. તેનું કારણ એક જ છે કે માતા સિવાયના લોકો તરફથી મળતું સુખ સ્વાર્થ અને મતલબથી ભરેલું હોય છે. જ્યારે માતાને પોતાનો બાળક ગમે તેવું હોય તો પણ તેના પ્રત્યે એક સમાન પ્રેમ વહેતો હોય છે. તેમાં કોઈ સ્વાર્થ નથી હોતો. તીર્થંકર પરમાત્મા આવી જ કરુણામયી માતા છે. તેમની અમાપ અમીદષ્ટિ જગતના સર્વ જીવો પર એક સરખી વરસતી હોય છે. સત્તાનામ - આત્મારામ (કું.) (અપૌરુષેય આગમ, આપાગમ) આગમ ત્રણ પ્રકારના કહેલા છે. 1. આત્માગમ કે આતાગમ ર. અનંતરાગમ અને 3. પરંપરાગમ. તેમાં જે અનાદિશુદ્ધ હોય, આત્મામાં સ્વતઃ ઉત્પન્ન થયેલું હોય અને જે અપૌરુષેય એટલે કે અનિર્મિત હોય તેવું શાસ્ત્ર આત્માગમ કહેવાય છે. મત્તા - મત્રા (ત્રિ.). (રક્ષણરહિત, અનર્થના પ્રતિઘાતકથી વર્જિત, જેનું કોઈ જ રક્ષક નથી તે 2. ખભા પર લાકડી રાખીને જનાર મુસાફર) જે સંસારમાં ખૂંપેલો છે અને ભયભીત છે તેવા જીવોને આત્મરક્ષણ માટે બોડીગાર્ડની જરૂર પડે છે. જ્યારે પરમાત્માનું શરણું સ્વીકારીને ભયમુક્ત બની ગયેલા નિર્ભય મુનિ દુન્યવી રક્ષણથી રહિત હોય છે. તેને બીજા કોઈ રક્ષકોની જરૂર પડતી નથી. ૩મત્તાશિમિ - માત્માથવ (ત્રિ.). (આત્મસ્વરૂપની પ્રાપ્તિવાળો 2. સ્વલબ્ધિવાળો). જેમણે માત્ર મન-વચન અને કાયા પર કાબૂ મેળવ્યો છે તેવા યોગીઓને પ્રાપ્ત થયેલી આત્માનુભૂતિ જો તેમને અલભ્ય સિદ્ધિઓ અપાવે છે તો પછી જેમણે સ્કૂલ અને સૂક્ષ્મ એમ બન્ને પ્રકારે ત્રણેય યોગોનો ક્ષય કર્યો છે તેવા કેવલી અને સિદ્ધ ભગવંતોના આત્મિક સુખ અને મોક્ષસુખની તો વાત જ શી કરવી? ત્તિ - ગતિ (સ્ત્રી) (પ્રાપ્તિ, ઉપલબ્ધિ, રાગ-દ્વેષ મોહાદિનો આત્મત્તિક કે એકાન્તિક ક્ષય હોય તે) ત્તિw (2) - માય (પુ.) (તે નામના ઋષિ, અત્રિના વંશમાં ઉત્પન્ન થયેલ ઋષિ) મત્તVI - મારા (જ.) (પોતાનું કરી લેવું તે, આત્મસાત્ કરવું તે 2. સ્વવશ કરવું તે, પોતાના કબજામાં લેવું તે) નિશીથચૂર્ણિ આદિ ગ્રંથોમાં શ્રમણને શાસન પ્રભાવના, રક્ષા જેવા વિશિષ્ટ કાર્યો સિવાય ચૂર્ણ પ્રયોગ, યંત્ર પ્રયોગ કે પછી વશીકરણાદિ તંત્ર પ્રયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. જો સામાન્ય સંજોગોમાં પણ મંત્રાદિના ઉપયોગની મનાઈ ફરમાવવામાં આવી છે તો પછી સ્વાર્થથી રાજા વગેરેને પોતાના વશમાં કરવાના પ્રયત્નનો તો સુતરાં નિષેધ થઈ જ જાય છે. છતાં એવું કરનારા સાધુ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરેલું છે. अत्तुक्करिस - आत्मोत्कर्ष (पुं.) (પાંચમું ગૌણમોહનીયકર્મ 2. “હું જ સિદ્ધાન્તવેત્તા છું બીજો કોઈ નથી એવું આત્મશ્લાઘાવાળું અભિમાન) अत्तुक्कोसिय - आत्मोत्कर्षिक (पुं.) (ગર્વિષ્ઠ, અભિમાની, સ્વપ્રશંસા કરનાર) સૂક્તાવલિમાં એક પદ આવે છે “ગરવ કીયો સો નર હાય' જે પણ વ્યક્તિ પોતાને મળેલા ગુણનું અભિમાન કરે છે. તેના પર ગર્વ કરે છે તે તુરત એ ગુણથી ભ્રષ્ટ થાય છે. રાવણને રામે તો પછી માર્યો હતો પરંતુ તેના અભિમાને સહુથી પહેલા તેના ગુણોને અને તેનામાં વસેલી માનવતાને મારી નાખ્યાં હતાં. 388 Page #430 -------------------------------------------------------------------------- ________________ अत्तोवणीय - आत्मोपनीत (न.) (પોતાના વડે નિયોજાયેલ, પોતાના ખુદના આત્મા વડે લવાયેલ). શ્રમણે કે ગૃહસ્થ એવું વર્તન ક્યારેય પણ ન કરવું જોઇએ કે જેથી સ્વયં પોતાનું નુકશાન થાય. શાસ્ત્રમાં પિંગલનું દૃષ્ટાંત આવે છે. રાજાએ પિંગલને પૂછયું કે ગામમાં જે તળાવ છે તેને કેવી રીતે જલપ્રચુર રાખી શકાય. પિંગલે જવાબ આપ્યો. મહારાજ ! કોઈ પીળા વર્ણવાળા પુરુષનો બલિ અપાય તો તળાવ જલપ્રચુર રહે. આખા દેશમાં પિંગલ સિવાય પીતવર્ષીય કોઈ નહોતું આથી રાજાએ તેનો જ બલિ આપ્યો. માટે પોતાના ખુદના વડે જ પોતાનું અહિત થાય તેવું વર્તન કરવું જોઈએ નહિ. મા - અર્થ (પુ.). (ધન, સંપત્તિ 2. અભિપ્રાય, મતલબ, સારાંશ 3. યાચવું કે માગવું તે) દશવૈકાલિકસૂત્રની ટીકામાં ધન માટે કહેલું છે કે, ‘fધદ્રવ્યં સુવર્ણ' એકમાત્ર દુઃખની વૃદ્ધિ કરનારા ધનને ધિક્કાર થાઓ. કેમ કે ધન મેળવવામાં દુઃખ, મેળવેલા ધનના રક્ષણમાં દુઃખ, ધનના આયમાં દુઃખ અને તેના વ્યયમાં પણ દુઃખ જ રહેલું છે. આથી અનીતિવર્ધક ધન પાસેથી સુખની અપેક્ષા રાખવી નિરર્થક છે. અર્થ શબ્દના 4, 6 કે 64 અર્થભેદો ટીકાકારે કરેલા છે. રાત (ઈ.) (મેરુ પર્વત 2. આથમેલું, અવિદ્યમાન) *મત્ર (7.) (ફેંકવા યોગ્ય બાણ વગેરે હથિયાર, પ્રહાર કરનાર આયુધ માત્ર) હથિયારના બે પ્રકાર પાડવામાં આવેલા છે 1. અસ્ત્ર અને 2. શસ્ત્ર. દુશ્મનને મારવા માટે જે હથિયારનો ઉપયોગ ફેંકીને કરવામાં આવે તેને અસ્ત્ર કહેવાય છે. ધનુષ્ય, ભાલો વગેરે અને જે હથિયારનો ઉપયોગ ફેંકીને ન કરતા હાથોહાથ પ્રયોગ કરવામાં આવે તેને શસ્ત્ર કહેવાય છે. જેમ કે તલવાર, ગદા વગેરે. Wવામ - મર્યાવકામ (પુ.) (ધનનું જ્ઞાન, ધનપ્રાપ્તિનું જ્ઞાન) ધિંધાય - અતંરાત (ત્રિ.) (અસ્ત પામેલું, આથમી ગયેલું) સુખ-દુઃખ, હર્ષ-શોક, ઉદય-અસ્ત, જન્મ-મરણ આ બધા સતત ફરતા ચક્રો છે. સુખની સાથે દુ:ખ, ઉદયની સાથે અસ્ત અને જન્મ સાથે મરણ રહેલું જ છે. સવારે ઉદય પામેલો સૂર્ય સાંજે અસ્ત થઇ જવાનો છે અને સાંજે અસ્ત પામેલ સૂર્ય ફરી પાછો બીજા દિવસે ઉદિત થવાનો છે. માટે જે વ્યક્તિ જીવનની આ પ્રક્રિયાઓને સ્પષ્ટપણે સમજી લે તેને પોતાના વર્તમાન જીવનથી કોઈ ફરિયાદ રહેતી નથી. અત્યંતર - અ ત્તર (.) (બીજો અર્થ 2. બીજું કારણ 3. અસંબદ્ધ વાક્ય 4. અસત્યનો એક ભેદ). નૈયાયિકો એવું માને છે કે પોતે જે સિદ્ધાંતની સ્થાપના કરી હોય તેની સિદ્ધિ કરી શકે તેવા જ દષ્ટાંતો કે વાક્યનો પ્રયોગ થવો જોઇએ. જો પોતે સ્થાપન કરેલા ઉદેશ્યની સિદ્ધિ માટે પ્રયોગ કરેલા વાક્યથી અસંબદ્ધ વાક્યની રજૂઆત થાય તો તે અર્થાન્તર થઇ જાય છે. તેથી એવા વાક્ય સ્વોદેશ્યની સ્થાપના માટે અયોગ્ય ગણાય છે. अत्यंतरुब्भावणा - अर्थान्तरोद्भावना (स्त्री.) (અસત્યવચનનો એક ભેદ, જેમ કે ઈશ્વર ક્રોધાદિ કષાયવાળા અને પ્રચ્છન્નપાપવાળા આ જગતનો કર્તા છે.) અસ્થgિય - ૩અર્થશાંક્ષિત (ત્રિ.) (ધનમાં આસક્તિવાળો). જો માત્ર ધન-સંપત્તિથી જ જગતનું કલ્યાણ થવાનું હોત તો પ્રભુ વીરે દેવોને આદેશ કરી દીધો હોત કે દરેકના ઘરમાં કરોડો રૂપિયા વર્ષાવો. પરંતુ સર્વજ્ઞ વીરને ખબર હતી કે ધનથી ક્યારેય કોઈનું હિત નથી થવાનું. પૈસાથી તો માત્ર આસક્તિ જ વધવાની છે. 389 Page #431 -------------------------------------------------------------------------- ________________ ધનાસક્ત વ્યક્તિ ક્યારેય આત્મોન્નતિ તરફ જવાનો નથી. જગતનું હિત છે તો માત્ર ઉપદેશથી જ. આથી જ તો પરમાત્માએ સાડા ઓગણત્રીસ વરસ સુધી ધર્મદિશનાનો ધોધ વરસાવ્યો. अत्थकप्पिय - अर्थकल्पित (पुं.) (આવશ્યકાદિ સૂત્રોને ભણેલો) બૃહત્કલ્પભાષ્યના પ્રથમ ઉદ્દેશામાં કહેલું છે કે જે શ્રમણ છેદસૂત્રોને છોડીને આવશ્યકાદિ સૂત્રો ભણેલો હોય તે, સૂત્રાર્થનો જ્ઞાતા થાય છે અને તે અન્યને ભણાવવાનો અધિકારી બને છે. જ્યારે છેદસૂત્રો ભણેલ હોવા છતાં જો તેની પરિણતિમાં ન આવ્યું હોય તો તે અન્યને ભણાવી શકતો નથી. પરંતુ જયારે સૂત્રો પરિણત થાય ત્યારે જ તે અન્યને ભણાવવાનો અધિકારી બને છે. અત્યય - અર્થવૃત્ત (સ્ત્રી.) (ધનકારક 2. હેતુકારક) ગીર - અર્થર (પુ.) (ધનાર્જન કરનાર, ધનોપાર્જનશીલ) આવશ્યકસૂત્ર પર મલયગિરિ મહારાજે રચેલી ટીકાના દ્વિતીય ખંડમાં કહેલું છે કે, વિચિત્ર સ્વભાવવાળા પ્રશસ્ત કર્મોના ક્ષયોપશમના કારણે ઉત્પન્ન થયેલ વિદ્યા-બુદ્ધિથી જે વ્યક્તિ ધનને પ્રાપ્ત કરવાના સ્વભાવવાળો હોય તે અર્થકર કહેવાય છે. મહા - સમર્થથા (સ્ત્રી) (અર્થકથા, ધનસંબંધી વાર્તા, લક્ષ્મીપ્રાપ્તિના ઉપાયોનું પ્રતિપાદન કરનારા વાક્ય પ્રબંધવાળી કથાનો પ્રકાર). એકમાત્ર ધનપ્રાપ્તિના ઉપાયરૂપ ધાતુવાદની સિદ્ધિ, વિદ્યાસિદ્ધિ વગેરેની ચર્ચા કે વાર્તાલાપને અર્થકથા કહેવાય છે. કેમ કે તે કથા માત્ર ધનપ્રધાન હોય છે. જૈનકુળમાં જન્મેલા શ્રાવકને દેરાસર, ઉપાશ્રયાદિ ધર્મ સ્થાનોમાં અને નિષ્પરિગ્રહી સાધુને સર્વથા આવી અર્થકથા કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. अस्थकामय - अर्थकाम (त्रि.) (ધનની ઇચ્છાવાળો, ધનની વાંછા કરનાર) સંસારમાં રહેલા દેશવિરતિધર શ્રાવક માટે સર્વથા ધનનો ત્યાગ કરવો અશક્ય છે. માટે શાસ્ત્રકારોએ તેની આજીવિકાની ચિંતા કરીને કયા માર્ગેથી ધન કમાવવું તેનો પણ નિર્દેશ કરેલો છે. સાથે સાથે એ વાત પણ જણાવી દીધી છે કે શ્રાવકે એટલા જ ધનની વાંછા કરવી જેનાથી તેનો નિર્વાહ થઈ શકે, જેથી તેના ચિત્તની પ્રસન્નતા જળવાઇ રહે. કિંતુ તેનાથી અધિક ધનની વાંછા કરનાર ક્યારેય ધમરાધના કે આત્મિક સુખ પ્રાપ્ત કરી શકતો નથી. અસ્થિિરયા - અર્થયિ (સ્ત્રી) (સુખ અને દુઃખનો ઉપભોગ 2. પદાર્થથી થવાવાળી ક્રિયા) બુદ્ધિશાળી પુરુષોએ એવા કાર્યમાં પ્રવૃત્ત થવું જોઇએ કે જે પોતાના પ્રયોજનને સિદ્ધ કરી આપે. નિષ્ફળ ક્રિયામાં પ્રવૃત્ત જીવ ક્યારેય પોતાના ઇચ્છિતને પ્રાપ્ત કરતો નથી. યોગશતકાદિ ગ્રંથોમાં પણ કહેવું છે કે યોગીપુરુષે કુશલ અનુબંધ કરાવનાર અનુષ્ઠાન આચરવું જોઇએ. अत्यकिरियाकारि (ण) - अर्थक्रियाकारिन् (त्रि.) (સુખ અને દુઃખનો ઉપભોગ કરનાર 2. પ્રયોજનને સિદ્ધ કરનારી ક્રિયા કરનાર) ભુસન - અર્થશાસ્ત્ર (પુ.) (ધનોપાર્જનમાં પ્રવીણ 2. પ્રવચનકુશલ) ગૃહસ્થ માત્ર ધનોપાર્જનમાં જ કુશલ ન હોવો જોઈએ તે શાસ્ત્રોના અર્થનો જાણકાર પણ હોવો જોઇએ. જે સિદ્ધાંતો અને તેના અર્થને સારી રીતે જાણે છે તેને પણ અર્થશલ કહેલો છે. જેમ ધનોપાર્જનને જાણનાર તેના માધ્યમથી ભૌતિક સુખની પ્રાપ્તિ કરે છે તેવી રીતે શાસ્ત્રોના રહસ્યોને જાણનાર પ્રવચનકુશલ શ્રાવક આત્મિક ઋદ્ધિને ભોગવે છે. 390 Page #432 -------------------------------------------------------------------------- ________________ અર્થઘA - માઇકુ (7). (અચાનક, પ્રસંગ વગર, કસમય, અવસર સિવાય) ગુજરાતીમાં એક કહેવત છે કે “લગનના ગાણા લગન વખતે જ શોભે' અર્થાતુ લગ્નના ગીતો લગ્નના પ્રસંગે જ ગવાય. તે સિવાય કોઇ ગાય તો તેને આપણે મૂર્ખ ગણીએ છીએ. અકાળે પડેલા વરસાદને પણ લોક મેઘરાજ કહેવાની જગ્યાએ માવઠું કહીને તિરસ્કારે છે. આ વાત સાબિત કરે છે કે, કોઈ પણ વ્યવહાર કે વર્તન તેના પ્રસંગે જ શોભા આપે છે. જેમ કે ધર્મ માટેનો સુઅવસર મનુષ્યભવ છે. अत्थक्कजाया - अकाण्डयाञ्चा (स्त्री.) (અકાળ પ્રાર્થના, પ્રસંગ વગરની માગણી) અડધી રાત્રે પડોશી તમારી પાસે આવીને એક વાટકી ખાંડની માગણી કરે તો સાચું બોલજો તમને તેના પ્રત્યે ચીડ ચડશે કે નહીં? મનમાં થશે કે આ તે કંઈ ટાઇમ છે વસ્તુ માગવાનો? આટલી વ્યવહારિકતા સમજનારા આપણે જયારે ને ત્યારે પરમાત્મા પાસે કંઈને કંઈ માગતા જ ફરીએ છીએ. કોઇ દિવસ એમ નથી થતું કે શું પરમાત્માના દર્શન માત્ર પોતાની માગણીઓ માટે જ છે? ક્યારેય શુદ્ધભાવે માગણી રહિતપણે પ્રભુના દર્શન કર્યા છે? ન કર્યા હોય તો કરો. અભુતપૂર્વ આનંદ અનુભવાશે. अस्थगवेसि (ण) - अर्थगवेषिन् (त्रि.) (ધનનું અન્વેષણ કરનાર, ધનને શોધનાર) અસ્થપાઈ - અર્થT (). (પદાર્થનું જ્ઞાન, પદાર્થનો નિશ્ચય કરવો તે) બૃહત્કલ્પભાષ્યમાં કહેલું છે કે જે રીતે બળદ જયારે ચારો ચરે છે ત્યારે તે સરસ-નીરસનો ભેદ કર્યા વિના બધું ચરી લે છે. ત્યારબાદ એક સ્થાને બેસીને ચારાને સારી રીતે પચાવવા વાગોળતો જાય છે. તેવી રીતે શ્રમણ પ્રથમ ગુરુ પાસેથી સર્વે પ્રકારના સૂત્રોને ગ્રહણ કરે છે અને ત્યાર પછી તે ભણેલા સૂત્રોના સારભૂત પદાર્થોને ચિંતન મનન પૂર્વક આત્મસાત્ કરે છે. અસ્થિ નાથ - મર્થનાત (જ.). (જમીન-પશુ-પંખી-ઘાસ વગેરે પદાર્થોનો સમૂહ, વસ્તુઓનો સંગ્રહ) સમયના તકાજાને જાણનાર કબાડી દરેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરે છે. કેમ કે તેને ખબર છે કે કઈ વસ્તુનું કેટલું મહત્ત્વ છે અને કયા સમયે તેનો ઉપયોગ થઇ શકે છે. તેવી રીતે આ જગતમાં જાત જાતના અને ભાત ભાતના જીવો છે. તે દરેકમાં ગુણ-દોષની માત્રા રહેલી જ હોય છે. તેથી જિનશાસન પામેલાને એવી સૂઝ હોય છે કે ભલે અત્યારે તેનામાં દોષ હોય, પણ કાલે કોને ખબર કે એમાંનો કોઈક જીવ તીર્થંકરાદિ નહીં હોય? અર્થાત્ હોઈ શકે છે. આથી તે બધા જીવો સાથે પ્રેમપૂર્વક વર્તે છે. अत्थजुत्ति - अर्थयुक्ति (स्त्री.) (ઉપાદેયરૂપ અર્થ-દ્રવ્યનું સંયોજન). અર્થનોળિ - મર્થકોનિ (સ્ત્રી.) (ધન પ્રાપ્તિના સ્થાન, પૈસા મેળવવાના સામાદિ ઉપાય) સ્થાનાંગસૂત્રના ત્રીજા ઠાણના ત્રીજા ઉદેશામાં કહેવું છે કે, અર્થયોનિ ત્રણ પ્રકારે છે 1. સામ 2. દંડ અને 3. ભેદ અર્થાતુ ધન પ્રાપ્તિ માટેના સામાદિ ત્રણ રસ્તા છે. એ ત્રણ માર્ગથી જીવ ધન પ્રાપ્ત કરી શકે છે. જે વિવેકી પુરુષ છે તે આ ત્રણમાંથી નિર્દોષ અને યોગ્ય માર્ગને જ પસંદ કરે છે. OUT - મર્થન (1) (જ્ઞાનાદિ ગુણોનું અર્જન કરવું તે 2. યાચના, પ્રાર્થના) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેવું છે કે અન્ય આચાર્ય પાસેથી જ્ઞાનાદિ ગુણોનું અર્જન કરવું તે અર્થન કહેવાય છે. પોતાના સમુદાયમાં કોઇ વિશિષ્ટ જ્ઞાની કે ચારિત્રીના અભાવમાં જ્ઞાન-ચારિત્રાદિની પ્રાપ્તિ માટે બીજા ગચ્છના આચાર્યાદિ પાસે જઇને તે ગુણોને મેળવવા જોઇએ. આ એક પ્રકારનો ઉપસંપદા વ્યવહાર છે. 391 Page #433 -------------------------------------------------------------------------- ________________ સ્થપાય - ૩૫ર્થના (પુ.) (માત્ર અર્થનું પ્રાધાન્ય બતાવનાર નય, અર્થપ્રધાન નય) સપ્ત નયગત ઋજુસૂત્રનય સુધીના ચાર નય અર્થબોધને પ્રાધાન્ય આપે છે. આ નય શબ્દ અને અર્થમાં શબ્દને છોડીને તેના અર્થને પ્રધાન ગણે છે. તે એવું માને છે કે કહેવાતા શબ્દોનું સર્જન પણ અર્થને આશ્રયીને જ થાય છે. કેમ કે વક્તાના મનમાં પ્રથમ અર્થો આવે છે અને ત્યાર બાદ શબ્દોરૂપે તેનું કથન થાય છે. માટે શબ્દો તે ગૌણ છે અને ખરું પ્રાધાન્ય તેના અર્થોનું જ છે. આ રીતે નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચાર નય અર્થપ્રાધાન્યવાળા છે. સત્યUIT - કર્થજ્ઞાન (.) (અભિધેય પદાર્થનું જ્ઞાન, કથ્ય વસ્તુનો અવબોધ) મણિર - અર્થનિ (સુ) પૂર (.) (અર્થનિકરાંગને 84 લાખે ગુણતા જે સંખ્યા આવે તે પ્રમાણ કાળવિશેષ) अत्थणिऊरंग - अर्थनिपूराङ्ग (निकुराङ्ग)(न.) (નલિનને 84 લાખે ગુણતા જે સંખ્યા આવે તે પ્રમાણ કાળવિશેષ) अत्थणिज्जावणा - अर्थनिर्यापणा (स्त्री.) (અર્થનિર્માપણા નામક વાચના સંપદાનો એક ભેદ, જેમાં નય પ્રમાણનું અનુસરણ કરી સૂત્રાર્થનું કથન કરાય છે.) પૂર્વાપર સંગતિવાળું જ્ઞાન સ્વયં જે ભણ્યા હોય તે જ જ્ઞાન બીજા સુધી પહોંચાડવું તેને નિયંપના કહેવાય છે. જેમ ધન સંપત્તિના પ્રકારમાં આવે છે તેમ જ્ઞાન પણ એક પ્રકારની સંપત્તિ જ છે. જેવી રીતે ધનના દાનથી લોક કલ્યાણ કરી શકાય છે તેવી રીતે જ્ઞાનદાનથી આત્મકલ્યાણ કરાવી શકાય છે. એટલા માટે જ વાચના દ્વારા કરાતા જ્ઞાનદાનને વાચનાસંપ કહેવાય છે. વક્તાસ્વય જે સૂત્રો અને તેના અર્થને જાણે છે તે જ્ઞાનપિપાસુ જીવોમાં ઉપદેશ દ્વારા તેઓમાં નિયપના કરે છે. અસ્થાયત - નિયત (ત્તિ.) (પદાર્થનો હેતું, કારણ 2. પદાર્થનો મૂલાધાર) મકાનનું આયુષ્ય તેના પાયાની મજબૂતાઈ પર આધાર રાખે છે. પાયો જેટલો વધુ મજબૂત મકાનનું આયુષ્ય તેટલું વધારે જાણવું. તેવી રીતે સત્રો અને તેના અર્થોની ગ્રાહ્યતા તેના વક્તા પર આધાર રાખે છે. વક્તાનું જીવન જેટલું શુદ્ધ તેનું વચન તેટલું જ લોકગ્રાહ્ય બને છે. લોકોક્તિમાં પણ કહેવાયું છે કે “પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ સામે કહેનાર વક્તા કોણ છે અને કેવો છે તેના પરથી શ્રોતાઓને વક્તાના વચન પર વિશ્વાસ બેસે છે. अत्यत्थिअ - अर्थार्थिन् (त्रि.) (ધનની ઇચ્છાવાળો, ધન માંગનાર 2. મતલબી, સ્વાર્થ માટે પ્રયત્ન કરનાર) કુદરતનો એક નિયમ છે કે જે વ્યક્તિ બીજા કોઇનું ન વિચારતા માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે તેના માટે કુદરત પણ વિચાર કરતી નથી. પરંતુ જેઓ માત્ર પરાર્થ માટે જીવતા હોય છે તેને કુદરત ખોબે ને ખોબે આપે છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ધરતી પર લોકહિત માટે વિહરનારા શ્રમણો છે. તેમના માટે આખું જગત પોતાનું બની જાય છે. તેઓ જન્મ્યા ભલે એક ઘરે હોય કિંતુ તેમનું મરણ આખા વિશ્વને રડાવે છે. અવંઃ - ૩અર્થઘટ્ટ (પુ.), (શરીરાદિના નિર્વાહ અર્થે થતો કર્મબંધ, સ્વાર્થ હેતુ દંડાવું તે) અસ્થિ () - ૩અર્થયન (ત્રિ.) (સૂત્રના અભિધેયાર્થીને આપનાર) એક નાનકડી કળા શીખડાવનાર વ્યક્તિને પણ શાસ્ત્ર ગુરુપદે સ્થાપે છે. તો પછી સંસારના કારણભૂત કર્મોનો હ્રાસ કરનાર એવા સૂત્ર અને તેના અર્થને આપનાર વાચનાચાર્ય તો પરમગુરુ કહેવાય. માટે સૂત્રાર્થનો ઉપદેશ આપીને લોકહિત કરનાર શ્રમણ ભગવંતને હંમેશાં મન-વચન-કાયાથી વંદન કરજો . 392 Page #434 -------------------------------------------------------------------------- ________________ अत्थधम्मब्भासाणवयेत्त - अर्थधर्माभ्यासानपेतत्व (न.) (અર્થધર્મથી બંધાયેલો એક પ્રકારનો સત્યવચનાતિશય) સ્થઘર - ૩અર્થઘર (પુ.). (સૂત્રના અર્થને ધારણ કરનાર) જિનશાસનમાં પૂર્વના સમયે સૂત્રો લિપિબદ્ધ કરવામાં આવતા નહોતા. જો કોઈ સૂત્ર લખે તો તેનું પ્રાયશ્ચિત્ત લેવું પડતું હતું. એટલે શિષ્યો ગુરુ દ્વારા પ્રાપ્ત સૂત્રોને કંઠસ્થ કરતા હતા અને પછી તેના અર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી સૂત્રાર્થના જ્ઞાતા બનતા હતા. એ અર્થમાં આગમોમાં કહેવાયું છે કે, સાધુઓએ પ્રથમ સૂત્રાર્જન કરવું પછી અર્થાર્જન કરીને તદુભયાન્વિત થવું. अत्थपज्जय - अर्थपर्याय (पुं.) (પદાર્થના એકદેશના પ્રતિપાદક પર્યાય, અર્થરૂપ પર્યાય 2. જે અર્થના વિષયને જાણે તે) अत्थपडिवत्ति - अर्थप्रतिपत्ति (स्त्री.) (અર્થનું જ્ઞાન, પદાર્થનો બોધ). સૂત્રોનું વિસ્તૃતીકરણ એટલે અર્થનું કથન. પરમાત્માએ દેશનામાં કહેલા વિશાળ અને ગહન અર્થોના બોધ માટે ગણધર ભગવંતો તે અર્થોના સંક્ષેપીકરણભૂત સૂત્રોની રચના કરે છે, પછી શિષ્યપરંપરા તેનું અધ્યયન કરે છે. અભ્યાસ ભલે સૂત્રોનો કરવાનો હોય, પરંતુ ચિંતન તો પદાર્થોનું જ કરવાનું હોય છે. આ ચિંતન ત્યારે જ શક્ય બને છે જ્યારે પદાર્થોનો બોધ થયેલો હોય. अत्थपय - अर्थपद (न.) (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ ઇત્યાદિની જેમ અર્થપ્રધાન પદ) વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ભગવંતે કહેવું છે કે જે પદાર્થમાં ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતા આ ત્રણ ગુણધર્મો રહેલા હોય તે જ સત્ છે. આવા અર્થનું પ્રતિપાદન કરનારા પ્રધાન પદ હોય તેને અર્થપદ કહેવાય છે. अत्थपिवासिय - अर्थपिपासित (त्रि.) (ધનની આકાંક્ષાવાળો, અપ્રાપ્ત દ્રવ્યની પ્રાપ્તિની તૃષ્ણાવાળો) ભગવતીસૂત્રના પંદરમાં શતકના પ્રથમ ઉદ્દેશામાં અર્થપિપાસિત શબ્દની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે ‘મપ્રતાર્થવિષય-જ્ઞાતો ', અર્થાત. જે પદાર્થ પ્રાપ્ત નથી થયો અથવા પ્રાપ્ત થવાનો જ નથી તેવા પદાર્થોની તીવ્ર વાંછા તે અર્થપિપાસા છે. આવી અર્થપિપાસા ક્યારેય શાંત થઇ નથી અને થવાની પણ નથી માટે તેની અપેક્ષા રાખનાર હંમેશાં દુ:ખી જ થાય છે. Wપુરિસ - અર્થપુરુષ (પુ.). (ધનાર્જન માટે તત્પર થયેલા પુરુષનો એક ભેદ) ગૌતમકુલકમાં કહેલું છે કે, “નમ્બા ના સ્થપતિ ' જે લોભી પુરુષ હોય છે તે નિયમા ધનાર્જનમાં જ રચ્યા-પચ્યા રહેતા હોય છે. દિવસ-રાત, ભૂખ-તરસ. ધર્મ-પરિવાર તેઓ માટે ગૌણ હોય છે. મુખ્ય હોય છે એકમાત્ર પૈસો. મમ્મણ શેઠની જેમ તેઓ પોતાના શરીર પ્રત્યે પણ નિર્મોહી હોય છે. શાસ્ત્રમાં આવા પુરુષોને અર્થપુરુષ કહેલા છે. મણિપુર - અર્થપૃથક્વ (.) (કિંચિત્ ભિન્નાર્થવાળું સૂત્ર, સુત્રાર્થ લક્ષણ ઉભયરૂપ શ્રુતજ્ઞાનમાં અર્થનું ભિન્નત્વ હોય તે) મWિપુદુ - મર્થપૃથુત્વ () (જીવાદિ પદાર્થોના વિસ્તારવાળું શ્રુતજ્ઞાન, સામાન્ય શ્રુતજ્ઞાન) આગમો ઉપર પૂર્વાચાર્યોએ વિવિધ પ્રકારની ટીકાઓ રચી છે. વિશિષ્ટ પ્રતિભાઓના સ્વામી એવા શ્રમણોએ આગમ પદાર્થોને ખોલવા માટે બહતુ ટીકાઓનું નિર્માણ પણ કરેલું છે. આગમોની ટીકાઓમાં આચાર્ય મલયગિરીજી મહારાજની ટીકાને અતિવિસ્તૃત ગણવામાં આવે છે. તેઓએ પોતાની ટીકાઓમાં આગમાર્થને સમજાવવા ઘણા બધા શબ્દોનો અને દૃષ્ટાંતોનો પ્રચુરમાત્રામાં ઉપયોગ કરેલો છે. તેમની ટીકાઓમાંથી જીવાદિ પદાર્થોનો વિસ્તારથી અવબોધ પ્રાપ્ત થાય છે. 393 Page #435 -------------------------------------------------------------------------- ________________ થપરિણી - અર્થપષી (સ્ત્રી.) (અર્થપોરસી) જેવી રીતે આહાર સંબંધી નવકારશી, પોરસી, સાઢપોરસી વગેરે સમય ગણવામાં આવ્યો છે તેવી રીતે જ રીતે શ્રમણ માટે અભ્યાસ સંબંધી૧. સૂત્રપારસી અને 2. અર્થપોરસી એમ બે પ્રકારની પોરસીનું વિધાન છે. સૂત્રપોરસીના સમયે માત્ર સૂત્રનો જ પાઠ કરવો અને અર્થપોરસીમાં તે ભણેલા સૂત્રના અર્થોનું અધ્યયન કરવું જોઇએ. આ બન્નેમાં જો વ્યુત્ક્રમ કરવામાં આવે તો નિશીથસૂત્રમાં તેમના માટે માસલઘુનું પ્રાયશ્ચિત્ત કહેલું છે. अत्थप्पवर - अर्थप्रवर (त्रि.) (જે વસ્તુમાં અર્થ પ્રધાન હોય તે) સૂત્ર અને અર્થ બન્ને પરસ્પર એકબીજાના પૂરક છે. પરંતુ કેટલાક સ્થાને અર્થ સૂત્રપ્રધાન હોય છે, વસ્તુનો અર્થ તેના સૂત્રના આધારે કરવામાં આવે છે. જ્યારે અમુક સ્થાને સૂત્ર ગૌણરૂપે થઈ જાય છે અને અર્થ પ્રધાન બની જાય છે. સૂત્રના શબ્દનો અર્થ કંઈક જુદો નીકળતો હોય પરંતુ વક્તાને સૂત્રથી ત્યાં કોઈ વિશિષ્ટ અર્થ ગ્રહણ કરવો હોય ત્યારે ત્યાં સૂત્ર ગૌણ અને અર્થ પ્રધાન બની જાય છે. अत्थबहुल - अर्थबहुल (त्रि.) (ઘણાં બધા અર્થો છે જેમાં તે, અર્થબાહુલ્યવાળો). વિધિના વિધાનની સમીક્ષા કરીને ક્યાંક પ્રવૃત્તિ, ક્યાંક અપ્રવૃત્તિ, ક્યાંક વિભાષા તો ક્યાંક કંઈક બીજું જ કથન કરવું એમ ચાર પ્રકારે બહુલતા કહેલી છે. જે આગમો, પ્રકીર્ણકો, ટીકાઓ વગેરેમાં આ ચારમાંથી કહેલો કોઇ પણ પ્રકાર આવે તો તે ગ્રંથો અર્થબહુલ જાણવા જોઈએ. મથિમેય - મર્થભેર (પુ.). (આગમના પદાર્થની વિપરીત કલ્પના કરવી) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશામાં અર્થભેદને સદૃષ્ટાંત સમજાવતા કહેલું છે કે, કૂવા પર પડેલું દોરડું પવનના જોરે અંદર પડતાં જ મોટેથી અવાજ થયો. નજીકમાં રહેલા બધા એકદમ દોડ્યા. કોઈને ખબર નહોતી કે અંદર શું પડ્યું છે આથી બધા જુદી જુદી કલ્પના કરવા માંડ્યા. તેની જેમ સુત્રમાં કહેલા અર્થથી મતિદોષાદિના કારણે વિપરીત અર્થની કલ્પના કરે તો તે અર્થભેદ થાય છે અને તેનું ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે તે ધ્યાનમાં લેવા જેવું છે. अत्थभोगपरिवज्जिय - अर्थभोगपरिवर्जित (त्रि.) (ધન વગરનો હોઈ ભોગ-ઐશ્વર્યરહિત) સુખ સાધનોના ઉપભોગ માટે ધનની આવશ્યકતા છે. ધન હોય તો વ્યક્તિ સંસારના ભૌતિક સુખોને માણી શકે છે. જે ધનરહિત છે. તે સંસારના ભોગોથી પણ વંચિત રહે છે. જયારે ધર્મ માટે ધનની નહીં લાગણીઓ અને ભાવનાની જરૂર હોય છે. જો તમારા ચિત્તમાં ધર્મની લાગણી વસેલી હશે, તો તમારે સદુપ્રવૃત્તિ કરવા માટે પ્રયત્ન નહીં કરવો પડે. તે આપોઆપ થઇ જશે. પણ જો લાગણીઓથી નિધન છો તો ધર્મમાર્ગમાં પ્રવેશ મેળવી શકાશે નહીં. અસ્થમંડસ્ત્રી - મર્થન ની (શ્રી.) (અર્થમંડલી, બીજી પોરસી, જેમાં આચાર્ય સૂત્રાર્થ પ્રકાશે અને શિષ્યો સાંભળે છે તે) સૂત્રપોરસી પૂર્ણ થયે જ્યારે અર્થપોરસીનો પ્રારંભ થાય ત્યારે આચાર્ય ભગવંત સૂત્રના અર્થની પ્રરૂપણા કરે છે અને તેમની શિષ્ય પર્ષદા તે અર્થોને ગ્રહણ કરે છે. આ પ્રક્રિયાને અર્થમંડલી અથવા બીજી પોરસી પણ કહેવાય છે. મિથ - મતમય (જ.) (સૂર્ય વગેરેનું હોતે છતે અદશ્ય-અસ્ત થવું તે) अस्थमहत्थखाणि - अर्थमहार्थखानि (पुं.) (અર્થો અને મહાર્થોની ખાણ) અભિધેય એટલે કહેવા લાયક સૂત્રાર્થો-પદાર્થો હોય તે ભાષા કહેવાય છે અને કથનીય મહાર્યોવાળા તે વાર્તિક વગેરે વિભાષા 394 Page #436 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. આવી ભાષા અને વિભાષાઓની પ્રચુરતા જેમાં હોય તેવા મહાભાષ્યાદિ ગ્રંથો અર્થ-મહાર્થોની ખાણ કહેવાય છે. ૩ીમg? - ૩અર્થમપુર (ત્રિ.). (બીજા લોકોને રૂચિ ઉપજાવનાર અર્થો છે જેના તે) કોઈના પણ હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે વાણીની મધુરતા આવશ્યક અંગ છે. જે વ્યક્તિની વાણીમાં મીઠાશ હોય તે વ્યક્તિ અને તેનો વ્યવહાર સહુને ગમે છે. સાધુનું વચન પણ આવું જ મધુર હોવું જોઇએ. દેશના આપનાર શ્રમણના વચનો એટલા મધુર હોય કે પરમાત્માના પદાર્થો સાંભળનારને જૈનદર્શન અને તેમના શ્રમણધર્મ પ્રત્યે પ્રીતિ થઇ જાય. અસ્થમા - માસીન (ત્રિ.). (બેસતો, સ્મશાનાદિમાં રહેતો) ઇતરધર્મી તાંત્રિક વગેરે સ્મશાનાદિમાં પોતાના હેતુઓની સિદ્ધિ માટે વસવાટ કરતા હોય છે. જ્યારે જિનાજ્ઞા પાલક શ્રમણને પોતાના ભયને દૂર કરવા માટે, ઉપસર્ગો અને પરિષહો પર વિજય મેળવવા માટે તથા કર્મોની નિર્જરાર્થે ગજસુકુમાલ મુનિની જેમ સ્મશાનાદિમાં કાઉસગ્ગ ધ્યાને રહેવાનું વિધાન શાસ્ત્રોમાં કરેલું છે. અસ્થમિગ - અમિત (ત્રિ.) (અત્યંત અસ્ત પામેલ, આથમી ગયેલ સૂર્યાદિ) પ્રાત:કાળે સૂર્યનો ઉદય અને સંધ્યાકાળે અસ્ત તે તેનો નિત્યક્રમ છે. ઉદય પામેલા સૂર્યને સંધ્યા સમયે અસ્ત થવાનું એટલું દુઃખ નથી હોતું જેટલું વધારે દુઃખ તેને ગ્રહણ વખતે થાય છે. કેમ કે ગ્રહણકાળે તેની હયાતી હોવા છતાં તેને અવિદ્યમાન થવું પડે છે તેને તે પોતાની અત્યંત અસ્તતાને સમજે છે. તેવી જ રીતે ભારતીય સંસ્કૃતિની દશા થયેલી છે. પોતાના સંસ્કારો અને ધર્મો હોવા છતાં બાહ્ય સંસ્કૃતિની ઓથે તેનું ગ્રહણ થયેલું છે. જે સંસ્કૃતિપ્રેમીઓને અત્યંત પીડા ઉપજાવનાર છે. अत्थमिओदिय - अस्तमितोदित (त्रि.) (પૂર્વમાં હીન અને ઉત્તરાવસ્થામાં ઋદ્ધિને પામેલી મનુષ્યજાત, જેની પૂર્વાવસ્થા કુલાદિથી હીન હોય અને પછીથી મહત્પદને પામ્યા હોય તે, આથમીને પાછા ઊગ્યા હોય તે) પૂર્વના બાંધેલા અશુભકર્મોના ઉદયે નીચકુલ આદિમાં જન્મ થયો હોય છતાં પણ કોઇ પુણ્યકર્મ વશાત્ જિનશાસનની પ્રાપ્તિ, પ્રવ્રયાની ઉપલબ્ધિ થવી વગેરે ઉત્કૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરવી તે અસ્તમિતોદિત કહેવાય છે. જેમ મેતાર્યમુનિ અશુભકર્મોદયે ચાંડાલકુળમાં ઉત્પન્ન થયા કિંતુ પાછળથી જિનધર્મ, ધ્વજયાં અને કેવલજ્ઞાનરૂપ ઉત્કૃષ્ટ ઋદ્ધિઓને પ્રાપ્ત કરનારા બન્યા. अत्थमियत्थमिय - अस्तमितास्तमित (पुं.) (જની પૂર્વ અને પશ્ચાતુ બન્ને અવસ્થા અશુભ છે તે, કાલસૌરિક કસાઈની જેમ પૂર્વાવસ્થા અને ઉત્તરાવસ્થા બન્ને ખરાબ છે તે). સ્થાનાંગસૂત્રના ચોથા ઠાણાના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, એક તો અશુભ કર્મોદયે નીચકુળમાં ઉત્પત્તિ થઈ હોવાથી જેની પૂર્વાવસ્થા દુષ્ટ છે. તેમાંય પાપકારી પ્રવૃત્તિઓથી કીર્તિ, સમૃદ્ધિ, તેજસ્વીતા વગેરેથી રહિત હોવાથી પરલોકમાં પણ દુર્ગતિ પ્રાપ્ત કરે છે. આથી તેની પશ્ચિમાવસ્થા પણ અસ્ત પામેલા સૂર્ય જેવી હોય છે, જેમ કાલસૌરિક કસાઈ. થારિયા (લે-ત્ર.). (સંખ્યા 2. સખી, બહેનપણી) ઉપમિતિભવપ્રપંચો કથામાં સન્મતિ અને દુર્મતિને જીવની સખી તરીકે ઉલ્લેખિત કરી છે. કેમ કે આ બન્નેમાંથી કોઈ એક તો જીવાત્માની પાસે હોય જ છે. સન્મતિનું કાર્ય છે જીવને સત્યનું દર્શન કરાવવાનું અને દુર્મતિનું કાર્ય છે જીવને હંમેશાં ખોટા માર્ગે લઇ જવાનું. અંતમાં સિદ્ધર્ષિ ગણિ મહારાજ કહે છે કે વિવેકી પુરુષે સન્મતિ જેવી સખીનો સ્વીકાર અને દુર્મતિ સખીનો ત્યાગ કરવો જોઇએ. મસ્થર - માસ્તર (જ.). (આચ્છાદન, ઢાંકનાર 2. ઓછાડ). સંસાર પ્રત્યે નિરપેક્ષ એવા મુનિઓને પણ લોકલજ્જા કહેલી છે. મોક્ષમાર્ગમાં ઉદ્યત શ્રમણને ભલે લોક શું બોલે છે, શું કહે છે એ 39s Page #437 -------------------------------------------------------------------------- ________________ બધાની ના પાડી હોય. કિંતુ જેના દ્વારા શાસનહીલના અને ધર્મનિંદા થતી હોય તેવું કાર્ય તો ક્યારેય ન કરે. આથી સ્વદેહ પ્રત્યે નિરાગી મુનિને શરીરલજ્જાને ઢાંકવા વસ્ત્રધારણનો શાસ્ત્રાદેશ છે. તનમ્ (ત્રિ.) (શુદ્ધ, નિર્મલ) થrદ્ધ - અર્થનુર (ત્રિ.) (લોભી, લાલચી) માણસ વિચારે છે કે, ભોગવિલાસ કરવા હશે તો પૈસાની જરૂર પડશે. આથી આખી જીંદગી પૈસો મેળવવા માટે ભૂખ્યો ને તરસ્યો રઝળ્યા કરે છે. યાવત્ તે પોતાની તબિયત સામે પણ જોતો નથી. દુઃખની સાથે કહેવું પડે છે કે વ્યક્તિ જયારે ભોગ ભોગવવા માટે શરીર સક્ષમ હતું ત્યારે તેને છોડીને પૈસા પાછળ ભાગ્યો અને જ્યારે પૈસો ભેગો થયો ત્યારે તેને ભોગવવાની શારીરિક ક્ષમતા ચાલી જાય છે. તેના કરતાં લાલચનો ત્યાગ કરીને સંતોષ સાથે સુખી જીવન જીવવું શું ખોટું? અસ્થિર્વ - અર્થવ (ત્તિ.) (પચ્ચીસમું મુહૂર્ત) અસ્થતિ - અર્થપતિ (પુ.) (ધનવાન, ધનાઢ્ય) ધનાઢ્ય અને ગુણાઢ્ય હોવામાં આસમાન જમીનનું અંતર છે. શુભકાર્યવશ પુણ્યનો બંધ થવાથી ધનની પ્રાપ્તિ દ્વારા વ્યક્તિ ધનાઢ્ય થઇ શકે છે, કિંતુ ગુણાઢ્ય થવા માટે તો માત્ર સત્કર્મોનું ઉપાર્જન અને અશુભકર્મોનો ક્ષયોપશમ જ કામ આવશે. अत्थवाय - अर्थवाद (पुं.) (ગુણવર્ણનવાદ 2. દોષવર્ણનવાદ) વિશેષાવશ્યકભાષ્યમાં અર્થવાદ બે પ્રકારે કહેલા છે. 1. સ્તુતિ અર્થવાદ 2. નિંદા અર્થવાદ. કોઇ વ્યક્તિ કે વસ્તુના ગુણોને પ્રધાન કરીને તેની પ્રશંસા કરવી તે ગુણકીર્તનરૂપ સ્તુતિ અર્થવાદ છે. જ્યારે તેવી જ કોઈ વસ્તુ આદિના દોષોને આગળ કરીને તેના દોષવર્ણનરૂપ નિંદા કરવી તે નિંદા અર્થવાદ છે. મલ્લવિUTTI - અર્થવિજેના (ત્રી.) (અર્થના ભેદોને જોવા તે,અર્થના ભેદોની વિકલ્પના કરવી) અભ્યાસુ મુમુક્ષુ ગુરુ ભગવંત પાસેથી સૂત્રો અને અર્થોનું પ્રથમ અધ્યયન કરે અને ત્યારબાદ ભણેલા સૂત્રોના જેટલા પણ અર્થો થતા હોય તે બધા અર્થોનું ચિંતવન કરે,મનન કરે. તેમાંથી અંતે જે યુક્તિસંગત અર્થ હોય તેને સ્વપ્રજ્ઞામાં ધારણ કરી રાખે. अत्थविणय - अर्थविनय (पुं.) (વિનયનો એક ભેદ) अत्थविणिच्छय - अर्थविनिश्चय (पुं.) (અર્થનો નિર્ણય કરવો તે, પદાર્થનો યથાર્ય નિર્ણય-નિશ્ચય) શાસ્ત્રમાં સ્વાધ્યાયના પાંચ પ્રકારમાં એક પ્રકાર આવે છે અનુપ્રેક્ષા. પોતે જે સૂત્રાર્થ ભણ્યા હોય તેના અર્થોનું સ્વમતિ અનુસાર કલ્પના કરે તે ચિંતન અનુપ્રેક્ષા બને છે. પરંતુ સ્વયં જે અર્થોનું ચિંતન કર્યું છે તે યોગ્ય છે કે અયોગ્ય તેના નિર્ણય માટે પોતે કરેલું ચિંતન ગુરુદેવ આગળ રજુ કરે અને ગુરુભગવંતની સમ્મતિ મેળવીને ક્ષતિઓને દૂર કરીને તટસ્થ રીતે અર્થને ધારી રાખે તે અર્થવિનિશ્ચય કહેવાય છે. अत्थविण्णाण - अर्थविज्ञान (न.) (બુદ્ધિના આઠ ગુણોમાંનો એક ગુણ) ધર્મસંગ્રહ ગ્રંથના પ્રથમ અધિકારમાં ફરમાવ્યું છે કે, મૂઢતા, શંકા-કુશંકા અને મતિવિભ્રમના ત્યાગપૂર્વક, ઉહાપોહના યોગથી ઉત્પન્ન થનાર જ્ઞાનને અર્થવિજ્ઞાન કહેવાય છે. આ અર્થવિજ્ઞાન બુદ્ધિના આઠ ગુણોમાંનો એક ગુણ છે. 396 Page #438 -------------------------------------------------------------------------- ________________ સત્યવિદૂVI - અર્થવિહીન (ત્રિ.) (અગીતાર્થ, અજ્ઞાની) अत्थसंपयाण - अर्थसंप्रदान (न.) (ધનનું દાન 2. પદાર્થોનું દાન કરવું તે) ધનદાન અને શાનદાનમાં જ્ઞાનદાન એ સર્વશ્રેષ્ઠ છે. ધનનું દાન ભૌતિક સુખ આપીને એક દિવસ, એક વર્ષ કે એક જીંદગી જ સુધારે છે. જ્યારે સમ્યજ્ઞાનના પ્રતિપાદક અર્થોનું દાન આત્માની શુદ્ધિ કરીને તેના ભવોભવ સુધારે છે. માટે જ્યાં જ્ઞાનદાન થતું હોય ત્યાં તે લેવામાં વિલંબ ન કરશો. પહેલાં ત્યાં દોડી જજો. સ્થિ0િ - અર્થશાસ્ત્ર (જ.). (અર્થશાસ્ત્ર, ધનપ્રાપ્તિનું પ્રતિપાદક શાસ્ત્ર) જેમ ઇતર ધર્મમાં ધન પ્રાપ્તિના પ્રતિપાદક અર્થકૌટિલ્યાદિ શાસ્ત્રોની રચના જોવા મળે છે. તેમ જિનશાસનમાં આચાર્ય હરિભદ્રસૂરિજી મહારાજે ધર્મબિંદુ ગ્રંથમાં પણ અર્થપ્રાપ્તિના ઉપાયો બતાવેલા છે. તેઓએ કહ્યું છે કે જેના દ્વારા અન્ય કોઇ જીવને દુઃખ ન પહોંચે અને જે નીતિથી શુદ્ધ હોય તેવો વ્યાપાર કરવો જોઇએ. કારણ કે નીતિથી આવેલું ધન સુખ આપે છે. अत्थसत्थकुसल - अर्थशास्त्रकुशल (त्रि.) (નીતિશાસ્ત્રોમાં કુશળ) ધનપ્રાપ્તિ માટે કયો માર્ગ યોગ્ય છે, કયો અયોગ્ય છે, ફાયદાકારક શું છે, નુકશાનકારક શું છે, ક્યા કાળે કેવા માલનો સંગ્રહ કરવો, કેવા માલનો સંગ્રહ કરવો, આવેલી તકને કેવી રીતે સાધવી વગેરે બાબતોનુ જેને સુપેરે જ્ઞાન છે તેને જ અર્થશાસ્ત્રકુશળ કહેલો છે. આજે તો અર્થશાસ્ત્રમાં કુશળ કહેવડાવીને વ્યક્તિ સામેનાનું કરી નાખવામાં કુશળતા ધરાવે છે. મથિસાર - અર્થકાર (કું.) (રોકડ દ્રવ્ય, સારભૂત દ્રવ્ય 2. તત્ત્વનો સાર) આ જગતમાં રહેલા તમામ દ્રવ્યોમાં બે પાસા રહેલા છે 1. સારા અને 2. અસાર. પ્રત્યેક પદાર્થમાં સારપ અને અસારતા સમાયેલી છે. જેનાથી જીવની ઉન્નતિ થાય, આત્માને પરમાનંદની પ્રાપ્તિ થાય તે સાર છે અને જેનાથી ભવોની પરંપરાના હેતુભૂત તૃષ્ણાની અભિવૃદ્ધિ થાય તે અસારતા છે. अत्थसिद्ध - अर्थसिद्ध (पुं.) (ધન જેના માટે અસાધારણપણે છે તે 2. અત્યંત ધનવાન 3. જંબુદ્વીપના ઐરવતક્ષેત્રમાં થનાર પાંચમા તીર્થંકર 4. પક્ષના દશમા દિવસનું નામ) अत्थसुण्ण - अर्थशून्य (न.) (અર્થશૂન્ય, અર્થવગરનું, નિરર્થક) વિવિધ કાવ્યો, ચરિત્રો કે આગમાદિક શાસ્ત્રોમાં એવા ઘણા બધા શબ્દો જોવા મળે છે કે જે શબ્દનો કોઈ અર્થ જ હોતો નથી. છતાં પણ ગ્રંથકારો તેનો પ્રયોગ વાક્યાલંકાર તરીકે કે પછી પ્રાસાનુસંધાન માટે કરતા હોય છે. આવા શબ્દોને અર્થશન્ય કહેવાય છે. સ્થા - ગા (ત્ર.) (સ્વદર્શન પ્રત્યે બહુમાન, શ્રદ્ધા, આસ્થા) જીવાભિગમસૂત્રના પ્રથમ અધિકારમાં આસ્થાની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, “સ્વપક્ષTUTIઈ9તે તીર્થે વામનત્વે' અર્થાતુ અહિત તીર્થકર ભગવંતોએ સ્થાપેલા જિનદર્શન પ્રત્યે હૃદયમાં બહુમાન હોવું તે આસ્થા છે. જ્ઞાનના અભાવમાં મોક્ષ અટકતો નથી પરંતુ શ્રદ્ધાના અભાવમાં તો સદ્ગતિ પણ અટકી પડે છે. મથા - પ્રસ્થાન (જ.) (જે કોઈ વાક્ય કે પ્રસંગનો વિષય ન બને તે, ચાલુ ચર્ચાદિમાં જે અયોગ્ય હોય તે) 397 Page #439 -------------------------------------------------------------------------- ________________ Wારા (થા) - અર્થાવાન (જ.) દ્રવ્ય ઉપાર્જન કરવામાં કારણભૂત અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર) અત્થામ - માથામન (ત્રિ.) (બળરહિત, શારીરિકશક્તિથી વિકલ). દુનિયામાં જેઓ શરીરના અંગોપાંગે વિકલ દેખાય છે. કર્મગ્રંથમાં તેનું કારણ જણાવતા કહે છે કે જેઓએ પોતાને મળેલ શક્તિનો દુરુપયોગ કર્યો હોય, ધર્માનુષ્ઠાનોમાં કે માણસાઈના ગુણો કહેવાય તેવા માર્ગમાં વાપરી ન હોય તો કર્મસત્તા તેની પાસેથી બીજા ભવમાં તે શક્તિઓને છીનવી લે છે. કર્મસત્તાનો હિસાબ ચોખ્ખો હોય છે. ઇસ હાથ દે ઉસ હાથ લે. अत्थारिय - अस्तारिक (पुं.) (મૂલ્ય આપીને ખેતરમાં કામ કરવા માટે રાખેલો નોકર) અસ્થાને (રેવું.) (સહયોગ, સહાય). યોગી બનવા માટેનું પ્રથમ પગથિયું છે. બીજાને ઉપયોગી બનવું. કોઇપણ જાતની અપેક્ષા વગર નિઃસ્વાર્થ ભાવે અન્યોના કાર્યોમાં સહયોગી બનવું તે જ સાચા અર્થમાં ઉપયોગીપણું છે. આજે મોટા ભાગના લોકો બીજાને સહયોગ પણ પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. આવા સ્વાર્થી સહયોગીઓને ક્યારેય તેમની મદદનું ફળ મળતું નથી. મસ્થાનંવUT - અર્થાતવન (ન., S.) (અર્થાલંબનનું ચૈત્યવંદનાદિમાં વિભાજન કરવું તે, અર્થ-ભાવાર્થને વિષે ઉપયોગ રાખવો તે 2. અર્થ અને આલંબન) : બોલાતા વાક્ય કે સૂત્રના અર્થમાં ઉપયોગપૂર્વક વર્તવું તેનું નામ અથલંબન છે. ચૈત્યવંદન ભાષ્યમાં કહેલું છે કે, જિનાલયાદિમાં ચૈત્યવંદન કરતી વખતે કે પ્રતિક્રમણ કરતી વખતે સૂત્ર બોલાતું હોય ત્યારે શ્રમણે કે શ્રાવકે તેના ભાવાર્થોનું ચિંતન કરવું જોઇએ. તેમ કરવાથી સ્ત્ર પ્રત્યે અને અહંભગવંત પ્રત્યે બહુમાનભાવ ઉપજે છે. મસ્થાનિય - મથતી (ન.) (ધન માટે અસત્ય બોલવું તે). જેનામાં ધરપત અર્થાત સ્થિરતા ન હોય તેને ધન કહેવાય. જે ક્યારેય એક સ્થાને સ્થિર રહ્યું નથી, રહેતું નથી અને રહેવાનું પણ નથી. એવા ધન માટે વ્યક્તિ જાત જાતના કાળા-ધોળા કરતો રહે છે. પૈસા માટે વ્યક્તિ પોતાના આત્માના અવાજને પણ દબાવીને ઘણી જ સિફતથી અસત્યનું શરણું લેતો હોય છે. અસ્થિર ધન પાછળ ભટકતો વ્યક્તિ સ્વયં ક્યારેય સ્થિર થઈ શકતો નથી. તે ધન તેને ક્યારેય સ્થિરતા અપાવતું નથી. अस्थालोयण - अर्थालोचन (न.) (પદાર્થનું સમાન્યજ્ઞાન) अत्थावग्गह - अर्थावग्रह (पुं.) (પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન, મતિજ્ઞાનનો ભેદ). કર્મગ્રંથમાં મતિજ્ઞાન થવામાં પાંચ પગથિયા મૂકેલા છે. ૧.વ્યંજનાવગ્રહ ૨.અર્થાવગ્રહ ૩.ઇહા ૪.અપાય ૫.ધારણા. તેમાં અર્થાવગ્રહની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે અનિર્દિષ્ટ પદાર્થનું સામાન્ય જ્ઞાન એટલે અર્થાવગ્રહ. તેમાં પદાર્થનું નામ, રૂપ, રંગ વગેરે વિષયો અસ્પષ્ટ હોય છે. સ્થાત્તિ - અપત્તિ (સ્ત્રી.) (એક પ્રકારનું અનુમાન જ્ઞાન, નહીં કહેલા પદાર્થનું અટકળથી સમજવું તે, અનુક્તાર્થની સિદ્ધિ) પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાયેલો અર્થ જેના વિના યુક્તિસંગત ન થાય તેવા અદૃષ્ટ અર્થની કલ્પના કરવી તે અર્થપત્તિ છે. જેમ ‘પીનો વત્તો શિવા ન મજે' અર્થાત પૂલ એવો દેવદત્ત દિવસે ખાતો નથી. એ વાક્યમાં દેવદત્તનું શૂલપણું રાત્રિભોજન વિના યુક્તિસંગત થતું નથી. આથી દિવસે જમતો નથી એમ કહેવાતા તેમાં ન કહેવાયેલા રાત્રિભોજનની કલ્પના કરવી તે અર્થાપત્તિ 398 Page #440 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. अत्थावत्तिदोस - अर्थापत्तिदोष (पं.) (એક પ્રકારનો સૂત્રદોષ, જેમાં અર્થપત્તિથી અનિષ્ટ આવી પડે ત્યાં લાગતો સૂત્રદોષ) જે સ્થાને સુત્રનો નિર્દેશ કરતાં અનિષ્ટપણાની પ્રાપ્તિ થાય તે અથપત્તિદોષ છે. જેમ કે બ્રાહ્મણોને હણવા નહીં એમ કહેતા બ્રાહ્મણ સિવાયના ક્ષત્રિયો વગેરેને મારવા એવી અથપત્તિ નીકળે છે જે અનિષ્ટ છે. આથી સૂત્રકારે સૂત્રરચનામાં આવા અથપત્તિદોષને ટાળવો જોઇએ. મWિાદ - મતાથ (થ) (ત્રિ.) (અગાધ, ઘણું ઊંડું 2. ભરતક્ષેત્રની અતીતચોવીસીમાં થયેલા એક તીર્થકર) અગાધ શબ્દની વ્યવહારિક અને સૈદ્ધાંતિક એમ બે વ્યાખ્યા કરવામાં આવે છે. જે સ્થાનમાં સંપૂર્ણ નાક ડુબી જાય તેટલું પાણી હોય તે અગાધ છે. કેમ કે ત્યાં તેનું તળિયું પણ મળતું નથી. જેમ કે સમુદ્ર, ઝીલ, મોટા તળાવો વગેરે. જ્યારે સૈદ્ધાંતિક વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જેમ સમુદ્રનું તળ અગાધ હોય છે તેમ જિનશાસનના ઐદંપર્યાર્થના જાણકાર આચાર્ય ભગવંતના ચિત્તના આશયો પણ તેવા જ ગંભીર હોય. તેમના પર સુખ કે દુઃખની કોઇ લાગણીઓ અસર કરતી નથી હોતી. अस्थाहिगम - अर्थाधिगम (पुं.) (કહેવાતા પદાર્થનું જ્ઞાન, કથ્ય પદાર્થનું જ્ઞાન) થાદિર - મથffધ%ાર (ઈ.) (પ્રકરણાદિનો અભિધેય વિષય, ઉપક્રમનો એક ભેદ) અનુયોગદ્વારસૂત્રમાં અર્વાધિકારની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, પ્રસ્તુત પ્રકરણાદિ ગ્રંથમાં કહેવા યોગ્ય વિષયનું નિરૂપણ કે ઉલ્લેખ કરવો તે અર્વાધિકાર છે. ઉપક્રમના પાંચ પ્રકારમાં એક પ્રકાર અર્થાધિકારનો કહેલો છે. ત્નિ - મતિ (વ્ય.) (વસ્તુની વિદ્યમાનતાનો સૂચક એક અવ્યય) Oi () - મર્થન (ત્રિ.) (ધનિક, શ્રીમંત 2. યાચક, માગનાર 3. સૂત્ર અને અર્થને જાણનાર ગુરુ 4. ચાહકો એક સુભાષિતમાં કહેલું છે કે, આ જગતમાં વજનમાં સહુથી હલકું રૂ છે. પરંતુ આવા હલકા રૂ કરતા પણ વધારે હલકું જો કોઈ હોય તો તે યાચક છે. કેમ કે રૂ તો પોતાના વજનના કારણે હલકું છે જ્યારે માગનાર પોતાના આત્મસન્માન અને લોકલાની અપેક્ષાએ આત્મગૌરવથી રહિતપણે હલકો છે. લ્થિ - વિ (6) (બહુબીજવાળું વૃક્ષવિશેષ કે તેનું ફળ) ચન (fz.). (ધનવાન 2. યાચક, માગણ) *મતિ (.) (જીવ-અજીવાદિ તત્ત્વોને માનનાર, ચાવકાદિથી ભિન્નદર્શન સ્વીકારનાર, આસ્તિક) ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, “તત્ત્વાન્તરશ્રવણેપિસિનોરાતત્ત્વવિષયે નિરાશ્રિાક્ષ પ્રતિપત્તિમતિઃ' અર્થાત્ અન્ય ધર્મશાસ્ત્રોની યુક્તિપ્રયુક્તિઓ સાંભળવા છતાં પણ જિનેશ્વર પરમાત્માએ કહેલા તત્ત્વોના વિષયમાં નિઃસંદેહપણે સ્વીકૃતિવાળી જેની મતિ હોય તે આસ્તિક છે. આસ્તિક જીવના મનમાં દઢપણે એ વાત ઘર કરી ગયેલી હોય કે સર્વજ્ઞ ભગવંતે જે કહ્યું છે તે જ સાચું છે. જો મને નથી સમજાતું તો તે મારી બુદ્ધિની અલ્પતાનો દોષ છે પણ જિનેશ્વરદેવના તત્ત્વમાં કોઇ ક્ષતિ હોઇ જ ના શકે. अस्थिकाय - अस्तिकाय (पुं.) (અવયવી દ્રવ્યો-ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો, કાળ સિવાયના પાંચ દ્રવ્યો) 399 Page #441 -------------------------------------------------------------------------- ________________ જે સ્કંધ, દેશ, પ્રદેશાદિયુક્ત હોય તેવા દ્રવ્યોના સમૂહને અસ્તિકાય કહેવાય છે. ચૌદરજજુ પ્રમાણ ત્રણેય લોકમાં છ દ્રવ્યમાંથી કાળને છોડીને જેને અસ્તિકાય કહી શકાય તેવા બાકીના 1. ધર્માસ્તિકાય 2. અધમસ્તિકાય 3. આકાશાસ્તિકાય 4. જીવ અને પ. પુદ્ગલાસ્તિકાય એમ પાંચ અસ્તિદ્રવ્યો છે. अस्थिकायधम्म - अस्तिकायधर्म (पुं.) (ગતિમાં સહાયક ધમસ્તિકાય દ્રવ્ય, ધર્માસ્તિકાયના પ્રદેશોના સમૂહોનો ગતિપર્યાયાદિરૂપ ધર્મ-સ્વભાવ) જૈનધર્મ મતાનુસારે આખા વિશ્વનું સંચાલન કરનારા ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યો છે. આ દરેક દ્રવ્યનો પોતાનો એક વિશિષ્ટ સ્વભાવ છે. છ દ્રવ્યોના તે તે વિશિષ્ટ સ્વભાવને અસ્તિકાયધર્મ કહેવાય છે. જેમ કે ધર્માસ્તિકાયનો ધર્મ ગતિમાં સહાય કરવાનો, અધમસ્તિકાયનો સ્વભાવ સ્થિરતામાં સહાય કરવાનો છે વગેરે. ત્નિ - મતિવી (2) (આસ્તિક્ય). સમ્યક્તના પાંચ લક્ષણોમાં એક લક્ષણ આવે છે આસ્તિક્ય. જિનમતમાં કહેલા અસ્તિ, નાસ્તિ વગેરે છ ભાંગામાં જેને નિઃશંક શ્રદ્ધા હોય તે આસ્તિક છે અને તેનો ભાવ તે આસ્તિક્ય છે. આસ્તિક અને આસ્તિક્ય બને અવયવી અવયવ જેવા છે. આસ્તિષ્પગુણ જિનમતમાં શંકા થવા દેતું નથી અને જિનમતમાં નિઃશંકતા આસ્તિષ્પગુણનો અભાવ થવા દેતી નથી. સ્થિr (7) OિMવાય - પ્તિનાસ્તિપ્રવાર (ન.) (ચૌદપૂર્વોમાંનું અસ્તિનાસ્તિકવાદ નામનું ચોથું પૂર્વ, સ્યાદ્વાદ સિદ્ધાંત મુજબ વસ્તુના જે તે સ્વભાવનું કથન કરવું તે) લોકમાં ધમસ્તિકાય વગેરે જે પદાર્થો વિદ્યમાન છે તે અસ્તિ અને ગધેડાના શીંગડા વગેરે વિદ્યમાન નથી તે નાસ્તિ. સાદ્વાદ અભિપ્રાય પ્રત્યેક વસ્તુ સ્વસ્વરૂપે અતિરૂપે છે અને પરસ્વરૂપે નાસ્તિરૂપે છે. એ પ્રમાણે જેમાં અસ્તિ-નાસ્તિ આદિની પ્રરૂપણા કરાયેલી છે તેવું અસ્તિનાસ્તિપ્રવાદ નામક ચોથું પૂર્વ કાળે હતું. તેમાં કુલ 60 લાખ પદોનું પરિમાણ હતું. સ્થિર - મસ્તિત્વ (ન.) (વિદ્યમાનપણું, હયાતી, હોવાપણું) अस्थिभाव - अस्तिभाव (पुं.) (અસ્તિત્વ, વિદ્યમાનપણું, હયાતી) સ્થિ (f) 2 - સ્થિર (ત્રિ.) (ચલ, અદઢ 2. અપરિચિત 3. ધૃતિ-સંહનનની હીનતાથી બળરહિત 4. જીર્ણ) અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર, ઉપયોગાદિ જીવના સ્વાભાવિક ગુણો છે. તે જીવમાંથી ક્યારેય નષ્ટ થતા નથી. હા કર્મની હયાતીના કરાણે તે દબાઇ જાય છે ખરા! કિંતુ નષ્ટ થતાં નથી. એ ગુણો ચલ એવા કર્મોનો સર્વથા ક્ષય થવા છતાં તે પોતાના સ્વાભાવિક સ્વરૂપે આત્મામાં પ્રગટ થાય છે અને અનાદિકાળ સુધી યથાવત્ રહે છે. Oi (f) છત્ર - સ્થિરષ (ન.) (અસ્થિરાદિ છ અશુભ કર્મપ્રકૃતિરૂપ નામકર્મનો એક ભેદ). અષ્ટકર્મ અંતર્ગત આવતા નામકર્મમાં 1. અસ્થિર 2. અશુભ 3. દુર્ભગ 4. દુઃસ્વર 5. અનાદેય 6, અપયશ, આ છ અશુભ કર્મપ્રકૃતિઓ અસ્થિરષટ્રક નામે ઓળખાય છે. જ્યારે પણ આ કર્મોના ક્ષયની પ્રક્રિયા થાય છે ત્યારે આ છએ છ પ્રકૃતિઓનો એક સાથે ક્ષય થતો હોય છે. Oi (f) રામ () - સ્થિરનામ7 (1) (જે કર્મના ઉદયથી જીવને આંખની પાંપણ, કાન, જીભ વગેરે અંગોની ચપળતા પ્રાપ્ત થાય છે તે, નામકર્મનો એક ભેદ) જે કર્મના ઉદયે જીવને આંખ, ભ્રમર, જીભાદિ અવયવોની ચપળતા પ્રાપ્ત થાય તે અસ્થિર નામકર્મ કહેવાય છે. આપણે જે જીભનું હલનચલન કરી શકીએ છીએ, શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે તે બધું આ અસ્થિર નામકર્મને જ આભારી છે. 400 Page #442 -------------------------------------------------------------------------- ________________ મલ્પિ (f) તા - સ્થિત્ર (ન.) (નામકર્મની અસ્થિર, અશુભ અને અપયશ નામક ત્રણ કર્મપ્રકૃતિઓનો સમૂહ) Oi (f) રડુ - રિદિ# () (નામકર્મની અસ્થિર અને અશુભ નામક બે કર્મપ્રકૃતિઓનો સમૂહ) Oi (f) વય - સ્થિરવ્રત (ત્રિ.) (અસ્થિર વ્રત છે જેનું તે, સ્થિવ્રત વિનાનો, જે ક્યારેક વ્રત ગ્રહે અને ક્યારેક મૂકી દે તે) ઉપમિતિ ભવપ્રપંચકાર શ્રીસિદ્ધર્ષિગણિ મહારાજનું પૂર્વ જીવન ઘણું ડામાડોળ હતું. તેઓ અભ્યાસાર્થે બૌદ્ધો પાસે જતાં તેમના શાસ્ત્રાભ્યાસ પછી તેઓને બૌદ્ધધર્મ સત્ય અને જિનધર્મ અસત્ય લાગતો. ગુરુ પાસે વ્રત મૂકવા આવતા ત્યારે ગુરુભગવંત તેમને સાચું સમજાવીને સ્થિર કરતા. પુનઃ ત્યાં ભણવા જતાં પાછું એ જ ચક્ર ચાલતું આમ તેઓએ કુલ 21 વખત વ્રત લીધું અને મૂક્યું અંતે લલિતવિસ્તરા ગ્રંથના પ્રતાપે તેમનું ચારિત્રજીવન સ્થિર થયું. સ્થિ (f) વાવ - તિવાદ (પુ.). (આત્મા મોક્ષ વગેરે સત્પદાર્થોનું સત્ત્વપણું અને ખરવિષાણ ખપુષ્પ વગેરે અસત્પદાર્થોનું અસત્ત્વપણું સ્વીકારવું તે) આત્મા છે, કર્મ છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે વગેરે સત્પદાર્થોની સ્થાપના કરીને તેનું સત્ત્વપણું સ્વીકારવું તે અને સસલાના માથે શીંગડા, આકાશકુસુમ વગેરઅસત્પદાર્થોની સ્થાપના કરીને તેનું અસત્ત્વપણું સ્વીકારવું તે અસ્તિવાદ છે. માત્ર વિદ્યમાન પદાર્થોનો સ્વીકાર અસ્તિવાદ નથી બનતો કિંતુ સત્પદાર્થના સ્વીકાર સાથે અસત્પદાર્થોનો અસ્વીકાર સંપૂર્ણ અસ્તિવાદ બને છે. અસ્થીરા - મર્થર (ર.) (પ્રાર્થના, યાચના) નિશીથચૂર્ણિના ચોથા ઉદેશામાં કહ્યું છે કે જે શ્રમણ પોતાના સ્વાર્થથી રાજા, શ્રેષ્ઠી વગેરે પાસે યાચના કરે છે અથવા પોતાની પાસે રહેલ અષ્ટાંગનિમિત્ત, ધાતુવાદનું જ્ઞાન વગેરે અર્થસિદ્ધિ કરાવી આપનારા પરિબળોથી રાજા વગેરેને યાચના કરવા મજબૂર કરે છે તેમને માસલઘુ કે ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે. મધુ (થોવ) દ - ૩અથવપ્રદ(કું.) (પાંચ ઇન્દ્રિય અને મનથી થનારું જ્ઞાન, નિર્વિકલ્પ-અર્થાવગ્રહનામનો મતિજ્ઞાનનો એક ભેદ) પાંચ ઇન્દ્રિય અને મનથી સકલ રૂપાદિ વિશેષતાથી નિરપેક્ષ પદાર્થનું નિર્વિકલ્પપણે સામાન્યથી થતું રૂપાદિ વસ્તુનું જ્ઞાન તે અર્થાવગ્રહ કહેવાય છે. આ અર્થાવગ્રહવાળું મતિજ્ઞાન અન્તર્મુહૂર્ત સમયમાત્ર હોય છે. ત્યારપછી તે નિશ્ચયમાં પરિણમે છે. મF ( ) FRUI - ૩અથવIT () (ફળનો નિશ્ચય) ત્યુડું (રેશી-ત્તિ.) (લઘુ, નાનું) જિનશાસનમાં સાધુ સામાચારી જેવી ઉત્તમ છે તેવી શ્રેષ્ઠ સામાચારી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તેનું એકમાત્ર ઉદાહરણ છે જેમ નાના સાધુએ વડીલ સાધુનો વિનય, વેયાવચ્ચાદિ સાચવવાનું છે તેમ વડીલ શ્રમણે પણ નાના સાધુનો તિરસ્કાર કે આદેશ ન કરતાં ઇચ્છાકાર ઇત્યાદિક સામાચારીનું પાલન કરવાનું રહે છે. આ પદ્ધતિથી લઘુ સાધુને વડીલ પ્રત્યે બહુમાન જળવાઈ રહે છે અને વૃદ્ધસાધુને મનમાં અહંકાર પણ ઉત્પન્ન થતો નથી. अत्थुप्पत्ति - अर्थोत्पत्ति (स्त्री.) (ધનની ઉત્પત્તિવાળો વ્યવહાર) જે વેપારીના વ્યવહારમાં મીઠી વાણી, મૃદુ ભાષા, નમ્ર વર્તન અને મોઢા પર હાસ્ય હોય તે જ સરળતાથી ધનની પ્રાપ્તિ કરી શકે છે. વ્યવહારસૂત્રમાં પણ કહેવું છે કે જે વ્યવહાર ધનને સંપાદન કરી આપે તેને અર્થોત્પત્તિ કહેવાય છે. 401 Page #443 -------------------------------------------------------------------------- ________________ મથેર - બર્થથ્ય () (અસ્થિરપણું, ચાંચલ્યપણું) મોધ્યાય - ૩અત્યાર (1) (દ્રવ્યોર્જન, ધન સંપાદન કરવું તે) अत्थोभय - अस्तोभक (न.) (ઉત, વૈ આદિ સ્તોભક-દોષરહિત ગુણવાળું સૂત્ર). કોઇપણ શાસ્ત્રની રચનામાં ગુણ અને દોષ બન્ને રહેલા છે. આથી જ શાસ્ત્રકારોએ રચના કેવા ગુણવાળી અને કેવા દોષરહિત હોવી જોઇએ તે માટેના શાસ્ત્રોની રચના કરેલી છે. વિવધ પ્રકારના દોષોમાં એક દોષ આવે છે સ્તોભક દોષ. ત, , વિગેરે નિરર્થક શબ્દોનો પ્રયોગ તે સ્તોભક દોષ બને છે. રચનામાં આવા નિરર્થક શબ્દોનો પ્રયોગ વિનાના સુત્ર હોવા જોઈએ. અન્ના - અથર્વા (પુ.). (વૈદિકોના ચાર વેદોમાંનો એક વેદ, ચતુર્થ વેદ) અલ્- મ( વ્ય.) (આશ્ચર્ય 2. વિરામ). અવ્યયનો પ્રયોગ કોઇ આશ્ચર્યવાચક શબ્દમાં કે વિરામવાચક શબ્દમાં કરવામાં આવે છે. આ અવ્યયનો પ્રયોગ માત્ર સંસ્કૃતમાં જ કરવામાં આવે છે. પ્રાકૃત ભાષામાં તેનો પ્રયોગ કરવામાં આવતો નથી. ગાયત્રી મંત્રમાં આ શબ્દપ્રયોગ થયો છે. વંદુ - મલાડ(પુ.) (હિંસાદિ દંડનો અભાવ, અહિંસા 2. મન-વચન-કાયાનો પ્રશસ્ત યોગ). જૈનધર્મના પારિભાષિક અર્થ અનુસાર દંડનો અર્થ લાકડી ન કરતાં જેના વડે જીવ દુર્ગતિમાં દંડાય તે દંડ કર્યો છે. અપ્રશસ્ત મનવચન-કાયાના યોગથી જીવ અકાર્યમાં પ્રવૃત્તિ કરે છે અને તેનાથી અશુભ કર્મોનો બંધ કરે છે. જે જીવને ભવોભવ સુધી દુર્ગતિમાં ભમાવે છે. આ જ ત્રિયોગનું પ્રશસ્તભાવોમાં વર્તવું તે અદડ કહેવાય છે. વંડળ() ડિમ - ગUSલુઇડમ (ત્રિ.). (દડ અને કુદંડ આ બન્નેનો જ્યાં અભાવ હોય તે-નગરાદિ) રાજતંત્રમાં બે માર્ગ પ્રવર્તતા જોવા મળે છે. 1. દંડ અને 2. કુદંડ. જે અપરાધી પાસેથી તેના અપરાધ અનુસાર દંડ વસુલવામાં આવે તે દંડ કહેવાય છે. પરંતુ જ્યાં અપરાધની માત્રા કરતાં વધુ કે તેનાથી ઓછો દંડ લેવામાં આવે તો તે કુદંડ કહેવાય છે. આ બન્નેનો જયાં અભાવ હોય તેને ‘મUમિ ' નગર કે શહેર કહેવામાં આવે છે. अदंतवण - अदन्तवन (त्रि.) (જેમાં દાતણ કરવાનો નિષેધ છે તે) સ્થવિર કલ્પમાં વર્તતા સાધુને નિષ્કારણ દાતણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. માત્ર જયારે કારણ ઉપસ્થિત થાય ત્યારે દાંત સાફ કરવાની છૂટ આપવામાં આવેલી છે. કિંતુ જિનકલ્પ, પરિહારવિશુદ્ધિકલ્પાદિના આચારોમાં તો સકરાણ કે નિષ્કારણ બન્ને રીતે દાતણ કરવાનો સર્વથા નિષેધ ફરમાવેલો છે. ગવંમ - ગવર્મ (ત્રિ.) (દંભરહિત, કપટરહિત) અન્યોની લાગણીઓ સાથે છેતરપિંડી કરવી, તેનાથી છુપાવવું વગેરે દંભ છે. દંભનું બીજું નામ માયા છે. આગમોમાં કહેવું છે કે માયા તિર્યંચમાં અને સ્ત્રીઓમાં વધુ હોય છે અને જે પણ જીવ કપટ કે માયા કરે છે તે તિર્યંચયોનિમાં કે પછી સ્ત્રીવેદને પ્રાપ્ત કરે છે. જ્યારે દંભરહિત જીવ દેવયોનિ કે મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. ગર્વ (દં) સUT - અવર્ણન (જ.) (ચાક્ષુષજ્ઞાનનો અભાવ 2. અંધ 3. થીણદ્ધિ નિદ્રાના ઉદયવાળો 4. સમ્યક્વરહિત) 402 Page #444 -------------------------------------------------------------------------- ________________ જે જીવ મિથ્યાત્વમાં વર્તી રહ્યો હોય તેને વ્રયા આપવાનો નિષેધ ફરમાવવામાં આવેલો છે. કેમ કે મિથ્યાત્વથી આવર્જિત જીવ અશ્રદ્ધાથી યત્ર તત્ર જીવહિંસા કરતો રહેશે, શાસનની હલના થાય તેવી પ્રવૃત્તિ કર્યા કરશે અને આમ કરતાં તે માત્ર એકાંતે ભવોપગ્રાહી કર્મોનો બંધ કરતો રહે છે. આથી સર્વપ્રથમ તેને સમ્યક્તની પ્રાપ્તિ કરાવવી ઉચિત છે. ત્યારબાદ જ તેને દીક્ષિત કરવો વધુ યોગ્ય છે. ગવવું - મ9 (ત્રિ.) (અર્વાગ્દર્શનવાળો, ટૂંકી દૃષ્ટિવાળો). જે શાસ્ત્રોના રહસ્યોને જાણે છે, જેને દરેક પદાર્થોના ભાવો અને ઔદંપર્યાર્થિનું જ્ઞાન છે અને જે પંડિતની કક્ષામાં આવે છે તેવા જીવને ક્યારેય પણ મારું-તારું, હું સાચો, તું ખોટો વગેરે વિવાદો હોતા જ નથી. તેઓ તો માત્ર સત્યનું પ્રતિપાદન જ કરતાં હોય છે. ક્યારેય પણ કોઇનું ખંડન કરતાં નથી. પરંતુ જે ઉક્તલક્ષણોથી રહિત છે. જેની દૃષ્ટિ ટુંકી છે તેવા જીવો જ સાચા-ખોટા માટે કાયમ લડ્યા કરતાં હોય છે. તેમનું આખું જીવન સાચા-ખોટા કરવામાં જ પસાર થઇ જાય છે. સમક્ષ (ત્રિ.). (નિપુણતારહિત, ચાતુર્ય વગરનો, મૂખ) નસીબ જોર કરતું હોય, લક્ષ્મીદેવી સ્વયં ચાંલ્લો કરવા આવ્યા હોય અને તે સમયે મોઢું ધોવા જાય તેને આપણે મૂર્ખ કહીએ છીએ. તો પછી પુણ્યનો ઉદય હોય, જિનશાસનની પ્રાપ્તિ થઈ હોય, સુદેવ અને ગુરુનો સંજોગ સાંપડ્યો હોય તે સમયે આપણે તેમને છોડીને માત્ર ભોગસુખ ભોગવવામાં સમય બગાડીએ તો તેમાં આપણી કેટલી બુદ્ધિમત્તા છે? *મય (ત્રિ.). (અંધ, દૃષ્ટિરહિત) સામાન્યથી જેને આંખો ન હોય, જે બાહ્યદેશ્યો જોઇ ના શકે તેને અંધ કહેવાય છે. પરંતુ તાત્ત્વિકદષ્ટિએ જેઓ ધનની પાછળ આસક્ત છે, જેઓ કામમાં આસક્ત છે, જેઓ ભોગસુખમાં આસક્ત છે તેવા ધનબંધ, કામાંધ અને ભોગાંધો પણ અંધની કટ આવે છે. તેઓ પાસે આંખો હોવા છતાં પણ તેમને બીજું કાંઈ જ દેખાતું નથી, માટે તેઓ ખરા અર્થમાં અંધ જ છે. अदक्खुदंसण - अदक्षदर्शन (त्रि.) / (અન્યર્શની, અસર્વજ્ઞોક્ત ધર્મના અનુયાયી). જે વસ્તુના દ્રવ્ય, ગુણ અને પર્યાયોને જાણતા હોય, જેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળનું જ્ઞાન એક સાથે થતું હોય, જેમનાથી કોઇ જ વસ્તુ અજાણ ન હોય તેવા પુરુષે કહેલો ધર્મ સર્વજ્ઞોક્ત ધર્મ છે. પરંતુ જેઓની પ્રજ્ઞા અલ્પ છે, જેમના સ્વરચિત શાસ્ત્રોમાં પોતાની જ વાતોનો વિરોધ આવે છે તેવા ધર્મસ્થાપકોનો ધર્મ સર્વજ્ઞોક્ત ધર્મ કેવી રીતે બની શકે? અને તે ધર્મના અનુયાયી પણ સ્વયં સર્વજ્ઞ કેવી રીતે બની શકે ? એ એક વિચારણીય સવાલ છે. + 8વર્ણન (ત્રિ.) (અન્યદર્શની, અસર્વજ્ઞોક્તધર્મના અનુયાયી) *મપક્ષન (ત્રિ.) (અસર્વજ્ઞનું સ્વીકારેલું છે દર્શન જેણે તે, મિથ્યાદર્શની) अदक्खुव - अपश्यवत् (त्रि.) (અંધની તુલ્ય, અંધ જેવો કાર્યાકાર્યનો અનભિજ્ઞ). અસર્વજ્ઞના ધર્મને સ્વીકારેલા જીવને અંધતુલ્ય કહેલો છે. જેમ આંખેથી અંધ વ્યક્તિ યોગ્યાયોગ્ય સ્થાનનો નિર્ણય કરી શકતો નથી તેવી રીતે કદાગ્રહમાં બંધાયેલો મિથ્યાત્વી સદઅસદ્, હેય-ઉપાદેય, હિતાહિત વગેરે બાબતોનો ભેદ પાડી શકતો નથી. તે એકાંતે ખોટા માર્ગે પ્રવૃત્તિ કરતો હોય છે. મઢ - મદ્રઢ (ત્રિ.) " (દુર્બળ) 403 Page #445 -------------------------------------------------------------------------- ________________ અથર્ડ - વઢવૃતિ (સિ.) (શ્રુતિરહિત, અસમર્થ) યુદ્ધમાં, કુસ્તીમાં કે સામાન્ય લડાઇમાં શારીરિક બળે શત્રુને પરાજય કરનારા વીરો તો આ જગતમાં ઘણા બધાં છે. પરંતુ મહાવીર તો કોઈક વિરલા જ હોય છે. કેમ કે મહાવીર બનવા માટે ક્ષમતાની નહીં સમતાની જરૂર પડે છે. જે ક્ષમા માગવામાં અને આપવામાં અસમર્થ છે તેઓ ક્યારેય મહાવીર બની શકતા નથી. મUT - કવન (જ.). (આહાર, ભોજન). આહાર શબ્દ મ+દશબ્દ પરથી બનેલ છે. જે તમારી ભૂખના દુઃખનું ઉપશમન કરે તે આહાર કહેવાય છે. જો તમે માત્ર ભૂખની શાંતિ માટે આહાર લો છો તો તે ચોક્કસ તમારી સુધાના દુઃખને હરશે. પરંતુ તમે આહારની આસક્તિમાં પડ્યા તો તમારી ભૂખ હરણ કરવાની સાથે તમને ભવાંતરમાં મળનારા ભોગસુખોનું પણ હરણ કરી લેશે. માટે આ વાત યાદ રાખજો . કલા - મત્ત (ત્રિ.). (આકુળ થયેલું, વિષાદ કરેલું). શરીરમાં સામાન્ય શરદી કે તાવ ભરાતા વ્યક્તિ બેબાકળી બની જાય છે. આકુળ-વ્યાકુળ થાય છે ને તરત જ બિમારીને દૂર કરવાના ઉપાયોમાં પ્રવૃત્ત થઇ જાય છે. કિંતુ પોતાના આત્મામાં રાગ, દ્વેષ, મોહ, કષાય વગેરે ભયંકર રોગો રહેલા હોવા છતાં ક્યારેય તેનાથી આકળતા થઇ છે ખરી? તેને દૂર કરવાના ઉપચારો કર્યા છે ખરા? મહત્ત (for) - સર (ત્રિ.) (નહીં આપેલું, અદત્તના ગ્રહણરૂપ આશ્રવનો ત્રીજો ભેદ) જે વસ્તુ અપાઈ નથી કે આપવા માટે માલિકની મરજી નથી તેવી વસ્તુ સાધુએ કે ગૃહસ્થ પૂછળ્યા વિના લેવી જોઈએ નહિ. કેમ કે તેમ કરવામાં તેના માલિકને અપ્રીતિ અને નારાજગી થવાનો સંભવ છે. અને વળી અદત્તને ગ્રહણ કરતાં જે કર્મોનો બંધ થાય છે તેમાં દંડનીય તે સાધુ કે ગૃહસ્થનો આત્મા જ બને છે. મત્ત (વિUT) હાર () - મત્તારિન (ત્રિ.) (ચોર, પરદ્રવ્યનું હરણ કરનાર) પરમાત્માના કલ્યાણક નિમિત્તે દેવો તેમના ગૃહમાં જે ધનની વૃદ્ધિ કરે છે, તે ધન એવું લાગે છે કે જેનું કોઇ માલિક ન હોય, જેની આગળ-પાછળ કોઇ ન હોય અને મૃત્યુ પામેલું હોય. કેમ કે દેવો પણ માને છે કે જે દ્રવ્ય અન્યની માલિકીનું છે તેનું હરણ કરવું તે પાપ છે. આવું પરદ્રવ્યનું હરણ કરનારને લોકમાં નિંદાપાત્ર ગણેલો છે. સત્તા (લિઇUIT) વાળ - ઝવત્તાવાન (જ.) (નહીં આપેલી વસ્તુનું ગ્રહણ કરવું તે, તીર્થંકર-જીવ-ગુરુ-સ્વામીએ ન આપેલી સચિત્ત કે અચિત્ત વસ્તુ લેવી તે, અદત્તાદાન) સ્થાનાંગસૂત્રના પ્રથમ સ્થાનના પહેલા ઉદ્દેશામાં કહેવું છે કે સચિત્ત અને અચિત્ત વસ્તુને આશ્રયીને અદત્તાદાન ચાર પ્રકારે છે. 1. જીવ અદત્ત 3. તીર્થંકર અદત્ત અને 4. ગુરુ અંદર. પાપભીરુ આત્માએ આ ચારેય પ્રકારના અદત્તાદાનનો ત્યાગ કરવો જોઇએ. જે અદત્તાદાનનો ત્યાગ કરે છે તેને ભવાન્તરમાં અમાપ સમૃદ્ધિઓનું સૌભાગ્ય મળે છે. વત્તા (લિઇUIT) તારિયા - મત્તાવાનશિયા (સ્ત્રી) (પોતાના માટે અદત્ત વસ્તુનું ગ્રહણ કરવું, સ્વામી જીવ ગુરુ અને તીર્થકર આ ચારે દ્વારા ન અપાયેલી વસ્તુને ગ્રહણ કરવી તે) अदत्ता (दिण्णा) दाणवत्तिय - अदत्तादानप्रत्ययिक (पुं.) (સાતમું ક્રિયાસ્થાન, અદત્ત વસ્તુને ગ્રહણ કરવાથી આત્મા દંડાય તે). સૂત્રકૃતાંગ આગમના દ્વિતીય શ્રુતસ્કંધમાં જણાવ્યું છે કે, જે જીવ સ્વનિમિત્તે, પરિવારનિમિત્તે કે અન્ય કોઇના પણ નિમિત્તે અન્યના ધનને ગ્રહણ કરે છે, બીજા પાસે કરાવે છે કે તે પ્રમાણે ગ્રહણ કરતાને અનુમોદે છે તેને અદત્તાદાનપ્રત્યયિક સંબંધી કર્મનો બંધ થાય છે. જેના કારણે જીવ પરભવમાં દારિદ્રયતાદિ દુ:ખોથી દંડાય છે. 404 Page #446 -------------------------------------------------------------------------- ________________ अदत्ता (दिण्णा) दाणविरइ - अदत्तादानविरति (स्त्री.) (પદ્રવ્યને હરણ કરવાથી વિરત થવું તે, સ્વામી આદિ દ્વારા અદત્ત વસ્તુ ગ્રહણ કરવાનો ત્યાગ) अदत्ता (दिण्णा) दाणवेरमण - अदत्तादानविरमण (न.) (અદત્તાદાનથી અટકવું તે, પંચમહાવ્રતોમાંનું ત્રીજું વ્રત) અદત્તાદાન વિરમણ નામક વ્રત સાધુ અને શ્રાવક બન્નેને હોય છે. તેમાં સાધુને સર્વથા અદત્તાદાનથી નિવૃત્તિ હોય છે. આથી તેઓ ગમે તેવી વસ્તુ કોઇને પૂછ્યા વિના લઈ શકતા નથી. જ્યારે શ્રાવક માટે સર્વથા ત્યાગ કરવો અસંભવ હોવાથી કેટલીક સામાન્ય વસ્તુઓને છોડીને જે લોકમાં નિંદ્ય ગણાતી હોય તેવી વસ્તુને આશ્રયીને ચૂલથી અદત્તાદાન વિરમણ વ્રત હોય છે. સત્તા (f ) નોયUT - મત્તાત્રોવર (ત્રિ.). (જેણે ગુરુ પાસે આલોચના નથી કરી તે) શાસ્ત્રમાં કહેલું છે કે, જે રીતે બાળક પોતાની માતા આગળ જેવું બન્યું હોય તેવું નિર્દોષ ભાવે સઘળુંય કહે છે. તેવી રીતે શિષ્ય પણ ગુરુ આગળ પોતે સેવેલા દોષોનું કંઈપણ છુપાવ્યા વિના યથાવસ્થિત વર્ણન કરે અને આત્માને શુદ્ધ કરીને દોષોથી મુક્તિ મેળવે. પરંતુ જે શિષ્ય પોતાના દોષો ગુરુને કહેતો નથી કે પછી છુપાવીને અમુક જ વસ્તુ જણાવે, અમુક ન જણાવે તો તેની આલોચના શુદ્ધ થતી નથી. આવી અકૃત આલોચનાવાળા જીવને પાપોથી મુક્તિ મળતી નથી. अदत्ताहार - अदत्ताहार (पुं.) (ચોર, સ્તન, અણદીધું હરણ કરનાર) જિનશાસનમાં જે રીતની શ્રમણની જીવનપદ્ધત્તિ દર્શાવી છે તેવી અપૂર્વકક્ષાની પદ્ધત્તિ કદાચ અન્ય બીજે ક્યાંય નહીં હોય. જેમ કે સ્થાનકમાં ઊતરવા માટે અન્યની પરવાનગી લેવાની વિધિ છે તેમ ભિક્ષા વહોરવા ગયેલા સાધુ પણ ઘરમાં સીધો પ્રવેશ ન કરતાં બહાર ઊભા રહીને મોટેથી ધર્મલાભ બોલે છે અને માલિકની રજામંદી પછી જ અંદર પ્રવેશે છે. આમ કરવાથી બે ફાયદા છે. 1. માલિકને સાધુના વર્તનથી પ્રીતિ ઊપજે અને 2. કોઇને સાધુ પ્રત્યે ચોરની શંકા ન થાય. મલ્મ - મw (ત્રિ.) (પ્રચુર, ઘણું બધું) अदब्भवाह - अदभ्रवाह (त्रि.) (ઘણું બધું વહન કરનાર અશ્વાદિ) અશ્વ, બળદ, ઊંટ, ખચ્ચર, ગધેડો વગેરેને ભારવાહક પ્રાણીઓ કહેવામાં આવે છે. તેઓનો જન્મ જ બીજાઓનો ભાર વહન કરવા માટે થયો હોય છે. તેઓ ઇચ્છે કે ના ઇચ્છે તેમને ભાર વહન કરવો જ પડે છે. કર્મગ્રંથના મતે આની પાછળનું કારણ એક જ છે કે જેઓએ પૂર્વ ભવમાં શુભકર્મનો બંધ કરાવનારા કાર્યો વહન કરવામાં આળસ કરી હોય, ચોરી કરી હોય અથવા બીજા પ્રાણીઓ પર નિર્દયપણે ભાર લાદ્યો હોય તો બીજા ભવમાં આવા જીવો ભારવાહક પ્રાણી તરીકે જન્મ લે છે. ય - મય (ત્રિ.) (નિર્દય, કૂર) શ્રમણ અને શ્રાવકને જ્યાં દયાનો વાસ નથી તેવા ક્રૂર દેશોમાં કે તેવા વ્યક્તિઓ સાથે વસવાટ કે સંગ કરવાની શાસ્ત્ર મનાઈ ફરમાવે છે. કેમ કે તેવા સ્થાનોમાં કે વ્યક્તિઓ સાથે રહેવાથી આત્મામાં રહેલી દયારૂપી વેલડીઓનો કચ્ચરઘાણ વળી જાય છે. આત્મા નિષ્ફરપરિણામવાળો બની જાય છે, જે એક દયાળુ પુરુષ માટે અશોભનીય છે. વનંત - અત્ (ત્રિ.) (નહીં આપતો, નહીં આપતી, નહીં આપતું) અસ - અવ (ત્રિ.) (દશારહિત, દશા વગરનું) 405 Page #447 -------------------------------------------------------------------------- ________________ अदारुय - अदारुक (त्रि.) (કાષ્ઠાદિરહિત, લાકડા વગરનું) એક જમાનામાં શત્રુંજયનું મુખ્ય જિનાલય કાષ્ઠનું હતું. આખું દેરાસર કાષ્ઠનિર્મિત હતું. એક વખત મંત્રી પેથડશા ચૈત્યવંદન કરતા હતા અને એક ઉંદર ઘીની લાલચથી દીવાની વાટને ખેંચીને લઈ જવા લાગ્યો. આ દશ્ય પેથડમંત્રીએ જોયું અને તેમના દિલમાં પ્રાસ્કો પડ્યો. તેમણે વિચાર્યું કે આ તો મારી નજર પડીને અઘટિત અટકી ગયું પરંતુ, કાલ ઊઠીને આવું બની ગયું તો ! અને તેઓએ દૂધ જેવા સફેદ સંગેમરમર આરસપહાણનું નૂતન જિનાલય બનાવવાનો સંકલ્પ કર્યો. મન્ગ - 2 (ત્રિ.) (નહીં દેવા યોગ્ય, જ્યાં લેણ-દેણની પ્રથા ન હોય તેવું નગરાદિ) આજે તો ઘી, દૂધ, માખણ વગેરેનો મોટા પ્રમાણમાં વેપાર થાય છે. પરંતુ જેમ ગાય પૂજય ગણાય છે તેમ વિતેલા જમાનામાં તેનાથી પ્રાપ્ત થતી વસ્તુને પણ એટલી જ પવિત્ર માનવામાં આવતી હતી. આથી જ તો તેનો વેપાર પણ થતો નહોતો. તેને ધનથી અદેય માનવામાં આવતું હતું. લોકો દૂધ, ઘી વગેરે આસાનીથી મેળવી શકતા હતા. છાશ તો મફત જ મળતી હતી. એ જ ભારતમાં આજે ગાયની હત્યાઓ થાય છે અને તેના માંસની બનાવટોનો મોટા પ્રમાણમાં ધીકતો ધંધો કરવામાં આવે છે. મલ્ફિ- સE (ત્રિ.) (નહીં જોયેલું, નહીં જાણેલું 2. પૂર્વભવમાં કરેલું કર્મ 3. નૈયાયિકમત સમ્મત એક ગુણ) જૈનદર્શન અનુસાર વ્યક્તિ જીવનમાં જે સુખ કે દુઃખ પ્રાપ્ત કરે છે, તે તેના પૂર્વભવમાં કરેલા કર્મોને આધીન છે એમ માને છે. જયારે નૈયાયિકો તેને અદષ્ટ નામ આપે છે. આ અદષ્ટને એક પ્રકારનો આત્મા સંબંધી ગુણ બતાવે છે. જે આત્મા અને મનના સંયોગથી ઉત્પન્ન થાય છે. આ બાબતમાં જૈનદર્શન વધુ ઊંડાણથી કહે છે. જેમ કે દરેક યોનિમાં સુખ-દુઃખ તો રહેલા જ છે. કિંતુ આત્મા સાથે મનનો સંયોગ હોય પણ ખરો અને ન પણ હોય. આથી કર્તાના ફળનું દાયક કર્મને તો સ્વીકારવું જ પડે. વિવેત - ગણેશ (કું.) (પૂર્વે નહીં જોયેલો અન્ય દેશ, અષ્ટપૂર્વ દેશાન્તર) આજનો માણસ ભલે નોલેજમાં, સુખો ભોગવવામાં આગળ વધી ગયો હોય પરંતુ તેની મનની શાંતિ, કુટુંબનો પ્રેમ, સ્વજનો * સાથેની લાગણીઓ વગેરે બધું છીનવાઈ ગયું હોય એમ લાગે છે. તેનું કારણ એક જ છે કે પૂર્વે દુનિયા ખૂબ મોટી હતી. તેઓના જીવનમાં સંતોષ પ્રધાન હતો એટલે તેમની જરૂરિયાતો પણ અલ્પ હતી. તેઓ જેટલું મળે તેટલામાં ચલાવી જાણતા હતાં. જ્યારે આજનો માનવ પૂર્વેન જોયેલા દેશોને, તેમના સુખોને ટી.વી. પર જુએ છે અને પોતાને મળેલા સુખોને ભૂલીને બીજાને મળેલા સુખો પાછળ હૈયું બાળે છે. આવા હૈયાધાળુઓને મનની શાંતિ કે સ્વજનપ્રેમ કેવી રીતે નસીબ થાય? રહૃથપ્પ () - અષ્ટધર્મન(ત્રિ.) (જેને શ્રુતધર્મ કે ચારિત્રધર્મ સારી રીતે ઉપલબ્ધ થયા નથી તે, જેણે શ્રુતાદિધર્મ ઓળખ્યા નથી તે) અધૂરો ઘડો છલકાય ઘણોની જેમ આજે ધર્મની વાતો મોટાભાગે એવા લોકો કરતાં જોવા મળે છે કે જેઓ ધર્મનો કક્કો પણ જાણતા ન હોય. ચોવીસ તીર્થકરોના નામ પણ ન આવડતાં હોય અને ચર્ચા કરશે અધ્યાત્મની, સાધુઓના આચારોની. અરે! જેણે ગુરુગમથી શ્રતધર્મ અને ચારિત્રધર્મને જાણ્યા નથી તેઓ શું જાણે જિનશાસનની ગરિમાને! જો તમારે સાચે જ ધર્મચર્ચા કરવી હોય તો પ્રથમ તમારા અહંકારને મુકીને ગુરુચરણોમાં બેસી તત્ત્વોને સમજો, પચાવો,પછી ચર્ચા કરવી યોગ્ય ગણાશે. अदिट्ठभाव - अदृष्टभाव (पुं.) (આગમ શ્રતમાં કહેલા ભાવોને નહીં જાણનાર, આવશ્યકાદિ શ્રતને જે ન જાણતો હોય તે) अदिट्ठलाभिय - अदृष्टलाभिक (पुं.) (અભિગ્રહધારી સાધુ, પૂર્વેન જોયેલા હોય તેવા દાતાનું અન્ન લેવું એવો અભિગ્રહવિશેષધારક ભિક્ષાચર) કોઇ સાધુ એવી પ્રતિજ્ઞા કરે કે, આજે મારે તો જ ભિક્ષા ગ્રહણ કરવી છે કે જ્યારે મને એવો પુરુષ આહાર વહોરાવે, જેને મેં પૂર્વે ક્યારેય જોયો ન હોય કે તેણે પણ મને ક્યારેય જોયો ન હોય. આવા અભિપ્રધારી સાધુને અદેખલાભિક કહેવાય છે. 406 Page #448 -------------------------------------------------------------------------- ________________ રિવ્રુક્ષાર - મદ્રષ્ટસર (ત્રિ.) (અગીતાર્થ સાધુ) જેઓ શાસ્ત્રોના ભાવોને જાણતા નથી, ક્યાં ઉત્સર્ગમાર્ગ વાપરવો અને ક્યાં અપવાદમાર્ગ સેવવો તેના વિભાગનું જેને જ્ઞાન નથી તેવા સાધુને અગીતાર્થ કહેલા છે. આવા અગીતાર્થ સાધુ શ્રુતના સારને જાણતા ન હોવાથી સમ્યજ્ઞાન દાન કરી શકતા નથી. વિડ - કહત (ત્રિ.) (જોયા વિના ગ્રહણ કરેલું) સાધુ માટે તેવી જ વસ્તુ ગ્રાહ્ય બને છે કે જે દૃષ્ટિ અને મતિથી પરખાઈ ગઈ હોય. કોઇપણ વસ્તુ ગ્રહણ કરતાં પૂર્વે તેમાં કોઇ દોષ તો નથી ને? એમ આંખોથી જુએ અને દૃષ્ટિએ ન દેખાતા મતિ દ્વારા પ્રસંગને અનુરૂપ કલ્પના કરે કે ગ્રહણ કરાતો પદાર્થ શુદ્ધ અશદ્ધ, જો શુદ્ધ જણાય તો જ તેને ગ્રહણ કરે અન્યથા તેને છોડી દે. કેમ કે જોયા વિના ગ્રહણ કરેલા પદાર્થમાં જીવહિંસાદિ દોષો રહેલા છે. अदिट्ठाणुभाव - अदृष्टानुभाव (पुं.) (કાર્યના ફળનો વિપાક નથી જોયો જેણે તે) કૈવલ્યજ્ઞાનના અભાવે છદ્મસ્થાવસ્થામાં રહેલો જીવ પોતે કરેલા કાર્યના ભાવિ પરિણામોને જોઇ શકતો નથી. કિંતુ જેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેવા પ્રભુ વીરે વિપાકસૂત્ર અંતર્ગત આવતા સુખવિપાક અને દુઃખવિપાકનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં જીવ કેવા કાર્યોથી કેવા કર્મોનો બંધ કરે છે, તેના કેવા પરિણામોને પ્રાપ્ત કરે છે વગેરે વિસ્તૃત વર્ણન કરેલું છે. તેમાં આપણે પૂર્વે નહીં જોયેલા કે નહીં સાંભળેલા પ્રસંગોનું વર્ણન કરેલું છે. વિઘ - મત્ત (ત્રિ.) (પારકું ધન વગેરે, સ્વામી આદિ દ્વારા નહીં અપાયેલી વસ્તુ) મચ (1) (દીનતાનો અભાવ) આચારાંગ, ઉત્તરાધ્યયનાદિ આગમોમાં સાધુ માટે એક વિશેષણ મૂક્યું છે, “મરીનમનસા' અર્થાત્ સાધુના મનમાં દીનતા ગરીબડાપણાનો અભાવ હોય. સાધુજીવનમાં આવનારા કષ્ટો, ઉપસર્ગો અને પરિષહોથી ડરી જઈને લાચારીપણું આવી જાય તે દીનતા છે. પરંતુ સિંહ સમાન વૃત્તિવાળા સાધુઓ ગમે તેવા કષ્ટો સામે લાચાર થયા વિના હસતે મુખે સહન કરતા હોય છે. अदिण्णवियार - अदत्तविचार (त्रि.) (જેમાં પ્રવેશનો નિષેધ હોય તેવા કોઠાર-ગૃહ આદિ) ત્તિ - મH (ત્રિ.) (અભિમાનરહિત, શાન્ત) જેમને મહાન કહી શકાય તેવા બાહુબલી, લંકાધિપતિ રાવણ, સનત ચક્રવર્તી વગેરે મહાપુરુષો એકમાત્ર અહંકારના કારણે પોતાની ઉન્નતિને અટકાવીને બેઠા હતા. આ અભિમાનના કારણે તો પ્રતિવાસુદેવ રાવણે પોતાના પ્રાણોને ગુમાવવા પડ્યા હતા. આ દુનિયાનો એકપણ એવો દાખલો લાવો કે જેમાં અભિમાનથી કોઇનું સારું થયું હોય. તમને ગોત્યો પણ નહીં જડે. જે અભિમાનને ત્યજે છે તે જ મનને જીતે છે. કહેવાય છે ને કે “જે નમે તે સહુને ગમે” વિક્સ - મય (ત્રિ.) (અદશ્ય, આંખનો વિષય ન બને છે, જેને ચર્મચક્ષુથી જોઇ ન શકાય તે) પરમાત્માના ચોત્રીસ અતિશયમાં એક અતિશય એવો છે કે, તીર્થકર ભગવંત જ્યારે આહાર-નિહાર કરતા હોય ત્યારે તેમને ચર્મચક્ષુવાળા સંસારી જીવો જોઇ શકતા નથી. કેમ કે પરમાત્માના આહાર અને નિહાર બન્નેને ચર્મચક્ષુથી અગોચર કહેલા છે. શ્રીપદ્મવિજયજી મહારાજે પણ સ્તવનમાં લખેલું છે કે, “દેખે ન આહાર નિહાર ચરમચક્ષુ ધણી” 407 Page #449 -------------------------------------------------------------------------- ________________ વિસમા - મદ્રશ્યમાન (ત્રિ.) (નહીં દેખાતો, ચર્મચક્ષુથી નહીં દેખાતું, ઉપલબ્ધ ન થતું) 3ii - મીન (ત્રિ.) (શોકના અભાવે દીનતાભાવરહિત, પ્રસન્નચિત્ત સ્વભાવી) આપણા જૈન સમાજમાં પૂજા પૂજનો તો ઘણા બધા થાય છે. લોકો હોંશે હોંશે પૂજનો કરાવતા હોય છે. પરંતુ મોટા ભાગે ગતાનુગતિક રીતે થાય છે. પૂજન કરાવનારને પૂજનનું શું ફળે છે તેનીય ખબર હોતી નથી. આનંદઘનજી મહારાજે આદિનાથ પ્રભુના સ્તવનમાં પૂજાના ફળનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ‘ચિત્તપ્રસન્ન રે પૂજન ફળ કહ્યું પૂજન કરાવતા જો તમારા ચિત્તમાં પ્રસન્નતા વ્યાપે તો સમજવું કે તમે કરાવેલું પૂજન સફળ છે. अदीणचित्त - अदीनचित्त (त्रि.) (જેના ચિત્તમાં દીનતા નથી તે, શોકરહિત ચિત્ત છે જેનું તે) કંડરિકમુનિ ઉત્તમ કક્ષાનું ચારિત્રજીવન પ્રાપ્ત કરવા છતાં પણ હારી ગયા. કેમ કે ચારિત્રજીવનના કષ્ટો, પરિષદોના કારણે તેમના ચિત્તમાં દીનતા આવી ગઈ હતી અને તેઓને સંયમજીવન ભારરૂપ લાગવા માંડ્યું હતું. જ્યારે બીજી તરફ માથા પર ધગધગતા અંગારા બળતા હોવા છતાં પણ ગજસુકુમાલમુનિએ મોક્ષને પ્રાપ્ત કરી લીધો. કેમ કે તેઓ સારી રીતે સમજી ગયા હતા કે મોક્ષ પ્રાપ્ત કરવો હશે તો કષ્ટોને તો સહન કરવા જ પડશે તેમના માટે કષ્ટસાધ્ય શ્રમણજીવન મોક્ષની સીડી હતી. अदीणमणस - अदीनमनस् (त्रि.) (જેના ચિત્તમાં દીનતા નથી તે, ઉદાર ચિત્તવાળો, મોટા મનવાળો, પ્રસન્નચિત્તવાળો) अदीणया - अदीनता (स्त्री.) (દીનતાનો અભાવ, વિકલતારહિત, અદીન એવું ભિક્ષુલિંગ) अदीणवित्ति - अदीनवृत्ति (त्रि.) (જમની પ્રવૃત્તિમાં દીનતાનો અભાવ છે તે, આહારાદિના અલાભમાં પણ શુદ્ધવૃત્તિવાળો). ઢંઢણઋષિએ જે દિવસથી પ્રવ્રજ્યા લીધી તે દિવસથી તેમનું અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. તેઓ જયાં પણ ભિક્ષા લેવા જાય ત્યાં તેમને નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત જ નહોતી થતી. પ્રભુ નેમિનાથે ઢઢણમુનિને કહ્યું, ઋષિવર, તમારું અંતરાયકર્મ ઉદયમાં હોવાથી ભિક્ષા નથી મળતી. આથી તેઓએ નિયમ લીધો કે જે દિવસે સ્વલબ્ધિથી ભિક્ષા મળશે ત્યારે જ આહાર વાપરીશ. તેઓ નિત્ય ભિક્ષા લેવા જતા પણ સ્વલબ્ધિથી ભિક્ષા પ્રાપ્ત થતી ન હતી. છતાં પણ તેમના ચિત્તની પ્રસન્નતા દિવસે ને દિવસે વધતી જતી હતી. ભિક્ષાની અપ્રાપ્તિએ તેમના મનમાં જરાપણ દીનતા આવવા દીધી નહોતી. અંતે અશુદ્ધ ભિક્ષા પરઠવતા કેવળજ્ઞાન પામ્યા. अदीणसत्तु - अदीनशत्रु (पुं.) (હસ્તિનાપુરનો તે નામનો રાજા) મદુ - મથ ( વ્ય.) (આથી 2. પશ્ચાતુ, પછી, અનન્તર) મહુવમgUTયા - મ નાતા (ત્રી.) (દુઃખી ન થવું તે, દુઃખ ન વેદવું તે, દુઃખોત્પાદક માનસિક અશાતાની ઉદીરણા ન હોવી તે) ધર્મસંગ્રહમાં મહુવનતા ની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, “ટુ વોન્યાને માનસિડાતાનુવીર' અર્થાત્ દુઃખને ઉત્પન્ન કરનાર સામગ્રી પ્રાપ્ત થયે છતે જે માનસિક અશાતાની ઉદીરણા થવા ન દે તે અદુઃખનતા છે. મછિય - ગુણિત (ત્રિ.) (અનિંદ્ય, અગહિત, સામાયિક) સાધુ-સાધ્વીઓ આપણા સમાજની અમૂલ્ય સંપત્તિ છે. જેટલી ગંભીરતાથી આપણે આપણી સંપત્તિને જાળવીએ છીએ તેટલી ગંભીરતાથી સાધુ-સાધ્વીની રક્ષા નથી કરતા. તેમના આચારો સહજ રીતે પળાય તે રીતનું વાતાવરણ ઊભું કરવું તે આપણી 408 Page #450 -------------------------------------------------------------------------- ________________ જવાબદારી છે. પરંતુ અફસોસ! તેવો પ્રયત્ન કરવાનો તો દૂર રહ્યો, ઊલટાનું આપણે તેમની નિંદા-કુથલી કરવાનો એક પણ પ્રસંગ જવા દેતા નથી. સાધુ સાધ્વીના ઉત્તમ અને અનિંદ્ય આચારોની નિંદા કરવી તે એક પ્રકારનું ખોફનાક પાપ છે. અ૬- મલુ (ત્રિ.) (દોષરહિત). શાસ્ત્રમાં નિર્મલ એવા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણોના ધારક આત્માને મલિન કરનાર અને આ સંસારમાં જકડી રાખનારા અઢાર પ્રકારના દોષો બતાવવામાં આવેલા છે. જેઓએ સ્વપરાક્રમથી આ અઢારે દોષોનો નાશ કર્યો છે તેવા દોષરહિત જીવો અતિનિર્મલ એવા કેવલજ્ઞાનમય મોક્ષને પ્રાપ્ત કરે છે. દિષ્ટ (ત્રિ.) દ્વષરહિત) વિમલનાથ ભગવાનના સ્તવનમાં કાંતિવિજયજી મહારાજે પોતાનામાં રહેલા દુર્ગુણોનું વર્ણન કર્યું છે અને સાથે સાથે પરમાત્માને વિનંતીના સૂરમાં કહ્યું છે કે, હે પ્રભુ! હું તો અવગુણોથી ભરેલો જ છું એ વાત આપ સારી પેઠે જાણો છો. માટે જ કહું છું કે, આપ મારા અવગુણોને ન જોશો “મુજ અવગુણ મત દેખો હો પ્રભુજી મુજ અવગુણ મત દેખો' આપ તો દ્વેષરહિત છો, આપનામાં સમતા પ્રચુરમાત્રામાં રહેલી છે. બસ એક જ વિનંતી છે કે મને તારો તારો ને તારો. ૩૬૬વેત (સૂ) - મયુર્વેતમ્ (ત્રિ.) (ક્લેશરહિત છે ચિત્ત જેનું તે, અદુચિત્તવાળો, અકલુષ અત્તકરણવાળો) મદુત્તર - થાપર ( વ્ય.) (હવે, હવે પછી). આ શબ્દનો પ્રયોગ કોઇપણ ગ્રંથની રચના કે ચરિત્રકથનની શરૂઆતમાં થતો જોવામાં આવે છે. મહુય - 3 તૃત (જ.) (ધીરે ધીરે, ઉતાવળરહિત, શીવ્રતારહિત) સાધુની વાણી કે ગતિ અદ્રુત અને અવિલંબિત હોવી જોઇએ. મુનિ જયારે પણ કથા કરતા હોય ત્યારે તેમની વાણીનો પ્રવાહ એટલો ધીમો ન હોવો જોઇએ કે, જેનાથી શ્રોતા કંટાળી જાય. તેમજ વાણી અતિ ઉતાવળી પણ ન હોવી જોઇએ કે જેથી સામેવાળો અર્થ ગ્રહણ જ ન કરી શકે. તે જ રીતે તેમના ગમનાગમન બાબતમાં પણ સમજવું. તેમની વાણી અને ગતિ બન્ને મધ્યમ હોવા જોઈએ. દુયર - અદ્રુતત્વ (જ.). (સત્યાવીસમો સત્યવચનાતિશય, અદ્ભતત્વ વચનાતિશય) अदुयबंधण - अद्रुतबन्धन (न.) (દીર્ઘકાલિક બંધન, લાંબા વખતનું બંધન) મહુવા - અથવા (અવ્ય.) (અથવા, કે) જ્યારે કોઈ વસ્તુનો કે પ્રસંગનો નિર્ણય થઈ શકતો ન હોય ત્યારે બોલાતા વાક્યમાં અનિશ્ચિતતા જણાવવા માટે આ અવ્યયનો ઉપયોગ થાય છે. જેમ કે ભીમે અશ્વત્થામાને માર્યો અથવા તે નામના હાથીને. દૂર - અતૂર (ત્રિ.). (નજીકમાં, સમીપમાં, પાસે) આજના કાળનું આશ્ચર્ય કહેવું હોય તો એ કહી શકાય કે, વિલાસી જીવો પાપકર્મનો બંધ કરાવનાર સિનેમા થિયેટરો, હોટલો, ક્લબો વગેરે ગમે તેટલા દૂર હોય ત્યાં બધી જ તકલીફો વેઠીને પણ પહોંચી જાય છે. જ્યારે ભવોદધિતારક જિનેશ્વર પરમાત્માનું જિનાલય ઘરની સમીપમાં હોવા છતાં સમ ખાવા પૂરતું એક દિવસ જતાં જોર આવતું હોય છે. ખરેખર આ હુંડા અવસર્પિણી છે એવું પ્રતીત થાય છે. 409 Page #451 -------------------------------------------------------------------------- ________________ અતૂર (2) - ટૂર' (ત્રિ.) (પગાદિમાં અલ્પમાત્રામાં લાગેલા કાંટાદિ 2. અત્યંત દૂર કે નજીક નહીં તે) મેનર્સ મેનિયાક લોકોને કોઇ લગ્ન પ્રસંગમાં, પાર્ટીમાં, હોટેલમાં કે જાહેર સ્થળોમાં ગયા હોય તો ત્યાં કેવા મેનર્સ હોવા જોઇએ તેની બધી જ ખબર હોય છે. કોઇ તેમાં ભૂલ કરે તો તેઓ તેને મેનર્સલેસ ગણે છે. આવા લોકોને ગુરુવંદન કરવા જાય તો અતિદૂર નહીં તેમ અતિનજીક નહીં તેમ સાડાત્રણ હાથ દૂર ઊભા રહીને વંદન કરવાનો નિયમ છે તે ખ્યાલ જ હોતો નથી. ઊલટાનું જિનાલયમાં કે ઉપાશ્રયમાં બધા જ મેનર્સ ભૂલી જઇને જાણે શાકમાર્કેટમાં ઊભા હોય તેમ વર્તતા હોય છે. अदूरगेह - अदूरगेह (न.) (અતિદૂર કે અતિનજીકમાં ન રહેલું હોય તેવું ઘર, ઉચિત અન્તરવાળે પડોશીનું ઘર) अदूरसामंत - अदूरसामन्त (पुं.) (અતિદૂર કે અતિનજીક ન હોય તેવો પ્રદેશ, ઉચિત પ્રદેશ) જે શિષ્ય ગુરુના આસનથી અતિદૂર બેસે કે પછી અત્યંત નજીક બેસે તો તેને ગુરુની આશાતનાનો દોષ લાગે છે. કેમ કે ગુરુભગવંતને કાંઈ કહેવું હોય તો દૂર બેઠો હોય એટલે મોટેથી બોલવું પડે તથા અત્યંત નજીક બેઠો હોય તો ગુરુને પોતાના શ્વાસોશ્વાસ લાગે. માટે ગુરુની આશતનાથી બચવા માટે શિષ્યએ અત્યંત દૂર કે અત્યંત નજીક નહીં પણ ઉચિત અંતરે બેસવું જોઇએ. अदूरागय - अदूरागत (त्रि.) (પાસે આવેલું, નજીક આવેલું) તીર્થંકરભગવંતનો મહિમા છે કે તેમની પાસે આવેલો જીવ ક્યારેય ખાલી હાથે પાછો જતો નથી. પ્રભુ વીર ગૃહસ્થાવાસમાં હતા તો તેઓએ બાર મહિના સુધી વર્ષીદાન કરીને લોકોનું દારિદ્રદૂર કર્યું હતું. દીક્ષા બાદ પાછળથી આવેલ અભાગી બ્રાહ્મણને વસ્ત્રનું દાન કરીને તેની આખી જીંદગીનું દળદર ફેડી નાખ્યું હતું. અરે! ભારે કર્મી ઓલા ગોશાળાને પણ સમ્યક્તનું દાન કર્યું હતું. જરૂર છે એકવાર પરમાત્માની પાસે જવાની. આસિય - અલૂષિત (ત્રિ.) (દૂષણ વગરનું, અભિવૃંગ-રાગરહિત) અભિધ્વન એટલે ચોંટવું. રાગ અને દ્વેષ એ કર્મબંધના કારણ હોવાથી તેને અભિપ્ન કહેલા છે. જ્યાં સુધી રાગ-દ્વેષના અભિષ્યરૂપી દૂષણો આત્મામાં રહેલા છે ત્યાં સુધી જીવ કર્મોથી મુક્ત થવાનો નથી અને કર્મો હોતે છતે જીવની મજાલ છે કે તે સંસાર છોડીને જઇ શકે? જે દિવસે આ દૂષણોનો અંત થાય છે તે દિવસે જીવ એકક્ષણ માટે પણ આ સંસારમાં રહેતો નથી. अदेसकालप्पलावि (ण) - अदेशकालप्रलापिन् (पुं.) / (દશ અને કાળને જોયા વિના પ્રલાપ કરનાર, ભાષાચાપત્યનો ભેદ) ભોજપ્રબંધમાં મૂર્ખ વ્યક્તિના છ લક્ષણો બતાવવામાં આવેલા છે. તેમાંનું એક લક્ષણ છે અદેશકાલપ્રલાપી. જે વ્યક્તિ યોગ્યયોગ્ય સ્થાનકે કાળને જોયા વિના અસંબદ્ધ બોલ્યા કરે તે મૂર્ખની કક્ષામાં આવે છે. આવા જીવો પર જલદી કોઇ વિશ્વાસ કરતું નથી. પરંતુ જે દેશ અને કાળને ઉચિત વાક્યનો પ્રયોગ કરે છે તે લોકમાં પ્રિય થાય છે. મહેસાક્ષાત્કાર - શાલિાનાવરા (.). (અનુચિત દેશ અને કાળમાં આચરણ ન કરવું તે, પ્રતિષિદ્ધ દેશકાળમાં ન વિચરવું તેવો શ્રાવકધર્મનો એક ભેદ) વ્યક્તિ જે દેશમાં રહેતો હોય તે દેશને અનુસાર અને ત્યાંના કાળને અનુરૂપ વર્તે તો તે પ્રગતિ સાધી શકે છે. કિંતુ જો તેની વિપરીત આચરણા કરે તો પ્રગતિની વાત તો દૂર રહો તે અધોગતિની ગર્તામાં ધકેલાતો જાય છે. આજે ભારત દેશમાં જે સંયુક્તકુટુંબમાં વિખવાદ, વડીલો પ્રત્યેની જવાબદારીનો અભાવ, પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા વગેરે જે પ્રશ્નો થયા છે તેનું મુખ્ય કારણ છે દેશ અને કાળને અનુચિત આચરણ. વોસ - (ઈ.) (તત્ત્વવિષયમાં દ્વેષનો અભાવ, તત્ત્વ વિશે અપ્રીતિરહિત) Ai0 Page #452 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ ઉપદેશેલા એક એક તત્ત્વનો બોધ ચિત્તને આનંદ ઉપજાવનાર તથા અનેકભવસંચિત પાપોનો નાશ કરનાર છે. આથી શિષ્ટ પુરુષો સર્વદા જિનોપદિષ્ટ તત્ત્વને વિશે કર્મવશ ઉત્પન્ન થતી અરુચિનો પ્રયત્નપૂર્વક પરિહાર કરતા હોય છે. મદ્ - શબ્દ (કું.) (વાદળ, મેઘ). મેઘના ગરવથી મોરના ચિત્તમાં આનંદની લહેરી પ્રસરી જાય છે અને તે ટહુંકાઓ કરીને આખા વાતાવરણને ગજવી મૂકે છે. તેમ સમ્યક્તી જીવ જ્યાં પણ પરમાત્માની વાતો ચાલતી હોય કે ઉપદેશ ચાલતો હોય તે સાંભળીને તેનું ચિત્ત પ્રમોદથી ભરાઇ જાય છે અને તે વાતો પોતાના પૂરતી સીમિત ન રાખતાં જે પણ મળે તેની સાથે આદાન-પ્રદાન કરે છે. સર્વ (પુ.) (આકાશ) મદ્ર (ત્રિ.) (ભીનું, લીલું, સજળ 2. આદ્રા નક્ષત્ર 3. તે નામનો એક રાજા 4. નગરવિશેષ). જે ભૂમિમાં સ્નિગ્ધતા હોય, જે સજળ હોય તેમાં જ વાવેલું બિયારણ વિપુલ ફળ આપે છે. ઉત્તર અને ફળદ્રુપતારહિત ભૂમિમાં ક્યારેય ધાન્યાંકુર ફૂટી શકતા નથી. તેમ જેનું હૃદય અહિંસારૂપી જળથી ભીનું નથી વળી જેના મનમાં દેવ-ગુરુનો વાસ નથી તેવા આત્મામાં ધર્મના અંકુરો ઊગી શકતા નથી. મફળ - માર્કજી (જ.) (આદ્રકુમાર વિષયક સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધનું છઠ્ઠું અધ્યયન, જેમાં આદ્રકુમારનો ગોશાળા વિગેરે સાથે વાદ થયો હતો તેનું વર્ણન કરેલું છે.) મા - માદ્રશ (.). (મૂળ પ્રધાન વનસ્પતિ વિશેષ, શૃંગબેર 2. આદુ, સુંઠ 3. આર્દ્રભૂમિમાં ઉત્પન્ન હોય તે) એલોપથી અને આયુર્વેદિક વચ્ચે સસલા અને કાચબા જેવી સ્પર્ધા છે. એલોપથી દવા રોગીની પીડાને શીધ્ર શાંત કરી દે છે. એક મિનિટમાં રોગનું દર્દ ગાયબ થઇ જાય છે.જ્યારે આયુર્વેદિક દવા વ્યક્તિને ધીરે ધીરે આરામ કરે છે. પરંતુ જે કામ એલોપથી નથી કરી શકતી તે કામ આયુર્વેદિક દવાઓ કરી બતાવે છે. તે રોગને માત્ર શાંત નહીં પરંતુ જડમૂળથી કાઢી નાખે છે. તેની દવાઓ આદુ, લીમડો જેવી કુદરતી વનસ્પતિઓમાંથી બને છે. આથી જ હવે લોકો હર્બલ દવાઓ પાછળ પાગલ થવા લાગ્યા છે. अद्दग (य) कुमार - आर्द्रककुमार (આદ્રકુમાર મુનિ) આદ્રકુમારનો જન્મ અનાર્યભૂમિમાં થયો હતો. પરંતુ તેમની દોસ્તી બુદ્ધિનિધાન અભયકુમાર સાથે થઈ હતી. તેમની સંગતના કારણે દરિયાપાર હોવા છતાં તેઓ જિનધર્મના અનુરાગી બન્યા. આગળ જતાં તેઓ શ્રાવક અને ઉત્તમ કોટિના શ્રમણ બન્યા. સૂત્રકૃતાંગસૂત્રમાં આદ્રકુમારનું આખું જીવનચરિત્ર વિસ્તૃતપણે વર્ણવવામાં આવ્યું છે. અદ્દા (2) પુર - માદ્રપુર (જ.) (નગરવિશેષ, જ્યાં આદ્રકુમારનો જન્મ થયો હતો તે નગર) મધંધા - મ નન (ન.) (લીલું ચંદન, સુખડ) ગરમીથી બચવા માટે આજે પંખા, કૂલર અને એ.સી.નો ઉપયોગ થાય છે. પરંતુ આ આધુનિક સાધનો જેમ ગરમી દૂર કરે છે તેમ તેની આડઅસરો પણ આપતા હોય છે. એ.સી. વગેરે નીચે બેસનારા વ્યક્તિનું શરીર અકડાઈ જતું હોય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ ધીરે ધીરે ઘટતી જાય છે. જ્યારે પ્રાચીનકાળમાં ગરમીથી બચવા લીલા ચંદનનો લેપ કરવામાં આવતો હતો. તેનાથી આંતરિક અને બાહ્ય સુખ-શાતાનો અનુભવ થતો હતો. તેમજ શરીરની કાંતિ વધવી વગેરે લાભ પણ થતાં હતાં. 4ii Page #453 -------------------------------------------------------------------------- ________________ મM - મન (કું.) (ગતિ 2. પીડા, વધ 3, યાચના 4. તે નામનો એક રાજા) આપનારો સમ્રાટ કે ચક્રવર્તી હોય તો પછી યાચના કેવી હોય ? આપણે ક્ષુલ્લક વસ્તુઓની માગણીઓ કરશું કે પછી આપણી પેઢીઓની પેઢીઓ તરી જાય તે રીતે યાચના કરશું? સામે આપનાર સ્વયં ચક્રવર્તી છે, માટે આપણે જે પણ માંગશું તે સમજી વિચારીને જ માગશે. તો પછી સ્વયં ત્રણલોકના નાથ સામે બેઠા હોય અને તેમની પાસે તુચ્છ વસ્તુઓની યાચનાઓ કર્યા કરીએ તે કેટલું વ્યાજબી છે? સદ્દો (v)(રેશી-વિ.) (આકુળ, વ્યાકુળ) સવ - માવ (.) (ગાળેલું) મધ્યકાલીન આખા ભારતમાં ગુજરાત જીવદયાના પાલનમાં શિરમોર ગણાતું હતું. એટલે અહીં પાણી પણ ગાળીને વાપરવામાં આવતું હતું. પાણીમાં રહેલા જીવોને કિલામણા ન થાય તેની પણ કાળજી રાખવામાં આવતી હતી. કિંતુ આજે લોકો શુદ્ધ પાણીના નામે બોટલબંધ પાણીનો આગ્રહ રાખતા થયાં પરિણામે ઘર, હોટલમાં વાસી પાણી આવી ગયા એટલે ગરણા ગાયબ થઈ ગયા. શાસ્ત્રોમાં કહેવું છે કે, અણગળ પાણી વાપરવામાં સાત ગામ બાળવા જેટલું પાપ લાગે છે. મદ્દવ્ય - દ્રવ્ય (જ.) (રૂપું આદિ ઉચિત દ્રવ્યનો અભાવ, તુચ્છ વસ્તુ, ખરાબ પદાર્થ, નકામો પદાર્થ) મા - માકડા (જ.) (ઉકાળવું તે, પાણી-તેલાદિનું ઉકાળવું તે) જ્યાં સુધી શાકભાજી કે કઠોળને અગ્નિનો તાપ નથી મળતો ત્યાં સુધી તે ભોજન માટે યોગ્ય નથી બનતા. જ્યારે તે બરાબર સીઝીને તૈયાર થાય છે ત્યારપછી તે ભોજ્ય ગણાય છે. એટલી સામાન્ય બાબત જાણનારા લોકો પાણીને ઉકાળીને પીવાનું કેમ નથી સમજતા. અરે ભાઈ! આજે તો ડૉક્ટરો પણ કહે છે કે બિમારીમાંથી તરત ઊભા થવું હોય તો ઉકાળેલું પાણી પીવો. જો ઉકાળેલા પાણીથી તબિયત સારી થતી હોય તો દરરોજ પીવાથી કેટલો ફાયદો થઇ શકે છે!! મદ્દ - ૩માર્કા (સ્ત્રી) (આદ્રા નક્ષત્ર) अद्दाइय - आदर्शित (न.) (સંપૂર્ણતાએ દર્શન-ધર્મથી પવિત્ર થયેલું, શાસ્ત્રબુદ્ધિથી પવિત્ર થયેલું) જેના જીવનમાં કોઇ આદર્શ નથી કે જેનો કોઇ ધ્યેય નથી, તે વ્યક્તિ ક્યારેય પણ આગળ વધી શકતો નથી. કેમ કે જીવનમાં આગળ જવા માટે કોઇને કોઇ ધ્યેય હોવો જરૂરી છે અને તે બેય જેણે પ્રાપ્ત કર્યો છે તેવા શાસ્ત્રબુદ્ધિથી પવિત્ર થયેલા પુરુષોના માર્ગે ચાલવાનો દઢ નિર્ધારપૂર્વકનો જોઇએ. જે વ્યક્તિ મહાપુરુષોના આદર્શોથી પવિત્ર થયેલું છે તે ચોક્કસ ઉન્નતિને સાધે છે. મા (રેશ) (દર્પણ, અરીસો) મા - માવ (પુ.) (દર્પણ, અરીસો) ગણધર ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પ્રશ્ન કર્યો કે, હે પ્રભુ! દર્પણ સામે ઊભી રહેલી વ્યક્તિ તેમાં પોતાના શરીરને જુએ છે કે શરીરના પ્રતિબિંબને? ત્યારે ભગવંતે જવાબ આપ્યો હે ગૌતમ! પુરુષ અરીસામાં પોતાના પ્રતિબિંબને જુએ છે. કેમ કે શરીર તો બહાર રહેલું છે આથી અરીસામાં સ્વશરીર તો ન જ હોય. કિંતુ દર્પણમાં જે દેખાય છે તે પોતાના શરીરની છાયારૂપ પ્રતિબિંબને જુએ છે. આ પ્રતિબિંબ છાયાની જેમ વ્યક્તિવિશેષે તદનુરૂપ આકૃતિને ધારણ કરે છે. 412 Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દીપસિT (7) - બાવન (ઈ.) (પ્રશ્નવિદ્યા વિશેષ, તે નામનું પ્રશ્નવ્યાકરણનું આઠમું અધ્યયન કે જે વર્તમાનમાં લુપ્ત થયેલું છે.) આદર્શપ્રશ્ન વિદ્યામાં દર્પણની અંદર દેવતાનું આહ્વાન કરવામાં આવતું હોય છે. દર્પણમાં દેવનો વાસ કરાવીને પ્રશ્નોનું સમાધાન માગવામાં આવતું હોય છે. તે દર્પણમાં અવતરિત દેવ પણ શંકાનું સમાધાન કરતા હોય છે. પ્રશ્નવ્યાકરણાદિ આગમોમાં આવી ઘણી બધી વિદ્યાઓ રહેલી હતી. કિંતુ કાળપ્રભાવે તેમાંની એકપણ વિદ્યા આજે જોવા મળતી નથી. મદ્દા વિMા - માલવિદા (સ્ત્રી.) (ચિકિત્સાનો એક પ્રકાર છે, જેમાં રોગીને દર્પણ આગળ બેસાડીને તેનો રોગ નિવારવામાં આવે છે, ચિકિત્સા વિદ્યાવિશેષ) માસમાપન - માર્શમાન (પુ.) (દર્પણની સમાન શ્રાવકનો એક ભેદ) ઠાણાંગસૂત્રના ચોથા સ્થાનના તૃતીય ઉદ્દેશામાં કહેવું છે કે, શ્રમણોપાસક શ્રાવક સાધુ માટે અરીસા જેવો હોય છે. જેવી રીતે અરીસો વ્યક્તિને તેનું યથાસ્થિતરૂપ દેખાડે છે તેમ સાધુના હિતાહિતની ચિંતા કરનાર શ્રાવક સાધુને તેમના હિતાહિતને દેખાડી તેમના સંયમજીવનમાં સહાયક બનનારો હોય છે. દ્દામના - માદ્રપ% (ન.) (પીલવૃક્ષ સંબંધી મધુર જે છે તે - આવો અર્થ સંપ્રદાયથી પ્રાપ્ત છે. 2. શણના વૃક્ષ સંબંધી મુકુલ-કળી) માદ્રિ- સાદ્રષ્ટિ (પુ.) (કોમલકાક વનસ્પતિ વિશેષ, જેને હિન્દીમાં કોમલકૌઆ કહે છે) દિય - ૩તિ () (પીડિત) અકસ્માતુ દ્વારા શરીર પર ઘા લાગવા, શરીરમાં તાવ, શરદી, કેન્સર વગેરે બિમારીઓ થવી તેને લોકો પીડા કહે છે. જ્યારે લોકોત્તર જિનશાસનમાં પુરુષોત્તમ પરમાત્મા સંસારવાસને જ પીડા તરીકે જણાવે છે અને જેઓ આ સંસારમાં રહેલા છે તેઓ આ ભવરોગથી પીડિત છે એમ નિશ્ચય પૂર્વક કહે છે. મોદિ() - ૩દ્રહિન (ત્રિ.) (દ્રોહરહિત, અવંચક) જે પદાર્થની પ્રરૂપણા તીર્થંકર ભગવંતે કરી હોય અને ગીતાર્થ શ્રમણોએ આચરી હોય તેનો મતિભ્રમથી કે દ્વેષપૂર્વક વિરોધ કરવો તે વિદ્રોહ છે, જેમ કે જમાલિ, ત્રિગુપ્તમુનિ વગેરે. કિંતુ જે આત્મા દ્વેષરહિત થઇને આત્મશુદ્ધિ માટે ગીતાર્થ ગુરુની અનુજ્ઞા લઇને પરંપરા ચલાવે, તે વિદ્રોહ ગણાતો નથી. જેમ પંન્યાસ સત્યવિજયજી મહારાજે સંવેગી પરંપરા ચલાવી હતી. મદ્ધ - Hદ્ધ (જ.). (અડધું, બે સરખા ભાગ, દ્વિતીયાંશ) આ સંસાર પાપપ્રચુર અને દુઃખબહુલ છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે નરક ચૌદરાજલોક પ્રમાણ વિશ્વમાંથી અડધોઅડધ લોક તો નરકે રોકી લીધો છે. ચૌદ રાજલોકમાંથી સાત રાજલોકમાં નારક જીવો રહેલા છે. આ વાત પ્રગટ કરે છે કે સંસારવાસમાં પાપ જ છે અને તેનો ભોગવટો કરવા નરક રહેલી છે. તેમાંથી બચવાનો એકમાત્ર ઉપાય હોય તો જિનેશ્વરોનું શરણ જ છે. મહંતો (રેણી-.) (અંત, છેડો) સદ્ધ (દ્વા) 5 - અધ્વન (પુ.) (રસ્તો, માર્ગ) i બૃહત્કલ્પ ભાષ્યમાં રસ્તાના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. 1. પંથ અને 2. માર્ગ. તેમાં જે રસ્તામાં ગામ, નગર, પલ્લી વગેરે એક પણ આવાસ સ્થાન નથી તેને પંથ કહેવાય છે. તેમજ જે રસ્તામાં ગામ, નગર વગેરે રહેલા હોય તેને માર્ગ કહેવામાં આવે છે. 413 Page #455 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મમાર્ગ પણ નિર્જન છે તેથી અજિતનાથજીના સ્તવનમાં આનંદઘનજીએ ગાયું કે, “પંથડો નિહાળું રે બીજા જિન તણો’ સદ્ધ (દ્વા) L - ધ્વન્ય (પુ.) (માર્ગમાં ગ્રહણ કરાતો કથ્ય આહાર) મરણ - માર્કંઈ (.) (એક પલનો આઠમો ભાગ, મગધદેશ પ્રસિદ્ધ એક માપ વિશેષ) अद्धकविट्ठ - अर्द्धकपित्थ (पुं.) (કોઠાના ફળનો અડધો ભાગ, કોઠાનું અડધિયા જેવા આકારનું હોય તે) ઉદ્ધબુન (3) 3 - અર્બલુર (4) = ($) (મગધદેશ પ્રસિદ્ધ ધાન્યનું માપ વિશેષ, મગધ દેશમાં પ્રચલિત ધાન્ય માપવાનું મારિયું) મરદ્ધાસ - સર્બોશ (કું.) (અડધો કોશ, એકહજાર ધનુષ્ય પ્રમાણ અડધો ગાઉં, એક માઈલ) બે હાથ બરાબર એક ધનુષ્ય થાય છે. આવા એક હજાર ધનુષ્ય બરાબર અડધો કોશ કે અડધો ગાઉ અને બે હજાર ધનુષ્ય બરાબર એક કોશ કે એક ગાઉનું માપ થાય છે. આજે કિલોમીટર પ્રમાણે માપ ગણાય છે. કિંતુ પૂર્વેના કાળમાં તથા ગામડાઓમાં લોકો આજે પણ અડધો ગાઉ, એક ગાઉ વગેરે બોલે છે તે પ્રસિદ્ધ વાત છે. સદ્ધિ+Gvi (દેશી-ન.) (પ્રતીક્ષા કરવી તે, રાહ જોવી તે) કહેવાય છે કે સમય બધા દર્દોની દવા છે. દરેકના જીવનમાં કોઈકવાર કઠિન ઘડી એવી આવે છે કે માણસ તેમાં ત્રાહિમામ પોકારી જતો હોય છે. પણ જે વિવેકી અને સમજદાર વ્યક્તિ છે તે કોઇપણ અવળો માર્ગ અપનાવવાની જગ્યાએ ખરાબ સમય વીતી જાય તેની પ્રતીક્ષા કરતો હોય છે. કેવલજ્ઞાન મેળવવા માટે પરમાત્મા મહાવીરે પણ સાડા બારવર્ષ સુધી પ્રતીક્ષા કરી હતી તો પછી આપણે તો સામાન્ય માનવી છીએ. મવિમg (લેશ-.) (ઇશારો કરવો તે, સંજ્ઞા કરવી તે) પ્રાણીઓમાં જેમ ગધેડાને ગમે તેટલા ડફણા મારો છતાં પણ તેનામાં કોઈ જાતની અક્કલ આવતી જ નથી. તેમાં કેટલાક માણસો એવા હોય છે કે તેઓ જીવનમાં કેટલાય કડવા અનુભવો થાય છતાં, ઘણું સમજાવવા છતાં પણ તેમનામાં સમજદારી આવતી જ નથી. જ્યારે કેટલાક એવા લોકો પણ હોય છે જેમને સમજાવવાની જરૂર પડતી જ નથી. તેઓ એકાદ અનુભવથી તુરત જ સમજદારી કેળવી લેતા હોય છે. માટે કહેવાયું છે ને કે, “સમક્ષાર જો ફરારહી Iii હૈ' મવિશ્વ (8i) શg - સદ્ધિક્ષિટાક્ષ (.) (અડધી આંખ મીચકારીને કટાક્ષ કરવો તે, અડધી આંખ મારવી તે) अद्धक्खिय - अद्धीक्षिक (त्रि.) (અડધી વિકૃત આંખવાળો, અડધી આંખ વિકૃત હોય તે) સ્ત્રીના આખા શરીરમાં સુંદર અંગ હોય તો તે છે આંખો. સ્ત્રીના આંખની સુંદરતા કોઇપણ પુરુષને તેના પ્રત્યે આકર્ષિત કરે છે. પણ જો તે જ આંખો વિકૃત હોય કે પછી આંખ કાણી હોય તો તે દયાપાત્ર કે અણગમાને પાત્ર બને છે. તેવી જ રીતે મનુષ્ય ભવમાં જો કોઈ સુંદર પળો હોય તો તે ધર્મારાધનાની છે. જે વ્યક્તિ ધર્મારાધના કરતો જ નથી કે પછી વિકૃત રીતે કરે છે. તે જીવ કર્મરાજા માટે દયાપાત્ર કે તિરસ્કારને યોગ્ય ગણાય છે. મઉ - અવિન્ધા (ત્રી.) (એક પ્રકારના જૂતાં, પગરખાં વિશેષ) 414 Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધચંદ્ર- અર્ણવન્દ્ર(કું.) (અર્ધચંદ્ર 2. અર્ધચંદ્રાકાર પગથિયું 3. ગ્રહ વિશેષ) રાયપરોણીય આગમમાં કહેલું છે કે સૌધર્મ નામક પ્રથમ દેવલોક અર્ધચંદ્રાકારના સંસ્થાન-સ્થિતિમાં રહેલો છે. જો કે પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ સિદ્ધશિલા વસ્તુતઃ ગોળ છે કિંતુ તેનો નીચેનો ભાગ અર્ધચંદ્રાકારે દેખાતો હોવાથી અક્ષતપૂજામાં સિદ્ધશિલાના પ્રતીકરૂપે અર્ધચંદ્રનો આકાર અખંડ ચોખાથી કરવામાં આવે છે. अद्धचक्कवाल - अर्द्धचक्रवाल (न.) (ગતિ વિશેષ) જેવી રીતે હંસગતિ, ગજગતિ, અશ્વગતિ આવે છે તેમ એક અર્ધચક્રવાલ નામક ગતિ પણ છે. આ ગતિમાં ચાલવાથી અર્ધચક્રની આકૃતિ ઉપસી આવે છે. આ ગતિનો ઉપયોગ પ્રાયઃ યુદ્ધમાં કરવામાં આવે છે. અદ્ધિવર્તવાન - મરવાના (સ્ત્રી.) (અર્ધગોળાકાર શ્રેણિ, અર્ધવલયાકાર પંક્તિ) મદ્વછટ્ટ - દ્ધિપષ્ટ (ત્રિ.) (સાડા પાંચ, સાડા પાંચની સંખ્યા) મલિંધા (રેશી-સ્ત્રી.). (એક પ્રકારના જૂતાં, પગરખાં) ચૈત્યવંદન ભાષ્યમાં જિનાલયમાં પ્રવેશ કેવી રીતે કરવો તેની વિધિ દર્શાવવામાં આવેલી છે. તેમાં રાજા વગેરેને જિનાલયમાં પ્રવેશ કરવા પૂર્વે પાંચ વસ્તુનો ત્યાગ કરવાનું વિધાન છે. તે પાંચ પ્રકારમાં એક છે પગમાં પહેરેલી મોજડી વગેરે પગરખાં જિનાલયની બહાર ઉતારવા ત્યાર બાદ જિનમંદિરમાં પ્રવેશ કરવો જોઇએ. તેમ કરવાથી જિનેશ્વર દેવનું બહુમાન જળવાય છે. શ્રદ્ધના - મર્દિની (ત્રિ.) (જીણજીર્ણ, અડધું જીર્ણ થયેલું હોય તે) अद्धजोयण - अर्द्धयोजन (न.) (બે ગાઉ, અડધો યોજન) મક્કમ - મરદ્ધષ્ટમ (ત્રિ.) (સાડા સાત, આઠમું અડધું છે જેમાં તે) अद्धणाराय - अर्द्धनाराच (न.) (ચોથું સંઘયણ, અર્ધનારા સંઘયણ) સંઘયણ એટલે શરીરમાં રહેલા હાડકાની મજબૂતીનો બાંધો. આ સંઘયણ કુલ છ પ્રકારે માનવામાં આવેલા છે. તેમાંના ચોથા સંઘયણનું નામ છે અર્ધનારા. આ સંઘયણમાં એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ કિલીકા અર્થાત ખીલી મારેલી હોય તેવા પ્રકારના હાડકાનું બંધન હોય છે. મદ્ધતુના - મર્દાના (સ્ત્રી.) (પ્રાચીન કાળે મગધ દેશ પ્રસિદ્ધ માપ વિશેષ, પચાસ પલની અધતુલા) દ્ધદ્ધ - મáદ્ધ(જ.) (ચોથો ભાગ) એક મુનિવર રાજસ્થાનમાં અજૈન ઘરે ભિક્ષા લેવા ગયા. ત્યાં એક માજીએ સાધુને વહોરાવવા માટે રોટલો લીધો. રોટલાની સાઇઝ મોટી હતી એટલે મહારાજે કહ્યું, માજીયા ઇસકા આધા કીજિયે ઔર ઉસકા ભી આધા કરકે ફીર વહોરાઇયે. ત્યારે અભણ એવા માજીએ આજના ભણેલા લોકો માટે શીખવા જેવો જવાબ આપ્યો. બાવસી સા આધા આધા કોય કરેરીયા અણમેં તો થાકો માકો 415 Page #457 -------------------------------------------------------------------------- ________________ હીયારો હૈ. અર્થાત્ અરે મહારાજ આ રોટલામાં તારા મારા જેવું કંઈ હોય જ નહીં આમાં તો બધાનો સહિયારો ભાગ છે. જ્યારે આજનો મોઈનમેન ઘરો માંગવામાં પડ્યો છે તેમને હું ને મારું સિવાય કંઈ સૂઝતું જ નથી. સદ્ધિદ્ધા - શ્રદ્ધા (સ્ત્રી) (દિવસ કે રાત્રિનો એક ભાગ) રાત્રિનો એક ભાગ અને સૂર્યોદય થવાને છ ઘડી થવાની વાર હોય ત્યારે આરાધક આત્માએ ઊઠીને ધમરાધના કરવી જોઇએ. કેમ કે તે સમય એકદમ શુદ્ધ અને સાધના માટે અતિ ઉત્તમ ગણવામાં આવેલું છે. નરસિંહ મહેતાએ પણ પોતાના દોહામાં લખેલું છે કે, “રાત રહે પાછલી જયારે ષડી જોગી પુરુષે સૂઈ ન રહેવું अद्धद्धामीसय - अद्धाद्धामिश्रक (न.) (સત્યમૃષા ભાષાનો એક ભેદ, દિવસ રાત્રિને આશ્રયીને મિશ્ર ભાષા બોલવી તે) દિવસ અને રાત્રિ આશ્રયીને મિશ્ર ભાષા બોલવી તેને અદ્ધાદ્વામિશ્રક કહેવાય છે. જેમ કે દિવસ પ્રહરમાત્ર ચડ્યો હોય ત્યારે કોઈ કહે કે બપોર થઇ ગઇ છે. આમાં સત્ય અને અસત્ય બન્ને મિશ્ર હોવાથી સત્યમષા ભાષા કહેવામાં આવે છે. अद्धपंचममुहुत्त - अर्धपञ्चममुहूर्त (पुं.) (દિવસનો ચોથો ભાગ, નવઘડી પ્રમાણ મુહૂર્ત) અષાઢ સુદી પુનમના દિવસે અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. તે કાળે સાડાચાર મુહૂર્ત અર્થાતુ નવ ઘડી પ્રમાણનો એક પ્રહર ગણવામાં આવે છે. આ સમયને અર્ધપંચમમુહર્ત પણ કહેવામાં આવે છે. સદ્ધિપત્ર - Wપત (2) (બે કર્મ પ્રમાણ, માપ વિશેષ) મતિપત્નિશં - અર્થપથ્ય (ચ) (સ્ત્રી.) (અર્ધપદ્માસન, અડધી પલાંઠી વાળવી તે). ડાબો પગ જમણી સાથળ પર અને જમણો પગ ડાબી સાથળ પર મૂકવો તે પૂર્ણ પદ્માસન કહેવાય છે. કિંતુ બેમાંથી એક પગ છૂટો રાખવો તે અર્ધપદ્માસન કહેવાય છે. સમવસરણમાં બિરાજમાન તીર્થકર ભગવંત હંમેશાં અર્ધપદ્માસન મુદ્રામાં જ દેશના આપતા હોય છે. પેડા - સદ્ધરા (સ્ત્રી) (ભિક્ષાનો એક પ્રકાર) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં સાધુને ભિક્ષા વહોરવાના પ્રકાર દર્શાવવામાં આવેલા છે તેમાંનો એક પ્રકાર છે અર્ધપેટા. આ પ્રકારમાં સાધુ ગૃહસ્થના ઘરોની ચારે દિશામાં ચાર પંક્તિ કહ્યું. તેમાં બબ્બે પંક્તિના છેડેથી આહાર ગ્રહણ કરે અને વચ્ચેનો ભાગ ખાલી રાખે અર્થાત ત્યાંથી ભિક્ષા ગ્રહણ ન કરે. આ પ્રકારને અર્ધપેટા કહેવામાં આવે છે. अद्धभरह - अर्द्धभरत (पुं.) (ભરત ખંડનો અડધો ભાગ, ભરતક્ષેત્રના ત્રણ ખંડ) જેબુદ્વીપ સંગ્રહણીમાં ભરતક્ષેત્ર પ૨૬ યોજન અને 6 કળા પ્રમાણે કહેલું છે. આ ભરતક્ષેત્રના કુલ છ ખંડ ગણવામાં આવેલા છે. જે જીવ ચક્રવર્તી હોય છે તે છ ખંડો પર આધિપત્ય ભોગવે છે અને જે વાસુદેવ હોય છે તે અર્ધભરતક્ષેત્ર પર પોતાનું સ્વામિત્વ ચલાવે अद्धभरहप्पमाणमेत्त - अर्द्धभरतप्रमाणमात्र (त्रि.) (જનું પ્રમાણ અડધા ભરતક્ષેત્ર જેટલું હોય તે) સ્થાનાંગસુત્રના ચતુર્થ સ્થાનના ચોથા ઉદેશામાં લખેલું છે કે, આ વિશ્વમાં વિંછી, દષ્ટિવિષ, આસીવિષ સર્પ વગેરે ઝેરી પ્રાણીઓ રહેલા છે. તેમાં વીંછી અને આસીવિષ સર્પનું ઝેર અર્ધભરતક્ષેત્ર પ્રમાણે કહેલું છે. અર્થાત્ આ જીવોમાં રહેલું ઝેર અડધા ભરતક્ષેત્ર પ્રમાણની કાયાવાળો જીવ હોય તો પણ તેનામાં ફેલાઇને મારી શકે છે. 416 Page #458 -------------------------------------------------------------------------- ________________ બદ્ધમાકેદ - કર્તમાન (.) (અર્ધમાગધ દેશમાં પ્રચલિત ભાષા, અઢાર પ્રકારની દેશી ભાષામાં બંધાયેલું) અદ્ધિમાહી - અર્થમાનાથી (ત્રી.) (જૈનસાહિત્યની પ્રાચીન ભાષા, અર્ધમાગધી ભાષા વિશેષ) પ્રભુ મહાવીરે સકલ જીવોના ઉપકાર હેતુ તથા દરેકને સમજાય તે માટે તે કાળે જયાં વિચરતા હતા ત્યાંની લોકપ્રસિદ્ધ એવી અર્ધમાગધી ભાષામાં દેશના આપી હતી. જૈનધર્મના તત્ત્વો વિદ્વદુભોગ્ય છે છતાં પણ તે સામાન્ય જીવો પણ જાણી શકે તે માટે જૈનધર્મના આગમો એવં પ્રાચીન ગ્રંથો બહુલતયા અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. બદ્ધમાસ - સદ્ધિમાસ (પુ.). (પંદર દિવસ પ્રમાણ કાળ, પખવાડિયું) अद्धमासिय - अर्द्धमासिक (त्रि.) (પખવાડિયા સંબંધી, અર્ધમાસ સંબંધી) જિનેશ્વર પરમાત્માએ પાપરૂપી મળને ધોવા માટે પ્રતિક્રમણરૂપી ગંગા બતાવેલી છે. આ ગંગા એટલી પવિત્ર છે કે તેમાં જે જીવ ડૂબકી લગાવે છે તેના સોએ સો ટકા પાપ સાફ થઇ જાય છે. દૈનિક પાપ માટે દેવસિ, પખવાડીયા સંબંધી પાપ માટે પાક્ષિક, ચારમાસીય પાપ માટે ચઉમાસી અને વરસના પાપોને ધોવા માટે સંવચ્છરી પ્રતિક્રમણ બતાવવામાં આવેલું છે. अद्धरत्तकालसमय - अर्द्धरात्रकालसमय (पुं.) (મધ્યરાત્રિનો સમય, અડધી રાતનો કાળ) દરેક તીર્થકર ભગવંતોનો જન્મ મધ્યરાત્રિના સમયે જ થતો હોય છે. તેનું કારણ એ છે કે તે સમયે દરેક જીવો નિંદરમાં પોઢેલા હોય છે. પવન મંદ મંદ વાતો હોય છે. કોઇ જીવ હિંસામાં રત નથી હોતા, વાતાવરણ પણ અતિપવિત્ર હોય છે. આવા સમયે યોગીઓ પોતાના યોગની સાધના કરતા હોય છે. આમ મધ્યરાત્રિ સર્વથા રીતે અતિઉત્તમ અને વિશુદ્ધતમ હોય છે. આવા સમયે જગતહિતકારી પરમાત્માનો જન્મ સકલ વિશ્વને સુખ ઉપજાવનાર બને છે. મદ્ધિનવું - મર્થનવ (પુ.) (લવનો સમાન અંશ, માપવિશેષ) સદ્ધિવિમાર (રેશન.) (મંડન 2. વિભૂષા કરવી 3. અન્યમતના ખંડનપૂર્વક સ્વમતનું સ્થાપન કરવું તે 4, મંડળ) ખંડન મંડનની પ્રણાલિ ઘણી પ્રાચીન છે. પૂર્વના કાળથી દરેક દર્શનો પોતાના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવા માટે અન્ય ધર્મોનું ખંડન અને પોતાના સિદ્ધાંતોના ગુણો વર્ણવવા દ્વારા તેનું મંડન કરતા હતા. રાજસભાઓમાં પણ ખંડન-મંડનપૂર્વકના વાદવિવાદો થતા હતાં. જિનેશ્વર પરમાત્માએ ક્યારેય પણ કોઇ મતનું ખંડન નથી કર્યું,માત્રને માત્ર પોતાના સિદ્ધાંતોના પ્રતિપાદન પૂર્વક તેનું ખંડન જ કરેલું અદ્ધિાની - અર્થવૈતાની (ત્રી.) (વિદ્યાવિશેષ, વૈતાલીવિદ્યાની મારકવિદ્યા) अद्धसंकासिया - अर्धसाङ्काश्यिका (स्त्री.) (એક રાજકન્યા, દેવલસુત રાજાની પુત્રી; જે પોતાની પ્રવૃજિત માતાથી ઉત્પન્ન થઈ હતી) મહામ - ઈસમ (જ.) (છંદવિશેષ; જેમાં બે પાદ સરખા હોય અને બે વિસમ હોય) કાવ્યની મનોરમ્યતા તેના છંદોની શૈલી અને અલંકારોની સજાવટના કારણે હોય છે. કાવ્યાદિની રચના વિવિધ છંદોમાં કરવામાં આવતી હોય છે. તે દરેક છંદના અલગ-અલગ નિયમો હોય છે. તેમાં કોઈક છંદ એવો હોય છે કે જેમાં તે છંદના પ્રથમ અને તૃતીય તેમજ દ્વિતીય અને ચતુર્થ પાદ સમાન હોય. તેના અક્ષરો, જોડણીઓ બધું એક સરખું હોય. 417 Page #459 -------------------------------------------------------------------------- ________________ અદ્ધિહીર - અર્થહાર (પુ.). (નવસેરો હાર 2. તે નામનો દ્વીપ 3. તે નામનો એક સમુદ્ર) જીવાભિગમ આગમમાં કહેલું છે કે, અધહારદ્વીપના અધિપતિ દેવના નામ અઈહારભદ્ર અને અર્થહારમહાભદ્ર છે. તથા અર્ધહાર સમુદ્રના અધિપતિ અધહારવર અને અર્થહારમહાવર નામક દેવો છે. अद्धहारभद्द - अर्धहारभद्र (पुं.) (અર્ધહારભદ્રદ્વીપનો અધિપતિ દેવ). अद्धहारमहाभद्द - अर्धहारमहाभद्र (पु.) (જુઓ ઉપરોક્ત અર્થ) अद्धहारमहावर - अर्धहारमहावर (पुं.) (અધહાર સમુદ્રના અધિપતિ દેવ 2. અધહારવર સમુદ્રના અધિપતિ દેવ). अद्धहारवर - अर्धहारवर (पुं.) (ત નામનો દ્વીપ 2. તે નામનો સમુદ્ર વિશેષ 3. તે નામક દ્વીપ અને સમુદ્રનો અધિષ્ઠાયક દેવ) अद्धहारवरभद्द - अर्धहारवरभद्र (पुं.) (અર્ધહારવરદ્વીપનો અધિપતિ દેવ) अद्धहारवरमहावर - अर्धहारवरमहावर (पु.) (અર્ધહાર સમુદ્રના અધિપતિ દેવ) अद्धहारवरवर - अर्धहारवरवर (पुं.) (અર્ધહારવર સમુદ્રના અધિપતિ દેવ) - अद्धहारोभास - अर्धहारावभास (पुं.) (ત નામનો એક દીપ 2. તે નામનો એક સમુદ્ર) अद्धहारोभासभद्द - अर्धहारावभासभद्र (पुं.) (અર્ધહારાવભાસદ્વીપનો અધિપતિ દેવ) अद्धहारोभासमहाभद्द - अर्धहारावभासमहाभद्र (पुं.) (જુઓ ઉપરોક્ત અર્થ) अद्धहारोभासमहावर - अर्धहारावभासमहावर (पु.) - (અર્ધહારાવભાસ સમુદ્રના અધિપતિ દેવ) अद्धहारोभासवर - अर्धहारावभासवर (पुं.) (જુઓ ઉપરોક્ત અર્થ) મતિ - મહ્ના (સ્ત્રી) (કાળ, સમય 2. સંતવાચક 3. લબ્ધિવિશેષ). અદ્ધાએ જૈન પારિભાષિત શબ્દ છે. તેનો અર્થ થાય છે કાળ, સમય. લોકપ્રકાશ, પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથોમાં અદ્ધા ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. 1. અતીતાદ્ધા ૨.વર્તમાનદ્ધા અને 3. અનાગતાદ્ધા. અવધિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન એક લબ્ધિના અર્થમાં પણ અદ્ધા શબ્દપ્રયોગ વિશેષાવશ્યકભાષ્યમાં કરાયો છે. સદ્ધિાર્થ - સપ્લાયુ (જ.) (કાળ પ્રધાન આયુષ્ય, કાયસ્થિતિરૂપ આયુષ્યનો ભેદ) કાળક્ષય કે ભવક્ષય થવા છતાં પણ જે આયુષ્ય જીવની સાથે આવે તેને અદ્ધાયુષ્ય કહેવાય છે. ઠાણાંગસૂત્રમાં અદ્ધાયુષ્ય બે પ્રકારે 418 Page #460 -------------------------------------------------------------------------- ________________ કહેલા છે 1. મનુષ્યાદ્ધાયુષ્ય 2. તિર્યંચાદ્ધાયુષ્ય. કોઈ જીવ મનુષ્યયોનિ કે તિર્યંચયોનિમાં હોવા છતાં પુનઃ મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધે તો તે ગતિ સંબંધી આયુષ્ય તે જીવની સાથે જાય છે માટે તે બે જ ગતિના જીવો અદ્ધાયુષ્યવાળા હોય છે. જ્યારે દેવ અને નારકમાં પુનઃ ત્યાં ઉત્પત્તિ ન હોવાથી તેઓને અદ્ધાયુષ્ય સંભવતું નથી. સદ્ધીશાન - બદ્ધાક્ષાત (ઈ.) (અઢીદ્વીપમાં વર્તતો કાળ) મેરુપર્વતને પ્રદક્ષિણા આપતા સૂર્ય-ચંદ્ર તેમજ ગ્રહોની ગતિને આધારે જે કાળની ગણતરી કરવામાં આવે છે તેને અદ્ધાકાળ કહેવામાં આવે છે. માત્ર અઢીદ્વિીપમાં જ જ્યોતિષ્ક વિમાન ચર હોવાથી આ કાળ અઢીદ્વીપમાં જ વર્તે છે. તે સિવાયના અન્ય દ્વીપ-સમુદ્રોના સૂર્ય-ચંદ્રાદિ અચર હોવાથી ત્યાં કોઇ જ કાળની ગણતરી હોતી નથી. મMારિવUCT - અધ્વgિa (ત્રિ.) (માર્ગમાં થાકેલું, રસ્તામાં ઘણું ચાલવાથી થાકેલું) શ્રદ્ધા છેય - શ્રદ્ધા છે (પુ.) (બે આવલિકા પ્રમાણ કાળ, સમયનું નાનું પરિમાણ) દ્વાઢય - મર્દિઢ (કું.) (મગધ દેશ સંબંધી એક માપવિશેષ) શ્રદ્ધા - અધ્યન (પુ.) (માર્ગ, રસ્તો, પથ) * ધ્વાન (જ.). (પ્રયાણ કરવું તે, યાત્રા કરવી તે) વિક્રમ સંવત્સર પ્રવર્તાવનાર મહારાજા વિક્રમાદિત્યે ઉજ્જૈનથી સિદ્ધાચલતીર્થનો કાઢેલો સંઘ ઇતિહાસ પ્રસિદ્ધ છે. તેમના પછી વધી કોઇએ તેવો સંઘ કાઢ્યો નથી. તે સંઘમાં 500 તો આચાર્ય હતા, પાંચ લાખ સાધર્મિક કુટુંબો હતા. તદુપરાંત સંઘે પ્રયાણ કર્યું ત્યારથી લઇને યાત્રા કરી ત્યાં સુધી રસ્તામાં જે પણ ગામ, નગર આવતું ત્યાં તેઓએ જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. શ્રદ્ધાપપ્પ - અધ્વન્ય (.) (વિહરણની વિધિ, વિહારકલ્પ) ઓઘનિર્યુક્તિ વગેરે આગમોમાં શ્રમણો માટે ચાતુર્માસ સિવાયના શેષકાળમાં વિહાર કરવાનું વિધાન કરેલું છે. શાસ્ત્રોમાં સાધુએ કેવી પરિસ્થિતિમાં કેવી રીતે વિહાર કરવો તેની સંપૂર્ણ વિધિ દર્શાવી છે. એવી નિર્દોષ અને શુદ્ધ વિહારચર્યા કહેલી છે કે, સાધુના સંયમ અને આત્માનું રક્ષણ થાય જ તથા જગતના જીવોનું પણ કલ્યાણ થાય. સાધુની વિહારવિધિને અધ્વકલ્પ પણ કહેવામાં આવે દ્વાપITHUT - ધ્વામન () (વિહાર કરવો તે) વર્ષાકાળમાં એક સ્થાને ચાતુર્માસ રહેલા સાધુને ઉત્સર્ગમાર્ગથી વિહાર કરવાનો સર્વથા નિષેધ ફરમાવેલો છે. પણ જો દુર્ભિક્ષ, જીવહિંસા બાહુલ્ય, રાજપ્રકોપ કે પછી સંયમ અથવા આત્મવિરાધનાનો ભય હોય તો ત્યાંથી ચાલુ ચોમાસે તુરત જ વિહાર કરવો એવો પણ શાસ્ત્રાદેશ છે. अद्धाणणिग्गय - अध्वनिर्गत (त्रि.) (માર્ગમાંથી નીકળી ગયેલું, માર્ગથી પતિત થયેલું) દોડની સ્પર્ધામાં થાક્યા-હાર્યા વિના રહ્યો હોય તે જ જીત મેળવી શકે છે પણ જે દોડમાં કંટાળીને બેસી જાય છે તે ક્યારેય જીતની - નજીક પહોંચી શકતો નથી. તેવી રીતે જે શ્રમણ કે શ્રાવક સંસારના કષ્ટો કે વિક્નોથી કંટાળ્યા વિના જિનમાર્ગમાં રહે છે તે જ એક Ai9 Page #461 -------------------------------------------------------------------------- ________________ દિવસ કર્મવિજેતા બને છે. પણ જે ઉપસર્ગો વગેરેથી ડરીને જિનમાર્ગમાંથી નીકળી જાય છે તે કર્મના ચક્રભૂહમાંથી બહાર આવી શકતો નથી. अद्धाणपडिवन्न - अध्वप्रतिपन्न (त्रि.) (માર્ગને પામેલો, રસ્તે પડેલો) પરમાત્મા મહાવીરના સત્યાવીસ ભવોમાંનો પ્રથમ ભવ નયસારનો આવે છે. નયસારના ભવમાં તેઓ જંગલમાં નોકરો સાથે લાકડા લેવા ગયા ત્યાં તેઓને માર્ગભ્રષ્ટ શ્રમણો મળ્યા. તેઓએ ભદ્રિકપણે સાધુઓને ભિક્ષાદાન કરીને સાચા માર્ગે ચઢાવ્યા. પરંતુ શ્રમણોએ તેમને જિનધર્મોપદેશ આપીને સાચા શ્રાવક બનાવ્યા હતા. આમ નયસારે સાધુને દ્રવ્યમાર્ગ પમાડ્યો અને શ્રમણોએ તેમને સમકિત પમાડીને ભાવમાર્ગ પ્રાપ્ત કરાવ્યો. अद्घाणवायणा - अध्ववाचना (स्त्री.) (માર્ગમાં વાચના આપવી તે, સૂત્રાર્થ પ્રદાન કરવા તે) अद्धाणसीसय - अध्वशीर्षक (न.) (માર્ગનો અંત, અટવી આદિનો પ્રવેશરૂપ અંતભાગ, જ્યાંથી આગળ જવા સમુદાયના બધા ભેગા થયા હોય તે સ્થાન) વિહારમાં રહેલા સાધુને એકલા અટવીમાંથી પસાર થવાનો સમય આવે અને તે જંગલના અંત ભાગને પામવું હોય તો તેમણે તે રસ્તેથી પસાર થતા સમુદાય સાથે કે પછી કોઇ સાર્થવાહ સાથે રહીને જંગલમાર્ગે વિહાર કરવો જોઇએ. જેથી નિર્ભયપણે તેઓ ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરી શકે. દ્વાળિય - માધ્વનિ (ત્રિ.). (પથિક, મુસાફરે). ટ્રેનમાં કે બસમાં ટિકીટ લઈને બેસનાર મુસાફરને ખબર છે કે, આ ટ્રેનમાં મારે કાયમ બેસી રહેવાનું નથી. મારું સ્ટેશન આવશે. એટલે ઉતરી જવું પડશે. માટે તેને તે વાહન પ્રત્યે મમત્વ નથી હોતું. તેમ જીવ આ ભવમાં મનુષ્યભવની ટિકીટ લઇને આવેલો છે. જેમ તે આવ્યો છે તેમ તેને જતા પણ રહેવાનું છે. આ હકીકત તે જાણે છે. છતાં પણ કોણ જાણે કેમ તે વર્તન તો એવું કરે છે કે, જાણે તેને અહીંથી ક્યારેય જવાનું નથી. આ સંસારમાં વર્તતો પ્રત્યેક જીવ મુસાફર છે માલિક નહિ. अद्धापच्चक्खाण - अद्धाप्रत्याख्यान (न.) (કાળને આશ્રયીને કરવામાં આવતું પચ્ચખ્ખાણ, સમયની મર્યાદા બાંધી કરવામાં આવતું પચ્ચખ્ખાણ) અદ્ધા શબ્દનો અર્થ થાય છે કાળ. પોરિસી, સાઢપોરિસી મુહૂર્ત વગેરે કાળનું જેમાં પ્રમાણ થાય તે કાળ કહેવાય. તે-તે કાળના પરિમાણથી જણાતું જે પચ્ચખાણ તે અદ્ધાપચ્ચખ્ખાણ કહેવામાં આવે છે. સંક્ષેપમાં કહીએ તો કાળને આશ્રયીને જે નવકારશી આદિ પચ્ચખાણ કરવામાં આવે તે અદ્ધાપચ્ચખાણ જાણવું. अद्धापज्जाय - अद्धापर्याय (पुं.) (કાળનો પર્યાય) કાળ એક એવું દ્રવ્ય છે કે નવાને જૂનું, જૂનાને નવું, બાબને યુવાન, યુવાનને વૃદ્ધ કરે છે. તેનું આ ચક્ર નિરંતર ચાલ્યા કરતું હોય છે. પુદ્ગલાદિમાં જે પૂરણ-ગલનાદિની પ્રક્રિયા થાય છે તેને કાળનો પર્યાય કહેવામાં આવે છે. अद्धापरिवित्ति - अद्धापरिवृत्ति (स्त्री.) (કાળનું પરાવર્તન). છ દ્રવ્યોમાં કાળને અસ્તિકાય કહેવામાં નથી આવતો. કેમ કે કાળના કોઇ સ્કંધ, દેશ, પ્રદેશાદિ હોતા નથી. કાળદ્રવ્ય અનાદિકાળથી એકસમાન રીતે ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી સમાન રીતે ચાલતો રહેશે. કાળના જે ભૂત, ભવિષ્ય, વર્તમાન ભેદ પાડવામાં આવેલા છે તે પુદગલને આશ્રયીને પાડવામાં આવેલ છે. આમ સમયે સમયે વર્તમાન ભૂતકાળ થતો જાય છે અને નવો ભવિષ્ય વર્તમાન થતો જાય છે. કાળનું પરાવર્તન સદંતર ચાલ્યા કરે છે. 420 Page #462 -------------------------------------------------------------------------- ________________ દ્વામીસા - મામશ્રી (જ.) (સત્યમૃષાભાષાનો એક ભેદ) કાળને આશ્રયીને જે અસત્ય બોલવામાં આવે તે અદ્ધામિશ્ર અર્થાત સત્યમૂષા ભાષા કહેવાય છે. જેમ કે સંધ્યા સમયે દિવસ હજુ બાકી હોય અને તે વખતે કહે અરે ભાઈ! જલદી ઉતાવળ કરો રાત પડી ગઈ છે. આ પ્રકારનો ભાષાપ્રયોગ કરવામાં આવે તો તે સત્યમૃષાભાષા કહેવાય છે. अद्धामीसिया - अद्धामिश्रिता (स्त्री.) (સત્યમૃષાભાષાનો એક ભેદ) શ્રદ્ધા રૂર્વ - દ્વારૂપ (ત્રિ.) (કાળનો સ્વભાવ, કાળસ્વભાવ) કહેવાય છે કે દરેક વ્યક્તિએ પોતાની ખરાબ આદતો તો છોડવી જ પડે છે. કદાચ તે કોઈ ગુરુ ભગવંત કે વડીલના કહેવાથી હોય, અસાધ્યવ્યાધિ કે પરિસ્થિતિવશાતુ હોય કે પછી અંતે કાળરાજાના પ્રહારથી હોય. જે વ્યક્તિ વડીલોના ઉપદેશથી કે બિમારી વગેરેને વશ નથી થતો તેનું કાળ-યમ આગળ કંઈ જ ચાલતું નથી. કેમ કે કાળનો સ્વભાવ છે કે તે જેને જન્મ આપે છે તેને મૃત્યુ પણ આપે છે. આ મૃત્યુ તો વ્યક્તિનું મારણ કરીને તેનામાં રહેલી તમામ આદતોને ત્યજાવી જ દે છે. મદ્ભાવáત્તિ - અપત્તિ (ત્રી.) (ત્રણ પદોમાંથી એક પદનું નષ્ટ થવું કે ખસી જવું તે) વિશેષાવશ્યકમાં કહેલું છે કે, જે રચનામાં ત્રણ પદ કે દેશમાંથી સમાન ભાગે રહેલા એક પદનું કે દેશનું નષ્ટ થવું કે ખસી જવાનું થાય અને શેષ બે દેશનું ઊર્ધ્વગમન અર્થાત અગ્રગતિ થાય તેને અપક્રાન્તિ કહેવાય છે. अद्धासमय - अद्धासमय (पुं.) (અદ્ધાકાળ, તે લક્ષણ અદ્ધાસમય, કાળનો અવિભાજ્ય અંશ, અતિસૂક્ષ્મકાળ) કાળની વ્યાખ્યા કરતા લખવામાં આવેલું છે કે, વર્તમાનનક્ષતે તિઃ' અર્થાતુ કાળ માત્ર વર્તમાન સમયવાળો છે. ભૂતકાળ ચાલ્યો ગયો છે અને ભવિષ્ય હજુ સુધી આવ્યો નથી માટે જે પણ પ્રક્રિયા થાય છે તે વર્તમાન સમયને આશ્રયીને થાય છે. કાળના પ્રદેશાદિ વિભાગો ન હોવાથી કાળના અંશો અવિભાજ્યપણે રહેલા છે. સદ્ધિ - વ્યિ (.) (સમુદ્ર 2. સરોવર 3. કાળ વિશેષના અર્થમાં-સાગરોપમ) દ્વિર (તિ) RI - વૃત્તિવાન (જ.) (ધર્યનો અભાવ, ધીરજ ન રાખવી તે 2. કલહ) વૈર્યને વિવેકી પુરુષોએ ઉત્તમ ગુણ કહેલો છે. ધૈર્યગુણને કારણે માણસ અસાધ્ય કાર્યોને સાધ્ય કરી શકે છે. જે કાર્ય મુશ્કેલ જણાતું હોય તે એકદમ સહેલું બની જાય છે. જે પૈર્યવાનું પુરુષો હોય છે તેઓ ક્યારેય પણ કોઇપણ પરિસ્થિતિમાં વિહ્વળ બનતા નથી. જયારે જે ધૈર્ય વગરના લોકો હોય છે તેઓ ધીરતાના અભાવે ડગલે ને પગલે મુશ્કેલીઓને પ્રાપ્ત કરે છે. કહેવતમાં પણ કહેવું છે કે ઉતાવળા સો બહાવરા ભય પેટ પસ્તાય अद्धीकारग - अर्धीकारक (त्रि.) (કાર્યને અડધું પોતે અને અડધું બીજાએ કરવું એમ કાર્યના બે ભાગ કરનાર) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ તથા વિનયવિજયજી મહારાજ કાશીમાં ન્યાયનો અભ્યાસ કરવા માટે ગયા ત્યારે તેઓ ત્યાં એક અજૈન પંડિતને ત્યાં અભ્યાસ કરતા હતા. તેઓ જે ગુરુ પાસે ભણતા હતા તેમની પાસે તે કાળે ન્યાયની ચાવી સમાન એક દુર્લભ ગ્રંથ હતો. એક વખત ઉપાધ્યાયની ગેરહાજરીમાં તેમની પત્ની પાસેથી તે ગ્રંથ મેળવ્યો અને તેના અડધાં અડધાં શ્લોકો વહેંચીને એક રાતમાં તે ગ્રંથને બન્ને મહાપુરુષોએ કંઠસ્થ કરી લીધો હતો. ધન્ય છે એ બન્ને મહાપુરુષોની પ્રજ્ઞાને. 421 Page #463 -------------------------------------------------------------------------- ________________ અદ્ભટ્ટ - ૩અર્થવતુ (ત્રિ.) (સાડા ત્રણ) મલ્લુ - કર્થો (ત્રિ) (અડધું કહેલું) જે વિવેકી પુરુષ હોય છે તે ખોટી રીતે કહેલી કે અડધી કહેલી વાતો પર જલદી વિશ્વાસ કરતા નથી. કેમ કે માત્ર અધૂરી વાત જાણીને લેવાયેલો નિર્ણય નિર્દોષને અન્યાય કરનાર યાવતુ પ્રાણઘાતક પણ બને છે. જેવી રીતે મહાભારતમાં યુધિષ્ઠિરે માત્ર અધૂરી વાત કહી કે અશ્વત્થામા હણાયો છે. એટલું સાંભળતા જ દ્રોણાચાર્યએ હથિયાર મૂકી દીધા અને તે દિવસે જ તેઓ મેદાનમાં હણાયા. સદ્ધિ (દુ) - અધૃવ (ત્રિ.) (અનિશ્ચલ, અસ્થિર, ચલ 2. અનિયત) અદ્ધ (6) વવંધvi - અપૂવવચિની (ટી.) (ધ્રુવબંધી કર્મપ્રકૃતિથી ભિન્ન અધુવબંધી કર્મપ્રકૃતિ વિશેષ) કર્મગ્રંથમાં બે પ્રકારની કર્મપ્રકૃતિ બતાવવામાં આવેલી છે. 1. ધ્રુવબંધી અને 2. અપ્રુવબંધી. દા.ત. જે યુગલ પ્રકૃતિમાંથી એકનો બંધ થતાં બીજનો બંધન થાય તેને અદ્ભવબંધી કર્મપ્રકૃતિ કહેવામાં આવે છે. જેમ કે કોઈ જીવને હાસ્ય અને રતિનો બંધ થાય તો પછી તેને શોક અને અરતિનો બંધ થઈ શકતો નથી. આથી શોક અને અરતિ તે અદ્ભવબંધી કર્મ થયા કહેવાય છે. મૃદ્ધ (6) વસંતH - ગધ્રુવ (જ.) (સત્તામાં રહેલો કર્મનો ભેદ, જેનો બંધ થાય પણ ખરો અને ન પણ થાય તેવી કર્મપ્રકૃતિ) જે કર્મ પ્રકૃતિઓનો આત્મા સાથે બંધ થઇ પણ શકે છે અને નથી પણ થઇ શકતો તેથી આવી અધુવસત્તાવાળી પ્રકૃતિને અધ્રુવસત્કર્મ પ્રકૃતિ કહે છે. તેના બંધમાં અનિશ્ચિતતા રહેલી હોય છે એમ પંચકલ્પમાં કહેવાયેલું છે. મલ્લુ (6) વસમિથા - ગધ્રુવસંaff (સ્ત્રી) ધ્રુવસત્તાવાળા કર્મની પ્રતિપક્ષ કર્મપ્રકૃતિ) મઠ્ઠ (6) વાસરા IT - મથુવરાળા (ત્રી.) (જે કર્મની સત્તા હોય પણ ખરી અને ન પણ હોય તેવી કર્મપ્રકૃતિ, અધુવસત્તાવાળી કર્મપ્રકૃતિ) મદ્રુ (6) વસાહUT - અછુવનાથન (1.). (મનુષ્ય જન્મ વગેરે નશ્વર સાધન 2. અધ્રુવ હેતુ) સદ્ધ (6) વોથી - મથુવો (સ્ત્રી) (અપ્રુવ ઉદયવાળી કર્મપ્રકૃતિ) જે કર્મપ્રકૃતિ એકવાર વિચ્છિન્ન થયા પછી પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ પાંચ હેતુઓના સાંનિધ્યથી પુનઃ ઉદયમાં આવી શકે તેવા કર્મોને અદ્ધવોદય કર્મપ્રકૃતિ કહેવામાં આવે છે. એમ પાંચમા કર્મગ્રંથ મળે જણાવેલું છે. अद्धोवमिय - अद्धौपम्य (न.) (જેને ઉપમા કે દષ્ટાંતથી સમજાવી શકાય તેવું કાળનું એક પરિમાણ, પલ્યોપમ-સાગરોપમ વગેરે) જે કાળનું માપ કોઇ ઉપમાથી કે દષ્ટાંતથી સમજાવી શકાય તેવા કાળના પરિમાણને અદ્વીપમ્પ કહેવામાં આવે છે. ઠાણાંગસૂત્રમાં આવા આઠ પ્રકારના અદ્વીપમ્ય કહેલા છે. 1. પલ્યોપમ 2. સાગરોપમ 3. ઉત્સર્પિણી 4. અવસર્પિણી 5. પુદ્ગલપરાવર્ત 6. અતીતદ્ધા 7. અનાગતદ્ધા 8. સવદ્ધા. અધ - મગ ( વ્ય.) (હવે, પછી). 422 Page #464 -------------------------------------------------------------------------- ________________ મધUTI - ૩અન્ય (ત્રિ.) (નિંદ્ય, નિંદાને પાત્ર, સૌભાગ્યહીન) જીવનમાં ભૌતિક સુખની પ્રાપ્તિ માટે સૌભાગ્ય હોવું અતિ આવશ્યક છે. પરંતુ જે દેવ-ગુરુ-ધર્મ અને ગુણીજનોનો અવર્ણવાદ કરે છે, તે દુર્ભગ નામકર્મનો બંધ કરે છે. આ કર્મના પ્રતાપે વ્યક્તિ સૌભાગ્યહીન બને છે. તેવા કર્મવાળા વ્યક્તિને તેના લાખ પ્રયત્નો છતાં પણ સુખની પ્રાપ્તિ થતી નથી. ઊલટાનો લોકમાં નિદાને પાત્ર બને છે. અથ (2) 5 - 1થમ (ત્રિ.) (જઘન્ય, નિકૃષ્ટ, છેલ્લી કક્ષાનું) આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં તથા ઉત્તરાધ્યયનસૂત્રમાં આર્તધ્યાનીને જઘન્ય પરિણામવાળો કહ્યો છે. કેમ કે સ્વયં આર્તધ્યાન કરવાથી કે અન્યને આર્તધ્યાન કરાવવાથી જીવ અત્યંત જઘન્ય અને અધમકક્ષાની કહી શકાય તેવી નરક ગતિ કે ઊંટ, શૂકર, ગધેડા જેવી તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે. Hથ (2) મ - થર્ન (.) (અધમસ્તિકાય 2. અશુભ આત્મપરિણામ 3. સાવદ્યાનુષ્ઠાનરૂપ પાપ 4. અબ્રહ્મનું સોળમું ગૌણ નામ) માત્ર કાયિક અને વાચિક ક્રિયાથી જ જીવને કર્મબંધ નથી થતો કિંતુ તે વચન અને કાયા સાથે મન ભળે છે ત્યારે જ જીવને કર્મનો બંધ થાય છે. આ મન પણ આત્મસંબદ્ધ હોવાથી આત્મપરિણામ પણ કહી શકાય છે. જે આત્મપરિણામથી જીવને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભયોગરૂપ કર્મનો બંધ થાય તે અધર્માચરણ કહેવાય છે. મથ (દ) મવલ્લીરૂ - અથર્વશ્રાતિ (નિ.). (અધર્મથી જેની ખ્યાતિ છે તે, જેની ધર્મથી ખ્યાતિ નથી તે) અકબર એક મોગલ બાદશાહ અને પરદેશી હોવા છતાં પણ ભારતમાં તેની ખ્યાતિ એક ધર્મી તરીકેની હતી. કારણ કે તે જેમ પોતાના ધર્મને આદર આપતો હતો તેમ દરેક ધર્મને સન્માનની નજરે જોતો હતો. તે ક્યારેય ધર્મને લઈને ભેદભાવ કરતો નહોતો. જ્યારે તેનો જ વંશજ ઔરંગઝેબ અતિક્રૂર અને હનકૃત્યવાળો હતો. તેના શાસનમાં સરમુખત્યારશાહી અને અરાજકતા ઘણી હતી. ઇતિહાસમાં તેની ખ્યાતિ એક કટ્ટર અધર્મી તરીકેની કરવામાં આવે છે. મથ (દ) મવમવા () - મધમડડડ્યાયિન (ત્રિ.) (અધર્મનું પ્રતિપાદન કરનાર, અધર્મનું કથન કરનાર) સારી અને તાજી કેરીઓના ટોપલામાં એક સડેલી કેરી આવી જાય તો બાકીની બધી કેરીઓને બગાડે છે. જો એક સડેલી કેરીની આટલી અસર હોય તો જે અધર્મનું પ્રતિપાદન કરનાર વ્યક્તિના સંસર્ગમાં રહેવાથી કેટલું નુકશાન થઈ શકે છે. તે સમજી શકાય છે. માટે જ કહેવું છે કે સમ્યક્વી આત્માએ મિથ્યાત્વી કે મિથ્યાશાસ્ત્રથી દૂર રહેવું જોઇએ. મથ (2) મyત્ત - મથયુi (જ.). (પાપસંબંધી દોષના ઉદાહરણનો એક ભેદ) આ દોષ ધર્મનું પ્રતિપાદન કરનાર વક્તા સંબંધી છે. વક્તાએ પોતે જણાવેલા સિદ્ધાંતાદિની પુષ્ટિ માટે એવું ઉદાહરણ ન આપવું જોઈએ કે જેથી શ્રોતાના મનમાં અધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય. સંક્ષેપમાં કહીએ તો ઉદાહરણ નિર્દોષ અને ધર્મબુદ્ધિ કરાવનાર હોવું જોઇએ. ન કે તે ઉદાહરણના માધ્યમથી શ્રોતા અધર્મ કરવા પ્રેરાય. 3 () મલ્શિવાય - મધતિશય (કું.) (છ દ્રવ્યમાંનું બીજું દ્રવ્ય, જીવ અને પુદ્ગલને સ્થિર કરવામાં સહાયક તત્ત્વ) ધર્માસ્તિકાય જેવી રીતે જીવાદિને ગતિમાં મદદ કરે છે. તેમ અધર્માસ્તિકાય જીવાદિને ગતિમાંથી સ્થિતિસ્થાપકતા અર્થાત્ સ્થિરતા આપવામાં સહાય કરે છે. જો આ અધર્માસ્તિકાય ન હોત તો જગતમાં જીવો કે પુદગલો ઇચ્છા મુજબ હલન ચલન કરે છે તે શક્ય જ ન હોત. દરેક વસ્તુ ચલાયમાન જ રહેત. 423 Page #465 -------------------------------------------------------------------------- ________________ () મહા - ૩અથર્મવાત (2) (અધર્મને પોષનાર દાન, દાનનો એક ભેદ) સ્થાનાંગસૂત્રમાં ફરમાવેલું છે કે, જે જીવો હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહાદિ દુષણોમાં રક્ત છે તેવા જીવોને જે દાન કરવામાં આવે તે અધર્મદાન કહેવાય છે. કેમ કે તે દાન તેમનામાં રહેલા પાપોનું પોષણ કરનાર બને છે. તે જીવો મળેલી સહાયથી ધર્મમાર્ગે ન જતાં પુનઃ પાપમાં પ્રવૃત્ત થઈ જાય છે. માટે દારૂડિયા-જુગારિયા આદિને દાન દેતાં સો વાર વિચારજો. મા (દ) મલાર - અથર્વદાર (2) (આશ્રદ્વાર, પ્રશ્નવ્યાકરણસૂત્રનું પ્રથમ દ્વાર) મા () અપવવ - અથર્વપક્ષ (પુ.). (ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી વગેરે પાખંડીઓનો મત, અધર્મપક્ષ) મધ (4) અપનVI - અથર્વપ્રનનન (ત્રિ.) (લોકમાં અધર્મને ઉત્પન્ન કરનાર, અધર્મને પેદા કરનારું). શાસ્ત્રોમાં ગુરુકુલવાસને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. કેમ કે ગુરુકુલવાસ આત્મામાં રહેલા ગુણોને ખીલવવાનું અને આત્મોન્નતિ કરવામાં ઉપાદાન કારણ છે. પરંતુ જે આત્મા ભ્રષ્ટમતિથી ગુરુકુલવાસનો ત્યાગ કરે છે તે ગુરુગમથી પ્રાપ્ત ઉત્સર્ગોપવાદનું જ્ઞાન, વ્યવહારજ્ઞાન વગેરેથી અનભિજ્ઞ હોવાથી લોકમાં અધર્મને ફેલાવનારી પ્રવૃત્તિ આચરે છે. મથ (2) મહિમા - અથર્વતિમા (ક્રી.) (અધર્મપ્રતિજ્ઞા 2. અધર્મપ્રધાન શરીર) મથ (4) Hપત્નન્ના - અધર્મપ્રરજન (ત્રિ.). (અધર્મપ્રેમી, અધર્મમાં જ જેને આનંદ આવે છે તે) એક જૈન પારિભાષિક શબ્દ છે “સાનુબંધ' તેનો અર્થ થાય છે પારંપરિક અનુબંધ કરનાર. જેમ પૈસો પૈસાને ખેંચે તેમ એક કર્મબંધ બીજા કર્મને બંધાવે તે સાનુબંધ કહેવાય છે. શાસ્ત્રોમાં ગાઈ-વગાડીને વારંવાર કહેવામાં આવે છે કે, શુભ કર્મ સાનુબંધવાળા બાંધો અને અશુભ કર્મ નિરનુબંધવાળા બાંધવાનો પ્રયત્ન કરો. કેમ કે અશુભ કર્મ જીવને ધર્મમાં બુદ્ધિ થવા દેતું જ નથી. તે જીવને અધર્મપ્રેમી બનાવે છે, તેના કારણે જીવને ધર્મના બદલે અધર્મમાં રુચિ રહ્યા કરે છે. મધ (દ)મપત્નોફ () - ધર્મપ્રન્નજિન(ત્રિ.) (અધર્મને ઉપાદેય તરીકે જોનાર-કહેનાર, ધર્મને ઉપાદેયરૂપે ન જોનાર) જે જીવને ધર્મની પ્રાપ્તિ થવા છતાં, સદ્દગુરુનો સંજોગ મળવા છતાં પણ ધર્મ કરવાનું મન નથી થતું અને અધર્માચરણમાં જ મતિ પ્રવૃત્ત થાય છે તેવા જીવો પ્રત્યે શાસ્ત્ર કરુણા અને માધ્યસ્થ ભાવ ધરવાનું સૂચન કરે છે. કેમ કે, તેઓ જે અધર્મને ઉપાદેય અને ધર્મને હેય તરીકે જુએ છે કે માને છે તેમાં તેઓના ક્લિષ્ટકર્મ જ કારણભૂત છે. ગધ () મારૂ () - અધાનિ (ત્રિ.) (અધર્મપ્રેમી, અધર્મમાં રાગી-આસક્ત) મથ (દ) મરડું - મથર્નત્તિ (ત્રિ.) (ધર્મમાં જેને રુચિ નથી તે, અધર્મપ્રેમી) અા () મસમુલાવાર - મામુલીવાર (.) (ચારિત્રરહિત, દુરાચારી, અધર્માચરણમાં આસક્ત રહેનારો) મોજ-શોખપ્રિય લોકોની ઉક્તિ છે કે, “ઘડપણમાં ગોવિંદ ભજશું? પરંતુ, યાદ રાખજો જે યુવાનીમાં પ્રભુભજન નથી કરી શકતો તે અંતકાળમાં પણ પરમાત્માનું સ્મરણ કરી શકતો નથી. ઓલા કાલસૌરિક કસાઇનું જ ઉદાહરણ જોઇ લો. તે દુરાચારી આત્માને પશુહત્યાની આસક્તિ હોવાથી શ્રેણિક રાજાએ તેને પાપથી દૂર રાખવા કૂવામાં ઉતાર્યો તો ત્યાં પણ તે માટીના પાડા બનાવીને હત્યા કરી માનસિક સંતોષ પામતો હતો. 424 Page #466 -------------------------------------------------------------------------- ________________ अध (ह) म्मसीलसमुदायार - अधर्मशीलसमुदाचार (त्रि.) (અધર્મરૂપ સ્વભાવ અને આચાર છે જેનો તે, સ્વભાવથી અને ક્રિયાથી અધર્માચારી). અથ (6) માપુય - મધનુ (ત્રિ.) (અધર્મને અનુસરનાર, શ્રત-ચારિત્રના અભાવવાળો, અધર્મના આચરણમાં રજામંદી અને અનુમોદન જેને છે તે) (દ) fમનોય - મધયો (કું.) (નિમિત્ત-વશીકરણાદિ પ્રયોગ કરવા તે) નિમિત્ત, વશીકરણ, જ્યોતિષ કે મંત્રવિદ્યાનો પ્રયોગ શાસનની રક્ષાના હેતુથી કરવામાં આવે તે ધર્મયોગ બને છે. પરંતુ જે વિદ્યાદિનો પ્રયોગ સ્વાર્થપૂર્તિ અને દ્વેષથી કરવામાં આવે છે તે અધર્મયોગ બને છે. તે અધર્મયોગ જીવને ભવોભવ સુધી રઝળાવનાર, બને છે. અથ ) fમકુ- મથg (ત્રિ.). (અધર્મી, કૂર કર્મ કરનાર) #મથ (ત્રિ.) (અધર્મીઓને જે ઇષ્ટ છે તે, અધર્મીઓને પ્રિય) સમથર્મેg (ત્રિ.). (અધર્મપ્રેમી પાપ-પ્રિય, અધર્મ જેને ઇષ્ટ પૂજિત છે તે) જેમ સુકરને વિષ્ઠામાં આનંદ આવે છે. તેને ગંદવાડ જ ગમે છે તેમ જે અધર્મપ્રિય હોય તેને ધાર્મિક વાતાવરણ તો દૂરની વાત છે પણ ધર્મ શબ્દ પણ ન ગમે. જેને પાપ પ્રિય લાગે તે જીવ યા તો અભવ્ય સમજવો કાં પછી તે દૂરભવી જીવ જાણવો. અથ () fમય - મથાઈર્ષ (ત્રિ.) (અધર્મી, પાપી, અસંયમી). (4) 6 - ૫થર (પુ.) (નીચેનો હોઠ) અથ (દ) રામ - મરામન (જ.). (અધોગતિ ગમનનું કારણ, દુર્ગતિનું કારણ) મધ (6) રિમ - મરિન (ત્રિ.) (અમુક સમયે કરજ ન લેવા સંબંધી કે વિવાદ ન કરવા સંબંધિત વિશિષ્ટ નિયમવાળું નગર વગેરે) રાજાશાહીના જમાનામાં પોત-પોતાની રીતના કાયદાઓ રહેતાં હતાં. જેમ કે કોઇએ કોઇની પાસેથી ઋણ લેવું નહીં અથવા તો તે સંબંધી કોઇપણ જાતની તકરાર કરવી નહીં તેવો હુકમ ફરમાવવામાં આવ્યો હોય તેવું ગામ કે નગર વગેરે. મથ (2) રી - સથરી (ત્રી.) (ઔષધાદિ વાટવા માટેની ખરલ, ખાંડણી) મધ () પીનોટ્ટ - સથરીનો (પુ.) (ઔષધાદિ વાટવા માટેનો પથ્થર, દસ્તો) ૩૫થ (દ) ક્ - અઘરોઝ (ન.). (ઉપર-નીચેના હોઠ કે નીચેનો હોઠ) મથ (6) a (વા) - અથવા (ગવ્ય.) (વિકલ્પના અર્થમાં વાપરવામાં આવતો અવ્યય) 425 Page #467 -------------------------------------------------------------------------- ________________ મથાનિન - અથાર (ત્રિ.) (જ્યાં ઋણ સંબંધી તકરાર કરવાની મનાઈ કરવામાં આવેલી હોય તેવું નગરાદિ 2. પ્રાણ ધારણ કરવાને અસમર્થ) જેતે ભવમાં રહેલો આત્મા આહાર, શરીર, ઇંદ્રિય, પર્યાપ્તિ વગેરે પ્રાણોને ત્યાં સુધી જ ધારણ કરવામાં સમર્થ છે જ્યાં સુધી આયુષ્ય કર્મ વિદ્યમાન છે. તદુભવ સંબંધી આયુષ્ય પૂર્ણ થતાં જ જીવ પ્રાણોને ધારણ કરવા અસમર્થ બની જાય છે. જેને વ્યવહારમાં મૃત્યુ કહેવામાં આવે છે. જે વ્યક્તિ જીવનયાપન કરવા અસમર્થ હોય તેને પણ અધારણીય કહેવાય છે. ધ (દિ) - મધ ( વ્ય.) (અધિકપણું, અધિકતાસૂચક અવ્યય) મધિ (હિ) ડું- મકૃતિ (સ્ત્રી.) (ધર્યનો અભાવ, અધૃતિ, અધીરતા) ધ (હિ) - ધિ (ત્રિ.) (વિશેષ, વધારે, અધિક). ધિ (દિ) ગમ - ધામ (ઈ.) (ગુરુના ઉપદેશથી થતો બોધ, સમ્યક્તનો હેતુ) સમ્યક્ત પ્રાપ્તિ બે પ્રકારે કહેલી છે. 1. નિસર્ગથી અને 2. અધિગમથી. ધર્મસંગ્રહ ગ્રંથમાં કહેલું છે કે, ગુરુના ઉપદેશને આલંબીને જીવને જે સમ્યક્તની પ્રાપ્તિ થાય છે તેને અધિગમજ સમ્યક્ત કહેવાય છે. બહુલતયા જીવોને અધિગમ સમ્યક્ત હોય છે. કોઈક ભવ્ય જીવને નિસર્ગથી નિર્મલ સમ્યક્ત પ્રાપ્ત થતું હોય છે. મધિ (f)(હિ) મિડું - મધ (f) જમર (, સ્ત્રી.) (ગુરુના ઉપદેશથી થયેલી તત્ત્વજિજ્ઞાસા, સમ્યક્તનો એક પ્રકાર) સમ્યત્ત્વના દસ પ્રકારમાંનો એક પ્રકાર છે અધિગમરૂચિનો. જે જીવ હળુકર્મી છે અને નિકટ મોક્ષગામી છે તેવા જીવને ગુનો ઉપદેશ સાંભળીને અગ્યાર અંગ, ઉપાંગ અને પૂર્વો સંબંધી તત્ત્વજિજ્ઞાસા થાય છે તેને અધિગમરુચિ સમ્યક્ત કહેવામાં આવે છે. अधि (भि) गमसम्मदंसण - अधिगमसम्यग्दर्शन (न.) (ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલો સમ્યક્ત-તત્ત્વાવબોધ) રાધ (હિ) નય - યકૃત (ન.) (અધિકાર) રામાયણ અને મહાભારતમાં આસમાન જમીનનો ફરક છે. રામાયણમાં પિતભક્તિ, પ્રેમ, નિ:સ્વાર્થ ભાવ, ત્યાગની ભાવના, સંસ્કારાદિ જોવા મળે છે. જ્યારે મહાભારતમાં છળ, પ્રપંચ, સ્વાર્થ, અધિકારની લડાઈ અને મારા-તારાની ભાવના જોવા મળે છે. માટે જ તો કોઇ ઝઘડો થાય તો કહેવાય છે કે, મહાભારત થઈ ગયું અને કોઈ સારા સંસ્કારવર્ધક પ્રસંગ દેખાય તો કહેવાય છે કે આ તો રામાયણની યાદ અપાવે છે. કથિત (ત્રિ.) (પ્રાપ્ત, જાણવામાં આવેલું, જ્ઞાત) ધ (હિ) TRUT - થરા (જ.) (કલહ, ઝઘડો 2. હિંસાનું ઓજાર 3. જેનાથી આત્મા નરકગતિ પામે તે-કર્મ 4. આધાર 5. અસંયમ 6. આત્મભિન્ન વસ્તુ) ઉપકરણ અને અધિકરણમાં તફાવત એ છે કે, ઉપકરણ સ્વ અને પરના ઉપકાર માટે થાય છે. સાધુ ભગવંતોના ઉપકરણો, જિનાલયના ઉપકરણો વગેરે ધાર્મિક સાધનો કલ્યાણના હેતુ બને છે. તેમજ જે સાધનો કલહ અને અપકારમાં કારણ બને તેને અધિકરણ કહેવામાં આવે છે. શાસ્ત્રગ્રંથોમાં અધિકરણની અઢાર પ્રકારની વિસ્તૃત નિરુક્તિઓ-ભેદો કરાયેલા છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ગધ (હિ) TRUશિરિયા - ધિરાશિયા (ત્રી.) (અધિકરણ-આરંભ વિષયક ક્રિયા, તલવાર વગેરે હથિયાર નિમિત્તે થતો કર્મબંધ, કલહ વિષયક વ્યાપાર) પ્રશ્નવ્યાકરણસૂત્રના આશ્રદ્વારમાં અધિકરણ ક્રિયાનું વિવેચન કરાયેલું છે. તેમાં લખેલું છે કે, અધિકરણક્રિયા બે પ્રકારની છે. 1. નિર્વ7નાધિકરણ ક્રિયા અને 2. સંયોજનાધિકરણ ક્રિયા. તેમાં લખ્યું છે કે, અધિકરણક્રિયા વડે જીવ સ્વ-પરનું અહિત કરનારા અનેક પ્રકારના હિંસાદિ અનર્થો સર્જે છે. () fધ (f) fથી - માધવરાવી (રુ.) (ક્લેશ કે હિંસાદિના સાધનો પેદા કરવાથી લાગતી ક્રિયા, આધિકરણિકી પાપક્રિયા) સ્થાનાંગસૂત્રાદિમાં જણાવેલું છે કે, જે પાપક્રિયા વડે આત્મા નરકાદિ દુર્ગતિમાં ઠેલાય તેવી ક્રિયાને અધિકરણિકી અથવા આધિકરણિકી ક્રિયા કહી છે. અર્થાત્ તલવાર, ભાલા, બરછી કે પિસ્તોલ વગેરે બાહ્ય નિમિત્તભૂતકરણો દ્વારા કરવામાં આવતી હિંસક પ્રવૃત્તિ. fઇ (દિ) Ruff - ધિક્ષRuff (સ્ટી.) (એરણ, લોઢું ટીપવાનું લુહારનું ઓજાર વિશેષ) * મધ (હિ) SIR - મધર (.) (પ્રસ્તાવ, પ્રસંગ 2. પ્રયોજન 3. વ્યાપાર 4. ગ્રંથવિભાગ 5. સત્તા, હક્ક) મધ (હિ) કુંત - હિતિકત (ત્રિ.) (રહેતું, નિવાસ કરતું) શ્રમણ ભગવંતોને કેવા આશ્રમમાં રહેવું અર્થાતું, કેવી વસતિમાં રહેવું તે માટે આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે, જ્યાં સ્ત્રી, પશુ, પંડગ યાને નપુંસકાદિ ન રહેતા હોય, વળી જ્યાં સ્વાધ્યાયમાં વ્યાઘાત ન થતો હોય, વિપુલ પ્રમાણમાં ગોચરી પાણી સુલભ હોય અને જ્યાં સપિિદ હિંસક જીવજંતુઓનો ઉપદ્રવ ન હોય તેવી નિર્દોષ અને સંયમની પોષક વસતિમાં રહેવું એમ જણાવેલું છે. જ્યારે સાધનાશીલ સાધુ માટે સ્મશાનાદિક નિર્જન ભૂમિમાં ધ્યાનાદિ કરીને પરિષહવિજયી બનવા માટે જણાવેલું છે. ધ () કુવા - મથસ્થાપન (જ.) (પાટ-પાટલા પર આચ્છાદિત રજોહરણાદિ પર બેસવું તે, ઉપર રાખવું તે) નિશીથસૂત્રની ચૂર્ણિમાં સાધ્વાચારના પાલનમાં થતી સ્કૂલના વિશે અતિચારના પ્રસંગમાં જણાવેલું છે કે, સાધુ અથવા સાધ્વીજી પાટ કે પાટલા અથવા નાની ખાટ પર રજોહરણ રાખીને તેના પર આશ્રય કરે કે બેસે તો તે પ્રાયશ્ચિત્તવાળું અધિસ્થાપન બને છે. fધ (હિ) દેત્તા - ધ8ાય (મત્ર.) (આ મારું છે એમ માનીને ગ્રહણ કરેલું) મોક્ષની આરાધનામાં ઉજમાળ બનેલો આરાધક આત્મા દુન્યવી ચીજ વસ્તુઓ પર ક્યારેય “આ મારું છે' એમ માનીને માયા મમતા રાખતો નથી. તેની વૃત્તિ હંમેશા ત્યાગ પ્રધાન હોય છે. તે ક્યારેય મન વચન અને કાયાથી એમ નથી ઇચ્છતો કે કર્મો ઉપાર્જિત કરી હું મારો સંસાર વધારું. ધિ (હિ) માસTI - મધમાક્ષ (પુ.) (અધિક માસ) નિશીથચૂર્ણિના ૨૦મા ઉદેશામાં અધિમાસક માટે જણાવ્યું છે કે, આ અધિકમાસ વર્ષના બારમા ભાગ રૂપે સંભવે છે જે સૂર્ય ચંદ્રની ગતિથી નિષ્પન્ન થાય છે. જેને જ્યોતિષીય ગણિત પ્રમાણે ઓગણત્રીસ દિવસ વીસ ભાગ અને બત્રીસ અંશે ગણાવેલો છે. ધિ (હિ) મુક્તિ - મધમુnિ (સ્ત્રી) (શાસ્ત્ર વિશે શ્રદ્ધાળુ, શાસ્ત્ર પર શ્રદ્ધાવાળો) મધ (દિ) વરૂ (તિ) - ધિપતિ (પુ.) (પ્રજાનું અતીવ રક્ષણ કરનાર, પ્રજાનો રક્ષક, અધિપતિ) Page #469 -------------------------------------------------------------------------- ________________ જેમ અધિપતિ પોતાની ફરજરૂપે પ્રજાનું અત્યંત પાલન પોષણ કરે છે તેમ માતા-પિતા વગેરે વડીલો પણ પોતાના આશ્રિતજનોનું પાલન પોષણ અને રક્ષણ કરે છે. શાસ્ત્રકારોએ તીર્થંકર પ્રભુને મહાગોપનું બિરુદ આપ્યું છે તે જીવોના રક્ષણહાર હોઈ આ જ અર્થમાં આપેલું છે. અધીક્ષહિ- અધીમદિ(વ્ય.) (સ્ત્રીને વશ આત્મા, સ્ત્રીને વિશે રહેલું) अधीरपुरिस - अधीरपुरुष (पुं.) (અધીર પુરુષ, અબુદ્ધિમાન, મંદબુદ્ધિ પુરુષ, સાહસવૃત્તિરહિત પુરુષ, હિમ્મત વગરનો માણસ) ધન કમાવા નીકળેલો પુરુષ જો અધીર હોય, સાહસવૃત્તિવાળો ન હોય અને હિમ્મત વગરનો હોય તો તે પોતાને ક્યારેય કરોડપતિ બનાવી શકતો નથી, તેમ મોક્ષમાર્ગની સાધના કરનાર જીવ જો શક્તિ-સામર્થ્યરહિત હોય, અધીર હોય તો ઇષ્ટસિદ્ધિને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. માટે જ ધૈર્ય, ખંત, બુદ્ધિ વગેરે ગુણો સાધકમાં હોવા જોઈએ તેમ જણાવાયું છે. મથુવ - મથુવ (પુ.) (ભવિષ્યમાં કદાચિત વ્યવચ્છેદ-નાશ પામે તેવો ભવ્ય જીવ સંબંધી જે કર્મબંધ તે અધુવબંધ) છે (દે) 5 - મઘર્ષ (.) (અધોગતિનું કારણભૂત કમ) પિંડનિર્યુક્તિમાં અધઃકર્મની વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાં આધાકર્મી આહારને અધઃકર્મ કહેલો છે. આધાકર્મી આહાર કરનાર સાધુની અધોગતિ કહેલી છે. તેનું કારણ હિંસાદિ આશ્રવમાં પ્રવૃત્તિ થાય તે છે. ઉક્ત ગ્રંથમાં અધઃકર્મની ચતુર્ભગી દર્શાવી છે તે આ પ્રમાણે 1. નામ અધઃકર્મ 2. સ્થાપના અધઃકર્મ 3. દ્રવ્યાધ કર્મ અને 4. ભાવાધકર્મ. મથો (ટો) દિ- ધોધ (6) (પરમાવધિથી ઊતરતા ક્રમવાળા અવધિજ્ઞાનવાળો જીવો સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનમાં જણાવ્યું છે કે, પરમાવધિજ્ઞાનથી ઊતરતા ક્રમવાળું જે અધોવર્તિ અવધિજ્ઞાન છે તેનાથી યુક્ત જીવને અધોવધિ કહે છે. આ અવધિજ્ઞાનવાળો જીવ જ્ઞાન વડે પોતે અધોલોકના ભાવોને યથાતથ્ય સ્વરૂપે જાણે છે. અત્તર - મત્તા (.) (વ્યવધાન) નાન્યતર જાતિમાં ગણેલા “અંતર’ શબ્દના શબ્દકોશોમાં અવકાશ, અવધિ, પહેરવાનું વસ્ત્ર, અદૃશ્ય થવું, ભેદ, પરસ્પર વિલક્ષણતારૂપ વિશેષ અંતર-તફાવત, છિદ્ર, પોતાનું, સિવાય, સમાન, નિકટ, આત્મા, અંતરાલ વગેરે અઢાર અર્થે કરેલા પ્રાપ્ત થાય છે. ત્રી (.-સ્ત્રી.) - સત્ર (જ.). (આંતરડું) મનુષ્યના શરીરમાં બે આંતરડાઓ રહેલા છે. એક નાનું આતરડું અને બીજું મોટું આંતરડું. આ બન્નેના કાર્યો ભિન્ન ભિન્ન છે. નાનું શરીરમાં રહેલા અન્નરસને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં શોષાવવાનું કાર્ય કરે છે. જ્યારે મોટું આંતરડું શેષ રસને પચાવી કચરાનો નિકાલ લાવે છે. મન્ના - મચાશ (ત્રિ.) (બીજાના જેવું, અન્ય પ્રકારનું) સિદ્ધહેમશબ્દાનુશાસનના આઠમા અધ્યાયના ચોથાવાદના ચારસો તેરમા સૂત્રથી “અન્યાદેશ” શબ્દનો “અન્નાઇસ' એવો આદેશ થાય છે. જે બીજાના જેવું હોય અથવા જે વસ્તુ અન્ય વસ્તુને મળતી આવે તેની સરખામણી કરવામાં “આ બીજાના જેવું છે તેમ કહેવાય છે. મા - અપૂ (ત્ર.) (પાણી, જળ) 428 Page #470 -------------------------------------------------------------------------- ________________ પાણીને જીવ સ્વરૂપે માનનારું જૈન દર્શન જગતમાં ઢંઢેરો પીટીને કહે છે કે ભાઈ! પાણીને ઘીની જેમ ખૂબ જ ઉપયોગપૂર્વક વાપરો. અર્થાતુ ખાવા પીવામાં, સ્નાનાદિમાં બહોળા પ્રમાણમાં અષ્કાયના જીવોની હિંસા થાય છે માટે ખપપૂરતું ગ્રહણ કરો. બગાડ ન કરો. મv () UT - પ્રતિષ્ઠાન (પુ.). (મોક્ષ, મુક્તિ 2. સાતમી નરકવર્તિ એક નરકાવાસ) ઘોરાતિઘોર દુઃખમયી સાતમી નરકમાં પાંચ નરકાવાસો છે. તેમાં મધ્યવર્તી નરકાવાસનું નામ અપ્રતિષ્ઠાન છે. આ નરકાવાસ દશહજાર યોજન આયામ વિખંભવાળો છે એમ ભગવતીજીસૂત્ર, સ્થાનાંગસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, જીવાભિગમસૂત્રાદિમાં જણાવ્યું મા () ક્રિય - પ્રતિષ્ઠિત (ત્રિ.). (પ્રતિષ્ઠાન-સ્થિતિરહિત, પાયા વિના સ્વાભાવિક રહેલું 2. અશરીરી 3. અપ્રતિબદ્ધ) આય પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત થયેલા પ્રત્યેક સિદ્ધ આત્મા સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે તે સિદ્ધશિલા પિસ્તાળીસ લાખ યોજન લાંબી છે. વળી તે પાયા વિના સ્વાભાવિકપણે રહેલી છે. તેને કોઈએ બનાવેલી નથી. મા (5) રૂપપરિયર - મuીfપ્રવૃતત્વ (7) (જેમાં અસંબદ્ધપણું કે અતિવિસ્તાર ન હોય તેવી વાણી, તીર્થંકરની વાણીના 35 ગુણો પૈકીનો એક ગુણ-સત્યવચનાતિશય) પર - અપH(નિ.) (અગ્નિથી પાકેલો નહીં તેવો આહારાદિ, અસંસ્કૃત-અપક્વ કાચા ફળ ફળી વગેરે) અપક્વાહાર દુષ્પષ્પાહાર નહીં વાપરવા માટે જૈનાહારના ગ્રંથોમાં જે કહેલું છે. તે શારીરિક અને ધાર્મિક એમ બન્ને રીતે હિતકર, જાણીને નિષેધ કરાયેલો છે. અપક્વાહાર લેવાથી શરીરમાં અજીર્ણાદિ રોગ તેમજ તેમાં રહેલું સચિત્તપણે નષ્ટ ન થવાથી ધાર્મિક રીતે હિંસાદિનો દોષ સંભવે છે. ૩પપ - પ્રવેશ (ત્રિ.) (પ્રદેશરહિત, અંશ વગરનું, અવયવરહિત, જેના ભાગ પડી શકે નહીં તેવું, પરમાણુ આદિ) ૩મપોલ - 3 પૉપ (ઈ.) દ્વષનો અભાવ, અમત્સરિતા, માધ્યસ્થભાવ) પંચાલકજી ગ્રંથમાં જણાવેલું છે કે, આરાધક આત્મા કેવો હોય? તેનામાં દેખીતી કઈ વિશિષ્ટતા પ્રગટી હોય, તે કેવી રીતે જાણી શકાય? તો એના જવાબમાં જણાવેલું છે કે, તે ભવ્યાત્મા દ્વેષના અભાવવાળો હોય છે. તેનામાં સર્વથા મત્સરિતા-ઈષ્ય ન હોય. સાંડિય - માઇગ્લત (પુ.) (સબુદ્ધિથી રહિત, મૂર્ખ, મૂઢ, બુદ્ધિ વગરનો) ધર્મના મર્મને પામવાની યોગ્યતા કોનામાં હોય અથવા કેવા જીવો યથાતથ્ય પદાથવબોધ કરી શકે? તો એ માટે શાસ્ત્રકારોએ કહેલું છે કે, જે જીવાત્મા સદબુદ્ધિએ અલંકત હોય વળી, જેમાં ઋજુતા, નિષ્કપટતા, અમત્સરિતા, અષિતા વગેરે ગુણો હોય તે જીવ ધર્મના મર્મને પામવા યોગ્ય બને છે. તત્ત્વના સારને પામવા સમર્થ બને છે. મપંથ - શપથ (પુ.) (શસ્ત્રથી અચિત્ત નહીં બનેલી પૃથ્વી, સચિત્ત પૃથ્વી) પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને વિહાર કરવા અંગે માર્ગદર્શન કરતા શાસ્ત્રગ્રંથોમાં લખ્યું છે કે, જે ભૂમિ શસ્ત્રો પહત નથી થયેલી અથવા આર્દ્ર હોય, સચિત્ત હોય તેવી ભૂમિ પર વિચરણ કરવા નિષેધ કરેલો છે. સર્વથા અચિત્ત ભૂમિ પર ચાલવા જણાવેલું છે. મh - પદ(ત્રિ.) (અગ્નિ વડે પકાવાયેલો ન હોય તેવો આહાર-ઔષધિ આદિ, પક્વપણું ન પામેલું) 429 Page #471 -------------------------------------------------------------------------- ________________ अपक्कोसहिभक्खणया - अपक्वौषधिभक्षणता (स्त्री.) (અગ્નિ આદિ પર પકાવ્યા વિનાનું અન્ન ખાવું તે, શ્રાવકના સાતમા વ્રતનો પ્રથમ અતિચાર) ભગવાન આદિનાથના પિતા નાભિકુલકરના સમયમાં યુગલિકો અગ્નિ પર પકાવ્યા વિનાના અકણ ખાતા હતા. તેમાં કારણ એ જ હતું કે, તે સમયમાં યાને તે યુગલિકકાળમાં તેઓને અગ્નિ આદિ પર પકાવવાનું જ્ઞાન નહોતું. ભગવાને તે જ્ઞાન આપ્યું હતું. અપવવાદિ() - અપક્ષપ્રાદિન(ત્રિ.). (પક્ષનો અનાગ્રહી, અપક્ષપાતી, શાસ્ત્રબાધિત પક્ષ ન ખેંચે તે). જેણે આત્માનુભવ કરી લીધો છે યાને જેને સમ્યક્તનો સ્પર્શ થઈ ગયો છે તેવા સમકિતદષ્ટિ જીવને શાસબાધિત કોઈપણ પક્ષ ન ગમે. તે એવા કુપક્ષનો અનાગ્રહી હોય. જે જીવો હજુ સુધી સત્યાસત્યના વિવેકથી રહિત છે તેવા અજ્ઞાનીજનો જ કદાગ્રહના પક્ષપાતી બનતા હોય છે. अपगंड - अपगण्ड (त्रि.) નિર્દોષ, દોષ વિનાનું ૨.પાણીનું ફીણ) જેમ ચોવીશ કેરેટની ગુણવત્તાવાળા સોનામાં કોઈપણ પ્રકારની અશુદ્ધિ સંભવતી નથી. તેમ સો ટચના શુદ્ધાત્મદ્રવ્યમાં રાગ-દ્વેષાદિ કોઈપણ પ્રકારના દોષ સંભવતા નથી. સંયમધર્મ કે શ્રાવકધર્મની આરાધના આ શુદ્ધાત્મતત્ત્વને પામવા હેતુ બતાવેલાં છે. अपगंडसुक्क - अपगण्डशुक्ल (त्रि.) (જેમાંથી દોષ નીકળી ગયા હોય તેવું શુક્લ, નિર્દોષ અર્જુન સુવર્ણના જેવું શુક્લ, ચોખ્ખા પાણીના ફીણ જેવું સફેદ) સૂત્રકૃતાંગસૂત્રમાં અનુત્તર એવા શુક્લધ્યાનની વાત કરેલી છે. તે કેવું હોય તેની બાહ્ય ઉપમા દ્વારા સમજાવેલું છે કે, તે જેમ અર્જુન જાતિનું સુવર્ણ-પ્લેટીનમ કેવું નિર્મળ અને શ્વેતવર્ણીય હોય છે, તેના જેવું આ શુક્લધ્યાન અનુપમ કોટિનું વિશુદ્ધતમ હોય છે. મપત્રય - ૩પ (6) (અપકર્ષ, હીનતા, અભાવ). મોક્ષનું સ્વરૂપ સમજાવવું અત્યન્ત કઠિન છે છતાંય શાસ્ત્રકારોએ અનેક પ્રકારની યુક્તિઓથી તેને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં એક એવી યુક્તિ પણ કહી છે કે, બાહ્ય-અત્યંતર જે જે ભાવો આપણને જગતમાં અનુભવાય છે તે બધાનો જ્યાં સર્વથા અભાવ છે તે મોક્ષ છે. તથા પ્રકારના મોક્ષના સ્વરૂપને સમજવા માટે આપણને પ્રથમના ત્રણ કર્મોનો ઘણો ક્ષયોપશમ જોઈશે. () વFG - 3 પ્રત્યક્ષ (ત્રિ.) (અચાક્ષુષ, ચક્ષુનો વિષય ન બને તેવું, અપ્રત્યક્ષવર્તી બુદ્ધિ) અપ (ખ) વૈવલ્લા - અપ્રત્યાહ્યાન (ઈ.) (પચ્ચખ્ખાણ કે વિરતિના પરિણામનો અભાવ 2. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય, દેશવિરતિના પરિણામને અટકાવનાર કષાય). ક્રોધ, માન, માયા, અને લોભ આ ચાર દુર્ગુણોનું ભેગું નામ છે કષાય ચતુષ્ક. તેના વળી એક એકના ચાર ચાર ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, અને સંજ્વલન. તેમાં અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય જીવને શ્રાવકપણાના ધર્મથી વંચિત રાખે છે. તે જીવને દેશવિરતિ ધર્મનું જરાયે આસેવન કરવા દેતો નથી. વ્રત પચ્ચખાણના ઉલ્લાસને હણી દે છે. अप (प्प) च्चक्खाणकिरिया - अप्रत्याख्यानक्रिया (स्त्री.) (પચ્ચખ્ખાણ કે ત્યાગ ન કરવાથી લાગતો કર્મબંધ, અપચ્ચખ્ખાણ ક્રિયા) વિરતિધર શ્રાવક અને અવિરત શ્રાવકમાં જો ભેદ કરવો હોય તો આટલો જ થાય છે કે વિરતિધર શ્રાવકના જીવનમાં વ્રત, પચ્ચખ્ખાણનો આદર દેખાય, જયારે અવિરત શ્રાવકના જીવનમાં વ્રત કે પચ્ચખાણ નામની કોઈ ચીજ હોય નહીં. તેમાં દેખીતું કારણ કોઈપણ હોય પરંતુ, અદૃષ્ટ કારણ તરીકે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો જ રહેલા છે. ૩પ (m) જાસ્થાન () - ગપ્રત્યાધ્યાનિન(ત્રિ.) (પચ્ચખાણ કે ત્યાગ ન કરનાર, પચ્ચખાણરહિત) 430 Page #472 -------------------------------------------------------------------------- ________________ અપ (ખ) વિક્ષય - પ્રત્યાર્થાત (નિ.) (જેનો ત્યાગ નથી કર્યો તે, ન ત્યજેલું) ઘણા લોકો એમ માનતા હોય છે કે, આપણે ક્યાં મદિરા માંસ ખાઈએ છીએ, આપણે તો સંતવ્યસનને અડતા પણ નથી, દૂરથી જ સલામ કરીએ છીએ, તો પછી આપણને તેનું પાપ શા માટે લાગે? પણ ભાઈ ભગવાને કહ્યું છે કે, જે પણ પાપસ્થાનકો છે, તેનો નિયમપૂર્વક ત્યાગ ન કરેલો હોય તો છેવટે અનુમોદનાનું પણ પાપ તો લાગે જ. માટે નિયમ લેવાનો આગ્રહ સેવાય છે. અપ (પ) ગ્વય - પ્રત્યય (ઈ.) (અવિશ્વાસ, અસત્યનો એક ભેદ 2. અદત્તાદાનનો સત્તરમો ભેદ) પ્રશ્નવ્યાકરણસૂત્રના આશ્રદ્વારમાં આ શબ્દનું વિવેચન થયેલું છે. તેમાં લખ્યું છે કે, વિશ્વાસના અભાવરૂપે આ અસત્ય વચનનો ચોવીશમો ભેદ છે. બીજી રીતે જોઈએ તો અવિશ્વાસ કારણ હોવાથી સત્તરમા પ્રકારનો ગૌણ અદત્તાદાનનો ભેદ પણ કહેવાય છે. अपच्चयकारग - अप्रत्ययकारक (त्रि.) (વિશ્વાસઘાતી, વિશ્વાસભંગ કરનારો) આજનો માનવી સારું ખોટું જોયા વગર પોતાને લાભકારક છે કે નહીં તે જોઈને વ્યવહાર કરતો થઈ ગયો છે. તેમાંય જો પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તો સામેવાળાનું જે થવું હોય તે થાય, તેની જરાય પરવા કર્યા વગર વિશ્વાસઘાત કરી લે છે. પરંતુ જૈનધર્મ પામેલો જીવ અનોખો છે. તે પ્રાણના ભોગે પણ વિશ્વાસભંગ તો ન જ કરે. પછી ભલેને પોતાનું લાખ ગણું નુકશાન જતું હોય. अपच्चल - अप्रत्यल (त्रि.) (અયોગ્ય 2. અસમર્થ) હાથીની અંબાડી હાથી જ વહન કરી શકે અન્ય પ્રાણી તેનો ભાર ઝીલવામાં અસમર્થ છે. તેમ અઢાર હજાર શીલાંગરથનો ભાર તો વિરલાઓ જ વહન કરી શકે છે યાને મહાસંયમી આત્માઓ જ વહન કરી શકે. નહીં કે રાત-દિવસ ભોગસુખોમાં રાચનારો સંસારબહુલ જીવ. अपच्छाणुतावि (ण)- अपश्चात्तापिन् (त्रि.) (અપરાધની આલોચના લઈને પશ્ચાત્તાપ ન કરનારો, ગુરુની પાસેથી પ્રાયશ્ચિત્ત લઈને રાજી થનારો) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશમાં અપશ્ચાત્તાપી શિષ્યની વાત કરતા જણાવ્યું છે કે, ગુરુ ભગવંત એવા સુવિનીત શિષ્યને પ્રાયશ્ચિત્ત આપે ત્યારે તે ચારિત્રી આત્મા ખૂબ ખુશ થાય. પ્રસન્નચિત્ત બને અને મનમાં વિચારે છે કે, હું કૃતપુણ્ય છું જેથી મને પ્રાયશ્ચિત્ત મળ્યું. अपच्छायमाणा - अप्रच्छादयत् (त्रि.) (ન છુપાવતો, છાનું ન રાખતો) કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના શાસનમાં કેવી પ્રકૃતિના જીવો હશે તેનું વર્ણન કરાયેલું છે. તેમાં લખ્યું છે કે, આ કાળના જીવો વક્ર અને જડ પ્રકૃતિના હશે. એટલે જયારે પ્રાયશ્ચિત્તની વાત આવે ત્યારે સરળભાવે આલોચના પણ નહીં કરે. કાંઈજ છાનું ન રાખવું એવું ઓછું બનશે. લક્ષ્મણા સાધ્વીજીની જેમ કંઈક છુપાવીને વર્તનારા બહુલતાએ હશે. અહો! કાળનો પ્રભાવ કેવો અપ્રતિહત છે. અપચ્છમ - અપશ્ચિમ (ત્રિ.) (જના પછી બીજું કોઈ નથી તે, સૌથી છેલ્લું, અંતિમ 2. આખરનું મરણ) આ અવસર્પિણી કાળમાં ભવ્યજીવોના તારણહાર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્મા થયા. તેમના પછી અજિતનાથ આદિ બાવીશ તીર્થંકરો થયા અને જેના પછી આ કાળમાં બીજા કોઈ તીર્થંકર નથી થવાના એવા સૌથી છેલ્લા એટલે ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ થયા. તેમનું એક નામ અપશ્ચિમ તીર્થંકર પણ આગમોમાંથી પ્રાપ્ત થાય છે. अपच्छिममारणंतियसंलेहणाझसणा - अपश्चिममारणान्तिकसंलेखनाजोषणा (स्त्री.) (મરણ સમયે જેના દ્વારા શરીર અને કષાયાદિ પાતળા કરાય તે સંલેખના નામના તપ વિશેષની સેવના-આચરણા) ભગવતીસૂત્રના સાતમા શતકના બીજા ઉદેશામાં જણાવાયું છે કે, મરણાસન આરાધક પોતાની આત્મશુદ્ધિ માટે કષાયોને ઉપશમાવીને 431 Page #473 -------------------------------------------------------------------------- ________________ પાતળા કરવા હેતુ અને પોતાના દેહ પરની મમતા ઉતારવા માટે સંલેખના નામક તપ વિશેષ વિધિપૂર્વક કરે તેને અપશ્ચિમ - મારણાન્તિક સંખના જોષણા કહેવાય છે. अपच्छिममारणंतियसंलेहणाझसणाझसिय - अपश्चिममारणान्तिकसंलेखनाजोषणाजोषित (झुषित)(त्रि.) (અંત સમયે સંલેખના તપ દ્વારા શરીર તથા કષાયાદિને ખપાવ્યા છે જેણે તે, મરણ સમયે સંલેખના કરી દેહ ખપાવનાર) अपच्छिममारणंतियसंलेहणाझूसणाराहणता - अपश्चिममारणान्तिकसंलेखनाजोषणाराधनता (स्त्री.) (અંતસમયે મારણાંતિકી સંલેખના તપની અખંડ આરાધના કરવી તે). જીવનના અંત સમયે કરાતી મારણાંતિકી સંખનાની આરાધના નિરતિચારપણે કરવી જોઈએ. તેના પાંચ અતિચારો જણાવ્યા છે. તે આ પ્રમાણે છે. 1 ઈહલોકમાં સુખની વાંછા 2 પરલોકમાં સુખની એષણા 3 જીવિતવ્યની આશંસા 4 મરણની આશંસા અને 5 કામભોગની વાંછના. આ પાંચે અતિચારોને ભલી ભાંતિ જાણીને ત્યાગ કરી શુદ્ધભાવે સંલેખના કરવાથી સદ્ગતિ થાય છે. અપmત્ત - અપર્યાપ્ત (ત્રિ.) (અસમર્થ 2. અસંપૂર્ણ 3. સ્વકાર્યમાં અક્ષમ 4. સ્વયોગ્ય પતિઓ સંપૂર્ણ નથી કરી તે-અપર્યાપ્તો) પહેલા કર્મગ્રંથમાં પ્રત્યેક શરીરીને જીવનશક્તિ ધારણ કરવાના અર્થમાં પર્યાપ્તિઓની વાત આવે છે. જે જીવે આ પર્યાદ્ધિઓ પૂર્ણ નથી કરી કે મૃત્યુ સુધી કરશે પણ નહીં તેવા જીવને અપર્યાપ્ત કહેવામાં આવે છે. તેના બે પ્રકાર કહ્યા છે. એક લબ્ધિ અપર્યાપ્તા અને બીજા કરણ અપર્યાપ્તા. જે જીવ ઉત્પન્ન થયા પછી પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વગર જ મરણ પામનારા છે તેને લબ્ધિ અપર્યાપ્તા કહે છે. જ્યારે પોતાની જાતિ યોગ્ય પતિઓ હજુ પૂર્ણ કરી નથી પણ અવશ્ય પૂરી કરવાના છે તે કરણ અપર્યાપ્તા કહેવાય છે. अपज्जत्तग - अपर्याप्तक (पुं.) (અસમર્થ 2. અસંપૂર્ણ 3. સ્વકાર્યમાં અક્ષમ 4. સ્વયોગ્ય પર્યાપ્તિઓ સંપૂર્ણ નથી કરી તે-અપર્યાપ્તો) સ્થાનાંગસૂત્રમાં જણાવ્યું છે કે, નૈરયિક જીવો બે પ્રકારના છે. એક પર્યાપ્તા અને બીજા અપર્યાપ્તા. જે જીવ ત્યાં ઉત્પન્ન થાય અને જયાં સુધી સ્વયોગ્ય પતિઓ પૂરી ન કરે ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે. નારકીના જીવો લબ્ધિ અપર્યાપ્ત નથી હોતા પણ કરણ અપર્યાપ્તા હોય છે. યાવત્ દેવોમાં પણ આ પ્રમાણે સમજવું. अपज्जत्तणाम - अपर्याप्तनामन् (न.) (અપર્યાપ્ત નામકર્મ, નામકર્મનો એક પ્રકાર કે જેના ઉદયથી જીવ પોતાને યોગ્ય પર્યાદ્ધિઓ પૂરી કરી શકતો નથી) લબ્ધિ અપર્યાપ્ત જીવ ક્યારેય પણ પોતાની જાતિ યોગ્ય પતિઓ પૂરી કરી શકતો જ નથી. તેમ થવામાં કારણ છે નામકર્મની અપર્યાપ્ત નામક પ્રકૃતિ. જે જીવો નામકર્મની પર્યાપ્ત પ્રકૃતિવાળા છે તેઓ જ પોતાની જીવનશક્તિઓને પ્રાપ્ત કરી શકે છે. મપત્તિ - અપત્તિ (સ્ત્રી). (પતિની અપૂર્ણતા, પોતાના સ્થાને યોગ્ય પતિ પૂરી કરી ન હોય તે) अपज्जवसिय - अपर्यवसित (त्रि.) (જનો અંત નથી તે, અનંત) સિદ્ધશિલા પર બિરાજમાન સિધ્ધ ભગવંતોની ત્યાં સ્થિતિ કેવી છે? તેના માટે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે, સિદ્ધ ભગવંતોની ત્યાં સ્થિતિ સાદિ અપર્યવસિત અર્થાત, સાદિ અનન્ત છે. તેઓને રાગાદિના અભાવે અને પ્રતિપાતના અભાવે આ સ્થિતિ કહેલી છે. अपज्जुवासणा - अपर्युपासना (स्त्री.) (પર્યાપાસના-સેવા ન કરવી તે, અપર્યાપાસના) જે જીવો આ સંસારમાં જન્મ તો લે છે પણ તેઓ સંસારના સુખોની કે ધર્મની અનુકૂળતા જરાયે નથી પામતા તેમાં તેઓના અશુભ કર્મનો જ ઉદય ગણી શકાય, તેમ પૂર્વે ધર્મની પર્યપાસના નથી કરી તેથી નિષ્ફશ્યક થયા, એમ વિચારતા નિશ્ચિત્તપણે જણાય છે. अपज्जोसणा - अपर्युषणा (स्त्री.) (અપ્રાપ્તપર્યુષણા અથવા અતીત પર્યુષણા) 432 Page #474 -------------------------------------------------------------------------- ________________ અપવિય - પ્રસ્થાપિત (ત્રિ.) (પ્રસ્થાપન નહીં કરાયેલું, સારી રીતે નહીં સ્થાપેલું) મા () ડિક્ષH - પ્રતિર્મ (ન.) (જેમાં શરીરની ચેષ્ટા જેવી કે હલનચલન આદિ ન થાય તેવા પાદપોપગમન નામના અનશનનો એક પ્રકાર). આચારાંગસૂત્રમાં સાધુ ભગવંતે મરણ સમયે કરવાના સંથારાના પ્રકારો વર્ણવ્યા છે. તેમાં પાદપોપગમન સંથારાની વાત કરેલી છે. આ અનશન સ્વીકારનારે શરીરનું હલનચલન કે અન્ય કોઈપણ પ્રકારની શરીરની ચેષ્ટા કરવાની હોતી નથી. માત્ર આત્મધ્યાનમાં મગ્ન બનીને પોતાને સમાધિમરણ પ્રાપ્ત કેમ થાય તેવી અનિત્યાદિ ભાવનાઓમાં રમણતા કરવા કહેલું છે. મા (5) ડિáત - પ્રતિત્તિ (ત્રિ.) (દોષ કે અતિચારથી નિવૃત્ત ન થયેલું, વ્રત નિયમોમાં લાગેલા અતિચારની શુદ્ધિ ન કરેલું) ઔપપાતિકસૂત્રમાં જણાવ્યું છે કે, મોક્ષમાર્ગના આરાધકે પોતાના જીવનમાં થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધિ કરી સાધનામાં આગળ વધવું જોઈએ. લીધેલા વ્રત કે પચ્ચખ્ખાણમાં જાણતા કે અજાણતા કોઈપણ પ્રકારનો દોષ સેવાઈ ગયો હોય તેની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. જો ન કરે તો એ જીવની સઘળી આરાધના અલ્પલાભ અને મોટા ગેરલાભને આપનારી થાય છે. મા (5) શિવ - મuતવ (ત્રિ.). (પરચક્રથી અસમાન, પરચક્ર-સૈન્ય જેની બરાબરી ન કરી શકે તેવું, અતુલ્ય). પરમાત્મા મહાવીરનું શાસન આપણને જન્મથી મળી ગયું છે તેથી આપણે તેનું મૂલ્ય કદાચ ન સમજી શકીએ તે બનવા જોગ છે. પરંતુ, આ શાસનની ત્રણે જગતમાં વર્તતા અન્યદર્શનો તોડ કરી ન શકે તેવું અપ્રતિચક્ર છે એમ તેની ખાતરી કરતા જણાઈ આવે માછો (રેશી-ત્રિ.) (મૂર્ખ, જડમતિ, અલ્પબુદ્ધિ) હે ભવ્યો! જો તમારે ભગવાન મહાવીરનું અપ્રતિમ શાસન યથાતથ્ય સ્વરૂપે પામવું હોય તો જડતાને તિલાંજલિ આપી તીક્ષ્ણ બુદ્ધિ વડે તેને પામવાની સાધના કરો. કારણ કે, સ્યાદ્વાદના સાગરમાં અલ્પમતિ જીવો ગોથા ખાઈને અંતે કુબુદ્ધિની ફુટીનાવમાં બેસી જાય છે, જે તેને ભવસાગરમાં ડુબાડી જ દે છે. મા () fuUT - પ્રતિ (ત્રિ.) (અસતુના સમર્થનની પ્રતિજ્ઞાથી રહિત 2. રાગ-દ્વેષરહિત 3. કોઈનું પણ બૂરું કરવાના નિશ્ચયથી રહિત 4. ફળની ઇચ્છાથી નિયાણું ન કરનાર) સૂત્રકૃતાંગસૂત્રમાં અને આચારાંગસૂત્રમાં મુનિને ઉદ્દેશીને કહેલું છે કે, સાધુ કોઈપણ પ્રકારના નિયાણાથી રહિત આત્મશુદ્ધિ અર્થે જ તપ કરે. ઈહલોક કે પરલોક સંબંધી ઋદ્ધિની કામનાથી કે કષાયવશ કોઈનું અનિષ્ટ કરવાની ભાવનાથી કરાતો તપ અશુદ્ધ ગણાવીને સ્વયંના માટે જ અહિતકારી જણાવ્યો છે. મહિપુur - અતિપૂuf (.) (ગુણહીન, તુચ્છ, અધૂરું) ઇહલૌકિક કે પારલૌકિક અપાર ઋદ્ધિ-સિદ્ધિ વૈભવની પ્રાપ્તિ ગુણાત્ય જીવને જ થતી હોય છે. ગુણહીન વ્યક્તિ ન તો વર્તમાનમાં સુખ સંપત્તિ પામે છે કે ન પરલોકમાં કોઇ અનુપમ પ્રાપ્ત કરી શકે છે. સર્વ સંપત્તિઓ, સર્વ સમૃદ્ધિઓ ગુણને આશ્રયીને જ રહે છે. अपडिपोग्गल - अप्रतिपुद्गल (न.) (દરિદ્ર, નિર્ધન) જેઓ આ સંસારમાં ભિખારી બને છે. ઘણો પુરુષાર્થ કરવા છતાંય જીવનપર્યત દરિદ્રનારાયણ રહે છે. એ સ્થિતિ માટે એ જ કારણ છે કે તેઓએ પૂર્વે પ્રાપ્ત સંજોગોમાં પણ ધર્મનું આસેવન નથી કર્યું. દાન શીલ તપ કે ભાવ રૂપ રસાયણનું સેવન નથી કર્યું તે ધ્રુવપણે જાણવું જોઈએ. 433 Page #475 -------------------------------------------------------------------------- ________________ મા (પ) વિક્રેત - પ્રતિવધ્યમાન (ત્રિ.). (કોઈ ઠેકાણે પ્રતિબંધ ન કરતો, રાગ-દ્વેષથી ન લેવાતો) વ્યવહારસૂત્રમાં જણાવ્યું છે કે, મુનિવરોનું જીવન સર્વત્ર અપ્રતિબદ્ધ અર્થાતુ, પ્રતિબંધ રહિત હોય છે. તેઓ ક્યાંય પણ રાગ કે દ્વેષથી બંધાતા નથી. સારું અનુભવીને રાગ નથી કરતા કે ખરાબ અનુભવીને દ્વેષ નથી આણતા. સર્વદા નિઃસંગપણે વિચરનારા હોય છે. મા (5) વિદ્ધ - મwતdદ્ધ (ત્રિ.) (પ્રતિબંધ-આસક્તિરહિત, અભિવૃંગ-રાગરહિત) પ્રશ્નવ્યાકરણસૂત્રના સંવરદ્વારમાં અને મહાનિશીથાદિ આગમગ્રંથોમાં મુનિને “સર્વત્ર અપ્રતિબદ્ધ રહેનાર' એવું વિશેષણ આપેલું છે. મુનિ હંમેશા અનલ યાને પવનની જેમ ઉન્મુક્ત વિહારી હોય છે. પવન ક્યાંય બંધાતો નથી તેમ મુનિ પણ અનુકૂળ કે પ્રતિકૂળ કોઈપણ સંજોગોમાં લેવાતા નથી. મા (ખ) દિવથા - ગપ્રતિવદ્વતા (સ્ત્રી.) (નિઃસંગપણું, અપ્રતિબદ્ધતા, રાગરહિત માનસિકતા, નિરોગીપણું) ઉત્તરાધ્યયનસૂત્રમાં અપ્રતિબદ્ધતાથી સંયમી જીવને શાની પ્રાપ્તિ થાય છે તેના જવાબમાં જણાવ્યું છે કે, મનથી રાગરહિતપણે રહેનારને નિઃસંગપણું પ્રાપ્ત થાય છે અને નિઃસંગપણાથી ધર્મધ્યાનમાં એકાગ્રચિત્તતા પ્રાપ્ત થાય છે. એમ ઉત્તરોત્તર સાધ્ય યોગોમાં અભિવૃદ્ધિ થતી જાય છે. મા (5) વિદ્ધવિહાર - પ્રતિવિવિહાર (ઈ.) (પ્રતિબંધરહિતનો વિહાર, દ્રવ્યાદિ અભિવૃંગરહિત વિહાર) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં મુનિના અપ્રતિબદ્ધવિહારનું સચોટ વિવેચન કરાયેલું છે. તેમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચારેય પ્રકારના પ્રતિબંધથી રહિત થઈને વિચરનારા સાધુની સંયમયાત્રા સફળ બને છે. અન્યથા ઉત્કટ કાયક્લેશ કરીને પણ ચારિત્રની અસફળતા જ કહી છે. अप (प्प) डिबुज्झमान - अप्रतिबुध्यमान (त्रि.) (શબ્દાન્તરને ન સમજતો, ન ધારણા કરતો) *મપ્રન્યૂદમાર (ત્રિ.) (વેર પામેલા માનસ થકી નહીં હરાતું, ન ખેંચાતું) અપ (5) ડિથાર - પ્રતિવર (કું.) (વ્યસન કે દુઃખના ઉપાયનો અભાવ, ઉપાયરહિત, ઈલાજનો અભાવ) અનાથી મુનિ રાજવૈભવમાં આળોટતા રાજકુમાર હોવા છતાં તેઓએ દીક્ષા કેમ લીધી તેનું કારણ આપ સહુ જાણતા જ હશો ? તેઓને એકદા ભયંકર શિરોવેદના થઈ. કોઈ ઈલાજ-ઉપાય કારગત ન નીવડ્યો ત્યારે ભાવધર્મના શરણે જવાથી તે વેદના મટી હતી. અપ () કિસ્સવ - ૩પ્રતિરૂપ (ત્રિ.) (જની બરાબરીવાળું બીજાનું રૂપ નથી તે, તથા પ્રકારનો વિનય) મા (5) ડિત દ્ધ - પ્રતિબ્ધ (ત્રિ.) (અપ્રાપ્ત, ન થયેલું, પ્રાપ્ત ન થયેલું) ઘણા જીવો પૂજા પ્રતિક્રમણ તપ જપાદિ અમૃતાનુષ્ઠાનમય આરાધનાઓ કરતા કરતા કંટાળી જતા હોય છે. તેઓ મનથી વિચારતા હોય છે કે શું આ એકની એક ક્રિયા રોજે રોજ કરવાની. એ જીવોએ યાદ રાખવા જેવી વાત એ છે કે જયાં સુધી આપણે પ્રણિધાન કરેલી સિદ્ધિ આપણને સંપ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી કરોળિયાની જેમ એકસરખી રીતે ધર્મકરણી કરતા જ રહેવું જોઈએ. 434 Page #476 -------------------------------------------------------------------------- ________________ अप (प्प) डिलद्धसम्मत्तरयणपडिलंभ - अप्रतिलब्धसम्यक्त्वरत्नप्रतिलम्भ (त्रि.) (પૂર્વમાં અપ્રાપ્ત એવા સમ્યક્તરત્નની સંપ્રાપ્તિ 2. નહીં પ્રાપ્ત થયેલા વિપુલ કુળમાં ઉત્પન્ન થયેલું) v (5) ઉન્નેસ - મતિર્લે (ત્રિ.). (અસાધારણ મનોબળવાળા, અતુલ્ય મનોવૃત્તિવાળા) ઔપપાતિક આગમસૂત્રમાં લખેલું છે કે, શ્રમણો અપ્રતિમ મનોવૃત્તિવાળા, શાન્ત અને જિતેન્દ્રિય વૃત્તિવાળા થઈ પ્રભુ દ્વારા પ્રરૂપિત નિગ્રંથ પ્રવચનને સામે રાખીને વિચરનારા હોય છે. અર્થાત તેઓ સ્વચ્છંદાચારી મનોવૃત્તિવાળા ક્યારેય નથી હોતા. મા () ડિક્લેરા - પ્રત્યક્ષr (7) (પડિલેહણ ન કરવું તે, પાસે રહેલા શવ્યાસનાદિનું દૃષ્ટિથી નિરીક્ષણ ન કરવું તે) સાધુ-સાધ્વીજી ભગવંતો પોતાની પાસે રહેલા શયા-સંથારો, આસન, કંબલ, પાત્ર વગેરે ઉપધિનું પ્રતિદિન બે વાર પડિલેહણ કરે છે. એ રીતનો તેમનો જીવદયામૂલક આચાર છે. તેમ શ્રાવક પણ પોતાના ઘરે દુકાને યથાયોગ્ય જયણા પાળવાના હેતુથી નિરીક્ષણ કરે, પ્રત્યુપેક્ષણ કરે એવો શ્રાવકાચાર છે. અપ () ડિક્લેદUTIણીત - સતિન્નેવનાશીત (ત્રિ.) (દષ્ટિ પડિલેહણા ન કરવાના સ્વભાવવાળો, જોયા વગર ચાલવાની કુટેવવાળો) સાધુ ભગવંતો રસ્તે ચાલતા દૃષ્ટિને નીચી રાખી રસ્તામાં રહેલા જીવ જંતુઓની જયણા પાળતા હોય છે. એટલા માટે જ તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરવાના અવસરે ધરતી પર અજવાળું થાય અને જીવાદિ સ્પષ્ટ દેખાય તેમ ચાલતા હોય છે. આપ () ડિદિય - પ્રતિgિ (પ્રત્યુક્ષિ) ત (ત્રિ.) (જીવરક્ષાના હેતુથી દષ્ટિએ કરી અનિરીક્ષિત-ન જોયેલું, જયણાપાલનના હેતુથી પડિલેહણા ન કરાયેલું) જૈનધર્મનું લક્ષણ અહિંસા છે. અર્થાતુ જીવદયામૂલક છે. સ્કૂલ જીવોને તો સહેલાઈથી જોઈ શકાય છે અને તેને કિલામણા ન થાય તેમ વર્તવામાં મુશ્કેલી નડતી નથી. પણ જે સૂક્ષ્મજીવો છે તેની જયણા પાળવા માટે ઉપયોગપૂર્વક દૃષ્ટિ પડિલેહણા કરવી પડે. તેમ જો ન કરાય તો જીવરક્ષાનો હેતુ માર્યો જાય છે. માટે સાધુ અને શ્રાવકે મહત્તમ જયણા પાળવી જોઈએ. अप (प्प) डिलेहियदुप्पडिलेहियउच्चारपासवणभूमि - अप्रत्युपेक्षितदुष्प्रत्युपेक्षितोच्चारप्रश्रवणभूमि (स्त्री.) (પૌષધાદિમાં ઝાડો-પેશાબ પરઠવવાની ભૂમિનું જીવરક્ષાર્થે સારી રીતે નિરીક્ષણ ન કરવાથી લાગતો દોષ, શ્રાવકના અગિયારમાં વ્રતનો ત્રીજો અતિચાર) ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકના વ્રતોની વિચારણા કરાયેલી છે. તેમાં લખ્યું છે કે, શ્રાવક પૌષધવ્રતમાં હોય ત્યારે તે પોતાના ઠલ્લા માત્રાની અર્થાત, ઝાડા પેશાબને વિસર્જિત કરવાની જગ્યાને સારી રીતે જોઈ લે. જ્યાં જીવાકુલ ભૂમિ ન હોય ત્યાં જ પરઠવે. જો દષ્ટિથી તે ભૂમિનું નિરીક્ષણ ન કર્યું હોય અને મળ મૂત્રાદિ વિસર્જિત કરે તો તેને ઉપરોક્ત અતિચાર લાગે છે. अप (प्प) डिलेहियदुष्पडिलेहियसिज्जासंथारय - अप्रत्युपेक्षितदुष्प्रत्युपेक्षितशय्यासंस्तारक (पुं.) (પૌષધવ્રતમાં પાથરવાનો સંથારો ન પડિલેહવાથી કે સારી રીતે નપડિલેહવાથી લાગતો દોષ, અગિયારમાં વ્રતનો પહેલો અતિચાર). આચારાંગસુત્રની ચૂર્ણિ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે કે, જીવરક્ષાના હેતુથી શ્રાવકે પૌષધવ્રતમાં શપ્યા આસનાદિનું પડિલેહણ ન કર્યું હોય અથવા અન્યમનસ્કપણે પડિલેહણ કર્યું હોય અથત, સારી રીતે પ્રતિલેખન ન કર્યું હોય તો તેને પૌષધવ્રતનો પ્રથમ અતિચાર યાને દોષ લાગે છે. મા (5) ઉત્તેલિપUTI - પ્રતિજોતિપઝા (જ.). (પડિલેહણ કર્યા વગરના પીંછી, ઘુંટણ અને કોણી નીચે રાખવાનો ચાકળો, ઓશીકું, ગાલ મસુરીયું અને આસનક્રિયા-કંબલાદિ આ પાંચેય વસ્તુઓ) પ () ડિત્નોથા - તિન્નોરતા (ત્રી.) (અનુકૂળતા) 435 Page #477 -------------------------------------------------------------------------- ________________ મા () દિવા () - ગપ્રતિપતિ (ત્રિ.) (એકવાર આવ્યું પાછું જાય નહીં તે, સદાકાળ રહે તે, કેવળજ્ઞાન અવધિજ્ઞાન વગેરે) નંદીસૂત્રમાં જણાવ્યું છે કે, જે જ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્યારેય પ્રતિપાતિ ન થાય અર્થાતુ, જાય નહીં તે અપ્રતિપાતિ જ્ઞાન કહેવાય છે. તે સદાકાળ આત્મામાં વર્તતું હોય છે. કેવળજ્ઞાન થવાની પૂર્વે એવું વિશિષ્ટ અવધિજ્ઞાન પણ હોય છે જે અપ્રતિપાતિપણે રહે છે. અપ () દિસંતી - ગપ્રતિસંત્રીન (ત્રિ.) (જેણે ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ નથી કર્યો તે, અસંયત). સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનમાં અપ્રતિસલીનતા ચાર પ્રકારે બતાવી છે. 1 ક્રોધ અપ્રતિસલીનતા 2 માન અપ્રતિસલીનતા એ જ રીતે માયા અને લોભની જાણવી. તેમજ અન્ય રીતે મન વચન કાયા અને ઇન્દ્રિયની અપ્રતિસંલીનતા ચતુર્ભગી પણ બતાવી છે. મા () ડિસુનેત્તા - પ્રતિકૃત્ય (વ્ય.) (પ્રતિશ્રવણ ન કરીને 2. પ્રત્યુત્તર નહીં આપીને) अपडिसेह- अप्रतिषेध (पुं.) (રોક ટોક નહીં તે, બેરોકટોક, પ્રતિષેધ રહિત, રૂકાવટ વગરનું) મહિસ્સવ () - અતિસ્ત્રાવિન (ત્રિ.) (ટપકવાની કે ઝરવાની ક્રિયા જેમાં ન થતી હોય તેવું, નહીં ટપકનાર) માટીના ઘડામાં પાણી વગેરે રાખીએ તો તે ઝમે છે. અર્થાતુ ઘડાના સૂક્ષ્મ પોલાણમાંથી પાણી ટપકવા માંડે છે. પરંતુ જો પાષાણની કુંડી કે ધાતુના પાત્રમાં પાણી રાખીએ તો તે અપ્રતિસ્રાવી હોઈ તેમાંથી પાણી કે દ્રવના ટપકવાની કે ઝરવાની ક્રિયા થતી નથી. તેમ શ્રુતજ્ઞાનને કંઠસ્થ કરીએ તો તે કાલાન્તરે ભૂલી પણ જવાય પરંતુ, તેને આત્મસાત્ કરેલું હોય તો જીવનપર્યત ભુલાતું નથી. મu (M) fક - પ્રતિદત્ય ( વ્ય.) (અર્પણ નહીં કરીને, પાછું નહીં આપીને, પાછું આપ્યા વિના) મા (5) ડિviત - ગપ્રતિખત (ત્રિ.). (તેના વચનને પ્રતિઘાત ન પમાડતો 2. તે વચનને નહીં પડકારતો) મા () દિય - પ્રતિદત (ત્રિ.). (પ્રતિઘાતરહિત, અખંડિત 2. અવિસંવાદી 3. અન્ય વડે ઉલ્લંઘન કરવા અશક્ય) ભગવાન મહાવીરના પાંચ મહાવ્રતો રૂપ શ્રમણધર્મ અને બાર અણુવ્રતો રૂ૫ શ્રાવકધર્મ ત્રણે જગતમાં અબાધિત પ્રવર્તે છે. કોઈપણ પ્રતિવાદી ભગવાનના ભાખેલા આ વ્રતોને ઓળંગીને અન્યથા પ્રરૂપણા કરવા અસમર્થ છે. આજ પર્યત સર્વજ્ઞ પ્રભુની વાણી પ્રતિઘાતરહિત છે અને ચિરકાળ સુધી રહેશે. અપ () fહદયડુ - (2) (અપ્રતિબંધ વિહાર કરનાર, પ્રતિબંધરહિત વિચરનાર-સાધુ) સ્થાનાંગસૂત્રમાં લખ્યું છે કે, જિતેન્દ્રિય બનેલા મુનિઓ ગામે ગામ અપ્રતિબંધપણે વિચરે છે. તેઓ નાના ગામમાં એક દિવસનું રોકાણ કરે છે અને નગરાદિમાં પાંચ દિવસ સુધી રાગરહિત થઈને વિચરે છે. પોતે ધર્મમાં સ્થિર થઈ લોકોને ધર્મના માર્ગે વાળે છે. अप (प्प) डिहयपच्चक्खायपावकम्म - अप्रतिहतप्रत्याख्यातपापकर्मन् (त्रि.) (અતીત અને અનાગત કાળ સંબંધી પાપકર્મના પચ્ચખ્ખાણ જેણે નથી કર્યા તે, ભૂતભાવિના અનિષિદ્ધ પાપકર્મવાળો) નિદા-પશ્ચાત્તાપ કરીને જેણે અતીતના પાપ વોસિરાવ્યા છે અને પચ્ચખાણ કરવા દ્વારા ભવિષ્યના પાપકર્મોને તિલાંજલિ આપનારા એ ભવ્યાત્માને પ્રતિકત-પ્રત્યાખ્યાત-પાપકર્મા કહે છે. જ્યારે તેવો ઉજવળ પ્રયત્ન નથી કર્યો તે પાપથી લેપાય છે. ૩પ () fહદયવન - ગપ્રતિતવન (ત્રિ.) (જનું બળ કોઈનાથી હણાય નહીં કે કોઈ જેના બળનું ઉલ્લંઘન કરી શકે નહીં તે, અપ્રતિહત સામર્થ્યવાળો) 436 Page #478 -------------------------------------------------------------------------- ________________ અપ્રતિહતબળ એટલે જેનું બળ કોઈનાથી હણાય નહીં કે કોઈ તેના બળને જીતી ન શકે તે અપ્રતિહબલી કહેવાય છે. એટલે કે પૂર્વમાં કરેલી સેવા-સુશ્રુષા વેયાવચ્ચાદિ અપ્રતિમગુણોથી સહજ સામર્થ્ય પામેલા મહાપુરુષો બાહુબલિજી મહારાજની જેમ મોહરાજાને પરાસ્ત કરવામાં સમર્થ બને છે. अप (प्प) डिहयवरणाणदंसणधर - अप्रतिहतवरज्ञानदर्शनधर (पुं.) (અસ્મલિત-અપ્રતિહત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર, કેવળજ્ઞાન-દર્શનવાળા જિનેશ્વર દેવ) અપ્રતિહત એટલે કટ-કડ્યાદિથી પણ અખ્ખલિત અને અવિસંવાદિ એવા ક્ષાયિકભાવે ઉત્પન્ન શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન અર્થાત વિશેષ તેમજ સામાન્ય અવબોધાત્મક કેવળજ્ઞાન કેવળદર્શનને જે ધારણ કરે છે તે અપ્રતિકતવરજ્ઞાનદર્શનધર કહેવાય છે. એમ ભગવતીજી સૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશામાં ફરમાવેલું છે. અપ (D) દિયસાસT - પ્રતિદતશાસન (ત્રિ.) (જની આજ્ઞા અખંડિતપણે પાળવામાં આવે તે) ભગવાન મહાવીરદેવના શાસનમાં થયેલા શણગારરૂપ અણગારો જેવા કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, અનાથી મુનિ, ધન્ના-શાલિભદ્રજી આદિ મહામુનિવરો ઉત્કૃષ્ટ પુણ્યશાળી આત્માઓ હતા. તેમની આજ્ઞા અખંડિતપણે પાળવામાં આવતી હતી. છતાંય સંસારના સાચા સ્વરૂપને ઓળખીને પ્રવ્રજિત થઈ આત્મકલ્યાણ સાધી ગયા. ધન્ય છે એ મહામુનિવરોની કરણીને. અપ (5) ડિહાય - પ્રતિહાર (ઈ.) (તેના માલિકને પાછા ન આપવા યોગ્ય શઠા-સંસ્મારકાદિ) અપ (M) ડીલર - ગપ્રતીક્ષાર (ત્રિ.) (જનો પ્રતિકાર-ઈલાજ ન હોય તે, રક્ષણના ઉપાય વગરનો 2. સૂતિકમદિ રહિત) ઘણા લોકો રાજનેતાઓની જેમ પોતાની સિક્યોરિટી માટે ઝેડ પ્લસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવતા હોય છે. અરે! ભોજન પણ લેબોરેટરી ટેસ્ટેડ જ લેતા હોય છે. પરંતુ જયારે કાળ આવી પહોંચે છે ત્યારે કોઈ સિક્યોરિટી કે રક્ષણનો ઉપાય કામ લાગતો નથી. જન્મ લેનારનું મૃત્યુ અવશ્યભાવી છે. તેનો પ્રતિકાર અસંભવ છે. પરંતુ સર્વ કર્મક્ષયથી સંભવ પણ છે. મા (5) ડુપ્પUT - પ્રત્યુત્પન્ન (ત્રિ.) (વર્તમાન નથી તે, અવિદ્યમાન 2. પ્રતિપત્તિ કરવામાં અકુશળ) ઘણા ખરા લોકો ખોટેખોટા દુઃખી થયા કરતા હોય છે. ખરેખર દુઃખી થવાનું કોઈ જ કારણ નથી, છતાંય દુઃખ-દર્દ અનુભવતા રહે છે. જે વર્તમાનમાં નથી તેવા દુઃખની, રોગની કે ભયની તેઓ મનથી કલ્પના કરી લેતા હોય છે. પછી તો દુઃખી જ થવાય ને. પઢમ - પ્રથમ (ત્રિ.) (પ્રથમતા જેમાં નથી તે, શરૂઆત વગરનું, અનાદિ) કો'ક દિ ધર્મની વાતો સાંભળતા સાંભળતા જીવને મનમાં વિચાર આવે કે, આ સંસારની શરૂઆત ક્યારથી થઈ હશે ? વળી, પહેલા પુરુષ જન્મ્યો હશે કે પહેલા સ્ત્રી? આવા તો અનેક સવાલો પેદા થતા હોય છે. આના જવાબમાં સર્વજ્ઞ પ્રભુએ કહ્યું છે કે, ત્રણે જગતના તમામ ભાવો અનાદિના છે. જેની કોઈ પ્રથમતા યાને શરૂઆત નથી. અનાદિ કાળથી એમ જ ચાલતું આવે છે. अपढमखगइ - अप्रथमखगति (स्त्री.) (અપ્રથમ- બીજા ક્રમની અપ્રશસ્ત યાને અશુભ વિહાયોગતિ ચાલ) નામકર્મની ઉત્તરપ્રવૃતિઓ 103 છે. તેમાં શુભ અને અશુભ એમ બે પ્રકારની છે. તેની અંતર્ગત શુભ વિહાયોગતિ અને અશુભ વિહાયોગતિ આવે છે. શુભ યાને પ્રશસ્ત ચાલ અને અશુભ એટલે અપ્રશસ્ત ચાલ. શુભ વિહાયોગતિ પુણ્યપ્રકૃતિમાં ગણાય છે. अपढमसमय - अप्रथमसमय (पुं.) (પ્રથમ સમય નહીં તે, બીજો ત્રીજો સમય વગેરે) - અહીં જે સમયની વાત કરી છે તે જૈનશાસન માન્ય સમયની સમજવી. અર્થાતુ જૈનધર્મમાં કાળના અવિભાજ્ય અંશને સમય કહ્યો છે. જે સમયના કેવળી ભગવંતના જ્ઞાનથી પણ બે ભાગ ન કરી શકાય તેવો સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળાંશ તે સમય સમજવાનો છે. - 437 Page #479 -------------------------------------------------------------------------- ________________ अपढमसमयउववण्णग - अप्रथमसमयोपपन्नक (पुं.) (જને ઉત્પન્ન થયે એકથી વધુ બે-ત્રણ સમય થયો હોય તે, એકાધિક-બે ત્રણ સમયમાં ઉત્પન્ન થયેલા નૈરયિક કે દેવપર્યતનો જીવ) નરકભૂમિમાં ઉત્પન્ન થનારા જીવો બે પ્રકારના છે. તેમાં એક પ્રથમ સમયમાં ઉત્પન્ન થનારા અને બીજા એકથી વધુ સમયમાં ઉત્પન્ન થનારા. એવી રીતે વૈમાનિકાદિ દેવો વિશે પણ સમજવું. આ પ્રમાણે ઠાણાંગસૂત્રના બીજા ઠાણના બીજા ઉદ્દેશામાં કહ્યું છે. अपढमसमयउवसंतकसायवीयरागसंजम - अप्रथमसमयोपशान्तकषायवीतरागसंयम (पुं.) (કષાય ઉપશમાવ્યાને જેને એકથી વધારે-બે ત્રણ સમય થયા છે તેવા ઉપશાન્ત કષાયવાળા વીતરાગ સંયમનો ભેદ). ઠાણાંગસૂત્રે આઠમા ઠાણમાં કહ્યા મુજબ: - જે જીવે એકથી વધુ સમયમાં ઉપશમ શ્રેણિમાં વર્તતા થકા વીતરાગ સંયમ પ્રાપ્ત કર્યું હોય તેવા આત્માને અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગસંયમ કહેવામાં આવે છે. આને વીતરાગ એટલે રાગરહિત સંયમનો એક ભેદ પણ માન્યો છે. अपढमसमयएगिदिय - अप्रथमसमयैकेन्द्रिय (पुं.) (જે જીવને એકેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યો એકથી વધુ સમય થયા હોય તે) अपढमसमयक्खीणकसायवीयरागसंजम - अप्रथमसमयक्षीणकषायवीतरागसंयम (पुं.) (કષાય ક્ષય કર્યો-ક્ષપકશ્રેણીએ ચઢ્ય જેને એકથી વધારે-બે ત્રણ સમય થયા છે તેવું ક્ષીણકષાય વીતરાગ સંયમ, ક્ષીણકષાયક્ષપકશ્રેણી પ્રાપ્ત વીતરાગ સંયમ) ક્ષપક શ્રેણીએ ચઢેલા ભવ્યાત્મા શેષ રહેલ કષાયોને ખપાવીને અલ્પસમયમાં કેવળજ્ઞાન કેવળદર્શનને સંપ્રાપ્ત કરે છે. ત્યારપછી તે આત્મા ચાર અઘાતિ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે એમ સ્થાનાંગસૂત્રમાં વિસ્તૃત સમજણ સાથે કહેવામાં આવેલું છે. अपढमसमयसजोगिभवत्थ - अप्रथमसमयसयोगिभवस्थ (पु.) (સયોગિભવસ્થ થયે-તેરમે ગુણઠાણે ચડ્યું જેને એકથી વધારે બે ત્રણ સમય થયા છે તે, યોગિભવનો એક ભેદ) अपढमसमयसिद्ध - अप्रथमसमयसिद्ध (पुं.) (જેણે સિદ્ધપણું પ્રાપ્ત કર્યાને એકથી વધારે-બે ત્રણ સમય થયા છે તે, પ્રથમ સમય સિવાય બીજા ત્રીજા સમયના સિદ્ધપણાના પર્યાયમાં વર્તતા સિદ્ધ ભગવાન) अपढमसमयसुहुमसंपरायसंजम - अप्रथमसमयसूक्ष्मसंपरायसंयम (पुं.) (સૂક્ષ્મ સંપરાય સંયમ પ્રાપ્ત કર્યું જેને એકથી અધિક સમય થયા છે અર્થાત, દશમું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું જેને એકથી વધુ-બે ત્રણ સમય થયા હોય તે-સરાગ સંયમી, દશમાં ગુણસ્થાનક-સરાગ સંયમનો ભેદ) अपण्णविय - अप्रज्ञापित (त्रि.) (જેને જણાવવામાં ન આવેલું હોય તે, બેખબર હોય તે) મપત્ત - મપાત્ર (ત્રિ.) (અયોગ્ય, લાયક ન હોય તે, કુપાત્ર 2. ભાજન શૂન્ય, આધારરહિત). બીજાના સુખ સૌભાગ્યને જેઓનો સ્વભાવ સહન નથી કરી શકતો તેઓને શાસ્ત્રકારોએ અયોગ્ય સ્વભાવના, કુપાત્ર, લાયકાત વિનાના કહ્યાં છે. એટલે જ સમ્યગ જ્ઞાન પણ પાત્રને આપવાની વાત કરી છે. અપાત્રને જ્ઞાન પણ તેના અહિત માટે થાય છે. પ્રાપ્ત (ત્રિ.). (પામેલું નહીં, અપ્રાપ્ત, અલબ્ધ 2. પૂર્વમાં નહીં સાંભળેલું) પત્તનાત - પત્રનાત (ત્રિ.) (જેને પાંખ નથી આવી તેવું પક્ષીનું બચ્ચું, પાંખ વગરનું પક્ષીનું બચ્ચું) પક્ષી પોતાના નાના બચ્ચાને જન્મ આપી પાળી પોષીને મોટું કરે છે પરંતુ, જ્યારે તે બચ્ચાને પાંખો બરાબર ફૂટી જાય અર્થાતુ, પાંખ હલાવી આકાશમાં ઊડતું થવા સક્ષમ થઈ જાય છે ત્યારે તે ઊડીને અન્યત્ર જતું રહે છે. તેમ સ્વાર્થી વ્યક્તિ પણ પોતાની ક્ષમતા 438 Page #480 -------------------------------------------------------------------------- ________________ આત્રે પોતાના ઉપકારીને ત્યજી દે છે. લપત્તનોવ - મ થવના (ગ્રા.) (યૌવનને પ્રાપ્ત ન થયેલી સ્ત્રી, કુમારિકા, બાળા) સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના બીજા ઉદ્દેશામાં આવે છે કે, જે બાર વરસથી નીચેની હોય તેવી સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. તેને બાળા અથવા કમારિકા કહેવાય છે. વળી તેને જ અપ્રાપ્તયૌવના કહે છે. જ્યારે ઋતુમતી થાય ત્યારે તે ગર્ભને ધારણ કરવા યોગ્ય બને છે. એવી સ્ત્રી યૌવનાવસ્થામાં પ્રવેશ પામતી હોય છે. પરમૂજ (5) - AUTHપૂમિ (કું.) (જેણે ભૂમિકાને પ્રાપ્ત નથી કરી તે, અપ્રાપ્ત ભૂમિવાળો, દૂર રહ્યો હોઈ ઇખસ્થાને ન પહોંચેલો) મપત્તવિલય - મતવિષય (ત્રિ.). (અપ્રાપ્ય છે ગ્રાહ્ય વસ્તુરૂપ વિષય જેને તે-મન લોચન, અપ્રાપ્યકારી ઇન્દ્રિય). આપણી ઇન્દ્રિયો પોતપોતાના ગ્રાહ્ય વિષય વસ્તુને ફરસે છે પછી તેનું વેદન કરે છે. તેમાં મન અને ચક્ષુ પોતાના ગ્રાહ્ય વિષયને સ્પર્શતા નથી છતાં તે પોતાના વિષયને દૂરથી જોઈને કે ચિન્તન કરીને જે તે વિષયને રહે છે. માટે તેને અપ્રાપ્તવિષય કહેવાય છે. સપત્તિ - અપાત્રિ (ત્રિ.) (જને કંઈ આધાર નથી તે, આધાર વગરનો) જેને સંસારમાં કોઈકનો આધાર છે. હુંફ છે. તેને વિશ્વાસ છે કે તેના આધારે બધું સમુ-સુતરું થઈ રહેશે તેમ માની પ્રમાદમાં જીવન ખર્ચી નાખે છે. બાકી જેઓને અંતરાત્મામાં લાગી ગયું છે કે, અહીં કોઈને કોઈનો આધાર નથી. સૌ કોઈ જીવો કર્માધીન વર્તે છે. માટે ભરોસો માત્ર પ્રભુ પર જ કરી શકાય તેમ છે, એવા લોકો જ અપ્રમાદી થઈ જીવનનિર્માણ કરી શકે છે. *મતિ (સ્ત્રી.) (પ્રીતિ વગરની, પ્રેમરહિત) કો'ક કવિએ લખ્યું છે કે, “પ્રીત કિયે દુઃખ હોયનિહિતાર્થ છે કે, સંસારમાં ક્યાંય પણ પ્રીત કરી તો પછી દુઃખ નોંતરવાની જરૂરત રહેતી નથી. એ તો સ્વાભાવિકપણે આવી જ જશે. માટે પ્રીત વગરની સંસારની રીત પર પ્રેમરહિત બની પ્રભુમાં પ્રીત રાખજો. મપત્ય - અપથ્ય (ત્રિ.) (અપથ્ય, શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ ભોજન-પાણી) જેમ પોતાના શરીરની પ્રકૃતિને અનુકૂળ ન હોય તેવો આહાર વગેરે લઈ લીધા હોય તો શરીર તરત જ રિએક્શન આપે છે. તેમ ક્રોધાદિ કષાયોને આત્મા માટે પ્રભુએ અપથ્ય રૂપ કહ્યા છે. તેનું જો ભૂલે ચુકે સેવન થઈ જાય તો પણ આત્મા તુરંત સંતપ્ત થઈ જાય છે. રક્તવાહિની નસો ફૂલવા માંડે છે. પ્રેશર વધવા લાગે છે. જ્ઞાનીઓ કહે છે કે કુદ્ધ જીવ ભારોભાર કર્મોનો બોજ પોતાના પર લઈ લે છે. માટે બાહ્ય આવ્યેતર બન્ને પ્રકારથી અપથ્ય વર્જનીય માની સો યોજન છેટા રહેવામાં જ હિત સમજજો. મા (5) OCT - પ્રાર્થના (જ.) (ઇચ્છા ન કરવી તે, પ્રાર્થનાનો અભાવ, અભિલાષ ન સેવવો તે) ઘણા ભોળા ભક્તો વિચારે છે કે, મારો મોક્ષ હજુ સુધી નથી થયો. કોણ જાણે ક્યારે થશે. ભગવાન કહે છે કે, હે જીવ! તું એક વાર પણ સાચા હૃદયથી ઇચ્છા તો કરી જો, પછી જોજે કે તારો મોક્ષ વેંત પગલામાં થાય છે કે નહીં. ત્રુટી છે માત્ર પ્રાર્થનાના અભાવની. તેના ખરા અભિલાષની. () સ્થિય - પ્રથિત (ત્રિ.) (વણમાગેલું, અનિચ્છિત, અપ્રાર્થિત આવી પડેલું) શાસ્ત્રકારો કહે છે કે, પ્રાજ્ઞ મનુષ્યને જો અભિલષણીય છે તો એક માત્ર મોક્ષ. બીજું કશું માગવા જેવું કે મેળવવા લાયક કે ઇચ્છવા જેવું પણ નથી. અરે ! મોક્ષની આરાધના કરતા કરતા વચ્ચે ભોગસુખો તો વિપુલ ધાન્ય માટે વાવણી કરતા ખેડુતને મળતા ઘાસની જેમ આપમેળે વણમાગેલા મળી જ આવશે. તેના માટે મહામૂલ્યવાન પ્રાર્થનાઓને મેલી કરવાની જરૂરત જ ક્યાં છે. 439 Page #481 -------------------------------------------------------------------------- ________________ અપ () સ્થિપસ્થિ (0i) 2 - મuથતપ્રાર્થના (ત્રિ.) (જેને કોઈ ન ઇચ્છે તે અપ્રાર્થિત-મરણને ઇચ્છનાર, મરણનો અભિલાષી). અપ (5) - અપ૬ () (પગવિહીન 2. વૃક્ષ 3. પરિગ્રહ 4. સૂત્રદોષનો એક ભેદ 5. સિદ્ધાત્મા-મુક્તાત્મા) અપદનો અર્થ સૂત્રમાં આવતા પદ્યમય સૂત્રમાં કોઈ એક છંદને બદલે બીજો ભળતો છંદ કહેવો તેને સૂત્રદોષ કહ્યો છે. ગીતિકાબદ્ધ પદમાં નવાસિકા નામની માત્રા છંદ બોલે કે કરે તેમ. માટે સૂત્રનો જે છંદ હોય તે જ બોલાય કે ગવાય. અન્ય રીતે ગાતા દોષ લાગે છે. સપલંસ - અપવંશ (.) (પિત્તરુચિ) મા (5) કુસમાજ - મર્થિત્ (ત્રિ.) (પ્રદ્વેષ ન કરતો, દ્વેષ ન કરતો) अपहवंत - अपद्रवत् (त्रि.) (મરણ પામતો, મરતો) જેમ મરણ પામતો જીવ હાયવોય કરીને પોતાની સમાધિને બગાડી દે છે. તેમ પાપકર્મ કરીને જીવ પોતાના આત્માની સદ્ગતિ બગાડી દે છે ને દુર્ગતિ નોતરી લે છે. માટે જ પરમાત્માએ સાધુ અને શ્રાવક ધર્મમાં પાપકારી કોઈપણ પ્રવૃત્તિ અંગે જયણાપૂર્વક વર્તવા જણાવેલું છે. अपप्पकारित्त - अप्राप्यकारित्व (न.) (વિષયગ્રાહ્ય વસ્તુને ફરસ્યા વગર વિષય વસ્તુને ગ્રહણ કરનાર ઇન્દ્રિયનો ધર્મ) મન અને ચક્ષુ પોતાના વિષયગ્રાહ્ય વસ્તુને સ્થાને જઈ સ્પર્શતા નથી. શેષ ઇન્દ્રિયો પોતાના ગ્રાહ્યપદાર્થને સાક્ષાત્ સ્પર્શે છે. માટે તેમાં પ્રાપ્યકારી ધર્મ રહેલો છે એટલે તેને પ્રાપ્યકારી કહે છે. જ્યારે મન અને નયનને અપ્રાપ્યકારિત્વધર્મવાળા કહેલા છે. અપ () મુ - કામુ(કું.) (નોકર વગેરે, સ્વામી સિવાયનો 2. અસમર્થ) એક ચિંતકે લખ્યું છે કે, જેણે પરભવમાં એટલે કે ગયા જનમોમાં પુણ્યની કોઈ કમાણી નથી કરી તે આ ભવમાં નોકર બને છે. દાસત્વને પામે છે. જીવનપર્યત દરિદ્ર રહે છે અને એવા લોકોએ બીજાને ત્યાં નોકરી કરવી પડે છે. માટે હવે સમજીને ચાલો. મા () મન્નપરીત - મામાનનશીન (કિ.) (રજોહરણાદિ વડે પ્રમાર્જના ન કરવાના સ્વભાવવાળો, અપ્રમાર્જનાશીલ સાધુ-સાધ્વી) મા (5) નિત્તા - મvમીર્ચ (મ.) (રજોહરણાદિ વડે પ્રમાર્જના ન કરીને, ઓઘા વડે નહીં પુંજીને) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં લખ્યું છે કે, રજોહરણાદિક વડે પ્રમાર્જના ન કરાનારા પાર્થસ્થ એવા સાગારિકમાં પણ સંયમ તો સંભવે છે. એ જ સંયમ રજોહરણાદિક વડે સારી રીતે પ્રમાર્જના-પડિલેહણ કરનારા અણગારી એવા સાધુમાં તો ધ્રુવે કરીને રહેલો છે. મા () નય - ૩પ્રમાદ્રિત (ત્રિ.). (રજોહરણ કે વસ્ત્રાંચલ વડે અવિશોધિત, રજોહરણાદિથી અપ્રમાર્જિત-નહીં પંજેલું) સાધુ સાધ્વીજી ભગવંતોને જેમ બેસવા-સૂવાના સ્થાનને કે પોતાના પાત્રાદિને પુંજ્યા પ્રમાર્યા વગર બેસવું ઊઠવું કે પાત્રમાં આહાર વાપરવો જીવનપર્યત નિષિદ્ધ છે તેમ પૌષધવ્રતમાં રહેલા શ્રાવકને પણ એ પ્રમાણે પુંજીને પ્રમાર્જીને રહેવાનું હોય છે. મા (5) નિયંવર () - Hપ્રમrfબંતવાળું (ઈ.) (પ્રમાર્જના કર્યા વગરના સ્થાનમાં બેસનાર ચાલનાર મળ-મૂત્રાદિ વિસર્જિત કરનાર-સાધુ, અસમાધિનું બીજું સ્થાનક સેવનાર) 140 Page #482 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધાદિ આગમોમાં જણાવેલું છે કે, જે સાધુ સાધ્વી પ્રમાર્જના કર્યા વગરના સ્થાન કે આસન પર બેસે છે, સૂએ છે, મળમૂત્રાદિકને ત્યાગે છે કે ચાલે છે, તે સાધુ સાધ્વી અપ્રમાર્જિતચારી કહેવાય છે અને તે સંયમ જીવનમાં વારંવાર અસમાધિ પામે છે. अप (प्प) मज्जियदुप्पमज्जियउच्चारपासवणभूमि - अप्रमार्जितदुष्प्रमार्जितोच्चारप्रस्रवणभूमि (स्त्री.) (પૌષધવ્રતમાં ઉચ્ચાર-પાસવણની ભૂમિની બરાબર પ્રમાર્જના ન કરવાથી કે મુદ્દલ ન પુંજવાથી લાગતો અતિચાર) अप (प्प) मज्जियदुप्पमज्जियसिज्जासंथार - अप्रमार्जितदुष्प्रमार्जितशय्यासंस्तार (पुं.) (પૌષધોપવાસનો એક અતિચાર, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શયા સંસ્તારક દોષ) પૌષધવ્રતમાં શ્રાવક પોતાને સવાના સંથારાને કે આસનને જો પ્રમાર્શે નહીં અથવા વિધિપૂર્વક બરાબર પડિલેહણ ઉપરોક્ત અતિચાર લાગે છે. એટલે કે નિરતિચાર પૌષધવ્રતમાં પ્રત્યેક ક્રિયામાં જયણા રાખવી અતિ આવશ્યક કહેવાઈ છે. અપ () મ7 - અપ્રમત્ત (ત્રિ.). (અપ્રમત્ત, અપ્રમાદી, મદાદિ પ્રમાદથી રહિત) મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આદિ પ્રમાદોથી રહિત હોય તે અપ્રમાદી યાને ઉપયોગવંત છે. એવા અપ્રમાદી મુનિઓ પ્રાયઃ કરીને જિનકલ્પિક, યથાલેદકલ્પિક, પરિહારવિશુદ્ધિક કે પ્રતિમાધારી સાધુઓ જ સંભવી શકે છે. 35 (ખ) મત્તસંનય - (પુ.) (સાતમાં ગુણસ્થાનકે વર્તતો જીવ, સર્વપ્રમાદ રહિત સપ્તમગુણસ્થાનકવર્તી સાધુ) ભગવતીસૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે, અપ્રમત્ત ગુણસ્થાનકવર્તી જીવ બે પ્રકારના હોય છે. એક કષાય અપ્રમત્ત અને બીજો જોગઅપ્રમત્ત. તેમાં કષાય અપ્રમત્ત પણ બે પ્રકારે છે. એક ક્ષીણકષાય અપ્રમત્ત અને બીજો કષાયનિગ્રહતત્પર અપ્રમત્ત. જયારે યોગ અપ્રમત્ત એટલે મન વચન અને કાયાથી ગુપ્તપણે રહેનાર. મા () મત્તાંનયમુઠ્ઠા - અપ્રમત્ત સંતકુસ્થાન (.) (અપ્રમત્તસંયત ગુણસ્થાન નામનું સાતમું ગુણસ્થાન, સાતમા ગુણસ્થાનકનું નામ) અપ () મા - મvમા (ર.) (પ્રમાણથી અધિક 2. અપ્રમાણ-અસત્ય, પ્રામાણ્ય વિરુદ્ધ) શાસ્ત્રમાં પુરુષના આહારનું પ્રમાણ બતાવેલું છે. પરંતુ સ્વાદુ લોભથી કોઈ વ્યક્તિ પ્રમાણથી અધિક આહાર લે છે ત્યારે તે પ્રમાણથી અધિક ભોજી થઈ અપ્રમાણ નામક બીજા સ્થાનના દોષનો ભાગી થાય છે એમ ઉત્તરાધ્યયનસૂત્રના ૨૪મા અધ્યયનમાં કહેલું છે. મv (M) મા મોડુ() - પ્રમUTમોનિન (ત્રિ.) (બત્રીસ કોળીયાથી અધિક આહાર કરનાર, અપ્રમાણભોજી) અપ (D) મા - મામા (.) (પ્રમાદરહિત, પ્રમાદ વર્જન લક્ષણ બત્રીસ યોગસંગ્રહ પૈકીનો ૨૬મો યોગસંગ્રહ) સ્થાનાંગસૂત્રમાં સાધુએ આઠ સ્થાનોમાં પ્રમાદ ન કરવો જોઈએ એમ કહેલું છે. દા.ત. જેમ કોઈ શ્રુતજ્ઞાન નથી ભણેલું કે નથી સાંભળેલું તો તેના માટે પ્રયત્નપૂર્વક આદર કરવો જોઈએ. સર્વથા અપ્રમત્તપણે તે આઠેય સ્થાનોનું સેવન કરવું જોઈએ એમ ભારપૂર્વક કહેલું છે. મv () માપડિગ્નેહા - મvમા પ્રત્યુપેક્ષIT (સ્ત્રી.) (પ્રમાદ વર્જીને પડિલેહણા કરવી તે, અપ્રમાદીપણે અણચ્ચાવિય આદિ છ પ્રકારની પડિલેહણા કરવી તે) મg () માયાવUTI - સપ્રમાભાવના (સ્ત્રી) (મદિરા આદિ પ્રમાદોનું સેવન ન કરવું તે, અપ્રમાદભાવના) આચારાંગસૂત્રમાં સાધ્વાચાર માટે જણાવ્યું છે કે, સાધુએ એવી વસતિમાં ન ઊતરવું કે જ્યાં મદિરાપાન કરનારાઓ રહેતા હોય. કારણ કે તેવા પ્રકારની વસતિમાં સાધુ પોતાના આચારોથી ભ્રષ્ટ થઈને છકાયના જીવોની હિંસા કરતાં મહાવ્રતોથી શ્રુત થાય છે. 441 Page #483 -------------------------------------------------------------------------- ________________ ૩પ (m) નાયડૂનત્તUT - પ્રવુદ્ધિનનવત્વ (જ.) (અપ્રમાદની વૃદ્ધિ-પ્રકર્ષની ઉત્પાદકતા) સાધુએ પોતાના ચારિત્રમાં પ્રમાદ ન આવે અને સદા ઉપયોગ રહે તે માટે શાસ્ત્રવિહિત આલંબન સદાય સેવવું પણ પ્રમાદાચરણ ન કરવું. સર્વથા અપ્રમાદપણે રહી સંયમના યોગોમાં અભિવૃદ્ધિ થાય એમ કરવું જોઈએ. આ પ્રમાણે આચારાંગસૂત્રમાં કહેલું છે. ૩પ () નાથપરસેવUIT - Hપ્રમાતિસેવન (ત્રી.) (અપ્રમાદકલ્પની પ્રતિસેવના) અપ (ખ) મેય - મvમેય (ત્રિ.) (પ્રમાણથી ગ્રાહ્ય ન હોય તે, પ્રમાણથી જેનો નિશ્ચય ન થઈ શકે તે 2. જેનું જ્ઞાન ન થઈ શકે તે) ભગવાનની સ્તુતિ કરતા ઈન્દ્રપ્રભુના ગુણોની અપ્રમેય એવી ઉપમા આપે છે. તીર્થંકર પ્રભુના ગુણો સામાન્યજનથી માપી શકાય એવા થોડા નથી. અર્થાત્ છમસ્થ જીવો ક્યારેય પણ પરમાત્માના ગુણોનો કયાસ કાઢી શકતા નથી એમ ભાવાર્થ થાય છે. અપમાન - પદ્યમાન (.) (પાક-રસોઈન કરતો, ભોજન ન પકાવતો) અપથ - મન (ત્રી.) (વાંઝણી સ્ત્રી, સંતાનવિહોણી સ્ત્રી) સંસારની સર્વશ્રેષ્ઠ નારીરત્ન જ ચક્રવર્તીની પટ્ટરાણી બની શકે છે. તે સિવાયની ન બની શકે તેવો કુદરતી નિયમ છે. પરંતુ વિધિની કેવી વક્રતા છે કે એ સ્ત્રીરત્ન ચક્રવર્તીની પટ્ટરાણી હોવા છતાં વાંઝણી જ રહે છે અને મરીને નિયમા છઠ્ઠી નરકે જાય છે. અપર - અપર (પુ.). (જનાથી બીજું પ્રધાન-શ્રેષ્ઠ નથી તે 2. સંયમ 3. પૂર્વે કહેલું હોય તેનાથી ભિન્ન 4. પશ્ચિમ વિભાગ) अपरक्कम - अपराक्रम (त्रि.) / (પરાક્રમ-સામર્થ્ય રહિત, જેનું જંઘાબળ ક્ષીણ થયેલું હોય તે) સાધુને સ્થિરવાસ કરવા માટે જે કારણો આચારાંગસૂત્રમાં આપેલા છે તેમાં એક કારણ એ છે કે, જે મહાત્માનું જંઘાબળ પરિક્ષીણ થઈ ગયેલું હોય, ચાલવામાં તકલીફ ઊભી થતી હોય તથા આંખોથી જયણા પાળી શકાય તેમ ન હોય તેવો સાધુ સ્થિરવાસ કરે. ૩મપAHARI - મારHARUT (ન.). (શક્તિ-સામર્થ્ય નષ્ટ થયેલાનું મરણ, જેમાં પરાક્રમ નથી એવું મરણ) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમા અધ્યયનના પ્રથમ ઉદેશમાં જણાવ્યું છે કે, જંઘાબળ ક્ષીણ થયેલા એવા ઉદધિ નામના આર્યસમુદ્રનું અપરાક્રમ મરણ થયું હતું એમ વૃદ્ધવાદથી આવેલું આ દૃષ્ટાન્ત જાણવું. अपरपरिग्गहिय - अपरपरिगृहीत (त्रि.) (બીજા સાધુ દ્વારા ગ્રહણ કરાયેલું, અન્ય ગ્રહણ કરેલું) આચારાંગસૂત્રમાં સાધુ સાધ્વીએ કેવા શય્યા સંસ્મારક આસન ગ્રહણ કરવા તેના માટે માર્ગદર્શન કરેલું છે કે, જે શય્યાસનાદિ બીજા દર્શની શાક્યાદિ સાધુએ કે અન્ય સંન્યાસીએ પ્રહણ કરેલ હોય તેવા શવ્યાસન વસતિ આદિ ન લે એનો ત્યાગ કરી દે. મરાત () - અપરણિત (ત્રિ.) (પરાજય ન પામેલું, બીજાથી ન જીતાયેલું, અપરાભૂત 2. ૭૨મો મહાગ્રહ 3. અનુત્તરૌપપાતિક દેવ વિશેષ કે દેવવિમાન 4. સાતમો પ્રતિવાસુદેવ 5. શ્રી ઋષભદેવસ્વામીના ૬૩મા પુત્રનું નામ 6. તે નામના ચૌદપૂર્વધર આચાર્ય 7. મેરુ પર્વતના ઉત્તરભાગે આવેલા રુચક પર્વતના કુટનું નામ 8. જંબૂદ્વીપની જગતના કોટના ઉત્તર દિશાના દ્વારનું નામ 9. લવણસમુદ્ર ધાતકીખંડ કાલોદધિસમુદ્ર અને પુષ્કરોદધિ સમુદ્રના એક દરવાજાનું નામ) 42. Page #484 -------------------------------------------------------------------------- ________________ માડ્યા - અપરાજિતા (સ્ત્રી) (મહાવત્સા વિજયની મુખ્ય રાજધાનીનું નામ 2. વમકાવતી વિજયની રાજધાનીનું નામ 3. દશમી રાત્રિનું નામ 4. અંજન ગિરિના ઉત્તરભાગે રહેલી વાવડીનું નામ 5. અંગારક મહાગ્રહની અગ્રમહિષીનું નામ 6. બધા મહાગ્રહોની ચોથી અગમહિષીનું નામ 7. ચક પર્વતની આઠમી દિક્કમારિકાની મહત્તરાનું નામ 8. આઠમા બળદેવ-વાસુદેવની માતાનું નામ 9. ચંદ્રપ્રભસ્વામીની દીક્ષા શિબિકાનું નામ 10. અહિચ્છત્રા તીર્થસ્થાને રહેલી એક ઔષધિનું નામ) अपरामुटुविधेयंस - अपरामृष्टविधेयांश (न.) (અનુમાનનો એક પ્રસિદ્ધ દોષ) શબ્દ અનિત્ય છે આ પ્રમાણે એક વિધાન કરાયું. કારણ કે તે કરાયેલું છે માટે. અહીં શબ્દનું અનિત્યપણું પ્રાધાન્યતયા સાધ્ય છે. માટે તેનો પૃથફ નિર્દેશ કરાયો છે. પરંતુ તે સમાસમાં ગુણીભાવના કાલુષ્યથી કલંકિત નથી. આ પૃથક નિર્દેશ પણ પૂર્વના અનુવાદ્ય એવા શબ્દનો નિર્દેશ છે અને તે બરાબર પણ છે. કારણ કે સમાન અધિકરણમાં અનન્તર અલબ્ધ વિધેય એવા અનિત્યત્વને કરવામાં અશક્યતા રહેલી છે માટે. આ પ્રમાણે અપરાકૃષ્ટવિધેયાંશની વ્યાખ્યા રત્નાકરાવતારિકા નામક ગ્રંથના આઠમા પરિચ્છેદમાં કરાયેલી છે. Hપત્તિ - અપચ્યવાય (મત્ર.). (ગ્રહણ કર્યા વિના, ગ્રહણ નહીં કરીને). अपरिआविय - अपरितापित (त्रि.) (પોતાનાથી કે બીજાથી જેને પરિતાપ-દુઃખ નથી પહોંચ્યું તે, અપરિતાપિત) આવશ્યકસૂત્રનો પાઠ આપણે પ્રતિક્રમણ દરમિયાન કરીએ તો છીએ પણ તે સૂત્રોના અર્થની પરિભાવના અર્થાતુ, ચિત્તવન પ્રાયઃ કરીને કરતા નથી. તેથી આપણે જે અમૃતાનુષ્ઠાન કરીએ છીએ તેમાં માનસિક કે કાયિક ઉલ્લાસ ભળતો નથી. તેથી આપણી એ મહાનિર્જરાકારી ક્રિયાઓ અલ્પફળદાયી બની જાય છે. તેમાં આવે છે કે, શ્રાવકના જીવન વ્યવહારમાં સૂક્ષ્મ કે બાદર જીવોને પરિતાપના આપવાની નથી. દુઃખ પહોંચાડવાનું નથી. જો પરિતાપ આપ્યો હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપીને તે દુષ્કૃત્યથી નિવર્તવાનું છે. પાછા હટવાનું છે અને ભવિષ્યમાં તેમ ન બને તેનો ઉપયોગ રાખવાનો હોય છે. अपरिकम्म - अपरिकर्मन् (त्रि.) (સાધુ નિમિત્તે વિલેપનાદિ પરિકર્મ વર્જિત, શરીર સત્કારાદિ જેમાં ન થઈ શકે તેવો સંથારાનો એક પ્રકાર-પાદપ્રોપગમનાદિ) આચારાંગસૂત્રમાં જણાવેલું છે કે, જે સાધુ પોતાનું આત્મકલ્યાણ સાધવા અંતિમ સમયે પાદપોપગમન અનશન સ્વીકારે, ત્યારે તેઓએ પોતે કે અન્ય દ્વારા શરીરને ચંદનાદિનું વિલેપન કે શરીરની અનુકૂળતા સાધક હલન ચલન વગેરે કરવું જોઇએ નહીં. પરંતુ સમભાવે સ્થિરકાય રહેવું જોઇએ. પરિધમ - પશ્ચિમ (ત્રિ.) (પરાક્રમ રહિત, સામર્થ્ય વગરનું) શ્રેણિક મહારાજાના પુત્ર અને ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય મેઘમુનિ જ્યારે પોતે આગળની રાતે હેરાન-પરેશાન થયા તેથી સંયમ છોડવાની ઇચ્છાથી ભગવાન પાસે ગયા. તે અવસરે ભગવાને તેમને પૂર્વમાં હાથીના ભવે વનમાં દાવાનલ વખતે સસલાના જીવને બચાવવા બતાવેલા પરાક્રમને યાદ કરાવીને તેમને ચારિત્રના પરાક્રમથી પતિત થતા અટકાવ્યા હતા. अपरिक्खदिट्ठ - अपरीक्ष्यदृष्ट (त्रि.) (અવિચારીપણે કહેલું, અવિમૃથ્યકારી વચન) શ્રીમાન હરિભદ્રાચાર્યજી મહારાજે શ્રાવકે પોતાનું ગૃહસ્થપણું કેવી રીતે એટલે કેવા પ્રકારના જીવનવ્યવહારથી સિદ્ધ કરવું તેનું ખૂબ સુંદર પ્રરૂપણ ધર્મબિંદુ પ્રકરણમાં કરેલું છે. તેમાં જણાવેલું છે કે, શ્રાવકે પ્રસંગ પડે ત્યારે વિચારીને બોલવું પણ અવિચારીપણે ક્યારેય ન બોલવું. કારણ કે અવિપૃશ્યપણે બોલવાથી ક્યારેય કાર્યસિદ્ધિ થતી નથી. ઊલટાનું કાર્યમાં વિજ્ઞ પડે છે. 443 Page #485 -------------------------------------------------------------------------- ________________ મવિશ્વય - અપરક્ષિત (ત્રિ.) (ઉપસ્થાપના યોગ્ય પરીક્ષા ન કરાયેલું, મહાવ્રતોના આરોપણ કરવા માટે પરીક્ષા ન કરાયેલું) નિશીથસૂત્રની ચૂર્ણિમાં જણાવેલ છે કે, અવિમુશ્યકારી લાભ કે વ્યયનો સમુચિત વિચાર ન કરવામાં આવે અને વ્યક્તિ વગર વિચાર્યું કાર્યમાં પ્રવર્તતી રહે તો તેને અપરીક્ષિત પ્રતિસેવના કરનારો કહેવાય છે. અર્થાત તેને લાભ કરતા હાનિ વધુ સંભવે છે. *મપરીક્ષ્ય (વ્ય.) (અનાલોચિત, અવિચારી, પરીક્ષા ન કરીને, તપાસ્યા વિના) अपरिखेदितत्त - अपरिखेदितत्व (न.) (અનાયાસે ઉત્પત્તિ સ્વરૂપ વચનનો ૩૪મો અતિશય, અનાયાસે ઉત્પન્ન વચન) પરમાત્માના વચનના 35 અતિશયો કહેલા છે. તેમાં અપરિખેદિતત્ત્વ નામનો ૩૪મો અતિશય-ગુણ પણ છે. ભગવાન સમવસરણમાં દેશના આપતા હોય ત્યારે તેમની વાણીમાં સહજ રીતે રહેલા આ અતિશયના કારણે તેઓ કલાકો સુધી દેશના આપે પરંતુ, તેમને ક્યાંય ખેદ ન ઊપજે. એ જ રીતે સાંભળનારને પણ જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી ખેદ ઉપજાવનાર ન બને. अपरिग्गह - अपरिग्रह (पुं.) (જેની પાસે ધર્મોપકરણ સિવાય સ્વલ્પ પણ શરીરોપભોગનો પરિગ્રહ ન હોય તે, ધનાદિરહિત, નિષ્પરિગ્રહી-સાધુ) સૂત્રકૃતાંગસૂત્રમાં જણાવે છે કે, જે સાધુ પોતાની પાસે સંયમના પોષક એવા ધર્મોપકરણ અર્થાતુ, ઉપધિ સિવાય શરીરના ઉપભોગ માટે કોઈપણ પ્રકારના પરિગ્રહને નથી રાખતો અને તે નિમિત્તે આરંભ સમારંભ પણ નથી કરતો તો તે સાધુ ધર્મશરણને પામે છે. अपरिग्गहसंवुड - अपरिग्रहसंवृत (त्रि.) (ધનાદિ પરિગ્રહરહિત અને ઇન્દ્રિયોના સંવરથી યુક્ત - સાધુ, અપરિગ્રહરૂપ સંવરવાળો) પ્રશ્નવ્યાકરણ આગમના ત્રીજા સંવર દ્વારમાં અપરિગ્રહસવૃતની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, જે આત્મા ધન-સંપત્તિ, રૂપિયા પૈસાદિથી રહિત હોય અર્થાતુ, ધનાદિનો સંગ્રહ ન કરનાર હોય અને પાંચેય ઇન્દ્રિયોનો નિગ્રહ કરેલો હોય તે અપરિગ્રહ સંવત છે. પરિહા - મપરિવ્રા (સ્ત્રી.) (જેની પાસે કોઈપણ પ્રકારનો પરિગ્રહ નથી તેવી સ્ત્રી, સાધારણ સ્ત્રી) પરિદિયા - મરિ હીતા (સ્ત્રી) (વેશ્યા, રખાત, અનાથ સ્ત્રી, 2. વિધવા સ્ત્રી 3. દાસી કે દેવદાસી) આચારાંગસૂત્રના પાંચમા ઉદેશાની ચૂર્ણિમાં વર્ણન આવે છે કે જે માતા-પિતા-પતિ આદિએ ગ્રહણ કરેલી ન હોય તે સ્ત્રી કુલટા ગણાય છે. જયારે દેવપુત્રિકા કે ઘરદાસી તે છે જે ભાડાથી અથવા સ્વેચ્છાથી પર પુરુષની સેવા કરે છે એમ અન્યમને કહેલું છે. अपरिग्गहियागमण - अपरिगृहीतागमन (न.) (અવિવાહિત સ્ત્રીની સાથે મૈથુન સેવવું તે, શ્રાવકના બ્રહ્મચર્યવ્રત-ચોથાવતનો બીજો અતિચાર) अपरिचत्तकामभोग - अपरित्यक्तकामभोग (पुं.) (જેણે કામભોગોને છોડ્યા નથી તે, ઇન્દ્રિયોના મનોજ્ઞ પાંચ વિષયોને જેણે ત્યજયા નથી તે) ઠાણાંગસૂત્રના બીજા ઠાણના ચોથા ઉદ્દેશામાં આ શબ્દની વ્યાખ્યા કરતા ગ્રંથકાર મહર્ષિ કહે છે કે, શબ્દ અને રૂપ એ બે કામ ગણાય છે. કારણ કે તેની ઇચ્છા કરાય છે. એટલે કે તે બન્ને મનોજ્ઞ છે. તેમજ મનભાવન ગંધ રસ અને સ્પર્શને ભોગ કહેવાય છે. અપરિષ્ઠ - મીક્ષ (ત્રિ.) (યોગ્ય પરીક્ષાથી વિકલ, યોગ્ય પરીક્ષા વગરનું) अपरिच्छण्ण - अपरिच्छन्न (त्रि.) (આચ્છાદન વગરનું, અનાવૃત 2. પરિવારરહિત, પરિવાર વગરનું) 444 Page #486 -------------------------------------------------------------------------- ________________ અપરિ૭ય - મારી (ત્રિ.) (ઉત્સર્ગ અપવાદના લાભાલાભ વિચાર્યા વગર પ્રવૃત્તિ કરનાર) જીતકલ્પ નામના જીતાચારના છેદસૂત્રમાં સાધુ સાધ્વીજીના આચરણ વિષયક પ્રસંગમાં જણાવેલું છે કે, સાધુ સિદ્ધાંતોક્ત સાધ્વાચારના ઉત્સર્ગ અને અપવાદના જાણકાર હોય અને જે તે અવસરે તેના લાભાલાભને જાણીને ઉત્સર્ગ કે અપવાદમાર્ગમાં વર્તનારા હોય. અપરિપાય - પરિપત (ત્રિ.) (જે પોતાના સ્વરૂપથી રૂપાન્તર ન પામેલો હોય તે-પદાર્થ, સાધુને ભિક્ષામાં જે પૂરે પૂરી અચિત્ત ન હોય તેવો આહાર લેવાથી લાગતો એક દોષ, એષણાનો સાતમો દોષ). જે આહાર સચિત્ત હોય તેને અપ્રાસક કહેવાય છે. જ્યારે તે આહાર અગ્નિ પર ચઢીને સીઝે છે ત્યારે તે અચિત્તરૂપે પરિણામ પામે છે. તેને પ્રાસુક આહાર કહેવાય છે. સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રતના ધારક શ્રમણને જે આહાર પ્રાસુક હોય તે જ કહ્યું છે. જે આહાર અચિત્તમાં પરિણત નથી પામેલો તેવા અપરિણત આહારને ગ્રહણ કરતાં સાધુને અતિચાર લાગે છે. अपरिणामग - अपरिणामक (पुं.) (અલ્પમતિ શિષ્ય, જેને જિનવચનના રહસ્યો પરિણામ નથી પામ્યા તેવો શિષ્ય, સૂત્રાર્થનો અજાણ સાધુ) શાસ્ત્રમાં સૂત્રાર્થ ગ્રહણ કરનાર શિષ્યના ત્રણ પ્રકાર કહેલા છે. 1. અપરિણત 2. પરિણત અને 3. અતિપરિણત. તેમાં જે પ્રથમ પ્રકારનો શિષ્ય છે તેને ગમે તેટલું સૂત્રાર્થનું અધ્યાપન કરાવો પરંતુ તે ધર્મનિરપેક્ષ મતિવાળો હોવાથી આગમના ભાવો તેના ચિત્તમાં પરિણામ પામતા જ નથી. નંદીસૂત્રમાં અને જીતકલ્પસૂત્રમાં તેવા શિષ્યને ઉત્સર્ગરુચિ જીવ કહ્યો છે. અપરિત્રિા - અપરિનિર્વાન (જ.) (સર્વ તરફનું માનસિક અને શારીરિક દુઃખ-પીડા) પરિઇUIZ - અપરિણા (ત્રિ.). (નહીં જણાવાયેલું, જાણકારી પ્રાપ્ત ન કરેલું) નિષ્કામપણે ગુરુ, સંઘ કે સાધર્મિકાદિની કરેલી ભક્તિથી આત્મામાં જ્ઞાનાવરણીય કર્મોનો એટલો તીવ્રપણે ક્ષયોપશમ થાય છે કે શાસ્ત્રના અતિગહન અને ગુઢ પદાર્થો સ્પષ્ટપણે જણાવેલ ન હોવા છતાં પણ તીક્ષ્ણમતિથી તે સ્વતઃ જાણી શકે છે. માટે જ તો કહેવાયું છે કે જે કાર્ય શક્તિથી નથી થઈ શકતું તે કાર્ય ભક્તિથી થઈ શકે છે. अपरिण्णाय - अपरिज्ञात (त्रि.) (જ્ઞપરિજ્ઞાથી નહીં સમજેલું અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પ્રત્યાખ્યાન ન કરેલું, સમજણના અભાવમાં કરેલું પચ્ચખાણ) અનુયોગદ્વારસૂત્રમાં બે પ્રકારની પરિજ્ઞા કહેવામાં આવેલી છે. 1. જ્ઞપરિજ્ઞા અને 2. પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞપરિજ્ઞાનો મતલબ થાય છે કે જગતમાં રહેલા સર્વે ભાવોને સમજવા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા એટલે તેમાંથી જે નિરર્થક અને પાપકર્મનો અનુબંધ કરનાર હોય તેવા સ્થાનોનું પ્રત્યાખ્યાન કરવું તે. પરંતુ કંઈપણ જાણ્યા સમજ્યા વગર ગાડરિયા પ્રવાહની જેમ પ્રત્યાખ્યાન કરાય, તેનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. દશવૈકાલિકમાં પણ કહે છે કે, “પઢમં ના તો વા' अपरितंत - अपरितान्त (त्रि.) (નહીં થાકેલું, નહીં કંટાળેલું) કહેવાય છે કે, ચૌદપૂર્વો સાગર જેટલા વિશાળ છે. તેનું અધ્યયન કરવા માટે તીવ્રબુદ્ધિ અને વૈર્ય જોઇએ. જે જીવ ધૈર્યપુર્વક કંટાળ્યા વિના નિરંતર અભ્યાસ કરે છે તે જ શ્રુતકેવલીની પદવી પામે છે. એટલે કે ચૌદપૂર્વનો સંપૂર્ણ અભ્યાસ કરી શકે છે. સરિતંતજિ () - અપરિતાન્તજન(ત્રિ.) (ખેદરહિત સમાધિવાળો, સંયમમાં જેના યોગો અવિશ્રાન્ત છે તે) લોગસ્સસૂત્રમાં આપણે પરમાત્મા પાસે સમાધિમરણ અને બોધિલાભની માંગણીઓ નિરંતર કર્યા કરીએ છીએ. કિંતુ સમાધિ મરણ તેને જ મળે છે જેના મન વચન કાયાના યોગો સદનુષ્ઠાનમાં ખેદ પામતા નથી. આખું જીવન અસમાધિપૂર્વક વિતાવનારને સમાધિમરણ કેવી રીતે મળે. યાદ રાખજો! જેઓનું સંપૂર્ણ જીવન પરમાત્માને સમર્પિત છે તેવા યોગી પુરુષોને જ સમાધિમરણ નસીબ હોય છે. વક Page #487 -------------------------------------------------------------------------- ________________ અપરિતાવU/થા - પરિતાપનતા (સ્ત્રી) (શરીરમાં સંતાપ ન ઊપજવો તે, શરીરે પરિતાપ ન થવો તે) अपरिताविय - अपरितापित (त्रि.) (સ્વતઃ કે બીજાથી માનસિક કે કાયિક સંતાપ જેને નથી થયો તે) માનસરોવરમાં ઝીલતા હંસલાઓને બહારી દુનિયાનો કોઈ અનુભવ હોતો જ નથી. તે તો માત્ર પોતાની મસ્તીમાં મસ્ત હોય છે. તેમ જે જીવ આત્મરમણતાના સરોવરમાં ડૂબકી લગાવી દે છે તે પછી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હોય તો પણ તેને સ્વતઃ કે બીજાથી ઉત્પન્ન થનારા સંતાનો અનુભવ થતો જ નથી. તે તો આત્મરમણતાનો આનંદ જ માણતો હોય છે. અપરિત્ત - અપતિ (પુ.) (સાધારણ શરીરવાળો જીવ 2. અનંત સંસારી જીવ) પ્રજ્ઞાપનાસૂત્ર નામક આગમમાં અપરીત બે પ્રકારના કહેલા છે.૧. અનંતજીવો વચ્ચે રહેલો સાધારણ શરીરવાળો જીવ કાય અપરીત છે અને 2. જેણે દેવ-ગુરુ-ધર્મની આરાધનાથી પ્રાપ્ત થતા સમ્યક્ત દ્વારા પોતાના સંસારને અલ્પ નથી કર્યો તેવા અનંત સંસારી જીવને સંસાર અપરીત કહેવામાં આવે છે. अपरिभूय - अपरिभूत (त्रि.) (જ કોઈનાથી પરાભવ ન પામે છે, જેનો કોઇ પરાભવ કરી ન શકે તેવો ધનવાન કે બળવાન) આ જગતમાં કોઇનાથીય પરાભવ ન પામે તેવા ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો વગેરે પણ કાળ અને કર્મ આગળ વામણા પડે છે. કેમ કે કાળ અને કર્મ ગમે તેવો મોટો ભૂપ કેમ ન હોય તે કોઈની પણ શરમ ભરતો નથી. એકમાત્ર જેણે આત્મવીર્યના પ્રતાપે આઠેય કર્મો પર વિજય મેળવી લીધો છે તેવા સિદ્ધ ભગવંતો પર કાળ અને કર્મની કોઇ અસર થતી નથી. મપરિમો - સપના (પુ.) , (પરિભોગનો અભાવ, વસ્ત્ર-અલંકારાદિ જે વારંવાર ભોગવાય તેવી પરિભોગની સામગ્રીનો અભાવ) અપરિમા - મરિમા (ત્રિ.). (ક્ષેત્રથી કે કાળથી પરિમાણ વગરનું, ક્ષેત્ર અને કાળના પ્રમાણથી રહિત) આ સંસારમાં જેમ જીવો અનંત છે તેમ તે જીવોના પરિણામો-અધ્યવસાયો પણ અનંત છે. આત્માના આ અધ્યવસાયો પરિવર્તનશીલ હોવાથી તે દ્રવ્ય કે ક્ષેત્રથી માપી શકાય તેવા હોતા નથી. આ અપરિમિત પરિણામોને જીવ જ્યારે પરિમિત કરે છે ત્યારે તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી શકે છે. अपरिमिय - अपरिमित (त्रि.) (પરિમાણ વગરનું, માપરહિત, અત્યન્ત વિશાળ, મોટું) अपरिमियपरिग्गह - अपरिमितपरिग्रह (पुं.) (પરિમાણ રહિતપરિગ્રહ, અનાપ-સાપ પરિગ્રહ, મોટો પરિગ્રહ) ઉપાસકદશાંગસૂત્રમાં પરમાત્મા મહાવીરદેવના આનંદ, શતક, મહાશતકાદિ દસ શ્રાવકોનું વિસ્તૃત જીવન ચરિત્ર વર્ણવવામાં આવેલું છે. આ દશેય શ્રાવકો ધર્મ પ્રાપ્ત કર્યા પૂર્વે અપિરમિત પરિગ્રહવાળા હતા. તેઓ દોમ દોમ સાહ્યબીમાં જીવી રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓએ વીર પ્રભુની દેશના સાંભળી ત્યારે તેઓનો આત્મા જાગી ઊઠ્યો અને સંસારમાં બાંધી રાખનાર અપરિમિત પરિગ્રહને ત્યાગી પરિમિત પરિગ્રહી બની ગયા. મળેલ સંપત્તિ આદિ પરિગ્રહને નાથવો દુઃશક્ય છે. अपरिमियबल - अपरिमितबल (त्रि.) (અપરિમિત બલ છે જેનું તે, અત્યંત બલવાન). શાસ્ત્રમાં ચક્રવર્તીના બળનો સામાન્ય ખ્યાલ એક ઉદાહરણ દ્વારા આપેલો છે. તેમાં કહેલ છે કે ચક્રવર્તી કૂવાના કાંઠે બેસીને એક હાથે સ્નાન કરતો હોય અને સામેના છેડે પોતાની આખી સેના રહેલી હોય, તો તેને બીજા હાથ વડે દોરડાથી પકડીને એક જ ઝાટકા સાથે ખેંસીને પરાસ્ત કરી શકે છે. આવતું અમાપ બળ તેના કાંડામાં હોય છે. 446 Page #488 -------------------------------------------------------------------------- ________________ अपरिमियमणंततण्हा - अपरिमितानन्ततृष्णा (स्त्री.) (અપરિમેય દ્રવ્યને વિશે અક્ષય વાંછા, નહીં મળેલા પદાર્થો મેળવવા વિષયક અમાપ તૃષ્ણા) अपरिमियसत्तजुत्त - अपरिमितसत्त्वयुक्त (त्रि.) (અપરિમિત વૈર્યયુક્ત, પરિમાણરહિત ધૃતિબળવાળો) પરમાત્મા મહાવીર પૈર્યની સાક્ષાત મૂર્તિ સમાન હતા. તેઓમાં ધૈર્યની કોઇ સીમા જ ન હતી. અમાપ ધૈર્યના સ્વામી હતા. તેમની આ વાતની સાબિતી તેમનું જીવનચરિત્ર જ પૂરું પાડે છે. ઉપસર્ગકાળ દરમિયાન તેમની ઉપર ઉપસર્ગ કરનારાઓ પ્રત્યે, તેમનો પરાભવ કરનારાઓ પ્રત્યે તેઓએ ક્યારેય વૈરભાવ રાખ્યો ન હતો. ઊલટાનું તેમના પ્રત્યે તેમણે અમાપ કરૂણાભાવ દાખવ્યો હતો. આ કાર્ય ચિત્તમાં રહેલા અમાપ ધૃતિબળ વિના સંભવી શકતું નથી. મરિયમUTI - ૩પ૨વર્તમાના (સ્ત્રી). (જે પરાવર્તન ન પામે તેવી કર્મપ્રકૃતિ, પરાવર્તમાન પ્રકૃતિથી ભિન્ન પ્રકૃતિ-અપરાવર્તમાન પ્રકૃતિ). કર્મગ્રંથમાં બે પ્રકારની કર્મપ્રકૃતિ કહેવામાં આવેલ છે. 1. પરાવર્તન અને 2. અપરાવર્તના. જે કર્મપ્રકૃતિથી કર્મો પરાવર્તન પામી શકે તે પરાવર્તના પ્રકૃતિ કહેવાય અને જે ગાઢ નિકાચિત કર્મો છે, જેને બદલી શકાતા નથી તેવી કર્મપ્રકૃતિને અપરાવર્તના કર્મપ્રકૃતિ કહેવાય છે. अपरियाइत्ता - अपादाय (अव्य.) (સમગ્રપણે ગ્રહણ કર્યા વિના, બિલકુલ ગ્રહણ ન કરીને) મરિયાળા - મરિન્નાથ (મત્ર.) (જ્ઞપરિજ્ઞાથી નહીં સમજીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પ્રત્યાખ્યાન ન કરીને, સમજણના અભાવમાં પચ્ચખ્ખાણ કરીને) સપરિવાર - સપરિવાર (ત્રિ.) (મૈથુનસેવા રહિત, પરિચારણા રહિત) अपरिवडिय - अप्रतिपतित (त्रि.) (સ્થિર, અપતિત, અચર) નિશીથાદિ છેદસૂત્રો ઉત્સર્ગ અને અપવાદમાર્ગના પ્રરૂપક આગમો છે. આ આગમ ગ્રંથો સામાન્ય શ્રમણોને ભણાવવામાં આવતા નથી. આ ગ્રંથોના અધિકારી તે છે કે જેમણે દીર્ઘકાળના સંયમપર્યાયનું પાલન કર્યું હોય, જેઓ સંયમમાં દઢચિત્ત હોય, પરદર્શનો કે ભૌતિક સામગ્રીથી જે અપતિત હોય. આવા ગુણોવાળા શ્રમણ છેદસૂત્રોને ભણવા સમર્થ બની શકે છે. પરિસા (સા) રૂ (વિ) (M) - અપરિવિન (પુ.) (જેમાંથી પાણી વગેરે ન કરે તેવા તુંબડાદિ પાત્ર 2. ભાવથી કર્મબંધરહિત 3. શિષ્યની ગુપ્ત આલોચના અન્ય પાસે ન પ્રકાશનાર ગુરુ, ગાંભીર્ય ગુણાઢ્ય ગુરુ). શાસ્ત્રમાં અપરિશ્રાવીના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ બતાવવામાં આવેલા છે. જેમાંથી જલ ન ફરે તેવા તુંબડાદિ ભાજન દ્રવ્ય અપરિશ્રાવી કહેવાય છે તથા ભાવથી જેનો કર્મબંધનો પ્રવાહ અટકી ગયો છે તેવો આત્મા. તેમજ જે શિષ્ય ગુરુ પાસે પોતાના દોષોની આલોચના કરેલી હોય અને તે દોષો અન્ય આગળ પ્રકાશિત ન કરે તેવા ધીર-ગંભીર ગુરુભાવથી અપરિશ્રાવી છે. - પશિટિ (પુ.) (ખાતા ખાતા ન ઢોળવું તે 2. શયા-સંથારો 3. પાટ-પાટલા વગેરે) બૃહત્કલ્પ ભાષ્યમાં કહેલું છે કે, જો કે સાધુએ સંયમજીવનને ઉપયોગી હોય તેના સિવાયની કોઇપણ સામગ્રીનો પરિગ્રહ રાખવો જોઇએ નહિ, તેમજ પૂછડ્યા વિના કોઇ વસ્તુ ગ્રહણ કરવી નહિ. છતાં પણ જયારે ચાતુર્માસનો પ્રવેશ થાય ત્યારે ચોમાસી પ્રતિક્રમણ વખતે નાની વસ્તુ જેમ કે પાટ-પાટલાદિ વાપરવાની સંઘ પાસે એક જ વખત પરવાનગી માગે છે. જેથી તેઓને અદત્તાદાનનો દોષ ન લાગે. Page #489 -------------------------------------------------------------------------- ________________ अपरिसाडिय - अपरिशाटित (त्रि.) (નીચે ઢોળ્યા વગરનું, જેને ફેંકવામાં આવેલું ન હોય તે). જૈનદર્શન જીવદયા પ્રધાન ધર્મ છે. જિનશાસનના પ્રત્યેક આચાર-વિચારમાં જીવદયા વણાયેલ હોય છે. યાવતુ સાધુ જ્યારે ગોચરી વાપરવા બેસે તે સમયે ખાતા ખાતા એકપણ દાણો નીચે ઢોળાય નહીં તે પ્રમાણે આહાર વાપરવાનો હોય છે. કેમ કે જો આહાર વગેરે નીચે ઢોળાય તો તે દાણા ખાવા જીવો ત્યાં આવે અને તે જીવોને ખાવા બીજા હિંસક જંતુઓ પણ આવે આમ પરંપરા ચાલે. તેથી હિંસાના દોષો આહાર ઢોળનાર સાધુને ન લાગે માટે દાણા ખેરવ્યા વિના ભોજન કરવું એવો આદેશ છે. अपरिसुद्ध - अपरिशुद्ध (त्रि.) (દોષરહિત, અશુદ્ધ 2. અયુક્તિવાળું, યુક્તિ વિનાનું) શ્રમણે સાધુ સામાચારીનું પાલન એકમાત્ર કર્મનિર્જરા માટે અને મોક્ષપ્રાપ્તિની ભાવનાથી જ કરવાનું હોય છે. પરંતુ જે મુનિ સાંસારિક સુખોની પ્રાપ્તિ હેતુ આચારોનું પાલન કરે છે તે અનુષ્ઠાનોને મલિન કરે છે અને તે અશુદ્ધ અનુષ્ઠાન તેનું શ્રેષ્ઠ એવું મોક્ષફળ આપતું નથી. अपरिसेस - अपरिशेष (त्रि.) (જેમાં કંઈ શેષ રહ્યું નથી તે, સંપૂર્ણ, સઘળું) अपरिहारिय - अपरिहारिक (पुं.) (મૂલગુણ અને ઉત્તરગુણોના દોષોને નહીં ત્યજનાર અથવા મૂલોત્તરગુણોને ધારણ ન કરનાર 2. જૈનેતર ગૃહસ્થ આદિ) પાંચ મહાવ્રત તે મૂલગુણ અને તે મૂલગુણના પોષક પાંચ સમિતિ, ત્રણગુપ્તિ વગેરે ઉત્તરગુણો છે. આ મૂલગુણ અને ઉત્તરગુણોને મલિન કરનારા દોષોને ત્યજવામાં અસમર્થ એવા પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ, આ પાંચ પ્રકારના સાધુઓને અપરિહારિક કહેલા છે. યાને સદોષ ચારિત્રિયા કહેલા છે. તેમને શ્રાવકે વંદન ન કરવું એમ પણ કહેલ છે. अपरोवताव - अपरोपताप (पुं.) (બીજાને પીડા ન આપવી તે, પરપીડાનો ત્યાગ) પરોવતાવિ (1) - મારોપતાપિન (.) (સાધુના ગુણાનુવાદ કરનાર, સાધુ પુરુષોની પ્રશંસા કરનારો, સજજનોનો પ્રશંસક) ગુણવાન બનવું જેટલું કઠિન છે તેના કરતાં પણ વધારે કઠિન છે ગુણાનુરાગી બનવું. ગુણવાન બનવા માટે માત્ર પોતાના આત્મા તરફ જ દૃષ્ટિ રાખીને પ્રયત્ન કરવાનો હોય છે. જ્યારે ગુણાનુરાગી બનવામાં પોતાના આત્માની અપકર્ષતા અને અન્ય જીવની ઉત્કર્ષતાનો સહૃદયતાપૂર્વક સ્વીકાર કરવાનો હોય છે. જે જીવ સાધુપુરુષના ગુણાનુવાદ કરે છે તેવા જીવો ખરેખર ધન્ય અને વંદનને પાત્ર છે. મપત્તિ - માપદ(ત્રિ.). (અગ્નિથી સંસ્કાર પામેલું નથી તે, કાચું, સચિત્ત, અપક્વ-અન્ન-ફળ-ઔષધાદિ) અપનિકંદમાન - ગપ્રતિય (ત્રિ.) (નહીં છુપાવતો, નહીં સંતાડતો) अपलिउंचि - अपरिकुञ्चिन् (त्रि.) (અમાયાવી, માયા વગરનો, છળ-કપટ રહિત) સંસારનો જે લાભ કરાવે તેને કષાય કહેવાય છે. તેમાંય માયા તો સ્ત્રીયોનિ અને તિર્યંચગતિનું આયુષ્ય બંધાવનાર કષાય છે. ઓગણીસમા તીર્થપતિ ભગવાન મલ્લિનાથ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. પૂર્વભવમાં તેઓએ ઉત્કૃષ્ટ કોટિનો તપ કર્યો પરંતુ તેને માયાથી દૂષિત કર્યો માટે તેઓ તીર્થકર બન્યા પણ સ્ત્રીરૂપે થયા. જે અમાયાવી છે તેવા જીવો મોક્ષપ્રાપ્તિના મુખ્ય કારણભૂત મનુષ્યભવને પ્રાપ્ત કરે છે. 448 Page #490 -------------------------------------------------------------------------- ________________ મપત્તિરિય - પ્રતિ (f) સુર્ય (ત્રિ.) (અકુટિલ, સરળ, વક્રતારહિત) સાપ ગમે તેટલો વાંકો-ચૂંકો ચાલે પરંતુ, તેના બિલમાં જવા માટે તો તેને સીધા જ ચાલવું પડે. બહાર ચાલે તેમ દરમાં પણ જો તે વક્રગતિએ ચાલે તો અંદર પ્રવેશી શકતો નથી. તેમ સંસારમાં રહેનારા ગમે તેટલા કુટિલ હોય પરંતુ, મોક્ષમાર્ગમાં તો સીધા જ ચાલવું પડે. ત્યાં તો સરળ થઈને ચાલે તો જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે અન્યથા ઘાંચીના બળદની જેમ ઠેરના ઠેર જ રહે છે. જગપ્રતિ (પરિ) શુન્ય (વ્ય.) (માયા નહીં કરીને, કુડ-કપટ ન કરીને, પ્રપંચ ન કરીને) મપત્તિ૭UT - પરિચ્છન્ન (ત્રિ.) (અનાવૃત, ઢાંક્યા વગરનું 2. પરિવાર રહિત) ઘણા બધા ચરિત્ર ગ્રંથોમાં પરમાત્માની દેશના સાંભળવા માટે આવનારા જીવોનું વર્ણન જોવા મળે છે. તેમાં આવે છે કે જેમ ભમરો પુષ્પની સુગંધથી ખેંચાઈને ફૂલ પાસે આવે છે તેમ રાજાઓ પોતાના વિશાળ પરિવાર સાથે પ્રભુની દેશના સાંભળવા આવતા હોય છે. પરંતુ ત્યાં શાસ્ત્રીય નિયમ અનુસાર રાજા વગેરે અમુક ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે પોતાના પરિવારનો ત્યાગ કરીને સેવક ભાવે ' હાથી આદિ સવારી પરથી ઊતરીને ચાલતા પગે દેશના સાંભળવા જાય છે. પત્રિમંથ - મરિન્થ (પુ.) (સ્વાધ્યાયાદિમાં આળસનો અભાવ 2. સ્વાધ્યાયાદિમાં વિપ્નનો અભાવ) જ્ઞાનનો મોટામાં મોટો શત્રુ હોય તો તે છે આળસ-પ્રમાદ, જ્ઞાનાર્જનમાં પ્રમાદ એ મોટામાં મોટું વિઘ્ન છે. આ પ્રમાદના કારણે ચૌદપૂર્વીઓ પોતાના અપૂર્વ એવા પૂર્વોનું જ્ઞાન ગુમાવીને નિગોદની યાત્રામાં ચાલ્યા જાય છે. જ્યારે જ્ઞાનનો ક્ષયોપશમ ન હોવા છતાં પણ અભ્યાસમાં ઉદ્યમી એવા માષતુષ જેવા મુનિઓ મોક્ષલક્ષ્મીને વરે છે. મા (જ) ની - ગઝનીન (ત્રિ.) (અસંબદ્ધ, અનાસક્ત, સંગરહિત) અપવ' - અપવ (પુ.), (મોક્ષ, મુક્તિ, સર્વકર્મક્ષયથી ઉત્પન્ન આત્માવસ્થા, આત્મત્તિક દુઃખનો વિગમ જેમાં છે તે) . ધર્મસંગ્રહ ગ્રંથમાં અપવર્ગ એટલે કે મોક્ષની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, સર્વ શારીરિક-માનસિક અને વાચિક દુઃખનો આત્યંતિકસર્વથા અભાવ એ મોક્ષ છે. તથા સર્વ જીવલોકને અસાધારણ આનંદનો અનુભવ કરાવનાર એટલે અપવર્ગ. अपवग्गबीय - अपवर्गबीज (न.) (મોક્ષનું કારણ, મુક્તિનો હેતુ) મોક્ષમાં જવાના અનેકમાર્ગો બતાવવામાં આવેલા છે. દરેક જીવો કોઇપણ માર્ગે ચઢીને મોક્ષપદને પ્રાપ્ત કરતા હોય છે. કિંતુ મોક્ષફળ પ્રાપ્તિનું બીજ કહી શકાય તેવું એક કારણ છે મૈત્રીભાવ. જગતના સર્વજીવો પ્રત્યે સ્નેહભાવ તે મોક્ષનું પરમકારણ છે. કેમ અનંતા જીવો સાથે રહેવાનું છે. જે આ સંસારમાં થોડાક લોકો સાથે રહી નથી શકતો તેને જ્યાં અનેકોનો વાસ છે તેવો મોક્ષ કેવી રીતે માફક આવશે? માટે ફક્ત પતિ-પત્ની પૂરતા ખ્યાલને ત્યાગો-છોડો અને સાથે રહેવાનું શીખો. મા () વત્તા - પ્રવર્તન (.) (પ્રવૃત્તિનો અભાવ) અરિહંત વંદનાવલીમાં શ્રીચંદ્ર હ્યું છે કે, પરમાત્માની પ્રત્યેક પ્રવૃત્તિ કર્મનિર્જરા માટે હોય છે. તેઓ લગ્ન પણ કરે છે તો તે પોતાના શેષ રહેલા ભોગાવલી કર્મોના ક્ષય માટે, તેઓ રાજા બનીને રાજ્ય કરે છે તો તે પણ પોતાના નિકાચિત કર્મોની નિર્જરા માટે. અરે તેમનો વિહાર કરવો, દેશના આપવી વગેરે પ્રવૃત્તિ પણ કર્મોનો ક્ષય કરીને પ્રવૃત્તિના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે જ હોય છે. અપવા - અપવાર (કું.) (બીજું પદ 2. અપવાદ, નિંદા) 449 Page #491 -------------------------------------------------------------------------- ________________ () વિત્ત - પ્રવૃત્ત (ત્રિ.) (જ્યાં પ્રવૃત્તિનો અભાવ છે તે, પ્રવૃત્તિરહિત, તત્ત્વથી નિવૃત્તિ પામેલ) મા (5) વિત્તિ - પ્રવૃત્તિ (સ્ત્રી) (પ્રવૃત્તિનો અભાવ, મન-વચન-કાયાના ગાઢ વ્યાપારનો અભાવ) મા (5) સંસfMM - પ્રશંસનીય (ત્રિ) (પ્રશંસાને અયોગ્ય, સાધુ-સજ્જનો વડે પ્રશંસા કરવાને અયોગ્ય) જે વ્યવહારથી સંસ્કારોને અસર પડતી હોય, જેના દ્વારા લોકોની લાગણીઓ દુભાતી હોય તેવા આચરણને સજ્જન પુરુષો ક્યારેય કરતા નથી. અરે આચરવાની વાત તો દૂર રહી, તેવી પ્રવૃત્તિની તેઓ પ્રશંસા પણ નથી કરતા અને જે પ્રવૃત્તિ સજ્જનો વડે અપ્રશંસનીય હોય તેને વિવેકીજન કેવી રીતે આચરે ? અપ (પ) સટ્ટ - મuસા (ત્રિ.). (જે પરાભવ કરવાને અશક્ય હોય તે 2. સહન કરવાને અયોગ્ય). યુદ્ધમાં યોદ્ધાને તેનું બળ નહીં પરંતુ તેનું ઝનૂન જીત અપાવતું હોય છે. આત્મા પર અનાદિકાળથી કર્મોનું રાજ ચાલે છે. તેઓને પરાભવ પમાડવો ઘણો જ અશક્ય છે. પરંતુ જે દિવસે આત્માનું વીર્ય-પરાક્રમ હુરે છે ત્યારે તે આત્મપરિણામનું ઝનૂન પરાભવ કરવાને અશક્ય એવા કર્મોની સેનાને પળવારમાં તહસનહસ કરી નાંખે છે. મv () સપુરિસાણા - પ્રસહાપુરુષાનુગા (ત્રિ.) (જનો પરાભવ ના થઇ શકે તેવા પુરુષને અનુસરનાર) નવી વસ્તુની ખોજ કરવી લોઢાના ચણા ચાવવા બરોબર છે. તેમાં ઘણા બધા પુરુષાર્થ અને ધૈર્યની જરૂર પડે છે. જ્યારે તે વ્યવહૃત થઈ ગયા બાદ તેને અનુસરનારા માટે તેની પ્રાપ્તિ અત્યંત સરળ થઇ જાય છે. જૈનો આ ! ! પરમકૃપાળુ મહાવીર દેવે જેનો પરાભવ અશક્ય છે તેવા કર્મો પર અથાગ પુરુષાર્થ અને વૈર્યથી વિજય મેળવીને મોક્ષમાર્ગ ગોતી લીધો છે. ત્યારે પ્રભુએ ચીંધેલા માર્ગે ચાલનારા આપણા માટે તેની પ્રાપ્તિ એકદમ સરળ થઇ ગઇ છે. આપ (ખ) સન્થ - પ્રાપ્ત (ત્રિ.). (અશોભનીય 2. અપ્રશંસનીય 3. ગ્રહણ કરવા યોગ્ય ન હોય તે, અહિતકારી 4. બળ વદિ નિમિત્તે પ્રતિસેવના કરનાર) પસ્થિàa - Hપ્રશસ્તક્ષેત્ર (2) (ખરાબ ક્ષેત્ર 2. અગ્રાહ્ય ક્ષેત્ર-શરીરાદિ) अपसत्थदव्व - अप्रशस्तद्रव्य (न.) (અપ્રશંસનીય દ્રવ્ય, અસુંદર દ્રવ્ય, ખરાબ પદાર્થ) પૂર્વાચાર્ય ગીતાર્થ ભગવંતોએ જિનભવન નિર્માણના કેટલાક નિયમો બનાવેલા છે. તે નિયમાનુસાર બનેલ જિનમંદિર અભ્યદય માટે થાય છે. જિનાલય બનાવતા પૂર્વે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ આ ચારેયનું નિરીક્ષણ કર્યા બાદ જો પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્રાદિ હોય તો જિનભવનનું નિર્માણ કરવું અને જો અપ્રશસ્ત દ્રવ્યાદિ હોય તો તે સ્થાન જિનાલય બનાવવા માટે અયોગ્ય છે એમ જાણીને ત્યાં ભવનનું નિર્માણ કરવું નહીં. अपसत्थलेस्सा - अप्रशस्तलेश्या (स्त्री.) (અપ્રશસ્ત વેશ્યા, કૃષ્ણ-નીલાદિ અશુભ લેશ્યા) લેશ્યા એટલે મનના પરિણામ. કર્મગ્રંથમાં કુલ 6 વેશ્યા કહેવામાં આવેલી છે. 1. કૃષ્ણ 2. નીલ 3. કાપોત 4. તેજો 5. પદ્મ અને 6. શુક્લલેશ્યા. આ છમાંથી પ્રથમની કૃષ્ણાદિ ત્રણ લેશ્યા અશુભ કર્મોનો બંધ કરાવનાર અને ભવપરંપરા વધારનાર હોવાથી તેને અશુભ માનવામાં આવેલી છે. શેષ વેશ્યાઓને શુભ માની છે. अपसत्थविहगगतिनाम - अप्रशस्तविहगगतिनामन् (न.) (નામકર્મનો એક ભેદ, અશુભ વિહાયોગતિ નામકર્મ) 450 Page #492 -------------------------------------------------------------------------- ________________ નામકર્મની ઉત્તરપ્રકૃતિમાં અપ્રશસ્તવિહાયોગતિ કે અશુભવિહાયોગતિ નામનો એક કર્મ ભેદ માનવામાં આવેલો છે. આ કર્મોનો જેણે બંધ કરેલો હોય છે તે જીવને તે કર્મનો ઉદય થયે ખેર વૃક્ષની જેમ અશુભ કહી શકાય તેવી વિહાયોગતિ મળે છે. અપરિયા - અપરિ (સ્ત્રી) (છજું, પટાલિકા) ચૈત્યવંદન ભાષ્યમાં દેવેંદ્રસૂરીશ્વરજી મહારાજે પ્રતિક્રમણમાં કરવામાં આવતા કાયોત્સર્ગના ઓગણીસ દોષો બતાવેલા છે. તેમાંનો કે કાઉસગ્નમાં રહેલા શ્રાવક કે સાધુ કોઇપણ મેડી, દાદરો કે છાજલીનો ટેકો દઈને કાયોત્સર્ગ કરે છે તો કાયોત્સર્ગમાં અતિચાર લાગે છે. પણું - અપશુ () (દ્વિપદ કે ચતુષ્પદ પશુઓના પરિગ્રહથી રહિત, શ્રમણ) અપસમાઈ - પત્ (ત્રિ.) (નહીં જોતો, નહીં દેખતો) માહિટ્ટ - મહિg (a.) (સારી વસ્તુ મળે અત્યંત ફુલાઇ ન જનાર, સુખ-દુ:ખમાં સમભાવ રાખનાર) દશવૈકાલિકસૂત્રમાં શ્રમણ માટે ‘મપટ્ટ' એવું વિશેષણ મૂકવામાં આવેલું છે. ટીકામાં તેનો અર્થ કરતાં લખ્યું છે કે જ્યારે સાધુને અનુકૂળ ગોચરી કે પ્રસંગ થાય ત્યારે તે ફલાઇ જઇને અત્યંત ખુશ ન થાય. તેમ જ દુ:ખના પ્રસંગમાં તે વ્યથિત ન થઈ જાય. સુખ કે દુ:ખના પ્રસંગમાં તે સમભાવને ધારણ કરી રાખે. પદુ - મામુ (કું.) (નોકર 2. અસમર્થ 3. અનાથ) अपहुव्वंत - अप्रभुवत् (त्रि.) (પ્રભાવરહિત, સામર્થ્યરહિત, પ્રભાવહીન) અન્ય ધર્મોના ઇશ્વરની ભક્તિ તમને સાંસારિક સુખ કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવી આપશે. પરંતુ ભક્તને ભગવાન બનાવવાનું સામર્થ્ય તેનામાં નથી. તેઓમાં ભક્તો ઘણા હશે જ્યારે ભગવાન તો માત્ર એક જ હશે. ભક્ત ગમે તેટલી ભક્તિ કરે કિંતુ તે ભગવાન બની જ શકતો નથી. જયારે જિનેશ્વર ભગવંતની ભક્તિમાં ભક્તને સ્વયં ભગવાન બનાવવાની શક્તિ છે. અપાડ્યા - કપાત્રિા (સ્ત્રી.) (પાત્ર-ભાજનરહિત સાધ્વી, અપાત્રિકા-સાધ્વી) જિનશાસન એ લોકોત્તર ધર્મ છે અને લોકોત્તર ધર્મની ક્રિયા પણ લોકોત્તર જ હોય. સાધુ-સાધ્વી માટે પરિગ્રહ સંયમનો ઘાતક ગણાવેલો છે. છતાં પણ લોકમાં તેમના આચારોની અને જિનશાસનની નિંદા ન થાય તેના માટે સંયમ પોષક પરિગ્રહ કરવાની શાસ્ત્રોએ છુટ આપેલી છે. જેમ કે આહાર વાપરવા માટે કાષ્ઠના પાત્રો સાધુએ અવશ્ય રાખવા. જેથી તેમાં આહાર લાવીને વાપરી શકાય અને લોકમાં નિંદાપાત્ર ન બનાય. સપી૩૪ - પ્રવૃત્ત (ત્રિ.). (વસંરહિત, આવરણરહિત, નગ્ન 2. ઉત્તરીય વસ્રરહિત). કલ્પસૂત્ર ગ્રંથમાં ચૌદપૂર્વી ભગવાન ભદ્રબાહસ્વામીએ સાધુના દસ આચારો બતાવેલા છે તેમાંનો પ્રથમ આચાર છે અચલક, ચેલ એટલે વસ્ત્ર અને અચેલ એટલે વસ્ત્ર નહીં તે યાને વસ્ત્રનો અભાવ. આ થયો શબ્દાર્થ કિંતુ આ શબ્દ લૌકિક હોવાથી ત્યાં અચલકનો અર્થ વસ્ત્રરહિત ન કરતાં અલ્પમૂલ્યવાળા કે જીર્ણ-શીર્ણવસ્ત્રને ધારણ કરનાર એવો થાય છે. ચોવીસમાં તીર્થપતિના સાધુઓ વસ્રરહિત નહીં પરંતુ અલ્પમૂલ્યવાળા વસ્ત્રને ધારણ કરે એવો શાસ્ત્રાર્થ જાણવો. અપાય - પાન% (ત્રિ.). * પાણી જેવો ઠંડો પેય પદાર્થ, કે જે ગોશાળાના મતને સંમત હતો 4. (જલરહિત 2. 451 Page #493 -------------------------------------------------------------------------- ________________ એકાંતરે ઉપવાસ) પૂર્વેના કાળમાં અંતિમ સમય નજીક આવતા સાધુ કે શ્રાવક ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને પાદપોપગમનાદિ અનશનનો સ્વીકાર કરતા હતા. કિંતુ કાળપ્રભાવે કરીને વર્તમાન સમયમાં આ વ્યવહાર પ્રવર્તતો નથી. પરંતુ અંત સમયે સર્વ પદાર્થોને અર્થાત ચારેય પ્રકારના આહારને વોસિરાવવાનો વ્યવહાર અદ્યાપિ પ્રવર્તમાન છે. અપાય - અપાર (ત્રિ.) (વિશિષ્ટ પ્રકારના છંદોની રચનાના યોગથી વર્જિત, વિશિષ્ટ છંદરચના વગરનું) અપાછUT - પાછિન્ન (ત્રિ.) (જેના પગ છેદાયેલા નથી તે) અપાર - મપાર (ત્રિ.). (પાર વિનાનું, અનંત, છેડા વગરનું) अपारंगम - अपारङ्गम (त्रि.) (કિનારાને નહીં પામેલું, સંસાર સમુદ્રથી પાર ન ઊતરેલું) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું છે કે, અનંતકાલીન સંસારચક્રની અંદર પરિભ્રમણ કરી રહેલા જીવો જો પ્રયત્ન કરે તો સંસાર સમુદ્રનો પાર પામી શકે છે. પરંતુ જેઓ મિથ્યાત્વમતિથી વાસિત છે અને જેમને સર્વજ્ઞ ભગવંતનો ઉપદેશ પ્રાપ્ત નથી થયો તેથી સંસારના છેડાને પાર પામવાના સૌભાગ્યથી રહિત છે. અપાર" - પાર (ત્રિ.). (તીરને પ્રાપ્ત નહીં કરનાર, પાર વિનાનું) મામો (સેઝ-S) (વિશ્રામ, વિસામો) કોઈક કવિએ સાચું જ કહ્યું છે કે, આ જગતનું સ્વર્ગ તો માતાના ખોળામાં જ રહેલું છે. માની ગોદમાં જે સુખ અને શાંતિ છે તેવું અપાર સુખ તો દેવલોકમાં પણ નથી. અરે! આખા જગતનું કલ્યાણ કરવાની ભાવનાવાળા પરમાત્માને પણ માતાની કુક્ષિમાં વિસામો લેવો પડે છે. અપાવ - 3 પાપ (ત્રિ.) (જેના અશેષ-સમસ્ત કર્મકલંક ચાલ્યા ગયા છે તે, પાપરહિત, સર્વથા શુદ્ધ) સંસારમાં કર્મોનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાના ભાવોને જાણનાર સર્વ કર્મમલથી રહિત એવા સિદ્ધ ભગવંતો અને કેવલી . ભગવંતોને ક્યારેય પણ કોઈ જીવ પ્રત્યે રાગ કે દ્વેષ થતો નથી. તેમના પ્રત્યે દ્વેષભાવ રાખનાર પર જરા પણ તિરસ્કાર ભાવ કે તેમની સેવા કરનાર પ્રત્યે પ્રેમ ભાવ નથી હોતો. કેમ કે તેઓ અશેષ કર્મકલંકથી સર્વથા મુક્ત થયેલા છે. अपावभाव - अपापभाव (त्रि.) (નિર્મલ ભાવવાળું ચિત્ત છે જેનું તે, લબ્ધિ આદિની અપેક્ષારહિત શુદ્ધ ચિત્ત જેનું છે તે) અપેક્ષાયુક્ત ચિત્ત એટલે મલિનતા. જ્યાં સુધી કોઇપણ સારી કે નરસી વસ્તુની અપેક્ષા રહેશે ત્યાં સુધી ચિત્તની શુદ્ધિ થવી અશક્ય છે. અરે, મોક્ષ પ્રાપ્તિ માટે ચારિત્ર અંગીકાર કરનાર તીર્થંકર ભગવંતોને પણ જયાં સુધી મોક્ષ પ્રત્યેની પણ અપેક્ષા ચાલી નથી જતી ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. જ્યારે સર્વ અપેક્ષા રહિત નિર્મલચિત્ત થાય છે ત્યારે જીવ ત્રિકાલદર્શ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે અપાવના - મgવત (વિ.) (પ્રાપ્ત નહીં કરતો, નહીં મેળવતો, હાંસલ ન કરતો) માવથ - પાપ (.) (શુભ વિચારરૂપ પ્રશસ્ત મનોવિનય 2. નિષ્પાપ વાણી ઉચ્ચારવારૂપ પ્રશસ્ત વચનવિનય) - 452 Page #494 -------------------------------------------------------------------------- ________________ માત્ર કાયિક વિનય કર્મનિર્જરાનું કારણ નથી બનતો. જો એવું જ હોત તો રાજા ઉદાયીનો હત્યારો વિનયરત્ન પણ ઉત્કૃષ્ટ વિનયનું પ્રતીક હતો. તેના કાયિક વિનયે તેને માત્ર કાયક્લેશ જ કરાવ્યો હતો. પ્રશસ્ત વિચારરૂપ મનોવિનય, નિષ્પાપ વાણીના ઉચ્ચારણરૂપ વાચિકવિનય અને નિર્દોષ ક્રિયારૂપ કાયિકવિનય એમ ત્રિવેણી સંગમ થાય ત્યારે જ કર્મનિર્જરા શક્ય બને છે. પાવા - પાવા (ત્રી.) (અપાપાપુરી, પાવાપુરી નગરી). અપાપાપુરી તે નગરી છે જ્યાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ ભગવાન મહાવીરે તીર્થની સ્થાપના કરી હતી. જ્યાં પરમાત્માને તીર્થને યોગ્ય અગ્યાર ગણધરોની સંપ્રાપ્તિ થઇ હતી. જ્યાં પરમાત્માએ અંતિમ સમયે લગાતાર સોળ પ્રહર સુધી દેશના આપી હતી અને જ્યાં પ્રભુ વીર પરમ નિર્વાણને પ્રાપ્ત થયા હતા. તે આજે પાવાપુરી મહાતીર્થના નામથી ઓળખાય છે. કપાસ - કપાસ (પુ.) (બંધનનો અભાવ) માલ્વિથા - મપાર્થથતા (સ્ત્રી) (શિથિલાચારરૂપ પાર્શ્વસ્થપણાનો ત્યાગ) ગુરુવર્ય શ્રીરાજેન્દ્રસૂરિ મહારાજની દીક્ષા જો કે યતિ પરંપરામાં થઇ હતી. જ્યાં શિથિલાચાર સુતરાં પ્રવર્તતો હતો. કિંતુ કહેવાય છે ને કે, કાદવમાં ઉગેલું કમળ વધુ સમય ત્યાં ન રહેતા તેને યોગ્ય ઉચ્ચસ્થાનમાં જ પહોંચી જાય છે. તેમ તેઓને સંવેગીતા અને શિથિલતાનો ભેદ ખ્યાલ આવતા તેઓનો વૈરાગી આત્મા જાગી ઊઠ્યો. તેઓશ્રીએ યતિ પરંપરાનો ત્યાગ કરીને સંવેગી માર્ગને પ્રવતવ્યો, ક્રિયોદ્ધાર કર્યો. કોટિ કોટિ નમન હોજો મહાસત્ત્વશાળી પૂજ્ય ગુરુદેવને. સપાસ - મá (વ્ય.) (વિચાર્યા વિના, નહીં વિચારીને). દુર્યોધન જ્યારે પાંડવોએ વસાવેલી ઇન્દ્રપ્રસ્થ નગરીને જોવા આવ્યો ત્યારે સ્થળનો ભ્રમ કરાવનાર જળાશયમાં તે પડી ગયો. આ જોઇને ઝરૂખામાં બેઠેલી દ્રૌપદીના મોઢામાંથી સહસા વાક્ય નીકળી ગયું “આંધળાના દીકરા આંધળા જ હોય ને દ્રોપદીને એ વાતનો સ્વપ્રય ખ્યાલ ન હતો કે, વિચાર્યા વિનાનું મજાકમાં બોલાયેલું આ વાક્ય મહાભારત જેવા મહાસંગ્રામનું નિર્માણ કરશે. માટે જ શ્રમણો અને શ્રાવકો વિચાર્યા વિના કોઇપણ વાત ઉચ્ચારતા નથી. પ (વિ) - પ ( વ્ય.) (પણ, સંભાવના) પિટ્ટાથા - પિટ્ટનતા (ત્રી.) લાકડી આદિથી તાડનનો અભાવ, ન પીટવું તે) પચ - પ્રિય (ત્રિ.) (અપ્રીતિકર, અપ્રિય દર્શન છે જેનું તે). યોગશાસ્ત્રમાં એક શ્લોક આવે છે, “માત્મવત્ સર્વભૂતેષુ કુ ટુ પ્રિયપ્રિ' અર્થાતુ વ્યક્તિએ સુખ કે દુઃખ પ્રીતિકર કે અપ્રીતિકર વિચાર, વાણી અને વર્તનમાં પોતાના આત્માની જેમ વર્તવું જોઇએ. જે વ્યવહાર પોતાને પ્રિય નથી તેવો વ્યવહાર બીજા પ્રાણીઓને કેવી રીતે પ્રીતિકર થાય. સુતરાં અપ્રીતિકર બને છે માટે જીવ પોતાની સાથે જેવું ઇચ્છે છે તેવું જ બીજા જીવ પ્રત્યે દાખવે તો રાગ કે દ્વેષ થવાનો પ્રશ્ન જ નથી રહેતો. अपिवणिज्जोदग - अपानीयोदक (पुं.) (જેનું પાણી પીવા યોગ્ય ન હોય તેવો મેઘ) પિયુ - માપન (ત્રિ.). (ચાડી-ચુગલી ન કરનાર, 2. છેદન-ભેદન ન કરનાર) ખેડુત ખેતરમાં આવતા પશુ પંખીને ઉડાડવા માટે એક પૂતળું મૂકે છે જેને લોકો ચાડિયાના નામથી ઓળખે છે. ચાડિયાનું કામ હોય 453 Page #495 -------------------------------------------------------------------------- ________________ છે કોઇને નજીકનહીં આવવા દેવાનું. જો એક નિર્જીવ કહેવાતા ચાડિયા જોડે પશુઓ પણ નથી ફરકતા તો પછી જેઓ સજીવ ચાડીચુગલી કરનારા ચાડિયા છે તેની નજીક કયો બુદ્ધિશાળી આવે ? સર્વ સાથે સુમેળને ઇચ્છનાર પુરુષે પિશુનતાનો ત્યાગ કરવો જોઈએ. अपीइकारग - अप्रीतिकारक (त्रि.) (અમનોજ્ઞ, જેનાથી અપ્રીતિ ઉપજે તેવું) યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંતે લખ્યું છે કે જે પુરુષ કામણગારી સ્ત્રીના રૂપની પાછળ એકદમ ગાંડો ઘેલો થઈ જાય છે તે પુરુષ સ્ત્રીની ઉપરની ગોરી ચામડીની નીચે રહેલા અશુચિના ઢગલાને જોઈ નથી શકતો. જો કદાચ એવું બની જાય કે ઉપરનું રૂપ અંદર અને અંદરનું રૂપ ઉપર આવી જાય તો તે અમનોજ્ઞરૂપ જોઈને કામી પુરુષ પણ સ્ત્રીથી હજારો યોજન દૂર ભાગે. अपीइगरहिय - अप्रीतिकरहित (त्रि.) (અપ્રીતિરહિત, પ્રીતિ કરાવનારું) અપીતર - અતિતર (ત્રિ.) (અત્યંત અપ્રીતિકર, અતિ અમનોજ્ઞ, ખૂબ અસુંદર) પીડ () નાથા - પીડાતા (સ્ત્રી) , (પીડાનો અભાવ, પીડા ન ઉપજાવવી તે). अपीडिय - अपीडित (त्रि.) (તપ સંયમાદિ પીડાથીરહિત, જેને પીડાનો અભાવ છે તે) પૂર્વાચાર્ય રચિત પંચસૂત્રના ચોથા સૂત્રમાં કહેલું છે કે, શ્રમણ સંયમ અને તપની ક્રિયા વડે આશ્રવોનો નિરોધ કરનાર અને દુષ્ટ કર્મોની નિર્જરા કરનાર અનશનાદિ કષ્ટસાધ્ય ક્રિયાથી ક્યારેય પણ પીડા પામતા નથી. તેઓ દરેક અવસ્થામાં પીડારહિત હોય છે. પુચ્છ - સપૃષ્ઠ (12) (પૃચ્છારહિત, પૂછડ્યા વિનાનું, જેને પૂછવામાં નથી આવ્યું તે) દશવૈકાલિકસૂત્રમાં શય્યભવસૂરિ મહારાજ જણાવે છે કે, હે સંયમી જીવ! બે જણ બોલતા હોય ત્યારે તને જયાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી તારે એકપણ શબ્દ ઉચ્ચારવો નહીં અને જ્યારે પૂછવામાં આવે ત્યારે વિચાર્યા વિના ક્યારેય બોલવું નહિ. પુન - પૂર્ચ (ત્રિ.). (અવંદનીય, પૂજાને અયોગ્ય) સુભાષિતોમાં કહેવામાં આવેલું છે કે, જ્યાં આગળ અવંદનીય અને અપૂજનીય લોકો પૂજાય છે તથા જેઓ ખરેખર પૂજાને યોગ્ય છે તેવા પુજ્યોનો જ્યાં અનાદર કરવામાં આવે છે ત્યાં આપત્તિઓ વિના આમંત્રણે પહોંચી જતી હોય છે. સપુકું- પુષ્ટ (ત્રિ.) દુર્બલ, કૃશ, પુષ્કળ નથી તે) એક મુનિ કે જેમનું નામ તો પુષ્યમિત્ર મુનિ હતું છતાં પણ તેઓ લોકોમાં દુર્બલિકા પુષ્યમિત્રના નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેનું કારણ એ હતું કે તેઓ દરરોજ એક ઘડો ભરીને ઘી પીવા છતાં પણ એકદમ દુર્બળ રહેતા હતા. તેમનું શરીર હૃષ્ટ-પુષ્ટ થતું જ ન હતું. તેનું . એકમાત્ર કારણ હતું અપૂર્વ એવો સ્વાધ્યાય. તેઓ દિન-રાત, ખાતાં-પીતાં, ઊઠતા-બેસતા સતત સ્વાધ્યાયમાં મગ્ન રહેતા હતા અને તેમનો સ્વાધ્યાયાગ્નિ તેમણે આરોગેલા ઘીને સ્વાહા કરી નાખતો હતો. પૃg (a.). (જને પૂછવામાં નથી આવ્યું તે, પૃચ્છારહિત) अपुटुधम्म - अपुष्टधर्मन् (पुं.) (અગીતાર્થ, જેને આત્મામાં ધર્મસ્પર્ધો નથી તે) 454 Page #496 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ પ્રણીત શ્રતના અધ્યયન દ્વારા અને પંચમહાવ્રતરૂપ ચારિત્રના પાલન દ્વારા પોતાના આત્માને ભાવિત કર્યો છે તેવા ગીતાર્થ શ્રમણનો ધર્મ પુષ્ટધર્મ કહેવાય છે. કિંતુ જે શ્રુતના ભાવો અને ચારિત્રના પરિણામોને સ્પશ્ય જ નથી તેવા અગીતાર્થ સાધુ અપુણધર્મો अपुटुलाभिय - अपृष्टलाभिक (पुं.) (અભિગ્રહવિશેષધારી સાધુ). જે સાધુએ એવો અભિગ્રહ ધારણ કર્યો હોય કે ભિક્ષા લેવા જે ઘરમાં જાઉં અને ત્યાં દાતા “શું આપું એમ પૂછડ્યા વિના તે જે સૂઝતો આહાર આપે તે ચૂપચાપ ગ્રહણ કરવો. આવા અભિગ્રહધારી સાધુઓને શાસ્ત્રકારોએ અપૃષ્ઠલાભિક કહેલા છે. अपुट्ठवागरण - अपृष्टव्याकरण (न.) (પૂછવામાં આવેલું ન હોય છતાં કથન કરવું તે) વાગરણ શબ્દ પ્રાકૃતમાં બોલાય છે અને સંસ્કૃતમાં વ્યાકરણ કહે છે. તેનો અર્થ થાય છે બોલવું-કહેવું. ભગવતીસૂત્ર આગમમાં વ્યાકરણ બે પ્રકારે કહેલું છે. તેમાં જે પદાર્થો કે વિષયોને પૂછવામાં આવેલા ન હોય છતાં લોકોપકારક હોય તેવા વિષયોનું પણ કથન જેમાં કરવામાં આવેલું હોય તેને અપૃષ્ઠવ્યાકરણ કહેવાય છે. પુટ્ટાર્તવ - ગપુછાત્રષ્નન (.) (શિથિલ આલંબન, અદઢ હેતુ) ધર્મરાજ્યમાં ચાલવાના બે માર્ગ છે 1. રાજમાર્ગ-ઉત્સર્ગમાર્ગ અને 2. આપદ્દમાર્ગ–અપવાદમાર્ગ. આ બે માર્ગેથી ધર્મનું પાલન થઈ શકે છે. મુખ્યતયા તો રાજમાર્ગ એ જ મુખ્ય માર્ગ છે. પરંતુ કારણવશાત્ સંજોગ-પરિસ્થિતિવશાત્ કોઈ એવું દઢ કારણ આવી પડે તો સમાધિ કે સંયમ ટકાવવા માટે શાસ્ત્રમાં અપવાદમાર્ગની પણ વ્યવસ્થા મૂકવામાં આવેલી છે. પરંતુ જે સંયમમાં કાયર જીવ અપરિહાર્ય કારણ ન હોવા છતાં અપવાદમાર્ગનું સેવન કરે છે તે આત્મવંચક છે. अपुणकरणसंगय - अपुनःकरणसंगत (त्रि.) (ફરી એવું મિથ્યાચરણ નહીં કરું તેવા નિશ્ચયવાળો) 1. પૂર્વેથયેલા પાપોની નિંદા 2. વર્તમાનકાળમાં કોઇ પાપનું આચરણ ન હોય તથા 3. જે પાપ થઈ ગયું છે એવું પાપ ફરી ક્યારેય નહીં કરું એવી પ્રતિજ્ઞા જીવ જ્યારે કરે છે ત્યારે પાપોનું સાચું પ્રાયશ્ચિત્ત થાય છે અને તેને પાપમાંથી મુક્તિ મળે છે. अपुणच्चव - अपुनश्च्य व (पुं.) (પુનઃ મરણનો અભાવ, દેવયોનિમાંથી ચ્યવીને પુનઃ તિર્યંચાદિ યોનિમાં ઉત્પન્ન ન થવું તે) પુછવંદય - પુનર્વથા (કું.) (પુનઃ ક્યારેય પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ન બાંધનાર જીવ, રાગ-દ્વેષની મજબૂત ગાંઠ જેણે ભેદી છે તે) અપુનબંધકનો અર્થ થાય છે કે, મોહનીય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને પુનઃ ન બાંધનાર. રાગ-દ્વેષની ગ્રંથિના ભેદ પૂર્વે જીવ જેવા તીવ્ર પરિણામોથી કર્મોની સ્થિતિઓ બાંધતો હતો તેવી ઉત્કૃષ્ટ સ્થિતિ ગ્રંથિભેદ પછી નથી બાંધતો. કારણ કે ત્યારે તીવ્ર કાષાયિક પરિણામોનો અભાવ હોય છે. અલબત્તા કર્મોનો બંધ તો કરે છે કિંત હલકો માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના અભાવવાળા જીવને અપુનબંધક કહેવામાં આવે છે. अपुणब्भव - अपुनर्भव (त्रि.) (જનો ફરીથી જન્મ નથી થવાનો તે, પુનર્જન્મરહિત-સિદ્ધ) अपुणब्भाव - अपुनर्भाव (त्रि.) (ફરીવાર નહીં થનાર ભાવ, ફરીવાર નહીં થનારા કર્મ, અપુનબંધકાવસ્થા) ૩મપુIRTH - પુનરીયમ (ત્રિ.) (નિત્ય 2. જેનું ફરી આગમન નથી તે, સિદ્ધ 3. મોક્ષ, મુક્તિ) Page #497 -------------------------------------------------------------------------- ________________ अपुणरावत्तय - अपुनरावर्तक (पु.) (જને સંસારમાં પુનઃ નથી આવવાનું તે, સિદ્ધાત્મા 2. મોક્ષ). સંસારમાં પુનઃ પુનઃ જન્મ અને મરણનું બીજ છે રાગ અને દ્વેષ. સિદ્ધગતિમાં બિરાજમાન શુદ્ધ આત્મસ્વરૂપવાળા સિદ્ધ ભગવંતોએ તે પુનઃ પુનઃ આવર્તન કરાવનાર બીજ સ્વરૂપ રાગ-દ્વેષનો સર્વથા ક્ષય કરેલો હોવાથી તેઓ અપુનરાવર્તક છે. अपुणरावित्ति - अपुनरावृत्ति (पुं.) (સંસારમાં જેનું પુનરાગમન નથી તે, સિદ્ધ ભગવંત, પુનરાવૃત્તિનો અભાવ, સિદ્ધસ્થાન) સપુર - પુનt (2) (ફરીવાર નહીં કહેવાયેલું, પુનરુક્તિ દોષરહિત) જે વાત એકવાર કહી દીધી હોય એ જ વાતને ફરીવાર કહેવી તે પુનરુક્તિ છે. નૂતન કાવ્ય કે ગ્રંથની રચના માટે તે હેયરૂપે છે. અર્થાત કોઇપણ નવ્યગ્રંથની રચનામાં પુનરુક્તિ દોષને ટાળવો જોઇએ અન્યથા તે સદોષ હોઈ વિદ્વદભોગ્ય બનતી નથી. પુJU - પુષ્ય (ત્રિ.) (૫યહીન, અભાગી, નિષ્પષ્યક 2. તીવ્ર અશાતાવેદનીય કર્મવાળો 3. પાપાચારી અનાય) ઉપમિતિ ભવપ્રપંચા કથામાં નિપુણ્યક જીવનું વર્ણન આવે છે. તેમાં તેની જે દુર્દશાનું વર્ણન કરવામાં આવ્યું છે તે વાંચીને દરેક જીવને એમ જ લાગે કે, જાણે આ મારી જ વાત છે. તેમાં દ્રવ્યથી નિપુણ્યક નહીં કિંતુ જે જિનશાસન વિહોણો છે, જેને જિનધર્મ, જિનદેવ અને સદ્દગુરુની પ્રાપ્તિ નથી થઈ તેને પુણ્યહીન કહેલો છે. જૈનકુળમાં જન્મ લેવા માત્રથી સપુણ્યક નથી બની જવાતું પણ ભાવથી એ તત્ત્વોનો સ્વીકાર કરવાથી સપુણ્યક બનાય છે. પૂ (ત્રિ.) (જે પૂર્ણ નથી તે, પૂર્ણતારહિત, અપૂર્ણ) અપુWIM - સપૂવા (.) (અસમાપ્ત કલ્પ, કલ્પ-આચાર સમાપ્ત નથી થયો તે) अपुण्णकप्पिय - अपूर्णकल्पिक (पुं.) (અસહાય એવો ગીતાર્થ, નિઃસહાય ગીતાર્થ-સાધુ) અપુર - પુત્ર (ત્રિ.) (જેને પુત્ર નથી તે, બંધુજનરહિત 2. નિર્મમ). 'મપુત્રય તિતિ' અર્થાત્ લૌકિક શાસ્ત્રોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વંશને આગળ વધારનાર સંતાન જેને નથી, જે પુત્રરહિત છે. તેવી વ્યક્તિની સદ્ગતિ થતી નથી. આ વાત માત્ર કપોળકલ્પિત અને ભવાભિનંદી જીવોની બુદ્ધિની નિષ્પત્તિ છે. કેમ કે શુદ્ધ વૈદિક તેમજ જૈન શાસ્ત્રોમાં તો પુત્ર, પત્ની સ્વજનાદિને તો સંસારજાળમાં બાંધી રાખનાર તત્ત્વો કહેલા છે. મધુમ - મj (પુ.) (નપુંસક, નાન્યતર, પુરુષાતનરહિત). શાસ્ત્રમાં નપુંસક બે પ્રકારે કહેલા છે. 1. દ્રવ્ય નપુંસક અને 2. ભાવ નપુંસક. જે પુરુષ કે સ્ત્રીના બાહ્યલિંગ અથવા વ્યવહાર સ્ત્રી કે પુરુષને ઉચિત ન હોય તે દ્રવ્ય નપુંસક જાણવા તથા જે જીવ પુરુષ કે સ્ત્રી હોવા છતાં જેનામાં આત્મવીર્યરૂપી પુરુષત્વનો અભાવ હોય, જે કાયિક કષ્ટના ભયથી ધર્મક્રિયા કરવામાં ડરતા હોય, તેવા જીવો ભાવ નપુંસક છે. अपुरक्कार - अपुरस्कार (पु.) (અસત્કાર, અનાદર) નામકર્મની પ્રકૃતિમાં એક કર્મ હોય છે અનાદેય નામકર્મ. આ કર્મના ઉદયમાં વર્તતો જીવ ક્યારેય પ્રશંસાને પ્રાપ્ત કરતો નથી. તે જીવ ગમે તેટલો ગુણવાન હોય કે સત્કર્મને કરનારો હોય છતાં પણ લોકમાં તે અનાદેયકર્મને કારણે અનાદરને પ્રાપ્ત કરતો હોય છે. લોકમાં તે ગુણીજનને મળતા આદર-સત્કારથી વંચિત રહે છે. 456 Page #498 -------------------------------------------------------------------------- ________________ अपुरक्कारगय - अपुरस्कारगत (त्रि.) (અનાદરને પ્રાપ્ત થયેલું, સર્વત્ર અવજ્ઞાનું પાત્ર થયેલું) સપુરવ - અપૂર્વ (ત્રિ.) (પૂર્વે ક્યારેય જોયું કે સાંભળ્યું ન હોય તેવું) કપુરિસ - પુરુષ (કું.) (નપુંસક, પુરુષત્વનો અભાવ) अपुरिसक्कारपरक्कम - अपुरुषकारपराक्रम (त्रि.) (પુરુષત્વને ઉચિત પરાક્રમ વિનાનો, મનુષ્ય તરીકે છાજતા પુરુષાતનથી રહિત) પરાક્રમ એ પુરુષત્વને ઉજાગર કરતો ઉત્તમ ગુણ છે. આ ગુણના પ્રતાપે વ્યક્તિ અસાધ્ય કાર્યો કરવામાં જરાપણ અચકાતો નથી અને પરાક્રમી પુરુષ સર્વસિદ્ધિઓને ચપટી વગાડતામાં સાધી લે છે. વિપાકસૂત્રમાં કહેલું છે કે, જે વ્યક્તિ સ્વાભિમાન રહિત હોય છે. તે કાયર છે. પરાક્રમના અભાવે તેઓ પોતાની પણ રક્ષા કરી શકતા નથી. પછી બીજાની તો વાત જ ક્યાં રહી. અપુસિવાય - ૫પુરુષવા () - (6, રા.) (નપુંસકવાદ, કોઇની નપુંસક તરીકેની અફવા ફેલાવવી તે, કોઈના ઉપર નપુંસકપણાનો આરોપ મૂકવો તે) અવર્ણવાદ તે અત્યંત ખરાબ દુર્ગુણ છે. માટે જ પરમાત્માએ કોઇપણ પ્રકારનો અવર્ણવાદ કરવાનો નિષેધ ફરમાવેલો છે. પ્રાચીન કાળમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર, એક ધર્મ બીજા ધર્મ પર અને એક રાજા બીજા રાજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરતા હતા. એક રાજા બીજા રાજા પર નપુંસકનો આરોપ મૂકીને તેને ઉશ્કેરતા જેથી યુદ્ધ કરીને તેનું રાજ્ય પચાવી શકે પુરોદિર - પુરોહિત (ત્રિ.) (જયાં પુરોહિત નથી તેવું સ્થાન આદિ, જયાં તથાવિધ પ્રયોજનના અભાવે પુરોહિત નથી તે સ્થાન) . મપુત્ર - અપૂર્વ (a.). (નવું, વિલક્ષણ 2. પૂર્વેન અનુભવેલું હોય તેવું, ત્રણ કરણમાંનું એક કરણ, અપૂર્વકરણ) સમ્યત્વ પ્રાપ્તિના ત્રણ ચરણ મૂકવામાં આવેલા છે, તે કરણત્રિકના નામે પણ ઓળખાય છે. તેના નામ ક્રમશઃ 1. યથાપ્રવૃત્તકરણ 2. અનિવૃત્તિકરણ અને 3 અપૂર્વકરણ છે. જીવ આ ત્રણ કરણ કર્યા પછી જ સમ્યક્તને પ્રાપ્ત કરી શકે છે. પુત્ર - અપૂર્વર (1) (આઠમું ગુણસ્થાનક, સ્થિતિઘાત ઘસઘાતાદિ પાંચેય ભાવો જે પૂર્વે નથી થયા તે એક સાથે થાય તેવો પરિણામ વિશેષ) આત્માની વિશેષશુદ્ધિને આશ્રયીને જીવ આઠમા ગુણસ્થાનકે અપવર્તનાદિ દ્વારા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અન્યસ્થિતિબંધ એ પાંચની અપૂર્વ અર્થાત પહેલી જ વાર એકસાથે નિષ્પત્તિ કરતો હોવાથી અપૂર્વકરણ કહેવામાં આવે છે. કર્મગ્રંથમાં આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. अपुव्वकरणगुणट्ठाण - अपूर्वकरणगुणस्थानक (न.) (આઠમું ગુણસ્થાનક, અપૂર્વકરણ ગુણસ્થાનક) અપૂર્વકરણ નામક આઠમું ગુણસ્થાનક અંતર્મુહૂર્તકાળ પ્રમાણ કહેલું છે. તેમજ ત્રણેય કાળના જીવોને આશ્રયીને આ ગુણસ્થાનકે અસંખ્યલોકાકાશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. આ ગુણસ્થાનકમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાય સ્થાનો પરસ્પર વ્યાવૃત્તિ એટલે કે પાછા ફરવારૂપ નિવૃત્તિપણે હોવાથી તેને નિવૃત્તિગુણસ્થાનક પણ કહેવાય છે. પુāUTUBહિUT - પૂર્વજ્ઞાન (1) (નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવું તે ૨.અઢારમું તીર્થંકર નામકર્મબંધનું કારણ) આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે, સમ્યજ્ઞાન એ મોહનું મારક શસ્ત્ર છે આથી પ્રત્યેક શ્રાવક અને શ્રમણે દરરોજ નવા નવા શાસ્ત્રોનો અભ્યાસ કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. નિરંતર નૂતન જ્ઞાન મેળવવાના ત્રણ ફાયદા છે 1. અશુભકર્મોનો ક્ષય થાય છે 2. પ્રમાદ 'ક્યારે આવતો નથી અને 3. કંઈક નવું શીખવા અને જાણવા મળે છે. તીર્થંકર નામકર્મબંધના વીશ કારણોમાંનું એક કારણ 47 Page #499 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી તે છે. પુ (પુ) સુય - અન્યોન્જ ત્રિ.) (વિહ્વળતા રહિત, અવિમનસ્ક, ઉછાંછળાપણાથી રહિત) મપુર - મyવત્વ (ત્રિ.). (નિરંતર સંયમયોગમાં વર્તનાર, સંયમના યોગોથી અભિન્ન) સંયમનો અર્થ થાય છે નિયમન. જે યોગો જીવના સંસારને અને અશુભ કર્મોને નિયમનમાં રાખે તે સંયમયોગ બને છે. જે સાધુ નિરંતર ચારિત્રના યોગોમાં પ્રવૃત્ત છે તેનો સાગર જેટલો સંસાર ખાબોચિયા જેવડો થઇ જાય છે અને મુક્તિવધૂને વહેલા વરે છે. अपुहत्ताणुओग - अपृथक्त्वानुयोग (पुं.) (અનંતાગમા પર્યાયવાળો અનુયોગનો એક ભેદ) દશવૈકાલિકસૂત્રમાં અપૃથક્વાનુયોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, એક જ સૂત્રમાં બધી જ ચરણસિત્તરી આદિની પ્રરૂપણા કરવામાં આવી હોય તે સૂત્ર અપૃથક્વાનુયોગ કહેવાય છે. કેમ કે સૂત્ર હોય તો પણ તે અનંત આગમના પર્યાયવાળું હોય છે. અપૂથા - અપૂન (ત્રી.) (પૂજાનો અભાવ). જે આત્માને અને જીવનને પવિત્ર કરે તે પૂજા કહેવાય છે. પૂર્વના કાળમાં સવાર સાંજ મંદિરમાં પરમાત્માની, ઘરમાં માતા-પિતાની અને વ્યવહારમાં ગુરુજનની પૂજા કરવામાં આવતી હતી. તેમનું સન્માન કરવામાં આવતું હતું. આજે સવાર પડે છે ને સતત મોબાઇલની રીંગોથી ઘર માતા-પિતાની પૂજા વિનાનું, દિવસ પરમાત્મદર્શન વિનાનો અને જીવનમાં કોઇ ગુરુકે વડીલ રાખ્યા જ ન હોય ત્યાં પૂજા ક્યાંથી થવાની. એટલે પૂજા વિના જીવન પવિત્ર નથી થતું તો આત્મા પવિત્ર ક્યાંથી થાય? અપૂત - સપૂત (2) (આચરણ ન કરતો) મફેય - પેય (ત્રિ.) (પીવાને અયોગ્ય, મદ્ય-માંસાદિ) જે આહાર-પાણી લોકવિરુદ્ધ કહેવાતા હોય, લોકો જેની નિંદા કરતા હોય તેવું માંસાદિનું ભોજન અભોજય અને મદ્યાદિનું પાન અપેય કહેવાય છે. અભોજ્ય અને અપેયથી જેણે પોતાનું તન ભ્રષ્ટ કર્યું હોય તેનું મન પણ ભ્રષ્ટ થાય છે અને જેનું મન ભ્રષ્ટ તેનું જીવન પણ ભ્રષ્ટ થઇ જાય છે. પછી સદ્ગતિ તો આપોઆપ ભ્રષ્ટ જ સમજી લેવી રહી. अपेयचक्खु - अपेतचक्षुष् (त्रि.) (ચક્ષુરહિત, નેત્ર વિનાનો, અંધ) મદય - અપેક્ષ (ત્રિ.). (કર્મનિર્જરાની અપેક્ષા રાખનાર) શારીરિક અને આર્થિક રીતે સક્ષમતા વગરનો આઠવર્ષીય બાળક જો તમારી જોડે અપેક્ષા રાખે તો જેણે આખી જીંદગી તમારી જરૂરિયાતો પૂરી કરવામાં કાઢી નાખી તે માતા-પિતા તમારી જોડે કોઈ અપેક્ષા રાખે તો તેમાં ખોટું શું છે? તેમની અપેક્ષાની પૂર્તિ કરવી એ તો કર્તવ્ય બને છે. આ કર્તવ્યપાલનને રખેને બોજો ગણી લેતા. કેમ કે આવતી કાલે તમારો પણ વારો છે જ. પોકાત - પુત્ર (પુ.). (જને પુદ્ગલ નથી તે, પુદ્ગલરહિત 2. સિદ્ધ ભગવંત). જ્યાં પુદગલ છે ત્યાં સંસાર છે અને જ્યાં સંસાર છે ત્યાં અસારતા છે. પુદગલોની માયા, મમતા વગેરે આ સંસારમાં જ છે. જેઓ પગલોથી પર છે એવા સિદ્ધ ભગવંતો તો પુદ્ગલમય સંસારનો ત્યાગ કરીને સારભૂત એવી સિદ્ધશિલાના સુખોમાં મહાલતા હોય છે. 458 Page #500 -------------------------------------------------------------------------- ________________ अपोरिसिय - अपौरुषिक (त्रि.) (પુરુષ પ્રમાણથી અધિક અગાધ જલાદિ) अपोरिसीय - अपौरुषेय (त्रि.) (પુરુષ પ્રમાણથી અધિક અગાધ જલાદિ 2. જે પુરુષરચિત ન હોય તે-વેદ) વૈદિકોમાં જેમ ચાર વેદોને અપૌરુષેય માનવામાં આવે છે તેવી રીતે જિનશાસનમાં નવકાર મંત્રને પણ અપૌરુષેય ગણવામાં આવે છે. નમસ્કાર મહામંત્ર અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. તેનો કોઈ કર્તા નથી. માટે અપૌરુષેય છે. કાપોદ - સપોદ(.) (નિશ્ચય 2. મતિજ્ઞાનનો ત્રીજો ભેદ 3. તર્ક, વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિનો છઠ્ઠો ગુણ ૪.પૃથભાવ, ભિન્નતા) મતિજ્ઞાનના ભેદમાં ત્રીજા નંબરનો ભેદ આવે છે અપોહ, કોઇ વસ્તુનો સ્પર્શ થયા પછી તે સંબંધી મનમાં વિચારણા કરવી તે ઈહા કહેવાય છે. ઈહા થયા બાદ સાચી વસ્તુનો નિશ્ચય કરવો તે અપોહ કહેવાય છે. તેનું બીજું નામ અપાય પણ છે. ખ - અન્ય (ત્રિ.) (થોડુંક, અલ્પ, સ્ટોક 2. અભાવ) મM () - માત્માન (પુ.). (આત્મા, જીવ 2. સ્વયં, પોતે 3. શરીર 4. સ્વરૂપ 5. પ્રયત્ન 6. મન 7. બુદ્ધિ 8, અગ્નિ 9. વાયુ 10. સૂર્ય) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં આત્માની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, “મતિ સતત ગતિ વિશુદ્ધિસંક્લેશાત્મUિTIમાત્તાત્યાભિ' અર્થાત જે કર્મક્ષયના કારણભૂત વિશુદ્ધિ અને આત્માને મલિન કરનારા સંક્લેશાદિ પરિણામોમાં વર્તે તે આત્મા છે. अप्पउम्मदुप्पउल्लतुच्छभक्खणय - अपक्वदुष्पक्तुच्छभक्षणक (न.) (અપક્વ-દુષ્પક્વ-તુચ્છ આહારનું ભોજન કરવું તે). શ્રાવકસંબંધી બારવ્રતોમાંના સાતમાં ભોગોપભોગપરિમાણ વ્રતમાં લાગતા અતિચારમાં એક અતિચાર છે અપક્વ-દુષ્પક્વ અને તુચ્છ આહારનું ભોજન કરવું તે. જે અગ્નિના તાપથી અસંસ્કૃત હોય તે અપક્વ છે. જે કાચું-પાકું સીઝેલું હોય તે દુષ્પક્વ અને જેમાં ખાવાનું ઓછું અને ફેંકવાનું વધારે હોય તેવા બોર આદિ ફળોનું ભક્ષણ તે શ્રાવકના વ્રતોને મલિન કરનાર અતિચાર છે. अप्पओयण - अप्रयोजन (न.) (નિષ્કારણ, પ્રયોજનનો અભાવ, અનુપયોગ, અનર્થ) अप्पंड - अल्पाण्ड (त्रि.) (જ્યાં કીડી વગેરેના ઈંડા નથી તેવું સ્થાન આદિ-અહીં અલ્પ શબ્દ અભાવના અર્થમાં વપરાયો છે) મUજંપ - Hપ્રમ્પ (ત્રિ.) (નિશ્ચલ, અવિચલિત, અચળ) પ્રભુ વિરે ઇન્દ્રની શંકા દૂર કરવા અંગુઠા વડે જ્યારે મેરુ પર્વતને સ્પર્શ કર્યો ત્યારે અવિચલ એવો મેરુ પર્વત પણ વિચલિત થઈને ડોલવા લાગ્યો. અહીં આગળ કવિ કલ્પના કરે છે કે, મેરુ ડોલાયમાન નહોતો થયો કિંતુ જાણે કે તે પ્રભુસ્પર્શે નૃત્ય કરવા લાગ્યો હતો. તેણે વિચાર્યું કે અહીં આગળ અનંતા તીર્થકરોના અભિષેક થયા કિંતુ એકપણ ભગવંતના સ્પર્શનો લહાવો મને નહોતો મળ્યો. આજે પરમાત્માએ મારી વર્ષોની ઇચ્છા પૂરી કરી દીધી. પ્રમ્ - અન્યન (ત્રિ.) (હળુકર્મી, જેને હવે થોડાક જ કર્મો ભોગવવાના રહ્યા છે તે). મરુદેવી માતાનો આત્મા અત્યંત હળુકર્મી હતો. એકેંદ્રિયના ભવમાં તેઓએ આવેલ કષ્ટને સમતાપૂર્વક સહન કર્યું. જેના કારણે તેઓ સીધા પંચેંદ્રિયના ભવમાં મરુદેવી રાણી બન્યા અને તે જ ભવમાં તેઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં સીધાવ્યા. મરુદેવી 459 Page #501 -------------------------------------------------------------------------- ________________ માતાનો પ્રસંગ એક જ બોધ આપે છે કે સહન કરવામાં તમારા દુઃખો દૂર થાય છે અને તમારે સિદ્ધિની નજીક નહીં સિદ્ધિને તમારી નજીક આવવું પડે છે. अप्पकम्मतर - अल्पकर्मतर (त्रि.) (અલ્પકર્મવાળો, જેના કર્મ થોડાંક જ રહ્યાં છે તે) अप्पकम्मपच्चावाय - अल्पकर्मप्रत्यायात (त्रि.) (અલ્પકર્મ સાથે મનુષ્યયોનિમાં આવેલું, હળુકર્મો સાથે જન્મેલું) જે જીવના સઘળાય કર્મો ક્ષય થવામાં આયુષ્યની માત્રા ઓછી પડી હોય તેવા અલ્પકર્મી જીવો લોકાંતિક કે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ નિરાગીપણે દેવોના સુખો ભોગવીને અલ્પકર્મ સહિત મનુષ્યયોનિમાં ઉત્પન્ન થાય છે અને શેષ રહેલા સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત યોગી બને છે. મધ્વનિ - અપતિ (ત્રિ.) (અલ્પકાળવાળો, થોડોક કાળ) જેમના પૂર્વો, પલ્યોપમ અને સાગરોપમના આયુષ્ય હતા તેવા આત્માઓ પણ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે. તો પછી અલ્પકાળના આયુષ્યવાળા આપણે કેટલા સમય સુધી યમરાજથી બચી શકશું. જો યમરાજના સકંજામાંથી બચવું જ હશે તો ‘રિહંત પર વિજ્ઞાન વિના નહીં ચાલે. સપ્તરિય - મયિ (ત્રિ.) (જેને થોડી જ ક્રિમ્રા લાગે છે તે, જેને અલ્પ કર્મબંધ લાગે છે તે) સશરીરી આત્મા પર અનાદિકાળથી કમ લાગેલા છે. પ્રત્યેક ક્ષણે આયુષ્ય સિવાયની સાત કર્મપ્રકૃતિનો બંધ ચાલ્યા જ કરે છે. ભગવંત કહે છે કે હે આત્મ! તારા આત્મા પર લાગેલા કર્મોની સર્વથા નિર્જરા અર્થાત્ ક્ષય કર. પરંતુ જો તારી એટલી ક્ષમતા ન હોય તો એક પ્રયત્ન તું હજ કરી શકે છે. પ્રતિક્ષણ કર્મબંધ તો ચાલુ જ છે પરંતુ, તે કર્મનો બંધ અલ્પ થાય તે રીતની પ્રવૃત્તિ કર. કેમ કે અલ્પ કર્મબંધ તને આવનારી ઘણી બધી મુસીબતોથી બચાવશે. જેમ કે શૂળીનો ઘા સોયથી ટળી જાય છે. મumરિયા - મત્પટિયા (.) (નિર્દોષ વસતિ, કાલાતિક્રમાદિયથોક્ત દોષરહિત ઉપાશ્રય) શાસ્ત્રીય ભાષામાં સાધુ માટે ઊતરવાના સ્થાનને વસતિ કહેવાય છે. ઓઘનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં કેવી વસતિ નિર્દોષ અને કેવી વસતિ સદોષ કહેવાય તેનું નિરૂપણ કરીને શ્રમણે નિર્દોષ વસતિમાં જ ઊતરવું તેવો આદેશ ફરમાવ્યો છે. જ્યાં ભિક્ષા સુલભ હોય, સ્વાધ્યાય કરવાની સાનુકુળતા હોય, ત્યાંનો માલિક અને લોકો ભદ્રિક હોય તથા જે સ્થાન આધાકર્મરહિત હોય તેવા ઉપાશ્રયને નિર્દોષ વસતિ કહેલો છે. अप्पकिलंत - अल्पक्लान्त (त्रि.) (અલ્પ ખેદ કે પરિશ્રમવાળો 2. ખેદ કે પરિશ્રમનો અભાવ છે જેને તે) વાંદણાસૂત્ર તે ગુરુવંદના સૂત્ર છે. આ સૂત્રથી દિવસ દરમિયાન પોતાના તરફથી જે પણ અપરાધ થયો હોય તેની ગુરુ ભગવંત જોડે બહુમાનપૂર્વક ક્ષમાપના માગવામાં આવે છે. વંદનકસૂત્રમાં કહ્યું છે કે, હે ગુરુવર્ય! આખા દિવસ દરમ્યાન મારા તરફથી આપને અલ્પ પણ ખેદ કે પરિશ્રમ પહોંચ્યો હોય તો તેની ક્ષમા યાચું છું. આવો ઉત્કૃષ્ટ વિનય જૈનશાસનમાં જ જોવા મળશે. અદિકુ - અલ્પૌલુચ્ચ (ત્રિ.) (અલ્પ સ્પંદનવાળું, હાથ-પગ-માથું વગેરે શરીરના અંગોને ન ધુણાવનાર) કર્મક્ષય નિમિત્તે કરવામાં આવતો કાયોત્સર્ગ તે સઘળા બહિર્ભાવોના ત્યાગ અને આત્મામાં વાસ કરવા માટેનું ઉત્તમ અનુષ્ઠાન છે. [ આંખ. ભ્રમર. હાથ, પગ આદિના સ્પંદન એટલે હલનચલન વર્જીને એકમાત્ર શુદ્ધ આત્મસ્વરૂપી તીર્થકર ભગવંતનું ધ્યાન ધરવાનું હોય છે. 460 Page #502 -------------------------------------------------------------------------- ________________ अप्पकोउहल्ल - अल्पकौतूहल (त्रि.) (સ્ત્રી રૂપદર્શનાદિમાં કુતૂહલતારહિત). જેઓ પરમબ્રહ્મના ધ્યાનમાં લીન છે એવા યોગી આત્માઓ કહલતારહિત હોય છે. તેમની સામે મિત્ર આવે કે દુશ્મન આવે, સ્ત્રી આવે કે પુરુષ આવે, સજ્જન આવે કે દુર્જન પરંતુ તેઓના ચિત્તમાં કોઇ જ ફરક પડતો નથી. તેઓ બાહ્યદષ્ટિએ ન જોતાં આત્મદષ્ટિએ દર્શન કરનારા હોય છે. તેમના ચિત્તમાં રાગ-દ્વેષના કોઈ તરંગો ઊઠતા જ નથી. अप्पकोह - अल्पक्रोध (पुं.) (ક્રોધરહિત, ભાવ ઊણોદરીનો એક પ્રકાર) ઊણોદરી એટલે જેટલી ભૂખ હોય તેનાથી બે ચાર કોળિયા ઓછા ખાવા તે. ઔપપાતિકસૂત્રમાં કહેલું છે કે ભૂખ કરતાં ઓછું ખાવું તે દ્રવ્ય ઊણોદરી જ્યારે આત્મામાં રહેલા ક્રોધાદિ કષાયોને અલ્પ કરવા તે ભાવ ઊણોદરી છે. એક વખત દ્રવ્ય ઊણોદરી નહીં થાય તો ચાલશે પરંતુ ભાવ ઊણોદરી તો પ્રત્યેક આરાધક જીવે કરવી જોઇએ. મMRGર - અભ્યાક્ષર (જ.). (થોડાક શબ્દો, થોડાક અક્ષરો, અલ્પાયર હોય તે-ગુણવત્સત્ર) આગમાદિ ગ્રંથોમાં ઉપયુકત અક્ષરોને આશ્રયીને ચાર ભાંગા પ્રવર્તે છે. 1. જેમાં અક્ષરો ઓછા હોય પણ અર્થ ઘણા હોય 2. જેમાં અક્ષરો ઘણા હોય પરંતુ અર્થ અલ્પ હોય 3. જેમાં અક્ષરો પણ ઓછા અને અર્થ પણ અલ્પ હોય તથા 4. જેમાં અક્ષરો પણ ઘણા હોય અને અર્થો પણ વિશાળ હોય. અપ્પ - માત્મ (કું.) (સ્વય, પોતે) બીજાઓની સહાયતા કરવા માટે આત્મામાં પરોપકારની ભાવના જોઈએ. પરોપકારની શુભભાવના જન્મથી મળતી નથી કિંતુ સ્વપુરુષાર્થથી ઉત્પન્ન કરવાની હોય છે. સજ્જનોની આ ખાસિયત હોય છે કે તેઓ દુર્ગુણો સામે સ્વયંની આત્મરક્ષા કરી અન્યોને સહાયક બની જતા હોય છે. મપિસ - પ્રાણ (7) (અંધકાર, અંધારું). જેમ સૂર્યનો પ્રકાશ દૂર થતાં જ બિહામણો એવો અંધકાર આખા જગતને ઘેરી લે છે. તેમ જેના જીવનમાંથી દેવ-ગુરુ અને ધર્મરૂપી સૂર્યપ્રકાશ દૂર થાય છે તેના જીવનને રાગ-દ્વેષ-કષાયાદિ દોષોરૂપી ગાઢ અંધકાર ઘેરી વળે છે. એટલે જ તત્ત્વથી જરૂરી છે. મજુત્તા ( સ્ત્રી) (કૌંચ-કોચાનો વેલો, વનસ્પતિ વિશેષ) અધતા - આત્મવિશ્વ (જુ.) (મરણ માટે અભ્યદ્યત, મૃત્યુ માટે તૈયાર) વ્યવહારસૂત્રમાં આત્મચિંતકનો અર્થ કર્યો છે કે, જે મરણ માટે અભ્યદ્યત થયેલો હોય છે. જે જીવે પરમાત્માએ પ્રરૂપેલા ઉત્પત્તિવિનાશ અને ધ્રુવતાવાળી ત્રિપદીને સમ્ય રીતે આત્મામાં પરિભાવિત કરી હોય છે તેને મૃત્યુનો ભય પણ સતાવતો નથી. તે તો આવનારા મરણ માટે સદૈવ તૈયાર જ હોય છે. अप्पछंदमइ - अल्पच्छन्दमति (त्रि.) (સ્વછંદ બુદ્ધિવાળો, સ્વેચ્છાચારી, પોતાની મતિ અનુસાર વર્તનારો) નવો વિચાર, નવીન પ્રવર્તન જિનશાસનમાં આવકાર્ય છે, પરંતુ તે વિચારદિ સર્વજ્ઞ પ્રરૂપિત આગમોની મર્યાદામાં રહીને. જેઓ શાસ્ત્રોની વાતોનું ઉલ્લંઘન કરીને સ્વમતિ અનુસાર અર્થો કરે છે તેવા સ્વેચ્છાચારીને નિહ્નવ તરીકે સંબોધવામાં આવેલા છે. ધ્યાન રાખજો, આપણાથી એવું કોઈ મિથ્યાવચન ન બોલાઈ જાય કે જેનાથી આપણે પણ નિહ્રવ યાને પાપી કહેવાઈએ. 461 Page #503 -------------------------------------------------------------------------- ________________ મMઝ (પૂ) - માત્મજ્ઞ (ત્રિ.) (યથાર્થપણે આત્માને ઓળખનાર, આત્મજ્ઞ 2. સ્વાધીન). આચારાંગસૂત્રમાં આત્મા સંબંધી સૂત્ર કહેલું છે કે, “કો નાં નારૂ સો સળં નાડુ' અને ‘નો સળં નાડુ સો પર ના' અર્થાત્ જે એક આત્માને જાણે છે તે સર્વ વસ્તુને જાણે છે અને જે સર્વ વસ્તુ જાણે છે તે જ પોતાના આત્માને પણ જાણનારો હોય છે. अप्पजोइ - आत्मज्योतिष् (पुं.) (જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનાત્મક પુરુષ-આત્મા). વેદોમાં આત્માને મન-વચન અને કાયાના યોગોથી પર રહેલ જ્ઞાનસ્વરૂપ કહેલો છે. જૈનદર્શનમાં પણ કહેવું છે કે આઠેય કર્મોનો ક્ષય કરનાર એવો આત્મા સિદ્ધશિલામાં માત્ર જ્ઞાનજ્યોતિ રૂપે બિરાજમાન રહેલો છે. ત્યાં આત્મા કેવળ જ્ઞાનરૂપે છે. પ્ર (રેશી-ત્રિ.) (સ્વાધીન, આત્મવશ) જે વ્યક્તિ ગાડીના કંટ્રોલમાં ન હોય, પરંતુ ગાડી જેના કંટ્રોલમાં હોય તેને ડ્રાઇવર કહેવાય. ગાડી તેની ઇચ્છા પ્રમાણે ચાલે. તેમ ખરો સ્વતંત્ર તો તેને કહેવાય કે જે પોતે કષાયોને આધીન નહીં કિંતુ કષાયો કરવા કે નહીં તે પોતાને આધીન હોય. મખાંશ - અલ્પજ્ઞઠ્ઠ (ત્રિ.). (ક્રોધ-કષાયયુક્ત વચન ન બોલનાર, ભાવ ઊણોદરી કરનાર) अप्पडिकंटय - अप्रतिकण्टक (त्रि.) (જેનો કોઇ પ્રતિપક્ષી–મલ્લરૂપ કાંટો નથી તે, વિરોધીઓ વગરનો) જેની વાણીમાં મીઠાશ હોય, જેની આંખોમાં નમણાશ હોય અને વર્તનમાં કમાશ હોય તેવી વ્યક્તિનો કોઇ શત્રુ કે પ્રતિપક્ષી હોતો નથી. આવો અજાતશત્રુ જીવ લોકોની આંખોને ઠંડક આપનારો તથા હૃદયને આનંદ પમાડનારો લોકપ્રિય બને છે. મMડિવરિય - પ્રતિવૃત્ત (પુ.), (પ્રદોષકાળ-સંધ્યાકાળ). જે કાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવ્યો હોય તેને અસઝાય કાળ કહે છે. શાસ્ત્રમાં અસજઝાય વેળાના સમયો નિયત કરી આપેલા છે. તેમાં એક અસઝાય કાળ તરીકે સંધ્યા સમયને પણ ગ્રહણ કરવામાં આવેલો છે. - માત્મીક (ત્રિ.) (સ્વકીય, પોતાનું 2. શરીર). એકવાર નિષ્પક્ષપાત થઈને, મનમાં કોઇપણ જાતના સંકલ્પ-વિકલ્પો કે પ્રશ્નો વગરના થઈને જિનપ્રણીત તત્ત્વોનો અભ્યાસ કરવો જોઇએ. તે કર્યા પછી જ્યારે અન્યોના શાસ્ત્રો કે મતોને સાંભળશો તો તમને સત્ય અને અસત્યનો ભેદ સમજાશે. પરમાત્મા તમને તમારા પોતાના લાગશે. તેમણે કહેલ તત્ત્વ તમને મીઠાઈ કરતા પણ અધિક સ્વાદિષ્ટ લાગશે. મMUછંદ્ર - માત્મછન્દ્ર(ત્રિ.) (સ્વતંત્ર, સ્વચ્છંદ) પ્રક્રુ-માભાઈ (ત્રિ.) (સ્વાર્થ, ‘આનાથી મારી આજીવિકા ચાલશે તેવું સ્વપ્રયોજન). ગપ્પાથ - માત્મીક (ત્રિ.) (સ્વકીય, પોતાનું) પ્પUTTI - માત્મજ્ઞાન (જ.) (આત્મજ્ઞાન, પ્રયોગમતિસંપદ્રનો ભેદ) ઉત્તરાધ્યયનસૂત્રના પંદરમાં અધ્યયનમાં કહેલું છે કે, આચાયાદિ શ્રમણ સામે જ્યારે વાદ કરવાનો કે સત્ય સાબિત કરવાનો પ્રસંગ 462 Page #504 -------------------------------------------------------------------------- ________________ આવે ત્યારે ચર્ચા કરતા પૂર્વે પ્રથમ આત્મ વિચારણા કરે કે, આ પ્રતિપક્ષી જોડે વાદ કરવા માટે હું સક્ષમ છુ કે નિર્બળ? તેવા હિતાહિતનો વિચાર કર્યા પછી જ ચર્ચા કરે અથવા કોઇપણ તરકીબ કરીને ત્યાંથી નીકળી જાય. આ વિચારણાને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. અપ્પાન - માત્મીય (ત્રિ.) (સ્વકીય, પોતાનું) અપ્પો - સ્વયમ્ ( વ્ય.) (સ્વય, પોતે) अप्पतर - अल्पतर (त्रि.) (અત્યંત અલ્પ, અતિ થોડું) अप्पतरबंध - अल्पतरबन्ध (पुं.) (અલ્પકર્મનો બંધ, આઠ કર્મપ્રકૃતિનો બંધક થયા પછી જો સાતનો બંધક થાય ત્યારે તે પ્રથમ સમયે અલ્પબંધક હોય તે) આઠેય પ્રકારના કર્મોનો બંધ કરતો જીવ જ્યારે કર્મોનો બંધ ચાલુ હોય ત્યારે આત્મપરિણામ વિશેષથી ક્રમશઃ બંધાતી પ્રકૃતિની માત્રા ઓછી કરતો જાય તેને અલ્પતરબંધ કહેવાય છે. જેમાં પ્રથમ ક્ષણે આઠનો બંધ હોય તેની પછીની ક્ષણે સાત તદનન્તર છે એમ ક્રમશઃ કર્મબંધની માત્રા ઘટતી જતી હોય તેને અલ્પતરબંધ કહે છે. अप्पतुमतुम - अल्पतुमतुम (त्रि.) (ચાલ્યો ગયો છે ક્રોધરૂપી મનોવિકાર જેનો તે, ક્રોધવશ તુ તુ કરી એક બીજાનું અપમાન ન કરનાર) તમે ક્યારેય ક્રોધી વ્યક્તિને જોઈ છે ખરી? વ્યક્તિ જ્યારે ક્રોધમાં હોય ત્યારે તેનું સ્વરૂપ તમારે જોવા જેવું હોય છે. તમને વિચાર થશે કે અરે, આ એ જ છે કે બીજું કોઈ. કેમ કે ક્રોધમાં વ્યક્તિ પોતાના મન પરનો કાબૂ ગુમાવી બેસે છે અને એક પાગલ વ્યક્તિની જેમ ગુસ્સામાં ધમધમતો હોય છે. પરંતુ જેનો ક્રોધરૂપી મનોવિકાર ચાલ્યો ગયો છે તેવા શાંતાત્માનું વર્તન શાંત વાતાવરણમાં જેટલું સ્વસ્થ હોય છે તેટલું જ અશાંતિના પ્રસંગોમાં પણ સ્વસ્થ હોય છે. અપ્પત્ત - અન્યત્વ (જ.) (તુચ્છપણું) નાની બાબતોમાં કજિયો કંકાસ કરવો, અન્યોના નાના દોષો જોઈને અપલાપ કરવો, આ બધા તુચ્છતાના લક્ષણો છે. જે જીવ આવી તુચ્છતામાં અટવાઇ જાય છે તે ક્યારેય કોઈ મોટા કાર્યો કરી શકતા નથી. મહાન કાર્યો કરવા માટે હૃદય પણ દરિયા જેવું વિશાળ જોઈએ. Mત્તિય - પ્રતિવા (જ.) (અપ્રીતિકારક સ્વભાવ, પ્રેમનો અભાવ 2. માનસિક પીડા 3. અપકાર 4. ક્રોધ) વિંછીને પાણીમાં ડૂબતો જોઇને સંતને દયા આવી. તેમણે પાણીમાં હાથ નાખીને વિંછીને પાણીમાંથી બહાર કાઢ્યો. વિછી જેવો બહાર આવ્યો કે તરત જ તેણે સંતને ડંખ માર્યો અને પુનઃ પાણીમાં જઈ પડ્યો. ફરી વખત સંતે બહાર કાઢ્યો અને તેણે પોતાના સ્વભાવ મુજબ ફરી પાછો ડંખ માર્યો. દૂર ઊભેલો એક વટેમાર્ગ આ પ્રસંગ જોઇને સંત પાસે આવ્યો અને કહ્યું મહારાજ તે ડંસ મારે છે છતાં તમે તેને પાણીમાંથી બહાર કેમ કાઢો છો? ત્યારે સંતે કહ્યું, ભાઈ! જો તે પોતાનો અપકાર કરવાનો સ્વભાવ ન છોડતો હોય તો પછી મારે મારો ઉપકાર કરવાનો સ્વભાવ કેમ છોડવો જોઇએ ? अप्पत्थाम - अल्पस्थामन् (त्रि.) (અલ્પ સામર્થ્યવાળો, અલ્પબળી) પ્રભુએ બતાવેલા માર્ગે ચાલવાનું કામ જેટલું માનીએ છીએ એટલું સરળ નથી. તે માર્ગે ચાલવા માટે તો અખૂટ સામર્થ્ય જોઈએ. હીનસત્ત્વવાળા જીવો તે માર્ગે ચાલવાની વાત તો દૂરની છે, તેનો વિચાર પણ નથી કરી શકતા. કાવ્યમાં પણ કહેવાયું છે ને કે, ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ Page #505 -------------------------------------------------------------------------- ________________ મuથા - મજૂથન (ત્રિ.) (અલ્પધની, અલ્પમૂલ્યવાળું) સત્કાર્ય કરવા માટે વિપુલ ધન હોવું જરૂરી નથી, પરંતુ હૃદયના ભાવ વિપુલ હોવા જરૂરી છે. ધનવાન હોવા છતાં પણ કંજૂસાઈ વળગેલી હોય તો ધર્મમાર્ગે ધન વાપરવા માટેનું જરાપણ મન થતું નથી. જ્યારે અલ્પધની હોવા છતાં પણ મનમાં ઉદારતા વસી હોય તો જીવ યથાશક્તિ દાનધર્મનું આચરણ કરે છે. મમ્મણશેઠ અને શાલિભદ્રનો પૂર્વનો ભવ આનું સ્પષ્ટ ઉદાહરણ છે. अप्पपएसग - अल्पप्रदेशक (त्रि.) (અલ્પ પ્રદેશવાળા કર્મ, જેના પ્રદેશદળ ઓછા છે તેવું કર્મ આદિ) अप्पपज्जवजाय - अल्पपर्यायजात (न.) (ત્યજવા યોગ્ય તુચ્છ એવા ફોતરાં વગેરે) अप्पपरणियत्ति - आत्मपरनिवृत्ति (स्त्री.) (આલોચના દ્વારા સ્વ અને પરની નિવૃત્તિ કરવી તે) વ્યવહારસુત્રના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, સંયમી આત્મા ઉત્તમ ચારિત્રપાલન દ્વારા લોકો માટે એક આદર્શપાત્ર બને છે. તે જીવ જાગ્રતપણે સ્વયં દોષોમાંથી મુક્ત બને છે અને જેણે દોષો સેવ્યા હોય તેમને શાસ્ત્રાનુસાર આલોચના આપીને તેઓને દોષોમાંથી મુક્તિ અપાવે છે. આને શાસ્ત્રીય ભાષામાં આત્મપરનિવૃત્તિ કહેવાય છે. अप्पपरिग्गह - अल्पपरिग्रह (पुं.) (અલ્પ પ્રમાણમાં ધનધાન્યાદિ સામગ્રીનો સંગ્રહ કરનાર) લોકમાં માણસને ગ્રહો એટલી પીડા નથી પહોંચાડતા જેટલી તકલીફ પરિગ્રહ પહોંચાડે છે. માણસ જેમ જેમ પરિગ્રહ વધારતો જાય છે તેમ તેમ તેને લગતી પ્રત્યેક જવાબદારી અને ચિંતાઓ વધતી જાય છે. જ્યારે પરિગ્રહ જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ વ્યક્તિની ચિંતાઓ પણ ઓછી થતી જાય છે અને આત્મિક શાંતિનો અનુભવ પણ થાય છે. अप्पपरिच्चाय - अल्पपरित्याग (पुं.) (અલ્પ ત્યાગ, થોડો ત્યાગ) જિનધર્મની દરેક ક્રિયાઓમાં કોઇને કોઇ વિશિષ્ટ તત્ત્વ છૂપાયેલું હોય છે. શાસનની કોઇપણ પ્રક્રિયા નિરર્થક હોતી જ નથી. માતા પિતા જિનાલયમાં બાળક પાસે ભંડારમાં રૂપિયો નખાવે છે તો તેની પાછળ પણ કારણ રહેલું છે. 1. તેમ કરવાથી મનમાં સંસ્કાર પડે છે કે આ ધન હેય છે. તે છોડવાલાયક છે. અલ્પત્યાગનું પ્રતીક રૂપિયો છે. તથા 2. આ ધન સત્કાર્યમાં વાપરવું જોઇએ તેવી દાનભાવના ઉત્પન્ન થાય છે. મuપા - અન્યDIT (ત્રિ.) (જયાં કોઇપણ જીવ-જંતુ નથી તેવું સ્થાન, જીવાકુલરહિત ભૂમિ) મUપાસ () - અન્યWITTrશન(ત્રિ.) (અલ્પ પ્રમાણમાં જલ વગેરે પેય દ્રવ્ય પીનાર) અન્યપંsણ () - અન્યપિ ફાશિન(ત્રિ.) (મિતાહારી, અલ્પાહારી). ચરક સંહિતામાં ચરક ઋષિને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, વ્યક્તિએ સ્વસ્થ અને સુખી જીવન જીવવું હોય તો તેનો ઉપાય શું? ત્યારે તેમણે માત્ર બે શબ્દમાં જ જવાબ આપતા કહ્યું કે, ‘હિતમુળ,મિત મુદ્દ' જો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો હિતકારી આહાર લેવો અને અલ્પ પ્રમાણમાં આહાર લેવો. જે જીવો હિતાહારી અને મિતાહારી છે તેઓ જ સ્વસ્થ અને સુખી જીવન જીવી શકે છે. अप्पभक्खि (ण) - अल्पभक्षिन् (त्रि.) (અલ્પ ભોજન કરનાર, અલ્પાહારી) 464 Page #506 -------------------------------------------------------------------------- ________________ અખંભવ - અન્યમવ (ત્રિ.). (જના થોડાક જ ભવ બાકી રહ્યા છે તે, અલ્પ સંસારી) અપમાસિ () - "માષિન (ત્રિ.) (થોડું બોલનાર, કારણ હોવા છતાં અલ્પ બોલનાર, ભાષાસમિતિવાળો). સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં ઉક્ત શબ્દનો ટીકાર્ય કરતાં કહ્યું છે કે, સુવ્રતને ધારણ કરનારા શ્રમણ પરિમિત, હિતકારી અને પ્રિય વચન બોલનાર તથા વિકથાનો ત્યાગ કરનાર હોય છે. તેમનું કથન પણ સકારણ અને અર્થસભર હોય છે. અપ્પમૂવ - આ મૂવ (ત્રિ.) (જીવરહિત સ્થળ, જ્યાં સૂક્ષ્મજીવોનો અભાવ છે તેવું સ્થાન) ૩ખમરૂ - અત્પતિ (ત્રિ.) (અલ્પબુદ્ધિ છે જેની તે, ઓછી બુદ્ધિવાળો) 'પHદથમUT - ૫મહામર (ત્રિ.) (અલ્પ વજન અને બહુમૂલ્ય હોય તેવા આભૂષણો પહેરનાર-રાખનાર) મધ્યરથ - કન્યરત (ત્રિ.) (ક્રીડારહિત, કામભોગની વાંછારહિત 2. અનુત્તરવાસી દેવ). ભોગો પ્રત્યેની વાંછા સંબંધી પ્રથમ દેવલોકથી લઇને અનુત્તરવિમાન દેવલોક સુધી જઇએ તો ક્રમશઃ તેના પરિમાણમાં અલ્પતા આવતી જાય છે. જેમ જેમ ઉપર જઇએ તેમ તેમ દેવલોકવાસી દેવો અલ્પક્રીડાવાળા થતા જાય છે. દેવગતિમાં સહુથી અલ્પ ભોગોની વાંછા અનુત્તરવિમાનવાસી દેવોને કહેલી છે. આથી જ તો તેઓ ભવના છેડે રહેલા હોય છે. માપનનું (ત્રિ.). (અલ્પ કર્મ છે જેને તે, કર્મરૂપી રજથી રહિત) अप्पलाहलद्धि - अल्पलाभलब्धि (पु.) (વસ્ત્ર પાત્રાદિની તુચ્છ લબ્ધિવાળો, ક્લેશપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ મેળવાનાર-શ્રમણ ) લાખો કરોડોની સંપત્તિઓને લાત મારીને પ્રભુ વીરના માર્ગે ચાલી નીકળેલો શ્રમણ જ્યારે વસ્ત્ર, પાત્ર, ઉપધિ આદિ તુચ્છ વસ્તુઓમાં લપેટાઈ જાય છે ત્યારે સંયમ જીવનનું ખરું મૂલ્ય ખરેખર અલ્પ થઇ જાય છે. ચારિત્રના પ્રાપ્તવ્ય મોક્ષને વિસરીને ક્લેશ દ્વારા માત્ર તુચ્છ વસ્તુઓની પ્રાપ્તિમાં જ તેઓનું જીવન સીમિત થઇ જાય છે. ગપ્પત્ની - મuત્નીન (ત્રિ.) (અન્ય તીર્થિક કે પાર્થસ્થાદિ વિશે અસંબદ્ધ રહેનાર, અન્યતીર્થિક કે પાર્થસ્થના સંગથી રહિત). જે સંયમી આત્મા દ્રવ્યથી ભૌતિક ચીજ-વસ્તુઓમાં, માતા-પિતા કે સ્વજનાદિના સંગમાં લેપાયા નથી તથા ભાવથી રાગ અને દ્વેષના બંધનોમાં લેપાયા નથી તેવા નિરન્સંગ અનાસક્ત યોગી પુરુષો જ સ્વ-પરનું કલ્યાણ કરવા સમર્થ બને છે અન્ય નહીં. अप्पलीयमाण - अप्रलीयमान (त्रि.) (કામભોગો માત-પિતાદિ સ્વજનો વિશે અનાસક્ત રહ્યો થકો, આસક્તિ ન રાખતો) મuત્તેવ - (ત્રિ.) (નીરસ આહાર, નિર્લેપ આહાર જેમ કે ચણા વટાણા વગેરે) અપજોવા - પા (સ્ત્રી.) (પાત્ર ખરડાય નહીં એવો ચણા મમરા વગેરે વસ્તુ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરવી તે, ચોથી પિંડેષણા) શાસ્ત્રમાં અભિગ્રહોના વિવિધ પ્રકારો કહેલા છે તેમાં એક અભિગ્રહ છે અલ્પલેપા. અર્થાત્ જેમાં વિગઈઓનો અભાવ હોય 465 Page #507 -------------------------------------------------------------------------- ________________ જેનામાં કોઇપણ પ્રકારની સ્નિગ્ધતા ન હોય તેવા નીરસ વાલ, ચણા વગેરે આહાર લેવાની પ્રતિજ્ઞાને અલ્પલેપા કહેવાય છે. મMવસ - માત્મવશ (ત્રિ.) (પોતાને વશવર્તી, સ્વાધીન). મUવસ - પ્રવશા (સ્ત્રી) (સ્વછંદ સ્ત્રી, નિરંકુશા સ્ત્રી) અપ્પવારૂ () - માત્મવાવન(કું.) (અદ્વૈતવાદી, જે કંઈ દેખાય છે તે માત્ર આત્મા જ છે બીજું કશું જ નહીં એમ એકજ આત્મતત્ત્વને પ્રતિપાદન કરનાર વાદી). જે આત્મા સિવાય બીજા કોઇ તત્ત્વને સ્વીકારે નહીં તેને આત્મવાદી કે અદ્વૈતવાદી મત કહેલ છે. આ મતના અનુયાયીઓ એવું માને છે આ જગતમાં જે કાંઇ પણ દેખાય છે તે બધો ભ્રમ છે. બધું અસત્ય છે. સત્ય જે છે તે એકમાત્ર આત્મા જ છે. માટે આત્માને જ પરમતત્ત્વ માનવું. તે સિવાયનું કંઈ જ નથી. પ્રવીય - મન્યવીગ (ત્રિ.) (જ્યાં શાલિ આદિ બીજ નથી તે, એકેન્દ્રિયાદિરહિત સ્થાન) મખવુ૪િ - સત્પવૃષ્ટિ (સ્ત્રી.) (થોડોક વરસાદ, અલ્પવૃષ્ટિ) अप्पवुठ्ठिकाय - अल्पवृष्टिकाय (पुं.) (અલ્પમાત્રામાં વરસાદ વરસે અથવા સર્વથા ન વર્ષે તે-સ્થાનાદિ) આજના જમાનામાં ગ્લોબલવોર્મિંગના ઠેર ઠેર બણગાં ફૂંકાઈ રહ્યા છે. ચારેય બાજુ જોરશોરથી વાતાવરણને પ્રદૂષિત ન કરવાની સૂચનાઓ અપાઈ રહી છે. વધુ પડતા વિકાસ અને મોર્ડન બનવાના ચસકામાં લોકોએ વાતાવરણને એટલું બધું પ્રદૂષિત કરી મૂક્યું છે કે, ઋતુઓનું આખું ચક્ર જ વેર વિખેર થઇ ગયું છે. ક્યાંક વરસાદનું એક ટીપું પણ નથી, તો ક્યાંક પૂર, વાવાઝોડાંએ માઝા મૂકે છે. ક્યાંક અત્યંત ગરમી છે, તો ક્યાંક ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. જે તાજગી કુદરતી ઠંડકમાં છે તે કૃત્રિમ ઠંડક આપનારા એરકંડિશનમાં નથી. માટે આપણે બધા જેટલા વહેલા ચેતીએ તેટલું આપણા હિતમાં લેખાશે. अप्पसंतचित्त - अप्रशान्तचित्त (त्रि.) (જેનું ચિત્ત શાંત નથી થયું તે, અતિ ક્રોધાદિથી દૂષિત ચિત્તવાળો) જ્યાં સુધી જળાશયમાં તરંગો ઊઠી રહ્યા હોય ત્યાં સુધી જળની શુદ્ધતા ડહોળાયેલી રહે છે. તેમ આત્મામાં જ્યાં સુધી સંકલ્પ અને વિકલ્પોના તરંગો ઊડ્યા કરે છે ત્યાં સુધી અપ્રશાન્ત ચિત્તમાં સ્થિરતા રહી શકતી નથી. જ્યારે અપ્રશાન્ત ચિત્ત કષાયિક ભાવોથી પ્રશાન્ત બને છે ત્યારે નિર્મલતર ચિત્તને આત્મિક સુધારસનો અનુભવ થાય છે. अप्पसंतमइ - अप्रशान्तमति (त्रि.) (અપરિણત શિષ્ય). સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની ટીકામાં કહેવું છે કે, જેમ દેહમાં નૂતન ઉત્પન્ન થયેલા જવરને શાંત કરવા માટે દૂધનું પાન દોષ માટે થાય છે તેમ જે શિષ્યની મતિ ચારિત્રથી પરિણત નથી થઈ તેવા શિષ્યને શાસ્ત્રોનું જ્ઞાન આપવું તે દોષ માટે થાય છે. अप्पसक्खिय - आत्मसाक्षिक (न.) (આત્મસાક્ષિક અનુષ્ઠાન, જેમાં સ્વસંવિસ્પ્રત્યક્ષ વિરતિના પરિણામથી પરિણત-સાક્ષિ છે તે, પોતાનો આત્મા સાક્ષી હોય તેવું અનુષ્ઠાનાદિ) તપ, જપ, પૂજા, પ્રતિક્રમણ, સામાયિકાદિ અનુષ્ઠાનો કોઇના ઉપર ઉપકાર કરવા માટે કે દેખાડો કરવા માટે નથી હોતા. સદનુષ્ઠાન પોતાના આત્માના ઉદ્ધાર માટે કરવામાં આવે છે. આપણે જે અનુષ્ઠાન કરી રહ્યા છીએ તે શુદ્ધ છે કે અશુદ્ધ છે તે બીજા જાણે કે ન જાણે પરંતુ પોતાનો આત્મા તો ચોક્કસ જાણે છે. કેમ કે જિનશાસનનો પ્રત્યેક આચાર આત્મસાક્ષિક કહેલો છે. 466 Page #508 -------------------------------------------------------------------------- ________________ अप्पसत्तचित्त - अल्पसत्त्वचित्त (त्रि.) (અલ્પસત્ત્વવાળું ચિત્ત છે જેનું તે, અલ્પસત્ત્વવાળો) આપત્તિમાં અવિકલતા અને સ્થિરતા જે અપાવે તેને સત્ત્વ કહેવાય છે. ગમે તેવી પરિસ્થિતિ સર્જાય કે વિઘ્ન આવી પડે છતાં પણ જેનું ચિત્ત સત્ત્વયુક્ત હોય છે તેને કોઇપણ આપત્તિ મોટી લાગતી નથી. પરંતુ જેનું ચિત્ત પ્રથમથી જ વિકલ પડી ગયું છે તેવા અલ્પસર્વાચિત્તવાળા જીવો નાની નાની બાબતોમાં ગભરાઈ જાય છે. આવા અલ્પસત્ત્વવાળા જીવો ધર્મના અધિકારી બનતા નથી. મuત્તમ - માત્મસાતમ (ત્રિ.) (જમાં પોતાના સહિત સાત છે તે, જેમાં પોતે સાતમો હોય તે) अप्पसत्तिय - अल्पसात्त्विक (त्रि.) (સત્ત્વ વિનાનો, મનોબળરહિત) સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું છે કે, જે સ્ત્રીને પરવશ હોય છે તે જીવો સમર્થ હોવા છતાં પણ અસમર્થ બની જાય છે. જેઓ દઢચિત્તવાળા હોય છે તેમને પણ સ્ત્રીતત્ત્વ અલ્પસત્ત્વી બનાવી દે છે અને જેઓ લોકમાં શૂરવીર દેખાય છે તેવા પુરુષો પણ કાયર બની જાય છે માટે પુરુષોને સ્ત્રીપરવશતા ઘણી દુ:ખદાયક કહેલી છે. મદ્ - અન્યૂશબ્દ (6) (ધીમા સ્વરે બોલવું તે, ભાવ ઊણોદરીનો એક પ્રકાર 2. અલ્પ કલહ) એક નાનકડી સરકારી ઓફિસમાં જઈએ તો ત્યાં આપણે એકદમ ધીમા અવાજે વાત કરીએ છીએ કેમ કે, આપણે જાણીએ છીએ કે ત્યાં મોટા અવાજે બોલવું અસભ્યતામાં ગણાય છે. એક સામાન્ય દરબારીની આટલી આમન્યા જાળવનારા આપણે જિનાલયમાં કે ઉપાશ્રયમાં એટલું જોર-શોરથી બોલતા હોઇએ છીએ કે કોઈને એમ લાગે કે જાણે શાકમાર્કેટમાં આવી ગયા હોઇએ. મોટા અવાજે બોલવાથી દેવ અને ગુરુનો અનાદર થાય છે. પ્રસરમg - અલ્પસર (.). (તૃણાદિ જ્યાં અલ્પપ્રમાણમાં છે તે, રજ-કચરો નથી તે સ્થાન) મuસાર - "સાર (ન.) (જેમાં સાર અલ્પ છે તેવો પદાર્થ 2. અસાર વસ્તુ) શિષ્ટપુરુષોએ સંસારની વ્યુત્પત્તિ કરતા લખ્યું છે કે, “સંવૃતઃ સરથમ તે સંસાર:' અર્થાત્ જેમાંથી સાર ચાલ્યો ગયો હોય તે સંસાર છે. આમ અસાર ઘણો અને સાર ઓછો એવા સંસારમાં સુખને ગોતવું એટલે કાદવમાં નિર્મલતા ગોતવા બરોબર છે. अप्पसावज्जकिरिया - अल्पसावधक्रिया (स्त्री.) (શુદ્ધ વસતિ, અસાવદ્ય-નિર્દોષ વસતિ) મસુય - મલ્પિકૃત (ત્રિ.) (આગમનો અજાણ, આગમો નથી ભણ્યા તે-અલ્પજ્ઞ મુનિ) જેવી રીતે દીવાદાંડી સમુદ્રમાં ભૂલા પડેલા વહાણને પ્રકાશ આપીને સાચા માર્ગે લાવવાનું કાર્ય કરે છે તેમ આગમોનું જ્ઞાન પણ અંધારિયા સંસાર સમુદ્રમાં દીવાદાંડી સમાન છે. ખોટા માર્ગે ચઢી ન જવાય તે માટે સારું દિશાસૂચન કરે છે. માટે શાસ્ત્રજ્ઞ બનવું જો ઇએ. પરંતુ જેઓ આગમોથી અજાણ છે તેવા જીવોએ ગીતાર્થ એવા ગુરુ ભગવંતોનો જ આશ્રય કરવો જોઇએ. अप्पसुह - अल्पसुख (त्रि.) (નહીં બરાબર થોડુંક જ સુખ જેમાં છે તે, અલ્પસુખ છે જેમાં તે) આચારાંગસૂત્રમાં કામભોગને આશ્રયીને કહેલું છે કે, “મિત્ત સુવરવા વદુત યુવgા' અર્થાત્ તમે જે પૌલિક પદાર્થોમાં સુખની ઇચ્છા કરો છો, તે તો ક્ષણમાત્ર જ સુખનો અનુભવ કરાવનારા અને અનંતકાળ સુધી દુઃખને આપનારા છે. તે પદાર્થોમાં અતિ અલ્પ સુખ અને અત્યંત દુઃખ રહેલું છે માટે જ વિવેકીજનો તેનો પરિત્યાગ કરે છે. 467 Page #509 -------------------------------------------------------------------------- ________________ अप्पहरिय - अल्पहरित (त्रि.) (જ્યાં હરિત વનસ્પતિ નથી તેવું સ્થાન) મMહિંસા - અત્પહિંસા (સ્ત્રી) (જેમાં અલ્પહિંસા છે તે 2. જેમાં હિંસાનો અભાવ છે તેવી ક્રિયા) સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રતના ધારક મુનિભગવંતોને હિંસાનો સર્વથા અભાવ કહેલો છે. આથી તેમની દયા વસવસાની હોય છે. જ્યારે સંસારમાં રહેલા ગૃહસ્થને પૂલહિંસાનો નિયમ હોવાથી તેને સવાવસાની દયા કહેલી છે. શાસ્ત્રમાં કહેલું છે કે શ્રાવકને ભલે સ્થલહિંસા કહી છતાં પણ જેમાં અત્યંત અલ્પહિંસા હોય તેવા વ્યાપારને જ પ્રાધાન્ય આપે. હિંસાપ્રચરને નહીં. મM - માત્મ(પું.) (આત્મા, જીવ, જ્ઞાન-દર્શન-સુખાદિ પર્યાયોને સતત પામતો રહે તે આત્મતત્ત્વ) ગણાય - માધ્યાયિત (ત્રિ.) (સુંદર-મનોજ્ઞ આહાર વડે સ્વસ્થ થયેલું) - અત્યાધુ (ત્રિ.) (અલ્પ આયુષ્ય છે જેનું તે, થોડુંક જીવન ભોગવનાર) ચૌદ રાજલોકમાં રહેલ જીવોમાં જેમ વિવિધતા છે તેમ તેઓના આયુષ્યમાં પણ વિવિધતા જોવા મળે છે. જીવવિચારાદિ પ્રકરણોમાં જઘન્યમાં જઘન્ય આયુષ્ય 256 આવલિકા પ્રમાણ અને ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ પ્રમાણ કહેવામાં આવેલ છે. સામુદ્રિકશાસ્ત્રમાં પણ અલ્પાયુષ્યતાને દોષ અને દીઘયુષ્યતાને ગુણ તરીકે બતાવેલ છે. અખાડા - અલ્પાયુષ્ણતા (સ્ત્રી.) (અલ્પ આયુષ્ય, જધન્ય આઉખું, થોડી જિંદગી, ટુંકી જિંદગી) પ્યારૂ - પ્રાકૃત (પુ.). (વસ્ત્રના ત્યાગરૂપ અભિગ્રહ વિશેષને ધારણ કરનાર) પ્યાર | - મઝાવર (ન.) (વસ્ત્રના અભાવરૂપ અભિગ્રહ વિશેષ, વસ્ત્ર વગરના રહેવું તેવો અભિગ્રહ) વસ્ત્રનો ત્યાગ એક પ્રકારનું પચ્ચખ્ખાણ કહેવામાં આવેલ છે. કેટલાક પ્રકારના કલ્પમાં સાધુ ભગવંતો ચોલપટ્ટાદિ વસ્ત્રનો અભિગ્રહ ધારણ કરીને તેનો ત્યાગ કરતાં હોય છે. વસ્ત્રનો ત્યાગ કરનાર એવા સાધુને પાંચ આગાર કહેલા છે. 1. અન્યથાભોગ 2. સહસાત્કાર 3. ચોલપટ્ટાગાર 4. મહત્તારાગાર અને 5. સર્વસમાધિ આગાર. વસ્ત્રના ત્યાગનો નિયમ હોવા છતાં શ્રાવક સામે જવાનું થાય ત્યારે ચોલપટ્ટાને ધારણ કરીને નીકળે તો ઉક્ત આગારથી પચ્ચખ્ખાણભંગ થતો નથી. મણા - માત્માન(પુ.) (આત્મા, જીવ, પોતે). ૩Mાપવિલ() - માત્માક્ષર (ત્રિ.) (પાપથી આત્માની રક્ષા કરનાર, દુર્ગતિથી પોતાની રક્ષા કરનાર) વ્યવહારનયથી જોઇએ તો દેવ અને ગુરુ ભગવંત આપણા આત્માની રક્ષા કરે છે અને ખોટા માર્ગમાંથી આપણને ઉગારે છે. પરંતુ નિશ્ચયનયથી વિચારીએ તો પોતાના આત્માની રક્ષા જીવ પોતે જ કરનાર છે. કેમ કે દેવ અને ગુરુ ગમે તેટલું સારું કહે કે કરે, પરંતુ જ્યાં સુધી જીવ સ્વયં શુભ અધ્યવસાયનો પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી તેઓ પણ દુર્ગતિથી બચાવી શકતા નથી. માટે નિશ્ચયનયે આત્મા પોતે જ પોતાની રક્ષા કરનાર છે. માથાર - અન્યથા (.) * (સૂત્રાર્થમાં નિપુણતારહિત, સુત્ર અને અર્થનો અલ્પ આધાર) 468 Page #510 -------------------------------------------------------------------------- ________________ ખાવદુર (ST) - માવદુત્વ (જ.) (બે વસ્તુની સરખામણીમાં પરસ્પર હીનાધિકપણું કહેવું તે, બે વસ્તુનું પરસ્પર તારતમ્ય કહેવું તે) એકથી વધુ કોઇપણ સજીવ કેનિર્જીવ વસ્તુની વચ્ચે સરખામણી કરવામાં આવે તે વખતે જે તે વિષયને આશ્રયીને તે બે વચ્ચે અલ્પ બહત્વનું યાને ઓછા-વત્તાપણાનું કથન કરવામાં આવે તેને અલ્પબદુત્વ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં આવું અલ્પબહુત ચાર પ્રકારે કહેવામાં આવેલું છે. 1. પ્રકૃતિ 2. સ્થિતિ 3. રસ અને 4. પ્રદેશ. ભગવતીસૂત્રાદિમાં આ બાબતનો ખૂબ જ વિસ્તારપૂર્વક ઊહાપોહ થયેલો છે. अप्पाभिणिवेस - आत्माभिनिवेश (पुं.) (પુત્ર પત્ની વગેરેમાં પોતાનાપણાનો આગ્રહ રાખવો તે, જે પોતાના નથી તેને વિશે મમત્ત્વ રાખવું તે) પોતાનું શું અને પારકું છું તેની જાણ મોટાભાગના જીવોને છે જ નહીં. જો હોત તો સંસાર સાવ ખાલીખમ થઈ ગયો હોત. પુત્ર પત્ની કુટુંબ કબીલો આ બધું પોતાનું લાગે છે માટે જ બધી પ્રકારની ભાંજગડ ઊભી છે. શાસ્ત્રકારો કહે છે કે હે જીવ! જેને તું પોતાનું એટલે કે તારું આત્મીય માને છે તેવું આત્મા સિવાયનું કોઈ જ નથી. માટે સમજી જા અને મમત્વને છોડી માર્ગે પડી જા. अप्पायंक - अल्पातङ्क (त्रि.) (આતંકરહિત, નીરોગી, સ્વસ્થ, રોગમુક્ત). અલ્પશબ્દને શબ્દશાસ્ત્રના નિયમ પ્રમાણે અભાવવાચી પણ કહ્યો છે. તેથી અલ્પાતંકીનો અર્થ સર્વથા આતંક રહિત એવો કર્યો છે. જેના શરીરમાં ત્રણે ધાતુ સમ હોય તે શરીરની અપેક્ષાએ સ્વસ્થ યાને તંદુરસ્ત ગણાય છે. તેમ જે આત્મામાં સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર આ ત્રણે રસાયણો બહુલતાએ વિદ્યમાન હોય તે જીવને આત્મદષ્ટિએ સ્વસ્થ યાને તંદુરસ્ત ગણ્યો છે. अप्पारंभ - अल्पारम्भ (त्रि.) (કુષ્યાદિ વડે પૃથ્વીકાય આદિ જીવોનો આરંભ સમારંભ કરનાર) મMાવ - ગપ્રવૃત (ત્રિ.) (આચ્છાદન વગરનું, નહીં ઢાંકેલું, બંધ કર્યા વગરનું-ઉઘાડું) अप्पावयदुवार - अप्रावृतद्वार (पुं.) (દઢ સમ્યક્તી શ્રાવક કે જેણે પોતાના ઘરનું દ્વાર માગણને આપવા માટે કે વાદીને ઉત્તર આપવા માટે ખુલ્લું મૂકેલું છે, દઢ સમ્યક્તી) જિનશાસનમાં એવા દઢ સમકિતી શ્રાવક પણ હોય છે કે જેના ઘરના દ્વાર હંમેશા ખુલ્લા જ હોય. તે એટલા માટે કે કોઈ દીન દુ:ખી આવે તો તેને સહાય આપી શકાય અને કોઈ અન્યતીર્થિક વાદી આવે તો તેને પડકારી શકાય. મજાની વાત તો એ છે કે તે શ્રાવકના પરિજનોની પરિણતિ પણ એટલી સુદઢ ઘડેલી હોય કે કોઈ વાદી ગમે તેવી યુક્તિ-પ્રયુક્તિથી તેઓને ગેરમાર્ગે દોરવાની પેરવી કરે, તો પણ તેઓ પોતાના ધર્મથી જરાયે વિચલિત ન થાય. અહો! ધન્ય છે તેવા પુણ્યશાળી શ્રાવકના પુણ્યપરિવારને. મMાદ - સતિશ (થા.). (વાત કરવી, સંદેશ આપવો, સમાચાર કહેવા) સીમંધરજિન વિનંતી’ સ્તવનમાં પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આકાશમાં રહેલા ચંદ્રમાને પોતાનો દૂત બનાવ્યો અને મહાવિદેહમાં બિરાજમાન સીમંધરસ્વામી ભગવંતને પોતાનો સંદેશો કહેવા માટે વિનંતી કરેલ છે. તેઓએ ખૂબ જ સુંદર શબ્દોમાં કહ્યું છે કે “તમે મહાવિદેહ જઈને કહેજો ચાંદલિયા કેહેજો ચાંદલિયા સીમંધર તેડા મોકલે હે ચંદા! તું સીમંધરસ્વામી પાસે જઈને કહે કે તેઓ જલદીમાં જલદી અમને લેવા માટે કોઈ તેડું મોકલે. તમારા વિના હવે મારે રહેવું અતિદુષ્કર છે. અપાઈUT - પ્રાધાન્ય (જ.) (અપ્રાધાન્ય, મુખ્ય નહીં તે) અપ્પાહાર - અલ્પાહાર (પુ.) (અલ્પ આહાર, મિતાહાર, થોડો ખોરાક, સ્વલ્પાહાર) 469 Page #511 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસૂત્ર અને આચારંગસૂત્રમાં સાધુને અલ્પાહારી કહ્યા છે. આપણને પ્રશ્ન થાય કે અલ્પાહાર કોને કહેવો? તે માટે શાસ્ત્રકારોએ પોતે જ નિદર્શન કરતા કહ્યું છે કે, કુકડીના ઈંડા પ્રમાણ એક કવલ એવા આઠ કોળીયા જેટલો જ આહાર કરે તે અલ્પાહારી છે. સામાન્યથી ચોસઠ કોળીયા પ્રમાણ પુરુષનો આહાર કહ્યો છે તેનું પ્રમાણ પણ ઈંડાના પ્રમાણથી ગણતા 32 કવલ જ ગણવા એમ જણાવેલું છે. એટલે ફલિતાર્થ એ થાય છે કે સાધુનો આહાર એક સ્વસ્થ પુરુષના બત્રીસ કવલાહારના ચોથા ભાગ જેટલો જ હોય છે. ધન્ય મુનિવર તમને! ધન્ય તમારી આહારની અનાસક્તિને! અને ધન્ય તમારા ઊણોદરી તપને! માહિર - માધવર (પુ.) (સ્વપક્ષ પરપક્ષ વિષયક અધિકરણના અભાવવાળો, કલહરહિત, ક્લેશ વગરનો) fuછે - યત્વે (ત્રિ.) (ધપકરણ સિવાય અન્ય વસ્તુની ઇચ્છા ન રાખનાર, અલ્પાહારી કે આહારના ત્યાગી-સાધુ, મણિ કનકાદિના અપરિગ્રહ) ઉત્તરાધ્યયનસૂત્રમાં સાધુને અપિચ્છ એટલે અલ્પચ્છ કહ્યાં છે. તેઓ ધર્મોપકરણ યાને સંયમ નિવહક ઉપાધિ સિવાય અન્ય કશું રાખતા નથી. તે વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ પણ સંયમ પાળવા માટે રાખે છે ને કે સત્કારાદિ માટે, તેથી તેઓને અપરિગ્રહી કહ્યા છે. પ્રિય - પ્રિય (વ્ય.) (અપ્રિયતા, અપ્રીતિ, અપ્રીતિકર 2. મનનું દુઃખ 3. મનની શંકા) ઉત્તરાધ્યયનસૂત્રમાં શિષ્યને વિનીત બનવાની અનેક બાબતો જણાવી છે. તેનો હેતુ શું તે આપણે પણ જાણવો જોઈએ. તેમાં જણાવેલું છે કે વિનીત થયેલા શિષ્ય ગુરુ દ્વારા અપાતી હિતશિક્ષા દ્વારા આત્મપરિણતિ ઘડે છે. ગુરુના ઉપદેશથી ગીતાર્થતા પ્રાપ્ત કરે છે. અને ગીતાર્થતા પ્રાપ્ત કરી ભવ્યજીવોને સંયમમાં સ્થિરતા બનાવીને મોક્ષમાર્ગમાં આગળ વધી પંચમગતિનો અધિકારી થાય કર્ષિત (ત્રિ.) (આપેલું, ભેટ કરેલું 2. વિવક્ષા પ્રાપ્ત, પ્રતિપાદન કરવા માટે ઈષ્ટ, 3. પર્યાયાર્થિક નય) કલ્પિત (ત્રિ.) (થોડું કરેલું, હલકું કરેલું 2. સમ્માનની દષ્ટિએ નીચું, તિરસ્કૃત) મખિયણિી - પ્રિયat (સ્ત્રી) (સાંભળનારને અપ્રિય લાગે તેવી ભાષા, કોઈના મૃત્યુના સમાચારવાળી ભાષા, અનિષ્ટ સમાચાર) દશવૈકાલિકસૂત્રમાં સાધુને બોલવાની ભાષા કેવી હોય તેનું ભાષા સમિતિના અધિકારમાં સુંદર વર્ણન કરેલું છે. કેવી ભાષા સાધુ બોલે? તે ક્યારેય અપ્રિય સમાચારવાળી કે કોઈના અપમૃત્યુના વૃત્તાન્તવાળી અથવા અસત્યમિશ્રિતાદિ ભાષા છોડી સત્ય-તથ્ય અને હિતકારી મધુર ભાષાએ બોલે અર્થાત્ સાંભળનારને પ્રિય લાગે છતાં મૃષાદિદોષો ન હોય તેવી નિર્દોષભાષા બોલે. अप्पियणय - अर्पितनय (पुं.) (વિશેષને મુખ્ય કરનારો નય-પર્યાયાર્થિક નય, જે વિશેષને માને છે સામાન્યને નહીં તેવો સમયપ્રસિદ્ધ નય) પિતા - પ્રિયતા (સ્ત્રી.) (અપ્રેમનો હેતુ, અપ્રિયતા) अप्पियववहार - अर्पितव्यवहार (पुं.) (‘આ જ્ઞાતા અને આ તેનું જ્ઞાન' એમ બોલનારે વચનથી સ્થાપિત કરેલો વ્યવહાર) પ્રયવદ - પ્રિયવદ (ત્રિ.) દુઃખના હેતુનું નિવારક, દુ:ખ કે મરણ જેને અપ્રિય છે તે). આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં જણાવેલ છે કે, આ જગતમાં વર્તતા એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને પોતાનું આયુષ્ય પ્રિય છે. સુખ-શાતા પ્રિય છે. દુઃખ અપ્રિય છે અને મૃત્યુ પણ અપ્રિય છે. તેથી તેઓને જે પ્રિય નથી તે જાણીને અનુભવીને જયણાપૂર્વક વર્તવું. જેથી હિંસાદિ દોષ ન લાગે. 470 Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રિયસર - પ્રિયસ્વર (ત્રિ.) (જનો સ્વર અપ્રિય હોય છે, જેનો અવાજ અણગમતો હોય તે) જેનો સ્વર મધુર હોય તેનું અદૃષ્ટ કારણ સુસ્વર નામક નામકર્મ છે. જે શુભનામકર્મની પ્રકૃતિમાં ગણાય છે. તેના લીધે જ વ્યક્તિ સુમધુર કંઠી બને છે. જેઓએ પૂર્વમાં ગુણીજનોના મુક્તમને ગુણ ગાયા હોય કે પ્રભુ ભક્તિમાં મન મૂકીને તલ્લીન બન્યા હોય તેઓ સુસ્વર નામકર્મનો બંધ કરતા હોય છે. એટલે જ તેઓ લતામંગેશકરની જેમ સારામાં સારા ગાયક બની શકતા હોય છે. अप्पियाणप्पिय - अर्पितानर्पित (न.) (દ્રવ્ય સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપ છે તેમ પ્રતિપાદન કરવું તે, દ્રવ્યાનુયોગનો એક પ્રકાર) પ્પીય - માત્મીકૃત (ત્રિ.) (આત્મપ્રદેશ સાથે મિશ્ર થયેલું-એકીભાવ પામેલું) પ્પટ્ટાફ () - મન્થસ્થાયિન(ત્રિ.) (પ્રયોજન પડવા છતા પણ જેનો વારંવાર ઊઠ-બેસ કરવાનો સ્વભાવ નથી તે) ધર્મજનની એક વિશિષ્ટતા એ છે કે, તેઓ અવસરના વિવેકવાળા હોય છે. જેમ કે પ્રવચનશ્રવણ કરતા હોય ત્યારે કોઈ મુદ્ર પ્રયોજન આવી પડે ત્યારે અવિવેકીની જેમ ઊઠ-બેસ કરી ખલેલ નથી કરતા પરંતુ પ્રાપ્ત ધર્મયોગને સુપેરે સાધવામાં લીન રહે છે. अप्पुर्तिगपणगदगमट्टियामक्कडसंताण - अल्पोत्तिङ्गपनकोदकमृत्तिकामर्कटसन्तान (त्रि.) (કીડીના નગરા-નીલફુલ વનસ્પતિ-ભીની માટી-કરોળિયાના જાળા આટલી વસ્તુઓથી રહિત-સ્થાનાદિ) આચારાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં સાધુ સાધ્વીજી ભગવંત કેવા સ્થાનકમાં ઊતરે અર્થાત્ રહે તથા કેવા સ્થાનકમાં સ્પંડિલ માત્ર પરઠવે, તે અંગેનું સાંગોપાંગ વર્ણન કરાયેલું છે. જેમ કે કીડીના નગરાં, નીલકુલ, ભીનાશવાળી જગ્યા, કરોળિયાના જાળા વગેરે જીવાકુલ જગ્યા હોય તે સ્થાને હિંસા થવાનો સંભવ હોવાથી ત્યાં સાધુ સાધ્વીજી વિશ્રામ કે આહારપાણી ન કરે. પુત્ર - મજ્યો (ત્રિ.) (જળ વગરનું, પાણીરહિત-અંતરિક્ષ) મપુર - માત્મય (ત્રિ.). (આત્મામાં ઉત્પન્ન થયેલું, આત્મીય) મોક્ષ કેવો હશે, ક્યાંથી મળતો હશે, કોના જેવો હશે આદિ આદિ પ્રશ્નો સામાન્ય જિજ્ઞાસુને થાય તે સ્વાભાવિક છે. આ બાબતે પરમાત્મા મહાવીર કહે છે કે, મોક્ષ યાને સિદ્ધત્વ એ ક્યાંયથી આવનારી ચીજ નથી બલ્ક આત્મામાં સર્વ કર્મક્ષયથી ઉત્પન્ન થનાર કેવળજ્ઞાન એ જ મોક્ષ છે. એને જ મુક્તિ અને એ જ સિદ્ધત્વ કહેવાય છે. પુસુય - અન્યત્સવ૨ (ત્રિ.) (ઔસુક્ય વગરનું, અનુત્સુક, ઉછાંછળાપણા રહિત, અવિમનસ્ક) આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે, મોક્ષમાર્ગની આરાધના કરવા ઉદ્યત થયેલો મુનિ કેવો હોય? તેનો ઉત્તર આપતા કહ્યું છે કે જેમણે સંસારના સર્વ ભાવોથી પોતાના મનને નિવવિલું હોય. તેને કોઈપણ અનાત્મિકભાવો પ્રત્યે ઔત્યુક્ય ન હોય પણ સર્વભાવો પ્રત્યે દષ્ટાભાવ હોય. માત્રને માત્ર સાક્ષીભાવ હોય. આવી વૃત્તિવાળા મુનિને મોક્ષમાર્ગસ્થ કહેલા છે. ૩મો (રેશ) (પિતા, જનક, બાપ) માતા જેમ જન્મદાત્રી છે. બાળકનું સર્વસ્વ છે. તો પિતા પણ સંતાનનો રક્ષક અને જીવનનો ઘડવૈયો છે. તે પોતાના સંતાનોનું જીવન એટલી કુશળતાથી ઘડે છે કે તેઓ પોતાને ક્યારેય પણ નિરાધાર મહેસૂસ ન કરે. પણ એ જ જીવનશિલ્પી બાપ બે પ્રસંગે દુઃખી થાય છે. 1. વહાલસોયી દીકરી ઘર છોડે છે અર્થાતુ સાસરે જાય ત્યારે અને 2. પ્રાણાધાર દીકરો તરછોડે છે ત્યારે. अप्पोलंभ - आप्तोपालम्भ (पं.) (અવિધિએ ચાલનારા શિષ્યને ઠેકાણે લાવવા ગુરુ દ્વારા અપાયેલો ઠપકો, યુક્તિ અને ઓળંભા સાથે શિષ્યને અપાતી શિખામણ) 471 Page #513 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞા પાલક મુનિવર હિતભાષી, મિતભાષી અને પ્રિયભાષી કહેલા છે. છતાં પણ જિનશાસનને ઉજમાળ કરવા માટે તેઓ પોતાના પ્રાણ રેડીને પણ નૂતન શિષ્યોનું ઘડતર કરતા હોય છે. શિષ્ય અજ્ઞાની કે અવિધિથી આચરણ કરતો હોય તો તેને સાચી દિશામાં લાવવા માટે તેને કઠોર વચનરૂપ ઠપકો આપવાની શાસ્ત્રએ અનુમતિ આપેલી છે. ખરો શિલ્પી તે છે કે જે પથ્થરના અવાજને સાંભળ્યા વિના તેનું સાચું રૂપ બહાર લાવે. એકવાર રૂપ આવ્યા પછી આખું જગત તેના વખાણ કરશે. મખોલ્ટ(રેશ) (પોલ વગરનું, ઠોસ, નક્કર) નિશીથચૂર્ણિમાં પુરુષના હાથના વર્ણન પ્રસંગે લખેલું છે કે, પુરુષનો હાથ યાને પંજો દઢ હોય, આંગળીઓમાં પોલાણ ન હોય અર્થાત બધી આંગળીઓ સુદઢ હોય અને દેડકાના પૃષ્ઠભાગના જેવો ઉપસેલો હોય. આવા હાથના પંજાને પ્રમાણોપેત કહેલો છે. अप्पोवगरणसंधारण - अल्पोपकरणसन्धारण (न.) (અલ્પ ઉપકરણ ધારણ કરવા તે, અલ્પોપધિ રાખવી તે) દશવૈકાલિકસૂત્રની ચૂર્ણિમાં જણાવેલું છે કે સમાધિને ઇચ્છતા મુનિએ ઉપધિ પ્રમાણસર રાખવી. અર્થાત્ જે શાસ્ત્રસંમત હોય તેવી આવશ્યક સિવાયની અનુબૂણ એટલે વધારાની ઉપધિનો પરિગ્રહ ન કરવો કે મુનિવરે પોતાની ઉપધિ પોતે ઊંચકવાની હોય છે. अप्पोवहित - अल्पोपधित्व (न.) (અનુબૂણ ઉપધિ વગરનું, થોડા ધર્મોપકરણ રાખવા તે) મખોર - અત્યાવશ્યાય (ત્રિ.). (ઉપર કે નીચે ઠાર-ઓસ નથી તે, ઝાકળબિંદુરહિત) अप्पोसहिमंतबल - अल्पौषधिमन्त्रबल (त्रि.) (અલ્પ ઔષધિમંત્રબળ જેને છે તે, અલ્પૌષધિ મંત્રબળવાળો) अण्फालण - आस्फालन (न.) (હાથથી થાપડવું - ઉત્તેજિત કરવું તે, વાદ્યને હાથથી થાપોટા મારવા તે) अप्फालिज्जंत - आस्फाल्यमान (त्रि.) (હાથથી તાડન પામતું, હાથના થાપોટા મરાતું-વાદ્ય) B (1) તિય - માાનિત (ત્રિ) (હાથથી તાડન કરાયેલું, હાથથી આહત થયેલું 2. વૃદ્ધિ પ્રાપ્ત, ઉન્નત) 6i - અસ્પૃદ(ત્રિ.) (સ્પૃહારહિત, નિસ્પૃહી). આવશ્યકસૂત્રમાં સાધકને અસ્પૃહ કહ્યો છે. તેનો એ અર્થ છે કે તે સાધક આત્મા ઇષ્ટ કે અનિષ્ટ ઉપસર્ગો-પરિષહોને નીડરતા પૂર્વક સહન કરે. અર્થાત અનુકુળ કે પ્રતિકુળ ઉપસર્ગોને નિસ્પૃહ બનીને સહન કરે, તેમાં જરાય રાગ-દ્વેષ કર્યા વગર તેને જીતે. મડિય - કુટિત (ત્રિ.) (અજર્જરિત, અખંડ, અકબંધ 2. સર્વ પ્રકારની વિરાધનાથી રહિત હોઈ અતિચારશૂન્ય થયેલું) મોક્ષમાર્ગના આરાધક એવા મુનિવરની ધમનુષ્ઠાનની ક્રિયાઓ કેવી હોય, તે બાબતે પ્રકાશ પાડતા કહેલું છે કે, તે અસ્ફટિત હોય અર્થાત તેના દ્વારા કરાતી સમસ્ત ક્રિયાઓ અખંડિત હોય. સર્વ પ્રકારના અતિચારોથી વિરહિત હોય. મન વચન અને કાયાના ઉત્સાહથી આપૂરિત હોય. આ પ્રમાણે દશવૈકાલિકસૂત્રમાં જણાવાયેલું છે. अप्फुडियदंत - अस्फुटितदन्त (त्रि.) (અસ્કુટ-અજર્જરિત-જરારહિત દાંત છે જેના તે, મજબૂત દાંતવાળો, વેખા વગરના દાંતવાળો) કલ્પસૂત્રમાં તીર્થકરોની માતાને આવતા 14 સ્વપ્રોમાં પ્રથમ સ્વપે ગજરાજને જુએ છે. એ ગજરાજ-હાથી કેવો હોય છે તેનું ખૂબ 472 Page #514 -------------------------------------------------------------------------- ________________ આલંકારિક ઢબે અને શ્રેષ્ઠતાની સર્વ ઉપમાઓથી દર્શાવેલો છે. તેમાં એક વિશેષણ અસ્ફટિતદંત પણ છે. યાને કે ગજરાજના દાંત અજર્જરિત-મજબૂત અને વેખા વગરના છે. સફેદ દૂધ જેવા છે. વગેરે.. વગેરે... મષ્ણુપ - માત્ત (ત્રિ.) (આક્રાન્ત, વ્યાપ્ત, સ્પર્શ પામેલું) મોમ (થા) - અણો (સ્ત્રી.) (તે નામની એક વનસ્પતિ વિશેષ, લતા વિશેષ) મોદિમ () - માર્યાદિત (ર.) (હાથથી થાપોટા મારેલું, હાથ વડે થપકી પામેલું 2. પછાડેલું) અખો (m) - મuોવ (પુ.) (વૃક્ષોથી આચ્છાદિત, લતા-ગુલ્મ-ગુચ્છાદિથી વ્યાપ્ત-પ્રદેશ, ગીચ ઝાડીવાળો-પ્રદેશ) આચારાંગસૂત્રમાં સાધુ ભગવંતોના વિહારની ચર્ચા કરાયેલી છે. તેમાં જણાવ્યું છે કે સાધુ સાધ્વીજીને વિહાર કરતા વચ્ચે વૃક્ષ-લતાગુલ્માદિથી ઘનઘોર વનવાટે વિહરવાનું થાય તો તેઓ કોઈ સાર્થવાહની સાથે જાય પણ એકલા વિહાર ન કરે. કારણ કે જો તેઓ એકલા જાય તો અજાણ હોઈ માર્ગથી ભટકી જવાનો ભય રહે. બીજું કે હિંસક પ્રાણીઓ દ્વારા આત્મવિરાધનાનો સંભવ રહે, માટે પૂર્વાપરનો વિચાર કરીને જયણાથી વિચારવા જણાવ્યું છે. ગોવખંડવ - 1 (m) વમા પ (પુ.) (નાગરવેલ-દ્રાક્ષાદિ લતાઓથી આવેષ્ટિત મંડપ, લતાઓથી વિંટાયેલો માંડવો) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં આવે છે કે જેણે કર્મબંધન કરાવનારા સમસ્ત આશ્રવોને ખપાવી દીધા છે કે નિર્મૂળ કરી દીધા. છે તેવો મુનિ નાનાપ્રકારની લતા-વેલડીઓથી ઘેરાયેલા માંડવામાં બેસીને વિશિષ્ટ પ્રકારનું ધ્યાન ધરી કર્મક્ષય કરતા રહે છે. અરુસ - અપષ () (અનિષ્ફર, મનને આહ્વાદ ઉપજાવનાર) અઢારે પ્રકારના પાપોથી સર્વથા વિરતિ પામેલા મહામુનિવરોનું જેમ દર્શન અભિલષણીય છે તેમ તેઓની પવિત્ર વાણી પણ ખૂબ જ કોમળ હોય છે. તેમની વાણી સાંભળનાર શ્રોતાના મનને આહ્વાદ ઉપજાવનારી હોય છે. તેઓનું વચન ક્યારેય નિષ્ફર ન હોય. મhસમાસ () - મારુષમાપન (ત્રિ.) (અપરુષ-અકઠોર અર્થાત કોમળ ભાષા બોલવાના સ્વભાવવાળો, વચનના વિનય વિશેષને ધારણ કરનાર) અવનવારિ () - મહત્તવાહિન (કું.) (કોઈપણ ક્રિયાનું ફળ છે જ નહીં તેમ માનનાર વાદી, અફળવાદી) અફળવાદી અને અક્રિયાવાદી દર્શનમાં માનનારા તાપસાદિ એમ માનતા હોય છે કે, જે જીવો અમારા દર્શનમાં વર્તે છે તેઓએ શરીરને ઘોર કષ્ટ આપનારા તપ જપ ધર્મક્રિયાદિ કરવાની જરૂરત જ નથી. તેમનો મોક્ષ તો એમને એમ જ થઈ જાય છે. તેમના મતે તપ યાતના સ્વરૂપ અને સંયમ એ ભોગની વંચના સ્વરૂપ છે. આ રીતે સાંખ્યાદિમતોની ખોટી માન્યતાઓની સૂત્રકૃતાંગ નામના બીજા અંગના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદેશમાં વિસ્તૃતપણે આલોચના કરાયેલી છે. મહાસ - અસ્પર્શ (ત્રિ.) (મૂ-કર્કશાદિ આઠ પ્રકારનો સ્પર્શ જેને નથી તે, સ્પર્શરહિત, સ્પર્શ વિનાનું 2. ખરાબ સ્પર્શવાળું) ષોડશક પ્રકરણાદિ ગ્રંથોમાં સ્પર્શને મૃદુ, કર્કશાદિ આઠ પ્રકારનો વર્ણવ્યો છે. તેના પણ બે પ્રકાર છે. એક શુભ અને બીજો અશુભ. કર્કશ એટલે ખરબચડો. જેમ દોરડાનો સ્પર્શ આપણને નથી ગમતો તેમ અશુભ સ્પર્શ પણ સર્વથા ઉગજનક ગણ્યો છે. મહાસુય - પ્રીસુવ (.) (સચિત્ત, પ્રાણસહિત, અપ્રાસુક, સજીવ 2. અગ્રાહ્ય) 473 Page #515 -------------------------------------------------------------------------- ________________ જેમાંથી જીવત્વ ચાલ્યું ગયું ન હોય તે સજીવ યાને અમાસુક ગણાય છે. એને જ સચિત્ત કહેવાય છે. માટે જ સાધુ સાધ્વીજી ભગવંતો અને વ્રતધારી શ્રાવકો સચિત્ત આહાર-પાણી ગ્રહણ કરતા નથી. તેને સર્વથા અગ્રાહ્ય ગણ્યો છે. માટે ઉપયોગ રાખવો. अफासुयपडिसेवि (ण) - अप्रासुकप्रतिसेविन् (त्रि.) (સચિત્ત વસ્તુનો ઉપભોગ કરનાર, સચિત્ત વસ્તુ વાપરનાર-ગ્રહણ કરનાર) દુનિયામાં જો શુદ્ધ શાકાહારી અને તેમાં પણ સૂક્ષ્મ રીતે સંપૂર્ણતયા અચિત્ત આહાર-પાણીનો ખપ કરનાર કોઈ હોય તો તે માત્ર ને માત્ર જૈન સાધુ સાધ્વીજીઓ જ છે. તે સિવાયના પ્રાય: કરીને તમામ લોકો વત્તા-ઓછા અંશે સચિત્તાવાર લેનારા છે. અણુસ - અસ્પૃશ્ય (ત્રિ.) (સ્પર્શ કરવાને અયોગ્ય, અસ્પૃશ્ય, નહીં સ્પર્શવા યોગ્ય) अफुसमाणगइ - अस्पृशद्गति (पुं.) (સિદ્ધિગતિના અંતરાલ પ્રદેશોને સ્પર્યા વિના ઊર્ધ્વગતિ કરનાર જીવ, સિદ્ધનો જીવ) સિદ્ધ થતા જીવની જે પંચમગતિ થાય છે તેને સિદ્ધગતિ કહે છે. આ સિદ્ધગતિએ જતો જીવ આકાશના અન્તરાલને સ્પર્શ કરે તો પછી એક સમયે સિદ્ધિ સંભવતી નથી. માટે સમય કયો લેવો તે પ્રશ્ન ઊભો થાય છે. ઔપપાતિકસૂત્રમાં તેના જવાબમાં લખ્યું છે કે, જે સમય આયુષ્યાદિ શેષકર્મોનો ક્ષયસમય તેને જ નિર્વાણ સમય સમજવો. કારણ કે પછી અન્તરાલસમયનો અભાવ થતો હોવાથી અંતરાલ પ્રદેશનું સ્પર્શન રહેતું નથી. આ પ્રમાણે અસ્પૃશદ્ગતિનો સૂક્ષ્માર્થ ભાવથી કેવળીગમ્ય છે. વંથ - વિશ્વ (ઈ.) (કર્મના બંધનો અભાવ) સંસાર એટલે ચતુર્ગતિમય જગત. આ જગતમાં વર્તતા પ્રત્યેક જીવો પ્રત્યેક ક્ષણે કર્મબંધન કરતા રહે છે. મન વચન અને કાયાના યોગોથી કેટલાક કર્મો ખપે પણ છે તો સાથે સાથે નવા નવા કર્મો બંધાય પણ છે. પૂર્વે બાંધેલા કર્મો ઉદયાવલિકામાં આવી નિર્જરાય પણ છે તો કેટલાક કર્મો પ્રદેશોદયથી ભોગવાઈને ખરે છે. પરંતુ આ કર્મનું વળગણ સતત ચાલુ ને ચાલુ જ રહે છે. માત્ર સિદ્ધના જીવો જ એક એવા છે જેને કોઈપણ પ્રકારના કર્મનો બંધ નથી. તે ભગવંતોને સર્વથા કર્મબંધનો અભાવ છે. મધંધા - મવન્યક્ષ (પુ.) (કર્મો ન બાંધનાર, આઠ પ્રકારના કર્મો પૈકી એક બે અથવા સર્વ કર્મો નથી બાંધતો તે, નિરુદ્ધયોગી) મધંધવ - વાવ (ત્રિ.) (સ્વજનાદિ રહિત, નિરાધાર) સંજોગવશ જેના સ્વજનો મૃત્યુ પામ્યા હોય કે માતા-પિતાદિ વડીલોના આધાર વગરનો હોય તેવો જીવ નિરાધાર કહેવાય છે. તો, બીજી તરફ જેમણે સ્વેચ્છાએ સંસારને તિલાંજલિ આપીને સ્વજનોના સર્વ સંબંધોનો વિચ્છેદ કર્યો હોય તેવા શ્રમણ પણ સ્વજનરહિત હોવાથી નિરાધાર છે. પણ એક નિરાધાર સંસારમાં બંધાય છે અને બીજા નિરાધાર સંસારથી મુકાય છે. એવંમ - મબ્રાન (.). (મૈથુન, સ્ત્રી આદિ વિષય સેવન, અકુશલ કર્મ-અબ્રહ્મ) આવશ્યકસુત્રના ચોથા અધ્યયનમાં અબ્રહ્મચર્યની વ્યાખ્યા કરેલી છે. તેના ઔદારિક અને વૈક્રિય એમ મુખ્ય બે ભેદ છે. તેના પણ મન-વચન-કાયાના યોગે ન કરવું, ન કરાવવું અને કરતાનું અનુમોદન ન કરવું એમ સર્વ ભેદો મળીને અઢાર પ્રકારે અબ્રહ્મ છે. અજંપવન - મહાવર્નન (.) (અબ્રહ્મરૂપ વિષય સેવનનો ત્યાગ કરવો તે, શ્રાવકની છઠ્ઠી પ્રતિમા). ઉપાસકદશાંકસૂત્ર આદિ આગમગ્રંથોમાં શ્રાવકે વહન કરવા જોગ અગિયાર પ્રતિમાઓની વાત આવે છે. તેમાં છઠ્ઠી પ્રતિમા અબ્રહ્મવર્જનની છે. દિવસે કે રાત્રે સ્વ સ્ત્રી સાથે કે અન્ય સ્ત્રી આદિ સાથે સર્વથા મૈથુનનો ત્યાગ કરી આ પ્રતિમા વહન કરાય છે. (નહીં મારવા યોગ્ય, વધ કરવાને અયોગ્ય 2. પૂજ્ય, મૃત્યુથી મુક્ત થયેલું) Page #516 -------------------------------------------------------------------------- ________________ વૈદિકાદિ ધર્મોમાં બ્રાહ્મણ. સ્ત્રી, બાળ અને ગાય આ ચારને અવધ્ય ગણ્યા છે પરંતુ, લોકોત્તર એવા જિનશાસનમાં તો પ્રાણી માત્રને અવધ્ય ગણેલ છે. ભગવાન મહાવીર કહે છે કે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના તમામ જીવો જીવનને ઇચ્છે છે માટે તેની હિંસા ન કરશો. અભયદાન આપો. *મવા (ત્રિ.) (નહીં અટકાવવા યોગ્ય, બીજાઓથી બાધા પહોંચાડવાને અયોગ્ય 2. જે આજ્ઞાકારી ન હોય તે) अबज्झसिद्धंत - अबाध्यसिद्धान्त (पुं.) (તીર્થંકર 2. કુતીર્થિઓથી બાધિત ન થાય તેવો સ્યાદ્વાદ શ્રુતલક્ષણ સિદ્ધાંત). સ્યાદ્વાદ મંજરી નામક ટીકાગ્રંથમાં મલ્લિષેણસૂરિજી કહે છે કે, જિનશાસનબાહ્ય કુતીર્થિકોએ ઉપસ્થિત કરેલા સેંકડો કહેતુઓના સમૂહથી પણ જે અબાધ્ય છે તેવા દ્ધાદ સિદ્ધાંતના પ્રરૂપક વચનાતિશય સંપન્ન શ્રી તીર્થંકર પ્રભુ ત્રિલોકમાં અબાધ્ય વર્તે છે. મા - 3 વાગ્યા (સ્ત્રી) (અયોધ્યા નગરી 2. ગંધિલાવિજય ક્ષેત્રની રાજધાની) મવદ્ધિ - વિદ્વ () (પદ્યબંધનરહિત ગ્રંથ, પદ્યબંધરહિત ગ્રંથ) अबद्धट्ठिय - अबद्धास्थिक (न.) (અપક્વફળ, જેમાં ગોટલી ન બાકી હોય તેવું કાચું ફળ) જૈનદર્શનમાં અપક્વફળ અથવા જેમાં બીજન બંધાયું હોય તેવા ફળાદિ ખાવાનો નિષેધ છે. તેમાં કારણ એ છે કે તે જ્યાં સુધી બીજ બંધાઈને પરિપક્વ નથી થતું ત્યાં સુધી તેમાં અનંતકાયપણું સંભવે છે. અર્થાતુ તે અનંત જીવોના સમૂહવાળું મનાયું છે. સવલતસુય - મવદ્ધકૃત () (ગદ્યાત્મક શ્રુત, ગદ્યબદ્ધ શ્રુતજ્ઞાન, પદ્યરહિત ગદ્યમય શ્રુત) મવતિય - વિકિન્ન (પુ.) (જીવ અને કર્મનો સ્પર્શ થાય છે પણ બંધ થતો નથી એવું માનનાર નિતવનો ભેદ, જૈનાભાસી મત). ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી 584 વર્ષ ગયે દશપુર નગરમાં ગોષ્ઠામાહિલ નામનો નિદ્ભવ થયો. તેનો મત એમ હતો કે જીવ અને કર્મનો માત્ર સ્પર્શ જ થતો હોય છે પણ તેનો ક્ષીર-નીરવત બંધ થતો નથી. તે આર્યરક્ષિતસૂરિજીના સમયમાં થયો. વહૂડ્ઝ - મહાય (ત્રિ.) (બ્રહ્મયનો અભાવ 2. હિંસાદિ વિષયક વચન 3. આત્માને અહિતકારક) બ્રહ્મય એટલે જે બ્રાહ્મણને હિતકારક હોય છે. વેદોક્ત ધર્મ એ બ્રાહ્મણને હિતકારક છે. પરંતુ જે વેદાદિ શાસ્ત્રોમાં વિહિત નથી તેવું હિંસાપ્રેરક વચન બ્રાહ્મણને અહિતકર ગયું છે. માત્ર બ્રાહ્મણને જ નહીં પરંતુ પ્રાણીમાત્રને અહિતકર છે એમ જાણવું. વતન - અવતન (જ.) (બળ સામર્થ્ય કે ઉત્કર્ષનો અભાવ, શરીરના બળથી રહિત, અશક્ત, દુર્બળ) માવતર - મવત્રત્વ () (નિર્બળતા, દુર્બળતા, દૌર્બલ્ય) નવતા - વત્તા (સ્ત્રી) (સ્ત્રી, મહિલા, અકિંચિતકરી-નારી) નારીને અબળા કહી છે. તે એના સ્વાભાવિકપણે રહેલા ભીરુતા કોમળતાદિ ગુણોને લઈને વ્યાદિષ્ટ છે. બાકી આજના જમાનામાં સ્ત્રીને અબળા કહેવામાં સો વાર વિચારવું પડે. તે પુરુષ સમકક્ષ ગણાય છે. વ્યાવહારિક ક્ષેત્રે પણ તેણે અપૂર્વ હરણફાળ ભરી છે. 475 Page #517 -------------------------------------------------------------------------- ________________ વહિટ્ટ - 3 વદિ (2) (હૃદયમાં રહેલા ભાવને ગોપવવો તે 2. મૈથુન, સ્ત્રી સંગ) મહિમા - મણિર્મનસ્ (ત્રિ.) (ધર્મિષ્ઠ, સર્વજ્ઞ પરમાત્માના ઉપદેશાનુસાર વર્તનાર, મનને જ્યાં ત્યાં ન ભટકાવનાર) પરમાત્મા મહાવીરના શાસનને પચાવેલા જીવાત્માનું જીવન અંતર્મુખી જ હોય. બહારની દુનિયાનો ભપકો તેને જરાય આકર્ષિત કરી શકતો નથી. ભગવાનની પરમોપાસિકા સુલસા શ્રાવિકાનું જીવન જોશું તો આ વાત બિલકુલ સાફ થઈ જશે. તે પરમ શ્રાવિકાને ભગવાન મહાવીર અને તેમના સિદ્ધાંત સિવાય કોઈ પ્રભાવિત કરી ન શક્યા. એને કહેવાય અબહિર્મના. अबहिल्लेस्स - अबहिर्लेश्य (त्रि.) (જેની ચિત્તવૃત્તિ સંયમથી બહાર ન હોય તે, સંયમમાં મનોયોગને સાધનાર, સંયમમાં રત) મુનિનું સુખ અનુત્તરવાસી દેવના સુખ કરતા પણ કઈ ગણું વધુ હોય છે એ વાત જણીતી છે. પણ તે કેવા મુનિ હોય કે જેનું આવું માહાભ્ય થાય. તેનો ઉત્તર છે કે જેનું ચિત્ત યાને વેશ્યા સંયમમાં જ રમી રહેલું હોય, સંયમમાં ચઢતા પરિણામે હોય તેવા મુનિ. નવદુવાર() - ઝવદુવાવન(ત્રિ.) (બહુ બોલનાર નહીં તે, અલ્પભાષી) આચારાંગસૂત્રમાં મુનિજીવનના ઉત્કૃષ્ટ સંયમ સાધક આદર્શો બતાવેલા છે. તેમાં નિરતિચાર સંયમ પાળનાર તત્ત્વગવેષી મુનિ કેવો હોય તેનું વિવેચન કરતા કહ્યું છે કે, તે અલ્પભાષી હોય. અવસરે બોલવાનું થાય તો ઉપયોગપૂર્વક બોલે, તે પણ અલ્પ જ. નવદુસુય (ત) - સવદુકૃત (કું.) (જેણે આચાર પ્રકલ્પ નામક નિશીથાધ્યયનનો અભ્યાસ નથી કર્યો અથવા તે પછીનું અધ્યયન નથી કર્યું તે-મુનિ, અબહુશ્રુત) નિશીથસૂત્રની ચૂર્ણિમાં જણાવેલું છે કે, જે મુનિએ આચારપ્રકલ્પ નામકનિશીથાધ્યયનને નથી ભણ્યું તથા તે પછીના અધ્યયનો નથી ભણ્યા તે અબહુશ્રુત કક્ષાનો છે. જ્યારે વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે, ઉક્ત અધ્યયન સૂત્ર-અર્થથી નથી ભણ્યો તે અબહુશ્રુત છે. મવાનુયા - મવાનુar (સ્ત્રી.) (ચીકણો પદાર્થ, સ્નિગ્ધ વસ્તુ) (કર્મના બંધ અને ઉદય વચ્ચેનો કાળ, અબાધા કાળ 2. બે વસ્તુ કે બે પ્રદેશ વચ્ચેનું અંતર 3. બાધા-પીડા ન કરવી તે). કર્મબંધ થયા પછી તે કર્મ જ્યાં સુધી ઉદયમાં નથી આવતું ત્યાં સુધી તે આત્મામાં સુષુપ્તપણે રહેલ હોય છે. જ્યાં સુધી તે ઉદયમાં નથી આવતું ત્યાં સુધીનો વચ્ચેનો જે સમય છે તેને અબાધા કાળ કહે છે. “અબાધા' શબ્દ બે વસ્તુ કે બે પ્રદેશ વચ્ચેના અંતર એ અર્થમાં પણ વપરાય છે. જેમ કે શ્રીગૌતમસ્વામીએ ભગવાનને પૂછેલું કે, હે પ્રભુ! મંદર પર્વતથી કેટલા અંતરે જ્યોતિષચક્ર ચલાયમાન છે? ત્યારે પ્રભુએ કહ્યું કે, હે ગૌતમ! મંદર પર્વત થકી અગ્યાર સો અને એકવીશ યોજના અંતરે તારા વગેરે જ્યોતિષચક્ર ચલાયમાન હોય છે. अबाहिरिय - अबाहिरिक (त्रि.) (જેના કિલ્લાની બહાર વસતિ ન હોય તેવું સ્થાન) વાઇ (ત્રિ.) (ગામની અત્યંત નજીકમાં રહેલું હોય તે) ગવાહૂાયા - વાઘનિવAT (ત્રી.) (અબાધાકાળથી ન્યૂન સ્થિતિવાળી કર્મપ્રકૃતિ) આવીય - પ્રતિય () (જેની સાથે બીજું કોઈ નહીં તે, એકાકી, એકલો) Page #518 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્રમાં લખેલું છે કે, ભગવાન ઋષભદેવ જયારે દીક્ષા લેવા નીકળ્યા ત્યારે તેમની સાથે બીજા ચાર હજાર જીવો તૈયાર થયા, પાર્શ્વનાથ અને મલ્લિનાથ સાથે ત્રણ હજાર, વાસુપૂજ્ય સાથે છસો અને મહાવીરસ્વામીને છોડીને શેષ તીર્થકરો સાથે એક હજાર જીવાત્માઓ દીક્ષા લેવા તૈયાર થયા હતા. કિંતુ જ્યારે પ્રભુ વીર ચારિત્ર લેવા નીકળ્યા ત્યારે તેમની સાથે કોઈ જીવ દીક્ષા લેવા તૈયાર ન થયો. વીર પરમાત્માએ એકાકી દીક્ષા લીધી આથી તેઓ અદ્વિતીય કહેવાયા. અબુદ્ધ - વૃદ્ધ(વિ.) (મૂર્ખ, અવિવેકી, તત્ત્વને ન જાણનાર) अबुद्धजागरिया - अबुद्धजागरिका (स्त्री.) (જ્ઞાનવંત છદ્મસ્થ જીવની વિચારણા) ઉત્કૃષ્ટ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનાદિના પ્રભાવે છધસ્થ જીવ શ્રેષ્ઠ કક્ષાના તત્ત્વોની વિચારણા કરી શકે છે. પરંતુ જ્યાં સુધી કેવલી ભગવંત કે તેઓ દ્વારા પ્રરૂપિત શાસ્ત્રો તેને પ્રમાણ નથી ગણતા ત્યાં સુધી તે આદેય ગણાતા નથી. આથી જ તો ગણધર ભગવંતો પણ સ્વરચિત દ્વાદશાંગીને તીર્થકર ભગવંત જ્યારે " તિર્થં અણજાણહ નું પ્રમાણપત્ર આપે છે ત્યારબાદ જ સંઘમાં તેનું અધ્યાપન કરાવે એવુદ્ધસિt () (અપેક્ષાથી વધુ ફળની પ્રાપ્તિ, મનોરથથી અધિક ફળની પ્રાપ્તિ). તમે એવી અપેક્ષાથી લોટરીની ટિકીટ લીધી હોય કે, “લાગ્યું તો તીર નહીં તો તુક્કો' બહુ બહુ તો પાંચસો-હજાર રૂપિયા લાગશે અને તમને એક કરોડનું પહેલું બમ્પર ઇનામ લાગી જાય તો સાચું બોલજો તમે ખુશીના માર્યા કેવા કુદી પડો? કંઈક આવું જ આપણી સાથે બનેલું છે. આપણું વર્તન અને વ્યવહાર તો બતાવે છે કે આપણે મનુષ્યગતિ અને જિનધર્મને લાયક છીએ જ નહિ. પરંતુ તમારા ભાગ્યએ તમારી અપેક્ષા કરતાં કંઈક વધારે તમને આપી દીધું છે. સબુર! આપણને તેની કિંમત સમજાઈ જવી જોઇએ. પ્રવુદ્ધિમ - ઝવુદ્ધિશ(ત્રિ.) (તત્ત્વજ્ઞાનરહિત, બુદ્ધિહીન, અજ્ઞાની) વ્યવહારિક દૃષ્ટિએ મંદબુદ્ધિવાળા હોવું તેને બુદ્ધિહીનતા કહેવામાં આવે છે. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ કિંતુ જો તે બુદ્ધિમાં તત્ત્વદષ્ટિ ભળી નથી, જો તેમાં સમ્યજ્ઞાનનું અમૃત સિંચન થયું નથી તો તેવું શુષ્ક જ્ઞાન પણ બુદ્ધિહીનતાની કક્ષામાં જ ગણાય છે. એકલો મંદબુદ્ધિ જ નહીં અપિતુ તત્ત્વજ્ઞાનથી રહિત પણ બુદ્ધિહીન છે. આવુ - નવુથ (કું.) (અબુધ, અજ્ઞાની, બુદ્ધિરહિત, મૂર્ખ, બાલિશ, તત્ત્વજ્ઞાન વગરનો 2. અવિવેકી) મધુન - વૃધાન (ત્રિ.) (અજ્ઞાની પરિવારવાળો, અકલ્યાણમિત્ર પરિજનવાળો) જેને કલ્યાણમિત્ર નથી મળ્યા તે ખરેખર ભાગ્યહીન છે. જેમ કે શ્રીપાળની રાણીમાં આસક્ત થયેલા ધવલશેઠને મળેલા ત્રણ અકલ્યાણમિત્રોએ તેને બહેકાવ્યો, પરસ્ત્રીમાં કામરાગ પેદા કરાવ્યો અને તેને અધોગતિની ગર્તામાં ધકેલીને પોતે પણ જીવનથી હાથ ધોઈ બેઠા. વો - વાઘ (પુ.) (જ્ઞાનનો અભાવ, અજ્ઞાન 2. ત્રિ. બોધ રહિત, અજાણ) अबोहंत - अबोधयत् (त्रि.) (નહિ જણાવતો, નહીં જગાવતો, નહીં સમજાવતો, ઉપદેશ ન કરતો) વોદિ - ૩fધ (ક્રી.) (મિથ્યાત્વકારી જ્ઞાન 2. અજ્ઞાન 3. જૈનધર્મની અપ્રાપ્તિ). આતુરપ્રત્યાખ્યાન શાસ્ત્રમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે કયા જીવને અબોધિ થાય છે. અર્થાત કેવા જીવને સમ્યજ્ઞાન કે જિનધર્મની 41 Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ થતી નથી? તેનો પ્રત્યુત્તર આપતા લખ્યું છે કે, જે જીવ મિથ્યાત્વમાં રત છે, જેણે નિયાણું કરેલું હોય તથા જેઓ કષ્ણલેશ્યાનેમલિન વિચારોને પ્રાપ્ત છે તેવા જીવો બોવિજ્ઞાનને અર્થાત સમ્યક્તને પ્રાપ્ત કરતા નથી. अबोहिकलुस - अबोधिकलुष (त्रि.) (મિથ્યાષ્ટિ, અજ્ઞાની) अबोहिबीय - अबोधिबीज (न.) (સમ્યક્તના અભાવને કારણ). મોક્ષપ્રાપ્તિના બીજ સમાન સમ્યક્તથી વંચિત રાખવામાં પ્રધાન કારણ છે મોહનીયાદિ કર્મોનો બંધ અને આ કર્મોને બાંધવામાં મુખ્ય ચાર કારણો પ્રવૃત્ત છે. 1. મિથ્યાત્વ 2. અવિરતિ 3. કષાય અને 4. મન-વચન-કાયાના અશુભ યોગો. આ ચંડાળ ચોકડીના કારણે જીવ નિર્મલ એવા સમ્યગ્દર્શનથી વેગળો જ રહે છે. અવદિય - વિધિ () (મિથ્યાત્વફળ-અજ્ઞાન, બોધિ જેને નથી તે, સમ્યક્ત વગરનો, બોધરહિત, જેનાથી બોધનો અભાવ છે તે 2. પે.સ્ત્રીજૈનધર્મની અપ્રાપ્તિ 3. બુદ્ધિ વિશેષનો અભાવ) મળ્યુય - ઝવું (કું.) (સ્વનામ પ્રસિદ્ધ પર્વત, આબુતીર્થ) મમ - () (મેઘ, વાદળ 2. આકાશ) આકાશમાં રહેલા વાદળો જલયુક્ત હોય છે ત્યારે તે શ્યામવર્ણતાને ધારણ કરે છે અને જ્યારે તે વરસી પડે છે ત્યારે શ્વેતપતાને ધારણ કરે છે. તેમ જીવ જ્યારે કાષાયિક પરિણામોને ધારણ કરે છે ત્યારે તેનો અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોવાળો શુભ્રાત્મા મલિનતાને ધારણ કરે છે, પરંતુ જ્યારે તે દેવ-ગુરુ-ધર્મના આલંબનથી સઘળા કર્મોનો ક્ષય કરે છે ત્યારે તે શ્વેત-શુદ્ધસ્વરૂપને ધારણ કરે છે. મi - અય્ય(પુ.) (થોડાક તેલાદિથી મર્દન કરવું તે, એકવાર તેલથી મર્દવું તે-માલીશ કરવી તે) મંગળ - મગન (જ.) (તેલ વગેરે લગાડીને મર્દન કરવું તે, ઘતવશાદિ વડે કે સહમ્રપાક તેલથી શરીરે માલીશ કરવી તે) તેલની માલીશને સ્વાથ્યવર્ધક કહેલી છે. આજે પણ જેમ વિવિધ પ્રકારના સાચા-ખોટા માલિશના તેલ ઉપલબ્ધ હોય છે તેમ , પ્રાચીન કાળમાં શતપાક તેલ, સહમ્રપાક તેલ અને લક્ષપાકાદિ સિદ્ધતેલથી લોકો પોતાના શરીરે માલિશ કરતા હતા. આ અત્યંજન ગૃહસ્થો માટે ભલે ઉપયુક્ત હોય કિંતુ શ્રમણ અને શ્રમણી માટે રોગાદિ જેવા ગાઢ કારણ વિના વજર્ય કહેલ છે. અમેનિય - અગ્યાિ (ત્રિ.). (તેલ આદિથી મર્દિત, તેલથી માલીશ કરેલ-શરીરાદિ) અai (m) તા - અગ્રજ (અવ્ય.) (તલ આદિથી મર્દન કરીને-માલીશ કરીને) મin - ખ્યા (ત્રિ.) (તેલ આદિથી મર્દન કરેલ, તૈલાદિથી ચોળેલ) aai (f) તર - જયન્તર (ત્રિ.) (પુત્ર-કલત્રાદિની જેમ અત્યન્ત નજીકનું-સમીપનું 2. અંદર, અંદરમાં રહેલું, અંદરનો ભાગ) લોકો કહે છે કે અમારે ધર્મ તો કરવો છે પરંતુ પુત્ર,પત્ની તથા પરિવારજન અમને કરવા નથી દેતા. આ વાત સાવ પાયાવિહોણી છે. 478 Page #520 -------------------------------------------------------------------------- ________________ કેમ કે વ્યક્તિને ધર્મમાર્ગે જતાં કાંઈ પત્ની આદિ સ્વજનો નથી રોકતાં, કિંતુ અંદરમાં રહેલા તેમના પ્રત્યેનો મમત્વભાવ જ સાચા માર્ગે જતાં રોકે છે. આથી પ્રથમ જરૂર છે અંદરમાં રહેલા મમત્વને ખતમ કરવાની. જે દિવસે પુત્ર કલત્રાદિનો મમત્વભાવ નાશ પામશે તે દિવસે તેમને કોઇ કારણો આપવાની જરૂર નહીં રહે. ક્રમણ્યન્તર (ત્રિ.) (અંદરના ભાગમાં રહેલું, માહેલું, વચ્ચેનું-મધ્યસ્થ) अब्भं (भि) तरओसचित्तकम्म - अभ्यन्तरतःसचित्रकर्मन् (त्रि.) (મધ્યભાગમાં ચિત્રકર્મથી સુંદર, મધ્યમાં સુંદરચિત્રકામવાળુ) ૩મું (મિ) ત૨૨ - પ્રખ્યત્તરવરા (જ.) (ભાવસંગ્રહનો એક ભેદ) વ્યવહારસૂત્રમાં કહેવું છે કે, ગચ્છના મુખ્ય આધારભૂત ગણાચાયદિ શ્રમણ જ્યારે ગચ્છ, કુલ સંબંધી ચર્ચા કરતા હોય ત્યારે ત્યાં રહેલા ત્રીજા સાંભળનાર શ્રમણને કહે કે અમારે થોડીક ગણાદિ સંબંધી ચર્ચા કરવી છે માટે તમે બહાર જાવ એમ કહીને તેને બહાર મોકલે અને પછી ગણાદિ સંબંધિત ગંભીર વાર્તાલાપ કરે તેને શાસ્ત્રીયભાષામાં અત્યંતરકરણ કહેવામાં આવે છે. મલ્મ (f) તર- બચ્ચત્તર (પુ.) (અંગત માણસ, નજીકનો વ્યક્તિ, અત્યંત વિશ્વાસુ મંત્રી વગેરે) મf (fભ) તળિm - અન્તરસ્થાનીય (.) (નજીકની શ્રેષ્ય વ્યક્તિ, અંગત નોકર, ખાસ માણસ) રાજાશાહીના વખતમાં રાજ્ય ચલાવવા માટે, મંત્રી, સેનાપતિ, સૈનિક વગેરે નિયુક્ત રહેતા હોવા છતાં પણ રાજા પોતાનો એક ખાસ અંગત માણસ રાખતા હતા. તેને ગુપ્તચર પણ કહેવામાં આવતો હતો. આ અંગત પુરુષ ઘણું કરીને સ્વરાજ્ય અને દુશમન રાજયમાં બનનારી શુભાશુભ ઘટનાઓને ખાનગીમાં રાજા પાસે પહોંચાડવાનું કાર્ય કરતો હતો. મH (લ્મિ) તરતવ - મગન તપસ્ (1) (મોક્ષના હેતુભૂત આંતરિક તપ, પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારનું અત્યંતર તપ). આત્મા પર લાગેલા કર્મોને તપાવે યાને ખપાવે તેને તપ કહેવાય છે. આ તપ બે પ્રકારના કહ્યા છે. એક બાહ્ય તપ અને બીજો. આત્યંતર તપ. તે પ્રત્યેકના પણ છ છ પ્રકારો છે. અત્યંતર તપના છ પ્રકારો આ પ્રમાણે છે. 1. પ્રાયશ્ચિત્ત 2. વિનય 3. વેવ્યાવચ્ચ 4. સ્વાધ્યાય 5. શુભ ધ્યાન અને 6. કાયોત્સર્ગ. મલ્મ (મિ) તરતો - ગારતમ્ (મ.) (અંદર ખાને, મધ્યમાં, વચમાં) ગર્ભા (fમ) તહેવસિય - મગારવસિ% (1) (દિવસ દરમિયાન, દિવસની અંદર) આપણો જૈન સમાજ વેપાર વાણિજ્ય પ્રધાન સમાજ છે. આપણે ધંધાનો રોજમેળ રાખીએ છીએ. સાંજ પડતાં જ દિવસ દરમિયાન કેટલો ફાયદો થયો કેટલું નુકશાન ગયું. બધાનો તાળો મેળવવા બેસી જઈએ છીએ. જો હિસાબ-કિતાબ રાખવો જ હોય તો પછી પૈસાની સાથે સાથે એક હિસાબ એ પણ રાખોને કે આખા દિવસની અંદર કેટલું જૂઠું બોલ્યા. કેટલાને છેતર્યા. કેટલા અશુભ વિચાર કર્યા વગેરે વગેરે અને આ બધાનો હિસાબ મેળવીને દેવસિ પ્રતિક્રમણમાં બધો હિસાબ ચોખ્ખો કરી નાખો. મH (f) તરરિસ - નિત્તરપરિવત (6, સ્ત્રી.) (મિત્રમંડળી 2. સમિતિ નામની ઇંદ્રની આંતરિક સભા, અંદરની સભા) જેવી રીતે રાજા મંત્રી, સેનાપતિ, સૈન્ય, શસ્ત્ર અને અસ્ત્રો વગેરે બાહ્યપર્ષદાથી ગમે તેવા દુશમનને પરાસ્ત કરવા સમર્થ છે. તેમ પંચ મહાવ્રત, દશવિધ શ્રમણધર્મરૂપી અત્યંતરપર્ષદાને ધારણ કરનારા સાધુવર્ય આઠ પ્રકારની કમસેનાને પળવારમાં નષ્ટ કરવા શક્તિમાન છે. 479 Page #521 -------------------------------------------------------------------------- ________________ 3 (મિ) તરપાય - અગત્તાપાનીય (ત્રિ.) (જેની અંદર પાણી છે તેવી ચોરપલ્લી આદિ સ્થાન) 3 મું (fમ) તરપુ+Gરદ્ધિ - ૩ખ્યત્તરપુરાદ્ધિ (જ.). (માનુષ્યોત્તર પર્વતની પહેલા આવેલા પુષ્કરવરદ્વીપનો અર્ધભાગ) अब्भं (भि) तरपुप्फफल - अभ्यन्तरपुष्पफल (त्रि.) (પત્રાચ્છાદનના કારણે જેના પુષ્પ અને ફલ અદષ્ટ છે તેવું વૃક્ષ) મ (f) તવાદવિ - અગત્તરવિિા (ત્રિ.) (નગરના મધ્યભાગની સાથે કિલ્લા બહારના ભાગે મકાનોની હારમાળા જ્યાં છે તે નગરાદિ) અH (f) તર૧ - માખ્યાન (પુ.) (રાજાની અત્યંત નજીકમાં રહેનાર પુરુષ 2. અંદરનો વ્યક્તિ, અંતરંગ) અai (for) તરત્નદ્ધિ - ગનતરંથિ (સ્ત્રી) (અવધિજ્ઞાનનો એક ભેદ, અત્યંતર લબ્ધિ) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવ્યું છે કે જીવને જે સ્થાને રહ્યા છતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તે સ્થાનથી લઇને સંખ્યાત કે અસંખ્યાત ક્ષેત્ર પ્રમાણ પદાર્થને જોઈ અને જાણી શકે તેને અત્યંતર લબ્ધિ કહેવાય છે. આ વિશેષ લબ્ધિ અવધિજ્ઞાનના સ્થાન સાથે સંબદ્ધ હોય છે. મધ્યમ (f) તરવુદ - ચન્તરાવ્વા (સ્ત્રી.) (ગોચરીનો એક ભેદ, ભિક્ષાનો એક ભેદ કે જેમાં શંખાવર્તની જેમ ગોચરી લેવાય છે) પ્રતિદિન એક જ વ્યક્તિના ત્યાં ભિક્ષા લેવા જવાથી દાતાને અપ્રીતિ થવાનો સંભવ છે આથી શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે દરરોજ વિવિધ આકૃતિની કલ્પના કરીને સાધુ ભિક્ષા ગ્રહણ કરે, જેથી એક જ ઘરની ગોચરી લેવાનું ન આવે. ભિક્ષાના અનેક પ્રકારમાં એક ભેદ છે અત્યંતરશંબુકાનો. શંબૂક એટલે શંખ. સાધુ શંખના આવર્તન પ્રમાણે પ્રથમ ગામની અંદર ભિક્ષા લે અને ક્રમશઃ ભિક્ષા લેતો લેતો બહાર નીકળી જાય અથવા પ્રથમ બહાર લે અને પછી અંદરના ભાગે આવે. ૩માં (મિ) તરસદ્ધિયા - અગત્તરશરોવિન્નિા (સ્ત્રી). (કાયોત્સર્ગનો એક દોષ, કાયોત્સર્ગનો શકટોદ્ધિકા દોષ, જેમાં આગળના બંને અંગુઠા જોડી દેવાય અને એડી ખુલ્લી રખાય તે) શકટ એટલે ગાડું. ગાડા સાથે બળદને જોડવા માટે જે ઉધની હોય છે તેની જેમ પગના બે અંગુઠાને ભેગા રાખે અને પાછળની બન્ને એડીઓને પહોળી રાખીને કાયોત્સર્ગ કરે તો અત્યંતરશકટોદ્ધિકા દોષ લાગે છે એમ પ્રવચનસારોદ્ધારમાં જણાવેલું છે. મર્મ (મિ) તાહિ - અગત્તરવિદ (પુ.) (અવધિજ્ઞાનનો એક ભેદ) અવધિજ્ઞાનના બે ભેદ છે 1. સંબદ્ધવિધિ અને દેશાવધિ. જેમ દીપકની પ્રભા તેના પ્રકાશની સાથે સાથે રહે છે. તે જ્યાં જાય ત્યાં ત્યાં તેની પ્રભા પણ સાથે જાય છે તેવી રીતે જે જીવને સંબદ્ધાવધિજ્ઞાન થયું હોય છે તે જીવનું અવધિજ્ઞાન તે જ્યાં પણ જાય ત્યાં ત્યાં તેની સાથેને સાથે જ રહે છે. આ અવધિજ્ઞાનનું બીજું નામ અત્યંતરાવધિ પણ છે. ૩મH (f) તપિયા - આત્તિ (સ્ત્રી.) (અંદરના ભાગમાં રહેલો પડદો, અત્યંતર પડદો) મહમવરૂm - ખ્યાધ્યાતવ્ય (ત્રિ) (કોઈના ઉપર ખોટો આરોપ લગાવવો તે, ચોર ન હોય તેને ચોર કહેવો તે) કોઇપણ નિર્દોષ જીવ પર ખોટો દોષારોપણ કરવો તે મહાપાપ છે. નિર્દોષને દોષી કહેવો, અચોરને ચોર કહેવો આ બધું અભ્યાખ્યાન છે. તેના દ્વારા જીવને ઘોરાતિઘોર કર્મોન બંધ થાય છે. મહાસતી સીતાજીએ પણ પૂર્વભવમાં નિર્દોષ પર ખોટો આરોપ મૂક્યો હતો. 480 Page #522 -------------------------------------------------------------------------- ________________ જેના ફળ સ્વરૂપે સ્વયં મહાબ્રહ્મચારી હોવા છતાં પણ તેમના પર અસતીનું કલંક આવ્યું હતું. વરdf (રેશ) (અપયશ, અકીર્તિ) રાજા રામનો રઘુવંશ લોકમાં મહિમાવંત ગણાતો હતો. એ વંશપુરુષોને પ્રાણઘાતનો જેટલો ભય નહોતો લાગતો તેના કરતાં વધુ અપયશ અને અપકીર્તિનો ભય લાગતો હતો. રાજા દશરથને રામ અતિ વહાલા હતા છતાં પણ કૈકેયીને આપેલા વચનનો ભંગ ન થાય અને લોકમાં અપયશ પણ ન ફેલાય માટે તેમણે રામને વનવાસ અને ભરતને રાજગાદી આપી દીધી. આ બાજુ રામ મહેલને છોડી ગયા અને બીજી તરફ પ્રાણ દશરથને છોડી ગયા. આને કહેવાય “પ્રાણ જાઈ પર વચન ન જાઈ મમમવા - અભ્યારણ્યાન (જ.). (કોઇને ખોટો આળ આપવો, પ્રકટ રીતે આક્ષેપ કરવો, ખોટી સાક્ષી પૂરવી) બે જણ કોઇ ખોટું કાર્ય કરી રહ્યા હોય અને કોઇ ત્રીજો વ્યક્તિ તેને પકડી પાડે ત્યારે પોતાના દોષોથી બચવા માટે તે બન્ને ભેગા થઇને પ્રગટ રીતે તેની ઉપર આળ ચઢાવે કે આને અમુક જણ જોડે ખરાબ કાર્ય કરતાં અમે જોયો છે. જો હું ખોટું બોલતો હોઉં તો આને પૂછી જુઓ. ત્યારે તેનો સાથીદાર પણ પ્રગટ રીતે તેની વાતમાં હામી ભરે. આ દોષારોપણ અઢાર દોષોમાંનો એક દોષ છે. ૩મ90 - પ્રચ્છન્ન (ત્રિ.) (વાદળથી આચ્છાદિત, વાદળછાયું) કર્મગ્રંથમાં કહેલું છે કે, જીવ અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોના સ્વભાવવાળો છે છતાં જેવી રીતે સૂર્ય વાદળોથી આચ્છાદિત હોવાથી તેનો સંપૂર્ણ પ્રકાશ બહાર નથી આવી શકતો તેની જેમ આત્મા જ્યાં સુધી આઠ કર્મોરૂપી વાદળોથી આચ્છાદિત છે ત્યાં સુધી તેના ગુણોનો પૂર્ણપ્રકાશ પ્રગટ થતો નથી. મમ (રેશ). (પાછળ જઈને, અનુગમન કરીને) અમgUUIT - મગનુજ્ઞા (સ્ત્રી.) (કર્તવ્યવિષયક અનુમતિ આપવી તે, અનુષ્ઠાન વિષયક અનુજ્ઞા-રજામંદી કરવી તે). ઠાણાંગસૂત્રમાં શ્રમણભગવંત મહાવીરે નિગ્રંથ સાધુઓને જે કરણીય કર્તવ્યોની અનુજ્ઞા આપી છે તે તે સ્થાનો બતાવવામાં આવેલા છે. જેમ કે 1. ક્ષમા 2. મુક્તિ 3. માર્દવ 4. આર્જવ ૫.લાઘવ તેમજ 1. સત્ય 2. સંયમ 3. તપ૪, ત્યાગ અને 5. બ્રહ્મચર્ય. આ બધા સાધુએ આચરવા યોગ્ય અનુષ્ઠાનો હોવાથી પરમાત્માએ તેની અનુમતિ આપેલી છે. આ અનુમતિ એ જ અભ્યનુજ્ઞા છે. अब्भणुण्णाय - अभ्यनुज्ञात (त्रि.) (કર્તવ્યરૂપે અનુમતિ અપાયેલ, કર્તવ્યની આજ્ઞા અપાયેલું) મી - ગત (ત્રિ.) (એક જ ક્રિયાની પુનઃ પુનઃ આવૃત્તિ કરેલ, અભ્યાસ કરેલ) અનાદિકાળથી પાપકાર્યમાં આપણી રૂચિ રહી છે. આથી ધર્મના આચરણમાં તકલીફ પડી રહી છે. પરંતુ મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક જેમ જેમ તેનો અભ્યાસ કરતાં જશું તેમ તેમ અસદાચરણ તરફની રૂચિ ઘટતી જશે અને શુભ ક્રિયાઓના શુભસંસ્કારો આત્મા પર પડશે. તે પછી સદનુષ્ઠાન કરવાનું થશે ત્યારે તે અરુચિકર ન લાગતાં રોમાંચક લાગશે. મOિUT - 1શ્ચર્થના (સ્ત્રી.) (પરસ્પર કાર્ય-પ્રવૃત્તિ કરાવવી તે, ઇચ્છાકારપૂર્વક કાર્ય કરાવવું તે 2. પ્રાર્થના, વિનંતી 3. આદર, સત્કાર) જિનાલયમાં જઈને પરમાત્મા પાસે પૈસો, ગાડી, બંગલો વગેરે ઇચ્છિત વસ્તુઓની માગણીઓ ઘણી વખત કરી. પરંતુ ક્યારેય આત્મિક ગુણો મેળવવા પ્રાર્થના કરી છે ખરી? પરમાત્મા પાસે ક્યારેય માગ્યું છે કે હે પ્રભુ! મને ચિત્તની સમાધિ આપ. મને દુઃખો સામે ટકવાની શક્તિ આપ. હું બીજાના સુખોને જોઇને વ્યથિત ન થાઉં તેવું બળ પ્રદાન કર. મને હંમેશા બીજાની સહાય કરવાનું મન થાય તેવા ભાવ આપ. આવું એક વખત માગી જો જો પછી બીજું કંઇ માંગવાની ઇચ્છા જ નહીં થાય. 481 Page #523 -------------------------------------------------------------------------- ________________ અમપત - પ્રપટન (ન.) (અબરખ, પૃથ્વીકાયનો એક ભેદ 2. વાદળોનો સમૂહ) પિનાથ (લેશ-.) (રાહુ). મcીમવાનુય - અwવાનુar (સ્ત્રી.) (અભ્રક ધાતુમિશ્રિત રેતી, કઠણ સચિત્ત પૃથ્વીકાયનો એક ભેદ) અન્નદિય - ૩હિંત () (રાજમાન્ય 2. સત્કાર પ્રાપ્ત, ગૌરવશાળી-રાજપુત્ર કે મંત્રીપુત્ર) શાસનની ધુરા વહન કરનારા જૈનાચાર્ય હિતાહિતના સંપૂર્ણ જ્ઞાતા હોય છે. તેઓ શાસનનું હિત અને અહિત શેમાં રહેલું છે તે એકદમ સારી રીતે જાણતા હોય છે. આથી જિનશાસન પર કોઇ વિઘ્ન ન આવે તે માટે મિથ્યાષ્ટિ એવા મંત્રી, રાજપુરોહિતાદિ રાજમાન્ય લોકો જ્યારે તેમની પાસે આવે તો તેઓના સત્કાર સન્માન કરતા હોય છે. તેમાં તેઓ પ્રત્યેનો અહોભાવ નહીં કિંતુ જિનશાસનનું હિત કેન્દ્ર સ્થાને રહેલું હોય છે. મમરા - પ્રા (.) (સંધ્યાની લાલિમા, સંધ્યા સમયે સૂર્યકિરણોથી આકાશમાં થતાં વાદળના વર્ગો-સંધ્યારાગ) સંધ્યા સમયે આકાશમાં સૂર્યના કિરણો અને વાદળોનો સંયોગ થતાં વાદળો વિવિધ વર્ણને ધારણ કરીને મનોહરરૂપને સર્જે છે. પરંતુ તે અલ્પ સમય પૂરતું જ હોય છે જેવો સૂર્યાસ્ત થયો કે વાદળના રંગબેરંગી રૂપ વિખેરાઇ જાય છે. તેવી રીતે આત્માનો શુભાશુભ કર્મો સાથે સંયોગ થતાં જીવનમાં હર્ષ-શોક, સુખ-દુ:ખ, રાગ-દ્વેષના વર્ગો સર્જાય છે. પરમાત્મા કહે છે કે આ બધું સંધ્યાના વર્ણની જેમ ક્ષણિક છે. માટે ક્ષણિકનો મોહ ત્યજીને શાશ્વત માટે પ્રયત્ન કરવો જોઈએ. અમરાવ8 - વૃક્ષ (પુ.) (વાદળથી બનેલો વૃક્ષનો આકાર, જે વાદળે વૃક્ષનો આકાર ધારણ કર્યો હોય તે) अब्भवद्दलय - अभ्रवादलक (न.) (જલયુક્ત વાદળ, પાણીથી ભરેલા વાદળ, આકાશગત જળયુક્ત મેઘ). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પાર્શ્વનાથ પ્રભુની સ્તવના કરતાં લખ્યું છે કે, હે પ્રભુ! હું તો તારા દ્વારે ભિખારી બનીને આવ્યો છું. હું માત્રને માત્ર તારી જોડે જ માગીશ. તારા સિવાય મારે બીજે ક્યાં જવું નથી. જો તમે ચાંદ છો તો હું ચકોર છું. જો તમે ગોવિંદ છો તો હું ગરુડ છું. જો તમે જળથી ભરેલા અને ગર્જના કરતાં વાદળ છો તો હું તમને જોઈને આનંદ પામનારો મોરલો છું. પણ નાથ હું માત્રને માત્ર તારો તારો ને તારો જ છું. મસંફા - ચ્ય (સ્ત્રી). (રંગબેરંગી વાદળોવાળી સંધ્યા, સંધ્યા સમયે દેખાતા રંગ-બેરંગી વાદળો) મમમંથઃ - 3 સંતૃત (.). (વાદળોથી આકાશ છવાઈ જવું તે, વાદળોથી ઘેરાયેલું આકાશ) સમસT - ૩ખ્યાન (.) (એક જ ક્રિયાનું પુનઃ પુનઃ કરવું તે, સતત અભ્યાસ) ગરથ ગાંઠેને વિદ્યા પાઠે અર્થાત પાસે રહેલું ધન અને મુખપાઠે વિદ્યા એ જ ખરું ધન કહેવાય. વિદ્યા મુખપાઠ ત્યારે જ થાય જ્યારે તેની પુનઃ પુનઃ આવૃત્તિ કરાય. ભણેલા શાસ્ત્રનો વારંવાર અભ્યાસ કરી આત્મસાત કરાય ત્યારે તે કંઠસ્થ થાય છે. જેમ પાસે ધન હોય તો જ કટોકટીના સમયે તેનું મૂલ્ય સમજાય છે, તેમ સંકટ સમયે મુખપાઠ કરેલી વિદ્યાનું મહત્ત્વ ખ્યાલમાં આવે. મમતા - અધ્યસ્થ (વ્ય.) (એક જ ક્રિયાને પુનઃ પુનઃ કરીને, શીખીને, અભ્યાસ કરીને) 482 Page #524 -------------------------------------------------------------------------- ________________ મહિય - ૩ય (ત્રિ.) (વધારે, વિશેષ, અધિક, અત્યન્ત). अब्भहियतरग - अभ्यधिकतरक (त्रि.) (અતિશય વધારે, અત્યધિક, વિપુલતર, વિસ્તીર્ણ) મામિ - જખ્યાનમ (કું.) (સન્મુખ આવવું તે 2. યુદ્ધ 3. વિરોધ 4. નજીકમાં રહેવું તે) શાશ્વત સુખની પ્રાપ્તિ માટે સઘળા કર્મોનો ક્ષય જોઇએ અને ક્ષણિક સુખ માટે પુણ્યકર્મનો બંધ જોઇએ. જ્યાં સુધી મુક્તિ નથી મળી ત્યાં સુધી સંસારમાં રહીને અશુભ ગતિ કે દુઃખની પ્રાપ્તિ ન થાય તે માટે પુણ્ય હોવું અતિઆવશ્યક છે. જે પુણ્યશાળી આત્માઓ હોય છે તેને ભાગ્યલક્ષ્મી સ્વયં સન્મુખ આવીને વરમાળા પહેરાવે છે. તેઓને ડગલે ને પગલે યશ, કીર્તિ અને સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે. જેમ પુણ્યશાળી શ્રીપાળ રાજાને થઈ હતી તેમ. अब्भागमिय - अभ्यागमिक (पुं.) . (આગન્તુક, મહેમાન, પ્રાણુણો, અતિથિ) સન્માય - ૩ખ્યાતિ (કું.) (આગન્તુક, મહેમાન, પ્રાણુણો, અતિથિ) अब्भावगासिय - अभ्रावकाशिक (न.) (આંબા વગેરે ઝાડના મૂળની નીચે રહેલું ઘર) મહિમા - અધ્યાય (શ) (કું.) (અભ્યાસ કરવો તે, વારંવાર આવૃત્તિ કરવી તે 2. સમીપ, નજીક 3. આદત 4. આવૃત્તિજન્ય સંસ્કાર) યુદ્ધો દરરોજ થતાં નથી હોતા છતાં પણ ચારેય પ્રકારનું સૈન્ય દરરોજ યુદ્ધનો અભ્યાસ કરતું હોય છે. જેથી કરીને યુદ્ધના સમયે ફિયાસ્કો ન થઈ જાય. તેમ દુઃખ આપનાર અશુભ કર્મોનો ઉદય કંઈ દરરોજ નથી આવતો. છતાં પણ પ્રત્યેક જીવે તેના માટેનો અભ્યાસ પાડી દેવો જોઇએ, દુઃખને સહન કરતાં શીખી લેવું જોઇએ. જેથી સંકટના સમયે ચિત્તની સમાધિ ટકી રહે. अब्भासकरण - अभ्यासकरण (न.) (પાસસ્થાદિને પુનઃ સંયમધર્મમાં સ્થાપિત કરવારૂપ સંભોગનો એક ભેદ) જેઓ શિથિલાચારના કારણે સંયમમાર્ગથી ભ્રષ્ટ થયેલા છે તેવા પાસત્યાદિ જીવોને આલોચના દાનાદિ દ્વારા પુનઃ ચારિત્રમાર્ગમાં સ્થાપન કરીને તેમની સાથે ગોચરી-પાણી આદિનો વ્યવહારમાર્ગ પ્રવર્તાવવો તેને અભ્યાસકરણ કહેવામાં આવે છે. અમાસ - અભ્યાસક્ર (પુ.) (નિક્ષેપો, સ્થાપના) સન્માકુ - અગાસા (કું.) (પૂર્વના અભ્યાસજનિત સંસ્કારથી ઉત્પન્ન થયેલો ગુણ) અંધારું થતાં જ આંખો મીંચાઈ જવી, તાજા જન્મેલા બાળકનું મુખ વડે સ્તનપાન કરવું, શરીરને ખંજવાળવું આ બધું કોણ શીખવાડે છે? આ પ્રવૃત્તિ અનાદિકાલીન અભ્યાસથી પડેલ સંસ્કારોની દેન છે. જીવ જે પ્રવૃત્તિ પુનઃ પુનઃ કરે છે તેના સંસ્કારો આત્મા પર પડે છે અને તે સંસ્કારોના કારણે જીવ તે જ ભવમાં તેમજ ભવાંતરમાં પણ એવી જ પ્રવૃત્તિ કરે છે. આને અભ્યાસગુણ કહેવામાં આવે अब्भासजणियपसर - अभ्यासजनितप्रसर (त्रि.) (અભ્યાસજનિત પ્રસર-ધારા, અભ્યાસથી ઉત્પન્ન થયેલો વેગ, અભ્યાસજન્ય વેગવાળો) યોગશતક ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે, શ્રમણે આત્મામાં સદ્ગુણોને ઉત્પન્ન કરવા માટે આચારોનું પાલન 483 Page #525 -------------------------------------------------------------------------- ________________ કરવું જોઇએ. ચારિત્રપાલનમાં કષ્ટ પડવા છતાં પણ તેનો પુનઃ પુનઃ અભ્યાસ કરવો જોઇએ. પ્રારંભમાં ભલે તકલીફ પડે પરંતુ એકવાર અભ્યાસ પડ્યા બાદ તે સહજ બની જાય છે. તેના માટે પ્રયત્ન કરવો પડતો નથી. જેમ કુંભારનું ચક્ર પ્રારંભમાં ધીમું ચાલે છે પરંતુ, જ્યારે તે વેગ પકડે છે પછી તેની ગતિ સહજ થઈ જાય છે તેમ. સન્માન્થિ - અગાશસ્થ (ત્રિ.). (નજીકમાં રહેલું, નિકટવર્તી, સમીપવર્તી) अब्भासवत्तिअ - अभ्याशवर्तित्व (न.) (ગુવદિ ગૌરવશાળી પુરુષની નજીક બેસવું તે, લોકોપચાર વિનય) પ્રથમ ગણધર ગૌતમસ્વામી ચારજ્ઞાનના ધણી હોવા છતાં પણ એક નાના બાળક બનીને પરમાત્મા મહાવીરને પ્રભુ! પ્રભુ! કરીને પ્રશ્નો કરતા હતા. તેઓ સર્વ પદાર્થોને જાણવા છતાં પણ લોકોપકાર માટે જ ભગવંતને પ્રશ્ન કરતા હતા. તેઓ આખા જીવન દરમિયાન પરમાત્માથી ક્યારેય દૂર થયા નહોતા. તેમનું સંપૂર્ણ જીવન પરમાત્માના સાંનિધ્યમાં જ વીત્યું હતું. અગાસપ્રત્યય (ઈ.) (વર્ણનીય પુરુષોની પાસે રહેવાનું નિમિત્ત છે જેમાં તેવા સદગુણોને દીપાવવા તે) *ગાસતિ (.) (ગુવદિની નજીકમાં બેસવામાં આનંદ માણવો તે, લોકોપચાર વિનય) સન્માવિત્તિ - ગણાશવૃત્તિ (સ્ત્રી.) (રાજા મંત્રી વગેરેની પાસે બેસવું તે) अब्भासाइसय - अभ्यासातिशय (पुं.) (અભ્યાસનો ઉત્કર્ષ-અતિશય, આવૃત્તિજન્ય ઉત્કૃષ્ટપણું) મોમાસાસન - ખ્યાશાસન (ન.) (પાસે બેસવું તે, નજીક બેસવું તે) મમ્માનિય - અમાષિત (વિ.) (દ્રવિડાદિ દેશોમાં ઉત્પન્ન થયેલ, દ્રાવિડ પ્રાન્તમાં પેદા થયેલું) મમતા - ગફ(પુ.). (સ્નેહનું સાધન તેલ વગેરે 2. તલાદિથી મર્દન કરવું તે) મિનિય - અસ્થતિ (ત્રિ.) (તેલાદિથી જેને મર્દન કરવામાં આવેલું છે તે, તેલાદિથી માલીશ કરેલું) મલ્મિઃ - સમ+ામ્ (થા.) (મળવું, સંગતિ કરવી). જેનું જ્ઞાન સંપૂર્ણ નથી તે બધા જ જીવો છબસ્થ છે. અને જ્યાં છબસ્થતા છે ત્યાં ભૂલ થવી સંભવ છે. માટે જ પરમાત્મા કહે છે કે, કોઈ પણ જીવ ભૂલ કરી બેસે તો તેના પ્રત્યે ઘણા કે તિરસ્કાર ભાવ ન રાખતા મનમેળ કરીને રહેવું તે જ ઉત્તમતા છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે, “તુનરી રૂક્ષ સંસાર મેં ભાત ભાત છે તો સવ સે દિન મીન ત્તિ. નરી નાવ સંયોગ' મહિમા - મમિત્ર (ત્રિ.). (ભેદરહિત, અભિન્ન 2. જેનું વ્યાખ્યાન કરેલું ન હોય તે, અવિવૃત) કાર્મણવર્ગણા પ્રચુર આ સંસારમાં ઊંચ-નીચ, જ્ઞાની-અજ્ઞાની, ધનવાન-દરિદ્રી વગેરે ભેદો રહેલા છે. જ્યારે આ કાર્મણવર્ગણા પુદ્ગલોનું આવરણ હટી જાય છે ત્યારે જીવ સિદ્ધ બુદ્ધ અને મુક્ત બને છે અને ત્યારે તે ભેદરહિત બની જાય છે. કેમ કે મોક્ષમાં બધા જ સિદ્ધાત્માઓ એક સમાન હોય છે. તેમનામાં કોઇપણ પ્રકારની તાત્ત્વિક ભિન્નતા હોતી જ નથી. 484 Page #526 -------------------------------------------------------------------------- ________________ ૩મુવમguીયા -ડુક્ષvયા (સ્ત્રી.): (પવનથી પ્રેરિત થઈ પડતા જળના ફોરા-બિંદુઓ, સીકર). મુરામ - ચુદ્રમ (કું.) (ઉદય થવો તે, ચડતી, ઊગવું તે) આ દુનિયા ચડતાની પૂજક અને પડતાને પાટુ મારનારી છે. જે સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે તેવા સૂર્ય માટે પણ ભેદભાવ રાખનારી છે. ઉદય પામતા સૂર્યની સહુ પૂજા કરે છે પરંતુ અસ્તાચળ ભણી જઈ રહેલા સૂરજને કોઈ જોતું પણ નથી. જેનો ઉત્કર્ષ થઈ રહ્યો હોય તે ગુણવાન ન હોવા છતાં પણ તેની પાછળ લટ્ટ બની જાય છે પરંતુ દુઃખમાં રહેલા ગુણીજનને કોઇ પૂછતું પણ નથી. માટે જ જ્ઞાનીઓ કહે છે કે ભવસાગર તરવા માટે સ્વાર્થથી ભરેલી આ દુનિયાને ઓળખવી જરૂરી છે. મહેમુ ય - અષ્ણુત (ત્રિ.). (ઊગતા અંકુરની જેમ અગ્રભાગ કંઇક ઉન્નત થયેલું, ચારે બાજુથી બહાર ફેલાયેલું 2. ઊગી નીકળેલું 3. ઊંચું કરેલ-ઉપાડેલું 4. જોનારને રમણીય લાગે તેમ રહેલું) ભગવતીસૂત્રના નવમા શતકના તેત્રીસમાં ઉદ્દેશામાં પરમાત્માની કલાત્મક શિબિકાનું વર્ણન કરતાં લખ્યું છે કે, અંકુરાની જેમ અગ્રભાગે કંઈ ઉન્નત થઈને ચારે બાજુ ફેલાયેલા અને ઊંચા સુકૃતવજવેદિકામાંથી બનેલા શ્રેષ્ઠ તોરણને વિશે લીલા કરતી શાલભંજિકાપુતળીઓ રહેલી છે જેમાં એવી શિબિકા હતી. *પ્રદૂત (ત્રિ.) (ઊંચું, ઉન્નત) अब्भुग्गयभिंगार - अभ्युद्गतभृङ्गार (पुं.) (જેની આગળ લોટો ઉપાડીને એક માણસ ચાલે તેવો ભાગ્યશાળી પુરુષ) મમુપાયસિય - ૩ડુ (છ) તૂતોષ્કૃિત (ત્રિ.) (અત્યંત ઊંચું, ઘણું ઉન્નત) જે જમાનામાં આજના જેવી ક્રેનો નહોતી, ટર્બો ટ્રકો નહોતી અને અત્યંત ખાડાખબડાંવાળા માર્ગો હતા તેવા કાળમાં મહારાજા કુમારપાળે તારંગા પર્વતની ટોચ પર અતિવિશાળ અને સાતમાળ જેટલું જેનું શિખર છે તેવા અત્યંત ઊંચા અજિતનાથ પ્રભુના જિનાલયનું નિર્માણ કરાવ્યું. ધન્ય હોજ તે પરમાઈશ્રાવકને, ધન્ય હોજો તેમની ઉત્કટ ધર્મભાવનાને. મમુનય - અષ્ણુદ્યત (ત્રિ.) (વધવા માંડેલું, વૃદ્ધિગત થયેલું 2. ઉદ્યમી 3. જિનકલ્પિકાદિમાંથી કોઈપણ મુનિ 4. ઉદ્યત વિહાર) મમુnયમરા - મયુદતમr (1) (જિનકલ્પિકાદિ ઉઘતવિહારી સાધુનું મરણ-પાદપોપગમનાદિ મરણ) બૃહત્કલ્પ ભાષ્યના પ્રથમ ઉદ્દેશામાં જિનકલ્પી આદિ ઉદ્યતવિહારી શ્રમણના ત્રણ પ્રકારના મરણ કહેવામાં આવેલા છે. 1. પાદપોપગમન મરણ 2. ઇંગિની મરણ અને 3. ભક્તપરિજ્ઞા મરણ. અંતિમ સમય નજીક જાણીને આ ત્રણમાંથી કોઇપણ એક પ્રકારના મરણનો તેઓ સ્વીકાર કરતા હોય છે. अब्भुज्जयविहार - अभ्युद्यतविहार (पुं.) (ઉદ્યત વિહાર) ઉદ્યત એટલે સંયમાદિની શુદ્ધિ માટે સજ્જ થવું, તૈયાર થવું. નિશીથચૂર્ણિમાં કહેલું છે કે, ઉદ્યત બે પ્રકારે છે. 1. ઉદ્યત વિહાર તથા 2. ઉદ્યત મરણ. તેમાં પ્રથમ ઉદ્યત વિહાર ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. 1. જિનકલ્પ 2. પરિહારવિશુદ્ધકલ્પ તથા 3. યથાલંદકલ્પ. મિષ્મા - મ્યુસ્થાન (જ.) (દશ પ્રકારની સાધુ સામાચારીનો નવમો પ્રકાર, ગુવદિક સામે આવ્યું છતે આદર-સન્માન અર્થે ઊભા થવું તે- તેમની સેવામાં 485 Page #527 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યત થવું તે). ઓઘનિર્યુક્તિ આદિ શાસ્ત્રોમાં શ્રમણ અને શ્રમણીએ જેનું પ્રતિદિન પાલન કરવાનું છે એવીદશવિધ ચક્રવાલ સામાચારીનું નિરૂપણ કરવામાં આવેલું છે. આ દેશવિધ સામાચારીમાં નવમી સામાચારીનું નામ છે અભ્યત્થાન સામાચારી. જ્યારે કોઈ વડીલ સાધુ કે ગુરુ ભગવંત નજીક આવે તે સમયે આસન પર બેસી ન રહેતા વિનય અર્થે તરત જ ઊભા થઈને તેમને સન્માન આપવું તે અભ્યત્થાન સામાચારી કહેવાય છે. અમુદ્રિત્ત - ડુત્થાતુન (વ્ય.) (સન્માન આપવા માટે, ગુરુ આદિની સેવા માટે તૈયાર રહેવા હેતુ) મલ્મક્રિય - અમ્યુન્જિત (ત્રિ.). (ઉદ્યત થયેલું, તૈયાર થયેલું, સજ્જ થયેલું 2. સન્માન આપવા માટે ઊભો થયેલ). શીલ અને સદાચારાથી જીવન એવું જીવેલું હોય કે અંતકાળે કોઈ ફરિયાદ અપેક્ષા કે દુઃખ રહી ન જાય. પરભવ સંબંધી બધા જ કાર્યો આટોપી લીધા હોય અને બસ મૃત્યુ ક્યારે લેવા આવે છે તેની રાહ જોઈને જ તૈયાર રહેલા હોઇએ. જેવું મૃત્યુ આવે કે તરત જ હસતા મોઢે કહીએ કે દોસ્ત આવી ગયો. હું તો ક્યારનોય તારી રાહ જોઈને બેઠેલો છું. મધ્યરા - મડુત્થાતૃ (ત્રિ.) (ગુવાદિની સન્મુખ જનાર). અમુયબ - અમ્યુWાતવ્ય (ત્રિ.) (સન્મુખ જઇને સત્કાર કરવા યોગ્ય) ઘરમાં લગ્ન પ્રસંગ કે નાનો મોટો શુભપ્રસંગ હોય તો આપણએ કેવા જલસા કરતાં હોઈએ છીએ. તો પછી સંઘમાં પધારનાર ગુરુદેવો માટે અલગ વિચારસરણી શા માટે? ભવોદધિથી ઉગારનાર ગુરુદેવ સુતરાં સત્કાર અને સન્માનને યોગ્ય હોય છે. તેમનું સામૈયું કરવું તે કંઈ સંપત્તિના તાયફા નથી, પરંતુ દિલમાં વસેલી તેમના પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે. અમુvU/ય - ૩૪મ્યુન્નત (ત્રિ.) (ઉન્નત, ઊંચું, બહાર નીકળી આવેલું, અત્યન્ત ઉત્કટ) મુત્ત - ન્ના (થા.) (સ્નાન કરવું) સ્નાન બે પ્રકારના છે 1. બાહ્ય અને 2, અત્યંતર. જે સ્નાન માત્ર શરીરના અંગોપાગંની શુદ્ધિ કરે તે બાહ્ય સ્નાન છે. તથા જે આત્મા, મન અને જીવનની શુદ્ધિ કરે તે અત્યંતર સ્નાન છે. બાહ્ય સ્નાન ક્ષણિક આનંદ આપે છે જ્યારે અત્યંતર સ્નાન શાશ્વત શુદ્ધિને પ્રાપ્ત કરાવે છે. અર્થાતુ લાગેલ દોષોની શુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્ત અત્યંતર સ્નાન છે. તેનાથી આત્મશુદ્ધિ થાય છે. અમુલ્ય - યુથ (પુ.) (ઉદય, ચડતી, રાજલક્ષ્મી આદિની પ્રાપ્તિ) જેવી રીતે રાજલક્ષ્મી, ધનલક્ષ્મી અને સ્ત્રીલક્ષ્મી આદિની પ્રાપ્તિ તે અભ્યદય છે. તેવી રીતે દેવલોકના નિરુપમ સુખો તથા અવ્યાબાધ મોક્ષના સુખોની પ્રાપ્તિ થવી તે પણ અભ્યદય છે. આથી સ્વર્ગ અને અપવર્ગને અપાવનારા રત્નત્રયાદિ સાધનોને પણ અભ્યદય જ જાણવા. अब्भुदयफल - अभ्युदयफल (त्रि.) (અભ્યદયરૂપી ફળ છે જેમાં તે, ઉદયફળને અપાવનાર) अब्भुदयहेउ - अभ्युदयहेतु (पुं.)। (અભ્યદયનું કારણ, ઉદયને પ્રાપ્ત કરાવનાર હેતુ) ચૈત્યવંદન ભાષ્યમાં દેવેંદ્રસૂરિ મહારાજે અંગપૂજા અગ્રપૂજા તથા ભાવપૂજાનું સ્વરૂપ જણાવ્યા બાદ તેનું મહાભ્ય વર્ણવતા કહ્યું છે કે, જિનેશ્વર પરમાત્માની પૂજા શ્રેષ્ઠ કલ્યાણના હેતુભૂત છે. તે સર્વવાંછિતોને આપનાર અને વિજ્ઞોનો વિનાશ કરનાર છે. માટે જે 486 Page #528 -------------------------------------------------------------------------- ________________ દુઃખનો ક્ષય અને સુખનો વાંછુક હોય તેણે અભ્યદયના હેતુભૂત ત્રણ પ્રકારની પૂજા કરવી જોઇએ. अब्भुदयावुच्छित्ति - अभ्युदयाव्युच्छित्ति (स्त्री.) (કલ્યાણની અવિચ્છિન્નતા, અભ્યદયના વિચ્છેદનો અભાવ) ધર્મપ્રવૃત્તિ અવિચ્છિન્ન કલ્યાણ પરંપરાની દાતા છે. તેનું આચરણ જીવને આ ભવ, પરભવ યાવત મોક્ષ સુધી સુખને આપનાર છે. એથી જ તો દુહામાં કહેવાયું છે કે “ધર્મ કરતાં ધન વધે, ધન વધતા મન વધ જાય, મન વધતાં મહિમા વધે, વધત વધત વધ જાય' મમ્ય - મતિ (ત્રિ.). (આશ્ચર્ય, વિસ્મય 2. વિસ્મયકારક 3. સાહિત્ય પ્રસિદ્ધ સોમાંનો એક રસ) શ્રત, શિલ્પ, તપ, ત્યાગ, પરાક્રમાદિ વસ્તુઓને જોઈને કે સાંભળીને ચિત્તમાં જે આનંદની ચમત્કૃતિ થાય તે અદ્દભુત નામનો રસ છે. અદ્દભુતરસની વ્યાખ્યા કરતાં અનુયોગદ્વારસૂત્રમાં લખ્યું છે, કે જે અભૂતપૂર્વ વસ્તુ કે પ્રસંગને અનુભવવાથી ચિત્તમાં હર્ષ કે શોકની અનુભૂતિ થાય તે અદ્ભુત રસ છે. અમુવમ - 3 ગ્રુપમ (પુ.) (સ્વીકાર, અંગીકાર કરવું તે). આપણને વિકટ સંજોગો, દુઃખદ પરિસ્થિતિઓ તકલીફ એટલા માટે પહોંચાડે છે કે આપણે માનસિક રીતે તેનો સ્વીકાર નથી કર્યો હોતો. આપણે તેને કાયમ હેયરૂપે જોઈએ છીએ. માટે થોડુંક પણ દુ:ખ આવ્યું એટલે પીડા થાય છે. જયારે ખુલ્લા પગે ચાલનાર, કેશોનું લંચન કરનાર, આજીવન પૈસા વિના જીવનાર અને ઘરે ઘરે ભિક્ષા વહોરીને જીવનનિર્વાહ કરનાર શ્રમણ ભગવંતને ઉપસર્ગો કે પરિષહો દુઃખી કરી શકતા નથી, કેમ કે તેઓએ સ્વેચ્છાએ તેનો સ્વીકાર કર્યો હોય છે. अब्भुवगमसिद्धंत - अभ्युपगमसिद्धान्त (पुं.) (તર્કશાસ્ત્ર પ્રસિદ્ધ સિદ્ધાન્તનો એક ભેદ) બૃહત્કલ્પ ભાષ્યમાં અભ્યપગમસિદ્ધાંતની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરીને જે વાદ કરાય તે અભ્યપગમ સિદ્ધાન્ત છે. જેમ કે અગ્નિ શીત છે, હસ્તિસમૂહ તૃણાગે છે, ગધેડાને માથે શિંગડા છે તે. જ્યારે સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે જે અપરીક્ષિત પદાર્થ છે તેનું વિશેષ પરીક્ષણ તે અભ્યપગમસિદ્ધાન્ત છે. જેમ કે શબ્દ શું છે? જો દ્રવ્ય છે તો પછી તે નિત્ય છે કે અનિત્ય ? એવો વિચાર અભ્યપગમસિદ્ધાન્ત બને છે. अब्भुवगय - अभ्युपगत (त्रि.) (શ્રુતસંપદાને પામેલું 2. સંપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, સ્વીકારેલું, અંગીકૃત કરેલ 3. સમીપે ગયેલું). ધન-સંપત્તિવાળો જેમ પુણ્યશાળી છે તેમ શ્રતરૂપી સંપદાને વરેલા મહાત્મા પણ ભાગ્યશાળી છે. ધનની પ્રાપ્તિ થવી તે પુણ્યની વાત છે. પરંતુ ધનનો અહંકાર થવો તે ડૂબાડનારી વાત છે. તેવી રીતે શ્રુતસંપદાને પામવું એ ઘણા મોટા પુણ્યની વાત છે કિંતુ જ્ઞાનનો અહંકાર પણ ભવપરંપરા વધારનારો થાય છે. મમોવામિયા - મ્યુમિક્ષ (ત્રી.) (સ્વેચ્છાએ સ્વીકારેલું કેશલુંચન, ભૂમિશયનાદિ ચારિત્રના પાલનમાં થતી વેદના). જેનાથી શરીરને પીડા થાય તેવી કેશાંચન, બ્રહ્મચર્યપાલન, ખુલ્લા પગે વિહાર, ઉપસર્ગ, પરિષહાદિની વેદનાને આભ્યપગમિકી કહેવામાં આવે છે. આ વેદનાથી શરીરને કષ્ટ તો જરૂર થાય છે પરંતુ કર્મોના ડ્રાસથી આત્મા પુષ્ટ થાય છે. સમય - અમરન (ત્રિ.). (અખંડ, સર્વથા અવિનાશિત 2. વિપાકસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનનું નામ) ઉપશમશ્રેણી પર આરૂઢ જીવાત્માના ભાવો અને ક્ષપકશ્રેણી પર આરૂઢ ભવ્યાત્માના ભાવો એક સમાન જ હોય છે. બન્નેના અધ્યવસાયો અત્યંત વિશુદ્ધ અને કર્મોની નિર્જરા કરનારા હોય છે. કિંતુ ઉપશમશ્રેણીવાળાના ભાવો અગિયારમા ગુણસ્થાનકે - પહોંચતા સુધીમાં તો ચલિત થઈ જાય છે. જ્યારે ક્ષપકશ્રેણીવાળાના ભાવો અખંડપણે રહે છે. યાવતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી વિશુદ્ધતમ થઈ જતા હોય છે. 487 Page #529 -------------------------------------------------------------------------- ________________ પાસે - માનસેન (પુ.) (વિપાકસૂત્રમાં કહેલો વિજય નામક ચોરસેનાપતિનો પુત્ર) અગ્નિસેન વિજય નામના ચોરના સેનાપતિનો પુત્ર હતો. તે પોતાના પાંચસો સાથીદારોની સાથે પુરિમતાલ નગરીના ઈશાન ખુણામાં આવેલી સાલટવી નામક ચોરપલ્લીમાં રહેતો હતો. તે ઘણો જ હોશિયાર હતો. પુરમતાલના રાજા મહાબલે તેને પકડવા પોતાનું સૈન્ય મોકલ્યું તો પણ તે હાથ ન આવ્યો. આથી તેને પકડવા માટે આખરે મહોત્સવ પ્રસંગે સત્કાર સાથે બોલાવી તેને દગો કરી ફાંસી આપવામાં આવી. તે અભગ્નસેન આર્તધ્યાનમાં મૃત્યુ પામીને પહેલી નરકમાં ઉત્પન્ન થયો. વિપાકસૂત્રના ત્રીજા અધ્યયનમાં તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. કે 488 Page #530 -------------------------------------------------------------------------- ________________ એ) X - (.)(કંઠસ્થાનીય એ સ્વર, આદ્ય સ્વર 2. અશરીરી- એ (તિ) રૂક્ષતાવે+91 - પ્રતિનિyત્યારહયાન સિદ્ધ 3. વિષ્ણુ 4. રક્ષા 5. સ્થિરતા 6. શિવ 7. બ્રહ્મ 8. વાયુ (ન.)(પર્વની પૂર્ણતા પછી કરાતું પચ્ચકખાણ-તપ, 9. ચંદ્ર 10. અગ્નિ 11. સૂર્ય 12, કમઠ 13. અંતઃપુર 14. પચ્ચખાણનો એક ભેદ) ભૂષણ 15. વરણ 16. કારણ 17, રણ 18. ચર્મ 19, ગૌરવ અAA - Mતિમ (ઈ.)(અતિચારના ચાર ભેદોમાંનો પ્રથમ 20. અવ્યય 2 1. અભાવ 2 2, સંબોધન 23. અમંગલહારી) પ્રકાર, લીલ વ્રત-પચ્ચખાણનો ઓશિક ભેગ, ઉલ્લંઘન 2. *(મધ્ય)(નિષેધ 2. અભાવ 3. વિરોધ 4. અયોગ્યતા વિનાશ). 5. અલ્પતા દ. ભેદ 7. સાદેશ્ય 8. અપ્રશસ્તતા 9, અનકંપ) ડ્રીમUT - પ્રતિમા (જ.)(અતિક્રમણ, ઉલ્લંઘન, લીધેલ 4 (અવ્ય.)(અને, વળી 2. અવધારણ, નિશ્ચય 3. ભેદ, વ્રત-પચ્ચકખાણમાં વિરાધના કરવી તે) વિશેષ 4. અતિશય, અધિકતા 5. અનુમતિ, સંમતિ દ. પાદપૂર્તિ પ્રશ્નમાન - ગતિમય(ત્રિ.)(ઉલ્લંઘન કરવા યોગ્ય, અર્થે વપરાતો અવ્યય) ત્યાજ્ય) મ - મન (ઉં.)(અજન્મા, ઈશ્વર 2. જીવ 3. બહ્મા 4. ક્ષમા - તિથ(અવ્ય.)(ઉલ્લંઘન કરીને, ઓળંગીને). વિષ્ણુ 5. ઇન્દ્ર 6. બકરો 7. મેષરાશિ 8. માસિકધાતુ) મઝુમર - તિ મીર (ત્રિ.)(અત્યંત ગંભીર, અતુચ્છ અમર - મનર (પુ.)(સર્પ જાતિ વિશેષ, અજગર) આશય) અમાવાનT - નાપાનક્ક (પુ.)(બકરીઓનો પાલક 2. અડ્ડાઓમા - મતિછ(ત્રિ.)પ્રવેશ કરતું. પ્રવેશત) વ્રતોનો ભંગ કરનાર 3. વાચકનો એક ભેદ) મફ.()ત - તિતિ (ત્રિ.)(પ્રવેશેલ 2. એકવાર મરીને મg - દિ (મધ્ય)(સંભાવના-સંબોધનવાચી. હે, અયિ. પુનઃ તેમા ઉત્પન્ન થયેલ, અતિશય - વારંવાર ઉત્પન્ન થયેલ). ગામ - તિરામ ()(પ્રવેશ). #ામ્ (થા.)(ગમન કરવું, જવું) મામા - તિલામન (જ.)(પ્રવેશમાર્ગ, જવા આવવાનો #તિ( વ્ય.)(અત્યંત 2, અતિક્રમવું તે 3, ઉત્કર્ષ૪. પુજા) માગ). (રિ )૩(ત્તિ)તુ - વિતિ(ત્રી. (જે આપવામાં અસમર્થ ગુરુ - તિગુરુ (છું.)(અત્યંત પૂજનીય). હોય 2. દેવોની માતા 3. પુનર્વસુ નક્ષત્રનો અધિપતિદેવ) મઘંટ - તિન્દ્ર (પુ.)(છઠ્ઠું લોકોત્તર મુહૂર્ત) મફhસ - અત્યજઈ (ત્રિ.)(ઉત્કર્ષને ઓળંગી ગયેલ 2. ગફાર - પ્રતિવર (ત્રી.)(પદ્મિની સ્ત્રી 2, પાચારિણી લતા, અભિમાન રહિત) સ્થલપદ્મિની) અરૂ૩મટ - મયુદ્ધ (ત્રિ.)(આશ્ચર્ય ચકિત થવું) મત - મરિન (ત્રિ.)(અત્યંત ચિતાયુક્ત, જેમાં ઘણી ફૅત - તિય (ત્રિ.)(પ્રવેશ કરવો). ચિંતા હોય તે) અદ્રિ () - અતીન્દ્રિય (ત્રિ.)(ઇન્દ્રિયાતીત, અગોચર) અત્રે - સતીત્ય (વ્ય.)(ત્યાગ કરીને, છોડીને) પ્રશંડુ - તિવUQયિત ()(ખંજવાળવું, નખથી અચ્છ - સામ્ (થા.)(ગમન કરવું, જવું) વલુરવું). મછંત - છત્ (ત્રિ.)(ઉલ્લંઘન કરતું, અતિક્રમણ કરતું (ત્તિ) રૂત - મરિન (ત્રિ.)(અત્યંત કમનીય. 2. પ્રાપ્ત કરતું) અતિસુંદર). છત્ત - તિછત્ર(પુ.)(છત્રને ઓળંગી ગયેલ 2, સમાન મય - તિથિ (ત્રિ.)(વિશાળકાય, જાડું). આકાર 3. જલમાં થતું તૃણ વિશેષ 4. જમીન પરનું તૃણ વિશેષ) (ત્તિ) કુકિંત- Wિાન (ત્રિ.)હદ બહાર ગયેલું, પ્ર૭પષ્યRવUT - વિભા (મતિ 8) પ્રત્યાધ્યાન પર્યતવત, ઉલ્લંઘન કરેલું 2, અતીત, પાર ગયેલું 3. નિશ્ચિત (ન.)(પચ્ચખ્ખાણનો એક ભેદ, અદિત્સા પચ્ચકખાણ). સમય ઓળંગીને કરેલ તપ). મડુંનાથ - મરિના (વા) ત (કું.)(પિતા કરતાં પણ અધિક મ (ત્તિ) g&તનોળT - રિક્ષાનથીવન (શિ.)(યૌવનને સંપત્તિવાળો પુત્ર, બાપ કરતા વધુ પરાક્રમી પુત્ર) ઉલ્લંઘી ગયેલ, પ્રૌઢ) મક્રિય - પ્રતિષ્ઠિત (ત્રિ.)(ઉલ્લંધિત, અતિક્રાન્ત, અતિક્રમણ કરેલ) સતિષ્ઠાય(વ્ય.)(ઉલ્લંઘન કરીને, અતિક્રમણ કરીને) Page #531 -------------------------------------------------------------------------- ________________ ૩ળવ્યન - મતિનિશ્ચન (ત્રિ.)(અડગ, નિશ્ચલ, અત્યન્ત અUિT - તિર્વિન (.)(અત્યંત ખરાબ દિવસ, વાદળ દેઢ) છાયો દિવસ) મfમદૂત્ત - અતિન્નિાથપથરત્વ (.)(તીર્થકરોની મદ - તિર્તમ (ત્રિ.)(અત્યન્ત દુર્લભ, અતિશય વાણીના 35 ગુણો પૈકીનો ઓગણીસમો વચનાતિશય ગુણ) દુષ્માપ્ય) ()(તી)૩()ય-પ્રતીત(ત્રિ.)વીતેલું, પાર ગયેલ, અફઘુસદ - તિહુસદ(ત્રિ.)(અતિ કપૂર્વક સહન થાય તે, દુઃસહ્ય, ઘણી મુશ્કેલીથી સહન કરી શકાય તે). () (ત) રૂ (2) તદ્ધા - મોતદ્ધિા મફતૂર - તિતૂર (ત્રિ.)(અત્યંત દૂર, સુદૂર, ઘણું વેગળું) (સ્ત્રી.)(અતીતકાળ, વ્યતીત થયેલ અનંત પુગલપરાવર્તકાળ) માં - તિકુષ્યમા(સ્ત્રી.)(અવસર્પિણી કાળનો છઠ્ઠો અને () (ત) 3 (2) તપથ્યવસ્થા - સતીતપ્રત્યાહ્યાન ઉત્સર્પિણીનો પહેલો આરો, અત્યન્ત દુ:ખપ્રધાન કાળ, (.)(પૂર્વકાળે કરવા યોગ્ય પચ્ચખાણનો ભેદ) દુષ્યમદુષ્યમ કાળ) (ત્તિ)૩(થ)તા - મતિયાન(.)(નગરાદિમાં રાજાનો મહેલ - તિવેશ (.)(અન્ય વસ્તુના ધર્મનો અન્ય પર પ્રવેશ) આરોપણ, નિર્દિષ્ટ વિષયને છોડીને અન્ય વિષયમાં લાગુ થતો મ (ત્તિ) 6 (થા) તUTI - તિયાનથી નિયમ, હસ્તાંતરણ, સાદૃશ્યના કારણે થતી પ્રક્રિયા) (ત્રી.)(રાજાદિના નગરપ્રવેશનો વૃત્તાન્ત) ફથમંત - તિમિત્ (ત્રિ.)(અતિશય અવાજ કરતું) >> (તિ) () તાદ - તિયાનJદ (.)(નગરાદિ મહુધારિ - અતિક્ષાદિત (ત્રિ.)(ભ્રમિત કરાયેલ, ફેરવી પ્રવેશમાં આવતા ઊંચા ઘરો, પ્રસિદ્ધ ઘરો જે નગરમાં પેસતા દીધેલ). જણાઈ આવે) , gધુત્ત - તિધૂર્ત (ત્રિ.)(ભારે કર્મી, આઠે પ્રકારના કર્મો મ (તિ) 3 (તા) યાિિટ્ટ - તિયાધિ (સ્ત્રી.)(રાજા ઘણા છે જેને તે, બહુલકર્મી) આદિના નગર પ્રવેશમાં તોરણાદિથી કરવામાં આવેલી મvય - તિiveત (ત્રિ.)(અત્યંત ગર્વિષ્ઠ, અતિ નગરશોભા). અભિમાની, અલ્પજ્ઞાનનું મિથ્યા અભિમાન કરનાર 2. મ(ડું)૩(તી)(થા) તUTIFUUITUT - પ્રતીતાના તિજ્ઞાન દુઃશિક્ષિત) (.)ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન) अइ (ति) पंडुकंबलसिला - अतिपाण्डुकम्बलशिला અતાત - તિતાન (1.)(ઉત્તાલ ગાન દોષ) (ત્રી.)(મેરુ પર્વત પર દક્ષિણ દિશા સ્થિત જિન અભિષેક શિલા) મતિ+gોસ - તિતસ્પરિષ (ત્રિ.)(અતિકો ધી છુપSITI - પિતા (સ્ત્રી.)(એક પતાકા ઉપર બીજી, સ્વભાવવાળો, દીર્ધ રોષયુક્ત) ત્રીજી આદિ પતાકા, ધ્વજા ઉપર રહેલી અન્ય ધ્વજા). અતિવ્ર - તિતીવ્ર (ત્રિ.)(અત્યંત તીવ્ર, અતિઉગ્ર) અરૂપરિણામ - તિપરિણામ(પુ.)(શાસ્ત્રોક્ત અપવાદ કરતાય પ્રતિબંધHવામ - તિતીવ્રવર્ણવિરામ (.)(ઉગ્રતીક્ષ્ણ વધુ અપવાદ સેવનાર, અપવાદમતિ, ઉસૂત્રમતિવાળો) કર્મનાશ, કઠિન કર્મનાશ) ૩છુપાસ - સિપાઈ (પુ.)(આ અવસર્પિણીમાં થયેલ શરૂતુટ્ટ - તિzકૃr (1.)(સર્વથા દૂર થનારું, અતિશયપણે ઐરાવતક્ષેત્રના તીર્થકરનું નામ, તેઓ આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં દૂર થાય તે). થયેલા શ્રીઅરનાથ પ્રભુના સમયમાં જ થયા હતા) 3 - હિતેના (સ્ત્રી.)(ચૌદશની રાત) મUTસંત - તિપથર્ (ત્રિ.)(અસાધારણ રીતે જોતો, ફરંપm - ફંપર્થ (ન.)(વિષય વસ્તુનો મૂળ ભાવાર્થ, અતિશયપણે જોતો) સારાંશ, તાત્પર્ય) HTTI - તિપ્રHTT(.)(પ્રમાણ રહિત, પ્રચુર પ્રમાણ, મ UT - તિરુન(ત્રિ.)(અતિ ભયાનક, મહાભયાનક) પ્રમાણ-માપથી વધારે હોય તે) મ g - તિg(.)(અત્યન્ત દુઃખ, અતિદુઃસહ) રૂપસંગ - તિપ્રસંt(.)(ઘનિષ્ઠ સંબંધ, અતિશય પરિચય gધH - મતિઃgઘર્ષ (ત્રિ.)(અત્યંત દુ:ખી કરવો તે 2. અતિવ્યાપ્તિ). સ્વભાવવાળું, ઘણી આશાતનાના ઉદયવાળું) - તિવન (ત્રિ.)(આવતી ચોવીસીના આઠમા વાસુદેવનું નામ 2. દેવ-મનુષ્ય-તિર્યંચના બળને ઓળંગી ગયેલ, Page #532 -------------------------------------------------------------------------- ________________ અત્યંત બળવાન 3. ભરત ચક્રવર્તિનો પ્રપૌત્ર 4. અસ્ત્રવિદ્યાનો ગતિમાથા (ત્ર.)(અત્યન્ત માયા, ચારિત્રનું અતિક્રમણ ભેદ 5. મોટું સૈન્ય 6. ઋષભદેવ પ્રભુના પૂર્વના ચોથા ભવના કરનાર કષાયનો એક ભેદ). પિતામહનું નામ) મરૂમ્ત (મુત્ત) - તમુક (.)(જેની પૂર્ણતયા મુક્તિ વય - તિવક્ક(જ.)(અત્યન્ત ભોજન, પ્રમાણથી અધિક થઈ ગઈ હોય તે, મુક્તાત્મા 2. અઈમુત્તા મુનિ 3. અંતગસૂત્રના ભોજન). છઠ્ઠા વર્ગનું ૧૫મું અધ્યયન) ગવો - તિવંદુ (વ્ય.)(પ્રમાણથી અધિક ભોજન સમય - અતિમૂછિત (ત્રિ.)(અત્યંત વિષયાસક્ત 2. કરવું તે, વારંવાર ખાવું તે, દિવસ મધ્યે ત્રણથી વધુ વાર ખાવું અત્યંત બેહોશ) તે, અતિભોજન) મguોદ - તિમોદ (ત્રિ.)ઘણો મોહ જેમાં છે તે, અતિશય અમદ્ - તિબદ્ર (પુ.)(તંદુલવૈચારિક પ્રકીર્ણક આગમની મોહવાળું, કામાસક્ત) ટીકામાં વર્ણવેલ અતિભદ્ર નામનો એક શ્રેષ્ઠિનો પુત્ર, જેણે સ્ત્રીના પ્રચંદ્રિય - અત્યર્થ (મત્ર.)(અતિક્રમણ કરીને, ઉલ્લંઘન કંકાસથી પોતાના ભદ્રનામના ભાઈથી અલગ થઈને ગૃહાદિના કરીને) ભાગલા કર્યા હતાં.) ૩મત્ર - તિકાત્ય ( વ્ય.)(અતિક્રમણ કરીને) અટ્ટમ - તમદ્રશ્ન (ત્રિ.)(અત્યંત કલ્યાણકારી, ભદ્રક) મફથUT - સત્યન (.)(ઘણું ખાવું તે, અતિભક્ષણ) ૩માં - તિબદ્રા (ત્રી.)(મહાવીરસ્વામીના અગ્યારમાં મા - શિક્ષા (સ્ત્રી.)(બકરી). પ્રભાસ નામના ગણધર ભગવંતની માતાનું નામ) 3 (2) ત - તિયાત (ત્રિ.)(ગયેલ, વ્યતીત થયેલ) મમય - પ્રતિમય (ત્રિ.)(ઇહલૌકિકાદિ ભયોને ઓળંગી માથરવમg- ગત્યાત્મરક્ષ(ત્રિ.)(પાપોથી આત્માનું અત્યન્ત ગયેલ). રક્ષણ કરનાર) માર - ૩તિમા (પુ.)(અત્યંત ભાર, વહન ન કરી શકાય અટ્ટ () (ત્તિ) (ત) યાર - ગતિ (ત) વીર એટલો બોજ 2, પહેલા વ્રતનો ચોથો અતિચાર). (.)(ચારિત્રાચારનું ઉલ્લંઘન કરવું તે, ચારિત્રમાં અલન થાય ૩મારા - તમારા (પુ.)(અત્યધિક ભારથી વેગપૂર્વક તે, શ્રાવકના વ્રતોમાં લાગતો એક અતિચાર, વતભંગમાં તૈયાર જનાર, અધિક ભારવાહક 2. ખર, અશ્વતર, ઘોડાની એક થવું તે) તિ). મડ઼ત્ત - મતિરો (ત્રિ.)(અત્યંત લાલવર્ણ 2. અતિ 3 મારવા - તમારારોપા (જ.)(પ્રથમ અણુવ્રતનો અનુરાગયુક્ત) ચોથો અતિચાર, અત્યંત ભારનું આરોપણ કરવું તે, હદ ઉપરનો #તિરાત્ર(કું.)(અધિક દિન, દિનવૃદ્ધિ, વદ્વિતિથિ, વર્ષમાં ભાર વહન કરાવવો તે) વધતા છ દિવસ પૈકીનો કોઈ એક) ઉપૂમિ - તિભૂમિ(સ્ત્રી.)(જ્યાં સાધુઓને જવા આવવાની મરૂ (તિ) ત્તવસના - તિર ઝુંબનશિતા ગૃહસ્થોએ મનાઈ કરેલ હોય તે ભૂમિ 2. ભૂમિ મર્યાદાનો ભંગ (ત્રી.)(મેરુ પર્વત પર ઉત્તર દિશા સ્થિત જિનાભિષેકની શિલાનું 3. મર્યાદા ભંગ) પંઘ - તિમJ(કું.)(માંચા ઉપર બીજો વિશિષ્ટ માંચો) 3 - વિરા (સ્ત્રી.)(શાંતિનાથ પ્રભુની માતાનું નામ, ટ્ટિયા - તિવૃત્તિ(સ્ત્રી.)(કાદવરૂપ માટી, આદ્રમાટી, અચિરામાતા) માટીનો ગારો) ગટ્ટ () રાવળ - Dરાવા (કું.)(ઇન્દ્રનો હાથી, ઐરાવણ ઉમ- તિદિન(પુ.)(વયમાં મોટા હોય તે, વયસ્થવિર) હાથી) માન - ગતિમાન (પુ.)(અત્યધિક ઘમંડ, ગર્વિષ્ઠ 2. અડ્ડ(ત્તિ)ત્તિ- તિરિ(ત્રિ.)(અવશેષ, ફાલતું, વધારાનું ચારિત્રનું અતિક્રમણ કરનાર કષાયનો એક ભેદ) 2. ભિન્ન 3. શુન્ય 4. અતિરેકવાળું, અતિપ્રમાણ યુક્ત) તિમય - તમીત્ર (ત્રિ.)(પરિમાણથી અધિક હોય તે, મ (ત્તિ) પિત્તાશય - તિરિશીની માત્રાથી વધુ હોય તે, અતિમાત્રાવાળું) ()(પ્રમાણથી અધિક શય્યા-આસનાદિ રાખનાર-સાધુ, સમય - તિમાત્રા(ત્રી.)(હદ ઉપરાંતનું પરિમાણ, ઉચિત અનાવશ્યક પરિગ્રહી). માત્રાથી અધિક પ્રમાણ 2. અતિમાયાવી) Page #533 -------------------------------------------------------------------------- ________________ ડ્રાય - વિદ્રિત (ત્રિ.)(ક્ષણભરમાં ઉત્પન્ન થયેલ, 3 (ત્તિ) વાદ - તિવ્યાધ્રાત (ત્રિ.)(અત્યંત સુંઘેલું 2. પ્રથમોદયવાળો-સૂર્ય) દુર્ગધાદિ વિશિષ્ટ હોય તે) મરૂવ - તિરૂપ (.)(રૂપાતીત-પરમેશ્વર 2. રૂપને (ત્તિ) વિન - તિવિદ (ત્રિ.)(આગમોના હાર્દને અતિક્રમી ગયેલ 3. ભૂતજાતિનો દેવ વિશેષ) જાણનાર, આગમના સદ્દભાવને જાણનાર, વિદગ્ધ). મg (ત્તિ) રેન - ગતિ (પુ.)(આધિય, વધારો, મરૂ (ત્તિ) વિનય - તિવિષય (પુ.)(પાંચે ઈન્દ્રિયોની આવશ્યકતાથી અધિક હોવું તે 2. અતિશય) અતિશય લંપટતા) મડ્ડ()- ઉતરેશસ્થિત(ત્રિ.)(અતિરેક પૂર્વક મરું (ત્તિ) વિલીયા - તિ (વિવાલા) (વિષયT) રહેલ, અતિશય ફેલાઈને રહેલ) (વૃષાવા)(વિષા) વિષાલા (સ્ત્રી.)દુષ્ટ સ્વભાવની સ્ત્રી) મg (fa) - વિરેજ (વ્ય.)(જલદી, શીવ્રતાથી) મફ(તિ)વિસત્નિ - તિવિશાત(ત્રિ.)(અત્યંત વિશાળ 2. મફ(વિ)રોવવUUTTI - રોપપન્નક્ષ(ત્રિ.)(શીધ્ર ઉત્પન્ન, યમપ્રભ પર્વતની દક્ષિણ તરફની તે નામની રાજધાની) તરત પેદા થયેલ). 3 (ત્તિ) રૂઢિ - તિવૃષ્ટિ (ત્રી.)(અધિક વષ, ૩મફસ - તિરોષ (પુ.)(ક્રોધાતિરેક, અત્યન્ત ગુસ્સો) ધાન્યાદિકની ઉપઘાતક વર્ષ) મહિર - તિરોહિત (ત્રિ.)(પ્રકાશિત, પ્રગટ, સાક્ષાત મત - અતિવેત (વ્ય.)(કાળવેળા ઉલ્લંઘીને, સમય સંબંધવાળું, છુટાર્ચયુક્ત) મર્યાદાને અતિક્રમીને) ૩રૂ (ત્તિ) નોતુ - તિનોનુપ (ત્રિ.)(અત્યન્ત વૃદ્ધ, મત્સા - તિવેત્ના(સ્ત્ર.)(સાધુના ચારની મર્યાદા, સમય રસલોલુપ) સંબંધિત મર્યાદા) મફ(તિ) વફા - તિ(વ્રજો)પત્ય(અ.)(અતિક્રમણ શ્રમ - દશ (ત્રિ.)(આવું, આવા પ્રકારનું). કરીને, ઉલ્લંઘન કરીને 2. પ્રવેશીને). મ - તશયિત (ત્રિ.)(વિશિષ્ટ, આશ્ચર્યકારક, અવકૃUT - તિવર્તન(ર.)(ઉલ્લંઘન કરવું તે, માત્રાથી અધિક અતિશયવાળું). પ્રયોગ કરવો તે, અતિક્રમણ કરવું તે) ૩મg (તિ) સંઝિનેસ - તિસંક્ના (પુ.)(ચિત્તની અત્યંત (ત્તિ)વાફ(ત્તિ)ન- પ્રતિપતિન(ત્રિ.)(હિંસા કરનાર, મલિનતા, સંક્લિષ્ટ મનોવૃત્તિ). હિંસક, ઘાતકી) મફતિ) સંધાન -તિસંધાન(૧)(પ્રખ્યાપન-પ્રસિદ્ધ કરવું અફવા - તપાતૃ (ત્રિ.)(હિંસાના સ્વભાવવાળું, તે 2. કપટ, દગાબાજી, ઠગાઈ) વિનાશક). મરૂ (ત્તિ) સંધાપર - તિસંધાનપર (ત્રિ.)(ગુણ ન હોવા *તિપત્યિ (મત્ર.)(જીવહિંસા કરીને, પ્રાણીનો વિનાશ છતાં તેવા ગુણવાળો પોતાને સાબિત કરે છે, પોતાના અસદ્દભૂત કરીને). ગુણોની જાહેરાત કરનાર) અફવાય - મતિપતિ(ત્રિ.)(પ્રાણોનો ઉપમદક, હિંસા (ત) સંપા - તિસંપ્રયોગ (કું.)(એક દ્રવ્યનો બીજા , કરનાર, જીવહિંસક) દ્રવ્ય સાથે અત્યંત સંયોગ કરવો) મફુવાડુ - તિપતિ (સ્ત્રી.)(પાપથી દૂર થયેલી, પાપ (તિ) #UIT - તિષ્યક્ષUTT(ત્રી.)(અગ્નિ પ્રજવલન રહિત, નિર્દોષા) - હેતુ પ્રેરણા કરવી તે, ઉદીપના-ઉત્તેજના કરવી તે) મ(ર)વામUT - તિપતિ (ત્રિ.)(પ્રાણીઓની હિંસા મટ્ટ (ત્તિ) નય - અતિશય (કું.)(અધિકતા, અતિરેક, ઘણું કરતું, ઉપમર્દન કરતું) 2. ઉત્કૃષ્ટતા, પ્રકર્ષભાવ 3. પ્રભાવ, મહિમા) મફ(તિ) વાય-તિપાત (કું.)(પ્રાણઘાત કરવો તે, હિંસાદિ મટ્ટ (ત્તિ) સપInfoન - ગતિશયજ્ઞાનિન દોષ, વિભ્રંશ 2. વિનાશ) (કું.)(અવધિજ્ઞાનાદિથી યુક્ત, અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાન તિવાર(કું.)(બહુ બોલવું તે 2. ધિક્કાર 3. કઠોર વચન, સહિત) અપ્રિય વાક્ય) મg(તિ)સથાક્યાન - આતિશાતતક્ષત્રિ(કું.)(અત્યંત અફવાસ - તિવર્ષ (પુ.)(અતિ વર્ષો, ધોધમાર વરસવું તે) વીતેલો ભૂતકાળ, અતિ વ્યવધાનવાળો કાળ) Page #534 -------------------------------------------------------------------------- ________________ ડ્રસ સંતોદ - અતિશયસંવાદ (ત્રિ.)(અતિશય-શ્રેઇના મટ્ટ (તિ) હિíવિમા - તિથિસંવિમા (કું.)(સ્વાનુગ્રહ સમૂહથી સંપન્ન, અતિશયના સમૂહથી યુક્ત) બુદ્ધિથી જમતી વખતે પોતાના આહારાદિનો અમુક ભાગ ફરિમ - શ્વÁ (૧)(ઋદ્ધિ, ઠકુરાઈ, વૈભવ 2. અતિથિને આપવાની ભાવના ભાવવી તે, શ્રાવકના બાર વ્રતો અણિમાદિ આઠ સિદ્ધિઓ પૈકીનો એક ભેદ) પૈકીનું બારમું વ્રત) (તિ)સાફ(1)- સતિશયિન(ત્રિ.)(આમષધિઆદિ કર્યું (તિ) 4 - તીવ( વ્ય.)(અત્યંત, બહુ, વધારે એવા ઋદ્ધિપ્રાપ્ત 2. અવધિ-મન:પર્યવ-કેવલસહિત ચતુર્દશપૂર્વધારી) અર્થમાં વપરાતો અવ્યય) મિિરદા - તિશ્રમર (કું.)(અત્યંત શોભાયુક્ત, અતિશય 33 () - મયુત (.)(દશહજારની સંખ્યાનું માપ, શોભાવાળો). અઉઅંગને 84 લાખે ગુણતા થતી સંખ્યા 2. અસંયુક્ત, ટ્ટ (ત્તિ) સીય - ૩તિશત (ત્રિ.)(અત્યંત ઠંડુ, અતિશય અસંબદ્ધ). શીતળ સ્પર્શી અ31 - મયુતકિ (ન.)(અચ્છનિઉર (પ્રમાણ વિશેષ)ને ભટ્ટ (તિ) દુમ - અતિસૂક્ષ્મ (ત્રિ.)(અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી ચોર્યાસી લાખે ગુણતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે) ગમ્ય, ઘણું બારીક-સૂક્ષ્મબુદ્ધિ ગ્રાહ્ય). મસિદ્ધ - અયુતસિદ્ધ(ત્રિ.)(જે બેમાં એક વિનાશ ન પામે મરૂ (તિ) સેસ - પ્રતિશોપ (.)(અતિશય પ્રભાવ, ત્યાં સુધી બીજું આશ્રિત જ રહે તે-અયુતસિદ્ધ 2. અંતર્નિહિત, આચાર્યાદિના પાંચ અતિશય 2. આધ્યાત્મિક પ્રભાવ, મહિમા અપૃથક્કરણીય) 3. અતિશયવાળો) મટ્ટ - અયોધ્ય (ત્રિ.)(બીજાઓથી યુદ્ધ કરવાને અશક્ય, મસ - તિથિ (ઉં.)(અવધિ-મન:પર્યવજ્ઞાન પર સૈન્યને જેમાં પ્રવેશ ન કરી શકાય તેવું-નગરાદિ) આમષષધિ આદિ વિશિષ્ટ ઋદ્ધિયુક્ત, પ્રથમ પ્રવચન પ્રભાવક) મસા અયોધ્યા (સ્ત્રી.)(અયોધ્યા નગરી-વિનીતા મસપત્ત - અતિશેષuTH (ત્રિ.)(આમષષધિ આદિ લબ્ધિ ૨.ગંધિલાવતી વિજયની મુખ્ય રાજધાનીનું નામ) પ્રાપ્ત-મુનિ) અ૩7) ન - મસુત (ત્રિ.)(અત્યંત સુંદર, અતુલ્ય, અનુપમ મસપત્ત્ત - તપvમુત્ર (ન.)(અતિશયોના 2. તિલકવૃક્ષ) પ્રભુત્વવાળું, આધ્યાત્મિક મહિમાશાળી) મ - મૈત( વ્ય.)(અહીંથી 2. એટલા માટે, એ કારણથી) કસિ () - અતિશોપિન (ત્રિ.)(અતિશયથી યુક્ત, મોષUT - અયોધન(પુ.)(હથોડો, લોખંડનો ઘણ) પ્રભાવશાળી, મહિમાવંત 2. સ્કૂલ) સમય - ૩યોથ(ત્રિ.)(લોઢાનો વિકાર, લોખંડથી બનેલ મફત્તેસિવ - તિષિત (ત્રિ.)(મહિમાન્વિત 2. જ્ઞાનાદિ અસ્ત્ર-શસ્ત્ર વગેરે) અતિશયથી સમ્પન્ન) મોઢ- ૩યોમg(ત્રિ.)જેનો અગ્રભાગ લોઢા જેવો મજબૂત મફ(તિ)દિ-તિથિ(કું.)(જેના આવવાની તિથિ કે દિવસ હોય તે પક્ષી આદિ 2. અયોમુખદ્વીપનો વાસી) મુકરર નથી તે અતિથિ-મુનિ 2. અભ્યાગત, મહેમાન, યાચક) નોમુદતીવ- યમુવીપ (કું.)(અયોમુખ દ્વીપ વિશેષ) મહું (તિ) હિપૂ - તિથિપૂના (સ્ત્રી.)(અતિથિપૂજા, મંછ - 1 (પુ.)(રત્નવિશેષ, શુક્લમણિ અન્નાદિ દાનથી અતિથિનો સત્કાર કરવો તે લોકોપચાર વિનયનો પદ્માસનસ્થના ખોળારૂપ આસન વિશેષ, ખોળો 3. સંખ્યાદર્શક ભેદ) ચિહ્ન 4. એકથી નવની સંખ્યા 5. દેશ્યકાવ્યનો એક ભેદ 6, બરૂ (તિ) દિવાન - તિથિવૃત્ત (૧)(અતિથિનું બળ, નિશાની 7, ચંદ્રના બિંબમાં રહેલ મૃગનો આકાર વિશેષ) અતિથિના બળની વૃદ્ધિ) સંફંડ - એડ્રાઈ૬ (.)(રત્નપ્રભા નરક પૃથ્વીનો મરૂ (તિ) હિમ - તિદિH (.)(અત્યંત હિમ, અતિઠંડુ હોય એકરત્નમય ખરકાંડનો ચૌદમો ભાગ) રેફ્યુમ-મ નુ ()(પાણીમાં થનારી એક જાતની મટ્ટ (તિ) શિવમ - તિથિવીપ (કું.)(અભ્યાગત વનસ્પતિ, વનસ્પતિ વિશેષ) માંગણ, અતિથિદાનની પ્રશંસા વડે દાતા પાસેથી યાચના કરનાર મંદિઃ - સદ્દસ્થિતિ (સ્ત્રી.)(અંક રેખાઓની વિચિત્ર રીતે માંગણ-ભિક્ષક) સ્થાપના જેમાં થાય છે તે 64 કલામાંથી ૪૩મી કલા) Page #535 -------------------------------------------------------------------------- ________________ ઉપI - મન (.)(બળદ વગેરે પશુને ગરમ સળીયાથી શિક્ષાદિ છ અંગો 6, લોકોત્તર બાર અંગ 7. કારણ, હેતુ 8. આકવા તે, શિયાળના પગના આકારે નિશાન કરવું તે) દેશ વિશેષ-અંગદેશ જેને વર્તમાનમાં બિહાર પ્રાંત કહે છે.) બંધ (દ) - મધર (પુ.) (ચંદ્રમા) *મા(પુ.)(અંગદેશનો રાજા 2. અંગદેશનો કે અંગરાજનો બંધ - માત્રી (સ્ત્રી.)(ખોળામાં બેસાડી કે સુવાડી ભક્ત 3. શરીરનો વિકાર, શરીર સંબંધી 3. શરીરથી ઉત્પન્ન બાળકને રમાડનાર ધાવમાતા, પાંચ ધાવમાતા પૈકીની એક) થયેલ 4. અંગફુરણાદિ નિમિત્તશાસ્ત્ર 4.). મંત્રમુદ-મમુa(1.)(પદ્માસનસ્થના ખોળારૂપ આસનનો સંગ - (.)(પુત્ર, પુત્રી 2, દેહથી ઉત્પન્ન થનાર અગ્રભાગ) કોઈપણ 3. કામદેવ 4. લોહી 5. રોગ 6. રોમ-વાળ) કંકુહથિ - કુમુવસંતિ (ત્રિ.)(પદ્માસનસ્થના (1.)(બાજુબંધ 2. વાનરરાજ વાલિનો પુત્ર) ખોળાના અગ્રભાગે થતાં અર્ધવલયના આકાર જેવું રહેલ હોય ઠંડુ - અનિત્ (પુ.)(શ્રાવસ્તિ નગરીનો એક ગૃહપતિ, જે તે, ખોળાની જેમ અર્ધવલયાકારે રહેલ) પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અનશનપૂર્વક મંત્નિવિ- અત્નિપ(સ્ત્રી.)(અઢાર લિપિમાંની એક લિપિ, કાળધર્મ પામીને ચંદ્રવિમાને ચંદ્રદેવપણે ઉત્પન્ન થયો હતો.) અંકલિપિ-વર્ણમાળા વિશેષ) ગંડૂ (શિ) સિ - મર્ષિ, મણીપ (.)(ચંપા નગરીના ગંમય - સમય (ત્રિ.)(અંતરત્નમય, અંતરત્નનો વિકાર, વાસ્તવ્ય અને કોશિકાર્યના શિષ્ય, જેઓ ભદ્રપરિણામી હોવાથી અંતરત્નથી બનેલ, અંક–પ્રચુર) ગુરુએ તેમનું નામ અંગર્ષિ રાખ્યું હતું.) સંશવાય - મવાિર્ ()(.)(અંક જાતિના રત્નોનો સંપૂતિયા - ડ્રવૃત્નિ (ત્રી.)(આચારાદિ અંગોની વેપારી). ચૂલિકા, આચારાંગસૂત્રાદિમાં આચારના અનેક વિષયો પૈકી જે વાવ - માવતી (સ્ત્રી.)(અંકાવતી નગરી). વિષય અનુક્તાર્થ હોય તેના સંગ્રહવાળી ચૂલિકા-પરિશિષ્ટ, મં૩િ () દૂત (ત્રિ.)છાપ લાગેલું, નિશાનવાળું, કાલિકશ્રુતનો એક ભેદ) ચિહ્નવાળું) મંદિય - મછિન્ન (ત્રિ.)(જેનું અંગ કપાયેલ હોય તે, મંઝિ (રેશ -.)(નટ, નર્તક, નાચ-ગાન કરનારો) | છિન્નાંગ) લુડા -દુર(કું.)(ખીંટી) 3 છે()-૩ છેર(પુ.) (દૂષિત-બગડી ગયેલ અંગને સંત્તરાણ - મોરાર્થ(ત્રિ.)(ઉપરની બાજુ અંતરત્નમય છેદી નાખવું તે) જેની છે તે, ઉપરના ભાગે એકરત્નમય દ્વારવાળું) સંગ() - (૧)(આંગણું, ચોક, ઘર આગળનો ર - 1 (કું.)(અંકુર, પાંદડાનો પ્રથમ નીકળેલ ફણગો ખુલ્લો ભાગ) 2. લોહી 3. રોમ) ફના (સ્ત્રી.)(સુંદર અંગોવાળી સ્ત્રી) કંસ - ગ્રંશ(પુ.)(હાથીને મારવાનું અંકુશ 2. ગુરુવંદનનો અંતિયા - મરિવા(સ્ત્રી.)(તીર્થવિશેષ, જ્યાં અજિતનાથજી એક દોષ 3. પ્રતિબંધ 4. દેવાર્ચન હેતુ વૃક્ષના પાંદડા છેદવાનું અને શાંતિનાથજી પ્રભુના સમયમાં બ્રત્યેન્દ્ર દેવનો પ્રસંગ થયો સંન્યાસીનું એક ઉપકરણ 5. દેવવિમાન વિશેષ 6. અંકુશોકારે હતો.) ખીંટી) સંપૂમવ- ૩મત્ર(ત્રિ.)(દષ્ટિવાદ આદિ અંગોમાંથી જેની શંસા - HTT(ત્રી.)(અનંતનાથ ભગવાનની શાસનદેવી) ઉત્પત્તિ થઈ હોય તે, દષ્ટિવાદમાંથી ઉત્પન્ન ઉત્તરાધ્યયનનું મં દિર - સં પ્રહાર (પુ.)(ઘોડા આદિને ચાબુક પરિષહાધ્યયન) દ્વારા કરાતો પ્રહાર, ચાબુકનો માર-થા) સંપૂવટ્ટ- મડપ્રવિણ(ન.)(આચારાંગાદિ બાર અંગો પૈકી સંક્ષો- કંકોટ(૪)(ન)(પુ.)(અંકોલ વૃક્ષ, જે ગંધયુક્ત કોઈપણ અંગ 2, અંગશાસ્ત્રોનું જ્ઞાન) પુષ્યવાળું, ખીલા જેવા આકારના મોટા કાંટાવાળુ અને રક્તવર્ણી સંવાહિર - વાદ્ય (1.)(આચારાંગાદિ અંગસૂત્ર ફળવાળું હોય છે.) અતિરિક્ત આગમ 2, અંગ આગમોથી ભિન્ન ઉત્તરાધ્યયન વગેરે ત્તે - jોટ (4) તેત્ર (.)(અંકોલનું તેલ) આગમોનું જ્ઞાન). મંગ - મ (મ.)(આમંત્રણ, સંબોધન 2. શરીર 3. શરીરના અવયવ 4. વાક્યાલંકારમાં વપરાતો અવ્યય 5, વેદના Page #536 -------------------------------------------------------------------------- ________________ સંવાદિરિયા - મવાિ (સ્ત્રી.)(અંગબાહ્ય સૂર્ય-ચંદ્ર- મં (ડું) TIR () ઋરિયા - મારરિક્ષા (સ્ત્રી.)(અન્ન જંબૂદ્વીપ-દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ વગેરે, આચારાંગાદિ અંગપ્રવિષ્ટથી રાંધવા માટેનો ચૂલો, સગડી) ભિન્ન અનŠપ્રવિષ્ટ શ્રત) (હું) TIR ()- (કું.)(અંગારો, અંગારાનો ઉમંગ - મન્નન (.)(શરીરના અવયવોને મરોડવા નાનો કણિયો, કોલસો 2. મંગળ ગ્રહ 3. પહેલો મહાગ્રહ 4. તે, આળસ મરડવી તે). કુટક વૃક્ષ 5, ભૃગરાજ વૃક્ષ) મૂય - મૂત (ત્રિ.)(કારણભૂત) (હું) TIR (7)ડા(રા)- મારવાદ(કું.)(અંગારાનો THT - 3 (૧)(અંગોપાંગ, મુખ્ય અંગોના અવયવો, દાહ જ્યાં હોય તે ૨.જયાં લાકડા બાળી કોલસા પાડવામાં આવે પ્રત્યેક અવયવ) તે સ્થાન) Tifમાવવાર - વિવાર (પુ.)(પરિણામ- (ડું) TIR (7) પતાવUTI - મારપ્રતાપના પરિણામી ભાવ, અભેદભાવ) (ત્રી.)(શિયાળામાં ઠંડી ઉડાવવા અગ્નિની ધુણી પાસે શરીર મંદિર - મમ i (.)(ચંપાનગરીની બહાર આવેલું તપાવવું તે, અંગારાઓનું તાપણું) એક ચૈત્ય) 3 (હું) TIR (7) મા - મામા (કું.)(તે નામના માિ - મર્દિવ (સ્ત્રી.)(અંગોનું મર્દન કરવાવાળી પ્રસિદ્ધ અભવી જૈનાચાર્ય, અપરનામ દ્ધદેવાચાર્ય) દાસી) મં(હું)૨()રાપ્તિ- સંકરરાશિ(.)(ખેરના અંગારાનો ૩iારવ+g-મક્ષ()(શરીરનું રક્ષણ કરનાર, અંગરક્ષક) સમૂહ). શંકાનૂન - ગંગારૂક્ષણ(.)(શરીર પર લાગેલા પાણીને સાફ કં(હું) નીરવ - Rવતી(સ્ત્રી.)(ધુંધુમાર નામક રાજાની કરનાર-વસ્ત્ર, અંગલૂછણું) કન્યા). ૩વિના - વિદ્યા(ત્રી.)(જ્ઞાનસંપાદક વ્યાકરણાદિ શાસ્ત્ર મં (હું) R (7) સક્સ - ફારસદz (.)(અગ્નિના 2. અંગફુરણાદિ શુભાશુભ સૂચક અંગવિદ્યા, સ્વનામ ખ્યાત ઝીણા હજારો કણિયાઓ, નાના અંગારાઓ). ગ્રંથ વિશેષ) (હું)નોકિય - મારઝૂ () (ત્રિ.)(અંગારાની વિચાર - અવિવાર (કું.)(અંગ ફુરણાદિ કે શરીર જેમ પાકેલું) ફુરણાદિનું શુભાશુભ સૂચક શાસ્ત્ર) મં(હું) TIRT (તા) યતUT - મરાયતન (જ.)(અંગારાની વિવર (કું.)(શરીર સ્પર્શ કે નેત્રાદિ સ્કરણનો વિચાર. ભટ્ટી. અંગાર ગહ) અંગફુરણાદિ વડે શુભાશુભ ફળ બતાવનાર શાસ્ત્ર) મં () ગરિ (નિ) | - ગરિત (ત્રિ.)(કોયલાની જેમ સંસંચાન - મયંવર (પુ.)(શરીરની રોમરાજી વગેરે બળી ગયેલું, વિવર્ણ થયેલ) અંગિરસ - ફિરસ(.)(ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલ પુરુષ અંકુરિસ (સિય) - અફસ્પર્શ (ત્રિ.)(શરીરને વિશેષ) સુખકારી સ્પર્શ જેનો છે તે, દેહસુખના હેતુભૂત સ્પર્શયુક્ત) વંશ - મફીત (ત્રિ.)(સ્વીકાર કરેલ, અંગીકાર કરેલ) મંગાવા - ફાલાન (જ.)(પુરુષચિહ્ન, પુરુષેન્દ્રિય) સં (ડું) ગુમ - રૂદ્ર (પુ.)વૃક્ષ વિશેષ, તાપસ વૃક્ષ) સં(હું) TIR (7)-માજ ()ધુમ રહિત અંગારો, અગ્નિ, ચંદ્ર - 8 (કું.)(અંગુઠો) બળતો કોલસો 2, મંગળ ગ્રહ 3. સાધુને આહાર વાપરતા સંકુસિUT - ઝંકા (ર.)(વિદ્યા વિશેષ) લાગતો ઈગાલ દોષ) અંજુમ - પુરિ (થા.) પૂર્તિ કરવી, પૂર્ણ કરવું) *ગાર (ત્રિ.X અંગારા સંબંધી, અગ્નિ સંબંધિત) પુત્ર - ડુત્ર()(હાથ-પગની આંગળીઓ 2, આઠ જવ મં(રું) () ઋટ્ટિ - ફાર્ષિvit(ત્રી.)(અગ્નિને પ્રમાણ પરિમાણ 3. જે પ્રમાણ વડે પદાર્થો જાણી શકાય તે) ફેરવવા કે ઉથલાવવાનો લોઢાનો સળીયો). મંગુનપત્તિય - મડુત્રપૃથવિત્વવ (ત્રિ.)(અંગુલપૃથક્વ, મં(હું) TIR (7) મે - રમૈન(ન.)(અંગારા સંબંધિત બે થી નવ અંગુલ સુધી શરીરની અવગાહના-ઊંચાઈજેની હોય કાર્ય, કોલસા બનાવવા કે વેચવાનો વ્યાપાર) Page #537 -------------------------------------------------------------------------- ________________ અંતિ(સ્ત્રી)-મતિ(સ્ત્રી)(સ્ત્રી.)(હાથ-પગની આંગળી નદીના દક્ષિણભાગે રહેલ વક્ષસ્કાર પર્વત 12. દ્વીપકુમારેન્દ્રના 2. હાથીની સૂંઢનો અગ્રભાગ 3. ગજકર્ણ નામક વનસ્પતિ ત્રીજા લોકપાલનું નામ 13. ઉદધિકુમાર પ્રભંજનના ચોથા વિશેષ). લોકપાલનું નામ 14. મંદર પર્વતના પૂર્વમાં રહેલ રુચક પર્વતનું અંનિસ - ત્રિો (પુ.)(આંગળીમાં પહેરાતો નામ 15. રુચક પર્વતનું સાતમો કુટ) ચામડાનો કે લોખંડનો પાટો, અંગુલી-ત્રાણ, અંગોઠડી) મંગUTછું - સનિ (સ્ત્રી.)(વલ્લી વિશેષ, તે નામે લતા મંત્રિ (ને) ના - અત્નીયા (.)(આંગળીનું ઘરેણું, વિશેષ) અંગૂઠી, વીંટી) ઍનતિ - મનશા (સ્ત્રી.)(વનસ્પતિ વિશેષ, સંનિષ્ણોદUT - નોટન(ન.)(આંગળી વાળીને કડાકા અંજનકેશિકા). ફોડવા તે, આંગળીના ટચાકા વગાડવા તે). મંન - 3 % (કું.)(તે નામનો રત્નમય એક પર્વત, [નિમમુ - નમ્ર (સ્ત્રી.)(કાયોત્સર્ગમાં આંગળીના નંદીશ્વરદ્વીપનો અંજનગિરિ પર્વત 2, વનસ્પતિ વિશેષ 3. વેઢા ગણવા કે સંકેત માટે આંખની ભ્રમર હલાવવાથી લાગતો વાયુકુમારેન્દ્રનો તૃતીય લોકપાલ) દોષ, અંગુલિભૂ દોષ) (I)fજરિ - અન્નનરિ(કું.)(ત નામનો શ્યામવર્ગીય ગંતિ (7) વિન્ના - મતિ (ની) વિદ્યા પર્વત 2. મેરુ પર્વતના ભદ્રશાલ વનનો ચોથો દિહસ્તિ કુટ 3. (ત્રી.)(શ્રાવસ્તી નગરીમાં ભગવાન બુદ્ધ દ્વારા પ્રકાશિત એક તે કુટનો અધિપતિ દેવ, અંજનગિરિ પર્વતનો અધિપતિ દેવ) મહાપ્રભાવિક વિદ્યા) ગંનનનો 1 - ૩નયો (.)(બહોતેર કલાઓ પૈકીની વં - ગોપા(.)(મસ્તક આંગળી હાથ આદિ શરીરના સત્તાવીસમી કલા) અવયવો, શરીરના અંગોપાંગ) ગંગાપુના - નપુત્ર (કું.)(અંજનરત્ન 2. રત્નપ્રભા વંધામ - અડોપનામ (.)(શરીરના અવયવોના નરકના ખરકાંડનો અગિયારમો વિભાગ 3. મેરુપર્વતના નિમણમાં કારણભૂત કર્મ વિશેષ, નામકર્મની એક પ્રકૃતિ, પૂર્વભાગે સ્થિત ચકવર પર્વતનો આંઠમો ફૂટ) અંગોપાંગ નામકર્મ) મંગUTધૂન - મનમૂત()(મેરુપર્વતના પૂર્વભાગે આવેલ ત્તિ - ૩૪(પુ.)(ગમન કરવું તે, જવું તે, ગતિ-ગમન). રચક પર્વતનો આઠમો ફૂટ) , *શ્ચિ(કું.)(આગમન, આવવું તે). મંગ રિટ્ટ - gિ(પુ.)વાયુકુમારદેવોનો ચોથો ઇન્દ્ર, સંવિઝ (ત) - શ્ચિત (ત્રિ.)(પૂજ્ય 2. રાજમાન્ય 3. ભવનપતિ દેવના ચોથા ઈન્દ્રનું નામ) એકવારનું ગમન 4. નાટકનો પચ્ચીસમો પ્રકાર 5. યુક્ત, ગંગાસમુIT - મનસમુદ્રશ્ન(કું.)(સુગંધી અંજનવિશેષને સહિત) રાખવાનું પાત્ર, ડાબડો) મંત્રિશંચિય - મસ્જિતાઝિ%(પુ.)(ગમનાગમન, જવું-આવવું ગંગાસત્ના - નશતા (સ્ત્ર.)(અંજન આંજવાની સળી, જૈન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ વિશેષ-અંજનશલાકા). મંત્રિમ (3) મિથ - જીિનમિત્ત (ર.)(નાટકનો એક અંગસિદ્ધિ - સિદ્ધ (પુ.)(અંજનપ્રયોગમાં સિદ્ધ, ભેદ, દેવતાઓના 32 પ્રકારના નાટકો પૈકીનું ૨૭મું નાટક) આંખમાં અંજન કરી અદૃશ્ય થવાની સિદ્ધિવાળો) મંત્તા -મયિત્વ(વ્ય.)(મૂળમાંથી ઉખાડીને, ઉપાડીને) મંન - મગ્નના (ત્રી.)(ત્રીજી નરકભૂમિનું નામ 2. બંછ(રેશી-થા.)(આકર્ષવું, ખેંચવું) ન હનુમાનની માતા 3. જંબૂવૃક્ષના નૈઋત્ય ખૂણામાં રહેલ એક મંછUT (રેશી-થા.)(આકર્ષવું, ખેચાવું) વાવડીનું નામ) મંગળ - મન (ર.)(કાજળ 2. લોઢાની સળીથી આંખમાં મંગળિયા - અનિવેai (ત્રી.)(કાજળની ડબ્બી) દુ:ખ ઉપજાવવું તે 3. તેલાદિથી શરીરની માલીશ કરવી તે 4. યંતિ (સ્ત્રી) (સ્ત્રી, પુ) - ત્નિ (પુ.)(લલાટે જોડેલા સુરમો, સૌવીરાંજન 5. રસાંજન, રસવતી 6. રત્ન વિશેષ 7. બે હાથ, ખોબો, કરસંપુટ 2. નમસ્કારરૂપ વિનયનો ભેદ) આંખ આંજવી તે 8. રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડનો દશમો ભાગ મંત્રિપદ - ૩તિપ્રશ્રદ(પુ.)(બે હાથ જોડી નમન કરવું 9. વનસ્પતિ વિશેષ 10. સૂર્ય-ચંદ્રના લશ્યાનુબંધક પુદ્ગલો તે , બે હાથ જોડવારૂપ વિનયનો ભેદ 2, સંભોગનું આસન પૈકીના પાંચમો પદગલ 11. મંદર પર્વતની પૂર્વમાં સીતોદા વિશેષ) તે). Page #538 -------------------------------------------------------------------------- ________________ મંત્નિવંથ - ત્રિવત્થ(કું.)(બે હાથ જોડી મસ્તકે લગાવવું મંત(1) - અન્ત' ( વ્ય.)(અંદર 2. મધ્ય, વચ્ચે) તે, અંજલિબદ્ધ નમસ્કાર) ૩મંતા (1) - મન્ત (પુ.) યમરાજ, મૃત્યુ, નાશ કરનાર મંગ () - મHY (ન.) (વેગ.૨. બળ 3. ઔચિત્ય 4. 2. છેડો. પર્યત 3. અંતર્ગત). પ્રગુણ 2. ન્યાય) મંતÍ- ૩ત્તમૈન(ન.)(વસ્ત્રની કિનારી 2. નાશ કરવો, સંનિય - ગ્નિત (ત્રિ.)(કાજળ વડે આંજેલું) પરિચ્છેદ કરવો તે) શંગુ - શ્રન (ત્રિ.)(સરળ, અકુટિલ, માયા પ્રપંચ રહિત 2, મંતઋ(1)૨- અન્તર (પુ.)(સંસારનો અંત કરનાર, તે જ સ્પષ્ટ, વ્યક્ત 3. સંયમી) ભવે મુક્તિ જનાર) મંગુ - મા (સ્ત્રી.)(અઢારમાં તીર્થકર શ્રીઅરનાથ મંતર (6) ભૂમિ - અન્તર (2) ભૂમિ ભગવાનના ધર્મસંઘના પ્રથમ સાધ્વી શિષ્યા) (ત્રી.)(સંસારનો અંત કરનાર મોક્ષગામી મહાપુરુષોની ભૂમિઅંગૂ - ઝૂ (સ્ત્રી.)(ધનદેવ સાર્થવાહની પુત્રીનું નામ 2. નિર્વાણ સમય) શકેન્દ્રની ચોથી અગમહિષી 3. વિપાકશ્રુતના એક અધ્યયનનું મંતાન - મત્તાન (કું.)(મરણકાળ, અત્તકાળ) નામ 4. જ્ઞાતાધર્મના એક અધ્યયનનું નામ) મંજિરિયા - અન્તક્રિયા (સ્ત્રો.)(સંસાર યા કર્મનો અંત ગંદુ - મg ()(જ્ઞાતાધર્મકથાંગસૂત્રના મોરના ઈંડાના કરનારી ક્રિયા કે અનુષ્ઠાન 2. સકલકર્મોના ક્ષયરૂપ મોક્ષ) દૃષ્ટાંતવાળા ત્રીજા અધ્યયનનું નામ 2. વિપાકસૂત્રનું અંડ નામક અન્ય (7) ક્રિયા (હૃા.)(અત્તે-પર્યવસાને કરાતી ત્રીજું અધ્યયન 3. ઈંડું, ઈંડાનો કોષ 4. અંડકોષ, વૃષણ 5. કર્મક્ષયની ક્રિયા, સર્વકર્મક્ષયરૂપ મોક્ષ) પારો 6. કસ્તુરી 7. શિવ) સંતવલુન - પ્રત્યેવલુન (જ.)(કુળ) મંડ૯ - માપુર (.)(ઇંડાનું કોચલું, અંડપુટ) મંતવર્ષારિયા - અન્યાક્ષરિલા(સ્ત્રી.)(અઢાર લિપિઓ પૈકીનો મંડળ - માળ(.)(જજુની યોનિ વિશેષ, જીવોત્પત્તિનું નવમો ભેદ, બ્રાહ્મી લિપિનો એક ભેદ 2. અંત્યાક્ષરીનામની એક સ્થાન) ૬૩મી કલા) મં%૮ - માછૂત (ત્રિ.)(ઈંડામાંથી થયેલ, ઇંડાએ કરેલ) ગંત - અન્તક્ષ(ત્રિ.)(વિનાશ કરનાર, વિનાશક) મંડપ્રસવ - ૩USામવ (ત્રિ.)(ઈંડામાંથી ઉત્પન્ન થયેલ, ઈંડું અન્ત' (ત્રિ.)(મૃત્યુ 2. દુ:ખેથી છોડી શકાય તેવું 3. જેની ઉત્પત્તિ છે તે). પારગામી) મંડય - મહુન(પુ.)(ઇંડામાંથી પેદા થતાં પ્રાણી-જંતુ વગેરે, અંતાદુ - મત્તેજીત (ત) (કું.)(જેમણે સંસારનો કે જન્મઅંડજ, ત્રસજીવોનો એક ભેદ, મત્સ્યનો ભેદ, જીવોત્પત્તિની મરણનો અંત કર્યો છે એવા તીર્થંકરાદિ, અન્નકત-કેવળી) એક યોનિ 2. રેશમી વસ્ત્ર 3. રેશમનો તાંતણો 4. શણનું વસ્ત્ર) ગંતાડવી -મન્તહૃ૬૪)વશા(ત્રી.)(અંતગડદશાંગસૂત્ર, મંડલુમ - મા સૂક્ષ્મ (a.)(સૂક્ષ્મ ઈંડું, કીડી વગેરેના સૂક્ષ્મ અગ્યાર અંગઆગમો પૈકીનું આઠમું અંગસુત્ર). ઈંડા) ચંતનાત () - અન્તત (જ.)(અંતભાગે રહેલું 2. ગંદુ - મડુ (3) (.)(લોહમય કે કાઇમય હાથ-પગના આનુગામિક-અવધિજ્ઞાનનો એક ભેદ) બંધન વિશેષ, હાથ પગની બેડી, હાથકડી). મત્રત (ત્રિ.)(આંતરડામાં રહેલું) મંત - અન્ત(કું.)(નાશ, અવસાન 2. હદ, પર્યત 3. નિર્ણય મંતગ - અન્તત (ત્રિ.)(મધ્યવર્તી, અંતર્ગત, અત્યંતર) 4. નિકટ 5. વિનાશ, ભંગ 6. સ્વરૂ૫ 7. સ્વભાવ 8. રોગ મંતવર - સાન્તવર (કું.)(ગૃહસ્થ ભોજન કર્યા પછી બચેલ 9. રાગ-દ્વેષ 10. જીર્ણ) આહારની ગવેષણા કરનાર-સાધુ, અભિગ્રહ પૂર્વક નીરસ સમજ્ય(.)(દશ વડે ગુણવાથી આવતી એક જલધિસંખ્યાનો આહારની શોધ કરનાર સાધુ) ભેદ વિશેષ). સંતવારિ(ન)- માન્તરિન(કું.)(અભિગ્રહ વિશેષને ધારણ સમન્ન(.)(આંતરડું, ઉદરવર્તી અવયવ વિશેષ ર. ભગવાન કરનાર, તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ ધારણ કરનાર સાધુ) મહાવીરે જોયેલ ચોથું સ્વપ્ર) ચંતનવિ (1) - સાન્તનાવિન્ (કું.)(ગૃહસ્થ ભોજન કર્યા *માત્ત()(અત્તમાં થનાર 2, ખાતાં ખાતાં વધેલું 3. વાલ પછી શેષ રહેલ આહાર વહોરી જીવન જીવનાર સાધુ, ચણા વગેરે) ભોજનસમય પછી ગોચરી વહોરનાર મુનિ) Page #539 -------------------------------------------------------------------------- ________________ મંતટ્ટ- અન્ત:સ્થ (.)(5 વર્ગ અને ઉષ્માક્ષર વચ્ચેના ય ર લ મંતરનાથ - અત્તરનાત (.)(ભાષાના જે પુદ્ગલો અંતરાલે વ વર્ણ, અન્તસ્થ વર્ણો) સમશ્ર ણીને વિષે રહી ભાષાપરિણામને પામે છે તે સંતતિ - અન્તર્ધાન(ન.)(તથાવિધ સંયમના પ્રભાવે યોગીના ભાષાપરિણતપુદ્ગલ) ચક્ષુગ્રાહ્યરૂપાદિનું અદૃશ્ય થવું તે, તિરોધાન, અંજનાદિથી અદેશ્ય અંતરા (ર) - અત્તરની (સ્ત્રી)(મહાનદીની અપેક્ષાએ થવું તે) નાની નદી, ક્ષુદ્ર નદી). અંતદ્ધિાણંદ - અન્તર્ધાનપU (પુ.)(અદશ્ય રહીને ગ્રહણ અંતરીવ - ઉત્તરદ્વીપ (પુ.)(લવણસમુદ્રની વચ્ચે રહેલ દ્વીપ, કરાતો આહાર) ચુલ્લ હિમવંત અને શિખરી પર્વતની લવણ સમુદ્ર તરફ નીકળેલી સંતા(રા)ળ - મન્તનિ (સ્ત્રી.)(અદેશ્ય થવાની દાઢાઓ પરના દ્વીપ) વિદ્યા વિશેષ) મંતરવીવા (2) - અન્તરીપ (૧)(કું.)(અન્તરદ્વીપમાં અંતદ્ધિ - મનધિ (કું.)(વ્યવધાન) ગયેલ 2, અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય, પ૬ અંતરદ્વીપના મંતદ્વામૂ-૩નમૂત(ત્રિ.)(નષ્ટ થયેલું, વિગત, અન્તર્ધાન મનુષ્ય). પામેલું) મંતરરીવરિયા - અન્તરીપતિ (ત્રી.)(અત્તરદ્વીપની મંતUામ - :પાત (.)(અંતભવ, સમાવેશ) વેદિકા) તભાવ - નવ (પુ.)(મધ્યપ્રવેશ 2. સમાવેશ) મંતરવીવિયા - મન્તરપલ (સ્ત્રી.)(અત્તરદ્વીપને વિષે અંતર - અત્તર (.)(વચ્ચે 2. વિશેષ 3. સીમા-અવધિ 4. ઉત્પન્ન થયેલ મનુષ્યો, અંતરદ્વીપને વિષે ઉત્પન્ન સ્ત્રી) પરિધાન-વસ્ત્ર 5. અંતર્ધાન 6. ભેદ 7. પરસ્પર વૈલક્ષણરૂપ અંતર દ્ધા - અન્તરા (સ્ત્રી.)(આંતરાનો કાળ) વિશેષ 8. તાદર્થ્ય 9. છિદ્ર 10. આત્મીય 11. વિના 12, મન્તથ (સ્ત્રી.)(અંતર્ધાન થવું તે, સ્મૃતિભ્રંશરૂપ અંતર્ધાન બાહ્ય 13. સદેશ 14. સૂર વિશેષ 15. વ્યવધાન 16. થવું તે 2. નાશ થવો તે) અવકાશ). મંતરપર્શ - મન્તરપછી (ત્રી.)(મૂલક્ષેત્ર-મુખ્ય નગરથી અઢી ગંતાં - અન્તરદ્દ (કું.)(સમાન અંગ જેનું છે , પોતાનું અંગત ગાઉ દૂર રહેલું ગામડું) 2. અત્યંત પ્રિય 3. આત્યંતર) મંતર - અન્તરાભન(પુ.)(શરીરસ્થ આત્મા 2. સમ્યગ્દષ્ટિ અંતનિ - તન્ના (સ્ત્રી.)(તે નામક નગરી વિશેષ, ગુણસ્થાનકથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીની આત્માની અવસ્થા, જ્યાં બૈરાશિકમતની ઉત્પત્તિ થઈ હતી.) આત્માનો એક ભેદ) અંતરંદોનિયા - અન્તરેTUનિવા(ત્રી.)(અંડકોશની અંતરમાવ - સાન્તભાવ (કું.)(પરમાર્થ) અંદરની ગોળી, વૃષણની ગોળી) અંતરમાવવિદૂUT - મારમાર્વવિદ્દીન (ત્રિ.)(પરમાર્થ રહિત, મંતર જંઃ - ૩ત્તન (કું.)(અનંતજીવોવાળી વનસ્પતિ પરમાર્થ વગરનું) વિશેષ) મંતભાવ - અન્તરભાષા(સ્ત્રી.)(ગુરુ બોલતા હોય ત્યારે તેમની મંતર (1) L - અન્તર (4) વન્ય(પુ.)(જૈન સાધુઓનો વચ્ચે બોલવું તે) અત્યંતર પ્રશસ્ત આચાર કલ્પ, અત્તરાકલ્પ) મંતથિ - મન્તત (ત્રિ.)(બાધિત, વ્યવહિત 2. અદશ્ય, અંતર - ૩ન્તાક્ષર (ન.)(યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ આવૃત્ત, ગુપ્ત) અને અનિવૃત્તિકરણ આ ત્રણ પૈકી કોઈપણ એક, સમ્યક્તના સંતરા - અન્તરા (વ્ય.)(નજીક 2. વચ્ચે, અંદર, મધ્યે 3. કારણરૂપ અધ્યવસાય વિશેષ, અત્તરકરણ) પ્રથમ-પહેલા એવા અર્થમાં વપરાતો અવ્યય) મંતરાય - સંતતિ (ત્રિ.)(અંદરનું, વચ્ચે આવેલું, અંતર્ભાવ અંતર (2) ફેય - અન્તરાય (ન., પં.)(દાન-લાભાદિમાં પામેલું) અંતરાય કરનાર કર્મ વિશેષ, આઠ કર્મો પૈકીનો આઠમો ભેદ, મંતરાદ - ૩ત્તરદ, ગૃહત્તર (7.)(ઘરની અંદરનો ભાગ દેનાર અને લેનાર વચ્ચે આવતું વિઘ્ન) 2, બે ઘર વચ્ચેનું અંતર). *સાન્તરય% (.)(અંતરાય બહુલ, વિજ્ઞ પ્રચુર, બાધા, દાન આદિમાં વિન્ન આવવું તે) Page #540 -------------------------------------------------------------------------- ________________ સમૂહ) મંતરીપ -મોરાથિ(.)(વિવક્ષિત બે સ્થાન વચ્ચેનો માર્ગ મંતUT - ૩અન્તરે(મત્ર.)(વિના, સિવાય, વગર 2. મધ્યમાં, જયાં જવું હોય અને જયાંથી જવું હોય તે બે વચ્ચેનો રસ્તો) વચ્ચે) અંતરાયવહુન - મન્તરાયવહુન (ત્રિ.)(વિન પ્રચુર, ઘણા ગંતવ () - મન્તવ (ત્રિ.)(અંત-છેડાવાળું, પરિમિત 2. વિનોવાળો) નશ્વર) મંતરવા - અન્તરાયવ (પુ.)(અંતરાય કર્મપ્રકૃતિનો મંતવન - મન્તપતિ (પુ.)(પૂર્વ દિશાદિ દેશના લોકોનું દેવાદિકૃત સમસ્ત ઉપદ્રવોથી રક્ષણ કરે છે, ચક્રવર્તિના દેશ મંતરત્ન - મત્તાન(ન.)(વચ્ચેનો ભાગ, મધ્યભાગ, અંતર) સંબંધિતનું ઉપદ્રવોથી રક્ષણ કરે તે) અંતરવિUT - અન્તર 5 (પુ.)(રાજમાર્ગાદિ સ્થાનોને વિશે સંવિયંતમતિ - મન્તવર્ષિતાન્નમાન (ત્રિ.)(શિયાળ રહેલી દુકાનો, માર્ગમાં રહેલી હાટ) આદિ વડે ખેંચાયેલ ઉદરમધ્યવર્તી અવયવ) મંતરવિઠ્ઠ- અન્તરપદ() જેની એક અથવા બન્ને ગંતસુદ - અન્ત/g(.)(જેના પરિણામ વિષે સુખ હોય તે, બાજુએ દુકાનો હોય તેવું ઘર) પરિણામે-અંતમાં સુખ હોય તે) મંતીવાસ - સત્તર વર્ષ (પુ.)(વર્ષાકાલ, વર્ષાઋતુ) મંતો - મન્તર્િ (મ.)(અત્તે, છેવટે, વિપાક કાળે, *અન્તરાવાસ(કું.)(મુસાફરીમાં ક્ષેત્ર ન હોવા છતાં સાધુ વચ્ચે- નિસ્તાર) વચ્ચે રોકાણ કરે તે, વર્ષાકાળ) - સંતાવેઠ્ઠ (ડું) - અન્તર્વેદિ(સી)(સ્ત્રી.)(અંતર્ગત વેદી જેમાં ૩મંતર (ત્રિ) +g - અન્તરિ (ર) ક્ષ (ન.)(આકાશ, સ્વર્ગ હોય તે 2, બ્રહ્માવત દેશ) અને પૃથ્વી વચ્ચેનું અંતરાલ) સંતાહાર - અન્યાહાર (પુ.)(વાલ વગેરે તથા હલકા અન્નના કમાન્તરિક્ષ(.)(આકાશમાં થતાં ગંધર્વનગર 2, મેઘ, જલ આહારવાળો, હલકા ધાન્યના આહાર દ્વારા રસના 3. આકાશ-સંબંધી, આકાશમાં થતાં હવેધ આદિનું શુભાશુભ પરિત્યાગવાળો) ફલ બતાવનાર ચોથું મહાનિમિત્તશાસ્ત્ર) મંતિ(1) - મત્તિન(ત્રિ.)(જાતિ આદિની અપેક્ષાએ ઉત્તમ) ૩મંતર (ત્રિ) નાથ - કનરિક્ષ નાત (ત્રિ.)(પૃથ્વી ઉપર ગંતિ (3)- ૩ત્તિવા(.)(સમીપ, પાસે, નજીક 2. અંત, રહેલ પ્રાસાદ માંચો આદિ વસ્તુ) અવસાન 3. પર્યતવાસી, અંતિમ, ચરમ) અંતરિ (નિ) +guદવન્ન - ૩અન્તરિક્ષપ્રતિપન્ન અંતિમ - ન્તિમ (ત્રિ.)(અંતનું, અત્તિમ, છેવટનું, ચરમ, (ત્રિ.(આકાશમાં રહેલ, આકાશમાં સ્થિત) જેના પછી કશું જ ન હોય તે) અંતરિ (નિ) +9પાસનાદ-અન્તરિક્ષ પાર્શ્વનાથ (૫)(શ્રીપુર- અંતિમફિયા - ત્તિમરાત્રિા (સ્ત્રી.)(રાત્રિનો છેલ્લો પહોર, શિરપુરમાં આવેલ અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમા, અંતરિક્ષજી રાત્રિનો ચરમ કાળ, રાતનો છેડો). તિમસંપત્તિ - તમસંદનનત્રિ (ન.)(શાસ્ત્રોક્ત અંતર (નિ) +gોય - મન્તરિક્ષ (ન.)(વર્ષાનું પાણી, શરીરના હાડકાં વગેરે બંધારણના છેલ્લા ત્રણ પ્રકારો, શરીરના આકાશમાંથી પડતું જ ઝીલાય તે પાણી) બાંધાના અર્ધનારાચાદિ ત્રણ પ્રકારો). અંતરન - અન્તરીય (ન.)(નાભિથી નીચેના ભાગમાં અંતિમસાર રિચ - ૩ત્તિમા () રીરિ (ત્રિ.)(અંતિમ પહેરવાનું વસ્ત્ર, કટિ-વસ્ત્ર 2. શય્યા નીચે પાથરવાનું વસ્ત્ર) શરીરની ક્રિયા, તદ્દભવમોક્ષગામીની ચરમ દેહે કરાતી ક્રિયા મંઝિનયા - અન્તરીયા (ત્રી.)(જૈન શ્રમણ પરંપરામાં 2. તદ્દભવ મોક્ષગામી, ચરમશરીરી). વેસવાડિયગણની ત્રીજી શાખા) તેરિ (1) - મન્તરિન (ત્રિ.)(મધ્ય ગમન કરનાર, વંતરિય - ૩અન્તરિત (ત્રિ.)(વ્યવધાનવાળું, અંતરવાળું 2. વચ્ચે જનાર) તિરસ્કૃત 3. અંતર્ગત) અંતેય (પુ) - અન્તઃપુર (.)(રાણીવાસ, અન્તઃપુર, અન્તરયા - અન્તરવા (ત્રી.)(વિવક્ષિત વસ્તુની સમાપ્તિ 2. જનાનખાનું 2. રાજાની સ્ત્રી, રાણી) अंतेउरपरिवारसंपरिवुड - अन्तःपुरपरिवारसंपरिवृत्त માન્તરિ (સ્ત્રી.)(લઘુ અત્તર, વ્યવધાન, અલ્પાંતર) (ત્રિ.)(અંતઃપુર અને પરિવાર એ બેથી અથવા અંતઃપુર લક્ષણ - સંતરુછુય - અન્તરિક્ષ(કું.)(શેરડીની વચલી ગાંઠ) પરિવારથી પરિવરેલ, રાજપરિવારથી અલંકૃત-રાજા) તીથી અંત) Page #541 -------------------------------------------------------------------------- ________________ અંક્લેરિયા - માન્ત પુરિ(સ્ત્રી.)(અન્તઃપુરમાં રહેનારી, રાણી મંતોસ- મન્તઃશન્ય (ત્રિ.)(અત્યંતર શલ્ય, બહારથી ન 2. રોગીને નીરોગી બનાવનારી એક વિદ્યા વિશેષ) દેખાતું શલ્ય, જેના મનમાં અપરાધરૂપ શલ્ય છે તે 2. માયાઅંતેવાસ (1) - મન્તવાસિન (પુ.) પાસે રહેનાર જી- કપટ 3. અનાલોચિત અતિચાર) હજુરિયો, શિષ્ય, ચેલો, ગુરુની પાસે રહેવાના સ્વભાવવાળો- મંતસમય - અન્તઃશત્યકૃતિક્ર (ત્રિ.)(અંદરમાં ભલ્લાદિ અત્તેવાસી) રોગવાળાનું મરણ, ભાવશલ્યના નિવારણ કર્યા વગરનું મરણ) સંતો - અન્તર (વ્ય.)(મળે, અંદર, માંહેલી કોર) સંતોસદ્ધારા - મન્ત:શલ્યRUT (.)દ્રવ્યથી શરીરમાં અંતમંત - ૩ત્તોપાન (પુ.)(અંત-મધ્ય સહિત, અંતોપાત્ત) ભાલાદિ શસ્ત્ર સહિત અને ભાવથી સાતિચાર મરણ, બાલમરણ) સંતો -અન્તઃ (.)(અત્યંતર કરણ-ઇદ્રિય, જ્ઞાન- મંત્રી (ત્રી.) - ત્ર(.)(ઉદરવર્તી અવયવ, આંતરડું). સુખાદિનું સાધન, મન-ચિત્ત-બુદ્ધિ-અહંકારરૂપ ઇન્દ્રિય) કંટૂ- અતૂ(સ્ત્રી.)(પગનું બંધન વિશેષ, બેડી, સાંકળ) અંતરિયા - મન્ત:વૃષિા (સ્ત્રી.)(નગરમાં વસનારી ગંડર - અન્તઃપુર (ન. વેશ્યા, વિશિષ્ટ વેશ્યા). (રાણીવાસ, જનાનખાનું, અન્તઃપુર 2. રાણી) અંતરિપરિચ- રિપરિરય(કું.)(ગિરિ-પર્વતની અંદર સંતોત્ર - માનોન%(પુ.)(હિંડોળો, હીંચકો, ઝૂલો) ચોતરફથી ફેકવું તે, ડુંગરની અંદર સર્વબાજુએથી ચલાવવું તે) મંત્ર (8) 1 - મ (મા) નનન (.)(હિંડોળા ખાટ, મંતોનત્ન - મન્તર્ગત (જ.)(જળની અંદર, પાણી મળે) વૃક્ષશાખાનું ઝૂલણું 2. ઝૂલાથી દુર્ગ ઓળંગવાનો માર્ગ વિશેષ) સંતો - અન્તર(ત્રિ.)(અંતર્નાદ, દુઃખી હૃદયવાળું, દુઃખ થ - સભ્ય (ત્રિ.)(આંધળું, નયન રહિત, ચવિહિન 2. સાથે હૃદયમાં ૨ડન). અજ્ઞાન 3. અંધકાર 4. ભિક્ષુકનો એક ભેદ) સંતોળિયક્ષ –મર્નિવસની(સ્ત્રી.)(સાધ્વીઓને અધોભાગે કમગ્ન (પુ.)(આ% દેશ, જે જગન્નાથથી દક્ષિણ ભાગમાં પહેરવાનું અત્યંતર વસ્ત્ર, અન્તર્નિવસની વસ્ત્ર) આવેલ છે, જેની ગણતરી મ્લેચ્છદેશમાં કરાયેલ છે 2. સંતો દUસીત્રા - મન્તનશીલ(ત્રિ.)(અંતર્દાહ, હૃદય-દાહ, આશ્વદેશીય જન). દિલના દુઃખનો દાહ) થઇંદm - સ્થUટક્કીય(વ.)(અંધ વ્યક્તિના કાંટાળા સંતોકુ- અન્તર્યુઈ(, .)(અંદર રહી પીડા કરનાર શલ્ય, માર્ગે જવાની માફક અવિચારી ગમન) અત્યંતર ત્રણ 2. દુષ્ટ પુરુષ) ગ્રંથઃ - (ત્રિ.)(સ્વરૂપની અવલોકશક્તિથી મંતધૂમ - અન્તધૂમ (પુ.)(ધરમાં ધુંધવાયેલ ધુમાડો, ઘરની રહિત, આંધળું કરનાર, અંધાપો દેનાર) અંદરનો ધૂમ) ગંધા (થા) 6 - 2 (6, .)(અંધકાર, અંધારું, મંતોનોવાળિય-અન્તર્યાવસાનિઋ(.)(અભિનયના પુદ્ગલ પરિણામ) ચાર પ્રકાર પૈકીનો છેલ્લો પ્રકાર, કુશળ નાટ્યકારનો અંદા(થા)૨૫+g-WIRપક્ષ()(કૃષ્ણપક્ષ, અંધારો લોકમધ્યાવસાનિક નામનો અભિનયનો ભેદ). પખ, વદપક્ષ) સંતોમુદ - અન્તર્યુa(.)(અત્યંતર દ્વાર, અંદરનું દ્વાર) સંથા - સંદિપ (પુ.)વૃક્ષ, ઝાડ) મંતો-હત્ત - ૩ન્તપુર્ત (.)(બે ઘડીની અંદરનો સમય, 48 ગ્રંથ વિટ્ટ - સંદિપદ્ધિ(પુ.)(લાકડાનો અગ્નિ, વૃક્ષાગ્નિ, મિનિટથી કંઇક ઓછો સમય 2. ભિન્ન મુહૂતી. બાદર તેજસ્કાય) મંતતિત્ત - અન્તર્લિંત (ત્રિ.)(અંદરથી લીંપેલું, મધ્યમાં સમન્વજવંદ્વ (.)(સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ અગ્નિ 2. ખરડાયેલું) યદુવંશીય એક રાજા). મંતવઠ્ઠ-મતત્કૃત્ત(ત્રિ.)(અંદરના ભાગમાં ગોળ, અત્તર્ગોળ) સંઘતમ - ન્યતા (૧)(ઘોર અંધારું 2. તે નામનું એક અંતત્તિ - કર્તવ્યનિ (સ્ત્રી.)(સ્વપક્ષના વિષયમાં સાધનની નારક) સાધ્યથી વ્યાપ્તિ, અન્તવ્યતિ). સંઘતમ - નતમસ્ (.)(ગાઢ અંધકાર, ઘોર અંધારું, મંતવાહિની - અન્તર્વાહિની (સ્ત્રી.)(નાની નદી, ક્ષુદ્ર નદી) નિબિડ અંધાર) સંતોવીડંગ - કન્નોવિશ્રશ્ન (પુ.)(હાર્દિક વિશ્વાસ, મનનો અંધતામિસ - કન્યતામિસ્ત્ર (.)(નિબિડ અંધકાર 2. વિશ્વાસ) સાંખ્યશાસ્ત્ર પ્રસિદ્ધ ભયવિશેષ વિષયક અભિનિવેશ 3. અજ્ઞાન) Page #542 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપુર - ન્યપુર (ન.)(અન્ધપુર, નગર વિશેષ કે જ્યાંનો સંવપwવપવિત્તિ - મામ્રપર્શવ,વિમ9િ (૧)(બત્રીસ રાજા દેખતો હતો પણ અંધભક્ત હતો) પ્રકારના નાટકમાંનું એક, જેમાં આંબાના પલ્લવની રચના વિશેષ પંથપૂરિસ - ૩ન્યyષ (.)(જાયંધ, જન્મથી આંધળું) કરવામાં આવે એવું એક નાટક). ગંધન - અન્ય (ઉં.)(લોચન રહિત, બન્ને ચક્ષુઓથી વિહીન) સંવસિયા - પ્રવેશી (સ્ત્રી.)(કેરીની ચીરી-કાતરી) બંધારૂવ - મીરૂપ (ત્રિ.)(અવયવશુન્ય આકૃતિ, લોલસા સમાપ્રવેશી (ત્રી.)(કેરીની ચીર) રૂપ) સંવપન - સામ્રપત્ર (જ.)(કેરી). સંધિયા - વ્યિ (સ્ત્રી.)(ચતુરિન્દ્રિય જીવ વિશેષ) શંવમિત્તય- ગામિત્તળ(.)(કેરીનો ટુકડો, કેરીનું ફુડસીયું, if (બે) 4 - ૩અન્ય (કું.)(જાયંધ, લોચન રહિત) કેરીનું અડધીયું) ગંધી - અસ્થી (ત્રી.)(આશ્વદેશીય સ્ત્રી , આલ્હી સ્ત્રી) સંવર - અધ્વર (ન.)(આકાશ ર. વસ્ત્ર 3. અબરખ 4. અંબર સંવ - ૩(પુ.)(પંદર પરમાધામિક દેવો પૈકીનો પ્રથમ દેવ, નામનું સુગંધી દ્રવ્ય) અંબ પરમાધામી દેવ) સંવતન - મMારતત્ર (ર.)(આકાશની સપાટી, અંબરતળ*મન (ન.)(છાશ, તક 2, ખાટો રસ, અસ્ફરસ 3. ખાટો સપાટી) પદાર્થ) ભંવરતિનય - અધ્વરતિ«(કું.)(ધાતકીખંડમાં રહેલ પર્વત *માન્ન (ત્રિ.)(ખટાશવાળી વસ્તુ, છાશ વગેરેથી સંસ્કારિત વિશેષ) પદાર્થ) સંવરિત્ન - મMતિના (સ્ત્રી.)(નગરી વિશેષ, જ્યાં *મા (પુ.)(આંબાનું ઝાડ, આંબો 2. આમ્રફળ-કેરી) ગર્વિષ્ઠ દુશ્મન રાજાઓના દર્યનું મદન કરનાર રાજા થયો) સંવ - 4(1)(નેત્ર 2. પિતા) 32 વર્થીિ - સ્વરવસ્ત્ર(જ.)(સ્વચ્છ વસ્ત્ર, અંબર તુલ્ય વસ્ત્ર) જગન્ન(પુ.)(અભ્યામ્લ, ઓછા ખટાશવાળું 2. લકુચ વૃક્ષ) સંવર - અધ્વરસ (.)(આકાશ) *માપ્ર(જ.)(કેરી, આમ્રફળ) સંવર (2) સં - સ્વરિ (f) 5 (પુ, ન.)(કઢાઈ-કડાઈ, મંવક્રિયા - સામ્રાસ્થિ (જ.)(કેરીની ગોટલો) ભુજવાનું-શેકવાનું મોટું પાત્ર ર. લુહારની ભઠ્ઠી 3. કોઇક). સંવાસિયા - સાપેશિh (સ્ત્રી.)(આમ્રફળની ગોટલીની ગંવર (1) સ - ધ્વરિ (ર) પ (પુ.)(લુહારના કોઢની જેમ સુકી કેરીની મોટી ચીરી, કેરીની કાતળી). ભટ્ટી 2. કઢાઈ 3. કોઠાર) સંવવોયા - મામૃત્વવ્ ()(આંબાની છાલ, આમ્રફળની સંવરિ (1) સ () - સ્વરિષ (રષ) ઉષ (ર્ષિ) છાલ) (કું.)(પરમાધાર્મિક દેવોની એક જાતિ, જે નારકીના શરીરના મંવદૃ-સ્વ8(કું.)(જે બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીથી ઉત્પન્ન અનેક ટુકડા કરી ભઠ્ઠીમાં પકાવે છે) થયેલ હોય તે 2. દેશ વિશેષ 3. મહાવત 4. વનસ્પતિ વિશેષ- સંવરિસિ - અશ્વત્રષિ(ર્ષિ)(કું.)(માલુકી પત્ની અને નિમ્બ વામનતાડી) નામક પુત્રવાળો ઉજ્જયિની નગરીનો નિવાસી એક બ્રાહ્મણ 2. સંવ (B) 3 - ગવ (B) 3 (પુ.)(અંબડ નામના એક અંબઋષિ). બ્રાહ્મણ પરિવ્રાજક-સંન્યાસી, જે મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પામશે ગંવવUT - પ્રવUT (ન.)(આંબાની બહુલતાવાળું વન, 2. ભગવાન મહાવીરનો અંબડ નામનો વિદ્યાધર શ્રાવક, જે આંબાવાડીયું). આવતી ચોવીશીમાં ભરતક્ષેત્રમાં ૨૨મા દેવ નામે તીર્થકર થશે) સંવસમા - અન્નસમાન(પુ.)તકલીફદાયક દુર્વચનો, ખાટા ગંવડા(રા)ની - ગામડાત્મ(.)(કેરીનો નાનો કટકો, વચન) કેરીનો ટુકડો) સંવમાનવUT - પ્રશત્રિવન (જ.)(આમલકપ્પા નગરીના વત્ત - (C)નૈત્વ (.)(ખટાશ) ઈશાન ખુણે આવેલ શાલિ અને આંબાની બહુલતાવાળું વન 2. સંવદેવ - માઘવ(.)(નેમિચંદ્રસૂરિ કૃત આખ્યાનકમણિકોશ તે નામક ચૈત્ય) ઉપર ટીકા રચનાર આચાર્યનું નામ, આમ્રદેવસૂરિ) મંવદંડિ - અધ્વuિg(સ્ત્રી.)(દેવી વિશેષ) સંવપત્નવોસવ- માWપ્રત્સવોર (.)(આંબાની માંજર) ઍવી -પપ્પા(સ્ત્રી.) માતા ર. ભગવાન નેમિનાથના શાસનની અધિષ્ઠાયિકા દેવી 3. વેલડી વિશેષ 4. કાશીરાજની એક કન્યા) 13 Page #543 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ) અંબાનવમg - મMાયક્ષ (પુ.)(યક્ષ વિશેષ) મંસ (સા) નય - અંશ (4) જત (ત્રિ.)(સ્કંધના દેશ-એક ગ્રંવાલા - પ્રતિક્રિ(કું.)(એક જાતનું વૃક્ષ-આમડું 2. તેનું ભાગને વિષે રહેલું, ખભા ઉપર રહેલું) ફળ 3. કેરીનો સુકાવેલ રસ, કેરીના રસને સુકાવીને બનાવેલ મંત્ર - અંશ (કું.)(સ્કંધ, ખભો) સિ - ત્રિ (સ્ત્રી.)(ખૂણો) સંવાદિય-માનિત(ત્રિ.)(તિરસ્કૃત, ખાટા રસવાળા પદાર્થની અંસિયા - શિવ (સ્ત્રી.)(ભાગ, અંશ, હિસ્સો) જેમ તિરસ્કારના કારણે સંબંધોમાં ખટાશ આવે તે). *(.)(હરસનો રોગ, હરસ-મસા) સંવાતવ - વાતાર્ (ન.)(અંબા દેવીને ઉદ્દેશીને કરાયેલ મં- અંશ (પુ.)(કિરણ 2. સુત્ર 3. સૂક્ષ્માંશ 4. પ્રભા 5. તપ, લૌકિક તપનો પ્રકાર, અંબાત૫) વેગ 6. પ્રકાશ). ઍવાવર્થ - કનૈવઝ (સ્ત્રી.)(ખાટા રસવાળી વેલડી 2. શ્ર(3.)(આંસુ, નેત્રજળ) પર્ણિકા નામક કંદનો એક ભેદ, વલ્લી વિશેષ). મંસુય -શુવા()(ચીનદેશમાં બનેલ રેશમી વસ્ત્ર, ચીનાઈ સંવિમા(વ)- વિજા(ત્રી.)(માતા 2. દુર્ગા 3. નેમિનાથ હીર 2, વસ્ત્ર વિશેષ 3. પત્ર-પાંદડું). ભગવાનની શાસનાધિષ્ઠાયિકાદેવી 4. પાંચમાં વાસુદેવની માતા) કંસીવર - સંસોસ (ત્રિ.)(ખભા પર રહેલ, ખભે ગંવિલાસમય - વિસિમ (પુ.)(ગિરનાર પર્વત ઉપરનું લાગેલ) એક તીર્થ સ્થાન) મ(ત્તિ) - ઝવત્તિ(ત્રિ.)(સંખ્યામાં કે ગણત્રીમાં ન આવે મંત્રિી - વિન(ત્રી.)(કોટીનારનગરના સોમ બ્રાહ્મણની તેટલું, અસંખ્યાત કે અનંત) પત્નીનું નામ) 3 (ત) સંચિય - અતિક્ષશ્ચિત (.)(એક સમયે વિત્ર - ગણ્વિત્ર, મન, માન્ન (પુ.)(ખટાશ, ખાટો રસ અસંખ્યાત કે અનંત સંખ્યામાં ઉત્પન્ન થતાં નારકી આદિના જીવ) 2. ખટાશવાળું, ખાટું 3. કાંજી 4. સૌવીર-કાંજી વિશેષ 5. ટા - (ત્રિ.)(કાંટા રહિત 2, પાષાણાદિ દ્રવ્ય છાશનું પાણી-આછ) કંટક રહિત) અંવિત્નVII - મધ્વનનામન(.)(રસ નામકર્મ, નામકર્મનો મઠંડું - (ન.)(અનવસર, અચાનક, અકાળ) એક ભેદ, જેના ઉદયથી જીવને અસ્ફરસવાળું શરીર મળે છે) ૩ઝંડૂયા - ઝવણ્યા (પુ.)(અભિગ્રહવિશેષધારી સાધુ, વિલ્બરસ - અન્નર (.)(ખાટો રસ, ખટાશ) શરીરમાં ચળ આવે તો પણ નહીં ખંજવાળનાર-મુનિ). સંવિનરસપરાય - ધ્વિનરક્ષરત()(અશ્લવેતસ વૃક્ષ વદંત - બ્રાન્ત (ત્રિ.)(અસુંદર, સૌંદર્યવિનાનું, કાન્તિ રહિત) વગેરેની જેમ ખટાશને પામેલ પુદ્ગલ-પદાર્થ) ઉશ્ચંતતર - ગજાન્તતર (ત્રિ.)(અતિ અસુંદર, ઘણું અણગમતું) મંવિત્તિ - ત્નિ (ત્રી.)(આંબલી, આંબલીનું ફળ) મäતતા - અન્તતા (સ્ત્રી.)(અસુંદરતા, અશોભનીયપણું) મંવિત્નો - અન્નો (.)(કાંજી જેવું સ્વભાવથી જ અત્યંત અજંત૬g - દુa (ત્રિ.)(અનિચ્છિત દુઃખવાળો, ખાટું પાણી). દુઃખદ્વેષી) સંવુITદ - અવુનાથ (કું.)(સમુદ્ર) જંતસર - મન્નાન્તસ્વર (ત્રિ.)(અપ્રિય સ્વર, કઠોર વાણી) : મંત્યંમ - અબ્દુત્તન્ન (.)(પાણીને રોકવાની એક કળા, (7)- (ત્રિ.)(કામનું ઉદીપન થાય તેવા 64 કળાઓમાંનો 13 મો પ્રકાર) વચનાદિથી રહિત) શંવવિg()- પ્રવુક્ષિ(કું.)(પાણી ઉપર જીવનાર એપ - મેમ્પ (ત્રિ.)(નિષ્કપ, અચલ, ક્ષોભ રહિત) વાનપ્રસ્થાશ્રમનો ભેદ વિશેષ) મપિય - ઋપિત (કું.)(ભગવાન મહાવીરના આઠમાં અંબુવાસ () - Yqવાસિન (પુ.)(જલ પ્રધાન પ્રદેશમાં ગણધરનું નામ) રહેનાર 2, પાટલાવૃક્ષ 3. પાણીમાં રહેનાર કોઈપણ પદાર્થ 4. ક્ષમાસા -ઝવણમાણા(સ્ત્રી.) માત્સર્ય રહિત વચન, વાનપ્રસ્થાશ્રમનો ભેદ વિશેષ) મૃદુ ભાષા). 3i - મમ()(પાણી, જળ) મળhવેનિન - 3 વર્લંશનીય ()(શતાવેદનીય મંત - અંશ(૪)(કું.)(ભાગ, વિભાગ, અવયવ 2. પર્યાય, કર્મ, સુખવેદનીય કર્મી ધર્મ 3. ભેદ, વિકલ્પ 4. સ્કંધ) Page #544 -------------------------------------------------------------------------- ________________ - (ન.)(અકાર્ય, ન કરવા યોગ્ય કાર્ય, અઘટિત 3 3 - શર્મત( વ્ય.)(કર્મ વિના, કર્મ વગર) કાર્ય, અનુચિત કાર્ય, નિષિદ્ધ કાર્ય) Hસ - મશ(પુ.)(કમશ રહિત, કર્મરજ રહિત 2. મMETI - શિયમા(ત્રિ.)(વર્તમાનકાળે નહીં કરાતું, ઘાતિકર્મ રહિત સ્નાતક-કેવળી). વર્તમાનમાં ન કરાતું) ૩મારિ ()- મર્યારિ(ત્રિ.)(પોતાની ભૂમિકાને અલગ્નમUવડ-ત્રિયTUબ્રુિત્ત (ત્રિ.)(વર્તમાનકાળ અને અનુચિત કર્મ કરનાર, અયોગ્ય કર્મ કરનાર) ભૂતકાળની ક્રિયા વડે નહીં બનેલ) મમ્મા - 3 શર્મા(ત્રિ.)(અકર્મક ધાતુ, કર્મની વિવફા રહિત ક્ - (ત્રિ.)(કાઇ રહિત, ઇંધણ વગરનો) ધાતુ 2. જેને કર્મ નથી તે-અકર્મક) 6 - શ્રત (ત્રિ.)(અકૃત, નહીં કરેલ). મમ્મમ્મી-અમ્મા (કું.)(અકર્મભૂમિમાં પેદા થનાર aહેનોન(1) - અછૂતોન(પુ.)(યતનાપૂર્વક યોગને ગર્ભજ મનુષ્ય, યુગલિક). નહીં આચરનાર, અકૃતયોગી, અગીતાર્થ) વસ્મભૂમિ - અમૂક (સ્ત્રી.)(કૃષિ આદિ કર્મ રહિત લડપત્તિ - મહૂતપ્રાયશ્ચિત્ત(ત્રિ.)(જેને પ્રાયશ્ચિત્ત નથી કલ્પવૃક્ષફલોપભોગપ્રધાન ભૂમિ, અઢીદ્વીપવર્તી 30 અકર્મભૂમિ) કર્યું તે, આલોચના નહીં લીધેલ) કશ્મભૂમિ - કર્મભૂમિન (કું.)(અકર્મભૂમિમાં ઉત્પન્ન ઉડામાયરિ - અછૂતનામાવર (.)(ઉપસંહદ્ અને થયેલ ગર્ભજ મનુષ્ય) મંડલી એ બે સમાચારીને નહીં આચરનાર) Hભૂમિ -મર્મભૂમિના(સ્ત્રી.)(અકર્મભૂમિમાં જન્મેલ ઢિ - અક્ષરન (ત્રિ.)(કોમળ, કઠણ નહીં તે). સ્ત્રી) મUOT - #f(કું.)(કર્ણરહિત 2. તે નામનો એક અંતર્લીપ મમ્મી - ૩ર્ષતા (સ્ત્રી.)(અકર્યતા, કર્મોનો અભાવ) 3. અકર્ણદ્વીપમાં રહેનાર). મા () - માર્ ( વ્ય.)(એકદમ, અચાનક, #UUUUaa - મછિન્ન, છત્ર(ત્રિ.)(જેના કર્ણ નિષ્કારણ, નિમિત્તોની અપેક્ષા રહિત) છેડાયેલા નથી તે, અખંડ કાનવાળો 2, જેણે શ્રવણ નથી કર્યું અઠ્ઠા(મી)વિશ્વરિયા - સ્માત્રિયા(સ્ત્રી.)(અન્ય માટે છોડેલ બાણ વગેરેથી અન્યના ઘાત માટે બનતું ચોથું ક્રિયા સ્થાન) મળત્તUT - કર્તન(ત્રિ.)(ઠીંગણું, ખર્વ 2. છેદન કરનાર) અઠ્ઠ (મ) વંદુ - માઇકુ (કું.)(અન્યના વધાર્થે ઉત્તમ - ત્રિક (ત્રિ.)(અકૃતિમ, સ્વભાવસિદ્ધ, કરેલ પ્રહારથી અન્યનો વિનાશ થવારૂપ ચોથું ક્રિયા સ્થાન) કૃત્રિમભિન્ન). મશબ્દા() દંડવત્તા - માઈપ્રયા (ન.)(કોઈ અL - ~(પુ.)(અકલ્પનીય, ખપે નહીં તેવું, અગ્રાહ્ય, એકને મારવાનું ધારી મારતા અકસ્માત અન્યને હણવું તે, અયોગ્ય, સાધુને ન કહ્યું તેવું, અકૃત્ય 2. અવિધિએ ચરકાદિ અકસ્માત દંડ-કારણ છે જેનું તે, ચોથા પ્રકારનું ક્રિયા સ્થાન) દીક્ષા 3. દર્પવગેરે 4. દૂષણ યોગ્ય 5. અનાચાર 6. અમર્યાદા, અઠ્ઠા(મી)મય-૩ વાસ્માદ્ધિ(ન.)(બાહ્ય નિમિત્ત વગર અનીતિ, અનુપદેશ ૭અસ્થિતકલ્પ) કલ્પના માત્રથી ઉત્પન્ન થતો ભય, સાત ભય પૈકીનો એક ભય) MવાવUTIL - ૩ન્યસ્થાપનાવિન્ય(પુ.)(અનેષણીય મય - ૩છૂત (ત્રિ.)(નહીં કરેલું 2. અન્યથા કરેલ 3. વસ્ત્ર-પાત્ર-પિંડાદિ અકથ્ય આચારનો ભેદ). બળપૂર્વક કરેલ 4. ઋણલેખન પત્રાદિ 5. સાધુને ઉદ્દેશીને ન પપ્પટ્ટિય - વન્યસ્થિત (કું.)(અચલકાદિ દશ પ્રકારના બનાવેલ 6, નહીં કરેલ કરવું તે 7. પ્રાયશ્ચિત્ત નહીં ગ્રહણ કરેલ કલ્પ-મર્યાદાથી રહિત, વચ્ચેના 2 2 તીર્થકરોના સાધુ, 8. અભાવ 9, કરણનો અભાવ 10. નિવૃત્તિ). ચારમહાવ્રતરૂપ યતિધર્મમાં સ્થિત) મથક્કર - અછૂતર(.)(પ્રાયશ્ચિત્ત યોગ્ય પુરુષ 2. પ્રિય - મક્ષત્પિન્ન (પુ.)(અગીતાર્થ, જેને શાસ્ત્રોનું પૂરે છઠ્ઠ-અક્રમાદિ તપવિશેષથી અપરિકર્મિત-અનવ્યસ્ત શરીર) પૂરું જ્ઞાન નથી તેવો જૈન સાધુ 2. અનેષણીય). ગયUU - અવકૃતજ્ઞ (ત્રિ.)(કરેલા ઉપકારને ન જાણનાર, *મન્વિત (ત્રિ.)(અકલ્પિત, અયોગ્ય) એકૃતજ્ઞ 2. કૃતઘ્ન 3. અસમર્થ) અબ્બર - ૩ળવર (કું.)(અકબર બાદશાહ) મયથા - મજૂતાતા(ત્રી.)(અકૃતજ્ઞતા, કરેલ ઉપકારને - જર્મન (.)(કમભાવ, આશ્રવનો નિરોધ 2. ન જાણવું તે 2. કૃતજ્ઞતા) કર્મ રહિત-મુતાત્મા) તે). Page #545 -------------------------------------------------------------------------- ________________ ૩જયપુOUT - 39તપુ (ત્રિ.)(જેણે પૂર્ણ કરેલ નથી તે, સારૂ (1) - વિન(પુ.)(જેનામાં ક્રોધાદિ કષાય નિપુણ્યક, પુણ્ય રહિત) નથી તે, કષાયોના ઉદય રહિત, અકષાયી) ()-અકૃતાત્મન(ત્રિ.)(અસંયત, જેની ઇન્દ્રિયો અવક્ષા - સવાર(.)(કષાય વર્જિત, અકષાય, સિદ્ધ) વશમાં નથી તે). #સિUT - અછૂત્ર (ત્રિ.)(અપરિપૂર્ણ, અપૂર્ણ, અધુરુ). ૩યમુદ -3 ઋતમુા(ત્રિ.)(અપતિ, અશિક્ષિત 2. ભણ્યા મસિUTUવત્તા - 3 વસ્ત્રપ્રવર્તવા વગર શિક્ષિત થયેલો). (.)(અપરિપૂર્ણસંયમનું પ્રવર્તન કરનાર, દેશવિરત, અયસમીક્ષારીય - મહૂતમીવાર (કું.)(ઉપસંપદ અને શ્રાવક) મંડલી એ બે સમાચારીનું પાલન ન કરનાર સાધુ) સિસંગમ - ઝવછૂન્નસંયમ (કું.)(દેશવિરતિ, થય - કૃતકૃત (કું.)(અગીતાર્થ, જેણે ઉચિત સૂત્રાર્થ શ્રાવકધર્મ) પ્રહણ નથી કર્યા તે, શાસ્ત્રજ્ઞાન રહિત). અસિUસંગમવંત - મ9ત્રસંથાવત્ (કું.)(દેશવિરતિધર #રંડા - RU6 (ત્રિ.)(કરંડીયાના આકારથી રહિત શ્રાવક, વ્રતધારી શ્રાવક). લાંબું કે સમચતુરસ) મસિUT - ૩૫રત્ર (સ્ત્રી.)(આરોપણનો ચોથો ભેદ, જેમાં મારંgય - મરાવુક્ષ (ત્રિ.)(અતિમાંસલ, જેના વાંસાના વધારે તપ સમાઈ શકે તે પ્રાયશ્ચિત્ત) હાડકાં માંસલ હોવાથી બહાર દેખાતા નથી તે) મદા - મથ (સ્ત્રી.)(મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની, દ્રવ્યલિંગી અRROT - 32 (.)(અથભાવ 2, અવ્યાપાર 3. અથવા ગૃહસ્થ દ્વારા કહેવાતી કથા) અનાસેવન 4. ત્યાગ કરવો તે 5. અકરણ એટલે ન્યાયમને માફ - ગાયિ% (કું.)(ઔદારિકાદિ કાયાથી ભિન્ન, કરણાભાવ, વેદાન્ત મતે નિવૃત્તિ 6. સંસ્કારહીન હેતુ દોષ 7. અશરીરી, સિદ્ધનો જીવ) અકરણીય-મૈથુન) ૩%ામ - @ામ (પુ.)(ઈચ્છાનો અભાવ, અકામ, અનિચ્છા મUી -મUતા(સ્ત્રી.)(આચરણ ન કરવું તે, ન સેવવું 2. નિર્જરાદિનો અનભિલાષી 3. અભિપ્રાય રહિત 4. મોક્ષ) THUSI - 3 મિસ્ત્રીન (પુ.)(અકામ સ્નાનથી XYUTo - મશRUIRY (મત્ર.)(નહીં કરવા આશ્રયીને, રહિત, અસ્નાનાદિજન્ય પરિદાહ-પરિતાપ-દુઃખ 2, ક્રિયાનો નિષેધવાચી અવ્યય) નિરભિપ્રાય) Rurfથમ - મરઘનિયમ (કું.)(અકરણીયનો ત્યાગ, મામા - મામાન(ત્રિ.)(ઇચ્છા-મદન-કામથી ભિન્ન અનાચરણીયના ત્યાગનો નિયમ). કામનાવાળો, મોક્ષાભિલાષી) વોરન - મણિ (ત્રી.)(આક્રોશ વચનથી કામ કરવાનો લā - વામøત્ય (ત્રિ.)(ઈચ્છા વગર કર્તવ્ય જેને નિષેધ કરવો તે) છે તે, અનિચ્છાકારી) મળિm - મરી (ત્રિ.)(અકર્તવ્ય, નહીં કરવા યોગ્ય મામા - મવામી (ત્રિ.)(અનભિલષણીય 2. વિષયાદિ કાર્ય-પ્રવૃત્તિ 2. અસત્ય) વાંછા રહિત) પ્રશ્નો - મશરોય (ત્રિ.)(ભાવીકાળને આશ્રયીને મછુ - સાક્ષા(ત્રી.)(નિર્જરાની ઈચ્છા વિના ભૂખ અકરણીયનો ઉદય જેમાં થાય તે, ભવિષ્યમાં અકરણીયપણે વેઠવી તે, અનિચ્છાએ ભૂખ્યો રહેનાર) ઉદય થશે તે). મહામળિ૨ - 3 મિનિશ્વર (ત્રી.)(જેમાં અનિચ્છા અનંત - અન(પુ.)(તે નામનો એક વિદ્વાન 2. કલંક કારણ હોય તેવું, વેદનાના અનુભવમાં અનિચ્છા-અમનસ્કતારૂપ રહિત, અકલંક). કારણ) #તુળ - મશરૂ (ત્રિ.)(જેમાં કરુણા ન હોય તે અથવા THfTmRT - મનિર્વા (સ્ત્રી.)(નિર્જરાની જેને કરુણા ન હોય તે, ક્રૂર, દયા રહિત, નિર્દય) અભિલાષા-ઇચ્છા વગર પરાધીનપણે સુધાદિ સહન કરવો તે, મળનુસ - hrs (ત્રિ.)દ્વિષરહિત, ક્રોધાદિ કાલુષ્ય અકામનિર્જરા) રહિત) Page #546 -------------------------------------------------------------------------- ________________ મામલતદ્દા - મક્કામતૃUTI (ત્રી.)(નિર્જરાની અભિલાષા મણિ()(પર્યાપ્ત). વગર પરવશપણે તરસ સહન કરવી તે, કર્મનાશની ઇચ્છા વગર વેદત્ર - માહિત્ર(ત્રિ.)(સ્પષ્ટ અક્ષરભાષી, સ્પષ્ટ કહેનાર) તૃષ્ણા સહન કરવી તે). વિUT - શિશ્ચન (ત્રિ.)(આસક્તિ કારક ધન-કનકાદિ ગામવંમરવાસ - ૩%ામબંદીવર્યવાન (કું.)(નિર્જરાની રહિત, નિષ્પરિગ્રહી, શ્રમણ 2. દરિદ્ર) અપેક્ષા વગર દબાણવશ બ્રહ્મચર્ય પાળવું તે, ફળના ઉદ્દેશ વગર વિવાર - ગ્રિનવર (ત્રિ.)(અકિંચન એવા સાધુના બ્રહ્મચર્યનું સેવન કરનાર) અર્થપ્રયોજનને વગર કહ્યું સિદ્ધ કરનાર) મામા - મામFROT(.)(વિષયાદિની આસક્તિ રહ્યું રિયા - જીનતા (સ્ત્રી.)(દરિદ્રપણું 2. છતે થતું મરણ, બાલમરણ) નિષ્પરિગ્રહપણું). ઉમિય - મામા(ત્રિ.)(નિરભિલાષી, ઈચ્છા રહિત) વિવર - વિઝિશ્વર (કું.)(એક પ્રકારનો હેત્વાભાસ) મામિ - સમિક્ષા(ત્રી.)(અનિચ્છા, ઇચ્છાનો અભાવ) શિષ્ય - અછૂત્ય (જ.)(અપ્રશસ્ત, સાધુને ન કરવા યોગ્ય મળીયે - માય (પુ.)(પૃથ્વી આદિ અકાય રહિત, 2. કર્મ રહિત) ઔદારિકાદિ પાંચેય કાયાથી મુક્ત, સિદ્ધ 2. રાહુ) શિષ્યા - કૃત્યસ્થાન (.)(ચારિત્રના મૂળગુણાદિ સવાર - મારવ (પુ.)(ભોજનમાં અરુચિ-દ્વેષ થવા રૂપ ભાંગે તેવું અકૃત્યનું સ્થાન) એક જાતનો રોગ 2. અપથ્ય) લગ્ન - મય (ત્રિ.)(ખરીદવાને અયોગ્ય) રાવારૂ () - ઉમરવારિત્ (કું.)(અકારકવાદી, શિક્ - અછૂછ(ત્રિ.)(નહિ ખેડેલું, ખોઘા વગરનું) આત્માને નિષ્ક્રિય માનનારો). uિત - મીતિ(સ્ત્રી.)(વસ્ત્રાદિને નહીં ખરીદનાર) મારા - ભારત (ત્રિ.)(જેનું કારણ કે હેતુ ન હોય તે, ક્ષિત્તિ - મક્કીર્તિ (ત્ર.)(અપયશ, અપકીર્તિ, નિંદા 2. ઉદેશ્ય રહિત 2, પરિભોગેષણાનો પાંચમો દોષ) દાનપુણ્યફળનો લોકાપવાદ, દાનની એક દિશા કે સર્વ દિશામાં માવિંત - (ત્રિ.)(ખરીદીના પ્રારંભનું કારણ હોવા કીર્તિનો અભાવ) છતાં પણ વ્યાપાર નહીં કરાવતો) રિય - જય (.)(કાયિકી-આધિકરણિકી આદિ મારિયા - મરિત (ત્રિ.)(બીજાઓથી નહીં કરાયેલ) ક્રિયાનો અભાવ, કાયિકી આદિ ક્રિયાના રાગ વગરનો, પ્રશસ્ત કાન - માન(પુ.)(અપ્રશસ્ત-ખરાબ કાળ 2. નિયોજિત મનોવિનયનો એક ભેદ 2. નાસ્તિક 3. સાંપરાયિક કર્મનો કર્મના નિષેધ માટે કહેલું હોય તે 4. ગુરુ કે શુક્રનો અસ્ત કાળ અબંધક) આદિ 5. કર્તવ્યનો અનુચિત કાળ 6. શ્વેત 7. વૃષ્ટિનો અભાવ) ક્ષિરિયા - ક્રિયા (ત્રી.)(મોક્ષને નહીં સાધી આપનાર ક્ષત્રિપડિવોદિ() - માનપ્રતિવોfધન(ત્રિ.)(અકાલે અનુષ્ઠાન, મિથ્યાત્વયુક્ત ક્રિયા 2. નાસ્તિક્ય, નાસ્તિકવાદ 3. જાગનાર, કસમયે-રાત્રિકાળે ફરનાર) યોગનિરોધ, 4. અભાવ 5. સર્વક્રિયાનો અભાવ) માનપઢ - માત્રપન (.)(અકાળે વાચના કરવી, મરિયામાય - ૩યાત્મન (કું.)(આત્માને નિષ્ક્રિય અસ્વાધ્યાયકાળમાં ભણવું તે, અકાળપઠન) માનનાર, સાંખ્યદર્શન) નિરિદ્દીન - મનિરિદીT (.)(શીધ્રપણે, તત્કાળ િિરયા (2) વારૂ () - ત્રિાયાવલિન પ્રગટ થનાર, સદ્ય ઉત્પન્ન થનાર) (કું.)(અક્રિયાવાદી મત,જીવાદિ પદાર્થોને નહીં માનનાર, ત્રિપરિમોનિ () - 3 વાર્તfમોનિન (ત્રિ.)(અકાલે નાસ્તિક) ભોજન કરનાર, રાત્રે હોંશે હોશે ખાનાર) ગીત - અક્ષૌત(ત્રિ.)(ખીલા વિનાનું) નિમવું - વનમૃત્યુ(કું.)(અકાળમરણ) મામો (તો) મય - ૩તોમય (ત્રિ.)(અભય, જેને માનવાસિ()- ૩નિવર્ષ (પુ.)(કમોસમી વરસાદ કોઈનાથી ભય નથી તે ર, સંયમ) 2. અનવસરે દાનાદિમાં પ્રવૃત્ત થનાર) ૩યા - મર્સિ િ(ત્રિ.)(કુંચિકા રહિત, ચાવી ૩માનસન્ડ્રાયર (રિન) - અનિસ્વાધ્યાયર વગરનું). (વારિ)(કું.)(અસમાધિનું ૧૫મું સ્થાન 2. અકાળે સ્વાધ્યાય સુંવાડું - 3 ર (કું.)(સંપૂર્ણ હાથ-પગાદિ) કરનાર) Page #547 -------------------------------------------------------------------------- ________________ શુક્ય - મધુa (ત્રિ.)(અંગવિકાર રહિત, હાથ પગ કે કૉંદ્ર - આન્ટ(કું.)(મોટેથી રડવું તે, વિલાપ કરવો તે ર. મુખની વિરૂપ ચેષ્ટાથી રહિત) ચોરાશી આશાતનામાંની એકતાલીસમી આશાતના 3. શબ્દ *મધુવલૂન(ત્રિ.)દુઃખના ઉદ્ગાર વિનાનો, આકંદન રહિત) 4.' આહ્વાન કરવું, બોલાવવું 5. મિત્ર 6. ભાઈ 7. દારુણ યુદ્ધ #મૌલુક્ય (ત્રિ.)(વિકૃત ચેષ્ટા રહિત, પ્રશસ્ત ચેષ્ટાયુક્ત) 8. દુ:ખીને રોવાનું સ્થાન 9. નૃપ ભેદ વિશેષ) મહત્ન - મરિત્ર (ત્રિ.)(અમાયાવી, અવક, ઋજુ) મä - મા (1.)(જોર-જોરથી રડવું તે, મોટા અવાજે તૃદિન - ભુતૂહલ્ત(ત્રિ.)કુતૂહલ રહિત, આશ્ચર્યરહિત, રડવું તે 2. આહ્વાન કરવું તે, બોલાવવું). ઈન્દ્રજાલ આદિ જોવા કે બતાવવાની ઇચ્છા વિનાનો) અદ્વિતૂવરી - તુ (સૂ) વર (ત્રી.)(એક જાતની મારણ્ય - પ્રવકુમારભૂત (ત્રિ.)(ગૃહસ્થાશ્રમી, પરિણીત, ગુચ્છવનસ્પતિ) બાલબ્રહ્મચારી નથી તે). દAસ્થત - મથુન (.)(મથુરામાં આવેલ એક સ્થાન) મુય - અસુર (ત્રિ.)(નિશ્ચલ, સ્થિર) અક્ષમ - ગામ (કું.)(બળપૂર્વક ઉલ્લંઘન 2, આગ્રહ 3. સત્ર - ૩ળત (ત્રિ.)(અશુભ, ખરાબ, અશોભન, વ્યાપ્ત 4. પરાભવ, ઉચ્છેદ 5, બલાત્કારપૂર્વક 6, પરલોક અભદ્ર, અમંગલ 2. ચૂલમતિ, કર્તવ્ય અકર્તવ્યના વિવેક પ્રાપ્તિનું સાધન વિદ્યાકર્મ વગેરે) વગરનો, અજ્ઞાની) 'મક્કમ - મામા (.)(પરાભવ, આક્રમણ 2. પગથી ૩ળસનખ્ખોદ - ૩hશન (કું.)(અશુભ કર્મનો કીડા કરનાર) ઉદય) મમત્તા - માણ્ય(વ્ય.)(આક્રમણ કરીને, ચડાઈ કરીને, સવિત્તfોદ - મશાનવત્તનિરોધ પરાસ્ત કરીને) (કું.)(આર્તધ્યાનાદિ અકુશળ ચિત્તનો નિરોધ) મૌરાત્રિા (રેશી-સ્ત્રી.)(બળાત્કાર, જબરદસ્તી 2. કંઈક ૩ળસત્રનોrfોદ- ત્રિયોનિરોધ(કું.)(મન-વચન- ઉન્મત્ત સ્ત્રી) કાયારૂપ અશુભ યોગનો નિરોધ) (શી-સ્ત્રી.)(બહેન) મhત્નાવિત્તિરૂવ - અવશનિવૃત્તિરૂપ (ત્રિ.)(પાપના ૩hકેવી - મhસીવ (સ્ત્રી.)(વ્યંતરદેવી વિશેષ, આરંભથી નિવૃત્ત થવાનો સ્વભાવ છે જેનો તે, પાપ વ્યાપારની અક્કાસી દેવી) નિવૃત્તિના સ્વભાવનો) દિAટ્ટ - વિ79 (ત્રિ.)(શરીરના ક્લેશથી રહિત, બાધા મસીન - @ીત્ર (.)સુશીલ, સદાચારી) રહિત, સ્વસ્થ). મજુદય - વિશુદ%(ત્રિ.)(ઇંદ્રજાલાદિ કુતૂહલ રહિત) મક્કડું(રેશ)(અધિષ્ઠિત-સ્થિત, યોજિત, અધ્યાસિત-રહેલું) () મજૂર (ત્રિ.)(ક્લિષ્ટ અધ્યવસાય વગરનો, મસ - સામ્ (થા.)(ગતિ કરવી, ગમન કરવું, જવું) ક્રૂરતા રહિત, દયાવાન) મધેન (3) - મય (ત્રિ.)(ખરીદવા યોગ્ય નહીં તે, શૈવત્ર - સદૈવત (ત્રિ.)(અશુદ્ધ 2. જેમાં કેવળ નથી તે) ખરીદવાને અયોગ્ય) કોઝ - મૌદૂદત્ર (ત્રિ.)(નાટકાદિ કુતૂહલ રહિત) 1 (સેલ) દૂત) મોu - ૩ોથ(ત્રિ.)(ગુસ્સો કરવાને અયોગ્ય, અદૂષણીય) મોડા - મોહન (.)(સંગ્રહ) મવિય - પિત (ત્રિ.)(ગુસ્સા વગરનું, દૂષણ રહિત) મોડો (રેશ)(બકરો) *ગોવિદ (6) મોસ - મોશ(ર)(શ્વાપદ નદી વગેરે ઉપદ્રવયુક્ત સ્થાન ૩ોવિયL()- બોવિહાત્મ(કું.)(સમ્યજ્ઞાન રહિત) 2. વરસાદ યોગ્ય સ્થાન વિશેષ) મોદી - મધર (ત્રિ.)(ક્રોધ રહિત, અક્રોધી) ક્રમોશ (કું.)(અસભ્ય ભાષા, કઠોર વચન કહેવા તે, મહ્નિતં ()(પ્રવૃદ્ધ, વૃદ્ધિમાન) દુર્વચન 2. શાપ 3. નિંદા 4. વિરુદ્ધ ચિંતન) અદ્ભત - માન(.)(ઘેરાયેલ, ગ્રસ્ત 2, પરાભવ પામેલ, મોસા - માત્રાશા(ત્રિ.)(દુર્વચન બોલનાર, કવચની) પરાસ્ત, પીડિત 3. આક્રમણ 4. અચિત્તવાયુકાયનો એક ભેદ) અક્રોસTI - મોશના(સ્ત્રી.)(કઠોર વચન બોલવું તે, નિપુર áતકુવર્ણ - સુબ્રાન્ત (ત્રિ.)દુ:ખથી પીડિત, દુઃખથી વચન કહેવા તે) દબાયેલ) શ્રેલિ '' (ગતિ કરવા, નવા યોગ્ય નહી Page #548 -------------------------------------------------------------------------- ________________ ર)સદ- માશપરિ (ર)ષદ(પુ.)(આક્રોશ મવશ્વયfitવ- અક્ષયનવિ(સ્ત્રી.)(અક્ષયપૂંજી, અખૂટ મૂડી) પરિષહ, બારમો પરિષહ, આક્રોશ-તિરસ્કાર યુક્ત વચન સહેવા અવqયતા - અક્ષયતૃતીયા(સ્ત્રી.)(અખાત્રીજ, વૈશાખ સુદ તે). ત્રીજ, અક્ષયતૃતીયા) કક્કસપરિ (1) સવિનય - મોશપરિ (1) વિનય ઉથપૂથી - ક્ષતિપૂના (સ્ત્રી.)(અક્ષતપૂજા, અષ્ટપ્રકારી (.)(આક્રોશ પરિષહને જીતવો તે, આક્રોશ પરિષહ પર વિજય પૂજામાંનો એક પ્રકાર, જિનપ્રતિમાની સન્મુખ અખંડ અક્ષતનું મેળવવો તે). સમર્પણ કરવું તે). મોદ- ગોથ (ત્રિ.)(ક્રોધોદય રહિત, ગુસ્સો નહીં કરતો મરવૃથાયા- ક્ષતાવાર (કું.)(સ્થાપિતાદિ દોષોનો ત્યાગ 2. અત્યંત અલ્પ ક્રોધવાળો) કરનાર આચારવાન સાધુ, શુદ્ધ ચારિત્રી) ગggfxયં (રેશ)(તે પ્રકારે, તે પ્રમાણે, ખરેખર) અવqાથાર - અક્ષતાવારતા(શ્રી.)(પરિપૂર્ણ આચરણા , 39 - પક્ષ (.)(જીવ 2. ચન્દનક, જેનો ઉપયોગ જૈન વિશુદ્ધ આચરણા, અખંડ આચાર સંપન્નતા) સાધુ સ્થાપનાચાર્યમાં કરે છે, તે રૂ૫ શ્રમણની ઉપથિ વિશેષ 3. #gયાચાર સંપU - અક્ષતાવાર સંપન્ન (ત્રિ.)(અખંડ ઇન્દ્રિય 4. પાસા 5. કોડી 6. જન્મથી અંધ 7. પત્થર કે અગ્નિ આચારને પ્રાપ્ત થયેલ, નિર્દોષ આચરણ યુક્ત, શુદ્ધ ચારિત્રધારી) 8. કાળું મીઠું-સંચળ 9. કર્મ પ્રમાણ 10. ચાર હાથ અથવા અવર - અક્ષર (.)(જે સ્વભાવથી ક્યારેય ન ફરે તે, 2. છન્નુ અંગુલનું એક માપ 11. રુદ્રાક્ષ 12. ગાડાની ધરી 13. વર્ણ, અક્ષર 3. જ્ઞાન 4. કેવળજ્ઞાન 5. ચેતના, આત્મા 6. બહેડાનું વૃક્ષ 14. રાવણનો એક પુત્ર 15. સર્પ 16. ગરુડ અવિનાશી, જેનો નાશ થવાનો નથી તે, ક્ષરણ શૂન્ય 7. ઉજ્વળ 17. જુગાર) 8. અક્ષરદ્યુતનો એક ભેદ વિશેષ) અમgg - ક્ષતિજ(ત્રિ.)(અક્ષય, ક્ષય વિનાનું) ઉTI - અક્ષરમુખ (કું.)(અનન્ત ગમા-પર્યાય સહિત મgોય - અક્ષયો (ત્રિ.)(અક્ષયોદક, અખુટ પાણી ઉચ્ચાર વગેરે અક્ષરના ગુણ) જેનું છે તે, નિત્ય પાણીથી ભરેલું) ___ अक्खरगुणमइसंघडणा - अक्षरगुणमतिसंघटना 39H - અક્ષર(૧)(પાણી કાઢવાનો કોશ, મસક) (ત્રી.)(અક્ષરના ગુણવડે મતિજ્ઞાનની સંઘટના, દ્રવ્યકૃત વડે +gUવેનં (રેશ)(મૈથુન ક્રીડા, સંભોગ 2. રાત્રિનો ભાવૠતના કથનમાં અક્ષરગુણની મતિયોજવી તે). પ્રારંભિક ભાગ, સંધ્યા) સરપક્રિયા - અક્ષક (ત્રી.)(બ્રાહ્મીલિપિનો નવમો # gવM - અનિવા (ત્રી.)(બળદગાડું) લેખવિધાન, પ્રાચીન લિપિનો ભેદ) +9પાથ - અક્ષપા ()(અક્ષપાદ નામના ન્યાયદર્શનના વમવરત્નમ - કક્ષરત્નામ (કું.)(શબ્દની જાતિ વર્ણ વગેરેનું પ્રણેતા મુનિ, ગૌતમઋષિ 2. અક્ષપાદ ઋષિએ કહેલ ગ્રંથ) જ્ઞાન) ગરમ - સક્ષમ (ત્રિ.)(અસમર્થ 2. અભાવ 3. ક્ષમાટે કવરવરવિશુદ્ધ - ૫ક્ષરવિશુદ્ધ(ત્રિ.)(પદ કે અક્ષરોથી યુક્ત) અભાવ 4. ઈષ્ય 4. યુક્તિશુન્ય, અયોગ્ય છે. અનુચિત) ઐશ્વરસંવદ્ધ- ૩અક્ષરસંવદ્ધ(પુ.)(શબ્દમાં અક્ષર સ્પષ્ટ હોય મ+ઉથ - અક્ષક (ન.)(ઇન્દ્રિયના સંનિકર્ષથી ઉત્પન્ન પ્રત્યક્ષ તે). જ્ઞાન). અવશ્વસાવા - અક્ષરન્નિપાત(કું.)(અક્ષરોનો સંયોગ, *ક્ષત(પુ.)(અખંડ ચોખા 2. કોઈપણ ધાન્ય 3. ઘાવ રહિત અકારાદિ અક્ષરોનું જોડાણ). 3. અક્ષય, ક્ષયાભાવ 4. જવ 5. ઉત્કર્ષયુક્ત 6. પરિપૂર્ણ 7. વરસE - અક્ષરસમ (ન.)(ગેયસ્વર વિશેષ, હ્રસ્વ દીર્ઘ જે ક્ષણાભાવ) અક્ષર જેવો હોય તેવો બોલવો તે) અક્ષય (ત્રિ.)(ક્ષય રહિત, અખૂટ, શાશ્વત, અક્ષય 2. સવGરસમસ - અક્ષરસમાસ (ઈ.)(અકારાદિ અક્ષરોનું અનન્ત 3. અવિનાશી) જોડાણ-મેળાપ, અક્ષર સમૂહ) વરવાદ - ક્ષનિધિ (કું.)(અખૂટ ભંડાર, અક્ષય અRવત (રેશી-પં.)(અખરોટનું વૃક્ષ 2. અખરોટનું ફળ) ભંડાર, દેવ ભંડાર) ઊંત્રિમં (રેશ)(પ્રતિબિંબ પડેલ 2. પ્રતિધ્વનિત 3. gfmહિતવ- અનિધિતપન્ન (ન.)(લૌકિક ફળપ્રદ આકુળ-વ્યાકુળ). તપવિશેષ, અક્ષયનિધિ તપ) Page #549 -------------------------------------------------------------------------- ________________ સર્વાનિય - ધ્વનિત (ત્રિ.)(અપ્રમત્ત, અસ્મલિત, 2, વિશ્વતર - અન્તર (.)(આંખનું છિદ્ર, આંખની અંદરનો અપતિત, અચ્યવિત 3. સૂત્રના ગુણનો એક ભેદ) ભાગ) Rવૃત્તિયરિત્ત - મરવ્રુત્તિવારિત્ર(.)(અતિચાર રહિત વૃિત્ત - મક્ષિક (ત્રિ.)(જેનો આક્ષેપ કરાયો હોય તે ર. મૂલગુણરૂપ ચારિત્ર જેને છે તે, વિશુદ્ધ ચારિત્રધારી ર. નિરતિચાર આકર્ષિત, આકૃષ્ટ થયેલ, ખેંચાયેલ 3. નમાવેલ 4. લલચાવેલ સંયમ) 5. સ્થાપિત) મgનિયાફTTગત્ત - ગમgનિતાવિયત gi (+9) 7 - ક્ષેત્ર (.)(ક્ષેત્રનો અભાવ 2. (ત્રિ.)(અસ્મલિત પુનરુક્તિ રહિત ઇત્યાદિ ગુણોથી યુક્ત) મર્યાદિતક્ષેત્રની બહારનો પ્રદેશ, ક્ષેત્રની બહારનું) gવાડા - સક્ષપાદ (કું.)(વ્યવહારના નિર્ણાયક વિવૃત્તfજયંસ - મક્ષિપ્તનવસન (ત્રિ.)(બળજબરીથી ધર્માચાર્ય ૨.ચોખંડું આસન). લીધેલ વસ્ત્ર પહેરવું તે) અવqવાયા (રેશ)(દિશા) વિમર - ક્ષિા (કું.)(આંખોમાં લગાવવાનું અંજન) અવશ્વમુત્તમન્ના - મક્ષસૂત્રમાતા (સ્ત્રી.)(રુદ્રાક્ષની માળા) વિવUT - આક્ષેપUT (.)(વ્યાકુળતા, વ્યગ્રતા, ૩+gોય - ક્ષત્રોતમ્ (ન.)(ગાડાના પૈડાની ધરીનું વાંકું ગભરામણ) છિદ્ર). વિશ્વવિડં- સાક્ષેતું (વ્ય.)(સ્વીકારવા માટે). મgણોથપ્પHIT - Yક્ષત્રોત:પ્રમUT (ત્રિ.)(ગાડાના પૈડાની મ#િgવિડળીમ - આ ળTH (ત્રિ.)(સ્વીકારવાની ધરીના છિદ્રના પ્રમાણવાળું, ચક્રનાભિના છિદ્રના પ્રમાણવાળું) ઈછાવાળો) ૩વસોયUTUBત્ત - અક્ષત્રોત:પ્રમા માત્ર(ત્રિ.)(પૈડાની વિશ્વવેચUIT - Hક્ષના (સ્ત્રી.)(નેત્રપીડા, આંખનો એક નાભિના છિદ્રના પ્રમાણના જેટલી જગ્યાવાળું, અતિ પ્રકારનો રોગ) અલ્પપ્રમાણવાળ) અશ્વીન - મક્ષીજ (ત્રિ.)(નહીં તૂટેલું 2. ક્ષય ન પામેલ, મg - મારા (સ્ત્ર.)(અભિધાન, નામ) અક્ષય). અવqાથ - માધ્યતિક્ક(જ.)(સાધ્ય ક્રિયાપદ 2, ક્રિયાવાચક વવાદિમોડુ()- અક્ષUTUમિશિન(.)(અમાસુક શબ્દ). આહાર લેનાર 2. જેની આહારશક્તિ નષ્ટ નથી થઈ તે) Raછુટ્ટા - આદ્યાવિશ્વાસ્થાન (.)(કથા કહેવાનું અવqામણાસિયે - મક્ષી મહાનસિ(પુ.)(જે લબ્ધિના સ્થાન) પ્રભાવથી હજારો માણસોને જમાડે પણ પોતે ન જમે ત્યાં સુધી ન Rવાક્યforક્ષિય - માધ્યાયનક્ષત (.)(વાત ખૂટે તેવી લબ્ધિવાળો, અક્ષીણમહાનસિક લબ્ધિવંત). આશ્રિત જૂઠાણું, મૃષાવાદ-જૂઠનો નવમો ભેદ) વરવી મહUIણી - અક્ષી મહીનસી(સ્ત્રી.)(ભિક્ષામાં લાવેલ Rવાથી - માધ્યથિ (સ્ત્રી.)(કલ્પિત વાત, દંતકથા અન્નથી લાખો માણસ ભોજન કરે છતાં પણ જ્યાં સુધી પોતે ન 2. વાર્તા). જમે ત્યાં સુધી ન ખૂટે તેવી લબ્ધિ, અક્ષીણમહાનસી લબ્ધિ) - સવર્ડ- મારવ્રતિન(વ્ય.)(કહેવા માટે, બોલવા માટે) અવUTHદાન - અક્ષUામયિ (કું.)(લબ્ધિ વિશેષ પ્રામ, +91 - મારા(કું.)(સ્લેચ્છ વિશેષ) જેના પ્રભાવે તે પુરુષ જ્યાં રહ્યો હોય ત્યાં તીર્થકરની પર્ષદાની ૩Qાડ - ગાદવ (કું.)(પ્રેક્ષકોને બેસવાનું આસન- જેમ અસંખ્ય જીવો સુખેથી બેસી શકે છે) સ્થાન, ચારે તરફથી જોઈ શકાય તેવી જગ્યા) વઠ્ઠીમધુ (દુ) સfપ્રય - ક્ષીરમથુf (કું.)(દૂધ, અવસ્થા - સારસ્થાન ()(કથન, નિવેદન) ઘી મધુ આદિના વર્જનરૂપ અભિગ્રહ વિશેષ) માય - માથાત (ત્રિ.)(પૂર્વમાં તીર્થકર ગણધરાદિ વડે વઘુગ - અક્ષત (ત્રિ.)(અક્ષત, નહી હણાયેલ, અપ્રતિહત) પ્રતિપાદિત 2. કહેલું, પ્રરૂપેલું) g 2 વરિત્ત - અક્ષતાક્ષારિત્ર (પં.)(અખંડ અવqાયપધ્વજ્ઞ - બ્રિતિપ્રવ્રન્દા(સ્ત્રી.)(બ્રજ્યાનો એક ચારિત્રવાળો, અતિચાર રહિત ચારિત્ર પાળનાર). પ્રકાર, ઉપદેશાદિથી બોધ પામીને દીક્ષા લેવી તે) અવqUUT - અક્ષULT (ત્રિ.)(અવિચ્છિન્ન, અત્રુટિત). વિવ- (ન.)(આંખ, નેત્ર, ચક્ષુ) અવqદ્ - અક્ષક (ત્રિ.)(ઉદારમતિ 2. અશુદ્ર 3. અકૃપણ, લોભી નહીંતે 4. અક્ર) 20 Page #550 -------------------------------------------------------------------------- ________________ Rવૃત્તિ - મક્ષપુરિ (ત્રી.)(અક્ષપુરી નામક નગરી વિશેષ) યUT - વેજ્ઞ (ત્રિ.)(અકુશલ, અનિપુણ 2. ખેદને મવેવ - ઉમાક્ષેપ (પુ.)(આક્ષેપ 2. આશંકા 3. પૂર્વપક્ષ 4. નહીં જાણનાર) ઓગણીસમું ગૌણ ચૌર્યકર્મ પ. ભટ્સના 6. અપવાદ 7. મા - ૩(૬)વૃક્ષ 2. પર્વત 3. સૂર્ય૪. ગમન નહીં કરનાર આકર્ષણ 8. ધનાદિ નિક્ષેપણ 9. અર્થાલંકારનો ભેદ 10. શૂદ્રાદિ) નિવેશના 11. ઉપસ્થાપના 12. અનુમાન 13. તિરસ્કારયુક્ત 3 - મસુર (કું.)(અસુર, દૈત્ય) વચન) અફસમાવUOT - ૩તિસમાપન્ન(પુ.)(નારક, નરકાદિગતિમાં વેવ - માક્ષેપt(ત્રી.)(શ્રોતાનું તત્ત્વ પ્રત્યે આકર્ષણ ગયેલ, દુર્ગતિપ્રાપ્ત) થાય તેવી ધર્મકથા, ધર્મકથાનો એક ભેદ) માંટિક - અસ્થિમ(૧)(કેળુ-કદલીફલ 2. ટુકડારૂપ સમારેલું વિ () - માક્ષેપિન (ત્રિ.)(વશીકરણાદિથી પારકું ફળ 3. અધ્વકલ્પ-કાળકલ્પ) દ્રવ્ય હરનાર) મદિરોદો (રેશ)(યૌવનોન્મત્ત, યુવાનીથી ઉન્મત્ત થયેલ). મોટુ - (થા.)(તલવારને મ્યાનથી ખેંચવી) મi - અક્ષય (પૂ.)(નહિ ખંજવાળવાનો *મક્ષટ(૩)(કું.)(અખરોટનું વૃક્ષ 2, અખરોટનું ફળ 3. અભિગ્રહવિશેષ ધારણ કરનાર) પહાડી પીલુ વૃક્ષ) મથ - સભ્ય (કું.)(બાહ્ય અત્યંતર પ્રથિથી રહિત, નિર્ગથ, ઉલ્લોખંડ - અક્ષરમ (.)(પડિલેહણાનો એક ભાગ સાધુ) જોયા પછી તેના પર રહેલ જીવ-જંતુને ખંખેરવો તે, ખોડભંગ) મiધ - સભ્ય (ત્રિ.)(અત્યંત દુર્ગધી). મgોમ - સક્ષમ (ત્રિ.)(ક્ષોભ રહિત 2. અંધકવૃષ્ણિ અને મકથા - સન્યન (પુ.)(સર્પજાતિ વિશેષ) ધરિણીદેવીનો પુત્ર 3. અચલ, સ્થિર 4. અંતઃકૂદશાંગસૂત્રના સામાન - છત્ (ત્રિ.)(નહિ જતો, નહીં ચાલતો) પ્રથમ વર્ગનું એક અધ્યયન) મા- અછૂત (ત્રિ.)(નહિ કરેલું). વોવંના - અક્ષપાન(૧)(ગાડાની ધરીને તેલાદિ પદાર્થ માતઃ - અવટટિ (.)(કૂવાનો કાંઠો). ચોપડવા તે 2, ઘા ઉપર ઔષધ લેપન). HISત્ત - મડદત્ત (કું.)(ત નામનો એક રાજપુત્ર) મરઘંટ - gu9 (ત્રિ.)(સંપૂર્ણ, પરિપૂર્ણ, ભાગ-વિભાગ મા દુર - મવટર્ડર (પુ.)(કૂપમંડૂક, કૂવામાંનો દેડકો) વગરનું). મહેમદ - ઝવટHદ (કું.)(કૂવાનો ઉત્સવ, કૂવાનો પ્રતિષ્ઠા 3āUTUTRળ - મરઘા,જ્ઞાનરાજ (ત્રિ.)(અખંડજ્ઞાન મહોત્સવ) રાજ્ય, પૂર્ણજ્ઞાનવાળું). કવિ - કથિત (ત્રિ.)(પ્રતિબંધ રહિત 2. આહારાદિમાં વંદવંત - ૩guદન્ત (ત્રિ.)(પરિપૂર્ણ દંતપંક્તિ છે જેની અનાસક્ત) તે, પરિપૂર્ણ દાંતયુક્ત) 3 - નિ (કું.)(અગ્નિ, વહ્નિ, આગ) મધંદિર - મguત (ત્રિ.)(સંપૂર્ણ, પરિપૂર્ણ) માUિT૩માદિય - ૩ન્યાદિત (કું.)(અગ્નિ લવાયો છે જેઓ મર્દાદિલીત guહતશત્ર (ત્રિ.)(અખંડ ચારિત્રી, વડે તે 2. સ્થાપેલો અગ્નિ, લાવેલો અગ્નિ) નિર્દોષ ચારિત્ર જેનું છે તે). સક્રૂિડથટ્ટ - મનિટુથ્રસ્થાન()(અગ્નિનું સ્થાન, વિન - વ્રિન (ત્રિ.)(સમસ્ત, સંપૂર્ણ, અખિલ) અગ્નિથી પ્રજવલિત સ્થાન) વિનસંપથી - વિનસંપર્ (ત્રી.)(સમસ્ત સંપત્તિ, વિથ - નાય (કું.)(અગ્નિકાય, તેજસ્કાય) સર્વસંપત્તિ). બિનીવ - મનનીવ (પુ.)(અગ્નિના જીવો, તેજસ્કાય) મ9 - મવેર (પુ.)(વ્યાકુળતા રહિત, ખેદ રહિત) નિવસર - મનનીવશરીર (જ.)(શરીરમાં રહેલ મ - પ્રક્ષેપ (ત્રિ.)(ઉપદ્રવવાળો માર્ગ 2. ક્રોધાદિ અગ્નિકાયનું શરીર, તેજસ્કાયજીવથી બંધાયેલ શરીર) ઉપદ્રવસહિત પુરુષ) માળિજ્ઞાનિય - નિર્માત (ત્રિ.)(અગ્નિથી દાઝેલ, - મકરૂપ (પુ.)(ઉપદ્રવયુક્ત દેખાવ- અગ્નિથી બળેલ) આકારવાળો માર્ગ 2. દ્રવ્યલિંગ વર્જિત) નિધ્યમિર (ત્રિ.)(અગ્નિથી કાંઈક બળેલું, અગ્નિ વડે દ ) 21 Page #551 -------------------------------------------------------------------------- ________________ લાક) માળિક્નસિક - નિનોષિત(ત્રિ.)(અગ્નિથી ગરમ કરેલ, મનદુવડch - HTTયુવતુ (.)(નામકર્મની અગ્નિથી તપાવેલ) અગુરુલઘુ આદિ ચાર પ્રકૃતિ) નિષિત(ત્રિ.)(અગ્નિથી રૂપાંતરિત થયેલ, અગ્નિથી મારુqVIN - ૩/૪નયુનાન(ન.)(નામકર્મનો એક ભેદ, બળેલ). જેના ઉદયથી જીવને અગુરુલઘુ શરીર પ્રાપ્ત થાય છે) મિિવિવત્ત -નિરિક્ષક(ત્રિ.)(અગ્નિ ઉપર નાંખેલ, મરુયપરિપITY - ગુરુત્વપરિVITH અગ્નિમાં નાંખેલું) (કું.)(અગુરુલઘુરૂપે પર્યાય, પરિણામ પરિણામીના અભેદજન્ય માપિરિથિ - નિપરિમિત (ત્રિ.)(અગ્નિરૂપે અગુરુલઘુપરિણામ વિશેષ, અજીવપરિણામનો એક ભેદ). પરિણામ પામેલ, પૂર્વસ્વરૂપ સજાવીને અગ્નિ સ્વરૂપે પમાડેલ- ઝરુવર - 3 ગુરુવર(કું.)(કષ્ણાગ ચંદન, એક જાતનું સુગંધી અગ્નિસ્વરૂપી થયેલ) નિમુદ - નિમુa (કું.)(દેવતા, દેવ 2. અગ્નિહોત્રી અનંત - (ત્રિ.)(અગ્રાવી, નહીંગળતું) બ્રાહ્મણ) માનિય - અત્રિત (ત્રિ.)(અપતિત, અગલિત) બત (4) - (પુ.)(નીરોગી, રોગ રહિત 2, ઔષધ વિટ્ટ - કાપિત (ત્રિ.)(ગવેષણાથી અપરિભાવિત 3. નહીં કહેનાર) આહારાદિ, આહારાદિની ગવેષણા નહીં કરેલ) મલ્થિ - જાતિ(કું.)(અગત્ય નામના ઋષિ 2. અગથિયાનું મહિUાવITUTI - પ્રવUT(સ્ત્રી.)(વર્ગણા વિશેષ, જીવ વૃક્ષ 3, અઠ્યાસી મહાગ્રહો પૈકીનો પિસ્તાળીસમો મહાગ્રહ 4. વડે ગ્રહણ કરવામાં ન આવતો યુગલોનો સમૂહ). અગમ્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલ છે. આકાશમાં દક્ષિણ દિશામાં મદિર - ગાદીત (ત્રિ.)(અસ્વીકૃત, ગ્રહણ નહીં કરાયેલ) રહેલ એક તારો) / મહિયUT - પૃહીતા (.)(સાધુઓ દ્વારા નહીં મામ - સામ (.)(સ્થાવર, જે હલન ચલન ન કરી શકે સ્વીકારાયેલ ભોજનાદિ દેય દ્રવ્ય, અગૃહીત આહારાદિ વસ્તુ) તેવો જીવ, પૃથ્યાદિ એકેન્દ્રિય જીવ 2. વૃક્ષ 3. આકાશ) માહિરાય- પૂહિત્નરાગ(કું.)(અગ્રહિલકરાય નામનો સમિય - સfમક્ક(જ.)(જેના પાઠ ગાથા વગેરે એક સમાન રાજા) ન હોય તેવું શ્રત, આચારાંગાદિકાલિક શ્રુતજ્ઞાન) 38 - 38 (ત્રિ.)(તત્ત્વનિષ્ઠ, જેણે શાસ્ત્રોનું અવગાહન Tષ્ણ - ૩અTM (ત્રિ.)(ગમન-મૈથુન માટે અયોગ્ય સ્ત્રી, કરેલ છે તે) રતિકીડા માટે અયોગ્ય બહેન, માતા, પુત્રવધુ, હલકા વર્ણની 3585UT - ગઢપ્રજ્ઞ(ત્રિ.)(તત્ત્વજ્ઞ, તત્ત્વમાં નિષ્ઠા પામેલ સ્ત્રી વગેરે). છે પ્રજ્ઞા જેની તે) THITT () - મધ્યામિન્ (ત્રિ.)(મા, બહેન આદિ () TIR - TIR (.)(ઘર, મકાન, ગૃહ 2. સ્થાન 3. સાથે મૈથુન સેવનાર) ગૃહસ્થ) મામા - મામ (ત્ર.)(સ્પષ્ટ ઉચ્ચારવાળી વાણી). મHIRO - IIરસ્થ (કું.)(ઘરમાં રહેનાર, ગૃહસ્થ) દિય- મહંત (ત્રિ.)(જેણે પાપની ગહ-નિંદા નથી કરી મ(મ)પરથH - IITથf(કું.)(ગૃહસ્થ ધર્મ, દેશવિરતિ ધર્મ) ૪૩મર્થ (ત્રિ.)(અનિંદ્ય, નિંદાને યોગ્ય નહીં તે) IIRવંથ - ITRવીન (.)(પુત્ર-સ્ત્રી-ધન-ધાન્યાદિ 34 - 34 ()(અગરુ ચંદન, સુગંધિત દ્રવ્ય વિશેષ) *, g=ાલા ક વી/ ગહેબની Twifધય - ૩પુરુસ્થિત (ત્રિ.)(અગરુની ગંધવાળો 2. સTRવ- ૩ૌરવ(ત્રિ.)(ઋદ્ધિ વગેરેના અભિમાનથી રહિત) અગચંદનથી ધુપેલ) TIRવાસ - YI/Rવાસ (પુ.)(ગૃહવાસ, ગૃહસ્થાશ્રમવાસ) પુ:- મ પુટ (પુ.)(અગરુ સંપુટ, અગરુનો પુડો) FI[રિ () - YI[રિન(કું.)(ગૃહસ્થ, ગૃહસ્થાશ્રમવાસી) મનgય - મનિપુ%(.)(જે નહીં ભારે નહીં હલકુ તે- પરિશ્રમ્પ - ગરિર્ઝન (.)(ગૃહસ્થનું કાર્ય, ગૃહસ્થની આકાશ, પરમાણું વગેરે 2, પરતત્ત્વ 3. અત્યંત સૂક્ષ્મ ભાષા- સાવદ્યાદિ ક્રિયા 2. જાતિ આદિનો મદ કરવો તે) મન-કર્મ-વ્યાદિ) રિયંકા - અમર્થક (ન.)(ગૃહસ્થોનું અંગ-કારણ 2. જાત્યાદિક મદસ્થાન) Page #552 -------------------------------------------------------------------------- ________________ મT - II (સ્ત્રી.)(ગૃહિણી, ગૃહસ્થ સ્ત્રી) अगुरुलहुयपरिणाम - अगुरुलघुकपरिणाम TRપરિવંથ - મારપ્રતિબન્ધ (ઈ.)(ગૃહસ્થ સ્ત્રીનો (પુ.)(અજીવપરિણામ ભેદ, અગુરુલઘુરૂપે પરિણતિ વિશેષ, પ્રતિબંધ-અટકાવ) પરિણામ પરિણામીના અભેદજન્ય અગુરુલઘુક પરિણામ) ૩મદ - ૩+(ત્રિ.)(ગંભીર) ગુરુવર - ગુરુવર (કું.)(એક પ્રકારનો ધૂપ, કૃષ્ણાગરુ) મિક્સ - (ત્રિ.)(હસ્તાદિથી ન લઈ શકાય તેવું, મોવિય - ગોપિત (ત્રિ.)(પ્રગટ, પ્રત્યક્ષ, છૂપું નહીં તે) અગ્રાહ્ય 2. આલિંગનને અયોગ્ય 3. જેને માપી ન શકાય તેવું) ગોરવય - મોરસન્નત (કું)(જેણે ગોરસ સંબંધી દિવ્ય - અBદીત(ત્રિ.)(ગ્રહણ કરવા યોગ્ય ન હોય પદાર્થનો ત્યાગ કર્યો છે કે, દહીં, દૂધ વગેરે ગોરસમાત્રનું તે, છોડવા યોગ્ય, હેય 2. ઉપેક્ષા કરવા યોગ્ય) ભક્ષણ નહિ કરનાર) દ્ધિ - વૃદ્ધ (ત્રિ.)(અલોલુપ, મૂછ નહીં પામેલ, મ - મw (.)(અગ્રભાગ, ઉપરનો ભાગ, અણી, ટોચ, અનાસક્ત) 2. આલંબન 3. પૂર્વભાગ 4. ઉત્કર્ષ 5. સમૂહ 6. પ્રધાન માતા - ત્રિાનિ (સ્ત્રી.)(ખેદનો અભાવ, નિર્જરા માટેનો 7. અધિક 8. ઋષિનો ભેદ વિશેષ 9. પ્રથમ 10 શેષ ભાગ) ઉત્સાહ, હોંશ) સમય (ત્રિ.)(અગ્રેસર, પ્રધાન 2. અત્યંત ઉત્કૃષ્ટ 3. મળનાડુ - અનાન(ત્રી.)(ખેદનો અભાવ, ઉત્સાહ, હોંશ) મોટોભાઈ) માત્રા - મરત્નાન (.)(ગ્લાનિ રહિત, ખેદ રહિત) 13 - અમૃત(વ્ય.)(આગળથી, સામેથી, પ્રથમથી) સમય - મીત (પુ.)(અગીતાર્થ) - માંથ - મથ (કું.)(નિર્ગથ, મુનિ, સાધુ). મહત્ય - ૩ીતાર્થ (પુ.)(અગીતાર્થ, જેણે છેદસૂત્રાર્થ પ્રહણ માસ - મફ્રેશ (પુ.)(આગળના વાળ) નથી કર્યો અથવા ગ્રહણ કરીને વિસ્તૃત કરી દીધો છે તે). મHIRવંથો (રેશ)(રણભૂમિનો અગ્રભાગ, સૈન્યનો મુ - જુન (કું.)(ગુણરહિત, દોષ) આગળનો ભાગ) મUિTTI - TUTTI (ગું.)(અગુણનું કોઈકને ગુણપણે મનાથ - મનાત (ર.)(વનસ્પતિના આગળના ભાગેવિપરિણમવું-બદલાવું તે, અગુણમાં ગુણપણું થવું તે) ટોચ પર ઉત્પન્ન થયેલ ૨આગળ થયેલ) ૩/Uત્ત - મUત્વ(.)(નિર્ગુણીપણું, નિર્ગુણીતા, ગુણનો નઝ્મ - મનિહ (ત્રી.)(જીહાર, જીભનો અભાવ) આગળનો ભાગ) Uાદિ() - Trufક્ષન (ત્રિ.)(અગુણદર્શી, સતાવત' - પ્રતાપસક્ક(કું.)(ઋષિનો એક પ્રકાર 2. દુર્ગુણોને જોનાર) ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર) ગુણવત્ન - મથુવર્ન (ત્રિ.)(અન્યમાં દુર્ગુણો હોય છતાં માતાMિામ - પ્રાનિમજ્જ(કું.)(આગળના તેને ગ્રહણ ન કરનાર, અન્યના છતાં દોષોને નહીં જોનાર) દરવાજે ઊભો રહેનાર નિયમક સાધ, ગ્લાનની સેવા કરનાર 17 - ગુH (a.)(ગુતિઓ રહિત, મન-વચન-કાયાના સાધુ). અશુભ વ્યાપારવાળો). સદ્ધિ - પ્રાર્ધ (.)(પૂર્વાર્ધ) ત્તિ - ગતિ (ત્રી.)(મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિથી પત્નેવ - મuપ્રત્સવ (6, ૧.)(લટકતા લુંબનો અટકવું અને અંશુભમાં પ્રવૃત્તિ કરવી તે, મન વચન કાયાની અગ્રભાગ, લટકતા ફળોના ઝુમખાનો અગ્રભાગ) ગુપ્તિનો અભાવ) મfપંડ - મw () fપU (પુ.)(ભિક્ષામાં આપવા કે ગુરુનીર્થ - મનુનપુરતુ(.)(નામકર્મનો એક કાગડા કુતરા વગેરેને નાંખવા માટે પહેલેથી કાઢી રાખેલ ભેદ, અગુરુલઘુચતુષ્ક) ભોજનનો અમુક ભાગ). ગુરુનqVIII - ITનપુનામ(ન.)(નામકર્મનો એક ANYપૂયા - અપૂના(સ્ત્રી.)(જિનપ્રતિમા-ઇષ્ટદેવની આગળ ભેદ, અગુરુલઘુનામકર્મ) કરવામાં આવતી “પાદિ અગપૂજા) મગુરુનgય - ૩ગુરુનધુરા (જ.)(જેમા લઘુ-હલકાપણું કે ૩/પરિ() - મwwહરિન(પુ.)(પ્રથમ પ્રહાર કરનાર, ગુરુ-ભારેપણું નથી તેવા ભાષા મન કમદિ દ્રવ્યો) પહેલો પ્રહાર કરનાર) Page #553 -------------------------------------------------------------------------- ________________ '', મંદ) સવીય - પ્રવીન (કું.)(અગ્રભાગે બીજ જેને ઉત્પન્ન | મ - સા(ની) (.)(સૈન્યનો અગ્રભાગ) થાય છે, જેની ઉત્પત્તિમાં તેનો અગ્રભાગ કારણ હોય તે, VT (m) rગ - ૩પ્રાયof (1.)(સર્વ દ્રવ્ય ગુણ અને કોરંટાદિ બીજપ્રકારની વનસ્પતિ) પર્યાયના પરિમાણનું પ્રતિપાદન કરનાર શ્રુતજ્ઞાન, 14 સમદિની - મહિષી (સ્ત્રી.)(મુખ્ય રાણી, પટરાણી 2. પૂર્વમાંનું બીજુ પૂર્વ) ઈંદ્રાણી) જિ - નિ (.)(અગ્નિ, આગ 2. તે નામે લોકાન્તિક - પૂયરસ (પુ.)(પ્રધાનરસ 2. શૃંગારરસ, દેવ 3. કૃત્તિકાનક્ષત્રનો દેવ) શૃંગારરસોત્પાદક રત્યાદિ) 1i (4)ય - નિ(પુ.)(જમદગ્નિ નામક તાપસ, *રસાઇ (1.)(રસોમાં પ્રધાન 2, સુખમાં પ્રધાન) યમ તાપસનો શિષ્ય) માન - 3f (1.)(છળ્યાસીમાં મહાગ્રહનું નામ 2, જાગો (રેશ)(ઇંદ્રગોપ, એક જાતનો શુદ્ર જીવ-જંતુ 2. બારણામાં આડું મૂકવાનું લાકડું, આગળિયો) ત્રિપાસT - નપા(કું.)(જેમાં ભોગળ નાંખવામાં માન - નિશ્વાર્થ (૧)(હોમ, યાગાદિ વિધિ) આવે છે તે, ભોગળના પાસા, જેમાં આગળિયો નાંખવામાં આવે અજારિયા - મનિરિક્ષા(ત્રી.)(અગ્નિકર્મ 2. હોમ) THIR - નિમાર (કું.)(અગ્નિકુમાર દેવ, ૩૫ત્રિપાનાથ - મન્નાપ્રાસા (કું.)(જ્યાં આગળો દેવામાં ભુવનપતિનિકાયના દેવનો એક પ્રકાર) આવે છે તે ઘર, જયાં ભોગળ લગાવવામાં આવે છે તે મહેલ) રામદિવUT - નિશ્મીરહિત માતા - સના(સ્ત્રી.)(ભોગળ, નાનો આગળીયો, બારણું (જ.)(અગ્નિકુમારદેવોનું આહ્વાન) વાખવાનો કોઈપણ આગળો) - માને (.)(આગ્નેયાભ વિમાનવાસી લોકાન્તિક ' નવીર - મીન (7.)(જેના અગ્રભાગે બીજ છે તેવી દેવ). શાલિ પ્રમુખ વનસ્પતિ) જાવામ - મનેયામ (1.)(આગ્નેયાભ વિમાન, ૩માવે (રેશ)(નદીનું પૂર) ઉત્તરદિશા તરફની બે કૃષ્ણરાજીની વચ્ચે આયાભ નામનું પર - મણિરજૂ(ન.)(મસ્તકનો આગળનો ભાગ) પાંચમા લોકાન્તિક દેવલોકનું એક વિમાન) માસિદર - અશિલ્લર (.)(વનસ્પતિનો અગ્રભાગ) માનસ - નિયમ્ (પુ.)(દ્વીપ કે સમુદ્ર વિશેષનો તે ૩/સુથમવંધ - સાકૃતન્ય (.)(આચારાંગનો દ્વિતીય નામનો અધિપતિ દેવ, અનિયશ દેવ) શ્રુતસ્કંધ) બ્લિોથ - નિદ્યત(.)(ભગવાન મહાવીરનું આઠમાં સાસોઇ - શુડ્ડા (સ્ત્રી.)(હાથીની સુંડનો ભવમાં બ્રાહ્મણ જન્મનું નામ, અગ્નિદ્યોત બ્રાહ્મણ) અગ્રભાગ, સુંઢનો આગળનો ભાગ) માત્ત નિત્ત (કું.)(ઐરવતક્ષેત્રના એક તીર્થંકર, દ - નાપ્રદ(કું.)(મમતા-અભિનિવેશ 2. આવેશ 3. અગ્નિદત્ત નામના તીર્થકર 2. ભદ્રબાહુસ્વામીના દ્વિતીય શિષ્ય) મિથ્યા આગ્રહ 4. આસક્તિ 5. અનુગ્રહ 6. આક્રમણ 7. માપ - નવન (ન.)(અગ્નિદાહ, અગ્નિસંસ્કાર, ગ્રહણ કરવું તે) અગ્નિમાં શરીરને બાળવારૂપ શારીરદંડ) છિયાર ()- વાછેડારિત્(ત્રિ.) મૂછનો રાવ-નિવ(.)દ્વીપ કે સમુદ્ર વિશેષનો તે નામનો છેદ કરનાર 2. મિથ્યાગ્રહનો છેદ કરનાર) અધિપતિદેવ 2. અગ્નિદેવ). WT - B (ન.)(અનાદર, અસ્વીકાર) મfપી - નિમી(કું.)(ચંડપ્રદ્યોતરાજાનો રથ વિશેષ) ૩૧દવITUTI - પ્રવI (ત્રી.)વર્ગણા વિશેષ, 7િમૂડુ - નમૂત્તિ (.)(મંદર પર્વતના પ્રદેશમાં ઉત્પન્ન ગ્રહણ ન થઈ શકે તેવો કમપુદ્ગલનો સમૂહ) એક બ્રાહ્મણનું નામ 2. ભગવાન મહાવીરનું દશમાં ભવમાં દિલ્થ - પ્રદત્ત (કું.)(હાથનો આગળનો ભાગ, બ્રાહ્મણ જન્મનું નામ 3. અગ્નિભૂતિ નામક ભગવાન મહાવીરના હસ્તાગ્ર) બીજા ગણધર) મહિ() - માન(ત્રિ.)(હઠાગ્રહી, મિથ્યા મિUાવ - નિમાનવ (કું.)(દાક્ષિણાત્ય આગ્રહવાળો) અગ્નિકુમારદેવોના ઇંદ્રનું નામ) 24 Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ) મિતી - નિમતિ (ત્રી.)(રતિકર પર્વતની ઉત્તરમાં તીર્થકર 2. શ્રીનેમિનાથના સમકાલીન ઐરવતક્ષેત્રના ૨૧માં રહેલ નામની ઈંદ્રાણી) તીર્થકર) જિમિત્તા - નિમિત્રા (ત્રી.)(તે નામની સદાલપુત્રની ાિદો - નિહોત્ર (.)(અગ્નિમાં હોમવા યોગ્ય સ્ત્રી, અગ્નિમિત્રા) અભિમંત્રિત ઘી-જવ વગેરે દ્રવ્ય, અન્યાધાન, હોમ) નિમેદ - નિમેષ (પુ.)(અગ્નિની જેમ દાહકારી મેઘ, નિદોત્તવા () - મનોત્રવાન્િ અગ્નિ જેવી દાહક વર્ષ) (પુ.)(અગ્નિહોત્રથી-હોમથી સ્વર્ગગમનને માનનાર, જાથ - મન (ઉં.)(ભસ્મક નામક વાયુપ્રકોપ, ભસ્મક અગ્નિહોત્રવાદી) વ્યાધિ 2. ઇન્દ્રદત્ત રાજાએ સ્વમંત્રીની પુત્રીમાં પેદા કરાવેલ ૩/જ્ઞાન - મોદ્યાન (જ.)(નગર બહારનું મુખ્ય સુરેન્દ્રદત્તની દાસીનો પુત્ર 3, વત્સગોત્રનું અવાંતર ગોત્ર) ઉદ્યાન) જિનિય - પ્રિમ (પુ.)(આગળ થયેલ, મોટોભાઈ 2. જેમ - માનેય (ત્રિ.)(અગ્નિ સંબંધી દ્રવ્ય વિશેષ, અગ્નિદેવતાસંબદ્ધ હવિ વગેરે 2. અગ્નિ જેનો દેવ છે તે 3. ક્રિય - નિ (પુ.)(૮૮ ગ્રહમાંના ૫૫માં મહાગ્રહનું તે નામનું શાસ્ત્ર). નામ, અગ્નિગ્રહ). મોર્ફ (f) - માનેથી (સ્ત્રી.)(દક્ષિણ અને પૂર્વ દિશાની માિવેસ - નિવેશ (પુ.)(તે નામે પ્રસિદ્ધ એક ઋષિ, વચ્ચેની વિદિશા, અગ્નિકોણ, અગ્નિ છે દેવતા જેનો તે અગ્નિવેશ ઋષિ) આગ્નેયી દિશા) * નિવેશ (પુ.)(પક્ષના ચૌદમાં દિવસનું નામ, ચૌદશ મ ય - પ્રાથvય (.)(ચૌદપૂર્વમાંનું બીજુ પૂર્વ, 2. દિવસના બાવીસમાં મુહૂર્તનું નામ) અગ્રાયણીય પૂર્વ) જાવેલાયા - નવેશ્યાયન (પુ.)(દિવસનું ૨૨મુ મોત (2) T - 3 તન (ત્રિ.)(આગળનું, પહેલાનું, મુહૂર્ત 2. અગ્નિવેશ ઋષિનો પૌત્ર 3. તે નામના ગોત્રમાં અગ્રવર્તી) ઉત્પન્ન થનાર સુધમસ્વામી આદિ 4. ગોશાળાના પાંચમાં ૩ોવર - 3 (૧)(સમુદ્રીય વેલાની વૃદ્ધિ-હાનિ, દિશાચર સાધુ). સમુદ્રવેલાનું ભરતી-ઓટરૂપ ઉપરનું બે ગાઉ પ્રમાણવાળું fજારથAR - મનિસંશ્નર (કું.)(અગ્નિદાહ આપવો તે, પાણી) અગ્નિસંસ્કાર કરવો તે) 3 - રાન(થા.)(શોભવું, દીપવું) fજાસUNT - નસમા (ત્રી.)(બારમા તીર્થંકર *ઈ (પુ.)(રજતાદિ દ્રવ્યરૂપ મૂલ્ય-કિંમત 2, મત્સ્ય કચ્છ શ્રીવાસુપૂજ્યભગવાની દીક્ષા શિબિકાનું નામ) વગેરે જલચર જીવ). સિમ્ભ () - નિર્મન(કું.)(તીવક્રોધવાળો તે સમર્થ (ત્રિ.)(પૂજા યોગ્ય જળાદિ આઠ પ્રકારની સામગ્રી, નામનો એક તાપસ ૨.સ્વનામ ખ્યાત એક બ્રાહ્મણ) પૂજોપચાર) જાસાદિય - નિસાધવા(ત્રિ.)(જેમાં અગ્નિનો ભાગ- (aa. યોગ્ય બનવું, લાયક બનવું) હિસ્સો હોય તેવું) માથા - પૂર (થા.)(પૂરું કરવું 2. ખુશ કરવું) રિસદ - નિશિg(કું.)(અગ્નિની જેવી શીખા જેને 365 - માધ્રાતિક્ષ(કું.)(ગુચ્છરૂપે વનસ્પતિકાયનો એક છે તે 2. કેસુડાનું વૃક્ષ 3. લાંગલી વૃક્ષ 4. સાતમા વાસુદેવના ભેદ) પિતાનું નામ 5. દક્ષિણદિશાના અગ્નિકુમાર દેવોનો ઇન્દ્ર = મધાડો (રેશ)(અઘાડો નામક વનસ્પતિ, અપામાર્ગ) અગ્નિની જવાળા) કથા () તૃપ્તિ, સંતુષ્ટિ) अग्गिसिहाचारण - अग्निशिखाचारण થાય - માધ્યાય (મ.)(સૂંઘીને). (કું.)(વિદ્યાચારણનો એક ભેદ, અગ્નિશિખાચરણ મુનિ). મથાથમા - મનિધ્ર(ત્રિ.)(સુંઘતું, સુંધવાની ક્રિયા પાસેT - નિવેT (પુ.)(વર્તમાન ચોવીશીના સંભવનાથ પ્રભુના સમકાલીન ઐરાવત ક્ષેત્રના તે નામના ધિ - ધિત (ત્રિ.)(કીમતી, બહુમૂલ્ય) કરતું) 25 Page #555 -------------------------------------------------------------------------- ________________ ૩ય - અબ (જ.)(પાપ, પાપકારક 2. વ્યસન 3. દુઃખ 4. પ્રવર - વર (પુ.)(પૃથ્વી આદિ સ્થાવરકાય 2. ચલન પુતના અને બકાસુરનો ભાઈ, એક અસુર) રહિત, સ્થિર, અચર 3. જયાં તિજોક્ત વૃષભાદિ સ્થિર મધ - મધન (ત્રિ.)(શિથિલ, અદેઢ). રાશિઓ) માફી - અધતની (સ્ત્રી.)(આત્માના જ્ઞાનાદિ ગુણોનો મરર - પ્રવરફ્ર(ત્રિ.)(ઉપભોગ રહિત, અચરક) ઘાત ન કરનાર કર્મપ્રકૃતિ, અઘાતી કર્મપ્રકૃતિ) ૩વર (રિયમ - ૩રરમ (ત્રિ.)(સંસાર મધ્યવર્તી 2. ૩થાફરસ - ૩થતિરસ (પુ.)(જ્ઞાનાદિ ગુણોના ઘાતનું નરકના જીવોથી લઈદેવ સુધીના જીવ) સામર્થ્ય નહિ ધરાવનાર અઘાતિકર્મના રસસ્પર્ધકોનો સમૂહ) રર (ર) મંતપH - ગરમીત્તપ્રવેશ વધુણત (ય) - મધુણત (ત્રિ.) ધુણો-લાકડું ખાનાર જંતુ (કું.)(અચરમાન્તપ્રદેશ, કોઈની પણ અપેક્ષાએ અનન્તવર્તિ વડે નહિ ખવાયેલ, અખંડ) હોવાથી અન્તના અર્થમાં વપરાતો શબ્દ). મરં (ચં) #ોરિયમટ્ટ - અવંતિમટ્ટ (સ્ત્રી.)(ધન્ય અવર (રિ) મસમય - કરમસમય (કું.)(ચરમસમયથી શ્રેષ્ઠીની ભટ્ટા સ્ત્રીથી ઉત્પન્ન પુત્રી) ભિન્ન શૈલેશી અવસ્થાનો અચરમ સમય) વંઘન - 3 વર્ઝન (ત્રિ.)(જેણે ઇંદ્રિયોને વશ કરી છે, મરર (f) મવિટ્ટ - મરરમાવર્ત (કું.)(ચરમપુદ્ગલાવર્ત અચંચળ). પહેલાનો સમય, અચરમાવર્તકાળ) વંદુ - મવા (ત્રિ.)(નિષ્કારણ પ્રબળ કોપ રહિત, () ન - વત્ત (ત્રિ.)(નિષ્પકંપ, અચલ, સ્થિર, તીવ્રક્રોધ વગરનો, સૌમ્ય, ક્ષમાશીલ) ચલાયમાન નથી તે, નિશ્ચલ) R() - વિનિ (કું.)(સામાન્ય રાજા, જે ૩ર () નટ્ટા - 3 રત્નસ્થાન (જ.)(અચલ-કંપન રહિત : ચક્રવર્તી ન હોય તેવો રાજા) પરમાણુ આદિનું સ્થાન) શ્ચિય - અશ્વિત (ત્રિ.)(પરિષહાદિથી ચકિત ન થાય 3() નપુર - રત્નપુર(.)(અચલપુર, બ્રહ્મદ્વીપ પાસેનું તેવો, અચકિત, ગંભીર 2. અત્રસ્ત) નગર વિશેષ) મત્રવર-(થા.)(જોવું, દેખવું) મ(૩)સ્નપ્રાતા - રત્નમ્રતા(કું.)(અચલભ્રાતા ગણધર, અવq - 3 ()(ચક્ષુ સિવાયની શેષ ચાર ઇંદ્રિયો ભગવાન મહાવીરના નવમા ગણધર) અને મન, ચક્ષુદર્શન વર્જિત) મ(૩) ની - ૩ના (સ્ત્રી.)(શક્ર-દેવેન્દ્રની એક ઈન્દ્રાણી) વઘુવંસ - મરક્ષર્વન(.)(ચક્ષુ સિવાયની શેષઈંદ્રિયો (ય) ત્રિત - અનિત (.)(વસ્ત્ર અથવા શરીર જ્યાં અને મનથી થનારું સામાન્ય જ્ઞાનરૂપ દર્શન, અચક્ષુદર્શન) ચલિત નથી કરાયેલું તે, પ્રમાદ રહિત પડિલેહણાનો ભેદ) अचक्खुदंसणावरण - अचक्षुर्दर्शनावरण વવવ - વ વવવ(ત્રિ.)(ચવચવ એવા શબ્દ-અવાજથી (.)(અચક્ષુદર્શનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મનો એક રહિત) ભેદ) અરવન - મવપન (ત્રિ.)(સ્થિર સ્વભાવવાળો, અચપલ, અરવલ્લુસ - વક્ષ:સ્પર્શ (કું.)(અંધકાર, અંધારું) ચંચળતા રહિત, મન, વચન અને કાયાથી સ્વૈર્ય રાખનાર) અવિષ્ણુય - મરક્ષક્ક(ત્રિ.)(દષ્ટિવિહીન, અંધ). માં - મશરૂ (ત્રિ.)(અશક્ત, અસમર્થ) અવqવિષય - મવદ્વિષય (કું.)(જે પદાર્થ આંખનો ૩ાાંત - 3 શવનુવત્ (ત્રિ.)(અસમર્થ થતો, સહન કરવાને વિષય ન બને તે, ચક્ષુથી અગોચર) અશક્ત થતો). વવદ્યુત - ગવાક્ષ (ત્રિ.)(આંખ વડે જે ન જોઈ શકાય એવા - 3 ત્યા (પુ.)(ત્યાગનો અભાવ, અત્યાગ) તે, જેનું ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય તેવું) રાય - ૩મારૂતા (સ્ત્રી.)(સુંદરતા રહિત, અસુંદરતા) વિદ્યુમ્સ - ગરક્ષણ (ત્રિ.)(જેને જોવાની ઈચ્છા ન થાય મવિિ % - માનનીય (ત્રિ.)(જેને સ્થિરતાથી ચલિત તે, જોવાને માટે અનિષ્ટ) ન કરી શકાય છે, જેને ડગાવી ન શકાય તે) મયંત - અવિનુવ (ત્રિ.)(અસમર્થ થતો, અસક્ત થતો, દ્વિત - વિજ્ય (ત્રિ.)(કલ્પનાતીત, વિચારમાં ન આવે નિર્બળ થતો) તેવું, જેનો તર્ક ન થઈ શકે તેવું, વર્ણવી ન શકાય તેવું, અનિર્વચનીય) 26 Page #556 -------------------------------------------------------------------------- ________________ વ્રત નુ સમુહ - વિગુણસર(જ.)(ચિંતન ન થઈ - વેત્ર (.)(વસ્ત્રનો અભાવ, અલ્પમૂલ્ય વસ, શકે તેવા ગુણોનો સમુદાય, અવર્ણનીય ગુણ સમૂહ, પરતત્ત્વ) વાસ ગંધ નાવિન્યાદિના અભાવવાળું વસ્ત્ર) ત્નિચિંતામણિ - રિન્યરિત્નાળિ()(ચિન્તામણી રત્ન મધેન (T) - મન (#)(કું.)(જેને વસ્ત્ર નથી તે, વસ્ત્ર તુલ્ય તીર્થકર). રહિત ૨.અલ્પ અને જીર્ણ વસ્ત્ર રાખવાનો જિનકલ્પિકાદિ ધિતી - વર્તન (7.)(ચિંતનનો અભાવ, ચિંતવન ને સાધુઓનો આચાર) કરવું તે, અચિંતન). વેનાથH - પ્રવેત્ન (પુ.)(જિનકલ્પિક વિશેષની વિંતત્તિ - રિન્યશ િ(ત્રી.)(અનિર્વચનીયા અપેક્ષાએ અવિદ્યમાન અને સ્થવિરકલ્પની અપેક્ષાએ જીર્ણસ્વવીયલ્લાસ, અચિન્યશક્તિ ર. તે નામે ચોથો યમ) મલિન-અલ્પ-શ્વેત વસ્ત્ર છે જેમાં તે અચેલકધર્મ, પ્રથમ અને વિઠ્ઠ - મg(ત્રિ.)(ચેષ્ટા રહિત, જેને ચેષ્ટા નથી તે) અંતિમ તીર્થંકરના શાસનમાં સંમત સાધુનો આચાર વિશેષ) gUT - પ્રવેદૃન (જ.)(ચેષ્ટા રહિત, નિશ્રેષ્ટ) મનપરિ(રી)સદ - મનપરિ()ષદ(કું.)(અદીનપણે પત્ત - વિત્ત (ત્રિ.)(અચેતન, જીવ રહિત, નિજીવ, વસ્ત્રરહિત રહેવાનો પરિષહ, જીર્ણ કે અલ્પમૂલ્યવર્સને જેનામાં ચેતન-જીવ નથી તે). અદીનતાપૂર્વક સહન કરવું તે, અચલપરિષહ). કવિત્ર (ત્રિ.)(અકબૂર, કાબરચિતરું નહીં તે, અનેકવર્ણ સવેત્નપરિ (ર) સવિનય - અપરિ (ર) પવન રહિત) (કું.)(અદીનપણે વસ્રરહિત કે જીર્ણવઅંધારી રહેવારૂપ પરિષહ ચિત્તવિપ્ન - વત્તદ્રવ્યaન્ય (કું.)(અચિત્ત સહન કરવો તે, જીર્ણ યા હલકા વસ્ત્રોને અદીનતાપૂર્વક ધારણ આહારાદિદ્રવ્યના ઉપયોગની વિધિવિશેષ, અચિત્તદ્રવ્યકલ્પ) કરવા તે, વસ્ત્રોની કમીને સમભાવથી સહન કરવી તે) ત્તિ ધ્વવંધ - વિદ્રવ્યશ્નન્ય (૬)દ્વયણકાદિક મલ્બિમ - મન્નિવલ (સ્ત્રી.)(વસ્ત્ર વગરની સ્ત્રી) પુદ્ગલસ્કંધરૂપ અચિત્ત દ્રવ્ય સ્કંધનો ભેદ) મોમ - અતિ (ત્રિ.)(અપ્રેરિત, જેને પ્રેરણા કરવામાં વત્ત બૈતૂના - વત્તદ્રવ્યપૂના (સ્ત્રી.)(મુગટના ન આવી હોય તે) મણિનો, ભાલાનો, સિંહકર્ણ પ્રાસાદ અને વૃક્ષનો અગ્રભાગ, મોug - ઝવોપર્ટી (સ્ત્રી.)(નિસ્તૂપ, નામનું ચીકાશ અચિત્ત દ્રવ્ય ચૂલા) રહિત એક પેયદ્રવ્ય) વિત્તમંત - વત્તવ (ત્રિ.)(કનક-રજતની જેમ નિજીવ, વરિય - મૌર્ય (જ.)(ચોરીનો અભાવ, અચોર્ય) ઉપયોગ રહિત, જ્ઞાન રહિત). મંત્ર - 3 (ઈ.)(પૂજા કરવી, સત્કાર કરવો, પૂજવું). ત્તિમદાવ+વંથ - વિત્તમન્ય (.)(ઉત્કૃષ્ટ સર્વ (ત્રિ.)(પૂજા કરનાર, પૂજક 2, લવ નામક સમયનો અવગાહનાવાળો અનંતપ્રદેશી અંધવિશેષ, અચિત્ત ભેદ વિશેષ) મહાત્કંધ) *સર્ચ (ત્રિ.)(પૂજ્ય, પૂજનીય). વિત્તનો () - વસ્ત્રોત (%)(.)(નિર્જીવ શ્રધ્વજ - પ્રત્યક્(૧)(ભોગ-વિલાસના મુખ્ય અંગરૂપ મઘછિદ્ર, જીવરહિત છિદ્ર) માંસાદિ) વિયત (રેશ ત્રિ.)(અમીતિકર). અદ્વૈતાન - અત્યંતત્ર (ત્રિ.)(ઘણા લાંબા સમયવાળું, अचियंतेउरपरघरप्पवेस - अचियतान्तःपुरपरगृहप्रवेश અત્યધિક કાળ). (પુ.)(રાજાના અન્તઃપુરમાં પ્રવેશવાના નિષેધની જેમ મāતથાવર - અત્યન્તસ્થાવર (પું, ત્રી.)(અનાદિકાળથી અન્યમતમાં જેને જવાનો નિષેધ છે તેવો શ્રાવક) સ્થાવરજાતિમાં રહેલ) () - મોક્ષ (ત્રિ.)(ગંદુ, અશુદ્ધ). સળંતપરમ- સત્યન્તપરમ(ત્રિ.)(અત્યંત ઉત્કૃષ્ટ, ઘણું ઉત્કૃષ્ટ) અથર્ડ- ૩ઘેતwત (ત્રિ.)(નિર્જીવ વસ્તુથી બનેલ) અદ્વૈતભાવસાર - અત્યન્તભાવસાર (ત્રિ.)(અત્યંત પ્રશસ્ત અવેયા - ઝવેતન (ત્રિ.)(ચેતના રહિત, નિર્જીવ 2. અધ્યવસાયી, પ્રબળ શુભભાવવાળું) નરાધમ) બંતવિમુદ્ધ - અત્યન્તવિશુદ્ધ (ત્રિ.)(અત્યંત વિશુદ્ધ, થઇUT - ચૈતન્ય (.)(જીવ રહિત, જડ, ચૈતન્યથી સર્વથા નિર્દોષ, પરંપરાગત શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલ) વિકલ) 27 Page #557 -------------------------------------------------------------------------- ________________ સવંતસંજિનેસ - અત્યન્તસંવત્નેશ (ઉં.)(અત્યંત ગાઢ મધ્યા૩ર - ગત્યાતર (ત્રિ.)(અતિ પીડા પામેલ, અત્યંત રોગી) રાગ-દ્વેષવાળો પરિણામ) અધ્યા+Iઢ - અત્યાર (.)(અત્યંત સ્વેચ્છાદિનો ભય) અશ્વેતસુપરિશુદ્ધ - અત્યન્તસુપરિશુદ્ધ (ત્રિ.)(અત્યંત શુદ્ધ, વ્યાવેઢી - મત્યાગ્ટન (.)(અત્યંત આવરણ વડે પીડિત અતીવ નિર્મળ, નિર્મળતમ) કરવું તે, ગાઢ વિંટાળવા વડે પરિતાપ ઉપજાવવો તે). મāતમુદિ() - અત્યન્તમુશ્વિન (ત્રિ.)(અત્યંત સુખી, મથ્યાસ - 3 ત્યાસનતા (સ્ત્રી.)(એક ઠેકાણે લાંબા સમય નિરતિશય સુખસંપન્ન) સુધી બેસવું તે, આસન જમાવવું તે) મચંતામાવ - અત્યન્તભાવ (કું.)(નિત્ય અભાવ, *ત્યાનતા (સ્ત્રી.)(અત્યંત ભોજન કરવું કે પ્રમાણાધિક નાશપ્રાગભાવથી ભિન્ન સંસગભાવ) ખાવું તે). વ્યંતિય - સાત્યન્તિ% (ત્રિ.)(સર્વકાલભાવી, અબ્બાસUOT - ત્યાન્ન (ત્રિ.)(અત્યંત નિકટ, એકદમ અતિશયપણે ઉત્પન્ન) નજીક) સળંતોસા - અત્યન્તાવસન્ન (પુ.)(અત્યંત ખેદ પામેલામાં વ્યાસારૂત્ત - અત્યાશાથતુમ (વ્ય.)(ઘણી આશાતના દીક્ષિત કરાવેલ, સંવિગ્નો દ્વારા માત્ર પ્રવ્રજિત જ કરાયેલ પણ કરવાને, છાયા થકી ભ્રષ્ટ કરવા માટે, અત્યંત હેરાન કરવા દુ:સ્થિત) માટે) ગથ્વ+Gર - પ્રત્યક્ષર (ત્રિ.)(અધિક અક્ષરવાળું, એકાદ ગ્લીસીર્ફ - અત્યાતિત (ત્ર.)(ઉપસર્ગ કરેલ, અક્ષરથી અધિક). આશાતના કરેલ, અપમાનિત કરેલ) મથ્યા - સર્વન ()(પુષ્પાદિથી સત્કાર કરવો તે, શ્વાસણમા - ત્યાશતય (ત્રિ.)(ઉપસર્ગ કરતો, સન્માન કરવું તે) આશાતના કરતો). અધ્યUTI - સર્વના (સ્ત્રી.)(પૂજવું, પૂજા કરવી તે, જળ- અબ્બાસાયUIT - પ્રત્યાશાતિના (સ્ત્રી.)(આત્યંતિક ચંદન-ધૂપ-દીપાદિથી અર્ચન કરવું તે), આશાતના, વિરાધના કરવી 2. સાધુ આદિની જાત્યાદિ પ્રગટ વ્ય%િ - મનીષ (ત્રિ.)(પૂજન કરવા યોગ્ય, અર્ચન કરવારૂપ હીલના) કરવા યોગ્ય, ચંદન આદિથી અર્ચન યોગ્ય) ગથ્વીહાર - પ્રત્યાહાર (કું.)(અતિમાત્રામાં આહાર, Harmયા - ઉર્વનિ (સ્ત્રી.)(સિદ્ધાયતનની અતિભોજન, પ્રભૂત આહાર) જિનપ્રતિમાદિની અર્ચના). ત્ર - (સ્ત્રી.)(કિરણ, કાત્તિ 2. દીપશિખા 3. અશ્વત્થ - સત્યર્થ (ન.)(અત્યંત, ઘણું, અતિશય, લોકાન્તિક વિમાન વિશેષ 4. લેશ્યા 5 બાદર તેજો કાય 6. અતિશયવાળું 2. અર્થ-દ્રવ્યનો અભાવ) શરીરસ્થ કાંતિની પ્રભા) અશ્વત્થર - અત્યત્વ (.)(સત્યયુક્ત વાણીના 35 શ્વમતિ () - મરંમત્તિન(ત્રિ.)(સુર્ય (ઉં.) ર. અતિશયમાંનો આઠમો અતિશય 2. મહાર્થ-અપરપર્યાયાદિયુક્ત કૃષ્ણ-રાજીના મધ્યભાગે આવેલ લોકાન્તિક દેવવિમાન વિશેષ સાતિશય વચન) 3. કિરણોથી શોભિત) સંધ્યાય - (.)(અતિક્રમ, અતિક્રમપૂર્વક ગમન 2. ત્રિમાનિધ્ધમ - પ્રિમ (ત્રિ.)(સૂર્યની જેમ અભાવ 3, વિનાશ 4. દોષ 5. કાર્યના અવયંભાવનો અભાવ કિરણોથી શોભાયમાન, સૂર્યવત તેજસ્વી) 6. પ્રત્યવાય 4. આત્યંતિક વિનાશ) વ્યાત્મિut - મિત્તિન (સ્ત્રી.)(સૂર્ય-ચંદ્રની ૩āછી - ત્યાનીન (ત્રિ.)(અત્યંત પાસે, ખૂબ નજદીક) અઝમહિષી, શક્રેન્દ્રની અગમહિષીની રાજધાનીનું નામ) અસU - અત્યસન (જ.)(અત્યંત ભોજન કરવું 2. પક્ષનો વ્યય - દ્રિત (ત્રિ.)(ચંદનાદિથી પૂજાયેલ ૨.પ્રમાણિત બારમો દિવસ, દ્વાદશી) કરાયેલ 3. માન્ય) મટ્યા - (સ્ત્રી.)(આહાર અલંકારાદિ વડે પૂજા 2. દેહ, વ્યક્સિમાધાન - કિર્તમાનનીય(ત્રિ.)(જેની શરીર 3. ક્રોધના અધ્યવસાયની જવાળા) આસપાસથી આશ્ચર્યકારી કિરણોની હારમાળા નીકળતી હોય વ્યાપUT - ત્યાજ્ઞી (ત્રિ.)(ખીચોખીચ ભરેલ, ઠાંસી- તેવી વસ્તુ) ઠાંસીને ભરેલ 2. અત્યંત વ્યાસ) Page #558 -------------------------------------------------------------------------- ________________ સ્વિસહસ્તમાના - સર્વસાસ્ત્રના છંદ - છન્ડ(.)(મોરાક ગામમાં વસતો તે નામનો (ત્રી.)(સહસ્રદીતિઓની માળા, હજારો કિરણોની માળા-હાર) પાખંડી) દિવસદરૂતિયા - દ્વિ:સહસ્ત્રમાિિના મચ્છUI - માસન (ન.)(આસન, બેઠક 2. સેવા, પર્યાપાસના (શ્રી.)(જેમાંથી હજારો કિરણો છૂટે તેવી માળા, હજારો 3. પ્રતિશ્રવણ) દીતિઓથી પરિવરેલી, હજારો કિરણાવલિવાળી) ઝમક્ષ (પુ.)(અહિંસા) ૩થ્વીવર -મર્થીવર(વ.)(પૂર્વેનહીં કરવા યોગ્ય અર્ચની છાયરી - માસનહૃક્ષ()(બેઠકનું સ્થાન, વિશ્રામ અર્ચના કરવી તે, અર્ચા કરવી 2. રાજાદિની પ્રશંસા-ખુશામદ સ્થાન) કરવી તે). છUTગો - ગાયો .)(અહિંસક પ્રવૃત્તિ). મળ્યુનિકે - (ત્રિ.)(અતિ ઉત્કટ, અત્યન્ત ઉન્નત, કચ્છ0Uસ્થિ - અચ્છન્નસ્થ (ત્રિ.)(પ્રગટ સ્થાનમાં રહેલ) અભ્યસત ર, અતિ ઉગ્ર) મચ્છતિ (હિ)ત - આચ્છાદિત (ત્રિ.)(ઢાંકેલું, આચ્છાદિત) _ક્રિષ્પ - પ્રત્યુપ્રશ્નર્મ(ન.)(કર્કશ વેદનીય કર્મ, અતિ મછત્તય - ૩૭%(ત્રિ.)(છત્ર રહિત) ઉગ્ર વેદનીયકર્મ) ૩છવ - જીવ (.)(સ્વચ્છ પાણી, નિર્મળ જળ) બ્યુમિડ - અત્યુર્નિવદન (ત્રિ.)(અત્યુઝ કર્કશ અચ્છથી - કચ્છથી (ત્રિ.)(શુભમતિ, નિર્મળ બુદ્ધિ). વેદનીય કર્મનું દહન કરનાર 2. અતિ ઉચ્ચકર્મને નષ્ટ કરનાર) છમ - કચ્છમ(કું.)(રીંછ ૨.હિંસક પ્રાણી વિશેષ) ત્રુવિય - મયુરત (ત્રિ.) લોકોમાં અત્યન્ત શ્લાઘનીય, મચ્છમાં - માસીન (ત્રિ.)(બેસતો, આસન લગાવતો) અતિ પ્રશંસનીય) अच्छरगणसंघसंविइण्ण - अप्सरोगणसंघसंविकीर्ण બ્યુટ્રિય - અસ્થિત (ત્રિ.)(અત્યંત અનુચિત કાર્ય કરવા (ત્રિ.)(અપ્સરાઓના સમુદાયથી પરિવૃત્ત, અપ્સરાઓના માટે ઉઘુક્ત થયેલ, અઘટિતકાર્ય કરવા તૈયાર થયેલ) સમૂહથી શોભાયમાન) કબૂટ્ટ - મત્યુL (ત્રિ.)(અત્યંત ઊનું-ગરમ 2, અતિશય મછરસ - છરસ (ત્રિ.)(અતિનિર્મલ, એટલું સ્વચ્છ કે ઉષ્ણ સ્વભાવવાળું) પાસેની વસ્તુનું પ્રતિબિમ્બ પડે). ન્યુય - પ્રત્યક્ષ (ન.)(અતિવર્ષા 2. વિપુલ જળ, ઘણું મચ્છરસ - અક્ષર(સ્ત્રી.)(કોઈપણ દેવી 2. રૂપ થકી દેવી પાણી). તુલ્ય સ્ત્રી). ઉલ્લુય - વ્યુત (કું.)(બારમો દેવલોક 2. અગ્યારમાં મકર સાતંદુન - મચ્છર સંતાકુન (જ.)(શ્વેત દિવ્ય ચોખા) અને બારમા દેવલોકનો ઈન્દ્ર) છRT - 4ણા (ત્રી.)(શક્ર-દેવેન્દ્રની છઠ્ઠી અઝમહિષી) વ્યા - સતા (શ્રી.)(છઠ્ઠી પદ્મપ્રભ અને સત્તરમાં ૩૭TUાવાય - અખરોનિપાત (ઈ.)(ચપટી ર આંખનો કુંથુનાથ તીર્થકરની શાસન અધિષ્ઠાયિકા દેવી) પલકારો મારીએ કે ચપટી વગાડીએ તેટલો કાળ, અત્યલ્યકાળ) _ધ્યાય - દાત (ત્રિ.)(અત્યંત થાકેલ, પરિશ્રો7) સછવિ - છવિ (પુ.)(યોગનિરોધ વડે શરીર રહિત મળ્યુસિપી - મત્યુJT (ત્રિ.)(અત્યંત ઉષ્ણ, ગરમ ઓદન- સ્નાતકનો એક ભેદ 2. ચૌદમા ગુણસ્થાનકવર્તી સાધુ). ભાત વગેરે) - ૩પવાર (પુ.)(પ્રશસ્ત વિનયનો એક પ્રકાર કચ્છ - સ્ (થા.)(બેસવું, આસન લગાવવું) 2. સ્વ-પરને વ્યથા-દુઃખ ન પહોચે તેવો મનનો વ્યાપાર) મચ્છ(વ્ય.)(દષ્ટિ સમક્ષ રહેલ, અભિમુખ, સન્મુખ ર છવિનત્નિનપુJU - મચ્છવિનનિનપૂf(વિ.)(શુદ્ધ પ્રાપ્તિભાવને બતાવનાર અવ્યય) અને નિર્મલ જળથી પૂર્ણ, સ્ફટિક જેવા સ્વચ્છ નિર્મળ જળથી ૪મચ્છ(ત્રિ.)(નિર્મળ, સ્વચ્છ 2. આયશ વિશેષ 3. પરિપૂર્ણ) રીંછ 4. સ્ફટિક રત્ન ૫.ભક્ષણ કરવું) મચ્છ - છ (ત્રી.)(વરુણદેશની એક નગરી) મખ (ત્રિ.)(જલનો વિશેષ ગુણ રસ) મસા (ત્રિ.)(જળ આપનાર) ૐ(રેશ)(અતિશીધ્ર 2. અત્યંત) છUIT - માછીના (સ્ત્રી.)(આચ્છાદિત કરવું તે, ૩છંદ્ર - મચ્છન્દ્ર (ત્રિ.)(જે સ્વાધીન ન હોય તે, પરાધીન, ઢાંકવું તે) પરતંત્ર 2. અભિપ્રાય રહિત) 29 Page #559 -------------------------------------------------------------------------- ________________ ૩છાયUTI - માdછાના (સ્ત્રી.)(આચ્છાદિત કરવું તે, છિન્નાહ્નપfખ - છિદ્રના ત્રપાળ (કું.)(છિદ્ર રહિત ઢાંકવું તે) આંગળીઓવાળો હાથ, આંગળીઓમાં પરસ્પર છિદ્ર ન હોય - ક્ષિ(ન.)(આંખ,ચક્ષુ, નેત્ર) તેવો હાથ). અ ()fછવળ - મા છે (૧)(એકવારનું છેદન છિદ્રુપત્ત - છિદ્રપત્ર(ત્રિ.)(અખંડપત્રવાળું, જેના પાંદડા અથવા અલ્પ છેદન) છિદ્ર વગરના હોય તે) મ (સા)fછત્તા () - છિદ્ય(વ્ય.)(હાથમાંથી છિદપસિUવારVI - છકાશનવ્યારા ઝુંટવી લઈને) (કું.)(અવિરલ પ્રશ્નોત્તર જેમાં છે તે, નિષ્ટ પ્રશ્નોત્તર) મ(મ)fછમીન - મછિત (ત્રિ.)(એકવાર છેદન છિમિનરસUT - છિવિમેનશન (6, કરતો, અલ્પ છેદન કરતો) ત્રી.)(છિદ્ર રહિત નિર્મલ દંતપંક્તિવાળો 2, પરસ્પર 9િ8(રેશ)(અસ્પષ્ટ, નહિ સ્પર્શેલ) અવકાશરહિત દાંતવાળી) ચ્છિવમUT - ક્ષિદિન (જ.)(આંખને મસળવી તે. છત્તિ - મક્ષિપત્ર (.)(આંખની પાંપણ, પલક) નેત્રને ચોળવા તે). વેિદ થ(.)(એક પ્રકારનો ચહેરેન્દ્રિય છિન્ન - અચ્છેદ (.)(છેદવાને અશક્ય, અચ્છેદ્ય) જીવ,ઉત્તરાધ્યયનસૂત્ર અને જીવાભિગમસૂત્રમાં આનો જમાદા(.)(ગોચરીના 42 દોષમાંનો ઉદ્દગમનો નામોલ્લેખ મળે છે). ૧૪મો દોષ). ગમન - ક્ષમન (પુ.)(આંખનો મેલ, નેત્રમળ-પીયો) છન્નતિ - આદિમાના(સ્ત્રી.)(તબલા વીણાદિ વાદનના છોડ - ક્ષરોડા (પુ.)(એક પ્રકારનો ચાર પ્રકારથી વાગત) - ઇંદ્રિયવાળો જીવ, ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસમાં અધ્યયનમાં છામીનિય - ક્ષનમાનિત (.)(આંખ મીંચવી તે) આનો નામોલ્લેખ છે) છાપીનિયર - નિત્રિતત્ર(ન.)(આંખ મીંચીને કિન્ન - ક્ષત્ર (.)(એક પ્રકારનો ચાર ઇંદ્રિયવાળો ઉઘાડવામાં જેટલો સમય લાગે તે, આંખના પલકારા જેટલો કાળ) જીવ, તેનો નામોલ્લેખ પૂર્વોક્ત સૂત્રમાં છે) SiUST - છિન્ન(વિ.)(અલગ ન કરેલું હોય તે 2. સ્કૂલના છવUt ()(આંખોનું નિમીલન, આંખ મીંચવી તે) નહિ પામેલ, અવિચલિત 3. સતત) વિછ(રેશ)(પરસ્પરનું આકર્ષણ, એકબીજા માછિન્ન(ત્રિ.)(બળાત્કારે ગ્રહણ કરેલું 2. સારી રીતે છેદેલું, તરફનું ખેંચાણ) કાપેલ 3. પ્રતિનિયત કાળની વિવક્ષાથી રહિત) દિવેયUTI - વેતા (સ્ત્ર.)(આંખની વેદના, મચ્છOUTછેવUTય - છન્નચ્છનય (.)(પરસ્પર નેત્રરોગ વિશેષ). અવિભક્ત સૂત્રનો છેદ-વિભાગ ઇચ્છનાર એકનય, નયવિશેષ) છિદ (રેશ) (અમીતિકર 2, વેશ, પોષાક .) છિUUIછેલVIટ્ટ - છિન્નઓનયા(ર.)(અચ્છિન્નચ્છેદ અછી - માછી (સ્ત્રી.)(અચ્છ નામના દેશમાં ઉત્પન્ન થયેલી : નયની અપેક્ષાએ રચેલા સૂત્ર 2. આજીવક મતના સૂત્રની સ્ત્રી, જેનો ઉલ્લેખ પ્રજ્ઞાપનાસુત્રના ૧૧મા પદમાં મળે છે) પરિપાટી) ઉડ્ડય - મનુન (ત્રિ.)(પાણીમાં ઉત્પન્ન થયેલ અથવા ત્તિય - છિત્તિન(પુ.)દ્રિવ્યને નિત્ય માનનાર પક્ષ, અત્તરીક્ષમાં ઉત્પન્ન થયેલ, જળમાં ઉત્પન્ન હોય તે કોઈપણ) નિત્યતાવાદ) માતૃત (ત્રિ.)(આચ્છાદિત, ઢાંકેલું) છિદ્દ - છિદ્ર(ત્રિ.)(પ્રમાદાદિથી અલના રહિત, છિદ્ર છુર - માતર (ન.)(ઘાસની શય્યા ૨.ચર્મમય રહિત, નિશ્ચિદ્ર, નિર્દોષ 2. ગોશાળાના છ દિશાચર સાધુઓમાં પાથરણું 3. સાધુની ઔપગ્રહિક ઉપધિમાં સામેલ શય્યાસન). ચોથા દિશાચર સાધુ). કચ્છરિય - ગતિ (.)(શબ્દસહિત હાસ્ય 2. છિદ્દજ્ઞાતિ - છિદ્રજ્ઞાત (.)(છેદ રહિત 2, કોઈક વસ્તુ નખાઘાત 3. નખથી વગાડાતું વાજિંત્ર 4. વિસ્તીર્ણ, આદિનો સમુદાય) ફેલાયેલું) છુઢ - છોછૂઢ (ત્રિ.)(સ્થાન ભ્રષ્ટ કરેલ, નિષ્કાસિત, બહાર નીકાળેલ) Page #560 -------------------------------------------------------------------------- ________________ ૩છેન - છેદ્ય (ન.)(છેદવાને અશક્ય) મગરામ - રામર (.)(જરા-મરણ રહિત સ્થાન, મોક્ષ, ૩છે - છેઃ ()(ગૌણ અનુજ્ઞા) મુક્તિ 2 સિદ્ધ ભગવાન, અમર 4. 5. મમ્મણ શેઠ) ૩છે (1) - આશ્ચર્ય (ન.)(આશ્ચર્ય, કુતુહલ, વિસ્મયથી ૩નમ્ - અશિ{(.)(અપયશ, અકીર્તિ, અશ્લાઘા, નિંદા, જે જણાય તે, અદ્ભુત) સર્વદિગ્ગામિની પ્રસિદ્ધિનો અભાવ) ૩છેપેનિન - મશર્થક્ષય (ત્રિ.)(આશ્ચર્યજનક સનાિર- મહેશ:R(વિ.)(સદિગ્ગામિની પ્રસિદ્ધિનો દેશ્ય, કૌતુક ઉપજાવે તેવી વસ્તુ). અવરોધક, અપકીર્તિ કરનાર). છેવંત - માર્યવત (ત્રિ.)(આશ્ચર્યકારી ઘટના, મનક્ષત્તિUTTI - પ્રવેશ:ૌતિના (જ.)(નામકર્મનો એક ચમત્કારી, જેને કહેતા આશ્ચર્ય થાય તેવું) ભેદ, જેના ઉદયથી જીવ અપયશ પામે છે) ૩છોડી - માસ્ફોટન (જ.)(આંગળીઓ ફોડવી 2. ૩નસનVTV - યશોગન (ત્રિ.)(અપયશ કરનાર 2. ધોબીની જેમ વસ્ત્રને પથ્થર પર અફળાવવું તે) પરનિંદાદિ નિંદનીય કાર્ય કરનાર) છોડvi (દેશી)(શિકાર, મૃગયા) નસવદુત - ૩યશવત (ત્રિ.)(બીજાનું ખરાબ થાય તેવું ૩છો - મો(a.)(સ્વચ્છ જલ) કાર્ય કરે તેમાં હાથ-પગ છેદનાદિ અપજશને પામનારો, પ્રચુર છાદિસ્થ - મોહ્નપ્રતિરક્ત (ત્રિ.)(સ્વચ્છ નિંદાજનક કાર્ય કરનાર) જલથી પરિપૂર્ણ) अजससयविसप्पमाणहियय - अयशःशतविसर्पद्धदय ૩iામ - સનમ (ત્રિ.)(ગમનશક્તિ વગરનું, સ્થિર, (ત્રિ.)(સેંકડો અપયશ-નિંદાદિક કાયોમાં જેનું હૃદય સતત જંઘાબળ રહિત) ગતિશીલ છે તે) નન્નર - મનર (ત્રિ.)(જરા રહિત, વૃદ્ધત્વહીન, નમ્ન-૩ નત્ર(જ.)(નિરંતર, હંમેશાંનું, ત્રિકાળ અવસ્થાયી ઘડપણ વગરનું). વસ્તુમાત્ર). अजणियकणिया - अजनितकन्यिका નહgram - નયચોક્ટ(a.)(મધ્યમ, જઘન્ય કે ઉત્કૃષ્ટ (સ્ત્રી.)(અજનિતકન્ડિકા નામક પ્રવ્રયાનો એક ભેદ) મનપેરુ - નમેરુ (પુ.)(અજમેર નગર) ૩નદUોસપfસય - મનીયોર્ષપ્રશિક્ષ(કું.)(જેની મન - મતિ (.)(યતના રહિત, સર્વસાવઘ વિરતિહીન જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ નથી તેવા પ્રદેશવાળો, મધ્યમ સ્થિતિના 2. અવિરત સમ્યગ્દષ્ટિ 2. ગૃહસ્થ કલ્પ સાધુ). પ્રદેશોથી નિષ્પક્ષ) ૩નથ૪-૩૫થતિ [(પુ.)(અવિરત સમ્યગ્દષ્ટિથી ઉપલલિત મગદલ્થ - મયથાર્થ (ન.)(અયથાર્થ નામ, ગુણહીન નામ) અવિરત સમ્યગ્દષ્ટિ-દેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત આ ચાર ત્રીજાદિ મુનાફ-સરિત(ત્રિ.) યાચના વગર લીધેલું, અદત્તાદાન) ગુણસ્થાનકવર્તી) મનાઈid - નાન[, મનીનાર (ત્રિ.)(કલ્પાકલ્પને નહિ મનથUવિર () - મીતનનિ (પુ.)(જયણા રહિત જાણતો-અગીતાર્થ, ન જાણતો) કાર્ય કરનાર 2. અસંયત સાધુ) મનાથ - અજ્ઞ (ત્રિ.)(અલ્પજ્ઞાની, જ્ઞાન રહિત, મૂર્ખ 2. નયUT - યતિના (સ્ત્રી.)(યત્ના-જયણાનો અભાવ, વેદાંતમત સિદ્ધ અજ્ઞાનરૂપ પદાર્થવાળું) અજયણા, ઈર્યાદિનું પાલન ન કરવું તે) મનાથ - અજ્ઞાત્વી (વ્ય.)(નહીં જાણીને). મનવેવ - મનદેવ (કું.)(તે નામે એક રાજા, અજયદેવ નાથા - જ્ઞા(સ્ત્રી.)(સમ્યજ્ઞાન રહિત સભા, અજ્ઞ રાજા) પર્ષદા) મનયમાવ - પ્રતિભાવ (ત્રિ.)(અયતનાનો ભાવ, જયણા નાબૂ - પ્રજ્ઞા (ત્રી.)(સમજ્યા વગર માત્ર દેખાદેખીથી કે રહિત પરિણામ, અસંયત અધ્યવસાય) કોઈના કહેવાથી કરેલી પાપની નિવૃતિ) ૩નયવિ()- ૩યતિવિ(ત્રિ.)(અયત્ના-જયણા વગર મનાથ - મનાત(ત્રિ.)(અનુત્ય, નહિ થયેલું 2. અગીતાર્થ, દોષોનું સેવન કરનાર 2. સંયમનો વિરાધક) શ્રુતસંપદારહિત હોવાથી આત્મલાભ વગરનો સાધુ 3. અજાત ૩નર - નર (.)(જરા વગરનો, ઘડપણ રહિત 2. દેવ 3. કલ્પભેદ) કુવારપાઠું વનસ્પતિ 4. વૃદ્ધદારુ વૃક્ષ 5. ગરોળી) નહિ તે) 31 Page #561 -------------------------------------------------------------------------- ________________ નયfષય - ૩નાત ક્ષત્પિત (ઈ.)(અગીતાથી નિસે - નિતસેન (ઉં.)(ગઈ ઉત્સર્પિણીમાં અજાતકલ્પિક જૈન સાધુ) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં થયેલા ચોથા કુલકર, જુઓ નિમ- ગણિત(ત્રિ.)(અપરાજિત, અપરાભૂત ર, વર્તમાન ‘અજિઅફેણ'). ચૌવીશીના બીજા તીર્થકર 3. ભાવી બીજા બલદેવ 4. સુવિધિનાથ નિત્ય - અનિતા (સ્ત્રી.)(ચોથા તીર્થંકર તીર્થકરના અધિષ્ઠાયક યક્ષ) શ્રીઅભિનંદન સ્વામીના શાસનમાં દીક્ષિત એક સાધ્વી, જુઓ નિદેવ - નિવેવ(.)(તે નામના જૈન આચાર્ય) અજિઆ') નિમUN- નિતામ(કું.)(સ્વનામખ્યાત ગણિ, તે નામક મનીર - મનીf (1.)(જુઓ ‘અજિર્ણ' શબ્દ) એક જૈન સાધુ) નીવ - નીવ(પુ.)(અજીવ , જીવ દ્રવ્યથી વિપરીત નિવૃત્ની - નિતવત્ના (સ્ત્રી.)(અજિતનાથ ભગવાનની લક્ષણવાળા ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય) અધિષ્ઠાયિકા દેવી, અજિતબલા યક્ષિણી) અનીવાવળિયા - 3 નવાજ્ઞાનિ#I(ત્ર.)(અજીવ પરત્વે નિફરીદ - નિષિદ (કું.)(તે નામના અંચલગચ્છીય આજ્ઞા-આદેશ કરવાથી થતો એક કર્મબંધ 2 પચ્ચીસ ક્રિયા પૈકીની આચાર્ય. એક ક્રિયાનો ભેદ, આણવણિયાક્રિયા) નિલે -નિતસેન(કું.)(ગત ઉત્સÍણીમાં જંબૂદ્વીપના મનીવાનાથની(સ્ત્રી.)(અજીવવિષયક આનાયની, અજીવ ભરતક્ષેત્રમાં થયેલા ચોથા કુલકર 2. કૌશાંબી નગરીના રાજા પદાર્થના લાવવા કે લઈ જવાની ક્રિયા તે આનાયની ક્રિયા) અને ધારણીદેવીના પતિ 3. શ્રાવસ્તી નગરીમાં સમવસરેલા અને મનવમifમય - સનીવારમવા(સ્ત્રી.)લોટની જીવાકૃતિ યશોમતી નામની ખ્યાતિપ્રાપ્ત મહત્તરાને દીક્ષા આપનાર એક વગેરે અજીવના આરંભની ક્રિયા 2. આરંભિકી ક્રિયાનો એક આચાર્ય 4. રાજગચ્છીય તે નામના એક આચાર્ય 5. ભદિલપુર પ્રકાર) નિવાસી નાગ અને સુલતાના પુત્ર જેઓ ભગવાન અરિષ્ટનેમિ શનીવય - સનીવાય (પુ.)(ધમસ્તિકાયાદિ પદાર્થ 2. પાસે દીક્ષિત થઈને શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા હતા) અચેતન પદાર્થોની રાશિ) નિમ - નિતા (સ્ત્રી.)(ચોથા તીર્થકર अजीवकायअसंजम - अजीवकायासंयम શ્રીઅભિનંદન સ્વામીના શાસનમાં દીક્ષિત એક સાધ્વી) (કું.)(અજીવપદાર્થને આશ્રિત જીવનો વિઘાત, વસ્ત્ર-પાત્રાદિક નિતિય - નિત્તેન્દ્રિય (ત્રિ.)(જેણે પાંચ ઇંદ્રિય પર વાપરતા જીવોની હિંસા થવી તે). વિજય નથી મેળવ્યો તે, અજિતેન્દ્રિય 2. અસર્વશપણું). अजीवकायअसमारंभ - अजीवकायासमारम्भ નિUT - નિન (ન.)મગાદિનું ચર્મ 2. ચર્મ ધારણ કરવું (પુ.)(અજીવકાય વસ્ત્ર-પાત્રાદિ લેતા મૂકતા કોઈ જીવને ત્રાસ તે 3. અસર્વજ્ઞ, જે વીતરાગ નથી તે) થાય તે, અજીવકાય આશ્રિત જીવોને પરિતાપ કરવો તે) વિUOT - મનીuf (1.)(અપચો, અજીર્ણ 2. ત્રિ. જે વૃદ્ધ ની વયનામ-૩મનીવારમ(પુ.)(અજીવકાય વસ્ત્રનથી તે) પાત્રાદિ લેતા મૂકતા કોઈજીવને દુ:ખ ઉપજાવવું તે 2. આરંભિકી નિર્મદંતાયUTI - નવન્તિનયના (સ્ત્રી.)(નિર્વિકારી ક્રિયાનો એક ભેદ) અને સહજ ચંચળ આંખોવાળી સ્ત્રી) મનીવર્સનમ - મનીવાર્સિયમ(.)(અજીવકાય વસ્ત્રનિય - નિત (ત્રિ.)(અપરાજિત, અજિત) પાત્રાદિ લેતા મૂકતા જયણા પાળવી તે 2. કોઈ જીવને દુઃખે ન નિદેવ - નિતિદેવ (કું.)(મુનિચંદ્રસૂરિના શિષ્ય, જુઓ આપવું તે) “અજિઅદેવ') મનીવરિયા - મનીયા (સ્ત્રી.)(અજીવનો વ્યાપાર 2. નિયપ્પમ - નિતમ (પુ.)(સ્વનામ પ્રસિદ્ધ એક અજીવ-પુદ્ગલ સમૂહનું ઈયપથિક બંધ કે સાંપરાયિક બંધરૂપે ગણિવર્ય, જુઓ “અજિઅપ્પભ') પરિણમવું તે 3. ઈરિયાવહિયા અને સાંપરાયિકી એ બે ક્રિયામાંથી નિવિના - નતવના (સ્ત્રી.)(બીજા તીર્થકર અજિનાથ ગમે તે એક) ભગવાનની શાસનદેવી, જુઓ ‘અજિઅબલા') અનીવર્સિ - નવનિશ્રિત(ત્રિ.)(અજીવને આશ્રયીને નિયસીદ - નર્મદ(ઉં.)(તે નામના અંચલગચ્છીય રહેલ, અજીવ નિશ્રિત) એક આચાર્ય, જુઓ ‘અજિઅસીહ'). Page #562 -------------------------------------------------------------------------- ________________ * મની નિઃસૃત(વિ.)(અજીવ થકી નીકળેલું, અજીવદ્રવ્યથી મનવાગંતવંશવાય - નવસામનોપનિપત્તિી નીસરેલું). (ત્રી.)(સ્વવસ્તુના વખાણ થતાં સાંભળીને મનમાં રાજી થવાથી મનવઘ્રવિત્તિ - મનવદ્રવ્યવમત્તા (સ્ત્રી.)(અજીવ થતો કમબંધ 2. સામંતોપનિપાતિકી ક્રિયાનો ભેદ વિશેષ) દ્રવ્યના વિભાગ-પૃથક્કરણરૂપ વિવેચન, અજીવદ્રવ્યનું સનીવાસ્થય - મનીવર્વાસ્તિવ (સ્ત્રી.)(અજીવપૃથક્કરણ). ખડુગાદિ દ્વારા અજીવને હણવાની ક્રિયાથી થતો કમબંધ 2. અનક્રિયા - સનીવડ્ડા (ગા) (સ્ત્રી.)(અજીવ- અજીવસ્વાહસ્તિકી ક્રિયાનો એક ભેદ) ચિત્રામણ આદિ જોવાથી લાગતી ક્રિયા 2. અજીવદૃષ્ટિકા-જા મળવાપષ્યવરવા વિકરિયા - મનવા પ્રત્યારથાય ક્રિયાનો એક ભેદ) (ત્રી.)(અજીવ-મઘાદિના અપ્રત્યાખ્યાનથી થતો કર્મબંધ, નીવસ - મનીવા(કું.)(અજીવરૂપ સંપૂર્ણ વસ્તુનો એક અપચ્ચખ્ખાણ ક્રિયાનો ભેદ) કકડો 2. ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થોનો એક ટુકડો) મનીવામિનામ - મનીવામિકમ (.)(ગુણ પ્રત્યય અવધિ મનવધર્મ - મનીવથ (કું.)(મૂર્ત અજીવ દ્રવ્યોના વર્ણ- આદિ પ્રત્યક્ષ જ્ઞાનથી પુદ્ગલાદિ અજીવનો બોધ થવો તે) ગંધ-રસ-સ્પર્શરૂપ ધર્મ 2, અમૂર્ત અજીવ દ્રવ્યોનો ગત્યાદિમાં મનીવુમવ - નવોદ્ધવ (ત્રિ.)(અજીવથી ઉત્પન્ન થયેલ, સહાયતાદિ ધર્મ-ગુણ) અજીવોભવ પદાર્થ) નીવપન્ન - મનીવપર્યાય(પુ.)(અજીવપદાર્થના પર્યાય, મનુ - મ(ત્રિ.)(અન્યથી અમિશ્રિત 2. જુદું નહિ થયેલું) અજીવ વસ્તુનો વિશેષ ધર્મ, અજીવ ગુણ) ગુરૂવUST (રેશ)(આંબલીનું વૃક્ષ, આંબલી) નીવપUાવUTI - મનીવપ્રજ્ઞાપના (ત્રી.)(અજીવના પ્રકાર નુ નવા (રેશ)(સાતપુડાનું વૃક્ષ) બતાવવા તે, અજીવના સ્વરૂપનું નિરૂપણ કરવું તે, પ્રજ્ઞાપનાનો મનુષ્યો (રેશ)(સાતપુડાનું વૃક્ષ, જુઓ ઉપરોક્ત શબ્દ). એક ભેદ) અનુપાત્રિમ - યુનિત (ત્રિ.)(સમશ્રેણીએ ન રહેલ, એક મનીવરિH - મનવપરિH (પુ.)(બંધન, ગતિ આદિ પંક્તિ-હારમાં ન રહેલ) યુગલોનો પરિણામ) અનુJUવેવ - સનીuદેવ (કું.)(અલ્લાઉદ્દીનના આગમનના મનીપાસિયા - મનીવષિી (સ્ત્રી.)(અજીવ પદાર્થ અગાઉના સમયમાં થયેલ એક જૈન રાજા) ઉપર દ્વેષ કરવાની ક્રિયા 2. પ્રાàષિકી ક્રિયાનો એક ભેદ) અનુત્ત - મયુ(ત્રિ.)(અનુચિત, અયોગ્ય, આપત્તિગ્રસ્ત 2. મનીવપાવ્યથા -મનીવપ્રતીતિ(સ્ત્રી.)(અજીવ પદાર્થો યોગ્યતાનો અભાવ 3. બહિર્મુખ૪. યુક્તિ રહિત 5. નિયોજિત પ્રત્યે રાગ કે દ્વેષ કરવાથી થતો કમબંધ 2. અજીવપ્રાતીતિકી નહીં તે) ક્રિયાનો ભેદ વિશેષ) મગુરૂવૅ - યુરૂપ (ત્રિ.)(અનુચિત વેશધારી, અસંગત 3 નવપુક્રિયા - નવપુષ્ટિા (ના) (પૂfષ્ટT) રૂ૫) (સ્ત્રી.)(અજીવને રાગ-દ્વેષના ભાવપૂર્વક સ્પર્શવાની ક્રિયાથી મજૂરપાયા - નીતા, નર તા (સ્ત્રી.)(શરીરને જીર્ણ થતો કર્મબંધ 2. સૃષ્ટિકા/પૃષ્ટિક/પૃષ્ટિજી ક્રિયાનો એક ભેદ) બનાવનાર શોકાદિ ન કરવા તે). મનવમસિ - મનીવાશ્રિતા (સ્ત્રી.)(સત્યમૃષાભાષાનો મનોમ - મોગ (.)(શૈલેષીકરણ, મન, વચન, કાયાના એક ભેદ, અજીવ આશ્રયીને કહેલું અર્ધસત્ય કથન) સર્વ વ્યાપારોની ચપળતા રહિત યોગ 2. અસંભવ 3. મનીવરસિ- નીવરાશિ(પુ.)(અજીવનો સમૂહ 2, રાશિનો અપ્રશસ્તપણું 4. એક રોગ વિશેષ 5 વિધુર 6. કુટ 7. કઠિનોદય એક ભેદ) 8. જ્યાં તિષીય એક યોગ 9. અવ્યાપાર) મનીવવિનય - સનીવવિધ (, .)(અનંત પર્યાયાત્મક મનોકાયા - યોગીતા (સ્ત્રી.)(યોગનિરોધની પછી અને ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થોનું ચિંતન કરવું તે) શૈલેષીકરણ પહેલા વર્તતી આત્માની અવસ્થા, યોગ નિરોધ, મનવવેકાછિયા - મનીવવૈયા , મનીવવૈલિ , યોગનો અભાવ, અયોગીપણું) મનીવવૈવાાિ , મનીવવૈતાળા (સ્ત્રી.)(અજીવને મનોરાવ- યોગા (ત્રિ.)(અયોગ્ય, અઘટિત, અનુચિત) વિદારવાથી કે અજીવપદાર્થ નિમિત્તે કોઈને છેતરવાથી થતો કર્મબંધ 2. વૈદા/વૈકય વૈચા વૈતા રણિકી ક્રિયાનો એક ભેદ) 33 Page #563 -------------------------------------------------------------------------- ________________ મનોm () - મોનિન (કું.)(યોગ રહિત, મન, વચન, અજ્ઞ37 - કાર્યપુત્ર (કું.)(આર્યપુત્ર, સંસ્કારી માતા- : કાયાના યોગ વિનાનો, નિરુદ્ધ યોગી, ચૌદમા ગુણસ્થાનવર્તી પિતાનો પુત્ર, નિષ્પાપ માતા-પિતાનો પુત્ર). જીવ તથા સિદ્ધ ભગવંત) 33o (રેશ)(વાંસનો એક ભેદ, તૃણભેદ 2, બોળનામે મનોવિનિ () - મનોવિનિન (કું.)(શૈલેશી સુગંધી દ્રવ્ય 3. તજ) અવસ્થાગત આત્મા, જેણે પોતાનો શુદ્ધસ્વભાવ પ્રાપ્ત કર્યો છે #g - માર્યવUT (પુ.)(દિગમ્બરમત પ્રવર્તક તે ચૌદમાં ગુણસ્થાનકવર્તી કેવળી ભગવંત) શિવભૂતિના ગુરુ, તે નામના એક આચાર્ય.) अजोगिकेवलिगुणठाण - अयोगिकेवलिगुणस्थान મનમ્પ - માર્યર્મન(.)(શિષ્ટજનોચિત પ્રવૃત્તિ, (1.)(ચૌદમું ગુણસ્થાનક, અયોગિકેવલીનું ગુણસ્થાનક). નૃશંસાદિથી નિવલ કમ) મનોમિવલ્થ - જિમવસ્થ (કું.)(ચૌદમાં મMIT - કાર્યવાન (કું.)(તે નામના એક આચાર્ય, ગુણસ્થાનકવર્તી આત્મા, શૈલેષી અવસ્થા પ્રાપ્ત, શ્યામાર્યનામે પ્રસિદ્ધ આચાર્ય). અયોગિકેવલી). મનg૩૯ - માર્યવપુટ (પુ.)તે નામના એક આચાર્ય, अजोगिभवत्थकेवलणाण - अयोगिभवस्थकेवलज्ञान ખપુટાચાર્ય, વિદ્યાસિદ્ધ એક આચાર્ય) (.)(શૈલેશીકરણ અવસ્થાગત કેવલજ્ઞાન) મન - માર્યક્ર(પુ.)(દાદા, પિતામહ, પિતાના પિતા) મનોજિતિ - મનિસત્તા (સ્ત્રી.)(ચૌદમાં માદળ(.)(પૃથ્વી પર ઊગનારું એક ઘાસ) ગુણસ્થાનવર્તી જીવને પ્રાપ્ત સત્તાવાળી કર્મપ્રકૃતિઓ) - માર્થા(પુ.)(તે નામના એક નિદ્વવ આચાર્ય, સનો - મોરથ (ત્રિ.)(અનુચિત, અયોગ્ય, યોગ્ય નહીં દ્વિક્રિયા મતના પ્રવર્તક આચાર્ય) તે) / મmયોસ - માર્યયોગ (કું.)(ભગવાન પાર્શ્વનાથના દ્વિતીય મનોમિક - મોનિમત (.)(વિધ્વસ્ત યોનિ, નષ્ટ યોનિ ગણધર) 2. ઉત્પત્તિના હેતુની અસમર્થતા) મન્વયં - ૩માર્યવન્દ્રના (સ્ત્રી.)(ભગવાન મહાવીરની મનોાિય - યોનિ*(પુ.)(સિદ્ધ, મુક્તાત્મા) પ્રથમ સાધ્વી શિષ્યા, સાધ્વી મૃગાવતીની ગુણી) મનોસિય - TE(ત્રિ.)(નહીં સેવેલું 2. પાળેલું ન હોય તે) મન્નતંબૂ- ગાર્યનખૂ(કું.)(આર્ય જંબુસ્વામી, સુધર્માસ્વામીના ગળ - મન્ (થા.)(પ્રાપ્ત કરવું, મેળવવું 2. સંસ્કારવાળું શિષ્ય, આ કાળના અંતિમ કેવળી) કરવું) મmgિ - માર્યક્ષ (સ્ત્રી.)(યક્ષિણી આય. સમજ્ઞ (ત્રિ.)(અજ્ઞાની, મુખ) ભગવાન નેમિનાથની પ્રથમ શિષ્યા) કા(વ્ય.)(આજ, વર્તમાન દિવસ, આજ રોજ 2. મન્નનયંત - માર્યાન્તિ(૫)(આર્ય જયંત, વજસેનસૂરિના વૈભારગિરિની તળેટીમાં આવેલ એક જળાશય). ત્રીજા પટ્ટધર શિષ્ય). મન (.)(પદ્મ, કમળ 2. શંખ 3. ધવંતરી 4. ચંદ્ર મનનયંતી - માર્યાન્તિી(ત્રી.)(આર્ય રથથી નીકળેલી એક - 5. જલોત્પન્ન વસ્તુ 6. અબજની સંખ્યા 7. એક જાતનું કપૂર શાખા, આર્યજયંતી શાખા). 8 નિયુલ વૃક્ષ 9. દશ અબ્દની સંખ્યા). અન્નનધિ () - સાર્થનીતર (કું.)(કૌશિક ગોત્રના મર્થ (ત્રિ.)(સ્વામી 2, વૈશ્ય) આર્ય શાંડિલ્યના શિષ્ય, જીતધર નામના એક સૂરિ). માર્થ(ત્રિ.)(શ્રેષ્ઠ, ઉત્તમ, 2, પવિત્ર, શિષ્ટાચારવાળો 3. મન - મર્નન (.)(ભેગું કરવું તે, એકઠું કરવું તે 2. સાધુ 4. માતામહ 5. પિતામહ 6. ગોત્રપ્રવર્તક ઋષિ 7. સંપાદન કરવું તે). શાંડિલ્યના શિષ્ય આર્યગોત્રીય આચાર્ય જીતધરસૂરિ 8. મMUQત્ત - માર્ચનક્ષત્ર (પુ.)(જૈનાચાર્ય શ્રીઆર્યભદ્રના આમંત્રણવાચી શબ્દ) શિષ્ય) નસવાનિય - માર્ષિપાનિત (ઉં, ત્રી.)(માઇરસ ૩નપવિત્ર - આર્થનતિ (પુ.)(આર્ય મંગુના શિષ્ય). ગોત્રીય આર્યશાન્નિશ્રેણિના ચોથા શિષ્ય 2. મનVIછુન - સાર્થનાગન (.)(આર્ય વજસેનના પ્રથમ આર્યઋષિપાલિતથી નીકળેલ એક શાખા) શિષ્ય) Page #564 -------------------------------------------------------------------------- ________________ મનUTIના - સાર્થનાજિના (સ્ત્રી)(આર્યનાગિલથી અન્નufમડ઼ - પ્રવૃત્તિ (વ્ય.)(આજથી માંડીને, નીકળેલી શાખા) આજથી પ્રારંભીને) ૩HUTIકૃત્ની - માર્થનાગની (ક્રી.)(આર્તવજનથી નમિત્ત - માર્યવામિત્ર (.)(આર્યપુષ્યગિરિના નીકળેલી શાખા) શિષ્ય અને આર્યધનગિરિના ગુરુ, આર્યફલ્યુમિત્ર) મન્ના - યિત્વા (વ્ય.)(મેળવીને, ઉપાર્જન m() - મર્યન (કું.)(સૂર્ય 2. દેવવિશેષ 3. કરીને). ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો સ્વામી દેવ 4. પિતૃરાજા) મmતાવણ - માર્યતાપ (કું.)(આર્તવજસેનના ચોથા નમંg - માર્યમકુ(કું.)(આર્ય સમુદ્રના શિષ્ય) શિષ્ય) અનમUTI - માર્યમક્રિ(પુ.)(નક મુનિ, શäભવસૂરિના મળતીવસી - માર્યતાપી (ત્રી.)(આર્ય તાપસથી સાંસારિક પુત્ર મુનિ) નીકળેલી શાખા) મનમહાર-માર્યમહરિ(પુ.)(આર્યસ્થૂલિભદ્રના શિષ્ય, ઉન્નત્તા - અદ્યતા (સ્ત્રી.)(વર્તમાન કાલીનતા) એલાપત્યગોત્રીય આર્યમહાગિરિ નામના આચાર્ય). માર્યતા (સ્ત્રી)(આર્યત્વ, પાપકર્મ બહિર્ભતપણું, મુન્નર-માર્યરક્ષ(કું.)(આર્યનક્ષત્રના શિષ્ય, આર્યરક્ષ) સાધુતા) નરવિનgય - માર્યરક્ષિત (કું.)(આર્યરક્ષિત, તોસલિપુત્ર અન્નપૂનમ - માર્ગશૂનમદ્ર (પુ.)(આર્ય સંભૂતિવિજયના આચાર્યના શિધ્ય) શિષ્ય, આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિના ગુરુ, શકવાલ નવિષયમીત- માર્યક્ષમશ્ર(પુ.)(આર્ય રક્ષિતમિશ્ર, મંત્રીના જ્યેષ્ઠપુત્ર) આગમ અનુયોગના કર્તા આર્ય રક્ષિતસૂરિ) MવિUUI - માર્ચત્ત (કું.)(ભગવાન પાર્શ્વનાથના પ્રથમ નર - માર્યરથ (કું.)(આર્ય વજસ્વામીના ત્રીજા શિષ્ય) ગણધર 2. કાશ્યપગોત્રીય ઇન્દ્રદત્તના શિષ્ય) mત્ર - માત્ર (કું.)(સ્લેચ્છ જાતિનો એક ભેદ વિશેષ). મm - માર્ક (પુ.)(ચોવીસમાં તીર્થપતિ મન્ગવ - માર્નવ(.)(સરળતા, કપટનો અભાવ 2. સંવર શ્રીમહાવીરસ્વામીના શિષ્ય, આર્ય આદ્રકમુનિ) 3. શ્રમણધર્મનો ત્રીજો ભેદ 4. યોગસંગ્રહનો દશમો પ્રકાર) ૩ન્નથH - સાર્થઘર્ષ (પુ.)(આર્યભંગના એક શિષ્ય અને અન્નવદુર - માર્યવ(વૈર)(પુ.)(આર્યસિંહગિરિના શિષ્ય, આર્ય ભદ્રગુમના ગુરુ 2. આર્યસિંહના શિષ્ય અને આર્ય અંતિમ દશપૂર્વ) શાંડિલ્યના ગુરુ) અન્નવઘુસેન - માર્યવઝસેન (ઉં.)(આર્ય વજસ્વામીના અન્નપડમ - માર્ચપા (કું.)(દશપૂર્વી આયવજસ્વામીના પ્રથમ શિષ્ય) દ્વિતીય શિષ્ય, આર્યપદ્મ). મળવફરી - માર્યવઝ (સ્ત્રી)(આર્યવજસ્વામીથી મન્નપરમાં - માર્યપET (ત્રી.)(આર્યપદથી નીકળેલી એક નીકળેલી આર્યવજ શાખા) શાખાનું નામ, આર્યપઘાશાખા) મwવટ્ટાન - માર્ગવાન (.)(આર્જવાદિ સંવરના પાંચ મન્નથુંરાત - માર્યપુત્ર (કું.)(બૌદ્ધદર્શન પરિભાષિત સ્થાન ૨.સાધુ 3. સંવરનું સ્થાન). બાહ્ય અર્થના અભાવવાળા કેવળ બુદ્ધિગમ્ય અર્થ) નવપદાન - માર્નવપ્રથાન (ત્રિ.)(આર્જવ પ્રધાન, અન્નપૂર - આર્યપુષ્કર (પુ.)(આયરથના શિષ્ય, સરળતા મુખ્ય છે જેમાં તે, માયાના ઉદયનો નિગ્રહ કરવામાં આર્યપુષ્પગિરિ) પ્રધાન હોય તે) મમિત્ર - પ્રાર્થમિન (ઉં.)(આર્તવજસેનના દ્વિતીય મનવમા - માર્ગવભાવ(.)(અશકતા, સરળતા, શિષ્ય, આર્યપોમિલ). અમાયાવી ભાવ, કપટનો અભાવ) અન્નપfમના - માર્યમિતા (ત્રી.)(આર્યપોમિલથી નવથી - માર્નવતા (સ્ત્રી.)(ઋજુતા, સરળતા, માયાનીકળેલ શાખા, આર્યપોમિલી શાખા) કપટ-દંભનો ત્યાગ, શ્રમણધર્મનો એક ભેદ). મનપૂમવ - માર્યમવ(કું.)(અંતિમ કેવલી મMવિય-મર્ગવ(.)(અમાયાવીપણું, સરળતા, અશકતા) જંબુસ્વામીના શિષ્ય, આર્ય પ્રભવ) મmડ - ગાઈવેટ (.)(હારિતસ ગોત્રીય શ્રીગુપ્તથી નીકળેલ ચારણગણનું છઠું કુળ) - 35 Page #565 -------------------------------------------------------------------------- ________________ મmમિય - માર્યમિત (.)(આર્ય સિંહગિરિના શિષ્ય) અનુપ - અર્જુન (કું.)(પાંડુપુત્ર 2. શ્વેતવર્ણ 3. એક સમુદ્ર - માર્યસમુદ્ર(પુ.)(આર્ય શાંડિલ્યના શિષ્ય, બહુબીજવાળું વૃક્ષ, તેનું પુષ્પ 4. શ્વેત સુવર્ણ 5. તૃણ વિશેષ ઉદધિ-સમુદ્ર નામા આચાર્ય) 6, ગોશાળાનો છઠ્ઠો દિગ્દર ગૌતમપુત્ર 7. કડાયાનું ઝાડ 8. મનસા - માથામ (કું.)(શ્યામાચાર્ય, જેમનું બીજું હૈહયવંશીય કૃતવીર્યનો પુત્ર રાજા) નામ કાલકાચાર્ય હતું) મનુOTT - મન્નક્ષ(.)(અર્જુનમાળી, સ્વનામ ખ્યાત મMયુOિ () - માર્યમુસ્તિત્ (કું.)(આર્ય તસ્કર-ચોર) સ્થૂલિભદ્રસ્વામીના સ્થવિર શિષ્ય, આર્ય સુહસ્તિસૂરિ) અન્U/સુવUOT - મન્નસુવf (.)(સફેદ સોનું, એ. મઝમુદH () - માર્યસુધર્મન(કું.)(ભગવાન પ્લેટીનમ). મહાવીરના શિષ્ય, પંચમ ગણધર) કન્નો - મયો (પુ.)(યોગ રહિત) ૩mનિય - માર્યનિવા(કું.)(આર્ય શાન્તિસૈનિકના મન્નજિ () - યોનિન (કું.)(અયોગી કેવલી) દ્વિતીય શિષ્ય, આર્યસૈનિક) મામો (રેશ)(પડોશી, પાડોશમાં રહેનાર) મન્નથિ - માર્વનિલ્ટી (સ્ત્રી.)(આર્ય સૈનિકથી મત્ત - ૩અધ્યાત્મ (ન.)(આત્માને અનુલક્ષીને જે વર્તે તે, નીકળેલી શાખા, આર્યસૈનિકી શાખા) આત્મા-પરમાત્મા સંબંધી 2. મન, ચિત્ત 3. સમ્યગ્ધર્મધ્યાનાદિ ઉજ્ઞા - માદા (સ્ત્રી.)(પ્રથમ થનાર 2. અંબિકા 3. અન્ય ભાવના) મતે ગાય) અધ્યાત્મિસ્થ (ન.)(ઇષ્ટ અનિષ્ટ સંયોગાદિ હેતુઓથી ઉત્પન્ન માર્યા (સ્ત્રી.)(પ્રશાંત સ્વરૂપી દુર્ગા 2. સાધ્વી 3. આર્યા થયેલ સુખ-દુ:ખ વગેરે, મનમાં રહેનાર) . નામક માત્રા છંદ 4. 64 કળામાંની ૨૧મી કળા 5. ગૌરી- ૩મક્ત્તો - અધ્યાત્મયો(પુ.)(ધર્મધ્યાન 2. યોગ વિશેષ પાર્વતી 6. ૧૫માં તીર્થકરની સાધ્વી 7. મલ્લિનાથ પ્રભુની 3. ચિત્તની એકાગ્રતા, સુસ્થિત અંતઃકરણતા 3. મનને સાધ્વી 8. પૂજ્ય કે માન્ય સ્ત્રી) વિષયોમાંથી વાળીને આત્મામાં જોડવું તે) ૩નાક્ષM - માન્ય()(સાધ્વીએ લાવેલ આહાર, अज्झत्तओगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त આયકલ્પ) (પુ.)(મનના ધર્મધ્યાનાદિ વ્યાપારોના સાધન સ્વરૂપ જ્ઞાત્નિ - માર્યત્ન (પુ.)(આર્યમંગુના શિષ્ય અને એકાગ્રતાદિથી યુક્ત, ચિત્તની એકાગ્રતાવાળો) આર્ય નાગહસ્તિના ગુરુ) ૩મત્તોપામુદ્ધા - અધ્યાત્મિયોદ્ધાવાન(ત્રિ.)(શુભ જ્ઞાનદ્ધિ - માતબ્ધ (ત્રિ.)(સાધ્વીએ પ્રાપ્ત કરેલ વસ્તુ, ચિત્તથી વિશુદ્ધ ચારિત્ર પાલન, અધ્યાત્મયોગથી અથવા સાધ્વીએ મેળવેલ હોય તે) ધર્મધ્યાનથી શુદ્ધ ચરિત્ર જેનું છે તે) મન્નાયબ - આજ્ઞાપવિતવ્ય (ત્રિ.)(આજ્ઞા કરવા યોગ્ય, મારંજિરિયા - ૩અધ્યાત્મજિયા (ત્રી.)(કિયાસ્થાનનો હુકમ કરવા યોગ્ય) આઠમો પ્રકાર 2. કોઈપણ વડે ક્યારેય પણ નહીં તિરસ્કારાયેલ મન્ના સંસરી - માર્યસંસ (પુ.)(સાધ્વીનો પરિચય, વ્યક્તિનો ઉદાસીનતાવાળો વિચાર) આર્યાનો સંસર્ગ) ઉત્તફા/નુત્ત - અધ્યાત્મધ્યાન(ત્રિ.)(પ્રશસ્ત ૩નાસાઢ - આષાઢ (કું.)(અવ્યક્તદષ્ટિ ધ્યાનયુક્ત, શુભ અંત:કરણ વડે ધ્યાન સહિત હોય તે) નિહ્નવમતવાળા સાધુઓના ગુરુ) ઉત્તવંદુ - મધ્યાત્મUટુ (.)(શોકાદિથી અભિભૂત જ્ઞિક - તિ (ત્રિ.)(ઉપાર્જિત કરેલું, ઉત્પન્ન કરેલ 2. ક્રિયાસ્થાનનો આઠમો પ્રકાર 2. કષાય કે આર્તધ્યાનાદિથી સંઘરેલ) લાગતો કર્મબંધ) મનડેમનામ - માર્યalનામ (પુ.)(સાધ્વીઓથી લાભ, ટ્ટોત્તરો - અધ્યાત્મોષ (કું.)(કષાય) સાધ્વીએ લાવેલ આહાર-વસ્ત્ર-પાત્રાદિ). ઉત્તમયપરિ#g - ૩થ્યાભિમતપરીક્ષા(ત્રી.)(તે નામનો ત્તિ - આર્થિશા (સ્ત્રી.)(નાની, દાદી, સાધ્વી) ગ્રંથ વિશેષ, અધ્યાત્મમતપરીક્ષા ગ્રંથ) મનુ - મદ્ય (વ્ય.)(આજરોજ, આજ, આજના માત્તરથ - અધ્યાત્મરત (ત્રિ.)(પ્રશસ્ત ધ્યાનમાં આસક્ત, દિવસમાં) અધ્યાત્મધ્યાને રત). Page #566 -------------------------------------------------------------------------- ________________ अज्झत्तवत्तिय - अध्यात्मप्रत्ययिक (पुं.), अज्झत्थओगसुद्धादाण - अध्यात्मयोगशुद्धादान આધ્યાત્મિપ્રત્યય(.)(ક્રિયાના તેર સ્થાનકમાંનું આઠમું (ત્રિ.)(શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો). ક્રિયાસ્થાન 2. સ્વતઃ મનમાં ઉત્પન્ન થનાર શોકાદિ, ચિત્ત-હેતુક) સ્થળો - અધ્યાત્મિયા (પુ.)(યોગનો એક ભેદ, ઉત્તવયા - અધ્યાત્મવવન (1.)(અધ્યાત્મ વચન 2. અધ્યાત્મયોગ) સોળ પ્રકારના વચનોમાંનો સાતમો પ્રકાર 3. એકાએક મન્થનો સાક્ષાગુર - અધ્યાત્મયો સાથનપુ નીકળેલું વચન) (કું.)(ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર સત્તવિંદુ - અધ્યાત્મવિ(પુ.)(તે નામનો એક ગ્રંથ) એકાગ્રતાદિ યુક્ત). સવિલીયા - અધ્યાત્મવિપીન (1.)(સંયમના કષ્ટોથી મન્થનોકાસુદ્ધાવા - અધ્યાત્મ શુદ્ધાવાન વિષાદ પામેલ, સંયમભીરુ) (ત્રિ.)(શુભચિત્તથી વિશુદ્ધ બનેલા ચારિત્રવાળો) ઉત્તવિયુદ્ધ - અધ્યાત્મવિશુદ્ધ (ત્રિ.)(વિશુદ્ધ अज्झत्थज्झाणजुत्त - अध्यात्मध्यानयुक्त અંત:કરણવાળો) (ત્રિ.)(પ્રશસ્તધ્યાનથી યુક્ત) अज्झत्तविसोहिजुत्त - अध्यात्मविशोधियुक्त મન્થતંદુ - મથ્થાત્મા(કું.)(આઠમું ક્રિયાસ્થાન 2. (ત્રિ.)(આંતરિક શુદ્ધિવાળો, પવિત્ર ભાવયુક્ત) કષાય કે આર્તધ્યાનથી થતો કર્મબંધ) માત્તવેટ્ટ () - અધ્યાત્મવેવિન (ત્રિ.)(સુખ-દુઃખાદિને મન્થોર - અધ્યાત્મોષ (પુ.)(કષાય, ક્રોધાદિ કષાય તેના સ્વરૂપથી જાણનાર) દોષ) ઉઠ્ઠાત્તસંવ - અધ્યાત્મ સંવૃત્ત (ત્રિ.)(અધ્યાત્મમાં મન સ્થિવિંડુ - અધ્યાત્મવિડુ(કું.)(તે નામનો એક ગ્રંથ, લગાડનાર, અધ્યાત્મમાં ચિત્તવાળો, આત્મરમણતાવાળો) અધ્યાત્મબિંદુ નામક ગ્રંથ) અત્તમ - અધ્યાત્મસમ (ત્રિ.)(અધ્યાત્મને અનુરૂપ અસ્થમયપરિવલ્લા - અધ્યાત્મમંતપરીક્ષા પરિણામવાળો) (સ્ત્રી.)(મહોપાધ્યાય યશોવિજયજી કૃત એક ગ્રંથ). * 3 ત્તH - અધ્યાત્મિશ્રત્તિ (ત્ર.)(ચિત્તજય ઉપાય સક્સ્થ રથ - અધ્યાત્મરત (ત્રિ.)(પ્રશસ્તધ્યાનમાં મગ્ન, પ્રતિપાદક શાસ્ત્ર, મનને જીતવાના ઉપાયો બતાવનાર શાસ્ત્ર) આત્મધ્યાનમાં તત્પર) ઉત્કૃત્તશુદ્ધિ - અધ્યાત્મિશુદ્ધિ(ત્રી.)(ચિત્તશુદ્ધિ, અલ્પત્તિ - મધ્યાત્મપ્રત્યચિહ્ન (પુ.)(તે નામનું આઠમું અંત:કરણની શુદ્ધિ). ક્રિયાસ્થાન) મોદિ - અધ્યાત્મશfધ (ત્રિ.)(ચિત્તશુદ્ધિ, અસ્થિવ - મધ્યાત્મવવન (જ.)(સોળ વચનોમાંનું અધ્યાત્મશોધિ). સાતમું વચન, અધ્યાત્મવચન). ઉત્તિથ - આધ્યાત્મિક (ત્રિ.)(આત્મામાં ઉત્પન્ન થયેલ ૩મટ્ટવિટીયા - અધ્યાત્મવિપીન (.)(સંયમના 2. આત્મા કે મન સાથે સંબંધ રાખનાર 3. આઠમું કોથી વિષાદ પામેલ, સંયમભીરુ) કિયાસ્થાન) માવિશુદ્ધ - અધ્યાત્મવિશુદ્ધ (ત્રિ.)(સુવિશુદ્ધ માત્તરવરિય - આધ્યાત્મિવીર્ય (.)(આત્મિક અંત:કરણવાળો, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત) શક્તિ, આત્મવીર્ય, ક્ષમા-કૃતિ-ઉદ્યમ-સંયમ-તપાદિરૂપ મસ્થવસોદિનુર - અધ્યાત્મવિશોધિયુi (ત્રિ.)(વિશુદ્ધ આત્મિક સત્ત્વ) આંતરિકભાવવાળો, પવિત્ર વિચાર છે જેના તે, આંતરિક ઉ લ્થ - અધ્યાત્મ (ન.)(આત્મામાં ઉત્પન્ન થયેલ, શુદ્ધિવાળો). આત્મરણતા, સમ્યગુ ધર્મધ્યાનાદિ શુભભાવના) અત્થવે() - અધ્યાત્મિવિ(ત્રિ.)(સુખ-દુઃખના મસ્થળ - અધ્યાત્મિયા (ઉં.)(અધ્યાત્મયોગ, રાગ- સ્વરૂપને જાણનાર, અધ્યાત્મવેત્તા) દ્વેષ રહિત અંત:કરણની એકાગ્રતા, ધર્મધ્યાન) 3 થigટ - અધ્યાત્મસંવૃત (ત્રિ.)(સૂત્રાર્થના ઉપયોગથી મલ્હોમાદિકુર - અધ્યાત્મયોગાસાધનયુ અશુભમનોયોગને રોકનાર 2, સ્ત્રીભોગના ગ્રહણ રહિત (કું.)(ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધનાર એકાગ્રતાદિ મનવાળો) Page #567 -------------------------------------------------------------------------- ________________ ન્થિલમ - ૩અધ્યાત્મ (ત્રિ.)(અધ્યાત્મને અનુરૂપ ૩માપદંડ - અધ્યાત્મ (કું.)(શોકાદિથી અભિભૂત પરિણામવાળો). કરનાર આઠમું ક્રિયાસ્થાન) માસ્થિસુરૃ - ૩અધ્યાત્મશુતિ (સ્ત્રી.)(ચિત્તજયનું પ્રતિપાદક સક્પોર - અધ્યાત્મવોશ (કું.)(ક્રોધ-માન-માયાશાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ શાસ્ત્ર) લોભરૂપ દોષ, કષાય). ૩માWકુદ્ધિ - ૩અધ્યાત્મશુદ્ધિ(સ્ત્રી.)(ચિત્તની શુદ્ધિ, સટ્ટાખવિંદુ - મથ્યાત્મવિવુ(પુ.)(તે નામનો એક ગ્રંથ, આધ્યાત્મિક વિશુદ્ધિ) અધ્યાત્મબિંદુ પ્રકરણ) દિ- અધ્યાત્મfધન(ત્રી.)(ચિત્તની શુદ્ધિ, अज्झप्पमयपरिक्खा - अध्यात्ममतपरीक्षा અન્તઃકરણની વિશુદ્ધિ) (ત્રી.)(મહોપાધ્યાય યશોવિજયજી કૃત એક ગ્રંથનું નામ, ૩સ્થિય - આધ્યાત્મિ(ત્રિ.)(આત્માસંબંધી, ચિત્તમાં અધ્યાત્મમતપરીક્ષા ગ્રંથ) ઉત્પન્ન થયેલ 2. અત્યંતર ઉપાય સાધ્ય સુખ-દુ:ખાદિ) માધ્વરા - અધ્યાત્મરત (ત્રિ.)(પ્રશસ્તધ્યાનમાં મગ્ન, સ્કૃસ્થિવલિ - આધ્યાત્મિવીર્થ (.)(આત્મિક અધ્યાત્મધ્યાનમાં તત્પર). શક્તિ, આત્મવીર્ય 2. ઉદ્યમ ક્ષમા તપ ધૃતિ આદિ). માપવત્તિય - અધ્યાત્મપ્રચવા (કું.)(શોકાદિથી अज्झत्थोवाहिसंबंध - अध्यस्तोपाधिसम्बन्ध અભિભૂત કરનાર આઠમું કિયાસ્થાન) (પુ.)(આત્મામાં પગલના સંસર્ગથી પ્રાપ્ત થયેલ કપાધિનો અક્Mવયા - અધ્યાત્મવવન(.)(સોળ વચનોમાંનું સંબંધ). સાતમું વચન, અધ્યાત્મવચન). લાખ - ૩અધ્યાત્મ (ન.)(અન્તઃકરણ, ચિત્ત, મન સંબંધી માણ્ડવિયUT - અધ્યાત્મવિપીન (જ.)(સંયમના 2. સુખ-દુ:ખાદિ આંતરિક ભાવ 3. આત્મામાં ઉત્પન્ન થયેલ, કષ્ટોથી વિષાદ પામેલ, સંયમભીરુ) આત્મા સંબંધી) ૩મક્Mવિશુદ્ધ - અધ્યાત્મવિશુદ્ધ (ત્રિ.)(સુવિશુદ્ધ સટ્ટાખો - મધ્યાત્મયોr (પુ.)(અંત:કરણની શુદ્ધિરૂપ અંત:કરણ, પવિત્ર ચિત્તવાળું) ધર્મધ્યાન, રાગ-દ્વેષ રહિત અંત:કરણની એકાગ્રતા) अज्झप्पविसोहिजुत्त - अध्यात्मविशोधियुक्त अज्झप्पओगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (fa.)(આંતરિક શુદ્ધિયુક્ત, પવિત્ર ભાવયુક્ત) (.)(ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર માખવેરૂ () - મધ્યાત્મિવિ (ત્રિ.)(સુખ-દુઃખના એકાગ્રતાદિ યુક્ત, શુભચિત્તથી વિશુદ્ધ ચારિત્રવાળો) સ્વરૂપને જાણનાર, અધ્યાત્મવેત્તા) अज्झप्पओगसुद्धादाण - अध्यात्मयोगशुद्धादान પસંવુ - અધ્યાત્મ સંવૃત (ત્રિ.)(સુત્રાર્થના ઉપયોગથી (ત્રિ.)(શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો) અશુભ મનોયોગને રોકનાર). મMરિયા - અધ્યાત્મક્રિયા (સ્ત્રી.)(કર્મબંધ મકૃપક્ષમ - અધ્યાત્મસમ (ત્રિ.)(અધ્યાત્મને અનુરૂપ કરાવનાર આઠમું ક્રિયાસ્થાન 2. કોઈપણ વડે ક્યારેય પણ પરિણામાનુસારી) નહીં તિરસ્કારાયેલ વ્યક્તિનો ઉદાસીનતાવાળો વિચાર)) માણસુ - અધ્યાત્મશ્રુતિ (ત્રિ.)(ચિત્તજયના પ્રતિપાદક ૩Mનો - મધ્યાત્મયો (.)(અંતઃકરણની શુદ્ધિરૂપ શાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ શાસ્ત્ર) ધર્મધ્યાન, રાગ-દ્વેષ રહિત અંતઃકરણની એકાગ્રતા) મMદ્ધિ - અધ્યાત્મશુદ્ધિ (સ્ત્રી.)(ચિત્તશુદ્ધિ) अज्झप्पजोगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त સક્M હિ - અધ્યાત્મશોધ (ત્રિ.)(ભાવશુદ્ધિ, (પુ.)(ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધી આપનાર ચિત્તશુદ્ધિ) એકાગ્રતાદિથી યુક્ત, શુભચિત્તથી વિશુદ્ધ ચારિત્રવાળો) મuથ - મધ્યાત્મિક્ષ(ત્રિ.)(આત્મા સંબંધી, ચિત્તમાં अज्झप्पजोगसुद्धादाण - अध्यात्मयोगशुद्धादान ઉત્પન્ન થયેલ 2. અત્યંતર ઉપાય સાધ્ય સુખ-દુ:ખ) , (ત્રિ.)(શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો) મMિવરિય - આધ્યાત્મિવીર્થ (.)(ઉદ્યમ-વૃતિ अज्झप्पझाणजुत्त - अध्यात्मध्यानयुक्त આદિ). (ત્રિ.)(પ્રશસ્તધ્યાનથી યુક્ત) સટ્ટાયા - અધ્યયન(૧)(અધ્યયન, શાસ્ત્રનું પ્રકરણસુત્રનો પેટાવિભાગ 2. ભણવું તે 3. નામ, અર્થવાચક શબ્દ). - 38. Page #568 -------------------------------------------------------------------------- ________________ ગયULL - અધ્યયનન્ય (.)(અધ્યયનકલ્પ, માય - અધ્યાય (કું.)(મર્યાદાપૂર્વક પ્રવચનોક્ત પ્રકારે યોગ્યતાનુસાર વાચનાદાનની સામાચારી) ભણવું તે, સ્વાધ્યાય કરવો, અધ્યયન કરવું તે 2. ગ્રંથનું એક માળિયુત્ત - અધ્યયન ગુનિયુ(ત્રિ.)(આરંભેલ પ્રકરણ, અધ્યાય) શાસ્ત્રની શબ્દવૃત્તિથી કહેલ ગુણયુક્ત, શરુ કરેલ અધ્યયનની માદ - અધ્યારુદ(પુ.)વૃક્ષ વિશેષ ર. વૃક્ષ પર ચઢીને અભિધાથી કહેલ ગુણથી પ્રેરિત) વધનારી એક વલી કે શાખા). માયાળ()-૩મધ્યયન કુળ (ત્રિ.)(આરંભ કરાયેલ મારોવ - અધ્યારોપ (પુ.)(આરોપ, અત્યન્ત આરોપ 2. અધ્યયનનમાં કહેલ ગુણથી યુક્ત) ભ્રમથી એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં જોડવારૂપ મિથ્યાજ્ઞાન મયUIછત્ર - અધ્યયન (3.)(આવશ્યકસૂત્ર, છ 3. ઊઠવું 4. ઉન્નત હોવું 5. ઉપચાર) અધ્યયનના સમૂહરૂપ શ્રુતજ્ઞાન). મજ્જારોવા - અધ્યારોપUT (ન.)(અધ્યારોપણ, અતિશય યપાછhવા - અધ્યયન (પુ.)(છ અધ્યયન આરોપણ 2. પ્રશ્ન કરવો 3. ધાન્ય વગેરેનું વાવવું તે) જેમાં છે તે આવશ્યકસૂત્ર) મારવખંડન - અધ્યારોપમટુન (.)(બ્રાન્તિથી વસUT - અધ્યવસાન (જ.)(અતિહર્ષ કે વિષાદવાળી મંડલાકાર થયેલ 2. મિથ્યાત્વથી ચારેબાજુથી ઘેરાયેલું). અંત:કરણની વૃત્તિ, રાગ-સ્નેહ ભયાત્મક મનના સંકલ્પ ર. મારોદ-૩થ્થરોદ(કું.)(બીજા ઝાડ પર ઊગતી કામવલ્લી લેશ્યા પરિણામની કઈંક સ્પષ્ટ પ્રવૃત્તિ) નામક વનસ્પતિ 2. વૃક્ષ પર વધનારી વેલડી કે વૃક્ષ વિશેષ) વસTUTનોrfધ્વત્તિય - અધ્યવસાન નિર્વર્તિત માવય - ૩અધ્યાપક્ષ(કું.)(ઉપાધ્યાય, ભણાવનાર, શિક્ષક, (ત્રિ.)(અધ્યવસાન-જીવપરિણામ અને યોગ-મનાદિ વ્યાપારોથી ગુરુ) ઉત્પન્ન હોય તે). ' માવહત - ૩૫થ્થાવર (ત્રિ.)(મધ્યમાં રહેતું, વચ્ચે ક્વાર્થોત્તય - મધ્યવસાનનિવર્તિત (વિ.)(મનના રહેત). વ્યાપારથી નિષ્પન્ન હોય તે, મનની પરિણતિ-પરિપાકથી ઉત્પન્ન, માવસિત્તા - મથુષ્ય (વ્ય.)(મધ્યમાં રહીને, વચ્ચે અધ્યવસાયથી ઉત્પન્ન થયેલ) રહીને) માવસU|[વરાજ - અધ્યવસાનાવરણીય જ્ઞાસTI - મથ્થાના (સ્ત્રી.)(સહન કરવું તે) (.)(બાવચારિત્રને અટકાવનાર એક કર્મપ્રકૃતિ, ચારિત્ર માહાર - અધ્યાહાર (૬)(આકાંક્ષિત પદનું અનુસંધાન મોહનીયની પ્રકૃતિ વિશેષ, મનના પરિણામને ઢાંકનારું કર્મ) કરવું તે, મૂળમાં ન દેખાતા પદને અન્યસૂત્રમાંથી લેવું 2. ટ્ટવસાય - ૩અધ્યવસાય (કું.)(મનના સૂક્ષ્મપરિણામ, તર્ક, ઊહા 3. અપૂર્વઉàક્ષા) માનસિક સંકલ્પ 2. બંધહેતુભૂત આત્માની પરિણતિ વિશેષ, મા - મક્ષUT (ન.)(અક્ષય, અખૂટ, અક્ષીણ 2. આત્માના સૂક્ષ્મપરિણામ) સામાયિકાદિ અધ્યયન, પ્રકરણ, અધ્યાય) નવસાયટ્ટાપ - મધ્યવસાયિસ્થાન () પરિણામ સ્થાન, સીગાંફાય - અક્ષમ્ફન્નિ(ત્રિ.)(અક્ષીણ કલહ, અધ્યવસાય સ્થાન) કલેશ-કંકાશથી નિવૃત્ત નહિ થયેલ) માસગં(રેશ)(નિવાપિત-પિતૃવગેરેને ઉદ્દેશીને અપાયેલ મવવUUT - ૩ષ્ણુપપન્ન (ત્રિ.)(વિષયાસક્ત, દાન 2, મુખ્ય) વિષયભોગમાં તલ્લીન) વસિય - મધ્યવસિત (ન.)(અધ્યવસાય, મસિર - માષિર (ત્રિ.)(છિદ્ર રહિત 2. તૃણ વગેરેથી આત્મપરિણામ, મનોભાવ વિશેષ) નહિ ઢંકાયેલું 3. એક પ્રકારની શય્યા 4. રાફડા વગરનું) રૂં (દેશી)(અભિશાપ, આક્રોશ) મણિરત્તા - પિતૃM (.)(દર્ભ-ડાભ, છિદ્ર રહિત દિય - માત્મહિત (ર.)(આત્મહિત, સ્વહિત) ઘાસ, તૃણ) મા (રેરા) પ્રશસ્ત-શુભ સ્ત્રી 3. નવોઢા 4. તરુણ સ્ત્રી, મસVI - અધ્યેષVI (ત્રી.)(સત્કારપૂર્વકની આજ્ઞા યુવતી 5. આ 6. અસતી, કુલટા સ્ત્રી). ૨.અધિક પ્રાર્થના, વિશેષ યાચના) 39 Page #569 -------------------------------------------------------------------------- ________________ મૂર્શિત) મોર - અધ્યવપૂર(કું.)(સોળ ઉદ્દગમના દોષો (રેશ)(ગયેલું, ચાલી ગયેલ). પૈકીનો સોળમો દોષ, સાધુ નિમિત્તે ઉમેરો કરી બનાવેલ બટ્ટ - કટ્ટર (જ.)(ચક્રાકારનું એક અસ્ત્ર ર. અનાદર 3. ગોચરી વહોરાવવાથી લાગતો દોષ) તે નામનો એક મલ) સટ્ટોકિસ (રેશ)વક્ષસ્થળનું આભૂષણ 2. વક્ષસ્થળના મદન(.)(ગમન કરવું તે, જવું તે 2. વ્યાયામ કરવો આભૂષણોમાં કરવામાં આવતી મોતીની રચના) તે, કસરત કરવી તે) મોવવMTI - ૩ષ્ણુપવાના(સ્ત્રી.)(વિષયોમાં આસક્તિ, મટ્ટાણાના - કટ્ટનશીન્ના (સ્ત્રી.)(વ્યાયામશાળા, કસરત વિષયમગ્નતા) કરવાનો અખાડો) મોવવU - અય્યપન્ન(ત્રિ.)(વિષયોમાં વૃદ્ધ, આસક્ત, ગટ્ટારિત્ત - માર્તનિવર્તિતવત્ત (ત્રિ.)(ક્લિષ્ટ અધ્યવસાયી, આધ્યાનમાં રત છે ચિત્ત જેનું તે) મોવવાય - ૫થ્થુપાત (કું.)(કંઈપણ ગ્રહણ કરવામાં માર્તનિર્વિવત્ત (ત્રિ.)(ક્લિષ્ટ પરિણામી, ચિત્તની એકાગ્રતા). આર્તધ્યાનરત છે ચિત્ત જેનું તે) મ - 8ષ (થા.)(આકર્ષિત કરવું, ખેંચવું 2. લખવું, ચિત્ર મતર - માર્તતા (૧)(ઘણું આર્તધ્યાન, અતિશય બનાવવું, રેખાંકિત કરવું) આર્તધ્યાન કરવું તે) - મસ્જિત (ત્રિ.)(પૂજેલ 2. સંકોચાયેલ) મટ્ટટ્ટ- માર્તડુઈટ(ત્રિ.)(આર્તધ્યાનનું દુઃખે કરી - અજ્ઞ (ત્રિ.)(મુખ) નિર્વર્તન થવું તે) મચ(ત્રિ.)(જુદું, વિલક્ષણ 2. સદેશ, સાધારણ) કાર્તવુ વાર્ત (ત્રિ.)(આર્તધ્યાનથી પીડિત, મનથી, અમ્બનિ - ત્નિ (પુ.)(અંજલિ 2, ખોબો) ઇન્દ્રિયપરવશતાથી અને દેહથી દુઃખી) કટ્ટ- (ા.)(બ્રમણ કરવું, પર્યટન કરવું) અટ્ટહૃવસટ્ટ- માર્તડુઈટવશર્ત (ત્રિ.)(આર્તધ્યાનની ગટ્ટ-મ્ (થા)(ઉકાળવું, ક્વાથ કરવો) પરવશતાથી પીડિત, અસમાધિપ્રાપ્ત, મનથી અટ્ટ - મટ્ટ(કું.)(મહેલની ઉપરનું ઘર 2. અટારી 3. આકાશ ઇન્દ્રિયપરવશતાથી અને દેહથી દુઃખી)) 4. કિલ્લામાં રહેલું સૈન્યગૃહ) મર્તતુલ્લાર્તવશાર્ત (ત્રિ.)(ક્લિષ્ટ અધ્યવસાય અને માર્ત (ત્રિ.)(પીડિત થયેલ, શારીરિક માનસિક પીડાથી વિષયપારતન્યથી દુઃખી, મનથી ઇન્દ્રિયપરવશતાથી અને પીડિત, દુઃખી, મોહથી દુઃખી) દેહથી દુઃખી)) સટ્ટ(રેશ)(કૃશ, દુર્બળ 2. ભારે 3. મોટુ 4. પોપટ 5. ટ્ટિયરત્ત - માર્તડુઘર્વિત્તિ (ત્રિ.)(મનના ક્લિષ્ટ સુખ 6. આળસ 7. ધ્વનિ 8, અસત્ય 9. શીત). પરિણામથી દુ:ખી મનવાળું, ક્લિષ્ટ અધ્યવસાય-આર્તધ્યાનથી (રેશ)(ક્વાથ, કાળો) દુઃખી ચિત્તવાળું) 3 - મક્ક(કું.)(પાત્રના છિદ્રને પૂરનાર લેપદ્રવ્ય મટ્ટટ્ટોવ - માર્તદોપાત (ત્રિ.)(દુવર્ય એવા વિશેષ) આર્તધ્યાનને પામેલ, દુ:સ્થગનીય આર્તધ્યાનવાળું) સટ્ટટ્ટા - આર્તધ્યાન (ર.)(આર્તધ્યાન, ઈષ્ટના વિયોગ કે સટ્ટમ - આર્તમતિ(.)(આર્તધ્યાનવાળો, આર્તધ્યાનમાં અનિષ્ટના સંયોગથી દુઃખ પામવું તે, રોગ નિવૃત્તિ કે મતિ જેની છે તે) ભવિષ્યની ચિંતા કરવી તે) મકૃવસ - માર્તવા (પુ.)(આધ્યાનને વશ થયેલ, મઠ્ઠઠ્ઠાવિયL - આર્તધ્યાનવિ૫(પુ.)(અશુભધ્યાયનનો આર્તધ્યાનવશવર્તી). એક પ્રકાર, આર્તધ્યાનનો ભેદ) મકૃવસટ્ટટ્ટ - માર્ક્સવાર્તદુ:સ્થાર્ત (ત્રિ.)(આર્તધ્યાનની કટ્ટટ્ટાર - માર્તણાવૈરાથ (2.)(વૈરાગ્યનો એક વિવશતાથી દુ:ખી હોય તે, આર્તધ્યાનથી દુઃખી) પ્રકાર, આર્તધ્યાનરૂપ વૈરાગ્યો. કૃવસોવાય - માર્ક્સવાર્તાપત (ત્ર.)(આર્તધ્યાનના દૃાોવાય - માર્તધ્યાનપાત (ત્રિ.)(આર્તધ્યાન પ્રભાવે દુઃખી થયેલ) કરનાર, શોક નિમગ્ન) કૃસર - માર્તસ્વર (ત્રિ.)દુઃખનો અવાજ, આતસ્વર, હાસ - માસ (6) ખડખડાટ હસવું, મોટેથી હસવું) આર્તનાદ) 40 Page #570 -------------------------------------------------------------------------- ________________ અટ્ટહાસ - મટ્ટહાસ (પુ.) ખડખડાટ હસવું, મોટેથી હસવું) મા - મચ્છ(.)(આઠની સંખ્યામાં પરિમાણવાળું 2. ટ્ટ - ગટ્ટાનૈ% (6, ૧.)(ઝરૂખો, અટારી, મહેલનો ઋગ્વદનો અંશ 3. પાણિનીકૃત અષ્ટાધ્યાયી 4. આઠપઘવાળું ઉપરનો ભાગ 2, ગઢ કે કિલ્લા ઉપરનું આશ્રય-સ્થાન 3. કિલ્લા કોઈપણ પ્રકરણ 5. હરિભદ્રસૂરિકત અષ્ટકમકરણ) કે ગઢ ઉપર શસ્ત્રાદિ સાધન રાખવાનું સ્થાન વિશેષ) સટ્ટાવય - અષ્ટTોપતિ (ન.)(આઠ ગુણયુક્ત, ટ્ટિ - મતિ (સ્ત્રી.)(શારીરિક કે માનસિક પીડા, દુ:ખ, પૂર્ણાદિગુણાષ્ટકયુક્ત ગેય-ગીત). યાતના) કૂવમવાનપફઠ્ઠા - મgવાનપ્રતિષ્ઠાન(ત્રિ.)(આઠ ચક્રકૃત્તિ - મતિવિર (ત્રિ.)(આર્તધ્યાન વિશેષથી પૈડાના આધારે રહેલ) આકુળ-વ્યાકુળ ચિત્તવાળો, દુઃખી, શોકાદિથી પીડિત) મદ્રનાથ - મઠ્ઠનાત (ર.)(અર્થનો-ધનનો ભેદ વિશેષ 2. અટ્ટ - મર્થ (૬)(પ્રયોજન, હેતુ 2. ધન 3. ભાવ, અર્થ 4. ધનાર્થી, ધનની જરૂરિયાતવાળો 3. સંયમથી ચલિત) તાત્પર્ય, પરમાર્થ 5. મોક્ષ 6. મોક્ષનું કારણભૂત સંયમ 7. વસ્તુ, ગટ્ટનુત્ત - અર્થયુi (ત્રિ.)(હયોપાદેયરૂપ અર્થયુક્ત, પદાર્થ 8. અભિલાષ, ઈચ્છા 9. ફળ, લાભ 10. શબ્દનો હેયોપાદેયનું કથન કરનાર આગમવચનો) અભિધેય. વાચ્ય) પ્રકૃમિશ્રા - BBમિક્ષા (સ્ત્રી.)(ભિક્ષની પ્રતિમા, જેમાં *મષ્ટન(a.)(આઠ, સંખ્યા વિશેષ) આઠ દિવસનો એક એવા આઠ દિનાષ્ટ હોય છે.) મä - મઠ્ઠા(ત્રિ.)(આઠ અંગ છે જેના તે, યમ-નિયમાદિ મદ્દUT - પૃથાના(.)(ઠાણાંગસુત્રનું આઠમું સ્થાન યોગના આઠ ભેદ, અષ્ટાંગયોગ) 2. પાઠાન્તરે પ્રજ્ઞાપનાનું આઠમું સ્થાન) ગટ્ટુિિમત્ત - અષ્ટી નિમિત્ત (.)(નવમા પૂર્વના ત્રીજા ક્UTIમ - સટ્ટના મન (.)(આઠ પ્રકારના પદાર્થના નામો) ચારવસ્તુથી નીકળેલ સુખ-દુઃખના નિમિત્ત સૂચક આઠ મક્વંસિ - મર્થ શિન(ત્રિ.)(શાસ્ત્રના અર્થને જાણનાર, અંગવાળું નિમિત્તશાસ્ત્ર, અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર) યથાવસ્થિત પદાર્થના અર્થને જાણનાર) મÉતિનય - અષ્ટાતિના (પુ.)(આઠ અંગે કરવામાં કુહુરા - મર્થ (ત્રિ.)દુર્ગમ, પરિણામે ગહન, વિષમ, આવતું ચંદન વગેરેનું તિલક) સટ્ટામમિત્ત - અષ્ટાફમદનિમિત્ત (.)(આઠ અંગવાળું મક્વસિય - અષ્ટપ્રશિક્ષ(ત્રિ.)(આઠ પ્રદેશથી બનેલ, મહાનિમિત્ત શાસ્ત્ર, અષ્ટાંગ મહાનિમિત્તશાસ્ત્ર) આઠ પ્રદેશ જેમાં હોય તે) अटुंगमहाणिमित्तसुत्तत्थधारय - ટ્રાદ()ન્દ્રિત - અર્થપરન્તન(.)(વિચારણીય વાક્ય ૩મચ્છમાનમિત્તસૂત્રાર્થથાર (ત્રિ.)(અષ્ટાંગ કે પદના અર્થનું ચિંતન કરવું તે) મહાનિમિત્તશાસ્ત્રના સૂત્ર અને અર્થને ધારણ કરનાર, મકુર () પરૂવાળા - અર્થપપ્રરૂપતા (સ્ત્રી.)(સૂક્ષ્મ અષ્ટાંગનિમિત્તના જાણકાર). બુદ્ધિપૂર્વક વિચારવા યોગ્ય પદ-વાક્યની પ્રરૂપણા કરવી તે 2. મäનિયા - અષ્ટફ્રિ (ઋ.)(અષ્ટાંગથી બનેલી, અર્થ-aણુક સ્કંધાદિ પદાર્થની આનુપૂર્વ-પરિપાટિનું પ્રરૂપણ આઠઅંગવાળી) કરવું તે અથવા તે રીતે સંજ્ઞા-સંજ્ઞી સંબંધની કથનતા) મfouTય - અષ્ટક્કffક્ષ(ત્રિ.)(આઠ ખૂણાવાળું) મકૂપવોવમુદ્ધ - મર્થપોપશુદ્ધ (ત્રિ.)(નિદોષ વાચ્યअट्टकम्मगंठीविमोयग - अष्टकर्मग्रन्थिविमोचक વાચકતાવાળું 2. સદ્હેતુક 3. સદ્ભક્તિક). (ત્રિ.)(આઠ કર્મરૂપી ગ્રંથિને મૂકનાર, જ્ઞાનાવરણીયાદિ આઠ મપિટ્ટિિક્રયા - મકૃષ્ટિનષ્કિતા (ત્ર.)(શાસ્ત્રપ્રસિદ્ધ આઠ કર્મોને છોડનાર-સિદ્ધભગવંત) . પ્રકારના લોટથી બનાવેલ વસ્તુવિશેષ, આઠ વાર પીવાથી કુર્માતંતુથUવંધન - ગષ્ટમંતનુનવત્થન (.)(આઠ નિષ્પન્ન મદિરા વિશેષ) કર્મરૂપી તંતુઓનું ગાઢબંધન) મદ્રુપુષ્કી - અષ્ટપુષ્પી(ત્રી.)(પૂજા અર્થે આઠ પુષ્પો હોય તેવી, अट्ठकम्मसूडणतव - अष्टकर्मसूदनतपस् આઠ પુષ્પોથી કરવામાં આવતી પૂજાનો પ્રકાર) (.)(અષ્ટકર્મસૂદન નામક તપ વિશેષ) અદૃદ્ધિા - ૩ષ્ટવૃદ્ધિપુન (કું.)(શુશ્રુષાદિ બુદ્ધિના આઠ કટ્ટર - મર્થર (પુ.)(હિતને કરનાર 2. મત્રી 3. નૈમિત્તિક). દુર્બોધ્ય) ગુણ). Page #571 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસ - (ત્રિ.)(અઢાર વર્ષના પ્રમાણવાળું, વિષ્ણસિત્તા - સ્થિરશિવત્તા (સ્ત્રી.)(શરીરને વિષે અઢારવર્ષનું) હાડકા, ચામડી અને સ્નાયુનું રહેવું તે; લોહી, માંસ વગરનું ૩મટ્ટાન્નોમિ()- અથરત્નોમન(ત્રિ.)(અર્થલોલુપ, દ્રવ્યનો માત્ર હાડ, ચર્મ અને સ્નાયુમય શરીર) લોભી, લાલચુ) દ્રિવવિદ્ધિ - સ્થિરમવનટુથ (ત્રિ.)(અત્યંત દુર્બળમદ્રાવUOT - ગષ્ટ (B) પઝા (.)(અઠ્ઠાવન, ૫૮ની કુશ, શરીરમાંથી માંસ સુકાઈ જવાથી ચામડી માત્ર હાડકાને સંખ્યા) - વળગીને રહી હોય તે) મgવય - અર્થપ૮ (.)(ધન-ધાન્યાદિકના ઉપાર્જનનું ટ્રિબુદ્ધ - શિયુદ્ધ (.)(હાડકાથી કે હાડકાના બનેલા પ્રતિપાદક શાસ્ત્ર, ચાણક્યાદિક અર્થશાસ્ત્ર) હથિયારથી એક બીજા પર પ્રહાર કરવો તે) *મટ્ટીપર(પુ, .) ધૂતકીડા, જુગાર 2. ચોપટ, શતરંજની ગથ્રિામ - 0િથ્થામ(જ.)(અનિવડે બળેલ હાડકું, બળેલું રમત, તેનું ફલક 3, બહોત્તેર કલામાંની ૧૩મી કળા 4. જેના હાડકું) પર ઋષભદેવસ્વામી નિર્વાણ પામ્યા તે પર્વત છે. અષ્ટાપદ માસય - સ્થાશિત (.)(હાડકાની સેકડો માળા) નામનો દ્વીપ 6. અષ્ટાપદ પક્ષી 7. અષ્ટધાતુમાં ગણતરી પામેલ મિનિસંતાન સંતય - સ્થિમિનિસનાનસનાત 8. કરોળિયો 9. અણિમાદિ અષ્ટસિદ્ધિથી યુક્ત 10. કૈલાસ (ત્રિ.)(હાડકા અને નસોથી વ્યાસ, નસોના જાળથી વ્યાપ્ત ર. 11. કૃમિ 12. ખીલો) . અત્યંત દુર્બળ શરીર જેનું હોય તે) સટ્ટવિયવાડુ()-મષ્ઠાપવા વિન(કું.)(એક બ્રાહ્મણનું નામ- મિંન - મિશ્નર (.)(કરોડરજ્જુ, શરીરદંડ). જે ભગવાન મહાવીરદેવની પાસે પ્રથમવાર આવેલ ઇન્દ્રભૂતિ મિંના - સ્થિમિન્ના (સ્ત્રી)(હાડકાનો માવો, જેમાંથી ગૌતમની સાથે આવ્યો હતો). રેત-વીર્ય ઉત્પન્ન થાય છે તે 2. હાડકાની ચરબી) સટ્ટાવીસ - અષ્ટવિંશતિ (સ્ત્રી.)(અઠ્યાવીશની સંખ્યા, વીસ દ્િર્ષનાપુસાર()- અસ્થિમજ્ઞાનુસાર(ત્રિ.)(અસ્થિઅને આઠ). મજ્જા ધાતુમાં વ્યાપ્ત) મદ - અષ્ટાદ(ન.)(આઠ દિવસનો સમૂહ) अद्धिमिजापेमाणुरागरत्त - अस्थिमिञ्जाप्रेमानुरागरक्त સદ્ગદિયા - મચ્છદિવા (સ્ત્રી.)(નિરંતર આઠ દિવસનું, આઠ (ત્રિ.)(જેનું અંત:કરણ દેઢ શ્રદ્ધાથી ભાવિત થયેલું હોય છે, જેના દિવસનો મહોત્સવ). હાડેહાડમાં જિનધર્મ વસેલો હોય તે) ટ્ટ - સ્થિ (.)(હાડકું 2. કાપાલિક (કું.) 3. કુલક) ક્રિય - fથત (ત્રિ.)(ઇચ્છિત, અભિલલિત) ટ્ટિ()-ધન(ત્રિ.)(પ્રયોજનવાળો, મતલબી 2. પ્રાર્થી, સ્થિત (ત્રિ.)(અસ્થિર, અવ્યવસ્થિત) અભિલાષી) ફિયક્ષM - સ્થિતઋત્ય(કું.)(તે નામનો આચાર, વચ્ચેના ટ્ટિકમ - સ્થિગ્રામ (કું.)(તે નામે પ્રાચીન એક ગામ, બાવીસ તીર્થંકરોના સાધુઓ માટેનો આચાર-કલ્પ). અસ્થિકગામ) થિM() - 9િતાત્મ (ત્રિ.)(અસ્થિર સ્વભાવવાળો, ૭િમ - સ્થિ૭૫ (પુ.)(ઘણા હાડકાવાળો કાચબો) જેનું ચિત્ત અસ્થિર છે એવો). ક્ષિતિજ - મસ્જિનિ (ત્રિ.)(કઠણ હાડવાળો, મસિવ- (કું.)(કાપાલિક, અઘોરી, હાડકાઓથી મજબૂત) યોગીવિશેષ) *દિનાથિ(ત્રિ.)(જેના હાડકા મજબૂત છે તે) સુહા - સ્થિકુવા (સ્ત્રી.)(શરીરને સુખકારી ચંપી, ટ્ટિા - થિ (.)(હાડકું 2. કાપાલિક 3. જેમાં બીજ શરીરના અવયવ દબાવવા તે) ઉત્પન્ન ન થયું હોય તેવું ફળ) મદૂત્તર - સણોત્તર (ત્રિ.)(આઠથી અધિક, સંખ્યાવિશેષ) () fથ()(મોક્ષ સાધક, મોક્ષના પ્રયોજનવાળો કૂત્તરક્રૂિડ - ૩ોત્તરશતશૂટ (પુ.)(શત્રુંજય પર્વત, 2. અર્થના પ્રયોજનવાળો 3. અભિલાષી) સિદ્ધગિરિ) ફિલ(૨) ક્રિય - સ્થિBસ્થિત (ત્રિ.)(મજબૂત કMત્તિ - અત્પત્તિ (સ્ત્રી.)(ધનની ઉત્પત્તિ જેમાંથી થાય હાડકાનું બનેલ શરીર) તે-વ્યવહાર, ધનની પ્રાપ્તિ). મક્સાસ - કોફીસ(કું.)(આઠ શ્વાસોશ્વાસ, પંચનમસ્કાર) 42 Page #572 -------------------------------------------------------------------------- ________________ ગટ્ટમાફ - સણમા (સ્ત્રી.)(માણીના આઠમા ભાગ જેટલું અટ્ટ - મઠ્ઠા (સ્ત્રી.)(નૂતનદીક્ષિતનો લોચ કરવા માટે કેશને રસ માપવાનું માપ, તરલ વસ્તુ માપવા માટે બત્રીસ પલ પ્રમાણનું મુઠ્ઠીમાં ગ્રહણ કરવા તે 2. મુકી) પરિમાણ). સમાચ્છ (ત્રી.)(આલંબન ૨.અપેક્ષા 3. શ્રદ્ધા 4. આદર ટ્ટમ - મથુરા (ત્રિ.)(આઠ મદસ્થાનોમાં મત્ત થયેલ) 4. પ્રતિષ્ઠા 5. પ્રયત્ન 6. સભા 7. સ્થિતિ 8. દેખરેખ 9. અટ્ટમાન - મઠ્ઠમત્ર (ન.)(અષ્ટમંગલ) વિશ્રામસ્થાન) મમત્ત - અષ્ટકમ (.)(અટ્ટમ, ત્રણ ઉપવાસ) મઠ્ઠા - 3 સ્થાન (.)(અનુચિત સ્થાન, અયોગ્ય સ્થાન) મદ્રુમત્તિય - અષ્ટમ (ત્રિ.)(અટ્ટમ કરનાર, ત્રણ મgUigવ - સ્થાનસ્થાપના(સ્ત્રી.)(પ્રમાદ પડિલેહણાનો ઉપવાસ કરેલા છે જેણે તે) એક ભેદ વિશેષ) ૩ઝુમયમUT - Hષ્ટમથન(ત્ર.)(આઠ મદનો નાશ કરનાર) સટ્ટા મંદવ-આસ્થાનમU૬૫(કું.)(બેઠકગૃહ, બેઠકનું સ્થાન) દૃમદીપદેિર -અષ્ટમહાપ્રતિહા(ર.)(આઠમહાપ્રાતિહાર્ય, મણિય - મથાન (નિ) વા (ર.)(સ્થાન-આધાર રહિત, તીર્થકર પ્રભુનો દેવો દ્વારા બતાવાતો આઠ પ્રકારે પ્રભાવ) અનાધાર ૨અપાત્ર) અટ્ટમોહય - અષ્ટમપષfધક્ક(ત્રિ.)(આઠમતિથિએ પૌષધ મઠ્ઠાવંદુ- મર્થા (કું.)(પ્રથમ ક્રિયા સ્થાનક 2. સ્વ-પરના કરનાર 2. અષ્ટમીના પૌષધવ્રતમાં કરાતો ઉત્સવ) સુખ માટે જીવની હિંસા કરવી તે) મટ્ટ - મg (શ્રી.)(પર્વતિથિ વિશેષ 2. ચંદ્રની સોળ પ્રકૃદંડર્વત્તિય - ૩અર્થપ્રત્ય(, .)(તેર ક્રિયાસ્થાનમાંનું કળામાંની આઠમી કળા 3. વૃદ્ધ વૈયાકરણિકોના મતે પ્રથમ ક્રિયાસ્થાન, પોતાના માટે કે સ્વજનાદિક માટે હિંસા કરવી આમંત્રણાર્થક અષ્ટમી વિભક્તિ) પ્રકૃત્તિ - અષ્ટમૂર્તિ (.)(ભૂમિ આદિ આઠ સ્વરૂપ છે જેના તે ગટ્ટાયમ - તિત (ત્રિ.)(સ્થિર નહીં રહેતો) શિવ, શંકર) અટ્ટાર - મછાશ(ત્રિ.)(અઢાર) મક્સસંપ૩ત્ત - ૩ષ્ટ સંપ્રયુ (ત્રિ.)(ગાર આદિ આઠ સટ્ટાર - ૩ષ્ટીશન (ત્રિ.)(અઢાર, સંખ્યા વિશેષ) રસોના પ્રકર્ષ યુક્ત) મટ્ટારHIRUI - Bશર્મા (૧)(અઢાર ગવદ -ઈવિધ(ત્રિ.)(આઠ પ્રકાર છે જેના તે, અષ્ટપ્રકારી) પ્રકારના ચૌર્યકર્મની ઉત્પત્તિનું કારણ) કક્ષા - અર્થશતિ (સ્ત્રી.)(જેની અંદર સો અર્થ રહેલા મટ્ટારકૂન - મઠ્ઠાવસ્થાન(૧)(વૈરાગ્ય ભાવનાના અઢાર હોય છે, જેના સો અર્થ નીકળતા હોય તેવી વાણી આદિ) વિચારસ્થાન, સંયમવિમુખ થયેલા સાધુએ સ્થિરતા માટે કટ્ટરંથા - સનાદ (કું.)(આઠ પ્રકારના પ્રાયશ્ચિત્તનો વિચારવાના 18 સ્થાન) સમૂહ). પારસપાવા - અષ્ટા પાપસ્થાન (#) (જ.)(અઢાર અક્ષય - છાત (.)(એકસો આઠ) પાપસ્થાનક, પાપના હેતુભૂત અઢાર સ્થાન) મદ્રસિદ્ધ - દૃશતસિદ્ધ (કું.)(એકસો આઠ સિદ્ધ) ગટ્ટાર સવંગUTTષત્ર - અછાશવ્યનાવિન (ત્રિ.)(અઢાર કૂદક્ષ - સણસહસ્ત્ર (1.)(એક હજાર આઠ, એકહજાર પ્રકારના શાકથી વ્યાપ્ત છે તે, સુપાદિ અઢાર જાતના વ્યંજનોથી આઠની સંખ્યા) મgીમ - સટ્ટામયિળ(ત્રિ.)(જેમાં આઠ સમય થતા હોય અટ્ટાર વિદગ્ધયારીમાપાવિસાય તે, આઠ સમયના પ્રમાણવાળું, આઠ સમયમાં ઉત્પન્ન થનાર) અઠ્ઠાવવિધ પ્રશ્નારામાપવાર (પૂ, શ્રી.)(અઢાર ટૂણેT - MEસેન (પુ.)(વત્સગોત્રમાં ઉત્પન્ન થયેલ પુરુષ, જાતિની વિધિના પ્રકારોના પ્રચારવાળી દેશભેદથી વર્ણભેદવાળી વત્સગોત્રીય સંતાન) દેશીભાષામાં વિશારદ-પંડિત, અઢાર પ્રકારની ભિન્નતાવાળી મર્થન (કું.)(તે નામનો પુરુષ વિશેષ) દેશીભાષાનો જાણકાર) ક્વgિujય - મથુવ (ત્રિ.)(આઠ સોનામહોર મદ્રાસલીન્નાહસ - મચ્છતશત્નાક્ષત્ર (.)(અઢાર પ્રમાણવાળું, જેનું વજન આઠ સોનામહોર જેટલું હોય તે) હજાર શીલના ભેદ-પ્રકાર). કૂત્તરિ - મg()સત(ત્રિ.)(અચોતેર, સંખ્યા વિશેષ) મટ્ટાર - મઠ્ઠાવળિ (સ્ત્રી.)કુંભારાદિ અઢાર વર્ણ, અઢાર પ્રકારના વર્ગ, નવ નારુ અને નવ કારુ મળી અઢાર વર્ણ) ભરપૂર) Page #573 -------------------------------------------------------------------------- ________________ મદ્દ - અષ્ટોત્સ(ત્રિ.)(જેની ઊંચાઈ આઠ યોજનની હોય કટ્ટ - મg() (સ્ત્ર.)(અડસઠની સંખ્યા, સાઈઠ અને આઠ). ગઃ - (ા.)(ગતિ કરવી, ગમન કરવું) માહો (રેશ)(હા, તે પ્રમાણે) ૪મટ (પુ.)(રોમરાજીવાળા પક્ષી વગેરે 2, કબુતરની પાંખ ડિશ - ટિન (ઉં.)ચામડાની પાંખવાળું એક પક્ષી, સમાન પાંખવાળું ગોરૈયા નામનું પક્ષી વિશેષ) ચામાચીડિયું). ૪૩મવટ (કું.)(ખાડો, 2. કૂવો) મcો (રેશ)(કૂવો, પાણી માટે જમીનમાં ખોદેલો ખાડો) માર્ગ (રેશ)(પુરુષાતન 2. વિપરીત મૈથુન) મોત્નિ - મોનિ (સ્ત્રી.)(તે નામે એક રાજપુત્રી 2. 6 - મહાઇ (ત્રિ.)(જેને અગ્નિથી બાળી ન શકાય તે) ઉંદરડી). અડદ - ટટ (.)(ચોરાશી લાખ અડડાંગ પ્રમાણ મહુવg - fક્ષ(થા.)(પ્રેરણા કરવી 2, ફેંકવું). કાળવિશેષ) મgયા - મહુવા (સ્ત્રી.)(મલ્લોની ક્રિયા વિશેષ) મહું - મદર્દીફ (.)(ચોરાશી લાખ ત્રુટિત પ્રમાણ 3 રૃ- કઈ (.)(અર્ધ, અડધો ભાગ, ખંડ, અંશ) કાળવિશેષ) માન્ય(ત્રિ.) ધન-ધાન્યાદિથી પરિપૂર્ણ, સમૃદ્ધ, સંપન્ન, ધની 3 - મટન (જ.)(અટન કરવું, ફરવું, રખડવું) 2. યુક્ત 3. પૂર્ણ 4. મહાન) મvi (દેશી-સ્ત્રી.)(માર્ગ, રસ્તો) કૂદક્ષત્ની (રેશી-શ્રી.)કમ્મર પર હાથ રાખી ઊભા રહેવું મહપાળ (રેશી-.)(વાહન વિશેષ) તે, કેડ પર હાથ રાખવો તે). મદમા - મટ(ત્રિ.)(ગમન કરતું, ભટકતું). મકૃવત્ત - અર્થક્ષેત્ર(જ.)(એક અહોરાત્ર પરિમિત ક્ષેત્રપર્યત મા (રેશી-સ્ત્રી.)કુલટા, વ્યભિચારિણી સ્ત્રી) ચંદ્રની સાથે રહેનાર નક્ષત્રો, ઉત્તરાફાલ્વની ઉત્તરાષાઢા, ડયUT (શી-સ્ત્રી.)કુલટા, વ્યભિચારિણી સ્ત્રી) | ઉત્તરાભાદ્રપદ રોહિણી, પુનર્વસુ અને વિશાખા એ છ નક્ષત્રો) મહયત્ન - મg()રત્વરિંશ (ત્રિ.)(અડતાળીશ, ચાલીસ મટ્ટી - કાચ (ત્રિ.)(આઢયે, યુક્ત 2. પરિપૂર્ણ). અને આઠ, ૪૮ની સંખ્યા) કટ્ટરત્ત - અર્થાત્ર (કું.)(અર્ધરાત્રિ, મધ્યરાત્રિ) મહયાત (રેશી-પુ.)(વખાણ, કીર્તિ, પ્રશંસા) ગટ્ટાફન - અર્થતૃતીય (ત્રિ.)(અઢી, બે અને અધુ) માનવવામાન - મg (B) વવાજિંશજૂતવનમાત્ર અડ્રાફmલીવ - મર્થતૃતીયકીપ (પુ.)(અઢીદ્વીપ) (ત્રિ.)(અડતાલીશ પ્રકારના ભેદોથી યુક્ત હારવાળી વનમાળા ગઠ્ઠા નહીવસમુદત સમ જેમાં છે તે) ઈતૃતીયgીપમુકતવેશમા (ઉં.)(અઢી દ્વીપ સમુદ્રનો મહાત્મøતવનમાત્ર (રેશી-ત્રિ.)(પ્રશસ્ત રીતે કરાયેલ છે વિવક્ષિત ભાગ) વનમાળા જેમાં તે) અઠ્ઠાપતિ - મથપત્તિ (સ્ત્રી.)(ઋતુ પ્રમાણે જઘન્ય, મકથાનોરથ - મgવાર્ષિશોકન્નરવત(ત્રિ.)(૪૮ મધ્યમ અને ઉત્કૃષ્ટ તપના પરિમાણમાં વધ-ઘટ કરવી તે) : પ્રકારના વિભાગોથી સુશોભિત શયનખંડો કે વાસગૃહો સ્વય - પ્રાચવ (ન.)(ધનીપણું, શ્રીમંતાઈ) રચના પામેલા છે જેમાં તે) કમાયેન્ગા (સ્ત્રી.)(ધની પુરુષે કરેલ સત્કાર, શ્રીમંતે કરેલ કવિ - કવિ(વ)(ત્રી.)(અટવી, અરણ્ય, જંગલ) સત્કાર) કડવીનમUT - ટવીનનૈન(.)(જંગલમાં જન્મ થાય તે, સટ્ટો - માઁરુ(.)(જૈન સાધ્વીને પહેરવાનું એક વસ્ત્ર જંગલપ્રસૂતિનું દુઃખ) વિશેષ). મહીસાવાસ () - વિરેશકુવાસિન માં - મન (વ્ય.)(નિષેધ - પ્રતિષેધ વાચી અવ્યય) (કું.)(જંગલી પ્રદેશમાં જળ અને સ્થળ રૂપ કિલ્લામાં વસનાર - મ(જ.)(પાપ 2. કર્મ 3. ગતિ 4. શબ્દ પ. ક્રોધાદિ ચોરાદિ) કષાય). કવિ (વી) વાસ - કવિ (વી) વાસ (પુ.)(જંગલમાં મન (ર.)(કષાય, અનંતાનુબંધી ક્રોધાદિ ચાર કષાય) વસવું તે, અરણ્યવાસ) મનસ્ (જ.)(ગાડું, શકટ 2. શરીર) (૧)(કરજ, ઋણ 2. આઠ પ્રકારના કર્મ) Page #574 -------------------------------------------------------------------------- ________________ Iટ્ટ - મતિ (વ્ય.)(અતિક્રમણનો અભાવ). મvi - ૩અનન્ત(ત્રિ.)(અનંત, અપરિમિત, નિરવધિક, અક્ષય, મUT૬માન - ૩અનત્તિમય (ત્તિ.)(વ્યભિચાર અર્થે અપર્યવસાનિક 2. કેવળજ્ઞાન 3. આકાશ 4. ભરતક્ષેત્રના આ અશક્ય 2, જેમાં વ્યભિચાર અતિવ્યાપ્તિ વગેરે દોષો ન આવે ચોવીશીના ચૌદમા તીર્થંકર 5. સાધારણકાયનો જીવ) તેવો જવાબ) મviત - મનન્તનિત્વ (પુ.)(આ અવસર્પિણીકાળના UgUTદુ - મનસિપ્રદ(કિ.)(પછa, ઢાંકેલું, અપ્રકાશિત) ભરતક્ષેત્રના ચૌદમા તીર્થંકર પરમાત્માનું અપરનામ) મવિત્તિય - મતિપત્ય(વ્ય.)(નહીં ઓળંગીને, ઉલ્લંઘન અતંત - મનનાંગ (પુ.)(અનંતમો ભાગ). કર્યા વગર 2. હિંસા ન કરીને). મiતર -૩નન્તવર (ત્રિ.)(સંસારનો અંત કરવાને અશક્ત, સાફવર - તિવર (.)(પ્રધાન, સર્વોત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ) સંસારનો અંત ન કરનાર) માફવરસોમવાવ - અતિવરસોમવીરૂપ તવાદ્ય - મનન્તવાય(કું.)(કંદમૂલાદિ અનન્તકાય, (ત્રિ.)(અતિશય સૌમ્ય-દષ્ટિને સુખ ઉપજાવનારું સુંદર રૂપ જેનું અનન્તકાયિક વનસ્પતિનો ભેદ) છે તે). મviતાય - ૩અનન્તા (પુ.)(કંદમૂળાદિ અનન્ત જીવવાની મUવામા - મતિપતિ (ત્રિ.) નહીં મારતો, દુઃખ વનસ્પતિ, અનન્તકાય). નહીં આપતો, પ્રાણાતિપાત નહીં કરતો). મuતાન - મનન્તક્ષાત (ઉં.)(અનંતકાળ, છેડા વગરનો મUવિનંવિત્તિ - તિવિત્નશ્વિતત્વ (જ.)(સત્યવચનના કાળ) 35 અતિશયો પૈકીનો ૨૮મો અતિશય) મvidત્તિ - સનત્તશત્તિ(પુ.)(અનંતકીર્તિ નામે એક જૈન મસિંધાપા - અતિસંન્યાન()(અવંચન, ન ઠગવું તે, ન મુનિ, કે જેમનું અપર નામ ધર્મદાસ ગણિ હતું) છેતરવું તે) મviતાળુત્તો - મનન્તકૃત(અત્ર.)(અનંત વાર). 3vi (રેશ)(ઋણ, દેવું) મviત ()- ૩અનન્તક્ષ(.)(ગણના કે સંખ્યાનો એક ભેદ, - મનક(ન.)(આકાશ 2. ચિત્ત 3. મૈથુનની અપેક્ષાએ અનંત). યોનિ અને લિંગથી ભિન્ન સ્તનાદિ અંગો 4. બાર અંગથી ભિન્ન 43vi (ત્રિ.)(અવિનાશી, શાશ્વત). 5. એક રાજપુત્ર 6, મૈથુનના તીવ્રઅધ્યવસાય રૂપ કામ 7. મviતળિય-મનન્તપુત(ત્રિ.)(અનંતગણું, અનંતે ગુણેલ) જેને અંગ-આકાર ન હોય તે, કામદેવ 8. પુરુષને પુરુષ-સ્ત્રી કે મuતયાફિ()- અનન્તપતિન()(આત્માના મૂળ ગુણોનો નપુંસકને સેવવાની ઇચ્છા થાય અથવા હસ્તકર્મની ઇચ્છા થાય ઘાત કરનાર કર્મપ્રકૃતિ, ધાતિકર્મની પ્રકૃતિ). તે, એ પ્રમાણે સ્ત્રી અને નપુંસક માટે પણ સમજવું.) મપાંતરવઠુ - ૩અનન્તવક્ષણ (પુ.)(કેવળજ્ઞાની, અંતરહિત viાશિ (શી) - ઝનક્કી (સ્ત્રી.)(ફચમર્દનાદિ જ્ઞાનના ધારક) કરવી તે 2. હસ્તકર્મ 3. શ્રાવકના ચોથવ્રતનો ત્રીજો મviતનિVI - મનન્તનિન (.)(વર્તમાન અવસર્પિણીના અતિચાર 4. કામ પ્રધાન કીડા) ભરતક્ષેત્રના ચૌદમાં તીર્થકર, અનંતનાથ) પાપડિવિ - ૩નતિવિની (ત્રી.)(લિંગ અને તેનીવ - કનૉલીવ (પુ.)(અનંત જીવવાળી વનસ્પતિ, યોનિ સિવાયના મુખાદિ અંગે આહાર્યલિંગાદિથી વિષય સેવન કંદમૂળ વગેરે સાધારણ વનસ્પતિ) કરનારી, પરપુરુષો સાથે વ્યભિચાર કરનારી) મviતનીવિત્ર - મનન્દનીવિવા(કું.)(અનંતકાયિક વનસ્પતિ ૩viTMવિટ્ટ - નાવ (.)(ભદ્રબાહુસ્વામી વગેરે વિશેષ, અનંત જીવો જેમાં છે તે) વિરો દ્વારા રચિત આવશ્યકનિયંત્યાદિ ઋતવિશેષ) મviતUTI - સનત્તજ્ઞાન(.)(કેવળજ્ઞાન) viાનંનરી - મનમશ્નર(સ્ત્રી.)(પૃથ્વીચૂડ રાજા અને રેખા મuતUTUસિ () - ૩અનન્તજ્ઞાનશિન (કું.)(કેવળજ્ઞાન રાણીથી જન્મેલ અનંગમંજરી નામે રાજકન્યા) અને કેવળદર્શનવાળા, કેવળી, સર્વજ્ઞ). મviાસેT - 3 નકસેન(ઉં.)(અનંગસેન અપર નામ કુમારનંદી viતાળ () - અનન્તજ્ઞાનન (પુ.)(અનંતજ્ઞાની, 2, સુવર્ણકારનો એક ભેદ) કેવળજ્ઞાની, સર્વજ્ઞ, તીર્થકર). ૩viાણેTI - 3 નક્સેના (સ્ત્રી.)(કૃષ્ણવ વાસુદેવના સમયમાં તે આંતસિ() - મનન્તfશન (.)(કેવળદર્શની, સર્વજ્ઞ) - નામે દ્વારિકાની પ્રસિદ્ધ ગણિકા). Page #575 -------------------------------------------------------------------------- ________________ મviતપાસિય- મનન્તપ્રશિક્ષ(કું.)(અનંત પ્રદેશાત્મક સ્કંધ, માંતરપરંપરણેલાવવUTI - મનનત્તરપરમ્પરરવાનુvપન્ન. અનંત પરમાણુઓ ભેગા થવાથી બનેલ એક પદાર્થ) (પુ.)તુરતમાં કે પરંપરાએ ખેદપૂર્વક નથી ઉત્પત્તિ જેની એવો મviતાર - નાપાર (સ્ત્રી.)(પાર વગરનું, અપાર, જીવ, વિગ્રહગતિવાળોજીવ). વિસ્તારયુક્ત સીમા વિનાનું). મviતરપુર9- મનન્તપુરઋત(ત્રિ.)(વર્તમાનની જોડેનો મviતપાસ () - મનૉશન (.)(ઐરવતક્ષેત્રના પાછલો સમય, અનન્તર બીજો). આગામી ચોવીસીના વીસમાં તીર્થકર) अणंतरसमुदाणकिरिया - अनन्तरसमुदानक्रिया vidસિયા - મનન્તમશ્રિતા (સ્ત્રી.)(સત્યમૃષા ભાષાનો (સ્ત્રી.)(વ્યવધાનરહિત સમુદાન ક્રિયા, પ્રથમ સમયવર્તી એક ભેદ, અનંતમિશ્રિત) સમુદાન ક્રિયા) viતીય - મનન્તમિશ્ર (.)(સત્યમષા ભાષાનો એક પાંતરસિદ્ધ - નન્તસિદ્ધ(પુ.)(પ્રત સમયમાં સિદ્ધ થયેલ ભેદ, અનંતમિશ્રક). હોય તે, સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તતા સિદ્ધ) viતમોદ-૩નત્તમોદ(ત્રિ.)(અનંત મોહ-દર્શનમોહનીયકર્મ મviતાદિય-મનન્તરહિત (ત્રિ.)(વ્યવધાન રહિત 2. સચિત્ત, જેને છે તે, મિથ્યાત્વી, અજ્ઞાની) સજીવ) મviતર - સનત્તર (ત્રિ.)(વ્યવધાન રહિત, અંતર રહિત 2. મviતરામ - ૩અનન્તરમ (પુ.)(આગમનો ભેદ વિશેષ) . વર્તમાન સમય 3. ક્રિ.વિ. પછી, બાદ) મviતહિાર - અનારાધાર (કું.)(જીવના પ્રદેશની અત્યંત viતરોઢ - મનન્તરક્ષેત્રાવIઢ (ત્રિ.)(આત્મા અને પાસે અર્થાત આંતરા રહિત રહેલા પુદ્ગલોનો આહાર કરનાર શરીરના અવગાઢક્ષેત્રની અપેક્ષાએ અત્યંત પાસેના ક્ષેત્ર- નારકી વગેરે જીવ). આકાશપ્રદેશને અવગાહીને રહેલ) મviતરિક - અનન્તરિત (ત્રિ.)(અવ્યવહિત, વ્યવધાન રહિત) પાંતરરવેરાવવUTTI - મનનરરોપપન્ન મiતરીઢા - મનન્તરવિદ્ર (પુ.)(પ્રકૃત સમયમાં (ત્રિ.)(સમયાદિના અંતર રહિત ખેદપૂર્વક ઉત્પત્તિ છે જેની તે, આકાશ પ્રદેશને અવગાહી રહેલ જીવ) ખેદસહિત ઉત્પત્તિના પ્રથમ સમયગાળો નૈરયિકજીવ) ૩vidવાદ - મનન્તરોપના (સ્ત્રી.)(અનંતર-પાસેના માતર થિ - મનત્તરપ્રસ્થિત (ત્રિ.)(અંતર રહિત એકની યોગસ્થાન સાથે તેના પછીના યોગસ્થાનની માર્ગણા કરવી તે) પાસે બીજી ત્રીજી એમ પાસે પાસે લાગેલ ગાંઠોની સાથે ગુંથેલ) મviતરોવવUTTI - મનન્તરપપદ્મશ્ન (પુ.)(પ્રથમ સમયમાં vidછે - મનન્તર છે(પુ.)(પોતાના નખ કે દાંતથી છેદન ઉત્પન્ન થયેલ જીવ, જેને ઉપયે એક સમય થયો છે તે નૈરયિકથી કરવું તે, નખ કે દાંતથી બે ટુકડા કરવા). લઈ વૈમાનિક સુધીના જીવ) મviતરાય - મનન્તરનિતિ(ત્રિ.)(આંતરા રહિત એક જ મidવITમ- મનવમm(વિ.)(અનંતને અનંત ગુણા સમયે નીકળેલ). કરી તેને વિભક્ત કરેલ, અનંતને વર્ગે કરી ભાગ પાડેલ-વહેચણી મviતાહિદંતય - નત્તરષ્ટીન્તા (પુ.)(પરોક્ષ હોવાથી કરેલ) દાન્તિક અર્થને સાધી આપનાર ન હોય તેવો દષ્ટાન્નનો ભેદ પાંતરિયાખે - મનન્તવૃત્તિતાપેક્ષા | (સ્ત્રી.)(શુક્લધ્યાનની પ્રથમ અનુપ્રેક્ષા, અનંતકાળથી ભવ ગતરપછી - સનત્તરપશ્ચાત્વત્ત (ત્રિ.)(વર્તમાનથી ભ્રમણ થાય છે તેનાથી નિવર્તવાનું ચિંતવન કરવું તે) પહેલાનો સમય, વર્તમાનની જોડેનો આગલો સમય) અનન્તવર્તિતાનુપ્રેક્ષા(ત્રી.)(શુક્લધ્યાનની ભાવનાનો મviતરપmત્ત - મનન્તપ (પુ.)(પર્યાપ્ત થવાનો પ્રથમ ભેદ) સમય, પ્રથમ સમયમાં પર્યાપ્ત નારકાદિ) મvidવનય - મનન્તવિનય (૬)(ભરતક્ષેત્રમાં આવતી viતરપરંપરાનાથ - મનન્તરપરમ્પરાનિત (કું.)(પ્રથમ ચોવીસીમાં થનાર ચોવીસમાં તીર્થકર 2. યુધિષ્ઠિરનો શંખ) સમયમાંથી નીકળેલ). vidવUUIT - અનન્તવિજ્ઞાન (કું.)(કેવળજ્ઞાન) viતરપરંપરમ[વવUTTI - મનન્તરપરમ્પરાનુપન્ન % મvidવરિય - મનન્તવીર્ય (પુ.)(ભરતક્ષેત્રમાં આવતી (કું.)(અનંતર-અંતરરહિત અને પરંપરાએ બીજા, ત્રીજા ચોવીસીમાં થનાર તેવીસમાં તીર્થંકર 2. એક ઋષિ, કાર્તવીર્યના સમયમાં ઉત્પત્તિ નથી જેની તે; વિગ્રહગતિક જીવ) પિતા) 46 Page #576 -------------------------------------------------------------------------- ________________ કાળ) viતસંતરિય - મનન્તસંસારિ (કું.)(અનંતકાળ પર્યન્ત મUTI - મનર (પુ.)(ગૃહ આદિનો ત્યાગ કરનાર મહાત્મા, સંસારમાં ભવભ્રમણ કરનાર, અપરિમિત સંસારી) અણગાર, સાધુ, મુનિ, ભિક્ષુક, ઘર રહિત) મuતસમર્થસિદ્ધ - મનન્તપમસિદ્ધ (કું.)(જેને સિદ્ધ થયે ત્રણવાર (કું.)(આઠ પ્રકારનું કર્મ 2. દુષ્ટ શિષ્ય) અનંત સમય થયા હોય તે, અનંત સમય પછી એક એક સિદ્ધ કાર - મન/IRT(પુ.)(સાધુ ભગવંતના સત્સવીસ થાય તે). 1 ગુણ) viારેખ - મનન્તસેન (પુ.)(અવસર્પિણીના ત્રીજા આરામાં સUTIRવરિત્તધY - મનકIRવરિત્ર (કું.)(સાધુઓનો થયેલ ચોથા કુલકર 2. નાગ ગૃહપતિ અને સુલભા સ્ત્રીનો પુત્ર) ચારિત્ર ધર્મ, મહાવ્રતાદિ પાલનરૂપ યતિધર્મ). મતો - મનનાર્ (વ્ય.)(અનંત વાર 2. નિરવધિક સU/રથમ - મનાથ (પુ.)(સર્વવિરતિ ચારિત્રરૂપ યતિધર્મ, મુનિધર્મ) મuતક્રિયાપુ - નમ્નહિતમુ(ત્રિ.)(મોક્ષાભિલાષી, મUTIRI[ફુ - નમાતિ (સ્ત્રી.)(સિદ્ધગતિ 2. મુમુક્ષુ, મોક્ષની ઇચ્છાવાળો) સમ્યગ્દષ્ટિના અવરોધકના પરિત્યાગથી મૂકાયેલ જીવના મviતાdiત - મનન્તાન્ત(ત્રિ.)(અનંતને અનંતગુણા કરવાથી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર) જે સંખ્યા આવે તે). મUTIIમસિ - મનVIRAર્ષિ (પુ.)(સાધુના ગુણોથી યુક્ત viતાળુf()- નતાનુવન્જિ(ઉં.)(અનંતકાળ સુધી વિશિષ્ટ મહર્ષિ) આત્માને સંસાર સાથે અનુબંધ-સંસર્ગ કરાવનાર કષાયોની ચાર મા IIRવા () - મન IIRવાવિન (કું.)(સાધુના ગુણોથી ચોકડી પૈકીની પ્રથમ ચોકડી, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા રહિત હોવા છતાં પોતાને સાધુ તરીકે ઓળખાવનાર, માત્ર વેષને અને લોભ) ધારણ કરનાર શક્યાદિ સાધુ) મviતાવંધવસંગો - અનન્તીનુવંવિસંયોગના મUTIFસામાફિય - મનર/રસામયિક (ત્રિ.)(સર્વવિરતિ (ત્રી.)(અનંતાનુબંધી કષાયોની વિસંયોજના-વિચ્છેદન) ચારિત્રરૂપ સામાયિક, સાધુનો ધર્મ, મુનિનો આચાર) ઉતિય - ૩નન્તિ (ર.)(દૂર, નજીક ન હોય તે) UNIQસીદ - ૩અન IIRસિંદ (પુ.)(મુનિઓમાં સિંહ સમાન મvમUT - મનનH(ત્રિ.)(સુખ નહીં ભોગવતો) સાધુ) મuiથિ - મનતિ(ત્રિ.)(અધોલોકવાસી આઠમી દિíમારી મUTIR સુય - મનરશ્રત (૧)(સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય દેવી) શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન) મથ - ૩અનન્ય (કું.)(અંધપુર નગરનો રાજા) ગરિ ()-મન રિન(પુ.)(સંયત, ગૃહ આદિનો ત્યાગ મviવિત્ર - નાસ્ન(ત્રિ.)(સ્વ સ્વાદથી અચલિત ખાદ્ય પદાર્થ, કરનાર, સાધુ) ખટાશરહિત અચિત્ત પયાદિ) મUTIFરવ - નર (ત્રિ.)(સાધુ સંબંધી સર્વવિરતિ મviમુવાડુ () - અનાશ્રુપત્તિન (કું.)(માર્ગનો પરિશ્રમ- સામાયિકાદિ અનુષ્ઠાન). થાક લાગ્યો હોય તો પણ અશ્રુપાત ન કરનાર ઘોડો વગેરે) મારિયા - નરિતા(સ્ત્રી.)(સાધુપણું, સાધુવૃત્તિ, સાધુનો 3UTH - ૩:વર્ષન(3.)(બળદગાડું બનાવવું, વેચવું આદિ ભાવ) પ્રવૃત્તિ) મUTTIન- મનન (કું.)(દુષ્કાળ, દુભિક્ષ). BUT #ર - VT#ર (પુ.)(પાપ કરનાર 2. સ્થૂલ મનિ - નાન (કું.)(વસ્ત્ર આપનાર કલ્પવૃક્ષ 2. ત્રિ. પ્રાણાતિપાતનો ચોવીસમો ભેદ) નગ્ન ન હોય તે, વસ્ત્રથી આચ્છાદિત) HUW(વ) - નક્ષ (કું.)(સ્લેચ્છ વિશેષ) સUS - અનર્થ(ત્રિ.)(બહુમૂલ્ય, કિંમતી, સર્વોત્તમ હોવાથી મUCT - અનાસમન્ન(ત્રિ.)(જેનું નાક વીધેલ ન હોય જેનું મૂલ્ય ન થઈ શકે તે) તેવા બળદાદિ, નાવેલ ન હોય તેવું પશુ) મUTUરયUIધૂન - મનરત્નપૂ૩ (ઈ.)(ભરૂચના અપાવરફુથ - મનરશ્રુત(જ.)(અનસર નામનો શ્રુતજ્ઞાનનો મુનિસુવ્રતસ્વામી) એક ભેદ, અનક્ષરદ્યુત) મU - 3 નવ (ત્રિ.)(પાપ રહિત 2. નિર્મલ, સ્વચ્છ 3. મહિય - ૩હિંત (ત્રિ.)(સામાયિક વ્રત) લાવણ્યમય, મનોહર). Page #577 -------------------------------------------------------------------------- ________________ મUTયમય - ૩નયમત (ત્રિ.)(નિર્મલ બુદ્ધિવાળા) સUકૃદં- અનર્થ (પુ.)(નિમ્પ્રયોજન પ્રાણીઓનું ઉપમર્દન મUવશ્ન- મનન્તાનુવંશ્વિવંતુક્ક(જ.)(અનંતાનુબંધી કષાય કરવું તે, નિષ્કારણ પાપ કરવા તે, સ્વાર્થ વગર આત્માને દંડવો તે, ચતુષ્ક). બીજું કિયાસ્થાનક). મUવંતિય - મનાત્યન્તિ%(કું.)(મદદ માંગનારને વચ્ચે મૂકી અઠ્ઠાવંડવેરમUT - ૩અનર્થાવરમા (.)(અનર્થદંડથી ભાગી ન જવું પરંતુ છેવટ સુધી મદદ કરવી તે) નિવર્તવું તે, શ્રાવકનું આઠમું વ્રત, શ્રાવકનું ત્રીજું ગુણવ્રત) HUવ્યવસ્થર - નત્યક્ષર (જ.)(એકપણ અક્ષરથી વધારે ન મળgવંધિ -૩નર્થવશ્વિન(કું.)(વિના પ્રયોજન પખવાડીયામાં હોય તે). બે, ત્રણ કે વધુ વખત પાત્ર આદિને બંધન આપનાર સાધુ-સાધ્વી) માધ્યવિથ - ૩અર્તિત(.)(પોતાને કે વસ્ત્રને હલાવવા નહીં મUTCUT - મનટન(.)(બ્રમણ ન કરવું તે, નહીં રખડવું તે) તે, અપ્રમાદ પડિલેહણાનો એક ભેદ) માણો (રેશ)(જાર, ઉપપતિ) મUશ્વાસથUTIણીત - સનત્યાશાતનાશન (પુ.)(ગુરુ મળિfuત્ત - અનર્થ (મ.)(શત્રુને નહીં આપીને) આદિની નિંદાદિ અત્યંત આશાતના ન કરનાર) મUTUા - મનનુi (j.)(સાત પ્રકારના અનુયોગથી મUવ્યાસથUવિથ - મનત્યાશાતિનાવના (પુ.)(ગુરુ વિપરીત યોગ) આદિનો વિનય કરવો તે, દર્શનવિનયનો ભેદ વિશેષ) મUTUવી - મનન્ત (ત્રિ.)(શાસ્ત્રમાં જેની પરવાનગી 38 - વર્ષ (થા.)(આકર્ષવું, ખેચાણ થવું 2. વિલેખ આપી હોય તે, શાસે જેની અનુજ્ઞા કરેલ હોય તે) કરવું, રેખા કરવી) મU|[પાન - અનાનુપાનન (1.)(પાલન ન કરવું તે 2. છમાર (રેશ)(નહીં છેદેલ, અચ્છિa) પૌષધોપવાસનો અતિચાર) મMછેય - 8છેર (કું.)(લેણદાર પાસેથી લીધેલા દ્રવ્યને મUTyવરૂ () - મનનુપતન (ત્ર.)(સિદ્ધાંતથી વિરુદ્ધ, પાછું આપવું તે) સિદ્ધાંતને નહીં અનુસરનાર) સU/m - અનાર્ય (કું.)(અનાર્ય, મ્લેચ્છ, પાપી, કુર) - મનનુપાત (કું.)(ન આવવું તે) *મચા (ત્રિ.)(અન્યાય યુક્ત) સUTU[સાસUTI - મનનુITના (ત્રી.)(શિક્ષાનો અભાવ. મU/નષ્ણ - નાર્થથf (ઈ.)(અનાર્ય સ્વભાવવાળો, અનુશાસનનો અભાવ) : ક્રકમ). મUTUOT - ૩અનન્ય(ત્રિ.)(અભિન્ન, અપથફ 2, મોક્ષમાર્ગથી મUITમાવ- નાર્થમાવ(પુ.)(ક્રોધાદિ દુર્ગુણવાળો મનુષ્ય) ભિન્ન નહીંતે, જ્ઞાનાદિ 3. અસાધારણ, અદ્વિતીય) મUTબ્રુવાર - મનષ્યવસાય (ઈ.)(આલોચના માત્ર મUUUThય - મનન્યનેય (ત્રિ.)(અન્યથી ન દોરવાય તેવો, અધ્યવસાયનો અભાવ, અવ્યક્ત જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન, ભેદ- સ્વયંબુદ્ધ). પ્રભેદ રહિત સામાન્ય જ્ઞાન). AUUUસિ()- અનન્યfશન(પુ.)(પદાર્થને યથાવસ્થિત મટ્ટોવUT - મનધ્યપન્ન (ત્રિ.)(મૂચ્છ-આસક્તિથી જોનાર, પદાર્થ જે રીતે છે તે પ્રમાણે જોનાર). રહિત, અનાસક્ત). મUTUCTURE - મનન્યપરમ (પૂ.)(સંયમ, ચારિત્ર, મક્- અનર્થ(કું.)(પ્રયોજન વગર, નિષ્કારણ, અર્થ રહિત, ઇન્દ્રિયનિગ્રહ). નિરર્થક 2, નુકસાન, હાનિ) સUTUUTHUT - નવમનસ્ (ત્રિ.)(એકાગ્ર ચિત્તવાળો, મળદુવાર - મનથંવાર (ત્રિ.)(અનર્થકારી, પુરુષાર્થનો તલ્લીન,) ઘાત કરનાર 2. 5. આર્તધ્યાન રહિત, અનાત) મUTUUહવાફ() - અનન્યથાવાન(.)(સત્ય કહેનાર) મળg - નર્થવા(કું.)(અઠ્યાવીસમો ગૌણ પરિગ્રહ) UUUIRY - મનન્યામ(ત્રિ.)(મોક્ષમાર્ગથી અન્ય માર્ગને મUદ્રા - મચાહથvછત્ત (ત્રિ.)(સાધુ નિમિત્તે બનાવેલ વિષે રમણ નહીં કરનાર, મુક્તિમાર્ગે રમણ કરનાર) આહાર આદિ). મUTટ્ટ - અનાશ્રવ(પુ)(આશ્રવનિરોધ, નવા કર્મોને આવતાં ૩igવિત્તિ - અનાર્તવીર્તિ (ત્રિ.)(નિષ્કલંક કીર્તિ છે જેની અટકાવવાં તે) તે, અબાધિત કીર્તિયુક્ત) મUTટ્ટર - અનાશ્રવક્સ(.)(આશ્રવનિરોધ કરનાર, નવા કર્મોને આવતાં અટકાવનાર). 48 Page #578 -------------------------------------------------------------------------- ________________ આદિ) મUTયત્ત -અનંહત્વ(.)(પાપરહિતપણું, કર્મ રહિતતા, અસ્થિવાય - ૩અનર્થવાદ (કું.)(નિપ્રયોજન બોલવું તે) આશ્રવનો અભાવ) મUસ્થાતંદુ - અનર્થU (પુ.)(પ્રયોજન વગર હિંસા કરવી પતિદક્તિ - સનતમurીય(ત્રિ.)(અતિક્રમણ કરવા તે). યોગ્ય નહિ, ઉલ્લંઘન કરવા યોગ્ય નહિ) મUસ્થાવંડવેરમUT - નર્થવ વિરમr(.)તૃતીય ગુણવ્રત, અતિક્ષમાળવથા - ગતિમuTયવાન (ત્રિ.)(જેના શ્રાવકનું આઠમું વ્રત) વચન ઉલ્લંઘન કરવા યોગ્ય નથી તે, જેમ કે માતા, પિતા, ગુરુ પદ્ધ - ૩અનર્થ (ત્રિ.)(જેનો કોઈ વિભાગ ન થાય તે, નિર્વિભાગ). તિવાર - અતિવર (ત્રિ.)(અતિચાર રહિત) મUTધાર - શ્રઘાર(કું.)(કરજદાર, ઋણધારક) મUતિવાફ () - અતિપત્તિન (કું.)(અહિંસક) મrfધક્કરિ ()- અનધિક્કરિન(૫)(અધિકારી નહીંતે). તિવિનંવિયત્ત - અતિવિત્નશ્વિતત્વ (7.)(અતિવિલંબ માપ (5) = - અનાત્મજ્ઞ (ત્રિ.)(અન્યથી ગૃહિત આત્મા રહિત બોલવું તે, વચનના 35 અતિશયોમાંનો એક) 2. વિક્ષિપ્ત ચિત્તવાળો, પાગલ) મUIT - VIIક્ત (., સ્ત્રી.)(ઋણથી પીડિત, ઋણી, પત્રિય - પ્રજ્ઞપ્તિ (.)વ્યંતર દેવોની એક જાતિ). , રાજાદિનો કરજદાર) મU/Mijથ - અનર્થસ્થ (ત્રિ.)(આધ્યાત્મિક ગ્રંથની માફક *મનાર (ત્રિ.)(અગૃહીત, અસ્વીકૃત) જેને તેને આપવા યોગ્ય નહીં તે જ્ઞાન, બીજાને અર્પણ નહીં Uત્ત(રેશન.)(નિર્માલ્ય, દેવને ચડાવેલ દ્રવ્ય, દેવોચ્છિષ્ટ કરવા યોગ્ય જ્ઞાનાદિ). દ્રવ્ય) મનન્યગ્રન્થ (ત્રિ.)(બહુસુત્રી, બહુ આગમ) * ૩મીરક્રિય - ૩નાભાઉથ (ત્રિ.)(પરમાર્થી, સ્વાર્થી નહીં તે મનાત્મન્થ (ત્રિ.)(અપરિગ્રહી, પરિગ્રહ રહિત) 2. અસ્વીકૃત, પોતાનું નહીં કરેલ તે) | મUTUવો - મન:પ્રવો (કું.)(ગાડું હાંકનાર 2, વિષ્ણ) મUTRTUOT - નાભિપ્રજ્ઞ (ત્રિ.)(જેની બુદ્ધિ આત્મહિત અપ્રિય - મર્પિત ()(અવિશેષિત, વિશેષણથી વિશિષ્ટ કરવામાં નથી તે, વ્યર્થ બુદ્ધિવાળો) ન કરેલ, સામાન્ય, અવિશિષ્ટ). Uત્તવ - સનાત્મવત (ત્રિ.)(સકષાયી, કષાયથી યુક્ત) મrfuથUTય - ૩fપતન (પુ.)(સર્વ વસ્તુ સામાન્ય જ છે મUJત્તામા - મનાત્તા(.)(અપરિગૃહીત સ્ત્રીના એમ માનનાર એક નય, વિશેષ નિરપેક્ષ સામાન્ય પ્રાણી નય અગમનરૂપ સ્વદારાસંતોષ વ્રતનો અતિચાર) વિશેષ) મલ્થિ - મનઈ(પુ.)(અનર્થ હતું, એકવીસમો ગૌણ પરિગ્રહ) મપાવન - કૃપાવંત્ર (કું.)(ઘણો લેણદાર), માત્થી - અનર્થ (.)(પરમાર્થ દષ્ટિએ નિરર્થક માવિત્નમનિય - 8વિત્નમતિ (પુ.)(અમારું દ્રવ્ય આપ અઠઠ્યાવીસમો ગૌણ પરિગ્રહ, નિપ્રયોજન) એમ લેણદાર વડે કહેવાયેલ કરજદાર) - ૩નાર (ત્રિ.)પુરુષાર્થનો ઘાત કરનાર) અમ - ગજ (ત્રિ.)(વાદળ વિનાનું) મUત્યિંતર - અનર્થાન્તર (ર.)(એકાWક, એક જ અર્થવાળો સમય - મનપ્રા(ત્રિ.)(અબરખ રહિત) શબ્દ). અભિવાય - ૩નગ્રુપત (ત્રિ.)(શ્રુત સંપદાને ન પામેલ. મUસ્થિiથ - અનર્થગ્રન્થ (પુ.)(ભાવધનયુક્ત). આત્માને ન જાણનાર) સ્થવૃત્ત -અનર્થવૂડ(કું.)(નિજગુણથી ઉપાર્જિત નામવાળો મમંન - 21મવા(કું.)(લીધેલ દ્રવ્યને નહીં આપનાર રત્નવતીનો પુત્ર) કરજદાર). મસ્થાT - ૩અનર્થવUCધ્યાન (.)(નિશ્ચયોજન જ મામા - મનમિયા (ઉં.)(ચઢાઈ કરવા યોગ્ય નહીં હિંસાદિ કરવાનું ધ્યાન કરવું તે) તે, આગ્રહ રહિત) મલ્પિણ - ૩અનર્થના (ત્રિ.)(સ્વ-પરને અનર્થકારી ફળ મurfમદ્ભત - મનમાન (ત્રિ.)(સજીવ 2. ઉલ્લંઘી ગયેલ આપનાર) મUર્થીિમિયમં%M - મનહર્તામિતસં૫ (પુ.)(જેને દિવસમાં મrfમäશ્વિરિયા -- મનમાન્તક્રિયા (સ્ત્રી.)(ચરકાદિ જ ખાવાનો સંકલ્પ છે તે). ઋષિઓએ જેનું સેવન નથી કર્યું તે સ્થાન) Page #579 -------------------------------------------------------------------------- ________________ મurfમäતસંનો - નખત્રાન્ત સંયોગ (કું.)(પરિગ્રહી, મUત્મિવિશ્વવિભૂસિય - સનત્રકૂત્તવિભૂષિત(ત્રિ.)(મુકુટ આદિ અસંયમી) અલંકારો કે વસ્ત્રોની વિભૂષા રહિત ર, મુકુટ આદિ અલંકારો કે મfમામ - સનમ /(કું.)(વિસ્તાર પૂર્વક બોધનો અભાવ, સુંદર વસ્ત્રોથી નહીં શોભતો) સારી રીતે ગ્રહણ ન કરેલું હોય તે) મારિ-૩નરિ ()(અંડપ્રદ્યોત રાજાનું હસ્તિરત્ન) મrfમ હિય - મનમદિ%(.)કુમતની પકડ ન કરવી માત્રણ-મનનH(ત્રિ.)(ઉત્સાહી, આળસ રહિત, પરિશ્રમી) તે, મિથ્યાત્વનો એક ભેદ) अणलाणिलतणवणस्सइगणणिस्सिय ૪૩મમિતિ (પુ.)(અભિગ્રહિક મિથ્યાત્વથી રહિત) મનનાનિJUવનસ્પતિના નિશ્રિત (ત્રિ.)(અગ્નિ, વાયુ, મામ દિયરિટ્ટિ - મનમાહીતષ્ઠિ વનસ્પતિના ઉપજીવક ત્રસજીવ) (પુ.)(મિથ્યાત્વવાદી મતનો અંગીકાર ન કરેલ) માનિય - સનત્ની (જ.)(સત્ય). મifમ દિયસિનાળિય - મનમણૂદીતશાસનિ મનિન્ન (રેશી-ત્રિ.)(આશ્રય કરવા અયોગ્ય) (કું.)(શધ્યા કે આસનને વિષે અભિગ્રહથી રહિત) સવ - ઝવત્ (કું.)(દિવસનું છવીસમું લોકોત્તર મુહૂર્ત) મfમહિયપુJUાપાવ- મનમિગૃહીતપુથપાપ(ત્રિ.)(પુણ્ય, માવજીંgHIT - મનવાક્ષ (ત્રિ.)(ન ઈચ્છતો થકો, પાપ અને તેના કારણોથી અજ્ઞાત) ભોગની ઈચ્છા નહીં રાખતો) મfમહિયા - મગૃહીતા (સ્ત્રી.)(જેનો અર્થન જણાય અપાવલંત્ત - મનવશક્ષિપ્રત્યયા (ત્રી.)(પોતાની કે તેવી ભાષા) અન્યની જીંદગીની અપેક્ષા રાખ્યા વગર સાહસથી થતી પાપક્રિયા, મuff -મનિવેદ(કું.)(કદાગ્રહ રહિત, મિથ્યાત્વ સ્વ-પરના આલોક કે પરલોકના હિતની ચિંતા વગર સાહસથી રહિત, અનાભોગ) થતી પાકિયા) મurfમધ્યેય - સમિપ્રેત(.)(અનિચ્છિત વિષયનો સંયોગ) મUવિશંg - નવક્ષિા (સ્ત્રી.)(ઈચ્છાનો અભાવ, ifમ્ય - અનમૂત (ત્રિ.)(અનુકૂળ કે પ્રતિકૂળ સ્વશરીરાદિને વિષે અપેક્ષા રહિત) ઉપસર્ગોથી અથવા પરધર્મીઓથી પરાભવ ન પામેલ) AUવાથ - મનવમૃતિ (ત્રિ.)(નહીં જણાયેલું, અપરિજ્ઞાત) મurfમય - સનમીત (પુ.)(અસાવદ્ય યોગવાળો, પાપથી ૩Uાવ8 - નવ૫ (.)(અત્યન્ત વૃદ્ધ, જરા પીડિત) ડરતો) અવગુણે-૩નવયુત(ત્રિ.)(જુદું નહીં થયેલું, અભિન્ન રહેલું, ofમનg - નખત્રાણ (ત્રિ.)(વચનથી જણાવી શકાય એકસમાન રહેલું). નહિ, અનિર્વચનીય, બોલવાને અયોગ્ય) મUવિન્ન - મનવઘ, વિર્ય (જ.)(સામાયિક, નમસંગ - 3 મિષ્ય (કું.)(પ્રતિબંધ રહિત 2. સંગ- સાવદ્યયોગનું પચ્ચખ્ખાણ કરવું તે 2. નિર્દોષ, પાપ રહિત). પરિગ્રહ રહિત સાધુ) મUવિનંજો - મનવઘાફી (સ્ત્રી.)(તે નામે ભગવાન મfમસંગો - કમળત{ (મત્ર.)(પ્રતિબંધ મહાવીરની પુત્રી; જેનું બીજું નામ સુદર્શના હતું, જમાલિની રહિતપણે) સમિથિ - મનમતિ(ર.)(પોતાની ઈચ્છાથી જ અકથિત મUવનનોન - 3 નવદીયો (પુ.)(નિર્દોષ અનુષ્ઠાન, કુશળ લક્ષણ 2. સ્વસિદ્ધાન્તને નહીં કહેવા રૂપ સૂત્રદોષનો ભેદ વિશેષ) અનુષ્ઠાન) અUTRાય - માનવા(.)(રાજા વગરનો દેશ 2. નિરંકુશ) મUવનયા - માવર્ચતા (સ્ત્રી.)(સંવર) મારિ(રેશન.)(દહીં, દૂધ આદિ) મUાવ૬ - નવસ્થ (પુ.)(અવ્યવસ્થિત, અનિયમિત, પતિ - ૩નાન (કું.)(અગ્નિ 2. કૃત્તિકા નક્ષત્ર 3. ચીતરાનું ચારિત્રભ્રષ્ટતા) વૃક્ષ 4. ભીલામાનું વૃક્ષ 5. અયોગ્ય, નાલાયક 6. અસમર્થ) કવિઠ્ઠL - નવસ્થાપ્ય (જ.)(દોષ માટે સાધુને અપાતા પત્નવિજય - મનનÇત (ત્રિ.)(મુકુટ આદિ અલંકારો કે પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર, જેમાં અમુક વખત સુધી સાધુને વસ્ત્રોની વિભૂષા રહિત) મહાવ્રતથી બહાર રાખી પુનઃ પાછા લેવામાં આવે તેવું એક પ્રાયશ્ચિત્ત) 50 Page #580 -------------------------------------------------------------------------- ________________ અવકૃપા - અનવસ્થાથતા(સ્ત્રી.)(સેવિત દોષવાળા સાધુને વિવિથ - મનપેક્ષતા (ઋત્રી.)(શિક્ષણ રહિત) યોગ્યતાના અભાવે કેટલાક સમય સુધી પુનઃ વ્રતમાં ન સ્થપાય અપાવવમા - 3 નવેક્ષમUા (ત્રિ.)(શરીરની અપેક્ષા ન તેવું પ્રાયશ્ચિત્તપણું, નવમું પ્રાયશ્ચિત્ત). કરતો) મUTapMરિદ- અનવસ્થાથાદ(ન.)(સેવિત દોષવાળા સાધુને (વિ) વલ્લા - મનપેક્ષા(ત્રી.)(સ્વનું કે અન્યનું વિશેષ યોગ્યતાના અભાવે કેટલાક સમય સુધી પુનઃ વ્રતમાં ન સ્થપાય ન કરનાર) તેવું પ્રાયશ્ચિત્ત, નવમું પ્રાયશ્ચિત્ત) AUTHUT - ૩અનશન (જ.)(સંપૂર્ણ આહારનું પચ્ચકખાણ, VIGpMવિત્ત - અનવસ્થાપ્યાતિ (સ્ત્રી.)(ઉપચારથી આહારના ત્યાગરૂપ બાહ્યતા વિશેષ, ઉપવાસ) અનવસ્થાપ્ય નામના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિકરાવનાર પ્રતિસેવા- માસિક - ગણિત (ત્રિ.)(ઉપવાસી, ઉપોષિત) આચરણ) મUસૂ૩ (રેશ)(નજીકના સમયમાં જ જેને પ્રસવ થનાર છે માવઠ્ઠાણ - અનિવાસ્થાન (.)(સામાયિકની સમયાવધિમાં તે). નહીં કરવા યોગ્ય પ્રવૃત્તિ કરવી તે, સામાયિક વ્રતનો પાંચમો અUદ - મન (ત્રિ.)(પાપ રહિત, નિર્દોષ, ક્ષતિ વગરનું, અતિચાર) ' પવિત્ર 2. નિરવદ્ય અનુષ્ઠાન કરનાર) JUદિર - અનવસ્થિત (ત્રિ.)(અનિયત પ્રમાણવાળો, જેનું મUTM (રેશ)(નાશ રહિત, નિત્ય) પ્રમાણ એક સરખું નથી તે 2. અરિ 3. પલ્યોપમનો એક સદીય - મનવીન (કું.)(વિનષ્ટ ન થયેલ બીજ). પ્રકાર, એક વિશિષ્ટ માપ) મUદસમ - સનમ (ત્રિ.)(ચોરાદિ દ્વારા જેનું ધન મUવરિત્ત - મનવર્તાિવિત્ત (ત્રિ.)(અસ્થિર ચિત્ત, લુંટાયેલ નથી તે, સુરક્ષિત દ્રવ્ય તથા પરિવારવાળો 2. દૂષણરહિત ચંચળ ચિત્ત છે જેનું) 3. અન્યૂન પરિવારવાળું) પાવક્ર () સં - અનવસ્થિત સંસ્થાન ()(એક હિરો (રેશી-પં.)(ખળું, ઘઉં વગેરે પાકને જે જમીન પર ઠેકાણે સ્થિતિ ન કરવી તે, નિરંતર ગતિ કરવી તે) સાફ કરી ગ્રહણ કરવામાં આવે છે તે સ્થાન) મUાવવત્ત - મનવનીતત્વ (.)(સત્ય વચનનો પચીસમો મહિલ- ૩નયાનાર્થ (પુ.)(સારો દેખાવ 2. સારો અતિશય) ઉદ્દેશ) મUાવતHથ - મનવત્રવ્યતા (શ્રી.)(હીન અંગતા, મણિાય - ધતિ (ત્રિ.)(અગીતાર્થ, શાસ્ત્રોનું જ્ઞાન ન ઓળંગવાની યોગ્યતાનો અભાવ) હોય તે 2. નહીં જાણેલ, વિશેષે ન જાણેલ) સવિતા{VI - માનવતાર(.)(સમીપમાં ન સ્થાપવું તે 2. મહિાથપુJUાપાવ - અધાતપુથપાપ (ત્રિ.)(સૂત્ર અને સ્મરણ ન કરવું તે) અર્થ કહ્યા છતાં પુણ્ય પાપને ન જાણનાર સાધુ) માવસ્થા - નવસ્થા (ત્રી.)(તર્કનો દોષ વિશેષ 2. સહિષ્ણમા - મનથીયમાન(ત્ર.)(નહીં ભણતો) અવસ્થાનો અભાવ 3. અવિશ્વાસ, ભરોસાનો અભાવ 4. મણિવિટ્ટ - મિનિવિષ્ટ (ત્રિ.)કુમતના આગ્રહથી અન્યના અકાર્યને જોઈને થતું અકાય) રહિત, મિથ્યાત્વના આગ્રહથી રહિત) સાવ - મનવતાપ્ર (ત્રિ.)(અનંત, છેડા વગરની દિયા - અધસદ (કું.)(અસહિષ્ણુ, સહનશીલ નહીં મનવા (ત્રિ.)(અનંત, પ્રમાણ રહિત, અપરિમિત) મUવવિદ્વત્તા - 3 નવેશ્ય(વ્ય.)(ન જોઈને, જોયા વિના) સાહિત્રપ (વા) 3 TUTયર - મનદિનપાર્ટનર વય (રેશ)(અનંત) (ન.)(પાટણ, અણહિલપુરપાટણ). મUવિયા - મનાવત્ (ત્રિ.)(સત્યભાષા કહેતો 2. માહી - મનથી (ત્રી.)(પાલિતાણા નગરના કપર્દી નામના મૃષાવાદ નહીં કરતો) મુખીની સ્ત્રી). મUવર - મનવરત (ત્રિ.)(નિરંતર, વિરામ રહિત, સતત) દીય - ૩નથીત (ત્રિ.)(અભ્યાસ ન કરેલ, અભણ) મUવવીકૃત્ત - મનપવારિત્વ (7.)(અન્યની નિંદા ન કરવી મUદીયપરથિ - મનથીતપરમાર્થ(કું.)(અગીતાર્થ, શાસ્ત્રોને તે, સત્ય બોલવું તે) નહીં જાણનાર) મUવાય - 3 નપાથ(ત્રિ.)(નિર્દોષ, ક્ષતિ રહિત) 51 Page #581 -------------------------------------------------------------------------- ________________ મUIટ્ટ - નાદ્રિ (ત્રિ.)(અનાદિ, જેની શરૂઆત નથી તે, મUTIઉત્ન - સનાત (ત્રિ.)(અનાકુલ, અક્ષોભ્ય 2. પ્રારંભ રહિત, 2, સંસાર) ક્રોધાદિરહિત 3. ઉત્સુકતા રહિત) ૩UTIકૃષ્ણUTTA () - નાયનાન્ (.)(અનાદેય સUT૩નથી - મનાવાત્રતા(સ્ત્રી.)(અનાકુલતા, અક્ષોભ્યપણ, નામકર્મ, નામકર્મનો એક ભેદ) ઔસુક્યરહિતપણું) મUIટ્ટ () નવયપત્રાવાય - સનાદેવનપ્રત્યનાત અUTUસ - સનાદેશ (પુ.)(આદેશ નહીં તે, અનાદેશ, (ત્રિ.)(અનુપાદેય વચનને ઉત્પન્ન કરનાર) સામાન્ય). મUITMENT - અનાનિધન(ત્રિ.)(આદ્યત્ત રહિત, નિત્ય, મUITછુ-મનાતિ (સ્ત્રી.)(ન આવવું તે 2. લોકાગ્રભાગના અનુત્પન્ન શાશ્વત) આકાશપ્રદેશે રહેલ સિદ્ધશિલા) ઉII3UUT - મનાવી (ત્રિ.)(સાધુને આચરવા યોગ્ય નહીં મUTTwiતા - અનામત્ય (વ્ય.)નહીં આવીને) તે, અકલ્પનીય) મUTTI ( )- મનાત (ત્રિ.)(ભવિષ્યકાળ, આવતો કાળ GUIકૃવંદ - નાવિન્ય (કું.)(અનાદિબંધ, કર્મબંધનો ભેદ 2. નહીં આવેલ) વિશેષ) મUTIR (5) ઋત - સનાતન (કું.)(ભવિષ્યકાળ, ૩UTઝુમવ - અનામિવ (ઉં.)(અનાદિકાલીન સંસાર) વર્તમાનકાળની અપેક્ષાએ ભવિષ્યનો સમય) अणाइभवदव्वलिंग - अनादिभवद्र व्यलिङ्ग अणागत (य) कालग्गहण - अनागतकालग्रहण (ન.)(અનાદિકાલીન ભાવ વગરનું દ્રવ્ય ચારિત્ર) (.)(ભવિષ્યકાળનું ગ્રહણ કરવું, ભવિષ્યકાલ ગ્રાહ્ય વસ્તુનું મUI - અજ્ઞાત (ત્રિ.)(સ્વજન રહિત, કુટુંબ વગરનો, અનુમાન) એકલો) મUTTIતા - મનાતાલ્કા (સ્ત્રી.)(ભવિષ્યમાં ઉત્પન્ન થનાર મUતિત (ત્રિ.)(પાપી, પાપને પ્રાપ્ત થયેલ) પુદ્ગલપરાવર્ત, ભવિષ્યકાળ) *મના (ત્રિ.)(અનાદિ, પ્રારંભ રહિત, ચૌદરાજલોક, મUTIVIH - નામ(કું.)(આગમના લક્ષણોથી રહિત આગમ, ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય). અપૌરુષેય આગમ). ત્રકૃતીત(ત્રિ.)(કરજવાળો, દેવાદાર 2. સંસાર, દુનિયા) સUTIVIHOTધર્મ - અનામથર્યન (ત્રિ.)(લીધેલ પ્રતિજ્ઞાને મUTIટ્ટ- નાવિત (ત્રિ.)(નિર્મલ, સ્વચ્છ) વહન કરનાર, સંયમ લઈને પુનઃ ઘરે પાછા ન ફરનાર). મUTIટ્સનુયત્ત - સનાસિંધુ (પુ.)(અનાદિકાળથી મUTIYથાશ્વgT - સનાતપ્રત્યRયાન જોડાયેલ, અનાદિનો સંયોગ) (ન.)(અનાગતકાળ સંબંધી પચ્ચકખાણનો એક ભેદ) AUફસંતા - અનાવિજ્ઞાન (કું.)(અનાદિકાળનો પ્રવાહ, મUTITનય - અનાનિત (ત્રિ.)(નહીં અટકાવેલ, જેને અનાદિકાલીન પરંપરા) રોકવામાં ન આવેલ હોય તે). Ifસદ્ભત - સનાિિસદ્ધાંત(કું.)(અનાદિકાળથી રૂઢ થયેલ જનાનિત (ત્રિ.)(અમાપ, અપરિમિત) સિદ્ધાંત, અનાદિકાળથી સ્થાપિત). अणागलियचंडतिव्वरोस - अनर्गलितचण्डतीव्ररोष ગUT૩- અનાયુ(પુ.)(જિન 2. સિદ્ધ 3. જીવભેદ) (ત્રિ.)(નહીં રોકેલ પ્રચંડ તીવ્રરોષવાળું) મUTIટ્ટ - મનાવજી (કું.)(અહિંસા, જીવોનું છેદન-ભેદન ન #મના નિતરતીષ (ત્રિ.)(નિઃસીમ પ્રચંડ અને કરવું તે) તીવ્રરોષ જેને છે તે) મMIટ્ટીયા - અનાજી(ત્રી.)(ઇરાદા રહિત કરેલ હિંસા) સUTIFIઢ - સનાIઢ (ત્રિ.)(અનભિગૃહીત દર્શન 2. મUI3Y - 3 નાયુ (ત્રિ.)(અસાવધાન, ઉપયોગ રહિત) ગાઢથી ભિન્ન કારણ, સાધારણ કારણ) अणाउत्तआइणया - ૩નાયુ દાનતા મUTTI - મનાક્ષાર (જ.)(આગારરહિત પચ્ચકખાણ, (સ્ત્ર.)(અનાભોગપ્રત્યયક્રિયાનો એક ભેદ) મહત્તરાકાર વગેરે છૂટના કારણો જેમાં નથી તેવું પચ્ચકખાણ) મUTIઉત્તપમનાથ - નાયુvમાર્બનતા UTTનવ - સના નવિક્ર (પુ.)(આજીવિકા રહિત 2. (સ્ત્રી.)(ઉપયોગરહિત પ્રમાર્જના, અનાભોગપ્રત્યયક્રિયાનો આજીવિકાની ઇચ્છાથી રહિત 3. નિસ્પૃહી, તપના ફળની સ્પૃહા એક ભેદ) વગરનો). Page #582 -------------------------------------------------------------------------- ________________ ૩UTIનવિ () - અનાનવિન (ત્રિ.)(અનાશંસાવાળો, સાહિત્ય - સનાત (કું.)(જંબૂદ્વીપનો અધિપતિ વ્યંતર દેવ) તપના ફળની ઇચ્છાથી રહિત, નિસ્પૃહી) 28ાતીત (ત્રિ.)(કરજથી મુક્ત, દેવાથી પર ગયેલ) અપાવો (રેશ)(જાર, ઉપપતિ) *મવિશ્વ(ત્રિ.)(આદિમાં જેને પાપકર્મ છે તે, પાપાનુષ્ઠાન) મUTઢાયHIT - નાદિયા (ત્રિ.)(અનાદર કરતો, મનાવવા (કું.)(શરૂઆત વગરનું, પ્રવાહની અપેક્ષાએ તિરસ્કાર કરતો). આરંભ રહિત . દોષ વિશેષ 3. ધર્માધર્માસ્તિકાયાદિ દ્રવ્ય) HTTઢિય - સનાત (ન.)(અનાદર, વંદનનો એક દોષ, પુછયવારિ () - મનyયવરિન (કું.)(ગણને તિરસ્કાર 2. કાકંદી નગરીનો રહેવાસી એક ગૃહપતિ 3. તે પૂછડ્યા વગર ક્ષેત્રાંતરમાં વિચરનાર સાધુ, પાંચમા નિગ્રહ સ્થાનને નામે જંબૂદ્વીપનો અધિષ્ઠાતા દેવ) પ્રાપ્ત થયેલ) *મનથ(કું.)(જંબૂદ્વીપનો અધિષ્ઠાતા દેવ) મUવાદ - મનાવાધ (ઉં.)(બાધા રહિત, પીડા રહિત રે, સાતિયા - મનાવૃતા(સ્ત્રી.)જંબૂદ્વીપના અધિષ્ઠાયક અનાદેત મોક્ષ સુખ 3. સ્વાધ્યાયાદિકને વિષે અત્તરાયભૂત કારણ રહિત દેવની રાજધાનીનું નામ 2. તિરસ્કાર પામેલી). 4. અવકાશ). યુર્કમ). આજ્ઞા નથી તે) | (.)(મોક્ષ સુખના અભિલાષી, પરમાનંદના આકાંક્ષી). સUTUત્ત - અનાનત્વ (.)(ભેદે રહિત, ભેદનો અભાવ) અમિદ - સનમપ્રદ(.)(મિથ્યાત્વનો એક ભેદ). મUTUવ - ૩ના (ત્રિ.)(તીર્થકરના ઉપદેશથી રહિત સUTTમા - 3 નામો (ઉં.)(ન ભોગવવું તે 2. અવ્યક્ત બોધ સ્વેચ્છાચારી). 3. અનુપયોગ, અસાવધાની 4. અત્યન્ત વિસ્મૃતિ પ. અજ્ઞાન HUTIfમય - સનાનુIfમવા (ત્રિ.)(પાછળ ન જનાર 2. 6. મિથ્યાત્વ વિશેષ) અવધિજ્ઞાનનો એક ભેદ 3. અશુભ અનુબંધ) મUT મોટ્ટા - અનમોનાથ્થાન (1.)(અત્યન્ત વિસ્મરણ AUTI[દ્ધિ - નાનુJદ્ધ (ત્રિ.)(અનાસક્ત, અમૂછિત, થવારૂપ ધ્યાન થવું તે) ભોજનની લાલસા વગરનો) UTTમાલય - નામાકૃત ()(અજાણપણે થયેલ, મUTણુતાવિ()- અનાનુપન(કું.)(જીવોને ઉપદ્રવ કર્યા અજ્ઞાનતા જનિત) પછી પણ પશ્ચાત્તાપ ન કરનાર, નિદયપણે રહેનાર). મUTTબોજિરિયા : - अनाभोगक्रिया ૩UTI[પુત્રી - અનાનુપૂર્વી (સ્ત્રી.)(અનુક્રમનો અભાવ, (સ્ત્રી.)(અનાભોગપ્રત્યયિકી કિયા) | UTTોrfણવત્તય - અનામો નિર્વત્તિત (.)(અજ્ઞાનથી UTTOબંધિ () - મનનવશ્વિન (.)(અપ્રમાદ નિષ્પન્ન, અજાણતા ઉત્પન્ન થયેલ) ' પડિલેહણનો એક પ્રકાર) अणाभोगपडिसेवणा - अनाभोगप्रतिसेवना AUTIáત્ત() - મનનુત્તન(ત્રિ.)(સ્વભાવથી જ કૂર, (સ્ત્રી.)(અજ્ઞાનવશ દોષનું સેવન, અજાણતા સેવાયેલ દોષ) પ્રકૃતિથી જ કઠોર વચન બોલનાર) મUITમોમવ - મનમોનમવ (.)(અજ્ઞાનતાથી થયેલ, સUTગુવારૂન)- મનનુવાવિન()વાદિએ કહેલ હેતુનો વિસ્મરણનો સદ્દભાવ) અનુવાદ કરવાની પણ વ્યાકુળતાને લીધે જેનામાં શક્તિ નથી અUITમવા - અનામતા (સ્ત્રી.)(અજ્ઞાનતા, અનાભોગપણું) મUTIભુવફા - નનવિવિ7 (વ્ય.)(પાછળથી વિચાર્યા મUTTોવ - નામાવત્ (ત્રિ.)(અજ્ઞાની, શ્રુતાર્થને નહીં વગર, અવિચારીપણે) જાણનાર) Iતીવય - 3 નાતા%િ(ત્રિ.)(સંથારો પાત્રાદિ ભીનાશવાળા મUITમો વિત્તયા - મનામો પ્રત્યયા (ત્રી.)(અજ્ઞાનતાથી ઉપકરણને તડકામાં ન રાખનાર સાધુ) ઉપયોગશૂન્યપણે કર્મ બંધાય તે, અનાભોગપ્રત્યયિકી ક્રિયા) AUTIતીય - મનાતીત (પુ.)(સંસાર સમુદ્રને પાર કરનાર) મUITMતિય - અનામત્ય ( વ્ય.)(પૂછડ્યા વિના, આમંત્રયા HUM - સનાર (ત્રિ.)(પ્રવાહની અપેક્ષાએ આદિ રહિત, વિના) શરૂઆત વગરનું, જેનો પ્રારંભ નથી તે) 53 Page #583 -------------------------------------------------------------------------- ________________ સમયાવાદી - અનામિશ્નવ્યાધિ (કું.)(અસાધ્ય રોગ, નામ સUTHજ્ઞાન - મારામસ્થાન ()(આરંભ રહિત સ્થાન, . રહિત વ્યાધિ) સાવદ્ય અનુષ્ઠાનની સર્વથા નિવૃત્તિ 2. અસાવદ્ય આરંભ સ્થાન) HITયંવિત્ર - મનાવામાન્ન (ત્રિ.)(આયંબિલ તપ રહિત) મUTIR દ્ધ - ૩નાર વ્ય(ત્રિ.)(મહાપુરુષોએ નહીં આચરેલું તે) માયા - મનાયવર (કું.)(નેતા રહિત, નાયક રહિત 2. મUTIRIદય - અનાથ(ત્રિ.)(વિરાધક, ધર્મવિરોધી) સ્વતંત્ર 3. ચક્રવર્તી આદિ). ૩Uરિય - ૩અનાર્થ (પુ.)(આર્ય નહીં તે, અનાર્ય દેશવાસી, ત્રિ.)(સ્વજન રહિત, એકલો 2. નિબોધ, મ્લેચ્છ, પાપી, અકાર્યકારી 2. અજ્ઞાની 3. ધર્મસંજ્ઞા રહિત) અજ્ઞાની) મારિયડ્ડા - અનાર્યસ્થાન (1.)(સાવદ્ય સ્થાન) મUTIFUL - સનાતન (જ.)(રહેવાને અયોગ્ય સ્થાન, મારોહ - 3 નારોળ(ત્રિ.)(યોદ્ધાઓ રહિત, સૈનિકો રહિત) નાટકશાળા, વેશ્યાગૃહાદિ, પાસત્થાઓને રહેવાનું સ્થાન) મUર્નવUT - મનોહ્નસ્વન(ન.)(ટકા રહિત, આલંબન રહિત) માથથULપરિહાર - ૩નાયતનપરિહાર (કું.)(રહેવા માટે UIIનંવUTનો - અનાનqનયોન (કું.)(પરતત્ત્વવિષયક અયોગ્ય સ્થાનનો ત્યાગ) ધ્યાન વિશેષ) મUTયથાવM - મનાયતનસેવન (જ.)(અયોગ્ય સ્થાનનું મUTIક્લંવUાપા - માનવનપ્રતિકાર (ત્રિ.)(આલંબન સેવન કરવું તે) રક્ષક રહિત, આલંબનરૂપ પાયા વિનાનું) મUTયર - અનાવર (કું.)(તિરસ્કાર 2, અનુત્સાહાત્મક મUTIનત્ત- નાપિત (ત્રિ.)(ન બોલાવેલ, આલાપ-સંલાપ સામાયિકવ્રતના અતિચારનો એક ભેદ) ન કરેલ હોય તે) માયાંત - અનાવર (ત્રિ.)(ત્યાગ કરતો, નહીં આચરતો) મUTUત્નસ - નાની (.)(આળસ્વ રહિત, આળસનો મUTIFUTનો - નાવાયોથ (ત્રિ.)(નહીં આચરવા અભાવ, ઉદ્યમી) યોગ્ય) મUTIક્ષત્રિય - મનાલ્તનત્રય (કું.)(ઉત્સાહનું સ્થાન મUTયRUTયા - મનાવાતા (સ્ત્રી.)(ગૌણ મોહનીયકર્મ) 2. સ્ત્રી) મારિયા - અનાર્થ (.)(કૂરકર્મી, અનાર્ય, શક-યવનાદિ મUIનાવ - મનાતાપ (પુ.)કુત્સિત ભાષણ, ખરાબ બોલવું દેશોમાં ઉત્પન્ન થનાર) તે, વચનનો વિકલ્પ-ભેદ) Tયત - સનાયક (ત્રિ.)(લોખંડ રહિત, જેમાં લોખંડ ન અનિદ્ધ - સનાન્નિઈ(ત્રિ.)(આલિંગન ન આપેલ) હોય તે) મUTIત્નો - સનાતોતિ (ત્રિ.)(આલોચના ન કરેલ, જેણે VIથા સનાત્મન્ (કું.)(જડ પદાર્થ, અજીવ ર પોતાના ગુરુ પાસે પોતાના દોષની આલોચના લીધી નથી તે). સિવાય, અન્ય, બીજો). अणालोइयअपडिक्कंत - अनालोचिताऽप्रतिक्रान्त (त्रि.)(* માથા - મનાલાલ ()(અકારણ, કારણનો અભાવ) ગુરુ પાસે આલોચના લઈને દોષોથી નિવૃત્ત થયો નથી તે) ગથાર - મનાવાર ()(અનાચાર, સાધુ કે શ્રાવકના વ્રતનો મનોમસિ (0) - મનોવિતાપિન ભંગ કરવો તે, આધાકર્માદિ ગ્રહણ કરવું તે) (પુ.)(સમ્યજ્ઞાનથી પર્યાલોચન કર્યા વગર બોલનાર, વિચાર્યા મUTયારા - અનાવરાન()દુષ્ટ આચારોનું ચિંતન વગર બોલનાર) કુધ્યાન, દુધ્ધન, અનાચાર સેવનનો વિચાર) મUIક્નોય- મનાત્નો(કું.)(અજ્ઞ, અજ્ઞાનરૂપ અંધકારવાળો) મUTયાવા() - મનાત્મવાન(પુ.)(આત્મતત્ત્વને નહીં મUTIવાય - નાપતિ(જ.)(જે જનમાર્ગન હોય તે, સ્ત્રી આદિ માનનાર, નાસ્તિક, આત્માને ક્ષણિક કે સર્વવ્યાપી માનનાર) રહિત નિર્જન સ્પંડિલ ભૂમિ). થાવ () - મનાતાપિન (કું.)(પરિષહોને સહન ન અપવિત્ર - નાવિન (ત્રિ.)(અકલુષિત, રાગ-દ્વેષરૂપી મળ કરનાર, પરિષહ અસહિષ્ણુ) રહિત) મUIRA- અનામ()(જીવનો અનુપઘાત, જીવને ઉપદ્રવ પવિત્ર (ત્રિ.)(ઋણથી કલુષિત) ન કરવો તે 2. સાવઘયોગ રહિત) સાવિત્રઙ્ગા - વિધ્યાન(1.)(કરજદારનું ચિંતવન) મારંભનીતિ()- સનામની વિન(કું.)(સાવદ્ય ક્રિયાને સાવિત્રL () - સનવિનાત્મન્ (પુ.)(કષાયરહિત નહીં સેવનાર 2. સર્વસાવઘથી રહિત સાધુ) આત્મા) Page #584 -------------------------------------------------------------------------- ________________ મUTI દ્રિ- અનાવૃષ્ટિ(ત્રી.)(વરસાદની ઋતુમાં વષન થાય સહક્ષાત્રા - મનાથશાના(સ્ત્રી.)(દવાખાનું, આરોગ્યાલય, તે, અનાવૃષ્ટિ) રુગ્ણાલય, હોસ્પિટલ) Irite()- અનાશસિન (કું.)(આશંસા રહિત, સંસારના મહિાર - અનાદાર (કું.)(આહારનો અભાવ, અવિદ્યમાન ફળની ઈચ્છા વગરનો, શ્રોતાઓ તરફથી વસ્ત્રાદિની અપેક્ષા વગર આહાર) પ્રવચનસાર કહેનાર) * કૃપથાર (કું.)(દવાદાર, કરજવાળો) મUTIRT - નશ્વ(ત્રિ.)(અશ્વ રહિત, ઘોડા વિનાનું) મદિર - મનાદર (કું.)(અણાહારી જીવ, મUTIક્ષછિન્ન - છત્રાસ (ત્રિ.)(જેનું નાક છેદાયેલું નથી વિગ્રહગતિ પ્રાપ્ત જીવ, સમુદ્રઘાત કરનાર કેવળી, અયોગી કેવળી-સિદ્ધ) મUસUT -અનાન્નિ(ત્રિ.)છેક પાસે નહીં, બહુ નજીક નહીં મUTદક્તિ - અનારિજ(.)(ભોજન માટે અયોગ્ય, ખાવા તે). માટે યોગ્ય નથી તે, અભક્ષ્ય) મUTIક્ષત્તિ - અનાસત્તિ (ત્રિ.)(આસક્તિનો અભાવ, મદિર - ૩અનાદિત (ત્રિ.)(ભૂતકાલીન ખાવાની ક્રિયાથી અપ્રતિબદ્ધતા). પરિણામ નહીં પામેલું તે) મUITHથ - 3 નાશ (ત્રિ.)(જેને પૂજાનો ભાવ નથી તે, પૂજાની હિટ્ટ - અનાધૃણ(.)(વસુદેવ અને ધારિણીનો પુત્ર) ઈચ્છાથી રહિત). જય - નિતિ (કું.)(જેનું નિયત સ્વરૂપ નથી તે, મUસવ - અનાશ્રવ (પુ.)(૩૪ પ્રકારના પાપકર્મબંધ રહિત અનિયત 2. સંસાર) હિંસાદિ આશ્રદ્વારથી વિરત, પાપાશ્રવથી અટકેલ 2, અહિંસા, પિત્ત - અનીતિપત્ર(ત્રિ.)(જેના પાંદડા કીડાઓથી ખવાયેલ દયા). નથી તે). AUસાફના - મનાલ્વાદમાન (ત્રિ.)(રસનેન્દ્રિય દ્વારા ૩(૩)તથ - તિમુવા(1.)(અતિશય બંધનથી મુક્ત ન ચખાતું, કેવળ રસનેન્દ્રિયનો વિષય બનતું). થયેલ ૨તિન્દુક કે તાલ વૃક્ષ વિશેષ) મUTIસામાપા - અનાશયમાન (ત્રિ.)(ન ચાખતો 2. ન મળdUT નિપુI (ત્રિ.)(નિપુણ નથી તે, અકુશળ) વાંછતો) 3 વારિ () - નિયતવારિન (પુ.)(અપ્રતિબદ્ધ *મનાવાવ (ત્રિ.)(નહીં ખાતો, આસ્વાદન ન કરતો) વિહારી, પ્રતિબંધ વગર વિચરનાર) માસાય-અનાશતિના(સ્ત્રી.)(હીલનાનો સર્વથા અભાવ, વાત-નિયતવાસ(કું.)(અનિયતવાસ, ઘર સિવાય તીર્થકરાદિકની આશાતના ન કરવી તે, દર્શન વિનયનો એક માસકલ્યાદિ પૂર્વક ઉદ્યાનાદિમાં વસવું તે), ભેદ, મન-વચન-કાયથી વિરોધનો અભાવ) ગામોન-નિયોજ(કું.)(પ્રેરણા ન કરવી તે 2. નહીં યોજેલ અUTIણાથવિ - 3 નાશતિનાવિનય(પુ.)(અનુચિત ક્રિયા 3. અધિકાર ન આપવો તે 4. આજ્ઞા ન કરેલ છે. નિયોગથી નિવૃત્તિરૂપ દર્શનવિનયનો એક ભેદ, ધર્મની ભક્તિ-બહુમાન ભિન્ન) કરવું તે). IિIIન - મનફાર (ત્રિ.)(અંગાર દોષરહિત). માસિવ - 3 નાશિત (ત્રિ.)(બુભુક્ષિત, ભૂખ્યું) 6 - નિદ્ર(ત્રિ.)(જેમાં ઈન્દ્ર નથી તે, ઈન્દ્ર વિનાનું) મUTIણેવUTI - ૩નાવના (સ્ત્રી.)(દોષની સેવનાનો અભાવ, નિા(ત્રિ.)(જુગુપ્સા રહિત 2. સામાયિક) અતિચારાદિ ન સેવવા તે) માન - નિનનીય (ત્રિ.)(નિંદા નહીં કરવા યોગ્ય, સUTદઅનાથ(ત્રિ.)(અશરણ્ય, યોગ-ક્ષેમરહિત, અનાથ, ગીતાર્થો દ્વારા અદૂષ્ય) નધણિયાતું 2. આત્માની અનાથતાની પરિભાવના કરનાર વિય-નિતિ(ત્રિ.)(અનિદિત, અગર્ણિત 2. સાતમો મુનિનો એક ભેદ) કિન્નર દેવ) ૩UTહપબ્રજ્ઞા - મનાથપ્રવ્રજ (ત્રી.)(ઉત્તરાધ્યયનસૂત્રનું * ન્દ્રિય (કું.)(સિદ્ધ ભગવંત 2. અપર્યાપ્ત જીવ). વીસમું અધ્યયન, મહાનિર્ગથીય અધ્યયન) વિથ - નિતા (શ્રી.)(તે નામની દિકુમારી) ૩UTદરા - મનાથRUT (ન.)(ધરી રાખવાને અશક્ત) પિત્તિ - નિક્ષત (ન.)(વિશ્રામ વગરનું, નિરંતર, સદા) Page #585 -------------------------------------------------------------------------- ________________ fપ - નિH (ત્રિ.)(ચંચલ, નિશ્ચલ નહીં તે, મછિન્નમાવUTI - નિત્યમાવના (સ્ત્રી.)(અનિત્ય ભાવના, . ચલાયમાન) બાર ભાવનામાંની પ્રથમ ભાવના) મમિ - નળH(.)(પરિમિત, સીમિત) નિશ્ચય - નિત્યતા (સ્ત્રી.)(અનિત્યતા, નશ્વરપણું) ગાય - નિશ્ચય (પુ.)(લઘુમૃષાવાદ, અલ્પ જૂઠ) નિર્ધ્વપુષ્પા - નિત્યાનુપ્રેક્ષા (સ્ત્રી.)(ધન-શરીર વગેરે ઉપાય - નિશ્વેત (પુ.)(ગૃહરહિત, સાધુ) સર્વ પદાર્થોની અનિત્યતાનું ચિત્તન, ધર્મરૂપ ધર્મધ્યાનની દિક્ષ - નિø5(ત્રિ.)દ્રવ્યથી સ્થૂલ શરીરી 2. ભાવથી અનુપ્રેક્ષાનો ભેદ) કષાયવશવર્તી) પિછી - નિષ્ઠા (સ્ત્રી.)(ઇચ્છાના અભાવવાળી મણિવા () - વારિન (કું.)(અક્રિયાવાદી, આત્મપરિણતિ 2. અનિચ્છા) અનેકવાદી, ભાવોનું કઈંક એકત્વ હોવા છતાં તેમાં સર્વથા છિયા - મનીષ્મતતા (સ્ત્રી.)(પામવાની અનિચ્છા, અનેકત્વ બોલનાર વાદી) પ્રાપ્તિની અનિચ્છા). પિવિત્ત - નિક્ષિત (ત્રિ.)(નહીંત્યાગેલ 2, પચ્ચખાણ માછિયેત્ર - નેપૃથ્વ(ત્રિ.)(મનથી જરાપણ નહીં ઈચ્છવા નહીં કરેલ 3. વિશ્રામ વગરનું, નિરંતર) યોગ્ય) YiI[ +- નિજામદ્ય (ત્રિ.)(તુચ્છ સુખ, મછિનિVUT - નિની (ત્રિ.)(જીવપ્રદેશથી છૂટા ન પડેલ અલ્પસુખ,) કર્મ પુદ્ગલ, નિર્જરા ન થયેલ હોય તેવા કર્મપુદ્ગલ) |i| - મનન (.)(કલ્પવૃક્ષ વિશેષ) મળિ (fUUT) નHTTI - સન્વીયમાન (ત્રિ.)(અનુસરાતું, Uાહ - નિદિન (1) નહીં છૂપાવવું તે) અનુસરણ કરવામાં આવતું). દિયબર્નવરિય - નિકૂદિતવનવીર્ય (પુ.)(જેણે (fouT) નHTTTTTT - કન્વીયમનHTT શારીરિક બળ અને ચિત્તનો ઉત્સાહ નથી છુપાવ્યો તે) (ત્રિ.)(અનુસરાતો માર્ગ દ્વિ -નિપ્રદ(પુ.)(જેને ઇન્દ્રિયો વશ નથી તે 2. સ્વૈરી, નૂદિત્તા - પદ્ય (વ્ય.)(નહીં આપીને) ઉચ્છંખલ 3. અગ્યારમું ગૌણ અબ્રહ્મ) જ્ઞાપત્તા - નિર્ધાર્થ (વ્ય.)(ચક્ષુના વ્યાપાર વિના, નિષ્ય - નિત્ય (ત્રિ.)(અનિત્ય, અસ્થિર, અશાશ્વત, આંખથી જોયા વિના) ક્ષણભંગુર, નાશવંત) ક્વિાયUત્તિયા - મનિપUત્મિા (.)(વાચના મલ્વેિના+રિયા - નિત્યના રિક્ષા (સ્ત્રી.)(સંસારનું સંપદાનો એક ભેદ) અનિત્ય સ્વરૂપ ચિંતવવું તે). મણિનૂઢ- નિધૂંઢ(ત્રિ.)(મોટા ગ્રંથમાંથી સંક્ષેપ રૂપે ઉદ્ધરેલ મધ્યમવUTI - નિત્યભાવના (સ્ત્રી.)(અનિત્ય ભાવના, નહીંતે) બાર ભાવનામાંની પ્રથમ ભાવના) ડ્ડિ-નિg(ત્રિ.)(અનિષ્ટ, અપ્રિય, અણગમતું 2. પાપ મ્બિયા - નિત્યતા (સ્ત્રી.)(અનિત્યતા, નશ્વરપણું) 3. વિષાદિ 4. અપકાર 5. જેનું પૂજન આદિ નથી કર્યું તે દેવ Ii - મનન (કું.)(કલ્પવૃક્ષ વિશેષ) 6. દુઃખ 7. નાગબલા) | - નદિન (1.)(નહીં છૂપાવવું તે) fકૂતર - નિBતર (ત્રિ.)(અત્યંત અનિષ્ટ, અતિ +પૂદિય બનવરિય - નહિતવનવીર્ય (કું.)(જેણે અણગમતું, અતિશય અપ્રિય) શારીરિક બળ અને ચિત્તનો ઉત્સાહ નથી છુપાવ્યો તે) કૂન - નBહન (.)(જેનું ફળ અનિષ્ટ છે તે, દિ - નિપ્રદ(ઉં.)(જેને ઇન્દ્રિયો વશ નથી તે 2. સ્વૈરી, અનર્થફળ 2. અશુભ કર્મ). ઉછુંખલ) મgવયા - નિફ્ટવેવન (ન.)(આક્રોશ યુક્ત વચન, શિષ્ય - નિત્ય (ત્રિ.)(અનિત્ય, અસ્થિર, અશાશ્વત, અનિષ્ટ વચન) ક્ષણભંગુર, નાશવંત) ક્િવથ - નિષ્ઠાપિત (ત્રિ.)(પૂર્ણ ન કરેલ, અપૂર્ણ, શ્વનારિયા - નિત્યનારા (સ્ત્રી.)(સંસારનું અસમાપ્ત) અનિત્ય સ્વરૂપ ચિંતવવું તે) કક્ષર - મનિષ્ઠવર (કું.)(અપ્રિય સ્વર, અણગમતો અવાજ) 56 Page #586 -------------------------------------------------------------------------- ________________ ફિકચ્છદ - નિષ્ઠિતોત્સદ(કું.)(ઉત્સાહી, જેનો ઉત્સાહ મા (થા) - નવીનતા (સ્ત્રી.)(નિયાણું ન હણાયો નથી તે) કરનારનો ભાવ, ફલેચ્છા રહિતપણું, નરેન્દ્ર કે દેવેન્દ્રાદિની નિg - નિg (ત્રિ.)(કઠોરતા રહિત) પદવીની ઇચ્છા ન કરવી તે). નિકૂદ - નિફ્ટીવવ (ત્રિ.)(મુખમાંથી ગળફા વગેરે ન રિટ્ટ - નિર્વઇ (ત્રિ.)(પૂર્વે નહીં બતાડેલ 2. નહીં ફેંકનાર) ઉપદેશેલ 4. આજ્ઞા ન કરેલ) કૃિપત્ત - વૃદ્ધિપ્રH ()(આમષષધિ આદિ લબ્ધિનો જિદ્દે - નિર્વેશ (કું.)(અપ્રમાણ, અસ્વીકાર, અમાન્ય અભાવ) કરવું તે) Twifમંત - અદ્ધિમ(ત્રિ.)(લબ્ધિવંત નહિ, ઋદ્ધિને પ્રાપ્ત નિર્વેશ્ય(ત્રિ.)(શબ્દોથી કહી ન શકાય તેવું, અનભિલાય, ન થયેલ) અનિર્વચનીય હોય તે). િિઠ્ઠય - ૩થિ (કું.)(દરિદ્રી એવો દીક્ષિત) નિદેસર - નિર્વેશશ્નર (પુ.)(માન્ય ન કરનાર, કબૂલ ન frદવ - નિદ્વવ (પુ.)(સિદ્ધાન્તના સત્ય અર્થને નહીં કરનાર) છુપાવનાર, સિદ્ધાન્તને યથાતથ્ય કહેનાર, નિદ્વવત્વ રહિત) TUUUT -નિષ્પન્ન(a.)(અતીતકાલીન નિષ્પત્તિથી રહિત ઠ્ઠવ - નિવન()(જેની પાસે અભ્યાસ કર્યો હોય 2. નહીં નિપજેલું, તૈયાર નહીં થયેલું) તેનું નામ ન છુપાવવું તે, હોય તેવું કહેવું તે, જ્ઞાનનો પાંચમો તેમUT - નમત્ર(ત્રિ.)(આમંત્રણ નહીં આપતો, આચાર) નિમંત્રણ નહીં કરતો) વિમા - મનહ્વાન (ત્રિ.)(સત્ય વાતને નહીં મામા - ાિમન(ઉં.)(અષ્ટસિદ્ધિઓમાંની એક સિદ્ધિ). છુપાવતો, ખરી વાતને નહીં ગોપવતો) મિસ - નિમિષ (પુ.)(માછલી 2. નિશ્ચલ આંખો 3. મળતિય - નિત્ય (ત્રિ.)(અનિત્ય, અસ્થિર, નાશવંત, દેવ). ક્ષણભંગુર) - મિસયUT - નિમિલનયન(કું.)(દવ, દેવતા, નિર્નિમેષ ભિંથ - નિઘંસ્થ(ત્રિ.)(કોઈ લૌકિક પ્રકારે ન રહેનારું, નયનવાળો). પરિમંડલાદિ સંસ્થાન વગરનું, અલૌકિક પ્રકારની સ્થિતિવાળું ાિય - મની (વ.)(સૈન્ય, લશ્કર) સંસ્થાન 2, અનિયતાકાર). | #ગૃત (.)(અસત્ય, જૂઠ). મfપત્થથસંચાઈનિંડિય - નિત્થસ્થ સંસ્થાના સંસ્થિત નિયટ્ટ - ૩નવર્ન (પુ.)(મોક્ષ, મુક્તિ) (ત્રિ.)(અનિયત સંસ્થાનવાળું, વિલક્ષણ-અલૌકિક સંસ્થાનવાળું, માયટ્ટમ - નવર્નામિન (કું.)(મોક્ષમાં જવાનો સિદ્ધ ભગવંતોના સંસ્થાને રહેનાર-સિદ્ધ) સ્વભાવ છે જેનો તે, મોક્ષગામી) જિલ્થ થસંતા- નિત્થસ્થ સંસ્થાના નિટ્ટિ () - નિવર્તિન (જ.)(પાછું નહીં ફરનાર, (ત્રી.)(અનિયતાકારવાળી અરૂપીણી સત્તા) શુક્લધ્યાનનો એક ભેદ 2. ૭૯મો ગ્રહ 3. આવતી ચોવીસીમાં માવા (વા) - નિલા (ત્રી.)(અજ્ઞાનતાથી કરેલ હિંસા, થનાર ૨૦મા તીર્થંકર) અનાભોગવાળી હિંસા 2, ચિત્તની વિકલતા 3. અનિર્ધારણ, શિર - નિવૃત્તિ (ર.)(સમ્યક્ત પામતી અચોક્કસ, બેખબરપણું) વખતે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદનાર આત્માનો પરિણામ વિશેષ, માતા() - નાન(ત્ર.)(નિયાણા રહિત, પ્રાર્થના ગ્રંથિભેદ કર્યા વગર નિવર્તે નહીં તે કરણવિશેષ) રહિત, ભાવીફળની આશંસા રહિત, સાવદ્યાનુષ્ઠાન રહિત પટ્ટિવાયર - નિવૃત્તિવાર (.)(નવમાં ગુણસ્થાનકવર્તી અનાશ્રવ) જીવ, નવમું ગુણસ્થાનક) મા () પામ્ય - નિઃાનમૂત (ત્રિ.)(સાવદ્યાનુષ્ઠાન યિટ્ટિવાયરસં૫રયઠ્ઠાઈ અનાશ્રવભૂત અને કસોંપાદાનથી રહિત અનિદાનરૂપ જ્ઞાનાદિ નિવૃત્તિબાવર સંપરથTUસ્થાન (જ.)તે નામનું નવમું 2. જેમાં નિયાણું-આશંસા નથી તે) ગુણસ્થાનક) મળિયા - સનીન (પુ.)(અનગ્ન નામનું કલ્પવૃક્ષ વિશેષ) Page #587 -------------------------------------------------------------------------- ________________ પામેલ મયિત (3) - નિયત (ત્રિ.)(અનિયમિત, અચોક્કસ, વુિડ - નિવૃત્ત (ત્રિ.)(અપરિણત, પરિણામ નહીં અનિશ્ચિત 2. અપ્રતિબદ્ધ 3. અનેક સ્વરૂપવાળું) પામેલ, અપરિપક્વ). ળિયત () ચરિત્ - નિયતવારિ (કું.)(અપ્રતિબદ્ધ છાત્રેય - નિર્વેર (પુ.)(અસંતોષ, વૈરાગ્યનો અભાવ, વિહારી) પ્રયત્નથી નહીં અટકેલ) મયિત (8) M () - નિયતાત્મિન (કું.)(અસંયમી, સિદ્-નિકૃષ્ટ(ત્રિ.)(સાધુને આહાર આપવામાં લાગતો અનિશ્ચિત્ત સ્વરૂપી). એક દોષ, ભિક્ષાના 16 ઉદ્દગમના દોષો પૈકીનો ૧૫મો દોષ) ળિયત (2) વટ્ટ - નિયતિવૃત્તિ (કું.)(અનિયત વિહાર) સિદ્ધ - નિષિદ્ધ (ત્રિ.)(સંમતિ આપેલ, અનુમોદિત, છાયત (2) વાસ - નિયતવાસ (પુ.)(માસકલ્પાદિથી નિષેધ ન કરેલ 2. સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્તિ ન પામેલ) ઘર સિવાયનો અસ્થિર વાસ, ઉદ્યાનાદિમાં વાસ) ગણિીદ- નિશીથ (ન.)(શાસ્ત્ર વિશેષ, જે પ્રકાશમાં ભણાય મયિત (2) વિત્તિ - નિયતવૃત્તિ (કું.)(અનિશ્ચિત કે ભણાવાય તેવા શ્રુતનો એક ભેદ) ચર્યાવાળો, અનિયત વિહારી) સિ૮ - નિશ્રાકૃત (.)(સર્વ સાધારણ ચૈત્ય, જેના ગાયત્ત - નિવૃત્ત(ત્રિ.)(નિવૃત્ત નહીં થયેલ, નિવૃત્તિ નહીં પર કોઈ ખાસ વ્યક્તિનો અધિકાર ન હોય તે 2, માત્ર પિત્રાદિને પામેલ) આપવા નિમિત્તે બનાવેલ ભોજન). ત્તિવાન - નિવૃત્તામ(ત્રિ.)(જેની ઇચ્છા નિવૃત્ત નથી સિમોવસિય-નિશ્રિતોપશ્રિત(કું.)(રાગ-દ્વેષ રહિત થઈ તે, અનિવૃત્ત ઈચ્છાવાળો) 2. આહાર અને શિષ્યાદિની અપેક્ષા વગરનો છાયાદિવટ્ટ - સનાધિપતિ (પુ.)(સૈન્યનો અધિપતિ, માધ્યસ્થભાવવાળો-સાધુ) સેનાધિપતિ) મffસમોવદાઈ - નિશ્રતોપધાન (.)(અન્યની સહાય વિશ્વ - નિરીય (મત્ર.)(ચક્ષુથી નહીં જોઈને) વગર કરવામાં આવતું તપ, નિષ્કામ તપ, બત્રીસ અદ્ધિ -નિરુદ્ધ(ત્રિ.)(અસ્મલિત, પ્રદ્યુમ્નનો તે નામનો યોગસંગ્રહમાંનો ચતુર્થ યોગસંગ્રહ) મિિસથ - નિશ્ચિત (ત્રિ.)(અનિશ્ચિત, કોઈની સહાયની અનિરુદ્ધપાઇ - નિયદ્વિપ્રજ્ઞ (ત્રિ.)(અસ્મલિત છે પ્રજ્ઞા અપેક્ષા ન રાખનાર 2. અનાસક્ત, આસક્તિ રહિત 3. પ્રતિબંધ જેની, 2, તીર્થકર 3. કેવલી). રહિત, રૂકાવટ રહિત, મમતા રહિત 4. જ્ઞાન વિશેષ, મણિન - નિત્ત(૫)વાયુ, પવન 2. ગઈ ચોવીસીના ૨૧માં પુસ્તકાદિની અપેક્ષા વિના થતું જ્ઞાન 5. અપ્રવૃત્ત, અસંબદ્ધ 6. તીર્થકર, બાવીસમાં તીર્થકરની પ્રથમ સાધ્વી) કીર્તિ આદિની અપેક્ષા વગર સેવા વગેરે કરવી તે 7. હેતુ કે નિનામરૂ () - નિનામયિન(ત્રિ.)(વાતરોગી) લિંગની નિશ્રા વિના થતું જ્ઞાન) foró(રેશ)(પ્રભાત, સવાર, પ્રાત:કાલ). સિવિશR - નિશ્રિતર(ત્રિ.)(રાગ-દ્વેષના ત્યાગ પૂર્વક પાછિય - નિત્નચ્છિત (ત્રિ.)(ખસી ન કરેલ, ખસી ન યથાવસ્થિત વ્યવહાર કરનાર) કરેલ અખંડિત-બળદ આદિ). સિયL () - નિશ્રિતાભન(ઉં.)(નિદાન રહિત, નિવરિય - નિવાતિ(ત્રિ.)(નહીં અટકાવેલ, રોકેલ નહિ) હેતુ રહિત) નિવરિયા - નિવારવા (ત્રી.)(જેને સારું ખોટું કરતા સિવિયUT - નિશ્રિતવર(ત્રિ.)(રાગાદિ દોષ રહિત અટકાવનાર કોઈ નથી તેવી સ્ત્રી). વચન જેના છે તે, શુદ્ધ પ્રરૂપક) મણિબૂત્ત - નિવૃત્ત (ત્રિ.)(જે ક્યાંય શાંતિ પામેલ નથી તે સિવાયા - નિશ્રિતવરનતા(ત્રી.)(રાગ-દ્વેષાદિ 2. અપરિણત, પરિણામ નહીં પામેલ) રહિત વચનપણું, માધ્યસ્થ વચન). માત્રામારિ - નિર્વારિ(ત્રિ.)(અનિવૃત્તિ-અર્થહાનિ- સિવિવારિ ()- નિશ્રત વ્યવહરિન(કું.)(રાગઅર્થની અસિદ્ધિ વગેરે દોષવાળું) દ્વેષ રહિત વ્યવહાર કરનાર, અનિશ્રિત વ્યવહારી) બાળ - નિર્વાણ (કું.)(અસુખ, દુઃખ) હ - નિદ (કું.)(ક્રોધાદિથી અપીડિત 2. ધૈર્યવાન, બાબુરું - નિવૃત્તિ (સ્ત્રી.)દુઃખ, પીડા) ઉપસર્ગોથી અપરાજિત, સહિષ્ણુ 2. પ્રપંચ રહિત, સરળ, માયા રહિત 3. નિઃસ્પૃહ) પુત્ર). 58 Page #588 -------------------------------------------------------------------------- ________________ *નાહત (કું.)(કષાયાદિ ભાવશત્રુઓથી નહીં હણાયેલ, gોય - ૩નુનિત (ત્રિ.)(પ્રવતવેલ, ગોઠવેલ). ક્રોધાદિથી અપીડિત) મUામો - મg(7)યો(.)(સૂત્રનો અર્થની સાથે સંબંધ Vi - નિધન (ત્રિ.)(અન્ન રહિત, અનન્સ) યોજવો તે, વ્યાખ્યા, વિવરણ, ટીકા 2. ચાર અનુયોગોમાંનો Uાહતય - નિરંત (ત્રિ.)(વાત નહીં પામેલ, નિરુપક્રમે કોઈપણ એક 3. શ્રુતજ્ઞાનનો એક પ્રકાર) આયુષ્યવાળો) 3gોગ - મનુયોતિ (કું.)(દષ્ટિવાદ અંતર્ગત એક હરિ૩ - નિદરિપુ (કું.)(ભદિલપુર નિવાસી નાગ અધિકાર, દષ્ટિવાદસૂત્ર, બારમું અંગસૂત્ર 2. પ્રથમાનુયોગ અને ગાથાપતિ અને સુલભા સ્ત્રીનો પુત્ર) ગંડિકાનુયોગ એમ બે પ્રકારના વ્યાખ્યાનવાળો-ગ્રંથ) મહિત (2) - નિકૃત (ત્રિ.)(ઉપશાંત ન થયેલ, શાંતિ મો |UTUUUT - મનુયTUTIનુસા (સ્ત્રી.)(વ્યાખ્યાન રહિત 2. ત્રિદંડી, સંન્યાસી) અને ગચ્છ એમ બન્ને પ્રકારની અનુમતિ) મતિ (1) પરિણામ - કૃિતપરિપાક (ત્રિ.)(ઉપશમ મોર્તિત્તિ- મનુયો તૃત(ત્રિ.)(અનુયોગ ગ્રહણ કરવામાં નહીં પામેલા કક્ષાના પરિણામવાળો). એકચિત્ત) ર્તિરિય - નિવૃત્તિ (ત્રિ.)(જેની ઈદ્રિયો શાંત નથી મv[ોલ્થિ - મનુયોર્થ (.)(વ્યાખ્યાનરૂપ અર્થ) ગgોવાથ-૩નુયાય(ડું, સ્ત્રી.)(સૂત્ર અને અર્થરૂપ મળીપત્ત - અનીતિપત્ર(ત્રિ.)(જેના પાંદડા કીડાઓથી ખવાયેલ અનુયોગને આપનાર સુધર્માસ્વામી વગેરે). નથી તે). ગુગોવાર - અનુયોરાબાર ()(વ્યાખ્યા કરવાના ઉપક્રમ મય - મની (જ.)(હસ્તિ અશ્વાદિ રૂપ સૈન્ય) નિક્ષેપ અનુગમ અને નય એ ચાર દ્વાર, અનુયોગના ચાર દ્વાર, ૩Uીયસ - મીયા (.)(ભદ્દિલપુરવાસી નાગશ્રેષ્ઠી અને વ્યાખ્યાની રીતિ) સુલસા નામક સ્ત્રીનો પુત્ર). અનુમોદારસમાસ - મનુયોગદાનસમાસ (૬)(શ્રુતજ્ઞાનનો ofસ - નિકૃષ્ટ (ત્રિ.)(એકહાથ પ્રમાણ અવગ્રહ થકી એક પ્રકાર, અનુયોગદ્વારના સમુદાયનું જ્ઞાન) ખુલ્લું ન હોય તે) મનુષ્યો થર - મનુયોજીથર (કું.)(સૂત્ર અને અર્થને ધારણ સાડ - નિશ્રાછત (ર.)(સર્વગચ્છમાન્ય ચૈત્ય, કરનાર, અનુયોગી) ઉપાશ્રય) મોરાપર - ૩અનુવાપર(ત્રિ.)(અનુયોગ સિદ્ધાંતની વ્યાખ્યા મદદ - નિર્દત (ત્રિ.)(બહાર નહીં કાઢેલ, બહાર ન કરવામાં તત્પર) નીકળેલું 2. પોતાનું નહીં કરેલ) મy/TVUTI - મનુથોનુજ્ઞા(સ્ત્રી.)(આચાર્યપદે સ્થાપના, હારિ - નિરિમ (જ.)(પર્વતની ગુફાદિમાં કરવામાં આચાર્યપદની અનુજ્ઞા) આવતું પાદપોપગમન નામનું અનશન, અનશનનો એક પ્રકાર) [f () - મનુયોજિન (કું.)(આચાર્ય 2. સૂત્રનું મM - મU[ (ત્રિ.)(પ્રમાણમાં અતિ નાનું, સૂક્ષ્મ, બારીક, અવતરણ કરવા માટે પ્રશ્ન કરવામાં આવે તે, વ્યાખ્યાન-પ્રરૂપણા સુદ્ર, પરમાણુ) જ્યાં હોય તે) *મનુ(મ.)(પાછળ 2. અનુરૂપ૩. અવધારણ 4. સમીપ) મgfજય - મનુયોજિક્ર (ત્રિ.)(પ્રવ્રજિત, દીક્ષિત 2. 3 - ૩પુ (ત્રિ., સ્ત્રી.)(સૂક્ષ્મ, ઝીણું 2. રથ-ગાડાની વ્યાખ્યાન આપનાર) ધુંસરીને ધારણ કરનાર). મધર - મજુર (સ્ત્રી.) દ્વારિકા નગરીમાં રહેનાર [3વંત - મનુવર્તમાન(ત્રિ.)(અનુસરતું, પાછળ આવતું) અહન્મિત્રની પત્ની) મg&(રેશી-.)(ક્ષણ રહિત, અવસર રહિત) મનુષંપ - અનુપ (ત્રિ.)(અનુરૂપ ક્રિયા-પ્રવૃત્તિ કરનાર) મg (રેશી-સ્ત્રી.)લાકડી). *મનુષ્ય (ત્રિ.)(અનુકંપાને યોગ્ય, દયાને યોગ્ય) મg (દેશી-ખું.)(ધાન્યવિશેષ, ચણા) પુઝંપUT - ૩અનુષ્પન(.)(અનુકંપાને યોગ્ય દુઃખી અનાથ 3V[g0UT - અનુવી (ત્રિ.)(શરીરના સંસર્ગમાં આવેલ) જીવોની અનુકંપા કરવી તે) મ[૩૬ - સત (કું.)(કસમય, અનિયમિત સમય, અનિશ્ચિત સપ[શંપથHસવUITTયા - અનુપાથર્વશ્રવIrfહ્યા કાળ) (સ્ત્રી.)(જીવદયાના ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવા રૂપ પ્રવૃત્તિ) 59 Page #589 -------------------------------------------------------------------------- ________________ મનુષંપથ - મનુષ્પન્ન(ત્રિ.)(અનુકંપા કરનાર, જિનભક્ત સમU[ઋષાવિન (ત્રિ.)(ક્રોધાદિ કષાયોને પાતળા કરનાર, 2. આત્મહિતની પ્રવૃત્તિ) મંદકષાયી, અલ્પકષાયી) મદ્રુપ - મનુબ્રમ્પા(સ્ત્રી.)(અનુકંપા, દયા, કૃપા 2. ભક્તિ, *મનુષાયિન (ત્રિ.)(જેના કષાય પ્રબળ નથી તે, પ્રબળ સેવા) કષાય રહિત, સકારાદિથી હર્ષરહિત). અનુકંપાવા| - મનુષ્પાવાન(.)(અનુકંપાથી દુઃખી કે રંકને મU[ફ્લક્સ - અનુર્વવત્ (કું.)(આઠમદમાંના કોઈપણ મદને દાન આપવું તે, કરુણાથી ગરીબને અજ્ઞાદિ દાન દેવું તે) નહીં કરતો) : મનુષંપાસ - મનુષ્પાય(કું.)(અનુકંપાવાળું ચિત્ત, દયાળુ પ્રશ્નો - અનુર્ષ (પુ.)(પોતાની બડાઈ, પોતાના ગુણોનું હૃદય). " અભિમાન 2, ગૌણમોહનીય કર્મી અનુકંપ () - મનુમન્ (સ્ત્રી.)(દયાળુ, કૃપાળુ) મનોશ (કું.)(કરુણા, દયા) અજુઠ્ઠ-૩ નુfણ(સ્ત્રી.)(અનુકરણ, અનુવર્તન કરવું તે) માવિત્ત - મક્ષિણ (ત્રિ.)(પાછળ ફેકેલું) મામા - મનુક્રર્વત્ (ત્રિ.)(પાછળથી પોતાની તરફ સમાંતવ્ય-મનુન્તિવ્ય(ત્રિ.)(અનુસરવું, અનુસરવા યોગ્ય) ખેંચતો, પોતા તરફ આકર્ષિત કરતો) મનુચ્છUT - અનુરામન (જ.)(સન્મુખ જવું તે, સત્કાર કરવા મUM - 3 5 (ઈ.)(મહાપુરુષોના જ્ઞાન અને તપ સામે જવું તે) માર્ગનું અનુકરણ 2. મહાન પુરુષોનું અનુકરણ કરનાર) અનુચ્છમાણ- 3 નુ છત્રિ.)(અનુસરણ કરતું, અનુગમન મક્ષRU - મનુશRUT (.)(અનુકરણ, નકલ) કરતું) મારપારાવાળિસ - અનુરVIIRT૫નિસ મારામ - () (.)(જાણવું, સમજવું 2. સૂત્રને (પુ.)(પ્રાર્થના કર્યા વગર જ અન્યનું કાર્ય કરવા અને કરાવવાના અનુકુળ અર્થનું કથન, સુત્રાર્થનું સ્પષ્ટીકરણ 3. ઉદ્દેશ, નિર્દેશ, સ્વભાવવાળો 2. ભાવસંગ્રહ વિશેષ) નિર્ગમાદિ દ્વાર સમૂહ, 4. સંહિતાદિ વ્યાખ્યાન પ્રકાર *5. - મનુથન(.)(અનુવાદ 2, આચાર્યની પ્રરૂપણા અનુયોગદ્વાર) પછીનું કથન) મપુનમ - મનુષ્ય(વ્ય.)(જાણીને) મધુરિ () - મનુwારિન (ત્રિ.)(અનુકરણ કરનાર, નકલ મUTય - અનુમતિ (ત્રિ.)(અનુસરેલ 2. પ્રાપ્ત 3. વ્યાપ્ત 4 કરનાર 2, વિવક્ષિત વસ્તુની સમાન) આશ્રિત પ. પૂર્વે જાણેલ 6 પૂર્વથી બરાબર આવેલ). પુજ્ય - ૩અનુચિત (ત્રિ.)(પાછળ ફેંકેલું 2. ઊંચું કરેલું) મામા - મનુષત્ (ત્રિ.)(સામાયિકની સમાપ્તિ માદુ - મનુચ (વ્ય.)(ભીતની પાસે, દીવાલની પછી વિચારણા કરવી તે, પાછળથી તપાસ કરવી તે, શોધ કરવી પાસેનો પ્રદેસ) પુજૂન-અનુકૂન(ત્રિ.)(ક્રમ પ્રમાણેનું, અનુકૂળ, અનુરૂપ, મgII (II) મ - મનુગ્રામ (કું.)(એક ગામથી બીજે ગામ અપ્રતિકૂળ) જતાં રસ્તામાં આવતું નાનું ગામ, ગામ પછીનું ગામ, નાનું ગામ) મજૂર્નવલ - અનુવકૂનવન (ન.)(અપ્રતિકૂળ વચન, મામ()- અનુરામિન(ત્રિ.)(અનુગમન કરનાર, નકલ અનુકૂળ વચન) કરનાર 2. સાધ્યસાધક હેતુ, દોષ વગરનો હેતુ 3. અવધિજ્ઞાનનો ગુજૂનવાય - અનુભવાત (પુ.)(અનુકૂળ પવન, જોઈએ એક પ્રકાર 4. સેવક) તેવો વાયુ, હિતકારી વાયરો) ૩UT-Irfમય - ૩અનુમમિન્ન(ત્રિ.)(પાછળ જનાર, અનુસરનાર મU|gkત - સનાત્ત (ત્રિ.)(અનુષ્ઠાન કરેલ, વિહિત, 2. નોકર 3. અકર્તવ્યરૂપ ચૌદ અસદનુષ્ઠાન 3. અવધિજ્ઞાન આચરેલ, સેવન કરેલ) વિશેષ) સમન્વીન (ત્રિ.)(આચરેલ, સેવેલ, અનુષ્ઠિત) [VI[ મિત્ત - મનુમિત્વ (જ.)(ભવપરંપરામાં સાથે માલુમ - અનુમ (ઉં.)(અનુક્રમ, પરિપાટી, અનુપૂર્વી, જનારું સાનુબંધ સુખ) ક્રમસર) માદ્ધિ - અનુપૃદ્ધ (ત્રિ.)(અત્યંત આસક્ત, લોલુપ) મસાડ઼ () - મનુશાયિન (પુ.)(સત્કારાદિની ૩U[mદ્ધિ - મનુદ્ધિ (સ્ત્રી.)(અત્યાસક્તિ, અભિકાંક્ષાઉત્કંઠાના અભાવવાળો 2, પાતળા કષાયવાળો) લાલસા) 60 Page #590 -------------------------------------------------------------------------- ________________ કરવો તે). મyત્નŞત્તા - અનુર્ણ (૩વ્ય.)(ખાઈને, ગળીને) મધુવીડ્રમાણિ()- અવિચિત્યમfષ(ત્રિ.)(વિચારીને મgય - અનુતિ (ત્રિ.)(તીર્થંકર-આચાર્યાદિ પાસેથી બોલનાર, પર્યાલોચન કરીને બોલવાના સ્વભાવવાળો) સાંભળીને શિષ્યોએ પાછળથી સંપાદિત કરેલ ગ્રંથ 2. પાછળથી મધ્વરિય - ૩અનુચ્ચરિત (ત્રિ.)(શબ્દ-અવાજ નહીં કરેલ, ગાવામાં આવેલ) અનુક્ત, જેનું ઉચ્ચારણ થયું ન હોય તે) મગુરુ - અનુ-ગુરુ (ત્રિ.)(ગુરુપંરપરા અનુસાર જે વિષયનો મનુષ્યાર્થ(વ્ય.)(નિંદ્ય હોઈ નહીં બોલવા યોગ્ય, નહીં વ્યવહાર થાય તે, ગુરુપરંપરાએ આચરિત વ્યવહારાદિ) બોલીને) મજુદ -૩નુદ(કું.)(જ્ઞાનાદિ ઉપકાર, મહેરબાની, કૃપા, મનુષ્યક્ષદ્ - અનુષ્યશ(પુ.)(મોટેથી નહીં બોલાયેલ શબ્દ, દયા, આશીર્વાદ) ઊંચા શબ્દ-સ્વર વિનાનો અસંયુક્તાક્ષરવાળો શબ્દ) અદિક્ - અનુપ્રાર્થ (કું.)(ઉપકારરૂપ પ્રયોજન) ગુગ્લીલુ - ૩અનુષ્યાવિશ (ઈ.)(ગુરુની અપેક્ષાએ મહિતા - અનુગ્રહતા (સ્ત્રી.)(અનુગ્રહનો ભાવ, અનુગ્રહ પોતાનું આસન કે શવ્યા ઊંચી અને ચલાયમાન નથી તે, નીચી અને સ્થિર શય્યાવાળો) દતા પરિહાર - ૩અનુગ્રહતાપરિહાર (કું.)(ઉપકાર બુદ્ધિએ મનુના()- અનુયાયિન(કું.)(અનુયાયી, સેવક, નોકર) દોષ વગેરેનો ઉદ્ધાર કરવો 2. ખોટાદિભંગરૂપ પરિહાર- મનુના - અનુવાન (1.)(રથયાત્રા 2, પાછળ પાછળ જવું પ્રાયશ્ચિત્તનો એક ભેદ) મીઠ્ઠમ - મનુદ્ધતિમ (જ.)(ગુરુ પ્રાયશ્ચિત્તનો એક ભેદ સગાઈ|| - અનુજ્ઞાપન (1.)(અનુમોદન, અનુમતિ, 2. મોટા પ્રાયશ્ચિત્તના ભાગી સાધુ-સાધ્વી) સમ્મતિ) માથાફુ - ૩અનુજ્ઞાતિજ્જ(કું.)(ગુરુ-મોટા પ્રાયશ્ચિત્તને યોગ્ય અપનાવUTI - મનુજ્ઞાપના (સ્ત્રી.)(છઠ્ઠી લેવી, રજા જીવ, જેણે એવો દોષ સેવ્યો હોય કે આપવામાં આવતા અપાવવી) પ્રાયશ્ચિત્તમાં ઘટાડો ન થઈ શકે તે) અનુનાહિર - ૩અનુયાનાધાર(કું.)(રથની પાછળ જવા HUધાય - મનુદ્ધાત (કું.)(લઘુ પ્રાયશ્ચિત્તનો જેમાં અભાવ વડે બનતો પ્રતિષ્ઠાધિકાર). છે તે, ગુરુ પ્રાયશ્ચિત્ત, આચાર પ્રકલ્પનો ભેદ) પુનાળિYU - મનુજ્ઞાતુન (વ્ય.)(અનુજ્ઞા આપવા માટે, મyધાયUT - માતાતિન(ન.)(કર્મોને દૂર કરવા તે, કર્મોનો અનુમતિ આપવા માટે) નાશ કરવો). મUપુનાત(૨)- મનુથતિ(ત્રિ.)(અનુગત, સદેશ, 2, સંપત્તિ મUવાસંત - અનુપ્રાસ (ત્રિ.)(જમાડતો, ખવડાવતો) અને ગુણથી પિતા સમાન થાય તે પુત્ર 3. પાછળથી જન્મેલ). અનુર (ય) 4 - સુવર (ત્રિ.)(અનુસરણ કરનાર, પ્રભુનુત્તિ -અનુયુ$િ(ત્રી.)(અનુકૂળ યુક્તિ-તર્ક, યુક્તિ પૂર્વક પશ્ચાદૂગામી 2. સેવા કરનાર 3, સહચર) હેતુગર્ભિત દેજો, તર્કસંગત દેખાત્ત,) અનુવારિત્તા - અનુવÁ (ત્રિ.)(આચરીને, સેવીને) મનુનેટ્ટ- અનુષ (ત્રિ.)(સૌથી મોટા પછી ત્રીજા નંબરે જે મતા - અનુત્તિન (.)(સોચ, વિચાર, પર્યાલોચન હોય તે, મોટાથી ઊતરતા ક્રમે હોય તે) કરવું તે). મ થા - ઝનૂદિતા(સ્ત્રી.)(ઉદ્દેશ્યતારૂપે વિષયતા વિશેષ, અદ્યતા - અનુરન્તા (સ્ત્રી.)(વિચાર, અવિસ્મરણ હેતુ લક્ષ્યતા) સૂત્રોનું પર્યાલોચન, ચિત્તન) મન્નિત્તિ - નૂર્તિતત્વ(.)(નિર્બળતા, બળરહિતપણું) પુર૩UT - ૩અનુવ્યુત્વા ( વ્ય.)(મરણ પામીને, ચ્યવીને, મyજુય - નૃગુક્ષ(ત્રિ.)(અસરલ, વક્ર, કપટી) એક જન્મથી બીજા જન્મમાં જઈને). ગુજ્ઞા - મનુષ્યાન (જ.)(ચિંતન, વિચાર) ૩UUUવં - અનુવfવત્ (ત્રિ.)(જેણે અનુષ્ઠાન કર્યું છે છાવત્તા - ૩નુગ્ગાથ(વ્ય.)(ચિંતવીને, વિચારીને) HET - મનુષ્ઠાન(ન.)(આચાર, ક્રિયાકલાપ, ચૈત્યવંદનાદિ ૩પશ્ચિય - અનુરત (ત્રિ.)(અનુચિત, અયોગ્ય, અઘટિત) અનુષ્ઠાન 2. કાળ સંબદ્ધ અધ્યયનાદિ). મજુરીટ્ટ - મનુરિન્દ (વ્ય.)(ચિંતવીને, વિચારીને) સક્રિય - મનુષ્ટિત (ત્રિ.)(આચરિત, સેવિત, વિધિથી સંપાદિત) Page #591 -------------------------------------------------------------------------- ________________ મનસ્થિત (ત્રિ.)(દ્રવ્યથી બેઠેલો, ઊઠેલ નહિ, તૈયાર નહીં મUતિય - અનુતમે (પુ.)(વાંસને ચીરવાથી જેમ ફાડ ભાવથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉદ્યોગથી રહિત) પડે તેમ કોઈ દ્રવ્યને ચીરવાથી ફાડ પડે તે, પદાર્થોનું એક પ્રકારનું viત - અનુનય (ત્રિ.)(પોતાના અભિપ્રાયથી ધીરે ધીરે પૃથક્કરણ) જણાવતો-સમજાવતો). મUડિયામેય - કુટિમેટું (.)(શેરડીને ચીરવાથી [Ig () - મનુનાવિન (ત્રિ.)(પડઘો ઊઠે એવી રીતે જેમ છોતરાં ઊતરે તેમ કોઈ વસ્તુને ચીરવાથી તેની છાલ ઊતરે બોલનાર, પ્રતિધ્વની ઊઠે એવું બોલનાર) તે જાતનો દ્રવ્ય ભેદ) મUTIR - ૩અનુનરિત્વ (.)(પડઘો ઊઠે તેવો અવાજ, મતMિ()- નતાપિન(ત્રિ.)(અકલ્પનીયના પ્રતિસેવન સત્યવચનના 35 અતિશયોમાંનો એક). પછી પસ્તાવો કરનાર, થયેલ ભૂલ માટે ખેદ કરનાર) ગુITય - અનુના (કું.)(પ્રતિધ્વનિ, પ્રતિશબ્દ). મજુતાવ - અનુતાપ (કું.)(પશ્ચાત્તાપ, પસ્તાવો, ખેદ) ગુITસ - મનુનાગ (કું.)(પાછળ મરવું 2. અદૂરદેશાદિ) સપુતાવિ()- અનુરાપિ(કું.)(દોષિત આહારાદિ ગ્રહણ *માનુના (ત્રિ.)(તેની નજીક રહેલ દેશાદિ. 2, નાકથી કર્યા પછી પશ્ચાત્તાપ કરનાર) બોલાયેલ અનુનાસિક સ્વર 3. નાકમાંથી નીકળેલ સ્વરાનુગત મતાવિયા - મનુતાપિt (a.)(બીજાને સંતાપ ગાયનના છ દોષોમાંનો એક દોષ 4. વિનાશની પાછળ થનાર) ઉપજાવનારી ભાષા, કટુવચન) મ નમાન - મનુનીયમાન (ત્રિ.)(પ્રાર્થના કરાતો) મજુતપયા - અનુત્રવ્યતા (સ્ત્રી.)(પરિપૂર્ણ મUUUત () - અનુદત (ત્રિ.)(નિરભિમાની, નમ્ર, ગર્વ અંગોપાંગતા, જેનાથી લજ્જા ન પમાય તેવી સર્વાગપૂર્ણ શરીર વિનાનો, મદ રહિત 2. ઉન્નત નહીં તે). સંપત્તિ) મgUUાવUT - ૩નુજ્ઞાપના (સ્ત્રી.)(અનુમોદન, સંમતિ 2. મધુપુર - મનુ (ત્રિ.)(અકથિત, નહીં કહેલું). આજ્ઞા, રજા) મUત્તર - અનુત્તર (ત્રિ.)(સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, અનન્ય સંદેશ 3gUUાવી - મનર/પની(સ્ત્રી.)(ઉપાશ્રય-વસતિ કે મકાનની 2. જેના પછી બીજું કોઈ ઉત્તર-પ્રધાન નથી તે 3. વિજયાદિ રજા માંગવાની ભાષા) અનુત્તર વિમાન) મyourવિત્તા -મનુજ્ઞાથ(વ્ય.)(અનુમતિ આપીને, સંમતિ ૩yત્તરાફુ - મનુત્તર તિ(ત્રિ.)(સિદ્ધગતિ, સિદ્ધગતિને પ્રાપ્ત થયેલ). HTTUવિયપUTયUTwોરૂ () - માત્તર || - અનુત્તરપ્રયા (સ્ત્રી.)(મોક્ષ, સિદ્ધશિલા, અનુજ્ઞાથપાનમોનમોનિન (કું.)(આચાર્ય આદિની અનુજ્ઞા ઈષત્સાભાર પૃથ્વી) લઈને આહાર-પાણી ગ્રહણ કરનાર) અપુર - ૩અનુત્તર (.)(જે હોતે છતે પાર ન પમાય તે, મUUUાવેતાપા - અનુજ્ઞાપથ(ત્રિ.)(અનુજ્ઞા આપતો, સંમતિ પારગમનનું પ્રતિબંધક-પ્રતિરોધક) આપતો). પુત્તરવાસ - અનુત્તરવાસ (પાસ)(પુ.)(સંસારાવાસ AUUUT - મનુજ્ઞા (સ્ત્રી.)(અધિકાર આપવો 2. અનુમોદન 2. પારવશ્ય). દેવું, સંમતિ આપવી, આજ્ઞા) નુત્તર થર -અનુત્તરસાન નથr (a.)(સર્વોત્તમ મUTUOTTA - મનજ્ઞાત (ત્રિ.)(જિનેશ્વરો દ્વારા અનુમતિ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર તીર્થંકરાદિ). અપાયેલ, રજા આપેલ, આજ્ઞા આપેલ, અનુમોદન, અનુમતિ) મજુરાMિ () - અનુરજ્ઞાનિન (ત્રિ.)(ઉત્કૃષ્ટ જ્ઞાનને HUNIL - મનુજ્ઞાશિન્ય (કું.)(શ્રમણને વસ્ત્ર-પાત્રાદિ ધારણ કરનારા કેવલી) ગ્રહણ કરવા માટેનું શાસ્ત્રીય વિધાન) સત્તાથH - અનુત્તરથ (ઉં.)(ઉત્કૃષ્ટ ધર્મ, શ્રત અને માંવથિhસંઘ - મનુouસંવતંતવાહૂ ચારિત્રરૂપ ધર્મ) (ત્રિ.)(ભિક્ષાપરિભ્રમણના અભાવે ગરમી લાગવાના અભાવના મyત્તરપરમ -નુત્તરપરામ(કું.)(સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા કારણે અકર્કશ-શીતળ છે અંગો જેના તે) તીર્થકર, જિનેશ્વર) આપીને) Kii Page #592 -------------------------------------------------------------------------- ________________ અનુત્તરપુJUાસંમાર - અનુત્તરપુગ્યસંભાર (પુ.)(સર્વોત્તમ મજુથમ - મજુથ (પુ.)(દેશવિરતિ ધર્મ, ગૃહસ્થધર્મ) હેતુભૂત તીર્થંકરનામકર્મ લક્ષણ પુણ્યનો સમૂહ જેને છે તે, મનુથ (કું.)(મોક્ષ પ્રતિ અનુકૂળ ધર્મ, હિતકારી ધર્મ) તીર્થંકર). ' જુથમવારિ () - મનુધર્મરિન(પુ.)(તીર્થકર પ્રણીત મજુત્તરવિમા - અનુત્તરવિમાન (૨.)(જેના પછી કોઈ જ ધર્મને આચરનાર) દેવવિમાન નથી તે, વિજયાદિ નામક પાંચ અનુત્તરવિમાન) મyપંથ - મનુપથ (.)(માર્ગની નજીક, માર્ગને અનુસરતો ઉપૂરોવવી - મનુત્તરપતિ(પુ.)(અનુત્તરવિમાનમાં પથ) ઉત્પન્ન, અનુત્તરવિમાનવાસી દેવ, સર્વાર્થસિદ્ધાદિ પાંચવિમાનમાં મUપત્ત - મનુHIR(ત્રિ.)(પછીથી પ્રાપ્ત થયેલ, પ્રાપ્ત, મળેલ) ઉપપાતવાળો) अणुपयाहिणीकरमाण - अनुप्रदक्षिणीकुर्वाण પુત્તરવિવારસ - મનુત્તરપાતિક્ષા (સ્ત્રી.)(તે નામક (ત્રિ.)(અનુકૂળતા પ્રમાણે પ્રદક્ષિણા કરતો) નવમો આગમગ્રંથ) મyપરિયડ્ડા - અનુપરિવર્તન(.)(પુનઃ પુનઃ ભ્રમણ કરવું, સત્ત - મનુદાત્ત (કું.)(સ્વર ભેદ, નીચા સૂરથી બોલવામાં વારંવાર ભમવું) આવતો સ્વર) અનુપચ્ચેટન (.)(પુનઃ પુનઃ ભમીને ત્યાં જ આવવું તે, મgય - મનુ (પુ.)(ઉદયનો અભાવ 2. કર્મફળના સંસારમાં પરિભ્રમણ કરવું તે) ઉદયનો અભાવ, કર્મના વિપાકોદયનો અભાવ) સાપરિયઠ્ઠમાળ - અનુપરિવર્તમાન (ત્રિ.)(એકેન્દ્રિયાદિમાં સબુવંધુક્ષિ - અનુવયવોત્કૃષ્ટા (સ્ત્રી.)(વિપાકોદયના ભમતો, ઘણા જન્મ જરા મરણાદિ અનુભવતો) અભાવમાં બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સત્કર્મની પ્રાપ્તિ થાય તેવી અનુપરિયા - અનુપરિવર્ચ(વ્ય.)(ભમીને, સર્વતો ભ્રમણ કર્મપ્રકૃતિ વિશેષ) કરીને, પ્રદક્ષિણારૂપે ફરીને). મધુવયવ - મનુ વિતા (સ્ત્રી.)(ઉદયમાં નહીં આવેલ તે મUT () પરિરિ () - સ (T) નુપરિહરિન નામક કર્મપ્રકૃતિ વિશેષ) (કું.)(પરિહાર તપ કરનાર સાધુને મદદ કરનાર સાધુ, પરિહારી અનુયસંવમુઠ્ઠિા - મનુયાં મોષ્ટ (સ્ત્રી.)(જેના સાધુનો અનુચર-સાધુ) અનુદયના સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય તે કર્મપ્રકૃતિ વસંત - અનુપ્રવિણત(ત્રિ.)(પાછળથી પ્રવેશ કરતો 2. વિશેષ) | ચરકાદિ સંન્યાસીઓના ભિક્ષાટન પછી ભિક્ષાર્થે પ્રવેશ કરતો) નવરંમરિ - મનુવંરિ (.)(સ્વાર્થરહિત, એકલપેટું નહીં મrafસત્તા - 3 (બ) પ્રવિણ્ય (મત્ર.)(અનુકૂળ રીતે પ્રવેશ કરીને, થોડુંક પ્રવેશીને) મgવ(રેશ)(ક્ષણ રહિત, અસમય). મગુપત - અનુ() પ્રવેશ (કું.)(અનુકૂળ અથવા અલ્પ અણુમાન -મનુ હતુ(ત્રિ.)(સ્વાભાવિક રીતે પછીથી બાળતું, પ્રવેશ, અંદર જવું તે, પ્રવેશ) પાછળથી બળતું). મધુપતિ () - અનુશન (કું.)(પર્યાલોચક, શુભાશુભ મહુવા - અનુલીdf (ત્રિ.)(નજીકના ભવિષ્યકાળમાં જેની કર્મ અને તેના પરિણામને જોવાવાળો, વિવેચક, દીર્ઘદ્રષ): : ; ઉદીરણા નથી થવાની અથવા લાંબા કાળ ઉદીરણા થશે તેવી અપશુપક્ષય - મનુશ્ય (વ્ય.)(પાયલોચના કરીને, કર્મપ્રકૃતિ) વિચારીને) gવીસી - અનુવિદ્દ (સ્ત્રી.)(ચાર વિદિશામાંથી કોઈ એક અનુપા - અનુIL (ત્રિ.)(સૂક્ષ્મજંતુઓથી યુક્ત). વિદિશા) પા(વા)શ્વિરિયા - અનુપાશિયા(સ્ત્રી.)(પ્રમત્તસંયમી દિટ્ટ - મનુદ્દિષ્ટ (ત્રિ.)(ઉદ્દેશકૃત આહારના દોષથી રહિત જીવોની વિનાશાત્મક ક્રિયાનો એક ભેદ) 2. જેનો ઉદ્દેશ ન કરેલ હોય તે 3. યાવન્તિકાદિ ભેદ રહિત) ૩જીપા (વા) ય - ૩નુપાતન(.)(ઉતારવું તે 2. ગ્રંથની પદ્ધરિભ્રંથ - મનુષ્કરિન્યુ (છું, .)(તે નામના કંથવા પ્રસ્તાવના 3. ભાષાંતર). જીવ વિશેષ) અનુપાનંત - અનુપાત્રય (ત્રિ.)(નિરંતર અનુભવ કરતું 2, [દ્ભય - મનુષ્કૃત ત્રિ.)(અનુરૂપ વાદન માટે અત્યક્ત- અનુપાલન કરતું 3. નિરંતર પ્રતીક્ષા કરતું) મૃદંગાદિ, વાદકો દ્વારા નહીં ત્યજેલ તબલાદિ) Page #593 -------------------------------------------------------------------------- ________________ સત્તા). અનુપા (વા) ન - અનુપાતન (.)(શિષ્ય અને ગણનું આમુખારૂ () - અનુપાતિ (કું.)(યુક્ત, સંબદ્ધ, સંબંધી) રક્ષણ કરવું તે 2. સંકટની પરિસ્થિતિમાં પણ લીધેલા વ્રતનો મUપ્રિય - અનુપ્રિય (ત્રિ.)(અનુકૂળ, પ્રિય). અત્યાગ) ૩મyપેદા - ૩નુપ્રેક્ષા (સ્ત્રી.)(ચિંતન, ભાવના, વિચારણા, મU(વા)નVTM - અનુપાત્રનાન્તિ ()(આચાર્યના સ્વાધ્યાય વિશેષ) અભાવમાં ગણરક્ષણ માટે કરવામાં આવતી વિધિ વિશેષ) મMહિયત્ર - મનુofક્ષતવ્ય (ત્રિ.)(ચિંતન કરવા યોગ્ય, પાપા (વા) નાઝુદ્ધ - અનુપાનના શુદ્ધ ચિંતનીય) (.)(પચ્ચખાણનો એક ભેદ) મનુI - મનુસ્પર્શ (પુ.)(અનુભાવ, પ્રભાવ, મહિમા) મધુપતિત્તા - અનુપાન્ય (વ્ય.)(યથા પૂર્વમાં પાળ્યું તેમ મનુબંધ - અનુવન્દ (કું.)(સતત, નિરંતર, અવિચ્છિન્નપણું પછી પણ પાલન કરીને, નિરંતર પાલન કરીને). 2, સંબંધ 3. કર્મોનો સંબંધ, કર્મોનો વિપાક, પરિણામ) માનુપાતિય- અનુપાત્રિત(ત્રિ.)(આત્મસંયમની અનુકૂળતાથી મUવંથડA - મનુબWવતુર્ણ (.)(શાસ્ત્ર રચનાની પાળેલું 2. પ્રતિપાલિત, રક્ષિત). પ્રારંભમાં કહેવાતા પ્રયોજનાદિ ચતુષ્ક). [પાસના - અનુપત્ (ત્રિ.)(પુનઃ પર્યાલોચન કરતો, મધુવંધછેયUTIŞ- અનુવશ્વચ્છેદ્રનાર(.)(સંસાર સંબંધનું વારંવાર જોતો) છેદન પ્રથમ છે તે, નિરનુબંધતા સંપાદક કર્મોને ખપાવવાનો મજુપિ - અનુ98(1)(અનુક્રમ, પરિપાટી, આનુપૂર્વી) ઉપાય) કપુપુત્ર - અનુપૂર્વ(.)(ક્રમ, પરિપાટી, અનુક્રમ) અવંધમાવ - અનુમાવ(કું.)(અનુભાવ-રસરૂપે કર્મની ક્રમાનુપૂર્થ(.)(મૂળક્રમ, આદ્યપરિપાટી) પુપુત્રો - મનુપૂર્વશ{(વ્ય.)(અનુક્રમે, અનુક્રમ પ્રમાણે) મધુવંધમાવવિદિ- મનુવન્જિમાવવિધ(પુ.)(પચ્ચખાણના પુખ -અન્ત ત(ત્રિ.)(ઊડી ગયેલ, ઊડેલ, ઊર્ધ્વગતિ પરિણામને નિરંતર ટકાવી રાખવાની વિધિ) કરેલ) ૩૫Uવંધવવછે - અનુવસ્થવ્યવચ્છ (પુ.)(ભવાન્તરના મUMાંથ - મનુ(ખ) પ્રWW (.)(નિર્ગથ, સાધુ, મુનિ) આરંભક અને અન્ય કર્મબંધનો વિચ્છેદ કરનાર) મનુષ્પા - અનુત્પન્ન (ત્રિ.)(વર્તમાન સમયમાં અવિદ્યમાન, મધુવંથસુદ્ધિમાવ - મનુવશ્વશુદ્ધિમવ(પુ.)(કર્મોના સતત અપ્રાપ્ત, ઉત્પન્ન ન થયેલ) ક્ષયોપશમથી આત્માની નિર્મળતા થાય તે) gu4 - મનુ વાતુન (વ્ય.)(વારંવાર આપવા માટે, વંધાવUાથUT - ૩અનુવસ્થાપનયન (ર.)(અશુભભાવથી દાન કરવા માટે) ઉત્પન્ન થયેલા કર્મોના અનુબંધનો વિચ્છેદ કરવો તે) શુપા (વા) - અનુપ્રવાન (.)(પુનઃ પુનઃ દાન કરવું પૂર્વાધિમં (રેશ)(હિચકી, હેડકી) તે, દાન આપવું તે) જુવંfધ () - અનુવન્શિન્ (ત્રિ.)(હેતુ, સાધક 2. ગુપ્પમ્ - અનુકુ (૬)(યુવરાજ 2. સેનાપતિ આદિ) અનનુબંધીદોષ રહિત પડિલેહણ) AUTખવાત્તા - અનુવાચિત્ (ત્રિ.)(પાઠક, વાચક, અનુવાદ્ધ-અનુવદ્વ(ત્રિ.)(સતત અનુસરનાર 2, ગ્રહણ કરેલ, ઉપાધ્યાય) નિરંતર એકઠું કરેલ 3. સતત, અવ્યવચ્છિન્ન, નિરંતર 4. [Mવામાન - મનુwવાથત્ (ત્રિ.)(વર્ણાનુપૂર્વીક્રમે પ્રતિબદ્ધ, બાંધેલ 5, વ્યાપ્ત 6. પૂર્વ સંચિત દ્વેષબંધનથી બંધાયેલ) ભણતો) પુર્વવર્તવુદાં - મનુદ્ધક્ષધ (ત્રી.)(અત્યન્ત ભૂખ, તીવ્ર UMવાય - મનુwવા (કું.)(બારમાં અંગઆગમ પૈકીનું સુધા) નવમું પૂર્વ, અપર નામ વિદ્યાનુવાદ પૂર્વ). નિરંતર - મનુવનિરન્તર (ત્રિ.)(નિરંતર, હંમેશાં, મમુપ્પવેસTI - Twવેશન (જ.)(મનમાં પ્રાપ્ત પ્રતિષ્ઠા સ્થાન જેને અત્યન્ત નિરંતર વેદના હોય તે). 2. પાછળથી પ્રવેશવું તે 3. યોગ્ય પ્રવેશ) જુવતિવ્યવેર - ૩નુવતીવ્રર્વર (ત્રિ.)(નિરંતરપણે તીવ્ર મUવેત્તા - મનુwવેશ્ય (વ્ય.)(અંદર દાખલ થઇને, વૈર રાખનાર) પાછળથી પ્રવેશીને) અનુપ્રસૂય - મનુભૂત (ત્રિ.)(જન્મેલું, ઉત્પન્ન થયેલું) 64 Page #594 -------------------------------------------------------------------------- ________________ પુર્વથામા - અનુવવધર્મધ્યાન (ત્રિ.) ધર્મધ્યાન જુમા વંઘવાયા - અનુમવિશ્વાથ્યવસાયસ્થાન ચિંતવનની અંદર સતત પ્રવૃત્તિ રાખનાર, ધર્મધ્યાનમાં સતત (જ.)(કૃષ્ણાદિ લેશ્યાનો પરિણામ વિશેષ) પ્રવૃત્ત) अणुभाग (व) बंधट्ठाण - अनुभाग (व) बन्धस्थान ૩ણુવ્રદ્ધાપૂર - મનુબદ્ધ પ્રસર(ત્રિ.)(નિરંતર ક્રોધી, (ન.)(અનુભાગબંધના સ્થાન, રસબંધના સ્થાન) સદા ક્રોધ કષાયવાળો). મજુમા (3) સંવમ - મનુમા (3) સંમ(કું.)(કર્મના મUવદ્ધવાદ - મનુદ્ધવિગ્રહ (ત્રિ.)(સદાય કલહશીલ, રસમાં સંક્રમણ થવું તે, સંક્રમનો એક ભેદ) હંમેશાં કલહ કરવાના સ્વભાવવાળો) મામા સંતમ્ - અનુમાર્મિન (જ.)(અનુભાગસવેનંધર - મનુવેશ્વર (કું.)(મોટા નાગોના અનુયાયી રસસંબંધી કર્મની સત્તા, સત્તામાં રહેલ રસસંબંધી કર્મ) નાગ, સ્વનામખ્યાત નાગરાજ) મrખાવીરા - મનુમાવીરVT(સ્ત્રી.)(ઉદયપ્રાપ્ત રસોની મU|Cમg - ૩અનહદ (ત્રિ.)(અનુદ્ધત, અભિમાન રહિત) સાથે ઉદીરણા દ્વારા ઉદયમાં નહીં આવેલ રસોને વેદવું તે). કબુતમ પHWવવિ- અનુદ્ધપ્રશસ્તfક્ષ(ત્રિ.)(અપ્રગટ ગુમાવથ-અનુમાનો (કું.)(રસરૂપે થતો કર્મનો ઉદય) પ્રશસ્ત લક્ષણવાળી કુક્ષિ છે જેની તે) ૩માવ - અનુમાવ (કું.)(કર્મપ્રકૃતિનો તીવ્ર મંદ રસરૂપે મધુમેહસ- મનુદ્ધદષ(કું.)(ઉદ્ભટજન ઉચિત વસ્ત્રોના અનુભવ કરવો તે 2. શક્તિ, સામર્થ્ય, પ્રભાવ 3. સુખ) ત્યાગરૂપ શ્રાવકનો ત્રીજો ગુણ, નિંદનીય વસ્ત્રોનો ત્યાગી) [ભાવ - અનુમાર્મિન્ (.)(વિપાક-રસરૂપે [ભામા - ૩ઃપ્રામ%િ (કું.)(મૌલગ્રામમાં ભિક્ષાના ભોગવાતું કર્મ) પરિમાણના સ્વભાવવાળો) ગુમાવI - અનુમાવજ (ત્રિ.)(બોધક, સૂચક) મજુમવ-અનુમવ(કું.)(સ્મૃતિભિન્ન જ્ઞાન 2. સ્વસંવેદનાત્મક અનુમાસ-અનુમાષT(1) અનુવાદ કરવો, કહેલી વાતને જ્ઞાન, અનુભવ 3. કર્મફળને ભોગવવું તે). કહેવી, ગુરુના હ્રસ્વ-દીર્ઘ બોલ્યા અનુસાર બોલવું તે) મ[મવI - અનુમવન (જ.)(કર્મના વિપાકને ભોગવવું તે બાજુમાસUT (UTI) સુદ્ધ - અનુમાષUT (IT) શુદ્ધ 2. અનુભવવું તે) (ન.)(ગુરુએ ઉચ્ચારેલ શબ્દોને ધીરેથી શુદ્ધોચ્ચારણરૂપ [વિવું - અનુમવિતુમ (વ્ય.) ભોગવવા માટે 2. ભાવવિશુદ્ધિનો એક ભેદ). અનુભવવા માટે) અમૂ- મનુભૂતિ (સ્ત્રી.)(અનુભવ, સંવેદન, અનુભૂતિ) THવત્તા - મનુભૂય (વ્ય.)(અનુભવીને, ભોગવીને) [Hટ્ટ - મનુષતિ (સ્ત્રી.)(આજ્ઞા, અનુમતિ, સંમતિ મજુમા*(a)- ૩અનુમાન(a)(કું.)(કર્મનો વિપાક, કર્મનો અનુમોદન) તીવ્રમંદાદિ રસ 2, વર્ણગંધાદિ ગુણ 3. મહાભ્ય 4. [મફયા - અનુમતિ (ત્રી.)(ઉજજયિનીના રાજા વૈક્રિયાદિકરણની અચિજ્ય શક્તિ, સામર્થ્ય દેવલસુતની પત્ની અનુરક્તલોચનાની તે નામની દાસી) [મા૩િUાવદુર - અનુમાજેિવદુત્વ (જ.)(અનુભાગ- અનુમUCT - અનુમાન (જ.)(અનુમોદન) રસ આશ્રયી કર્મના અલ્પ-બહુત્વની પરસ્પર તુલના કરવી તે, મધુમત(૨)- મમત(વિ.)(નાનાને પણ અનુમતિ અપાઈ અનુભાગનું અલ્પબહુત્વ) છે જેમાં તે, અવગુણ જોયા પછી પણ જેના પરથી પ્રીતિ ઓછી મUTT૩ીરાવક્ષમ - નમો વીરપમ ન થાય તેવું ઈચ્છિત) (પુ.)(ઉદયપ્રાપ્ત રસની સાથે સત્તામાં રહેલા રસને ખેચી કમનુમત(ત્રિ.)(ઇચ્છિત 2. દાન માટે અનુજ્ઞા અપાયેલ 3. ભોગવવાનો આરંભ કરવો તે) અનુકૂળતા મુજબ સંમત, વૈગુણ્યદર્શન પછી પણ ઈષ્ટ હોય તે મજુમામિ - મનુમાર્મિ (૧)(કર્મનો રસ, કર્મનો તીવ્ર- 4. બહુમત 5. ચાહેલ, પ્રિય 6. પથ્થ). મંદાદિ રસાત્મક એક ભેદ) અમદત્તર - અનુHદત્તર (પુ.) મુખ્ય-વડીલની અનુપસ્થિતિમાં [મા'IITમનિદત્તા૩ય - અનુમાનામનિશાયુષ તેમનું કાર્ય કરનાર) (૧)(આયુષ્યકર્મના બંધનો એક ભેદ) [મા - ૩અનુમાન (કું.)(અલ્પ માન, થોડો પણ અહંકાર) મધુમા (4) વંધ - અનુમા (4) વન્ય (કું.)(બંધાતા *નુમાન ()(હેતુ-લિંગથી થતું સાધ્યનું જ્ઞાન, અનુમાન - કર્મમાં પડતો તીવ્ર-મંદાદિ રસોનો બંધ, કર્મબંધનો એક ભેદ) જ્ઞાન, લિંગ દ્વારા અજ્ઞાત વસ્તુનો નિર્ણય, અટકળ જ્ઞાન) 65. Page #595 -------------------------------------------------------------------------- ________________ [માફિત્તા - અનુમાન્ય ( વ્ય.)(અનુમાન કરીને, મરીન - અનુરાગ (પુ.)(અનુરાગ, અત્યન્ત સ્નેહ, પ્રીતિ, અટકળપૂર્વક) પ્રેમ). માણારવિય- મનુમાનનાછૂત(ત્ર.)(અનુમાનબાહ્ય, પુરાય - કન્વીત(ત્રિ.)(અનુકૂળપણે આગમન 2, પાછળ અનુમાનથી નિરાકરણ કરેલ 2. વસ્તુદોષ વિષય વિશેષ) આવવું તે 3. સ્વાગત). મજુમામા - મનુમનામા (પુ.)(અયથાર્થ અનુમાન, મજુરદ્દિા - અનુરાથા (ત્રી.)(અનુરાધા નામનું નક્ષત્ર, નક્ષત્ર વ્યર્થ અનુમાન) વિશેષ) મગુમાવે - માત્ર (ત્રિ.)(થોડું, અલ્પ) મનુષ્ક્રાંત - ૩અનુષ્યમાન (ત્રિ.)(અપેક્ષા કરતો, આશા મિડ્ડ-સનુમિતિ(સ્ત્રી.)(અનુમાન પ્રમાણથી થયેલ જ્ઞાન, રાખતો, દરકાર રાખતો, રાહ જોતો) આપેલા કારણોથી કોઈ નિર્ણય કરવો તે 2. અનુમોદન) મ ધનંત - મનુષ્યમાન (ત્રિ.)(અપેક્ષા કરતો, આશા ગ5 () - અનુકુ (ત્રિ.)(મુક્ત નહીં તે, નહીં રાખતો, દરકાર રાખતો, રાહ જોતો). છોડાયેલ). મરૂવ - અનુરૂપ (ત્રિ.)(સમાન, સ્વસ્વભાવ સદેશ 2. મજુમો - અનુમતિ (ત્રિ.)(અનુમતિ આપી ઉત્સાહી અનુકૂળ 3. યોગ્ય, ઉચિત, લાયક) બનાવેલ, પ્રશંસિત, પ્રશંસા કરેલ, અનુમત, સંમત) અનુનાવ - અનુત્રાપ (કું.)વારંવાર બોલવું તે, પુનઃ પુનઃ અણુમીયા - અનુમોક્ષ (ત્રિ.)(અનુમોદન કરનાર, પ્રશંસા બોલવું તે) કરનાર) મદ્વિપ - 3 નુત્રેપન(3.)(એકવાર લિંપેલી ભૂમિને ફરીથી મrોયા(I)- અનુમો(ના)(ર,ત્રી.)(અનુમતિ, લિંપવી તે, ફરી વિલેપન કરવું, પુનઃ લેપ કરવો તે) : સંમતિ, અનુમોદન, અપ્રતિષેધ, પ્રશંસા, સહાય કરવી તે) પુનિત્ત-(ત્રિ.)(ચંદનાદિનું વિલેપન કરેલ, લિપ્ત, માયUTHમોથMiા - મનુણોનોગપ્રશંસા લિંપેલું) (ત્રી.)(દોષિત ગોચરી વાપરનારની પ્રશંસા, આધાકર્મી આહાર મખનિત્તત્તિ - મનુન્નિસત્ર(ત્રિ.)(ચંદનાદિથી લિંપાયેલું છે વાપરનારની અનુમોદના) ગાત્ર જેનું તે) મUત્તિ - અનુવર્તન (સ્ટી.)દુઃખી, ગ્લાનની સેવા કરવી અપત્રિદંત - મનુત્રિવત્ (ત્રિ.)(ચુંબન કરતું 2. ચાટતું 3. તે, અનુકૂળપણે વર્તવું તે) " સ્પર્શ કરતું) સત્તUફિત્ત - અનુવર્તનાવિયુ (ત્રિ.)(લાનની સેવા પુત્રેવી - મનુત્રેપન (જ.)(ચંદનાદિનું વિલેપન કરવું તે, કરનારો, અનુકૂળપણે વર્તનાર) | વિલેપન, ફરીથી વિલેપન કરવું તે). મgયમાન - અનુવર્તમાન (ત્રિ.)(અનુસરતો, સ્વીકારતો, માનેવUતિન - મનુનેપનતિન (1.)(ફરીવાર લિંપવામાં માનતો, કબૂલ કરતો) આવેલ ભૂમિ) . મધુરિક - અનુવતિ (૧)(આચરિત, અનુષ્ઠિત) માત્નો - મનુત્રોમ (ત્રિ.)(અવિપરીત, સીધું, અનુકૂળ 2. મલા - મનુજ્ઞા (ત્રી.)(અનુમોદન, અનુમતિ, સંમતિ) ક્રમસર, યથાક્રમ 3. મનોહર) સવાર - અનુવાશ (ઈ.)(વિશેષ વિકાસ 2, વિકાસ- માત્નોમન્ના - મનુસ્નોથ(વ્ય.)(યથાક્રમ કરીને, અનુકૂળ પ્રકાશનો વિસ્તાર) - કરીને). મજુરા - અનુરા(સ્ત્રી.)(ગાડી). મyત્નોમવાડા - અનુસ્નોમવાયુવેગ (ત્રિ.)(જેના શરીરની મનિય - ૩નુરક્ષિત (ત્રિ.)(સંપ્રદાયની પરંપરાથી અંદરના વાયુનો વેગ અનુકૂળ છે તે 2. યુગલિક મનુષ્ય) રંગાયેલ, સંપ્રદાયાનુરાગી) ગુનોવિત્નોમ - અનુસ્નોવિત્નોમ(પુ.)(આવ-જા કરવી તે, મરત્ત - ૩અનુર (ત્રિ.)(અનુરાગી, પ્રેમી, સ્નેહી) જવું અને આવવું તે) પુરત્તનોથUTI - મનુનોવા(સ્ત્રી.)(ઉજ્જયિનીનગરીના 11 - મન્દ (કું.)(કંદ વિશેષ 2, બેઇંદ્રિયજીવ દેવલાપુત્ર રાજાની પટ્ટરાણીનું નામ) વિશેષ) મરસિય - મનુસિત (ન.)(બોલાવેલ, પોકારેલ, મોટેથી - ગુજ્વUT(ત્રિ.)(અગર્વિત, અનુદ્ધત, અભિમાન અવાજ કરાયેલ) રહિત, નમ્ર). 66 Page #596 -------------------------------------------------------------------------- ________________ મUઝિવ - અનુપ(પુ.)(કુત્સિત રીતે વર્ણન કરવું તે, ખરાબ વમસિરિય - ૩અનુપમશ્રી (ત્રિ.)(ઉપમા રહિત દેહની કથન, દુષ્ટ ઉક્તિ). કાંતિ છે જેની તે) ગાય - અનુક્ર (પુ.)(બેઇંદ્રિય જીવ વિશેષ) મyવમાં - અનુપમા (ત્રી.)(એક ખાદ્ય પદાર્થ) સવ- અનુપલિg(ત્રિ.)(આચાર્ય પરંપરાથી જેનો ઉપદેશ મgવયમા - મનુવતિ (વિ.)(પાછળથી બોલતો, પાછળ નથી થયેલો છે, જે પૂર્વ પરંપરાથી ન આવેલ હોય તે) પાછળ બોલતો, અનુવાદ કરતો, કહેલ અર્થને ફરીથી કહેતો) HUવત્ત - અનુપ (ત્રિ.)(ઉપયોગ શુન્ય, અસાવધાન, [વરથ - મનુપરત(ત્રિ.)(નિરંતર, પાપ વ્યાપારોથી નિવૃત્ત હેયોપાદેયના વિવેક રહિત). નહીં થયેલ, નહીં અટકેલ) ૩મધુવાસ - મનુપર(કું.)(અસદુપદેશ 2. સ્વભાવ, નિસગ) મ [વરાયશિરિયા - અનુપરતાયા Upવા - અનુપ (પુ.)(અનર્થ 2. ઉપયોગશુન્યતા 3. (ત્રી.)(કાયિકીક્રિયાનો એક ભેદ) નિષ્કારણ, નિપ્રયોજન 4. જીવનો બોધરૂપ વ્યાપાર જેમાં ન મyવયવંડ- મનુપરતU(કું.)(ત્રણયોગના દંડથી નિવૃત્ત હોય તે) ન થયેલ) Aવજય - મનુબ્રત (ત્રિ.)(જેણે કોઈપણ જાતનો ઉપકાર અણુવાદ - અનુરોધ (કું.)(અવ્યાપાદન, અપ્રતિષેધ, નહિ નથી કર્યો તે 2. જે અન્યના ઉપકાર નીચે આવેલ નથી તે) અટકાવેલ 2. નહીં ઢાંકેલ) મU[વજયપરહિર - અનુપછાપતિ(ત્રિ.)(નિષ્કારણવત્સલ) સUવત્સદ્ધિ - ૩અનુપત્નથિ(ત્રી.)(પ્રાપ્તિનો અભાવ, લાભનો અનુવáત - અનુપાન્ત (ત્રિ.)(જેનું નિરાકણ થયેલ ન હોય અભાવ 2. અપ્રત્યક્ષ) મધુવનમા - અનુપમ્પમાન (ત્રિ.) ઉપલબ્ધ ન થતું, [વવg - મનપાશ્વ (ત્રિ.)(નામ રહિત, અનિર્વચનીય) અપ્રત્યક્ષ થતું, જે જાણવામાં નહીં આવતું, અદશ્યમાન) અનુવવ - અનુપસ્કૃત (ત્રિ.)(સંસ્કાર રહિત, પ્રતિયત્નરૂપ અનુવવીયાર - મનુપાતળIR(a.)(ગુવાદિની સમીપે સંસ્કાર કરેલ ન હોય તે) ન બેસનાર, ગુરુના આદેશના ભયથી દૂર રહેનાર) સવાર - અનુપક્ષRUT (ન.)(ઉપધિનો અભાવ) મUવસંત - અનુપ શાન્ત (ત્રિ.)(સકષાયી, જેનો કષાય હજુ મથુવર - અનુપચય (પુ.)(હાનિ 2. ગ્રહણ ન કરવું તે) શાન્ત નથી થયો તે, કુદ્ધ, અશાંત) મUવગૅત - અનુન(ત્રિ.)(પાછળ જતું, અનુસરણ કરતું) [વનંત - અનુપમ (ત્રિ.)(ઉપશમને નહીં કરતો, ૩yવનવિ () - અનુપનવિસ્ (ત્રિ.)(અનાશ્રિત 2. શાન્ત નહીં થતો) આજીવિકા રહિત) સવ - મનુવ(પુ.)(રાગવાળો, સસી 2. સ્થવિર 3. ભુવન - નમ્ (થ.)(જવું, ગમન કરવું). શ્રાવક). મહુવત્તિ (રેશ ત્રિ.)(જેની સેવા શુશ્રુષા કરેલ હોય તે) વસિયવહારિ () - ૩અનુશ્રવ્યવહારરિન મyવત્ત-અનુવૃત્ત (ત્રિ.)(જીતવ્યવહારાદિમાં બીજીવાર પ્રવૃત્ત (ત્રિ.)(અનિશ્રિત વ્યવહાર કરનાર 2. રાગપૂર્વક વ્યવહાર થયેલ) કરનાર). મgવત્તથ - મનુવર્તળ (ત્રિ.)(અનુકૂળ પ્રવૃત્તિ કરનાર 2. મધુવદ- અનુપથ ( વ્ય.)(માર્ગની સમીપ, રસ્તાની નજીક) શિષ્યો પાસે અનુકૂળ પ્રવૃત્તિ કરાવનાર ગુરુ 3. અનુલોમ- અનુપથ (ત્રિ.) ભાવથી ઉપધા રહિત 2. છલ રહિત, કપટ અવિપરીત). રહિત 3. ઉપાય રહિત) gવત્ત - મનુવર્તિા(સ્ત્રી.)(અનુસરણ, અનુકૂળ પ્રવૃત્તિ) વહય - અનુપત (ત્રિ.)(અગ્નિ આદિથી નાશ ન પામેલ, પ્રવત્તિ - ૩અનુવૃત્તિ (ઋત્રી.)(ગુરુના ઇંગિતાકારથી તેમને અવિનષ્ટ) અનુકૂળ પ્રવૃત્તિ કરવી તે 2. અનુસરણ 3. અનુગમ) મyવદયવિદિ - મનુદતવિધિ (કું.)(ગુરુને પૂછીને અન્યને મgવમોm - મનુપમોજ (ત્રિ.)(મુનિને ભોગવવા માટે આપવું તે, અન્યમતે ગુરુને પૂછ્યા વિના અન્યને આપવું તે) અયોગ્ય) મyવહાર -અનુપાલ(ત્રિ.)(ઉપહાસ રહિત, કોઇની મશ્કરી સવ - અનુપમ (ત્રિ.)(અનુપમ, ઉપમારહિત, બેજોડી ન કરનાર) અણુવત્ર (રેશી-ત્રી.)(નવવધૂ, નવોઢા) Page #597 -------------------------------------------------------------------------- ________________ તે) મહુવારુ () - અનુપાતિ (ત્રિ.)(અનુસરણ કરનાર 2. મધુવેરચંત - ૩અનુવેયસ્ (ત્રિ.)(અનુભવ કરતો, ભોગવતું, . યોગ્ય 3. અનુવાદ કરનાર) વેદના પામતું). જુવાન્ન -અનુપ(ત્રિ.)(હય, અનુપાદેય, ગ્રહણ નહીં મgવેમr - અનુપ્રેક્ષમાન(ત્રિ.)(વિચારતો, અનુપ્રેક્ષા કરતો, કરવા યોગ્ય) ભાવના ભાવતો) મU[વાWદર - મનપાના (ત્રિ.)(પગરખાંને ધારણ નહીં મU[વો(રેશ)(તેમ, તે પ્રકારે, તે પ્રમાણે, હા. ખરું. ખરેખર) કરનાર, જતું વગરનો). મનુષ્યનંત - અનુવ્રન (ત્રિ.)(અનૂકુળપણે સન્મુખ જતો ર. મજુવાર - અનુતાપ (!)(સંયોગ 2. આગમન) પાછળ જતો) અનુપાત (ઈ.)(અનુસરણ 2. સંબંધ). મહુવા(એ)- અણુવ્રત(1.)(મહાવ્રતની અપેક્ષાએ નાના મનુવાત(પુ.)(અનુકૂળ પવન 2. અનુકૂળ પવનવાળો દેશ, વ્રતો, શ્રાવકના પ્રથમ પાંચ વ્રત, અણુવ્રત, શ્રાવકધર્મ) જે દેશમાંથી અનુકૂળ પવન આવે છે તે) *મનુઘર (7.)(મહાવ્રતની પછી જેની સ્થાપના કરવામાં ૪૩મનુવા (પુ.)(વિધિપ્રાપ્તનું વાક્યાન્તરે કથન કરવું તે, આવેલી છે તે, મહાવ્રતની અપેક્ષાએ નાના વ્રતો, શ્રાવકના પ્રથમ વિધિવાક્યને બીજી રીતે કહેવું તે, ઉક્ત વાતને ફરીથી કહેવી પાંચ વ્રત, અણુવ્રત, શ્રાવકધર્મ) મધ્યયપUT - ૩અનુવ્રતપશ્ચ%(.)(જેમાં પાંચ અણુવ્રતોનો મyવાયવાથ - અનુપાયવાદ (પુ.)(છઠ્ઠો મિથ્યાત્વવાદ) સમૂહ છે તે, શૂળપ્રાણાતિપાતવિરમણાદિ અણુવ્રતપંચક). અણુવાનય - અનુપાત (ઉં.)(ગોશાળાના આજીવકમતના અણુવ્રયમુઢ - ગુવ્રતમુa (ત્રિ.)(અણુવ્રતો પ્રથમ-પ્રધાન મુખ્ય ઉપાસકનું નામ) છે જેને તે- સાધુ શ્રાવકનું વિશેષ ધર્માચરણ) મહુવાસ - મનુવાસ (પુ.)(એક સ્થાને કેટલોક કાળ રહીને અણુવ્રયા - અનુવ્રતા (સ્ત્રી.)(પતિવ્રતા સ્ત્રી, પાતિવ્રત્ય ધર્મને પુનઃ ત્યાં જ વસવું તે) પાળનારી સ્ત્રી) પ્રવાસ - અનુપાસક્ર (૬)(શ્રાવક નહીં તે, મિથ્યાષ્ટિ, મધુવન - અનુવ (ત્રિ.)(વશ થયેલ, પરસ્પરાધીન થયેલ) જૈનેતર ગૃહસ્થી 2. સેવા નહીં કરનાર) વિવાTI - અનુવિપ(િ.)(કવિપાકના અનુરૂપ, કર્મ મધુવાસTI -અનુવાસના(સ્ત્રી.)(ચામડાની નળીથી ગુદામાર્ગે પ્રમાણે તેનું ફળ) પેટમાં તેલવિશેષ નાંખવું તે, વ્યવસ્થાપના). માસંપર્ફ - ૩Uક્ષત્તિ (સ્ત્રી.)(આકાશાદિ દ્રવ્યનો પરમાણુ મવિ (વિ) - મનદિન (ત્રિ.)(પ્રશાંત, ઉદ્વેગરહિત, સાથેનો સંયોગ) વ્યગ્રતા રહિત) કશુસંવરંત - અનુસઝર(2.)(પાછળ ચાલતો 2. ભટકતો, જુવર -અનુવતિ(સ્ત્રી.)(દશવિરતિ, શ્રાવક જેનું પાલન પરિભ્રમણ કરતો). કરે છે તે-શ્રાવકપણું). મધુસંધાન - અનુરાન (7) બુદ્ધિથી ગ્રહણ કરવું તે 2, મgવીટ્ટ - મનુવન્તિ (વ્ય.)(વિચારીને, આલોચીને, પૂર્વાપરને મેળવવું તે 3. શોધ, ગવેષણા 4. વિચાર, ચિત્તન) ચિંતવીને, કેવળજ્ઞાનથી જાણીને) મધુસંધિયં (રેશ)(સતત હિચકી, અવિરામ હેડકી આવવી *મનુવાળ (૩.વ્ય.)(અનુકૂળ કહેવડાવીને, અનુકૂળપણે તે) વંચાવીને) [સંવૈયા - અનુસંવેદૃન (.)(પછીથી વેદવું તે 2. માવડ્ડમતિ()- મનુર્વિવન્યમાષિ(કું.)(પર્યાલોચન અનુભાવવું તે) કરીને બોલનાર, પોતે આલોચિને કહેવારૂપ વચનના વિનયનો સંસUT - અનુસંસરા(.)(ગમન કરવું તે, ભ્રમણ કરવું એક ભેદ) તે 2. સ્મરણ કરવું તે). મgવીરૂમડુનો -અનુવિવિન્યસમિતિયો (ગું)(વિચારીને પુસMUT - અનુસજ્જના (સ્ત્રી.)(અનુસરણ, અનુવર્તન) બોલવારૂપ ભાષાસમિતિનો વ્યાપાર, ભાષાસમિતિયોગ) નન્નત્થી - મનુષpવ(ત્રિ.)(કાળ પરંપરાથી ચાલ્યું અનુકૂળ - મનુભૂદન (જ.)(પ્રશંસા કરવી તે, વખાણ કરવા આવેલ, પૂર્વકાળથી કાળાન્તરમાં અનુવર્તન પામી આવેલું) તે). 68 Page #598 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય). મનુસદ્દી - મનુશિષ્ટ(સ્ત્રી.)(અનુશાસન 2. સ્તુતિ, પ્રશંસા, અનુસૂયા - અનુકૂ (પુ.)(જાસૂસની એક શ્રેણિ 2. કહેલું શ્લાઘા 3. શીખ, ઉપદેશ, દોષ દેખાડી શિક્ષણ આપવું તે 4. સાંભળેલું કે જોયેલું 3. સ્વયં ઉપલબ્ધ થયેલું પ્રતિસૂચકને આજ્ઞા, અનુજ્ઞા, સંમતિ) કહેનાર). ૩મધુસમય - અનુસમથ(વ્ય.)(પ્રતિક્ષણ, પ્રતિસમય, સમય અનુકૂ (મુ) ચત્તા - મનુભૂતત્વ ()(બીજાના શરીરને સમય) આશ્રયીને રહેવાપણું, પરાધીનતા) માસમવયોવવત્ત - માસમવનો પતિદ્દ અનુસોય - મનુશ્રોત (જ.)(નદી વગેરેનો પ્રવાહ, વેગ). (ત્રિ.)(અનુરૂપ કે અવિષમ છે મુખની સંગતિ-દ્વારઘટના જેને અનુસરીયવાર () - મનુશ્રતશનિ (ત્રિ.)(નદીના પ્રવાહના અનુસાર ચાલનારા મત્સાદિ 2, અભિગ્રહ વિશેષ અનુસ - અનુશા(કું.)(ગર્વ, અહંકાર, ઘમંડ 2, પશ્ચાત્તાપ) કરી ઉપાશ્રયની સમીપથી ક્રમશઃ ભિક્ષા લેનાર). AUTHUT - અનુમUT (.)(અનુચિંતન, સ્મરણ કરવું, સોયાદ્રિય - શ્રત:સ્થિત (ત્રિ.)(વિષયોની વિચારવું). દ્રવ્યક્રિયામાં અનુકૂળ પ્રવૃત્તિ કરનાર) પુરિયન્ન-સનુર્તિવ્ય(ત્રિ.)(અનુસરવા યોગ્ય, અનુસરણ પુસોયસુદ-અનુશ્રોત:/g(ત્રિ.)(પાણીને થપાટ મારવાથી ' કરવા લાયક) તે ભેદાય અને પાછું એકમેવ થઈ જાય છે તેની જેમ અનુકુળ ૪૩નુર્તિવ્ય (ત્રિ.)(પાછળથી યાદ કરવા યોગ્ય, ચિંતવવા પ્રવૃત્તિથી મળતું વિષયાદિ સુખ છે જેને તે). યોગ્ય) પુસTI - 3 નુત્ય (કું.)(અત્યાગ, ન ત્યજવું તે) મરિસ - અનુસશ (ત્રિ.)(અનુરૂપ, યોગ્ય 2. સમાન, મધુરિત્તા - અનુકૃત્ય(વ્ય.)(અનુસરીને, અનુવર્તન કરીને) પુસવ - અનુશ્રવ (કું.)(ગુરુના મુખથી સંભળાય તે 2. અનુસાર - અનુસાર(પુ.)(અનુગમન, અનુવર્તન, પાછળ જવું વેદ) તે 2. સમાન બનાવવું તે, સરખું કરવું તે 3. પરતંત્રતા, તે પુસુથ - મનુશ્રુત(ત્રિ.)(ગુરુ દ્વારા કહેવાયેલાનું અવધારણ, મુજબ) અવધારિત 2. પુરાણ શ્રત 3. ઉત્સુકતારહિત) મનુસ્વાર (કું.)(અક્ષર ઉપર રહેલ બિંદુ, અનુનાસિક વર્ણ મધુસુયત્ત - મનુત્સવ (.)(દવ-મનુષ્યના કામજોગોમાં અનક્ષર શ્રત) ઉત્સુકતા રહિત, કામભોગોમાં નિસ્પૃહ) મથુરાસંત - અનુશાસ(ત્રિ.)(શિક્ષા આપતો, દંડ દેતો 2. મહિન્દ્રસિદ્ધ - અનુભવસિદ્ધ (ત્રિ.)(અનુ ભવસિદ્ધ, અનુશાસન કરતો 3. ઉપદેશ આપતો). અભ્યાસથી સિદ્ધ થયેલું, સ્વસંવેદનથી પ્રતીત). પુસીસ - મનુશાસન (1.)(આગમાનુસરણ થાય તેમ ગુવિડં-૩નુમૂથ( વ્ય.)(અનુભવીને, અનુભવ કરીને) ઉપદેશ આપવો તે 2. શિક્ષા, દંડ 3. શિખામણ, ઉપદેશ 4. દિવાસUT - અન્વધ્યાસન(.)(નિશ્ચલ રહીને સહન કરવું આજ્ઞા, હુકમ 5. અનુકંપા, દયા) અનુસાસવિદ-અનુશાસનવિધિ(.)(અનુશાસનનું વિધાન સદૂગ - ૩અનુભૂત (ત્રિ.)(અનુભવેલ, અનુભવનો વિષય 2. ઉપદેશની વિધિ) બનેલ). અનુલાસિનંત - અનુશાસ્થાન (ત્રિ.)(અનુશાસન કરાતો, મજૂ(રેશ)(ચોખાની એક જાતિ) શિક્ષા પામતો 2. ગુરુ દ્વારા સન્માર્ગે પ્રેરણા કરાતો) મUપૂવ - અનુપ (ત્રિ.)(જલબહુલ પ્રદેશ, જે પ્રદેશમાં પાણીની AUTHસય - મનુશાસિત (ત્રિ.)(અનુશાસને કરાયેલ, માત્રા વધુ હોય તે). દંડાયેલ, શિક્ષિત) અપૂવસ - નૂપશ(કું.)(જલપ્રદેશ, જલની પ્રચુરતાવાળું મસિક્ - અનુશિg(ત્રિ.)(શિક્ષિત, જેને શિખામણ આપેલ સ્થાન) હોય તે) મોક્ષ() - નેફ્ર(ત્રિ.)(એકથી વધુ, અનેક) ટ્ટિી - મનુશિgિ(ત્રી.)(શિક્ષણ, બોધ, હિતકારક ઉપદેશ મોદAviતસિદ્ધવનના - મહત્તસિદ્ધવનજ્ઞાન 2. આજ્ઞા 3. સ્તુતિ) (૧)(અનેકાંતરસિદ્ધકેવળજ્ઞાન, આભિનિબોધિક જ્ઞાનનો એક અણુમુત્તા (સેશ-ત્રિ.)(અનુકૂળ) ભેદ) 69 Page #599 -------------------------------------------------------------------------- ________________ મiયિ - .)(અનેક પટતંતુઓથી બનેલ, સાવંત - અ ન્ત (ત્રિ.)(અનેક દાંત છે જેના, બત્રીસ કપડાના ટુકડાઓમાંથી બનેલ સંથારો) દાંતયુક્ત). મia - મને લાત્ત (ત્રિ.)(અનિશ્ચય, એકાન્ત નહીં તે, વિશ્વવંધ - @દ્રવ્ય (કું.)(અનેક સચિત્ત અને નિયમનો અભાવ 2. એકાગ્રતા) અચિત્ત દ્રવ્યોથી નિષ્પન્ન કંધ) પોતનપા - અને શાન્તનાપતી માતા -ને પ્રવેશતા(સ્ત્રી.)(અનેક પ્રદેશતા, ભિન્ન (શ્રી.)(અનેકાન્તજયપતાકા, સ્વનામખ્યાત જૈન ગ્રંથ વિશેષ) પ્રદેશતા). મોતUT - અવન્તીત્મ(૧)(અનેકાન્તાત્મક સ્વભાવી મને પસંદુપરિદિય - નેપgિઈપરિશીત વસ્તુ કે પદાર્થ, સત સત આદિ અનેક ધર્માત્મક) (ત્રિ.)(અનેક પાખંડીઓથી અંગીકાર કરાયેલ, મidવાય - નેશ્વાન્તવાદ(પુ.)(સ્યાદ્વાદ, અનેકાન્તવાદ, દર્શનીઓથી ગ્રહણ કરાયેલ) , જૈનોનો મુખ્ય સિદ્ધાંત) अणेगबहुविविहवीससापरिणय મwોડિ - મોટિ (ત્રિ.)(અનેક કરોડ ધન અથવા વિવિધવિશ્રાપરિપત (ત્રિ.)(બહુ-ઘણું-વિવિધ કુટુંબીજનોની સંખ્યા જેની પાસે છે તે) પ્રકારના વિગ્નસા-સ્વભાવથી પરિણામ પામેલ) મળWરિય-સાક્ષરિ(.)(અનેક અક્ષરોથી બનેલ, મોમાન્થિ - મને માઘુ (ત્રિ.)(અનેક ભાગમાં રહેલ, અનેકાક્ષરોવાળું) અનેક ભાગમાં વહેંચી શકાય તેવું) મવિંડી - મનેaguડી(ત્રી.)(જેમાંથી બહાર નીકળવાની મને માવ - મને માવ (ત્રિ.)(અનેક પયયયુક્ત, બહુ અનેક બીડી-બારીઓ હોય તેવી નગરી, ગુપ્ત દ્વારોવાળી નગરી) ભાગવાળું) મામલયાવિદ્ - અને સ્તનતન્નવિષ્ઠ મૂર્ય - મૂત(ત્રિ.)(અનેકરૂપ, અનેક પ્રકારે) (નિ.)(અનેક સ્તંભોથી બનેલ, સેંકડો સ્તંભો છે જેમાં તે) મોમેદ્ર - મેનેજમેર (કું.)(અનેક પર્યાય) માકુઈનાય - મનેTUજ્ઞા%િ (ત્રિ.)(અનેક ગુણ- મોરારૂવ - કનેક્ષરૂપ (ત્રિ.)(વિવિધ પ્રકારનું, અનેક દોષના જ્ઞાતા) પ્રકારવાળું) સાવિત્ત - ચિત્ત (ત્રિ.)(અનેક વિચારવમળોમાં માવઠુ - ૩ળરૂપથુના(સ્ત્રી.)(ત્રણથી વધારે વખત ફસાયેલું ચિત્ત, ચંચળચિત્ત છે જેનું તે) વશ્વને ધુણાવવાથી લાગતો એક દોષ, પડિલેહણનો એક દોષ) માનH - અવનન્મન (જ.)(અનેક ભવ, અનંત ભવ) નેકરૂપધૂનના (સ્ત્રી.)(વસ્ત્ર પડિલહેણમાં લાગતો એક નીવ-વનીવ(ત્રિ.)(અનેક જીવો છે જેમાં તે પૃથ્વી) દોષ) માનોથર- જયોનાથર(કું.)(લબ્ધિધર, લબ્ધિને ધારણ * રૂપપૂના(ત્રી.) વસ્ત્ર પડિલેહણામાં પ્રમાદથી લાગતો કરનાર) એક દોષ) ૩માફ - અનેas (ત્રિ.)(અનેક પ્રકારના મત્સ્ય છે જેમાં કાવયપિટ્ટા - અને વવવનપ્રથાન(કું.)(વિવિધ વાણીનો જાણકાર, અનેક ભાષામાં વ્યવહાર કરનાર) મનેTURપરમાડ - મનરyવરમગાદિ મોવીયાનો - મને વ્યાયામયો (.)(પરિશ્રમ (વિ.)(અનેક મનુષ્યોની વિશાળ ભુજાઓથી પણ જે પકડી ન વિશેષ, અનેક પ્રકારની કસરતને યોગ્ય) શકાય તે, માપી ન શકાય તેવું વિશાળકાય વૃક્ષ) अणेगवालसयसंकणिज्ज - अनेकव्यालशतशङ्कनीय પાછમ - અનેકનામન.)(અનેક પર્યાય, અનેક નામ) (નિ.)(અનેક જંગલી પશુઓથી ભયજનક) નિમવાર - મને નિમવાર(.)(જેના નીકળવાના સોવિસ - મને વિષા(વિ.)(ઘણા બધા વિષયો છે જેમાં અનેક દ્વાર છે તે, અનેક ધારવાળું) તે, અનેક વિષયતા નિરૂપિત પ્રકારતાવાળું). સતીતારાપુર - નેતા નીવરનુત્રરત મોવિહાર () - વિદ્યારિ (ત્રિ.)(સ્થવિરકલ્પી) (ત્રિ.)તાળોટા પાડી નાચનારા અનેક નટોથી આસેવિત, મોસદુપૂજ્ય -માધુપૂનિત(ત્રિ.)(અનેક સાધુઓ દ્વારા નગરાદિ) આચરિત) તે) Page #600 -------------------------------------------------------------------------- ________________ માસિદ્ધિ - મને સિદ્ધિ (ઈ.)(એક સમયમાં થયેલ અનેક મોરપાર - મનર્વાWR(ત્રિ.)(છેડા-સીમા રહિત, વિસ્તીર્ણ, સિદ્ધ) આરપાર વગરનું). સોદામીન - નેમિનીય (ન.)(અનેક દિવસો પોન (સેશ-ન.)(અવસર રહિત, ક્ષણ રહિત). વડે પાર જઈ શકાય તેવો માગી મોવદિયા - મીનાક્ષી (ત્રી.)દ્રવ્યાનુપૂર્વીનો એક યોગ - મનેન (ત્રિ.)(નિશ્ચલ, નિષ્કપ) ભેદ). માયાઉથ - કનૈયાય (ત્રિ.)(અસંત ન્યાયવૃત્તિવાળો, મોવમ - મનુપમ (ત્રિ.)(ઉપમા રહિત, અતુલ્ય) અન્યાયી). મોવમસિ () - મનવમશન (કું.)(સમ્યગ જ્ઞાનનિસ - મનીશ (ત્રિ.)(એના જેવું બીજું કોઈ ન હોય તે, દર્શન-ચારિત્રવાળો) અનન્યસંદેશ, અદ્વિતીય, અનુપમ). - મોવસિરીઝ - અનુપમશ્રી(ત્રિ.)(અનુપમ શોભાવાળો, વંભૂ - નેવંબૂત (ત્રિ.)(એ પ્રમાણે નહિ, જેવી રીતે નિરુપમ છે શોભા જેની તે) કર્મ બાંધ્યા હોય એવી રીતે નહીં પરંતુ તેથી જુદી રીતે) સોવમસૂદ - ૩અનુપમ (.)(ઉપમા રહિત સુખ. અતલ મોસUIT - નેપUT (સ્ત્રી.)(પ્રમાદસહિત ગવેષણા કરવી તે સુખ, મોક્ષસુખ) 2. ગવેષણાનો અભાવ, અસાવધાની) મોવમાન - 3 નવપતિત (ત્ર.)(નહીં અવતરતો, નહીં મોUિM - ૩ષય(ત્રિ.)(સાધુને ન કહ્યું તેવું, દોષથી જનમતો) દુષ્ટ, સાધુ માટે અગ્રાહ્ય, અસુઝતું) અળવજો વય - અનુપત્નપ(ત્રિ.)(કર્મબંધનથી રહિત, કમલેપ મદ- 3 (કું.)(કાળ દ્રવ્ય) વિનાનું) મોરયા - 3 (શ્રી.)(અરજસ્વલા સ્ત્રી, માસિકધર્મ મોવસંg - મનુપરહ્યા(સ્ત્રી.)(અજ્ઞાન, અવિદ્યા, સત્ય રહિત સ્ત્રી) જ્ઞાનનો અભાવ) મોક્ષ - અનુપત્તિ (ત્રિ.)(જેનું નિરાકણ કરવામાં નથી માવદિય - અનુપfધ% (ત્રિ.)દ્રવ્ય અને ભાવથી ઉપધિ આવ્યું તે, અનિરાકૃત) રહિત, પરિગ્રહ રહિત 2. સરળ, નિષ્કપટી) સોસિયે - ૩નવર્ષિત(જ.)(નહીં ઘસેલ, રખ્યા વગેરેથી મોહિત્તિ - મનીષપ્રા (ત્રિ.)(ઔષધના બળને નહીં નહીં માંજેલ) પ્રાપ્ત કરેલ, ઔષધિબળ રહિત) મોન્ન - અનવદ્ય (ત્રિ.)(નિર્દોષ). સોસિયે - મનષિત (ત્રિ.)(નિવાસ નહીં કરેલ 2, મોન્ની - મનવદાફી(ત્રી.)(ભગવાન મહાવીરની પુત્રી અવ્યવસ્થિત) અને જમાલીની પત્ની, પ્રિયદર્શના) - મહંતર - મનોત્તર(કું.)(સંસારને પાર કરવામાં અસમર્થ, સોની - મનવા (સ્ત્રી.)(ભગવાન મહાવીરની પુત્રી અને બે પ્રકારના ઓઘને નહીંતરનાર) જમાલીની પત્ની, પ્રિયદર્શના). મોદક્ય - ૩નપટ્ટ(ત્રિ.)(નિરંકુશ, સ્વચ્છંદાચારી, ગમે મોત્તપ્ત - મનવત્રાણ (ત્રિ.)(સગપૂર્ણપણાએ કરીને તેવું વર્તન કરે છતાં જેને કોઈ રોકનાર ન હોય તે) અલજ્જાકર, પૂર્ણાગ શરીરવાળો) મોહાણા - મનવથાર (ત્રિ.)(નહીં જાણતો, બોધ નહીં મોખા - મનવત્રણેતા (સ્ત્રી.)(લજજા-હીનાંગ રહિત પામતો) શરીર, અલજ્જનીયતા) મહિયા - મનોવિજ્ઞા(સ્ત્રી.)(જેની અંદર પાણીનું એક પણ મોદ્ધસિગ્નમા -અનુપધ્ધયાન(કિ.)(માહાસ્યથી ભ્રષ્ટ સ્થાન નથી એવી અટવી, પાણીના સ્થળ વગરનું જંગલ) ન થતો). *નૂહ (ત્રી.)(અત્યંત ગહન હોવાથી પરખ રહિત, તર્ક ૩ોમ - મનવા(ત્રિ.)(મિથ્યાત્વ, અવિરતિ આદિ કર્મબંધના રહિત) હેતુ જેણે દૂર કર્યા છે તે, અવિરતિ મિથ્યાત્વાદિ કર્મબંધ હેતુ મUTT () - મન્ન (.)(અનાજ, ચોખા આદિ ર. મોદક રહિત). વગેરે ભક્ષ્ય પદાર્થ 3. ભોજન) માતિર - મનવમાનતર (ત્રિ.)(એકદમ છૂટા છૂટા, ન્ય(ત્રિ.)(બીજું, સ્વથી ભિન્ન, અન્ય, પૃથક, જુદુ) અતિસંકીર્ણ નહીં તે) Page #601 -------------------------------------------------------------------------- ________________ સમv - ત્રશ્ન (ન, ત્રિ.)(અકારાદિ વર્ણ 2. ગમનશીલ, મUT (ન્ન) ત (2) 4 - મચતર (ત્રિ.)(ઘણાબધાની વચ્ચે ગમન કરવાના સ્વભાવવાળું 3. જળ, પાણી). કોઈ એક, બેમાંથી કોઈ એક, ગમે તે એક) *મા(ત્રિ.)(જેનો ઉચ્ચાર કરાય તે 2, મન વગેરે યોગોની સUUતરા - મચતર (કું.)(બેમાંથી એક કે ઘણાબધામાંથી કરવા લાયક પ્રવૃત્તિ, અવધાન યોગ્ય) એક) મUUIટ્ટ (રેશ-ત્રિ.)(તમ, સર્વ વિષયોમાં તૃપ્ત, સર્વ પ્રકારે ૩UUરિસ્થિય - ચતfથ (પુ.)(પરધર્મી, શાક્યાદિ તૃપ્ત થયેલ) અન્યદર્શની, પરમતી, જૈનેતરદર્શની) UST (7)$(f) નાથ - અન્નકન્નાથ (કું.)(અન્ન વિના માતસ્થિયપવત્તાન - ચતfથપ્રવૃત્તાનુયો! જે ગ્લાનિ પામે તે, અભિગ્રહ વિશેષથી કે ભૂખ સહન ન થવાથી (કું.)(કપિલાદિ અન્યતીર્થિકોએ પ્રવતવિલ શાસ્ત્ર, પાપગ્રુત સવારમાં જ આહાર કરનાર મુનિ). વિશેષ). ૩UUBત્ત - મચો (ત્રિ.)(અવિવેકીએ કહેલ) AUTમાવUT - ૩ચત્વમાવના (સ્ત્રી.)(બાર ભાવનામાંની મUUસ્થિય - મચથિ (.)(પરદર્શની, મિથ્યાદર્શની, એક ભાવના, દેહ-આત્માની ભિન્નતાનું ચિંતન). કુતીર્થિઓ). મUOW - મચત્ર (મ.)(બીજે ક્યાંક, છોડીને, વજીને, AUUT સ્થિવ - ચબૂથવાવત (.)(પરતીર્થિક દેવો, તેના સિવાય) અન્યદર્શનીઓએ માનેલ હરિહરાદિક દેવો) મચાઈ (પુ.)(અન્ય રીતે કહેવા યોગ્ય શબ્દ, ભિન્ન સUUસ્થિયપદય - અચથપરીત પ્રયોજનવાળો પદાર્થ). (ત્રિ.)(અન્યદર્શનીઓએ પડાવી લીધેલ જિનાલય આદિ) કન્વર્થ (પુ.) વ્યુત્પત્તિને અનુસાર થતો અર્થ વિનાનો શબ્દ, મામો (ત્તો)(રો) - ચત{(વ્ય.)(અન્ય સ્થળેથી, અર્થનિરપેક્ષ શબ્દ) બીજેથી). મા સ્થિરાય - ૩ચત્રત (ત્રિ.)(બીજા સ્થાને ગયેલ, અન્યત્ર મUUત્નિ - મીન (.)(ભિક્ષાકાળ, ગોચરીનો કાળ) ગયેલ) મUUQI - વાદ્યાન (જ.)(પછીથી ઉલ્લેખ કરવો તે, સUUસ્થિનો - અન્તર્થયોr (j.)(વ્યુત્પત્તિને અનુસાર શબ્દ પાછળથી કહેવું તે 2. તાત્પર્યનો નિશ્ચય કરીને વ્યાખ્યાન કરવું અને તેના અર્થનો સંબંધ) તે) મUUસ્થા - અશ્વથ (ત્રી.)(અર્થને અનુસાર જે સંજ્ઞા-નામ અUT" - અચળ (ત્રિ.)(જડ, અચેતન, અજીવ) AUT()ત્તિથ - અચોત્રી (5, સ્ત્રી.)(અન્ય ગોત્રીય, સUUસિ() - અચશન (ત્રિ.)(અયથાસ્થિત પદાર્થને એક ગોત્રથી ભિન્ન ગોત્ર) જોનાર, મિથ્યાદર્શી, પરદર્શની, કુતીર્થિક). સUST (7) RT - ચહ(.)(ગવૈયો 2, ગાન સમયે પારદર - ઝવેત્તહર (કું.)(અન્યએ આપેલ વસ્તુની થતો એક પ્રકારનો મુખવિકાર) વચ્ચેથી ચોરી કરનાર) માગો - કચયોગ (કું.)(અન્યકાર્યને પિત્પન્ન કરનાર મUUાલા - મચવાન(ર.)(ભોજનાદિનું અન્યને આપવામાં સંબંધ). આવતું દાન) અUUનો વિવછે - મચાવ્યવછેર (પુ.)(અન્યકાર્યને માથમિ - અચથff (g.)(અન્યધર્મી, મિથ્યાષ્ટિ, ઉત્પન્ન કરનાર સંબંધનો અભાવ) પરધર્મી માથાનો વવચ્છયવસિયા - મચાવ્યવચ્છેવિંશિક્ષા મUUાપમત્ત - અન્નપ્રમત્ત (ત્રિ.)(આહારમાં આસક્ત) (સ્ત્રી.)(અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા, તે નામનો એક ગ્રંથ) પ્રમત્ત (ત્રિ.)(અન્ય સ્વજનાદિમાં આસક્ત) મUUIનસિય - ૩ચોષિત (સ્ત્રી.)(પરસ્ત્રી, બીજાની સ્ત્રી, મUપર - મચાર (ત્રિ.)(એક રૂપમાંથી અન્યરૂપે થનારું પરિણીત કે સંગ્રહેલી સ્ત્રી સિવાયની બીજી સ્ત્રી). જેમ એકાણુમાંથી દ્વયાણક ત્રયાણક તથા દ્વયાણકમાંથી એકાણુક મUST (ન્ન) UTT (x) - કોચ (ત્રિ.)(પરસ્પર, થાય તેમ) એકબીજાને) ૩UVIfમોજ -૩પરિમો (કું.)(ખાદ્યાદિ પદાર્થોનું સેવન કરવું તે, અન્નપ્રાશન) તે) Page #602 -------------------------------------------------------------------------- ________________ ગUUાપુOUT - અન્નપુષ્ક(જ.)(અન્નદાનાદિથી પ્રાપ્ત થતું પુણ્ય, પત્નિ - મહ્નિ (ન.)(અન્યતીર્થિકોનું વેશ ધારણ પુણ્યનો ભેદ) કરવાનું સ્થાન, જૈનેતર સંન્યાસીઓની વેશભૂષા) Augવેતરવા - મચત્નાવરવા(કું.)(કાલાભિગ્રહી ભિક્ષુ) સપurત્રિ સિદ્ધ - ત્રિસિદ્ધ (કું.)(અન્ય લિંગે સિદ્ધ મUSTમો - અમોન(.)(ખાદ્યાદિ ભોગવવા યોગ્ય પદાર્થ) થયેલ, સંન્યાસીના વેશે સિદ્ધ થયેલ આત્મા) મUUTHUT - 3 ચો૨(ત્રિ.)(પરસ્પર, એકબીજાનું) માનવ-મwવ(.)(સમુદ્ર, જળયુક્ત, જળદાતા ર. સંસાર). UUામvorરિયા - મોત્રિય (સ્ત્રી.)(પરસ્પર એક સાવ - શ્રાવત (ત્રિ.)(સત્યાવીસમું લોકોત્તર મુહૂત) બીજાના પગ ચોળવા-પ્રમાર્જવા-મર્દન કરવું વગેરે ક્રિયા) મ00ાવવUસ - ચવ્યપદ્દેશ (.)(બીજાનું બહાનું કરવું તે, ITUTHUVથિ - અન્યોન્યથા (ત્રિ.)(પરસ્પર ગાંઠથી અન્યનું બતાવવું તે) ગુંથેલું, પરસ્પર ગાંઠવાળું) મUUવાના - પાનક્ષ(કું.)(એ નામે એક અન્યતીર્થિક, મUTHOUT Tયત્તા - મચીચરુશ્વત્તા (સ્ત્રી.)(પરસ્પર કાળોદાયી વગેરેમાંથી કોઈ એક) ગુંથવાથી થયેલ વિસ્તીર્ણતા). મUવદિ- અન્નવિધિ (કું.)(પાક કળા, રસોઈની કળા) AUSTમUTTયખંભારિયત્તા - મોચાસંમારિતા માપદ - સર્વદ(વ્ય.)(પ્રતિદિવસ હંમેશાં, નિત્યપ્રતિ) (સ્ત્રી.)(પરસ્પર-એક બીજાના સંબંધથી વિસ્તૃત સંભાર- મur () () રા - ૩થા (અવ્ય.)(અન્યથા, અન્ય સમૂહવાળું) પ્રકારે, બીજી રીતે, નહીં તો, નહીંતર) મUUમJUડતી - સચોટતા (સ્ત્રી.)(જયાં પરસ્પર માદામ - ન્યથાવા(કું.)(પરદારાસેવન, પરસ્ત્રી સાથે સમુદાય રચના હોય તે, પરસ્પરનો સંબંધ) મૈથુન સેવવું તે) મUTHOUTyકુ - કોચસ્કૃષ્ટ (ત્રિ.)(એક બીજાને સ્પર્શેલ, મUOTEI[વવત્ત - અન્યથાનુuપત્તિ (સ્ત્ર.)(અન્યથાપરસ્પર અડેલ) અન્યભાવથી અસંભવ, અથપત્તિ પ્રમાણ, સાધ્ય ન હોતે છતે મUUUUવદ્ધ - અન્યોન્યdદ્ધ (ત્રિ.)(અન્યોન્ય ગાઢતર હેતુનો અભાવ) બંધાયેલ, જીવ સાથે કર્મ-પુગલ અને કર્મની સાથે જીવપ્રદેશની સUદિમાવ - થમાવ (પુ.)(અન્યથાભાવ, વિપરીત જેમ ગાઢતર બંધાયેલ) ભાવ, સત્યને અસત્ય રૂપે માનવું તે) મJUTHUU/માસ - વન્યોન્યાસ(કું.)(અન્યોન્ય અભ્યાસ સાહીવારૂ () - અન્યથાવાવિન (ત્રિ.)(અન્યથાભાષી, 2. પરસ્પર ગુણાકાર કરવો તે). વિપરીત કહેનાર, સત્યને અસત્ય કહેનાર, જૂઠું બોલનાર) મJUTHUUTમારિયા - મોચમરિવતા (સ્ત્રી.)(એક- માહિ- અન્યથા (વ્ય.)(અન્યત્ર, ભિન્ન સ્થાને). બીજાના બોજવાળું, પરસ્પર ભારવાળું). મUUદિમાવ - અન્યથામવિ (.)(વિપરિણમન, વિપરીત મUTHOUTHUીય - મોચાનીત (ત્રિ.)(એક-બીજાને ભાવ, અસત્યને સત્ય માનવું તે) અનુસરેલ, પરસ્પર અનુસરેલ-સહચર) UVIછુટ્ટ-કન્યાવિષ્ટ(ત્રિ.)(અભિવ્યાસ 2. પરાધીન, પરવશ MUTHOUTHસંપત્ત - ચોચાસંપ્રH (ત્રિ.)(પરસ્પર થયેલ) અસંપ્રાપ્ત, એક બીજાને પ્રાપ્ત ન થયેલ, પરસ્પર એકબીજાને ન મUTI (સા) રૂક્ષ - કચાશ (ત્રિ.)(પ્રકારાન્તરને પામેલ, સ્પર્શેલ) બીજાના જેવું). મUTIFUUવેદ - મોચવેધ(ઉં.)(અન્યોન્યનો પરસ્પર વેધ- મUTIUસિ (0) - અજ્ઞાષિન (પુ.)(પોતાના જાતિ, સંબંધ). વિદ્વત્તાદિથી અજ્ઞાત થઈને ભિક્ષાટન કરનાર ૨જાતિ-કુળ મUUામJUાસંવા - મચો સંવાસ (પુ.)(પરસ્પર એકત્ર વગેરેથી અપરિલક્ષિત એવા ગૃહસ્થને ત્યાં ગોચરીની ગવેષણા સંવાસ, એક ઠેકાણે સહવાસ) કરવાના સ્વભાવવાળો મુનિ) अण्णमण्णसिणेहपडिबद्ध - अन्योन्यस्नेहप्रतिबद्ध મUDIOT - અજ્ઞાન(ન.)(અજ્ઞાન, સમ્યજ્ઞાનથી વિપરીત જ્ઞાન, (ત્રિ.)(પરસ્પર સ્નેહથી બંધાયેલ, અન્યોન્ય સ્નેહયુક્ત) મિથ્યાજ્ઞાન). મUUIમયં (શી-ત્રિ.)પુનરુક્ત, ફરીથી કહેલું) સVU|UTો -- અજ્ઞાનતમ્ (મવ્ય.)(જ્ઞાનાવરણીય કર્મના ઉત્કટપણાથી) - 13 Page #603 -------------------------------------------------------------------------- ________________ મUUUરિમંત્રિમ - ચોચાન્તરતાત્નિ અતંત - તત્ર (ત્રિ.)(કારણને આધીન નથી તે, વિવસાધીન (ત્રિ.)(એકબીજાને આંતરે રહેલ છે આંગળી જે બન્નેની તે, ન હોય તે 2. અનુભવસિદ્ધ ક્રિયા 3. ખૂબ, અત્યન્ત) અવ્યવહિત-વચ્ચે અંતર રહિત આંગળિયોવાળા) મતદાન્ન- મતની(ત્રિ.)(અનભિલષણીય, ન ઈચ્છવા સોલાર - ચોલા (કું.)(પરસ્પર વેયાવચ્ચ કરવું યોગ્ય, ન ચાહવા લાયક) 3 દિAોદય - મહિતોપસ્થિત (જ.) (ફળાદિના વગર મUોપU|\/|| - અન્યોન્યમન(ત્રિ.)(અન્યોન્ય ગમન કરવા ઉદેશ થયેલ અર્થપ્રાપ્તિનો સંયોગ) યોગ્ય). મવિદિ - મતોથ (.)(અણચિંતવી ઉપધિ, મUUUUIનાથ - અન્યોન્યનાનિત(ત્રિ.)(પરસ્પર કરેલ, સામ અતકણીય ઉપધિ) સામે કરેલ) તળાય - પ્રતિજ્ઞાત (ત્રિ.)(અતુલ્ય જાતીય, અસમાન મumઇUTUર્ણપવિપક્ષમાવ - અન્યોન્યપક્ષપ્રતિપક્ષમાવ જાતિનું) (પુ.)(અન્યોન્ય-પરસ્પરનો પક્ષ પ્રતિપક્ષ ભાવ, પરસ્પર તન્નાથ - અતજ્ઞતા (સ્ત્રી.)(અસમાન જાતની-પ્રકારની પક્ષવિરોધ). કરાતી પારિષ્ઠાપનિકા) સોuUપાયિત્ત - ચોખ્યપ્રવૃદિતત્વ (જ.)(પદ સાથે તદ - ૩ર(કું.)(નાનો કિનારો, ટુંકો તટ-કિનારો) પદની અને વાક્ય સાથે વાક્યની પરસ્પર સાપેક્ષતા, પરસ્પર મતy - 3 તનુ (ત્રિ.)(શરીર રહિત, સિદ્ધ) સાપેક્ષ વાક્ય બોલાય તે 2. વચનાતિશયનો ૧૭મો ભેદ) તત્તવેત્ત - તત્ત્વરિત્વ(.)(સાક્ષાત વસ્તુ તત્ત્વને નહીં મUUUUામૂઢતિક્ષRUT - ન્યોચગૂઢપુષ્ટાતિર જાણવાના સ્વભાવવાળો પુરુષ વિશેષ) () અને દુષ્ટની પરસ્પર ક્રિયામાં પ્રવૃત્તિ થવી તે, મૂઢ તત્તવેફવાય - તત્ત્વહિવા (કું.)(સાક્ષાત વસ્તુતત્ત્વને અને દુષ્ટની તથાવિધ ક્રિયામાં ફરી ફરી પ્રવૃત્તિ થાય તે) . નહીં જાણવાના સ્વભાવવાળા અતત્ત્વવેદીનો બતાવેલ માગ) મોસમgબદ્ધ - મોસમનુdદ્ધ (ત્રિ.)(પરસ્પર મતત્તિય - મતાત્ત્વિક્ષ(ત્રિ.)(અવાસ્તવિક, તાત્ત્વિકાભાવ) જોડાયેલ, એકબીજાને અનુસરેલ) તpવુ (પુ.)તુક્ક મલ્લાહ નામે એક પ્લેચ્છ બાદશાહ) મોuU/સમપુર - મોસમનુર (ત્રિ.)(અન્યોન્ય મતર - અતર (પુ.)(જે તરી ન શકાય તે, અતર- સમુદ્ર ર. અનુરાગી, પરસ્પર મિત્રો - અસમર્થ 3. સાગરોપમ કાળ) મvoluU/સમાધિ - ચોસમધિ (કું.)(પરસ્પર સમાધિ) તરંત - ૩તર (ત્રિ.)(રોગી, ગ્લાન 2. અસહિષ્ણુ) મોવાસ - 3 ચોપર (કું.)(નાસ્તિકવાદી, લોકાયત) અતિવ - મતપ (ત્રિ.)(તપ વગરનું, તપ રહિત, તપસ્યાનો *મuoોઝ(રેશી-ત્રિ.)(ઉલ્લવિત, અતિકાત્ત) અભાવ) અબ્દ- મુન (થા.)(પાલન કરવું 2. ગ્રહણ કરવું 3. ખાવું, અતિ - સત(સ્ત્રી.)(વનસ્પતિવિશેષ, અલસી કે અતસીનો ભોજન કરવું) છો). મયંતી - મુન્નાના (ત્રી.)(ભોજન કરતી) : મતદ - મતથ (ન., ત્રિ.)(અતથ્ય, મિથ્યા, અસદ્દભૂત, જુઠું, 35 - શ્રવ(ઉં.)(જેના વડે કર્મ ગ્રહણ કરાય તે-આશ્રવ, અસત્ય) પાપનું દ્વાર, કર્મબંધના કારણો, કર્મ આવવાનો માર્ગ) તથ્ય (જ.)(વિતથ, અસદૂભૂત, ખોટું) કટ્ટર -આશ્રવર (૬)(કર્મનું ઉપાદાન-ગ્રહણ કરનાર, તVIII - મતથાજ્ઞાન (.)(અયથાર્થ જાણનાર 2. કર્મબંધ કરનાર). મિથ્યાષ્ટિનું જીવદ્રવ્ય 3. અલાતદ્રવ્ય) મયમાવUTI - માઢવભાવના (સ્ત્રી.)(અનિત્યાદિ 12 તાર - અતાર (ત્રિ.)(તરવાને અશક્ય, ન તરી શકાય તેવું ભાવનાઓ પૈકીની સાતમી ભાવના, આશ્રવભાવના) અપાર) સટ્ટા TT - સ્ત્રીન()(સ્નાન ન કરવું તે, અસ્નાન) તરિમ - મતરિમ (ત્રિ.)(મુશ્કેલીથી તરી શકાય તેવું, મત - અત્ (કું.)(અક્ષપાદ સંમત શિવ, સૃષ્ટિસંહારક હોઈ કુસ્તરણીય, તરવાને દુઃશક્ય) જગતને જે ખાય છે તે) તારિ (તિ) - મતાદ્રશ (ત્રિ.)(તેના જેવું નહીં તે, તેવા પ્રકારનું ન હોય તે) Page #604 -------------------------------------------------------------------------- ________________ JUTI બ્રિરિયા - અજ્ઞાનક્રિયા(સ્ત્રી.)(અજ્ઞાનપણે કરવામાં અપાત () ઘર - Hજ્ઞાતવરક્ષ(કું.)(સૌજન્યાદિ ભાવ આવતી પ્રવૃત્તિથી લાગતી ક્રિયા-કર્મબંધ, અજ્ઞાનક્રિયાનો એક જણાવ્યા વિના સંચરે તે 2, અજ્ઞાત રહીને ગવેષણા કરનાર 3. ભેદ) અજ્ઞાત ઘરમાં ગોચરીએ જઈશ એવી પ્રતિજ્ઞાવાળો-સાધુ) અUUIધ્વત્તિ - અજ્ઞાનનિવૃત્તિ(ત્રી.)(અજ્ઞાનની નિવૃત્તિ, અતિપિંડ - અજ્ઞાતપ(પુ.)(અજાણ્યા ઘરની ગોચરી, મતિ અજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાનની નિષ્પત્તિ-મુક્તિ). અન્ત-પ્રાન્તરૂપ ભિક્ષા) મUUITUતિ - અજ્ઞાત્રિ (ન.)(મતિ અજ્ઞાનાદિ ત્રણ મUUવત્તહર - અચાદર (ત્રિ.)(અન્યો દ્વારા નહીં આપેલને મિથ્યાજ્ઞાન, અજ્ઞાનત્રિક) હરણ કરનાર 2, પ્રામાદિમાં ચોર્ય કર્મ) મUU/TVાવોસ - જ્ઞાનકોષ (પુ.)(અજ્ઞાનતાથી હિંસાદિમાં મUOT()(ર)- મચા(ત્રિ.)(બીજાની સમાન, ધર્મબુદ્ધિએ થતી પ્રવૃત્તિ રૂપ દોષ 2, પ્રમાદ દોષ 3. રૌદ્રધ્યાનનું અન્ય સદેશ) ત્રીજું લક્ષણ) UOTય - મચાવ્ય (a.)(અન્યાયી, ન્યાય રહિત, ન્યાય અUTIFULપરીસદ - જ્ઞાનપરિષદ()(અજ્ઞાન પરિષહ, જ્ઞાન વિરુદ્ધ). ન આવડવાથી ઉત્પન્ન દુઃખ સહવું તે, બાવીસ પરિષહો પૈકીનો સUTIFત્તિ() - ચામાષિન(ત્રિ.)(અન્યાયયુક્ત એક પરિષહ) બોલનાર, જેમ તેમ બોલનાર, ન્યાય વિરુદ્ધ બોલનાર) મUUITUTપર સવિનય - અજ્ઞાનપરિષવિનય મUOTયથી - અજ્ઞાતતા (સ્ત્રી.)(અજ્ઞાતપણું, યશ-કીર્તિની (કું.)(અજ્ઞાનપરિષહ પર વિજય મેળવવો તે). કામનાથી તપ વગેરેનું ન પ્રકાશવું તે) મUNITUTહન - ઉજ્ઞાનપત્ર (ત્રિ.)(જ્ઞાનાવરણીય કર્મરૂપે મUOTયવવા - અજ્ઞાતવાવિવેક્ષ(.)(વાણીના વિવેકને અજ્ઞાનતાનું ફળ, ધર્માચાર્ય-ગુરુ-શ્રુતજ્ઞાન નિંદા સ્વરૂપે ન જાણનારો, સદસત વાણીના વિવેકથી રહિત) જ્ઞાનાવરક કર્મી મUOTયરીત - અજ્ઞાતિશીન (ત્રિ.)(પંડિત પણ જેનો સ્વભાવ મUUITUTયા - અજ્ઞાનતા (સ્ત્રી.)(અજ્ઞાનતા, અજાણપણું) જાણી ન શકે તે, અબ્રહ્મચારી સ્ત્રી) મUTUત્નદ્ધ -જ્ઞાનથ(ત્રી.)(અજ્ઞાનની લબ્ધિ-પ્રાપ્તિ, પUTIf વિત્તિ - મચાર નિવૃત્તિ (સ્ત્રી.)(કૃધ્યાદિ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્મામાં થતું અજ્ઞાન) આરંભનો ત્યાગ, ખેતી વગેરે આરંભનો ત્યાગ) પUTUવા()- અજ્ઞાનવારિ(ત્રિ.)(અજ્ઞાનને શ્રેયસ્કર સUUવાસ - માપદેશ (પુ.)(આ અન્નાદિ બીજાનું છે તેમ માનનાર વાદી, અજ્ઞાનવાદી) વ્યપદેશ-કથન કરવું તે, ભિક્ષાદિ સામગ્રી ન આપવાની બુદ્ધિએ મUOTTO - અજ્ઞાનશાસ્ત્ર(.)(ભારત કાવ્ય નાટ્યશાસ્ત્રાદિ આ બીજાનું છે તેમ બહાનું કરવું તે) લૌકિક ઋતશાસ). છon - શ્વિત (ત્રિ.)(યુક્ત, સહિત) મUUITM () - અજ્ઞાનિસ્ (ત્રિ.)(અજ્ઞાન જેને હોય તે, fouTયારત્ત - મન્નિાપુત્ર (પુ.)(અગ્નિકાપુત્ર નામે એક અજ્ઞાનવાદી, મિથ્યાજ્ઞાની, જ્ઞાન નિહ્નવવાદી) ખ્યાતનામ જૈન મુનિ) UTTI (ન્ના)fજય - જ્ઞાન(.)(જે જ્ઞાન નથી તે અજ્ઞાન મUU (રેશી-ત્ર.)(દેરાણી 2. પતિની બહેન-નણંદ 3. જેને છે તે-અજ્ઞાની, અજ્ઞાનવાદી, મિથ્યાજ્ઞાનમાં માનનારો). પિતાની બહેન-ફોઈ). સમાજ્ઞાનિ (પુ.)(અજ્ઞાનતામાં રાચનારો, અજ્ઞાન જ જેનું મUg - ૩અજ્ઞ (ત્રિ.)(સ્વભાવ વિભાવનો અજાણ, નિર્બોધ, પ્રયોજન હોય તે, સમ્યજ્ઞાન રહિત) મૂર્ખ) . સUUIrfથવા()- અજ્ઞાનિવનિ(પુ.)(અજ્ઞાનવાદી, મU()TUT(ન્ન)- મોચ(ત્રિ.)(અન્યોન્ય, પરસ્પર, જ્ઞાનમાં દોષ દેખાડી અજ્ઞાનને જ શ્રેષ્ઠ માનનાર વાદી) એક બીજાનું) મUUIZ (2) - અજ્ઞાત (ત્રિ.)(સમ્યગ અવધારેલ નહીં તે, સોલા - મન્વેષUTT (ત્રી.)(માર્ગણા-ખોજ 2, પ્રાર્થના અનુમાનથી વિષયભૂત કરેલ ન હોય તે, અવિદિત). 3. ઉપયોગ પૂર્વક ભિક્ષાદિ લેવા તે) HUMI ()૩ઋ-અજ્ઞાતોચ્છ(.)(વિશુદ્ધ ઉપકરણ ગ્રહણ સUસિ () - કન્વેષિન (ત્રિ.)(ખોજ કરવાના કરવા તે 2. ભિક્ષાર્થે પરિચય ન કરવો તે) સ્વભાવવાળું, ગવેષણા કરનાર, માંગણી કરનાર) 15 Page #605 -------------------------------------------------------------------------- ________________ તિટ્ટ - તિવૃત્ત (ત્રિ.)(અતિક્રાન્ત 2. વ્યાપ્ત 3. પોતાના તિપાત - તિપાર્શ (કું.)(આ અવસર્પિણીકાળમાં આ જ કૃત્યને ન જાણનાર) ચોવીશીના સમયમાં ઐરાવત ક્ષેત્રમાં થયેલા સત્તરમાં તીર્થકરનું તિંતિ - તિત્તિન (ત્રિ.)(અલાભ થયો હોવા છતાં પણ નામ, અતિપાર્થ પ્રભુ) થોડું પણ જેમ તેમ ન બોલનાર સાધુ 2. કટુવચન સાંભળીને અતિપ્રથા - પિનતા(ત્રી.)(પસીનો વળે, લાળ પડે, આંસ પણ શાંત રહેનાર) ટપકે તેવા કારણોનું વર્જન કરવું તે) તિવવતુ- મીત_(a.)(જેની ચાંચ તીક્ષ્ણ કે કઠણ તિથિ - તિપૂછિત (ત્રિ.)(સાંસારિક કાર્યોમાં વૃદ્ધતા નથી તેવું પક્ષી) રાખનારો, અતિમૂચ્છિત, વિષયાદિમાં અતિઆસક્ત) તિwવવેયર - સતી (નૈક્ષ) (સૂક્ષ્ય) વૈતર તિક્રિય - મર્તન(.)(સર્વથા તેલાંશ રહિત, અંશમાત્ર તેલ (ત્રી.)(પરમાધાર્મિક દેવો દ્વારા વિફર્વણા કરાયેલી નરકની એક વિનાનું) નદી). તિવત્રંત - તિવ્રત્(ત્રિ.)(અતિશય ગતિ કરતું, અત્યન્ત ટ્ટિપુરવ-મકૃષ્ટપૂર્વ(ત્રિ.)(પૂર્વમાં-પહેલા ક્યારેય ન જોયેલ ગમન કરતું) હોય તે). વિઝન - વિઇ (પુ.)(નિર્વેદ પામેલ તત્ત્વજ્ઞ, તિર - 3 તૃH (ત્રિ.)(અતૃપ્ત, અસંતુષ્ટ) આગમતત્ત્વ વેત્તા, જ્ઞાની) તિત્તU - અતૃભિન(ત્રિ.)(અભિલાષાવાળો, અતુતિવાળો તિવિદ (કું.)(વિશિષ્ટ પ્રજ્ઞ, અતિશય પ્રજ્ઞાવાન) જીવ) મતીરામ - તીર (ત્રિ.)(કાંઠે પહોંચવાને અસમર્થ, મતત્તનામ - માતૃત્નમ(કું.)(સંતોષની અપ્રાપ્તિ, અસંતોષ, સંસારના કિનારે નહીં પહોંચનાર). અતૃપ્તિ). મતુચ્છમાવ - અતુચ્છમાવ (ત્રિ.)(ઉદાર, કૃપણતારહિત, તિત્તિ - તૃતિ (સ્ત્રી.)(અતૃપ્તિ, અસંતુષ્ટિ) અતુરછતા, શ્રેષ્ઠભાવ) તિત્તિનામ - તૃપ્તિનામ(પુ.)(મિનો અલાભ, સંતોષની મરિય - ત્વરિત (ત્રિ.)(ઉતાવળ રહિત, ધીમું, અત્વરિત) અપ્રાપ્તિ). મરિયમ - મૈત્વરિત તિ (ત્રિ.)(અત્વરિત ગતિવાળું, તિર્થી - મતીર્થ (મત્ર.)(તીર્થકર દ્વારા તીર્થ સ્થાપિત કર્યા ઉતાવળ રહિત ગમન કરનાર, માયાથી લોકોને પ્રસન્ન કરવા પહેલાનો સમય અથવા તીર્થ વ્યવચ્છેદ થયા પછીનો સમય, માટે મંદગતિએ જનાર) ચતુર્વિધ સંઘનો અભાવ) મરિયમણિ () - મત્વરિતમાષિર્ (ત્રિ.)(શાંતિપૂર્વક રિસ્થિસિદ્ધ - સતીર્થરસિદ્ધ (કું.)(તીર્થંકર પદ પામ્યા બોલનાર, ઉતાવળે ન બોલનાર, ધીમું બોલનાર). વગર સિદ્ધ થયેલ, ગૌતમસ્વામીની જેમ સામાન્ય કેવળી થઈ નતુત્ર - મસુત (ત્રિ.)(જેની તુલના ન કરી શકાય તેવું, સિદ્ધ થયેલ). અતુલનીય, અસાધારણ). તિસ્થસિદ્ધિ-તીર્થસિદ્ધ(કું.)(તીર્થની સ્થાપના થયા પહેલા અત્ત - માર (ત્રિ.)(ગ્રહણ કરાયેલ ૨.ગીતાર્થ) મોક્ષે જનાર, ચતુર્વિધ સંઘરૂપ તીર્થના અભાવમાં સિદ્ધ થાય છે, માટૂન (પુ.)(જીવ, આત્મા 2. સ્વભાવ 3. પોતે, જાતે) મરુદેવીમાતાદિ અતીર્થસિદ્ધ) માત્ર (ત્રિ.)દુ:ખને હણનાર- સુખને આપનાર) તિસ્થાવUT - તિસ્થાપના(સ્ત્રી.)(ઉલ્લંઘના, ઓળંગી જવું માસ (ત્રિ.)(યથાર્થ જોનાર, રાગ-દ્વેષાદિ દોષોથી રહિત, સર્વજ્ઞ, વીતરાગ) અતિદુર્ણ - અતિ:૩(૧)(અતિદુસ્સહ, ઘણું દુઃખ, ઘણી *માર્ત (ત્રિ.)દુઃખાર્ત, ગ્લાન) અશાતા) મત્તડવOUTH - માત્મોપચાસ (પુ.)(ઉદાહરણ 2. દોષ 3. #gધH - તિ:થર્ષ (ત્રિ.)(અત્યન્ત દુઃખ ઉપન્યાસનો એક ભેદ, જેમાં આત્માનો ઉપન્યાસ થાય-નિવેદન આપવાનો જેનો સ્વભાવ છે તે નરકાદિ સ્થાન) થાય તે) ત્તિત્ત- તિવૃત (ત્રિ.)(ઘણા કમવાળો, ભારે કર્મી, મત્ત માત્મøત (ત્રિ.)(પોતાનું કરી સ્વીકારેલ, પોતાનું બહુકર્મી-જીવ) છે તેમ રાખેલ) *તિપૂર્ત (ત્રિ.)(ભારે કર્મી, બહુલ કર્મી) તે). Page #606 -------------------------------------------------------------------------- ________________ ભેદ) 3 H - આત્મર્મન (જ.)(પોતાનું દુષ્કૃત્ય, પોતાનું મોત - માત્મોપ(કું.)(પોતાનો અપરાધ, સ્વદોષ, પોતાની દુશ્ચરિત્ર, જેનાથી પોતાનો આત્મા પાપકર્મે લેપાય તેવું કમ) ખામી) અત્ત - માત્મા(ત્રિ.)(આંતરિક, આત્મિક) અત્તરોસોવસંહાર - માત્મોષો સંહાર (પુ.)(પોતાના દોષોને સત્તાવેસUT - આર્તવેષUT (ન.)(ઔપચારિક વિનયનો એક દૂર કરવા-અટકાવવા તે 2. 32 યોગસંગ્રહમાંનો ૨૧મો સ્વકીય ભેદ, આર્ત-દુઃખીજનની ગવેષણા-ખોજ). દોષ નિરોધ લક્ષણ યોગ) સત્તાવેતાથી - માર્તાલાતા (સ્ત્રી.)દુઃખી અને ગરીબ મત્તપUUદ() - માત્ત (H) પ્રજ્ઞાદિન(કું.)(સ્વ કે પરની માણસોની શોધ કરવી તે). હિતકારી સન્મતિને હણનાર પાપશ્રમણ) *માત્મ (8) નવેષતા (સ્ત્રી.)લોકોપચાર વિનયનો એક અત્તપvસ () - માત્મપ્રજ્ઞાર્નેશિન્ (કું.)(આત્મહિતની ગવેષણા કરનાર, આત્મજ્ઞાનનો શોધક). સત્તાવેસ - માત્મવેષ(કું.)(આત્મચિંતક 2. ચારિત્રરૂપી માતાશાન્વેષિન્ (કું.)(સર્વજ્ઞએ કહેલ તત્ત્વની ગવેષણા આત્માનો ગવેષક) કરનાર, આત-સવજ્ઞની ઉક્તિનું અન્વેષણ કરનાર) ઉત્તમ () - માત () મન (કું.)(મુમુક્ષુ, મુમુક્ષ, અત્તપદ્ધદ()- માત્મપ્રશ્ન (પુ.)(આત્માસંબંધી પ્રશ્નને મોક્ષમાર્ગમાં ચાલનાર મુનિ) હણનાર, પાપશ્રમણનું એક લક્ષણ). અTI - માત્મ (.)(બુદ્ધિ-સુખ-દુઃખાદિ જીવના અત્તપસUUાનેH - માત્મપ્રસન્નનૈશ્ય (ત્રિ.)(જીવને કલુષિત ગુણવિશેષ) ન કરનાર પીત-પપ્રાદિ લેશ્યા જેમાં છે તે) અત્તતમ - માત્મવત્તા (કું.)(આત્મચિંતક 2. સ્વાર્થી) માતપ્રસન્નને (ત્રિ.)(પ્રાણીને ઈહલોક પરલોકમાં કરછ - માત્મષણ (પુ.)(સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ ઉદ્દેશામાં હિતકારી તેજો-પદ્ર-શુક્લ લેક્ષાથી યુક્ત). કહેલ આત્મષwવાદી મત). સત્તાવ- માત્મમાવ(કું.)(સ્વાભિપ્રાય). ઉત્ત-આત્મસ્થ(ત્રિ.)(આત્મામાં રહેનાર, આત્મામાં રહેલ) અત્તમ - માર્તમતિ (ત્ર.)(આર્તભાવમાં મતિ છે જેની, માત્માર્થ (2.)(આત્માનો અર્થ જેમાં રહેલો છે તે, મોક્ષ, આર્તધ્યાનમાં રહેલી સ્વર્ગ 2. સ્વાર્થ) મત્તHUT - વર્તમાન(ત્રિ.)(પરિભ્રમણ કરતો 2. અભ્યાસ ઉત્તદૃશRUITY - માત્માર્થRUાયુ (ત્રિ.)(આત્માનું હિત કરતો). કરનાર કારણોથી યુક્ત) અત્તમુવમg - મુક્ય (પુ.)(આપ્તપુરુષોમાં મુખ્યત્વે સત્ત૬ - સત્યાર્થ (ત્રિ.)(પોતાના પ્રયોજનવાળો, કેવલજ્ઞાની) પોતાના સ્વાર્થમાં ગુરુ-અવ્વલ છે તે, સ્વાર્થનિષ્ઠ) ય - ગાત્મન (6, સ્ત્રી.)(પુત્ર 2, પુત્રી) ઉત્તરત - માત્માઈરિન્તવા (કું.)(માત્ર પોતાનું જ સત્તનય - આત્મવ્યિક્ર (પુ.)(આત્મલબ્ધિવાળો, વિચારનાર, પોતાના અર્થનું ચિંતન કરનાર 2, પરિહારતા સ્વલબ્ધિવાળો) પ્રતિપક્ષનું માત્ર આત્માર્થે ચિત્તનો મત્તવ- માર્ક્સવ(વિ.)(ઋતુમાં ઉત્પન્ન થયેલ ફળાદિ, ઋતુધર્મ કવિ - માત્માથી(ત્રિ.)(માત્ર પોતાના માટે કરેલ હોય સંબંધી). તે, પોતાનું કરેલ અન્નાદિ) સત્તવયurfi - માતવવનનિર્દેશ(પુ.)(સર્વજ્ઞોક્ત વચનનો ઉત્તતા - કાત્મતા (સ્ત્રી.)(આત્માનું અસ્તિત્વ, આત્માની નિર્દેશ, સર્વજ્ઞોક્ત આગમ) હયાતી 2. પોતે કરેલા કર્મનું પરિણામ) મત્ત (M) સંનો - માત્મસંયોગ (કું.)(આત્માનો સંયોગ, સત્તતા - કાત્મત્રા' (૧)(આત્મરક્ષા, આત્માનું રક્ષણ) ઔપશમિકાદિ ભાવો વડે જીવના સંબંધરૂપ સંયોગનો એક ભેદ) તાસંg - માભિસંવૃત (ત્રિ.)(આત્મા વડે આત્મામાં અત્તસંપરિદિય - માસંપરિ ગૃહીત (ત્રિ.)(આત્મશ્લાઘા લીન થયેલ) કરનાર, સ્વપ્રશંસક). સત્તડુદિક્ષારિ () - ગાત્મકુશ્રુતરિન(ત્રિ.)(સ્વદુકૃત મત્તાgિય - માત્મસાક્ષ (ત્રિ.)(સ્વસાક્ષિક, આત્મા છે કરનાર) સાક્ષી જેનો તે). મત્તસમ - આત્મસમ (ત્રિ.)(આત્મતુલ્ય, પોતાની સમાન) 77 Page #607 -------------------------------------------------------------------------- ________________ સમહ - આત્મસમાધિ (કું.)(સ્વપક્ષની સિદ્ધિમાં પણ અત્યંત - ૩અનંત (ત્રિ.)(અસ્ત પામેલ, આથમી ગયેલ). માધ્યસ્થપણે રહીને અન્યને દુઃખ ન પહોચાડવું તે) અત્યંતર - અર્થાન્તર (.)(બીજો અર્થ 2. બીજું કારણ 3. સત્તસમાદિય - આત્મસમાધિ (ઉં.)(ચિત્તની સમાધિયુક્ત, અસંબદ્ધ વાક્ય 4. અસત્યનો એક ભેદ) માધ્યસ્થભાવયુક્ત, સ્વપક્ષની સિદ્ધિ માટે પણ મધ્યસ્થ રહીને અત્યંતઝ્માવUTI - ૩અર્થાન્તરોતાવના(ત્રી.)(અસત્યવચનનો પરને દુઃખ ન પહોંચાડવું તે) એક ભેદ, જેમ કે ઈશ્વર ક્રોધાદિ કષાયવાળા અને પ્રછન્નપાપવાળા આત્મસમાહિત(વિ.)(જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સદા ઉપયુક્ત, આ જગતનો કર્યા છે.) શુભ વ્યાપારવાળો) અસ્થgિય - મર્થઋક્ષિત (ત્રિ.)(ધનમાં આસક્તિવાળો) સત્તસુત્ર - ગીતશૂન્ય (ત્રિ.)(આહવાક્યથી શુન્ય, તીર્થંકરના અસ્થિપ્રિય-મર્થન્દુિત(.)(આવશ્યકાદિ સુત્રોને ભણેલ) સિદ્ધાંત રહિત) અસ્થય - અર્થત્ત (સ્ત્રી.)(ધનકારક 2. હેતુકારક) સત્ત (ગાય) ઉદય - માત્મહિત (.)(આત્મહિત, સ્થિર - મર્થર (પુ.)(ધનને કરનાર, ધનોપાર્જનશીલ). આત્મકલ્યાણ). સ્થિhહ - ૩૫ર્થાથ (સ્ત્રી.)(અર્થકથા, ધનસંબંધી વાત, ૩મત્તા (રેશી-સ્ત્રી.)(માતા 2. સાસુ 3. ફોઈ૪. સખી) લક્ષ્મીપ્રાપ્તિના ઉપાયોનું પ્રતિપાદન કરનારા વાક્ય પ્રબંધવાળી ઉત્તમ - માત્મા 5 (પુ.)(અપૌરુષેય આગમ, આમાગમ) કથાનો પ્રકાર) સત્તાન - ત્રાપજ (ત્રિ.)(રક્ષણરહિત, અનર્થના પ્રતિઘાતકથી ત્થામય - અર્થશામ (ત્રિ.)(ધનની ઇચ્છાવાળો, ધનની વર્જિત, જેનું કોઇ જ રક્ષક નથી તે 2, ખભા પર લાકડી રાખીને વાંછા કરનાર) જનાર મુસાફરો સ્થિિિરયા - ૩અર્થથિ(ત્રી.)(સુખ અને દુઃખનો ઉપભોગ સત્તાકિ - સાભાર્થ(ત્રિ.)(આત્મસ્વરૂપની પ્રાપ્તિવાળો 2. પદાર્થથી થવાવાળી ક્રિયા) 2. સ્વલબ્ધિવાળો). સ્થિિિરવારિ()- અશ્વિયિિરન(ત્રિ.)(સુખ અને ત્તિ - ગતિ (સ્ત્રી.)(પ્રાપ્તિ, ઉપલબ્ધિ, રાગ-દ્વેષ મોહાદિનો દુઃખનો ઉપભોગ કરનાર 2. પ્રયોજનને સિદ્ધ કરનારી ક્રિયા આત્મત્તિક કે એકાત્તિક ક્ષય હોય તે) કરનાર) ત્તિન (2) - માય (પુ.)(તે નામના ઋષિ, અત્રિના અસ્થિસન - અર્થશાન (ઈ.)(ધનોપાર્જનમાં પ્રવીણ 2. વંશમાં ઉત્પન્ન થયેલ ઋષિ) પ્રવચનકુશલ) સત્તાક્ષર - માત્મદર (7.)(પોતાનું કરી લેવું તે, સત્ય% - માઈકુ (.)(અચાનક, પ્રસંગ વગર, કસમય, આત્મસાત કરવું તે 2. સ્વવશ કરવું તે, પોતાના કબજામાં લેવું અવસર સિવાય) Wક્ષનાથ - માયાઝા(સ્ત્રી.)(અકાળ પ્રાર્થના, પ્રસંગ મરસ - માભોઈ (કું.)(પાંચમું ગૌણમોહનીયકર્મ 2. વગરની માંગણી). હું જ સિદ્ધાન્તવેત્તા છું બીજો કોઈ નથી' એવું આત્મશ્લાઘાવાળું સ્થિતિ () - અર્થાષિન (ત્રિ.)(ધનનું અન્વેષણ અભિમાન) કરનાર, ધનને શોધનાર). gશ્નોસિય - માત્મોષિ % (પુ.)(ગર્વિષ્ઠ, અભિમાની, સ્થUT - ૩અર્થ (.)(પદાર્થનું જ્ઞાન, પદાર્થનો નિશ્ચય , સ્વપ્રશંસા કરનાર) કરવો તે). સત્તાવાય - માત્મોપનીત (ર.)(પોતાના વડે નિયોજાયેલ, સત્યનાથ - મર્થનાત (ર.)(જમીન-પશુ-પંખી-ઘાસ વગેરે પોતાના ખુદના આત્મા વડે લવાયેલ). પદાર્થોનો સમૂહ, વસ્તુઓનો સંગ્રહ) 0i - વાર્થ (કું.)(ધન, સંપત્તિ 2. અભિપ્રાય, મતલબ, અસ્થત્તિ - અર્થ (સ્ત્રી.)(ઉપાદેયરૂપ અર્થ-દ્રવ્યનું સારાંશ 3. યાચવું કે માંગવું તે) સંયોજન) મત (પુ.)(મેરુ પર્વત 2. આથમેલ, અવિદ્યમાન) ૩મસ્થળો - અર્થવનિ (સ્ત્રી.)(ધન પ્રાપ્તિના સ્થાન, પૈસા *અન્ન (જ.)(ફેંકવા યોગ્ય બાણ વગેરે હથિયાર, પ્રહાર મેળવવાના સામાદિ ઉપાય) કરનાર આયુધ માત્ર) સ્થUT - ૩૫ર્થન (જ.)(જ્ઞાનાદિ ગુણોનું અર્ચન કરવું તે 2, અસ્થમવામ- ગર્ભાવ/મ(કું.)(ધનનું જ્ઞાન, ધનપ્રાપ્તિનું જ્ઞાન) યાચના, પ્રાર્થના) તે). 18 Page #608 -------------------------------------------------------------------------- ________________ કરવી). સ્થપાય - ૩૫ર્થન (કું.)(માત્ર અર્થનું પ્રાધાન્ય બતાવનાર સ્થવદુન - અર્થવદુન (ત્રિ.)(ઘણાં બધા અર્થો છે જેમાં તે, નય, અર્થપ્રધાન નય). અર્થબાહુલ્યવાળો) સ્થTI - મર્થજ્ઞાન (પુ.)(અભિધેય પદાર્થનું જ્ઞાન, કથ્ય સત્યમેય -અર્થમેર(પુ.)(આગમના પદાર્થની વિપરીત કલ્પના વસ્તુનો અવબોધ) સ્થિગિર - ૩૫ર્થનિ (જુર) પૂર (જ.)(અર્થનિકુરાંગને 84 સ્થમાપરિવનય - અર્થમાં પરિવર્તિત (ત્રિ.)(ધન લાખે ગુણતા જે સંખ્યા આવે તે પ્રમાણ કાળ વિશેષ) વગરનો હોઈ ભોગ-ઐશ્વર્ય રહિત) સ્થરં - અનિપૂરફ(નિરા)(.)(નલિનને 84 સ્થમંત્રી - અર્થમઉત્ની(સ્ત્રી.)(અર્થમંડલી, બીજી પોરસી, લાખે ગુણતા જે સંખ્યા આવે તે પ્રમાણ કાળ વિશેષ) જેમાં આચાર્ય સુત્રાર્થ પ્રકાશે અને શિષ્યો સાંભળે છે તે) સ્થિMિાવU - ૩થનિપUT (સ્ત્રી.)(અર્થનિયપણા અસ્થિમય - તમય (જ.)(સૂર્ય વગેરેનું હોતે છતે અદેશ્યનામક વાચના સંપદાનો એક ભેદ, જેમાં નય પ્રમાણનું અનુસરણ અસ્ત થવું તે) કરી સૂત્રાર્થનું કથન કરાય છે.) મસ્થHદલ્થસ્થળ - મર્થમહાઈવન (.)(અથો અને સ્થિાિયત - અર્થનિયત (ત્રિ.)(પદાર્થનો હેતુ, કારણ 2. મહાથની ખાણ) પદાર્થનો મૂલાધાર) અસ્થમ? - અર્થમધુર (ત્રિ.)(બીજા લોકોને રૂચિ ઉપજાવનાર અલ્પત્નિ - મથfધન (ત્રિ.)(ધનની ઈચ્છાવાળો, ધન અર્થો છે જેના તે) માંગનાર 2. મતલબી, સ્વાર્થ માટે પ્રયત્ન કરનાર) મસ્થHIST -- માસીન (ત્રિ.)(બેસતો, મશાનાદિમાં રહેતો) સ્થરં - અર્થા (કું.)(શરીરાદિના નિર્વાહ અર્થે થતો સ્થિ૩િ - અસ્તમિત (ત્રિ.)(અત્યંત અસ્ત પામેલ, આથમી કર્મબંધ, સ્વાર્થ હેતુ દંડાવું તે) ગયેલ સૂર્યાદિ) સત્યવાય () - ૩૫ર્થલાયિન (ત્રિ.)(સૂત્રના અભિધેયાર્થને અસ્થોિત્રિય - ગમતોહિત (ત્રિ.)(પૂર્વમાં હીન અને આપનાર) ઉત્તરાવસ્થામાં ઋદ્ધિને પામેલ મનુષ્ય જાત, જેની પૂર્વાવસ્થા મલ્થથHOWસિUવિયેત્ત - મર્થથHOીસીનતત્વ ફલાદિથી હીન હોય અને પછીથી મહત્વદને પામ્યા હોય તે, (.)(અર્થધર્મથી બંધાયેલ એક પ્રકારનો સત્યવચનાતિશય) આથમીને પાછા ઊગ્યા હોય તે). સ્થિઘર - મર્થથર (કું.)(સુત્રના અર્થને ધારણ કરનાર) સ્થિતિસ્થાનિય - અસ્તમતાસ્તમિત (કું.)(જેની પૂર્વ અને ઉત્થપન્નય - અર્થપય(.)(પદાર્થના એકદેશના પ્રતિપાદક પશ્ચાત બન્ને અવસ્થા અશુભ છે તે, કાલસૌરિક કસાઈની જેમ પર્યાય, અર્થરૂપ પર્યાય 2. જે અર્થના વિષયને જાણે તે) પૂર્વાવસ્થા અને ઉત્તરાવસ્થા બન્ને ખરાબ છે તે) સ્થિપવિત્ત - અર્થપ્રતિપત્તિ(ત્રી.)(અર્થનું જ્ઞાન, પદાર્થનો અસ્થથરિયા (સેશ-.)(સંખ્યા 2. સખી, બહેનપણી) બોધ) અસ્થર - માતર (.)(આચ્છાદન, ઢાંકનાર ઓછાડ) સ્થપથ - મર્થ (ન.)(ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ કમતરમ્ (ત્રિ.)(શુદ્ધ, નિર્મલ) ઇત્યાદિની જેમ અર્થપ્રધાન પદ) કથનુદ્ધ - અર્થનુચ્છ (ત્રિ.)(લોભી, લાલચી) અસ્થિપિવસિય - અર્થfપપાસિત (ત્રિ.)(ધનની આકાંક્ષાવાળો, અત્થર્વ - અર્થવ (ત્રિ.)(પચ્ચીસમું મુહૂર્ત) અપ્રાપ્ત દ્રવ્યની પ્રાપ્તિની તૃષ્ણાવાળો). - ૩અર્થપતિ (પુ.)(ધનવાન, ધનાઢ્ય) ઉત્થપુરિસ - અર્થપુરુષ (પુ.)(ધનાર્જન માટે તત્પર થયેલ Wવાય - ૩અર્થવાદ(કું.)(ગુણવર્ણનવાદ 2. દોષવર્ણનવાદ) પુરુષનો એક ભેદ). ગવિMUTT - ૩અર્થવિજ્યના(સ્ત્રી.)(અર્થના ભેદોને જોવા Wપુર - અર્થપૃથવત્ત્વ (જ.)(કિંચિત ભિન્નાર્થવાળું સૂત્ર, તે,અર્થના ભેદોની વિકલ્પના કરવી) સૂત્રાર્થ લક્ષણ ઉભયરૂપ શ્રુતજ્ઞાનમાં અર્થનું ભિન્નત્વ હોય તે) સ્થવિનય - અર્થવિનય (કું.)(વિનયનો એક ભેદ) સ્થyત્ત - ૩અર્થyયુત્વ()(જીવાદિ પદાર્થોના વિસ્તારવાળું સ્થવિ૭િય - અર્થવિનિશ્ચય (પુ.)(અર્થનો નિર્ણય કરવો શ્રુતજ્ઞાન, સામાન્ય શ્રુતજ્ઞાન) તે, પદાર્થનો યથાર્યનિર્ણય-નિશ્ચય) મસ્થપોરિસ - મર્થપષી (ત્રી.)(અર્થપોરસી) મવિUUITUT - ૩અર્થવિજ્ઞાન (જ.)(બુદ્ધિના આઠ ગુણોમાંનો Wપ્રવર - મર્થpવર (ત્રિ.)(જે વસ્તુમાં અર્થ પ્રધાન હોય તે) એક ગુણ) 19 Page #609 -------------------------------------------------------------------------- ________________ શાસ). કુશળ). વિUT - અર્થવિહીન (ત્રિ.)(અગીતાર્થ, અજ્ઞાની) સ્થાદિકામ - ૩અથffધામ(કું.)(કહેવાતા પદાર્થનું જ્ઞાન, કથ્ય અથરંપવા - ૩અર્થસંપ્રદાન (જ.)(ધનનું દાન 2. પદાર્થોનું પદાર્થનું જ્ઞાન) દાન કરવું તે). સ્થાદિ IIT - ૩થfધાર (કું.)(પ્રકરણાદિનો અભિધેય ૩થW - અર્થશાસ્ત્ર(જ.)(અર્થશાસ્ત્ર, ધનપ્રાપ્તિનું પ્રતિપાદક વિષય, ઉપક્રમનો એક ભેદ). સ્થિ - ગતિ (વ્ય.)વસ્તુની વિદ્યમાનતાનો સૂચક એક અસ્થિસન્ધાસન - અર્થશાસ્ટ્રકશન (ત્રિ.)(નીતિશાસ્ત્રોમાં અવ્યય) Oi () - (ત્રિ.) ધનિક, શ્રીમંત 2, યાચક, સ્થિસાર - મર્થસાર (કું.)(રોકડ દ્રવ્ય, સારભૂત દ્રવ્ય 2. માંગનાર 3. સૂત્ર અને અર્થને જાણનાર ગુરુ 4. ચાહક). તત્ત્વનો સાર) આ સ્થિગ - થિ (કું.)(બહુબીજવાળું વૃક્ષવિશેષ કે તેનું Wસિદ્ધ - મર્થસિદ્ધ (!)(ધન જેના માટે અસાધારણપણે ફળ) છે તે 2. અત્યંત ધનવાન 3. જંબુદ્વીપના ઐરાવતક્ષેત્રમાં થનાર ર્થન(ત્રિ.)(ધનવાન 2. યાચક, માંગણ) પાંચમા તીર્થંકર 4. પક્ષના દશમા દિવસનું નામ) *મતિ (પુ.)(જીવ-અજીવાદિ તત્ત્વોને માનનાર, અસ્થસુuપા - અર્થશૂન્ય(.)(અર્થશૂન્ય, અર્થવગરનું, નિરર્થક) ચાર્વાકાદિથી ભિન્ન દર્શન સ્વીકારનાર, આસ્તિક) સ્થા - આસ્થા (સ્ત્રી.)(સ્વદર્શન પ્રત્યે બહુમાન, શ્રદ્ધા, સ્થિય - તિવાય(કું.)(અવયવીદ્રવ્યો-ધમસ્તિકાયાદિ આસ્થા). પાંચ દ્રવ્યો, કાળ સિવાયના પાંચ દ્રવ્યો) સ્થાન - 3 સ્થાન (જ.)(જે કોઈ વાક્ય કે પ્રસંગનો વિષય ન સ્થિથિથH - મતિધર્મ (ઈ.)(ગતિમાં સહાયક બને તે, ચાલુ ચર્ચાદિમાં જે અયોગ્ય હોય તે). ધમસ્તિકાય દ્રવ્ય, ધર્માસ્તિકાયના પ્રદેશોના સમૂહોનો સ્થા (થા) - અથવા ()દ્રવ્ય ઉપાર્જન કરવામાં ગતિશયયાદિરૂપ ધર્મ-સ્વભાવ) કારણભૂત અણંગનિમિત્ત શાસ્ત્ર) સ્થિી - માસ્તિવય (ન.)(આસ્તિક્ય). ૩સ્થામ - સ્થાનિ (ત્રિ.)(બળરહિત, શારીરિક શક્તિથી OiUT (7) સ્થિMવાય - તાતિyવાર વિકલ) ()(ચૌદપૂર્વોમાંનું અસ્તિનાસ્તિકવાદ નામનું ચોથું પૂર્વ, સ્થાનિય - અતારિ (કું.)(મૂલ્ય આપીને ખેતરમાં કામ સ્યાદ્વાદ સિદ્ધાંત મુજબ વસ્તુના જે તે સ્વભાવનું કથન કરવું તે) કરવા માટે રાખેલ નોકર) સ્થિત્ત - મસ્તિત્વ(1.)(વિદ્યમાનપણું, હયાતી, હોવાપણું) સંસ્થા (રેશી-.)(સહયોગ, સહાય) સ્થિભાવ - પ્તિમાંવ (.)(અસ્તિત્વ, વિદ્યમાનપણું, સ્થાનં વUT - મથqન (ન., .)(અર્થાલંબનનું હયાતી) ચૈત્યવંદનાદિમાં વિભાવને કરવું તે, અર્થ-ભાવાર્થને વિષે ઉપયોગ અસ્થિ (f)- સ્થિર (ત્રિ.)(ચલ, અદેઢ 2. અપરિચિત રાખવો તે 2. અર્થ અને આલંબન) 3. ધૃતિ-સંહનનની હીનતાથી બળ રહિત 4. જીર્ણ) સ્થાનિય - અત્ની(.)(ધન માટે અસત્ય બોલવું તે) અસ્થિ (f) છક્ક - સ્થિર (.)(અસ્થિરાદિ છે સ્થાનોયUT - ૩થતોવર (.)(પદાર્થનું સમાન્ય જ્ઞાન) અશુભ કર્મપ્રકૃતિરૂપ નામકર્મનો એક ભેદ) Wાવાદ - ૩અર્થાવર(કું.)(પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા Oi (f) IIM () - અસ્થિરનામન(.)(જે કર્મના થતું જ્ઞાન, મતિજ્ઞાનનો ભેદ) ઉદયથી જીવને આંખની પાપણ, કાન, જીભ વગેરે અંગોની સ્થાવત્તિ - અર્થાપત્ત(સ્ત્રી.)(એક પ્રકારનું અનુમાન જ્ઞાન, ચપળતા પ્રાપ્ત થાય છે તે, નામકર્મનો એક ભેદ). નહીં કહેલા પદાર્થનું અટકળથી સમજવું તે, અનુક્તાર્થની સિદ્ધિ) ~િ(f)તિ - રિત્રિશ્ન(.)(નામકર્મની અસ્થિર, સ્થાવત્તિવોસ-થપત્તિવો(.)(એક પ્રકારનો સૂત્રદોષ, અશુભ અને અપયશ નામક ત્રણ કર્મપ્રકૃતિઓનો સમૂહ). જેમાં અથપત્તિથી અનિષ્ટ આવી પડે ત્યાં લાગતો સૂત્રદોષ) ત્થિ (f)ર૭ - સ્થિરદિશ (ન.)(નામકર્મની અસ્થિર સ્થા - સતાઘ (થ) (ત્રિ.)(અગાધ, ઘણું ઊંડું 2. અને અશુભ નામક બે કર્મપ્રકૃતિઓનો સમૂહ) ભરતક્ષેત્રની અતીતચોવીસીમાં થયેલ એક તીર્થંકર). Page #610 -------------------------------------------------------------------------- ________________ સ્થિ (થ)ત્રય - સ્થિરવ્રત(ત્રિ.)(અસ્થિર વ્રત છે જેનું પ તન (ત્રિ.)(અસવજ્ઞનું સ્વીકારેલું છે દર્શન જેણે તે, સ્થિવ્રત વિનાનો, જે ક્યારેક વ્રત રહે અને ક્યારેક મૂકી દે તે, મિથ્યાદર્શની). તે) અવqવ - અવયવત્ (ત્રિ.)(અંધની તુલ્ય, અંધ જેવો સ્થિ (f) વાવ - તિવાદ (કું.)(આત્મા મોક્ષ વગેરે કાર્યાકાર્યનો અનભિજ્ઞ) સત્પદાર્થોનું સત્ત્વપણું અને ખરવિષાણ ખપુષ્પ વગેરે અઢ- મઢ (ત્રિ.)દુર્બળ) અસત્પદાર્થોનું અસત્ત્વપણું સ્વીકારવું તે) સર્વાધિ - વૃત્તિ (ત્રિ.)(ધૃતિ રહિત, અસમર્થ) અસ્થીરા - અર્થેશર (.)(પ્રાર્થના, યાચના) મU - અન(.)(આહાર, ભોજન) મલ્થ ( a) E - અવBદ (.)(પાંચ ઇન્દ્રિય અને મUU - મહત્ત (ત્રિ.)(આકુળ થયેલ, વિષાદ કરેલ) મનથી થનાર જ્ઞાન, નિર્વિકલ્પ-અથવગ્રહનામનો મતિજ્ઞાનનો મત્ત () - મહત્ત (ત્રિ.)(નહીં આપેલ, અદત્તના એક ભેદ) ગ્રહણરૂપ આશ્રવનો ત્રીજો ભેદ) મ9() - ૩મવદન (.)(ફળનો નિશ્ચય). મહત્ત (વિપUT) રારિ () - મહાનિ (ત્રિ.)(ચોર, મન્થર્ડ (-વિ.)(લઘુ, નાનું) : પદ્રવ્યનું હરણ કરનાર) પ્રત્યુત્ત - અર્થોત્ત(સ્ત્રી.)(ધનની ઉત્પત્તિવાળો વ્યવહાર) મત્તા(વિUT) તા - મત્તાવાન(.)(નહીં આપેલ વસ્તુનું ભેર - મધૈર્થ(ન.)(અસ્થિરપણું, ચાંચલ્યપણું) ગ્રહણ કરવું તે, તીર્થંકર-જીવ-ગુરુ-સ્વામીએ ન આપેલ સચિત્ત ઉલ્યોપ્રાય - સર્વોત્પા(ર.)દ્વવ્યાજૈન, ધન સંપાદન કરવું કે અચિત્ત વસ્તુ લેવી તે, અદત્તાદાન) अदत्ता (दिण्णा) दाणकिरिया - अदत्तादानक्रिया મોબર - ત્રસ્તોમવી (.)(ઉત, વૈ આદિ સ્તોભક-દોષ (સ્ત્રી.)(પોતાના માટે અદત્ત વસ્તુનું ગ્રહણ કરવું, સ્વામી જીવ રહિત ગુણવાળું સૂત્ર) ગુરુ અને તીર્થંકર આ ચારે દ્વારા ન અપાયેલ વસ્તુને ગ્રહણ અથવ્યUT - ૩અથર્વન(ઉં.)(વૈદિકોના ચાર વેદોમાંનો એક વેદ, કરવી તે). ચતુર્થ વેદ) अदत्ता (दिण्णा) दाणवत्तिय - अदत्तादानप्रत्ययिक ર્ - મ( વ્ય.)(આશ્ચર્ય 2. વિરામ) (કું.)(સાતમું કિયાસ્થાન, અદત્ત વસ્તુને ગ્રહણ કરવાથી આત્મા 39 - 36 (પુ.)(હિંસાદિ દંડનો અભાવ, અહિંસા 2. દંડાય તે) મન-વચન-કાયાનો પ્રશસ્ત યોગ) अदत्ता (दिण्णा) दाणविरइ - अदत्तादानविरति મળ (શ્નો) ચંદિમ - મUમિ (ત્રિ.)(દંડ અને (સ્ત્રી.)(પરદ્રવ્યને હરણ કરવાથી વિરત થવું તે, સ્વામી આદિ કુદંડ આ બન્નેનો જ્યાં અભાવ હોય તે-નગરાદિ) દ્વારા અદત્ત વસ્તુ ગ્રહણ કરવાનો ત્યાગ) મહંતવUT - મન્તવન (ત્રિ.)(જેમાં દાતણ કરવાનો નિષેધ છે મહત્તા (fUUIT) કાવેરHUT - સત્તાવાનવરHUT (૧)(અદત્તાદાનથી અટકવું તે, પંચમહાવ્રતોમાંનું ત્રીજું વ્રત) સવંમ - મ(ત્રિ.)(દંભ રહિત, કપટ રહિત) સત્તા (લિઇUT) નોય - મત્તાનોવર (ત્રિ.)(જેણે ગુરુ 8 (દં) સન - સવર્ણન (.)(ચાક્ષુષજ્ઞાનનો અભાવ 2. પાસે આલોચના નથી કરી તે). અંધ 3. થીણદ્ધિ નિદ્રાના ઉદયવાળો 4. સમ્યક્ત રહિત) ૩વત્તાદાર - મત્તાહીર (કું.)(ચોર, સ્તન, અણદીધું હરણ અg - g(ત્રિ.)(અવગ્દર્શનવાળો, ટૂંકી દષ્ટિવાળો) કરનાર) *મક્ષ (ત્રિ.)(નિપુણતા રહિત, ચાતુર્ય વગરનો, મૂર્ખ) મધ્યમ - ગw (ત્રિ.)(પ્રચુર, ઘણું બધું) *મા (ત્રિ.)(અંધ, દષ્ટિ રહિત). સમવાદ - મwવાદ (ત્રિ.)(ઘણું બધું વહન કરનાર અવઘુવંસ - તક્ષન(ત્રિ.)(અન્યદર્શની, અસર્વજ્ઞોક્ત અશ્વાદિ). ધર્મનો અનુયાયી). મલય - મહા (.)(નિર્દય, ક્ર) કષ્ટદર્શન (ત્રિ.)(અન્યદર્શની, અસર્વજ્ઞોક્તધર્મનો અનંત - પ્રવત (ત્રિ.)(નહીં આપતો, નહીં આપતી, નહીં અનુયાયી). આપતું) ૩વસ - મવશ (ત્રિ.)(દશા રહિત, દશા વગરનું) Page #611 -------------------------------------------------------------------------- ________________ ગાય - 3 % (ત્રિ.)(કાષ્ઠાદિ રહિત, લાકડા વગરનું) પ્રવીવિત્ત - મહીનવૃત્તિ(ત્રિ.)(જેમની પ્રવૃત્તિમાં દીનતાનો કિન્ન - મય (ત્રિ.)(નહીં દેવા યોગ્ય, જ્યાં લેણ-દેણની અભાવે છે તે, આહારાદિના અલાભમાં પણ શુદ્ધવૃત્તિવાળો) પ્રથા ન હોય તેવું નગરાદિ) ગલી સત્ત-નવીનશત્રુ(કું.)(હસ્તિનાપુરનો તે નામનો રાજા) ટ્ટિ-(ત્રિ.) નહીં જોયેલું, નહીં જાણેલું 2. પૂર્વભવમાં કર્યું - મથ (અવ્ય.)(આથી ર. પશ્ચાત, પછી, અનન્તર) કરેલ કર્મ 3. નૈયાયિકમત સમ્મત એક ગુણ) મદુઘUTયા - ઉનતા (સ્ત્રી.)દુ:ખી ન થવું તે, દુઃખ ન દિવેસ - વેશ (પુ.)(પૂર્વે નહીં જોયેલ અન્ય દેશ, વેદવું તે, દુઃખોત્પાદક માનસિક અશાતાની ઉદીરણા ન હોવી અદૃષ્ટપૂર્વ દિશાન્તર) વિદ્રથH () - મથથર્યન (ત્રિ.)(જેને શ્રતધર્મને કે મછિય - ગુરક્ષિત(ત્રિ.)(અનિંદ્ય, અગહિંત, સામાયિક) ચારિત્રધર્મને સારી રીતે ઉપલબ્ધ થયા નથી તે, જેણે શ્રતાદિધર્મ - મર્થ(ત્રિ.)(દોષ રહિત) ઓળખ્યા નથી તે) બ્રિણ(ત્રિ.)દ્વિષ રહિત) રિમાવ - Eમાવ(પુ.)(આગમ શ્રતમાં કહેલા ભાવોને વેત () - Bત (ત્રિ.)(ક્લેશ રહિત છે ચિત્ત નહીં જાણનાર, આવશ્યકાદિ શ્રતને જે ન જાણતો હોય તે) જેનું તે, અદુષ્ટચિત્તવાળો, અકલુષ અત્તકરણવાળો) વિનામ-રૂછનામ(પુ.)(અભિગ્રહધારી સાધુ, પૂર્વે ડુત્તર - થાપર ( વ્ય.)(હવે, હવે પછી) ન જોયેલ હોય તેવા દાતાનું અન્ન લેવું એવો અભિગ્રહ વિશેષ મહુય-સત (.)(ધીરે ધીરે, ઉતાવળ રહિત, શીઘતા રહિત) ધારક ભિક્ષાચર) મહુયત્ત - કૂતત્વ (જ.)(સત્યાવીસમો સત્યવચનાતિશય, વિસાર - અષ્ટસર (ત્રિ.)(અગીતાર્થ સાધુ) અકુતત્વ વચનાતિશય) રિડ - મbદત (ત્રિ.)(જોયા વિના ગ્રહણ કરેલ) મહુવંધUT - તવશ્વન (1.)(દીર્ઘકાલિક બંધન, લાંબા વિદ્વાનુમાવ-મઈનુમાવ(કું.)(કાર્યના ફળનો વિપાકનથી વખતનું બંધન) જોયો જેણે તે) મહુવા - અથવા (અવ્ય.)(અથવા, કે) વિUMI - ૩મત્ત (ત્રિ.)(પારકું ધન વગેરે, સ્વામી આદિ દ્વારા દૂર - મદૂર (ત્રિ.)(નજીકમાં, સમીપમાં, પાસે). નહીં અપાયેલ વસ્તુ) ()- ગર(ત્રિ.)(પગાદિમાં અલ્પમાત્રામાં લાગેલ ૪૩૨(જ.)(દીનતાનો અભાવ) કાંટાદિ 2. અત્યંત દૂર કે નજીક નહીં તે) વિUવિવાર - મહત્તવિવાર (ત્રિ.)(જેમાં પ્રવેશનો નિષેધ દૂર - મરદ(જ.)(અતિદૂર કે અતિનજીકમાં ન રહેલ હોય તેવા કોઠાર-ગૃહ આદિ) હોય તેવું ઘર, ઉચિત અત્તરવાળું પડોશીનું ઘર) ત્તિ - મH (ત્રિ.)(અભિમાન રહિત, શાન્ત) અરસામંત - દૂરસામન્ત (કું.)(અતિદૂર કે અતિનજીક ન દિવસ - (ત્રિ.)(અદેશ્ય, આંખનો વિષય ન બને તે, હોય તેવો પ્રદેશ, ઉચિત પ્રદેશ) જેને ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે). દૂર ાય - ગલૂતિ (ત્રિ.)(પાસે આવેલ, નજીક આવેલ) ક્ષમા - સ માન (ત્રિ.)(નહીં દેખાતો, ચર્મચક્ષુથી મસિય - પ્રષિત (ત્રિ.)(દૂષણ વગરનું, અભિવંગ-રાગ નહીં દેખાતું, ઉપલબ્ધ ન થતું). રહિત) મીન - મીન (ત્રિ.)(શોકના અભાવે દીનતાભાવ રહિત, સાનપ્રભાવિ () - શનિપ્રાપિન (પુ.)દિશ પ્રસન્નચિત્ત સ્વભાવી) અને કાળને જોયા વિના પ્રલાપ કરનાર, ભાષાચાપલ્યનો ભેદ) મહીપત્તિ - ગલીવિત્ત (ત્રિ.)(જેના ચિત્તમાં દીનતા નથી સાત્રિા 25 - શાશ્વાતાવ૨UT (ન.)(અનુચિત દેશ તે, શોક રહિત ચિત્ત છે જેનું તે). અને કાળમાં આચરણ ન કરવું તે, પ્રતિષિદ્ધ દેશકાળમાં ન મરીUTHUTH - મીનમન(ત્રિ.)(જેના ચિત્તમાં દીનતા નથી વિચરવું તેવો શ્રાવકધર્મનો એક ભેદ) તે, ઉદાર ચિત્તવાળો, મોટા મનવાળો, પ્રસન્નચિત્તવાળો) યોસ -પ()(તત્ત્વવિષયમાં દ્વેષનો અભાવ, તત્ત્વ વિશે મહીપા - મહીનતા (સ્ત્રી.)(દીનતાનો અભાવ, વિકલતા અપ્રીતિ રહિત) રહિત, અદીન એવું ભિક્ષુલિંગ) ઉદ્ - સદ્ધ (કું.)(વાદળ, મેઘ) સર્વ (પુ.)(આકાશ) Page #612 -------------------------------------------------------------------------- ________________ માર્ક(ત્રિ.)(ભીનું, લીલું, સજળ 2. આદ્રા નક્ષત્ર 3. તે નામનો વિ - áિત (ત્રિ.)(પીડિત) એક રાજા 4. નગરવિશેષ) મોહિ() - મોહિન (ત્રિ.)(દ્રોહ રહિત, અવંચક) ફુન્ન - માદ્રીય (ન.)(આદ્રકુમાર વિષયક સદ્ધિ - મદ્ધ (.)(અડધું, બે સરખા ભાગ, દ્વિતીયાંશ) સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધનું છઠું અધ્યયન, જેમાં કૉંતો (રેશી-પં.)(અંત, છેડો) આદ્રકુમારનો ગોશાળા વિગેરે સાથે વાદ થયો હતો તેનું વર્ણન મદ્ધ (M) - અધ્યન(પુ.)(રસ્તો, માર્ગ). કરેલ છે.) મદ્ધ(તા)M - ધ્વન્ય(કું.)(માર્ગમાં ગ્રહણ કરાતો મા - માર્ક(જ.)(મૂળ પ્રધાન વનસ્પતિ વિશેષ, શૃંગબેર કર્થ્ય આહાર). 2, આદુ, સુંઠ 3. આદ્રભૂમિમાં ઉત્પન્ન હોય તે) મિિરસ - અદ્ધર્ષ (પુ.)(એક પલનો આઠમો ભાગ, 36 (2) શુમર - કુમાર (આદ્રકુમાર મુનિ) મગધદેશ પ્રસિદ્ધ એક માપ વિશેષ) - સાદ્રપુર (જ.)(નગરવિશેષ, જ્યાં વિદ્-પદ્ધfપત્થ(કું.)(કોઠાના ફળનો અડધો ભાગ, આદ્રકુમારનો જન્મ થયો હતો તે નગર). કોઠાનું અડધીયા જેવા આકારનું હોય તે) કર્ઘUI - માદ્રરન્દન (1.)(લીલું ચંદન, સુખડી સદ્ધિન()4- મર્દભુન(૩) a(.)(મગધદેશ પ્રસિદ્ધ અUT - ૩અન (કું.)(ગતિ ર, પીડા, વધ 3. યાચના 4. તે ધાન્યનું માપ વિશેષ, મગધ દેશમાં પ્રચલિત ધાન્ય માપવાનું નામનો એક રાજા). માપીયું). મદ્દો ()(ફેશ-વિ.)(આકુળ, વ્યાકુળ) ક્રિોસ - મર્કન્ક્રોશ (કું.)(અડધો કોશ, એકહજાર ધનુષ્ય સર્વ - માદ્રવ (ત્રિ.)(ગાળેલું). પ્રમાણ અડધો ગાઉ, એક માઈલ) વ્ર - દ્રવ્ય(૧)(રૂપે આદિ ઉચિત દ્રવ્યનો અભાવ, તુચ્છ શ્રદ્ધવ (રેશન.)(પ્રતીક્ષા કરવી તે, રાહ જોવી તે) વસ્તુ, ખરાબ પદાર્થ, નકામો પદાર્થ). Hદ્ધવિશ્વઝ (રેશી-.)(ઇશારો કરવો તે, સંજ્ઞા કરવી તે) કI - માત્રદા(.)(ઉકાળવું તે, પાણી-તેલાદિનું ઉકાળવું વિશ્વ (છ) વરુ - સદ્ધક્ષટાક્ષ (.)(અડધી તે) આંખ મીચકારીને કટાક્ષ કરવો તે, અડધી આંખ મારવી તે) - માર્કા (સ્ત્રી.)(આદ્રા નક્ષત્ર) દ્ધgિય - શ્રદ્ધાક્ષિ (ત્રિ.)(અડધી વિકૃત આંખવાળો, ESઘ - માવ (.)(સંપૂર્ણતાએ દર્શન-ધર્મથી પવિત્ર અડધી આંખ વિકત હોય તે). થયેલ, શાસ્ત્રબુદ્ધિથી પવિત્ર થયેલ) સદ્ધિ ઉશ્ન - કર્તવત્થા(સ્ટી.)(એક પ્રકારના જૂતાં, પગરખાં મા (રેશ)(દર્પણ, અરીસો) વિશેષ) I - માર્શ (કું.)(દર્પણ, અરીસો) મવિંદ્ર - મરિન્દ્ર(પુ.)(અર્ધચંદ્ર 2. અર્ધચંદ્રાકાર પગથિયું ઉદાસિન () - વિપ્ર (પુ.)(પ્રશ્નવિદ્યા વિશેષ, 3. પ્રહ વિશેષ) તે નામનું પ્રશ્નવ્યાકરણનું આઠમું અધ્યયન કે જે વર્તમાનમાં મદ્ધિAિવાત્ર - મદ્ભવવત્ન ()(ગતિ વિશેષ) લુપ્ત થયેલ છે.) શ્રદ્ધવધવાના - મર્ણિવવાના(સ્ત્રી.)(અર્ધગોળાકાર શ્રેણિ, કાવિજ્ઞા - માતવિદ્યા (સ્ત્રી.)(ચિકિત્સાનો એક પ્રકાર અધવલયાકાર પંક્તિ) કે જેમાં રોગીને દર્પણ આગળ બેસાડીને તેનો રોગ નિવારવામાં કછટ્ટ - મર્તિષક(ત્રિ.)(સાડા પાંચ, સાડા પાંચની સંખ્યા) આવે છે, ચિકિત્સા વિદ્યાવિશેષ) મનિંદા (લે-ત્ર.)(એક પ્રકારના જૂતાં, પગરખાં) અદાસમા - મામાન(પુ.)(દર્પણની સમાન શ્રાવકનો નિuUT - મર્દિની (ત્રિ.)(જીર્ણાજીર્ણ, અડધું જીર્ણ થયેલ એક ભેદ). હોય તે) Eામના - માર્નામ (ન.)(પીલવૃક્ષ સંબંધી મધુર જે છે તે મહિનો - સદ્ધિયોનન (ન.)(બે ગાઉ, અડધો યોજન). - આવો અર્થ સંપ્રદાયથી પ્રાપ્ત છે. 2. શણના વૃક્ષ સંબંધી મુકુલ- મમિ - સદ્ધષ્ટમ (ત્રિ.)(સાડા સાત, આઠમું અડધું છે જેમાં કળી). 3 દ્રિ- આર્કારિઇ(ઉં.)(કોમલકાક વનસ્પતિ વિશેષ, જેને અદ્ધિUTIRI - મર્દિનાર/વ (.)(ચોથું સંઘયણ, અર્ધનારાચ હિન્દીમાં કોમલકૌઆ કહે છે) સંઘયણ) Page #613 -------------------------------------------------------------------------- ________________ મતિના - મર્હિતના (સ્ત્રી.)(પ્રાચીન કાળે મગધ દેશ પ્રસિદ્ધ સહિમ - અર્થદાદ્ર(પુ.)(અર્ધહારભદ્રઢીપનો અધિપતિ માપ વિશેષ, પચાસ પલની અધતુલા) દેવ) અદ્ધિ - મરદ્ધ(.)(ચોથો ભાગ) મહિમામ -ઈઢારમીમદ્ર(કું.)(જુઓ ઉપરોક્ત અર્થ) મદ્ધિમ્બિા - ૩Mદ્ધા (સ્ત્રી.)(દિવસ કે રાત્રિનો એક ભાગ) હિમહાવર - અર્થહારમદાવર (.)(અર્ધહાર સમુદ્રનો બ્લામીસા - પ્લાદ્ધિમિશ્રા (જ.)(સત્યમુષા ભાષાનો અધિપતિ દેવ 2. અર્થહારવર સમુદ્રનો અધિપતિ દેવ) એક ભેદ, દિવસ રાત્રિને આશ્રયીને મિશ્ર ભાષા બોલવી તે) અદ્ધિદરવર - ૩અર્થાવર (કું.)(તે નામનો દ્વીપ 2. તે નામનો તપંમત્ત - અર્થપઝૂમમુહૂર્ત(પુ.)(દિવસનો ચોથો ભાગ, સમુદ્ર વિશેષ 3. તે નામક દ્વીપ અને સમુદ્રનો અધિષ્ઠાયક દેવ) નવઘડી પ્રમાણ મુહૂર્ત) મહિા૨વરમદ્ - અર્થહારવમદ્ર (પુ.)(અર્ધહારવરદ્વીપનો સદ્ધિતિ - અર્થપન (જ.)(બે કર્ષ પ્રમાણ, માપ વિશેષ) અધિપતિ દેવ) મપિનિ - અર્થપÁ () (ટી.)(અર્ધપદ્માસન, મારવ૫મદાવર - અર્થાવરમાવર (કું.)(અર્ધહાર સમુદ્રનો અડધી પલાંઠી વાળવી તે) અધિપતિ દેવ) સદ્ધપે - સદ્ધપેટા (સ્ત્રી.)(ભિક્ષાનો એક પ્રકાર) મહિારવરવર - ૩અર્થાવરવર (કું.)(અર્ધહારવર સમુદ્રનો સદ્ધમરદ - સદ્ધિમતિ (પુ.)(ભરત ખંડનો અડધો ભાગ, અધિપતિ દેવ) ભરતક્ષેત્રના ત્રણ ખંડ) મહિમાસ - ૩અર્થારાવાસ (પુ.)(તે નામનો એક દ્વીપ તમMમાપત્ત - અર્ધમરતપ્રમUTમાત્ર(ત્રિ.)(જેનું પ્રમાણ 2. તે નામનો એક સમુદ્ર) અડધા ભરતક્ષેત્ર જેટલું હોય તે) अद्धहारोभासभद्द - अर्धहारावभासभद्र અદ્ધિમાદ - કર્તમાઉથ (ન.)(અર્ધમાગધ દેશમાં પ્રચલિત (કું.)(અર્ધહારાવભાદ્વીપનો અધિપતિ દેવ) ભાષા, અઢાર પ્રકારની દેશી ભાષામાં બંધાયેલ) મહિમા સમજુમદ્ - ૩અર્થહારવિમાનમહમદ્ર (પુ.)(જુઓ ગતિમ iii - મર્થનાથી (ત્રી.)(જૈનસાહિત્યની પ્રાચીન ઉપરોક્ત અર્થ) ભાષા, અર્ધમાગધી ભાષા વિશેષ) अद्धहारोभासमहावर - अर्धहारावभासमहावर સદ્ધિમાન - ગદ્ધમાત (.)(પંદર દિવસ પ્રમાણ કાળ, (કું.)(અર્ધહારાવભાસ સમુદ્રના અધિપતિ દેવ) પખવાડીયું) સદ્ધહારમાસવર - અર્થારાવમાસવર (કું.)(જુઓ ઉપરોક્ત સદ્ધિમાલય - અદ્ધિમાસિ% (ત્રિ.)(પખવાડીયા સંબંધી, અર્થ) અર્ધમાસ સંબંધી) મM - Mા(સ્ત્રી.)(કાળ, સમય 2. સંકેત વાચક 3. લબ્ધિ ર ત્નસમય - સદ્ધિાત્રાનસમા(પુ.)(મધ્યરાત્રિનો વિશેષ) સમય, અડધી રાતનો કાળ) શ્રદ્ધાથ - વાયુ(જ.)(કાળપ્રધાન આયુષ્ય, કાયસ્થિતિરૂપ ત્તિવ - અર્થત્રવ(પુ.)લવનો સમાન અંશ, માપવિશેષ) આયુષ્યનો ભેદ). સવારં (શ-ન.)(મંડન 2. વિભૂષા કરવી 3 દ્ધાત્રિ - મદ્ધતિ (પુ.)(અઢીદ્વીપમાં વર્તતો કાળ) અન્યમતના ખેડનપૂર્વક સ્વમતનું સ્થાપન કરવું તે 4. મંડળ) તારિવUU - અધ્વgિન્ન (ત્રિ.)(માર્ગમાં થાકેલ, રસ્તામાં Mયાતી - અર્થવૈતાની (સ્ત્રી.)(વિદ્યા વિશેષ, ઘણું ચાલવાથી થાકેલ) વૈતાલીવિદ્યાની મારકવિદ્યા) શ્રદ્ધા છેય - દ્વિચ્છેદ (કું.)(બે આવલિકા પ્રમાણ કાળ, શ્રદ્ધસંસિયા - અર્થસાદૂથ (સ્ત્રી.)(એક રાજકન્યા, સમયનું નાનું પરિમાણ) દેવલસુત રાજાની પુત્રી; જે પોતાની પ્રવ્રુજિત માતાથી ઉત્પન્ન દ્વિદિય- મવદ્ધદ%(કું.)(મગધદેશ સંબંધી એક માપ વિશેષ) થઈ હતી) શ્રદ્ધા - અધ્યન (.)(માર્ગ, રસ્તો, પથ) મલમ - ઈસક (ન.)(છંદ વિશેષ; જેમાં બે પાદ સરખા મધ્યાન(૧)(પ્રયાણ કરવું તે, યાત્રા કરવી તે) હોય અને બે વિષમ હોય) મદ્ધા વિક્રપ્ટ - અધ્યા (પ.)(વિહરણની વિધિ, મહિર - ગઈદાર (ઉં.)(નવસેરો હાર 2. તે નામનો દ્વીપ 3. વિહારકલ્પ) તે નામનો એક સમુદ્ર) MUTHUT - અધ્વમિન (ર.)(વિહાર કરવો તે) Page #614 -------------------------------------------------------------------------- ________________ ૩દ્વિતિય - અધ્વનિત(ત્રિ.)(માર્ગમાંથી નીકળી ગયેલ, અદ્ધિ (ઇ ) વસદ્ભક્તિયા - મથવસઋfમન્ના માર્ગથી પતિત થયેલ). (ત્રી.) ધ્રુવસત્તાવાળા કર્મની પ્રતિપક્ષ કર્મપ્રકૃતિ) શ્રદ્ધા પવન્ન - મધ્યપ્રતિપન્ન (ત્રિ.)(માર્ગને પામેલ, રસ્તે શ્રદ્ધ(૬)વસત્તા - અધૃવત્તાવા(ત્રી.)(જે કર્મની સત્તા પડેલ) હોય પણ ખરી અને ન પણ હોય તેવી કર્મ પ્રકૃતિ, સદ્ધાળવાયા - અધ્ધવારના(સ્ત્રી.)(માર્ગમાં વાચના આપવી અદ્ભવસત્તાવાળી કર્મપ્રકૃતિ). તે, સૂત્રાર્થ પ્રદાન કરવા તે). મÇ(૬) વસદિUT - ધ્રુવનાથન()(મનુષ્ય જન્મ વગેરે દ્વાલીસા - 3ra (.)(માર્ગનો અંત, અટવી નશ્વર સાધન 2, અધ્રુવ હેતુ). આદિનો પ્રવેશરૂપ અંતભાગ, જ્યાંથી આગળ જવા સમુદાયના સદ્ધ (6) વોડથી - મથુવોય (સ્ત્રી.)(અપ્રુવ ઉદયવાળી બધા ભેગા થયા હોય તે સ્થાન) કર્મપ્રકૃતિ). અતિથિ - માધ્વનિ(ત્રિ.)(પથિક, મુસાફર) મોવમિર - દ્વીપણ (.)(જેને ઉપમા કે દૃષ્ટાંતથી શ્રદ્ધાપત્રવજ્ઞાન - દ્વાપ્રત્યાહ્યાન(3.)(કાળને આશ્રયીને સમજાવી શકાય તેવું કાળનું એક પરિમાણ, પલ્યોપમ-સાગરોપમ કરવામાં આવતું પચ્ચખાણ, સમયની મર્યાદા બાંધી કરવામાં વગેરે) આવતું પચ્ચકખાણ). મધ - ૩મથ (અવ્ય.)(હવે, પછી) સદ્ધિાપાથ - મદ્વાપર્યાય (કું.)(કાળનો પર્યાય) મધપUT - 19ચ(ત્રિ.)(નિંદ્ય, નિંદાને પાત્ર, સૌભાગ્યહીન) શ્રદ્ધાપરિવિત્તિ - શ્રદ્ધાપરિવૃત્તિ (ત્રી.)(કાળનું પરાવર્તન) અથ(૪) 5 - પ્રથમ (ત્રિ.)(જઘન્ય, નિકટ, છેલ્લી કક્ષાનું) ધ્વામીસ - મધદ્વામિશ્રઋ(જ.)(સત્યમૃષાભાષાનો એક ભેદ) ગધ () - અથર્ન (પુ.)(અધમસ્તિકાય 2. અશુભ તામસિથ - શ્રદ્ધામિશ્રિતા(સ્ત્રી.)(સત્યમૃષાભાષાનો એક આત્મપરિણામ 3. સાવધાનુષ્ઠાનરૂપ પાપ 4. અબ્રહ્મનું સોળમું ભેદ). ગૌણ નામ) મરદ્ધારૂવ- દ્વારૂપ(ત્રિ.)(કાળનો સ્વભાવ, કાળ સ્વભાવ) 3 (4) મક્વાર્ફ - સથરાતિ (ત્રિ.)(અધર્મથી જેની ઉદ્ધવતિ - મથfપત્તિ (સ્ત્રી.)(ત્રણ પદોમાંથી એક પદનું ખ્યાતિ છે તે, જેની ધર્મથી ખ્યાતિ નથી તે). નષ્ટ થવું કે ખસી જવું તે) અથ() Hવસ્થg()- અથHડડરવિ (ત્રિ.)(અધર્મનું સદ્ધારમય - ધ્વાસમય (પુ.)(અદ્ધાકાળ, તે લક્ષણ પ્રતિપાદન કરનાર, અધર્મનું કથન કરનાર) અદ્ધાસમય, કાળનો અવિભાજ્ય અંશ, અતિસૂક્ષ્યકાળ) 10 (4) મગુર - થયુ ()(પાપસંબંધી દોષના દ્ધિ - વ્યિ (કું.)(સમુદ્ર 2. સરોવર 3. કાળ વિશેષના ઉદાહરણનો એક ભેદ) અર્થમાં-સાગરોપમ). મથ () સ્થિ#ાય - મધમસ્તિથ (કું.)(છ દ્રવ્યમાંનું દ્ધિફ (તિ) રા - ૩અતિશRUT (.)(ધૈર્યનો અભાવ, બીજું દ્રવ્ય, જીવ અને પુદ્ગલને સ્થિર કરવામાં સહાયક તત્ત્વ) ધીરજ ન રાખવી તે 2. કલહ) (4)HUT - થર્મલાન(જ.)(અધર્મને પોષનાર દાન, મદ્દીરા - મર્દીવરક્ષ(ત્રિ.)(કાર્યને અડધું પોતે અને અડધું દાનનો એક ભેદ) બીજાએ કરવું એમ કાર્યના બે ભાગ કરનાર) ગધ (4) Mવાર - અધર્મકાર (જ.)(આશ્રવદ્વાર, મદ્ભ- અર્થવતુ(ત્રિ.)(સાડા ત્રણ) પ્રશ્નવ્યાકરણસૂત્રનું પ્રથમ દ્વાર). મદ્ભર - મw (ત્રિ.)(અડધું કહેલ). અથ () Hપવમg - ઝઘર્ષપક્ષ (પુ.)(ક્રિયાવાદી, સદ્ધ (6) - ધ્રુવ (ત્રિ.)(અનિશ્ચલ, અસ્થિર, ચલ 2. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી વગેરે પાખંડીઓનો મત, અધર્મપક્ષ) અનિયત). (4)HTTUTUL - ૩અથર્મપ્રનનન(ત્રિ.)(લોકમાં અધર્મને દ્ધિ (6) વવંfધી - ૩ઘુવવૃશ્વિની (ત્રી.)(વબંધી ઉત્પન્ન કરનાર, અધર્મને પેદા કરનારુ) કર્મપ્રકૃતિથી ભિન્ન અધુવબંધી કર્મપ્રકૃતિ વિશેષ) અથ (દ) મહિમા - ૩અથર્ષપ્રતિમા (સ્ત્રી.)(અધર્મપ્રતિજ્ઞા સદ્ધિ(9) વસંતશ્મ - મધુવન (જ.)(સત્તામાં રહેલ 2. અધર્મપ્રધાન શરીર) કર્મનો ભેદ, જેનો બંધ થાય પણ ખરો અને ન પણ થાય તેવી કર્મ () - અધર્મપ્રરક્સન (ત્રિ.)(અધર્મપ્રેમી, પ્રકૃતિ) અધર્મમાં જ જેને આનંદ આવે છે તે) 85 Page #615 -------------------------------------------------------------------------- ________________ મધ (દ)મપત્નો() - અથuત્નોવિન (વિ.)(અધર્મને ૩થારળિm - ૩થાર (ત્રિ.)(જયાં ઋણ સંબંધી તકરાર ઉપાદેય તરીકે જોનાર-કહેનાર, ધર્મને ઉપાદેય રૂપે ન જોનાર) કરવાની મનાઈ કરવામાં આવેલ હોય તેવું નગરાદિ 2. પ્રાણ અથ (દ) મા () - થરાશિન્ (ત્રિ.)(અધર્મપ્રેમી, ધારણ કરવાને અસમર્થ) અધર્મમાં રાગી-આસક્ત) મથ (હિ) - ધ ( વ્ય.)(અધિકપણું, અધિકતાસૂચક મધ (6) ડુિં - થર્મત્ત (ત્રિ.)(ધર્મમાં જેને રુચિ નથી અવ્યય) તે, અધર્મપ્રેમી) ધ (હિ) રૂ - મથુતિ (સ્ત્રી.)(ધૈર્યનો અભાવ, અવૃતિ, () સમુદાયા - સમુલાવર (ત્રિ.)(ચારિત્ર અધીરતા) રહિત, દુરાચારી, અધર્માચરણમાં આસક્ત રહેનારો) ધિ (હિ) - ધિક્ક(ત્રિ.)(વિશેષ, વધારે, અધિક) મથ () મણીનસપુરીયાર - થર્મનસમુહાવીર ધિ(હિ)મ -ધામ(કું.)(ગુરુના ઉપદેશથી થતો બોધ, (ત્રિ.)(અધર્મરૂપ સ્વભાવ અને આચાર છે જેનો તે, સ્વભાવથી સમ્યક્તનો હેતુ) અને ક્રિયાથી અધર્માચારી) (f) (દિ) મરુ - મfધ (f) અમર (ઉં, મધ()માય - ૩૫થનુર (ત્રિ.)(અધર્મને અનુસરનાર, સ્ત્રી.)(ગુરુના ઉપદેશથી થયેલ તત્ત્વજિજ્ઞાસા, સમ્યક્તનો એક શ્રુત-ચારિત્રના અભાવવાળો, અધર્મના આચરણમાં રજામંદી પ્રકાર) અને અનુમોદન જેને છે તે) (f) THHHવંસUT - fધામથર્શન(જ.)(ગુરુના 15()fમનોય - ૩૫થમિયોr(g.)(નિમિત્ત-વશીકરણાદિ ઉપદેશથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત-તત્ત્વાવબોધ) પ્રયોગ કરવા તે) / ધિ (હિ)મય - મfધકૃત (ન.)(અધિકાર) મધ () મિટ્ટ - ૩થર્ષિક(ત્રિ.)(અધર્મી, કૂર કર્મ કરનાર) ક્રધાત (ત્રિ.)(પ્રાપ્ત, જાણવામાં આવેલ, જ્ઞાત) *કથg (વિ.)(અધર્મીઓને જે ઈષ્ટ છે તે, અધર્મીઓને ધિ(હિ) TRUT -ધિરા (.)(કલહ, ઝઘડો 2. હિંસાનું પ્રિય) ઓજાર 3. જેનાથી આત્મા નરકગતિ પામે તે-કર્મ૪. આધાર અથર્મેy (ત્રિ.)(અધર્મપ્રેમી પાપ-પ્રિય, અધર્મ જેને ઈષ્ટ છે. અસંયમ 6. આત્મભિન્ન વસ્ત) પૂજિત છે તે) अधि (हि) गरणकिरिया - अधिकरणक्रिया અધ(૨)મય - અધાર્મિ(ત્રિ.)(અધર્મી, પાપી, અસંયમી) (સ્ત્રી.)(અધિકરણ-આરંભ વિષયક ક્રિયા, તલવાર વગેરે અઘ (દુ) 4- સથર (પુ.)(નીચેનો હોઠ). હથિયાર નિમિત્તે થતો કર્મબંધ, કલહ વિષયક વ્યાપાર) અથ () રામUT - થરામન (જ.)(અધોગતિ ગમનનું (આ)fધ(હિ) રળિયા - આથિક્કર (ત્રી.)(ક્લેશ કારણ, દુર્ગતિનું કારણ) કે હિંસાદિના સાધનો પેદા કરવાથી લાગતી ક્રિયા, આધિકરણિકી મથ (2) રિમ - મરિન (ત્રિ.)(અમુક સમયે કરજ ન લેવા પાપ ક્રિયા) સંબંધી કે વિવાદ ન કરવા સંબંધિત વિશિષ્ટ નિયમવાળું નગર ધિ(હિ) - ધિક્કર (સ્ત્રી.)(એરણ, લોઢું ટીપવાનું વગેરે) લુહારનું ઓજાર વિશેષ). મઘ(દ) - અથર(સ્ત્રી.)(ઔષધાદિ વાટવા માટેની ખરલ, થિ(હિ) - મધર (પુ.)(પ્રસ્તાવ, પ્રસંગ 2. પ્રયોજન ખાંડણી). 3. વ્યાપાર 4. ગ્રંથવિભાગ 5. સત્તા, હક) ઘ(દ)રીનોટ્ટ-અથરીનg(કું.)(ઔષધાદિ વાટવા માટેનો મધ (હિ)વંત - અતિકૃત (ત્રિ.)(રહેતું, નિવાસ કરતું) પત્થર, દસ્તો) ધ (દિ) કાવI - ધસ્થાપન (જ.)(પાટ-પાટલા પર મધ () - મઘરોષ(.)(ઉપર-નીચેના હોઠ કે નીચેનો આચ્છાદિત રજોહરણાદિ પર બેસવું તે. ઉપર રાખવું તે) હોઠ) મધ (f) ફત્તા - ધષ્ઠી ( વ્ય.)(આ મારું છે એમ 356 () a (વા) - ૩અથવા (મ.)(વિકલ્પના અર્થમાં માનીને ગ્રહણ કરેલું) વાપરવામાં આવતો અવ્યય) મધ (દિ) માસ - ધિમસિક્ક(.)(અધિક માસ) fધ (હિ) મુત્ત - થમ િ(સ્ત્રી.)(શાસ્ત્ર વિશે શ્રદ્ધાળુ, શાસ્ત્ર પર શ્રદ્ધાવાળો) 86 Page #616 -------------------------------------------------------------------------- ________________ હોય , કમી. ધિ (હિ) વફ(ત્તિ)- fથપતિ (.)(પ્રજાનું અતીવ રક્ષણ મપોદિમ+gUાય - મપદષથિમક્ષતિ(સ્ત્રી.)(અગ્નિ કરનાર, પ્રજાનો રક્ષક, અધિપતિ) આદિ પર પકાવ્યા વિનાનું અન્ન ખાવું તે, શ્રાવકના સાતમા વ્રતનો અધીમહિ - અધીમદ(અવ્ય.)(સ્ત્રીને વશ આત્મા, સ્ત્રીને વિશે પ્રથમ અતિચાર) રહેલ) મવિશ્વાદ()- અપક્ષ દિન(ત્રિ.)(પક્ષનો અનાગ્રહી, કથીરપુરિસ - 3 થીરપુરુષ (કું.)(અધીર પુરુષ, અબુદ્ધિમાન, અપક્ષપાતી, શાસ્ત્રબાધિત પક્ષ ન ખેચે તે) મંદબુદ્ધિ પુરુષ, સાહસવૃત્તિ રહિત પુરુષ, હિમ્મત વગરનો અપviદુ - પ (નિ.)(નિર્દોષ, દોષ વિનાનું ૨.પાણીનું માણસ) ૩મધુવ -થુવ()(ભવિષ્યમાં કદાચિત વ્યવચ્છેદ-નાશ પામે અપાંડસુક્ષ-પIEશુલ્ત(ત્રિ.)(જેમાંથી દોષ નીકળી ગયા તેવો ભવ્ય જીવ સંબંધી જે કર્મબંધ તે અદ્ધવબંધ) હોય તેવું શુક્લ, નિદૉષ અર્જુન સુવર્ણના જેવું શુક્લ, ચોખા 34 () લમ્ - અથર્મન (૧)(અધોગતિનું કારણભૂત પાણીના ફીણ જેવું સફેદ) અપચય - અપચય (કું.)(અપકર્ષ, હીનતા, અભાવ) થો (રો) ઉદ - મોવધિ (પુ.)(પરમાવધિથી ઊતરતા મg()āવવું- પ્રત્યક્ષ(ત્રિ.)(અચાક્ષુષ, ચક્ષુનો વિષય ક્રમવાળા અવધિજ્ઞાનવાળો જીવો ન બને તેવું, અપ્રત્યક્ષવતી બુદ્ધિ). અન્તર - સનત્તર (.)(વ્યવધાન) Hપ (D) વૈવસ્થા - અપ્રત્યાન (કું.)(પચ્ચખ્ખાણ કે કન્નડ (મપ-સ્ત્રી.) - ૩ત્ર (જ.)(આંતરડું). વિરતિના પરિણામનો અભાવ 2. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય, મન્ના - ચાદૃશ (ત્રિ.)(બીજાના જેવું, અન્ય પ્રકારનું) દેશવિરતિના પરિણામને અટકાવનાર કષાય) મા - અમ્ (સ્ત્રી.)(પાણી, જળ) अप (प्प) च्चक्खाणकिरिया - अप्रत्याख्यानक्रिया મા(પ)ટ્ટાપ - પ્રતિષ્ઠાન(કું.)(મોક્ષ, મુક્તિ 2. સાતમી (ત્રી.)(પચ્ચખાણ કે ત્યાગ ન કરવાથી લાગતો કર્મબંધ, નરકવર્તિ એક નરકાવાસ) અપચ્ચખાણ ક્રિયા) સપ() ક્રિય - પ્રતિતિ (ત્રિ.)(પ્રતિષ્ઠાન-સ્થિતિ રહિત, મv () 4+giri ( ) - પ્રચારયાનિસ્ પાયા વિના સ્વાભાવિક રહેલ 2. અશરીરી 3. અપ્રતિબદ્ધ) (નિ.)(પચ્ચખાણ કે ત્યાગ ન કરનાર, પચ્ચખ્ખાણ રહિત) મા (D) 390ાપરિયર - અપક્ષીપ્રવૃતત્વ (જ.)(જેમાં મપ(પ)ગ્રવરવાય- મuત્યારàતિ(ત્રિ.)(જેનો ત્યાગ નથી અસંબદ્ધપણું કે અતિવિસ્તાર ન હોય તેવી વાણી, તીર્થકરની કર્યો છે, ન ત્યજેલ) વાણીના 35 ગુણો પૈકીનો એક ગુણ-સત્યવચનાતિશય) મા(પ)ગ્ન - મપ્રત્યય(કું.)(અવિશ્વાસ, અસત્યનો એક અપડેટ્ટ- પER(ત્રિ.)(અગ્નિથી પાકેલ નહીંતેવો આહારાદિ, ભેદ 2. અદત્તાદાનનો સત્તરમો ભેદ) અસંસ્કૃત-અપક્વ કાચા ફળ ફળી વગેરે) મધ્વાર - પ્રવર (ત્રિ.)(વિશ્વાસઘાતી, કપાસ - પ્રવેશ(ત્રિ.)(પ્રદેશ રહિત, અંશ વગરનું, અવયવ વિશ્વાસભંગ કરનાર) રહિત, જેના ભાગ પડી શકે નહીં તેવું, પરમાણુ આદિ) અપશ્ચત્ન - અપ્રત્યન (ત્રિ.)(અયોગ્ય 2. અસમર્થ) પ્રપોસ - માધેપ (કું.)(દ્વિષનો અભાવ, અમત્સરિતા, પછાપુતાવિ () - પશ્ચાત્તાપન (ત્રિ.)(અપરાધની માધ્યસ્થભાવ) આલોચના લઈને પશ્ચાત્તાપ ન કરનારો, ગુરુની પાસેથી પ્રાયશ્ચિત્ત મહિય - માઇત (કું.)(સદ્દબુદ્ધિથી રહિત, મૂર્ખ, મૂઢ, લઈને રાજી થનારો) બુદ્ધિ વગરનો). અપછીથHIT - પ્રછાયત (ત્રિ.)(ન છૂપાવતો, છાનું ન પંથ - માથ(કું.)(શસ્ત્રથી અચિત્ત નહીં બનેલી પૃથ્વી, સચિત્ત રાખતો) પૃથ્વી). પછિ - પશ્ચિમ (ત્રિ.)(જેના પછી બીજું કોઈ નથી તે, અપ - મh (વિ.)(અગ્નિ વડે પકાવાયેલ ન હોય તેવો સૌથી છેલ્લું, અંતિમ 2. આખરનું મરણ) આહાર-ઔષધિ આદિ, પક્વપણું ન પામેલ) अपच्छिममारणंतियसंलेहणाझूसणा પશ્ચિમનારાન્તિસંન્નેનાનોષUા (સ્ત્રી.)(મરણ સમયે જેના દ્વારા શરીર અને કષાયાદિ પાતળા કરાય તે સંલેખના નામના તપ વિશેષની સેવના-આચરણા) 81 Page #617 -------------------------------------------------------------------------- ________________ મચ્છમH{uiતિય સંસ્નેહફિસUTIભૂસિય - () ડિવાંત - પ્રતિવધ્યમાન (ત્રિ.)(કોઈ ઠેકાણે મfશમHIRUક્તિસંન્ને વનાનોપનોષિત (પિત) પ્રતિબંધ ન કરતો, રાગ-દ્વેષથી ન લેવાતો) (ત્રિ.)(અંત સમયે સંલેખના તપ દ્વારા શરીર તથા કષાયાદિને ઝપ () વિદ્ધ - પ્રતિવદ્ધ (ત્રિ.)(પ્રતિબંધ-આસક્તિ ખપાવ્યા છે જેણે તે, મરણ સમયે સંલેખના કરી દેહ ખપાવનાર) રહિત, અભિવંગ-રાગ રહિત) ભરપતિ - મg (T) વિદ્ધા - પ્રતિદ્ધિતા (સ્ત્રી.)(નિઃસંગપર્ણ, vfશrrrrrrઉત્તવ ને નાનો પરાથરતા અપ્રતિબદ્ધતા, રાગરહિત માનસિકતા, નીરોગીપણું) (ત્રી.)(અંતસમયે મારણાંતિકી સંલેખના તપની અખંડ અપ () ડિવિહીર - ૩પ્રતિવવિહીર (પુ.)(પ્રતિબંધ આરાધના કરવી તે) રહિતનો વિહાર, દ્રવ્યાદિ અભિળંગ રહિત વિહાર) અપmત્ત-અપH(ત્રિ.)(અસમર્થ 2. અસંપૂર્ણ 3. સ્વકાર્યમાં મg(M)વુિમાન- સંતવૃધ્યમાન(ત્રિ.)(શબ્દાત્તરને અક્ષમ 4. સ્વયોગ્ય પર્યામિઓ સંપૂર્ણ નથી કરી તે-અપર્યાપ્તો) ન સમજતો, ન ધારણા કરતો) અપના - અપક્ષ (પુ.)(અસમર્થ 2. અસંપૂર્ણ 3. પ્રત્યુમાન(ત્રિ.)(વેર પામેલ માનસ થકી નહીં કરાતું, ને સ્વકાર્યમાં અક્ષમ 4. સ્વયોગ્ય પર્યામિઓ સંપૂર્ણ નથી કરી તેને ખેંચાતું) અપર્યાપ્તો) ૩પ (5) ડિયાર - પ્રતિક્ષાર (પુ.)(વ્યસન કે દુઃખના અપનHUTTE - Hપના મન (ર.)(અપર્યાપ્ત નામકર્મ ઉપાયનો અભાવ, ઉપાય રહિત, ઈલાજનો અભાવ) નામકર્મનો એક પ્રકાર કે જેના ઉદયથી જીવ પોતાને યોગ્ય મા (પ) હિસ્સવ - પ્રતિરૂપ (ત્રિ.)(જેની બરાબરીવાળું પર્યાયિઓ પૂરી કરી શકતો નથી) - બીજાનું રૂપ નથી તે, તથાપ્રકારનો વિનય). અપત્તિ - પffe (ત્રી.)(પતિની અપૂર્ણતા, પોતાના પ () ત્રિદ્ધ - પ્રતિનાથ (ત્રિ.)(અપ્રાપ્ત, ન થયેલ, સ્થાન યોગ્ય પયંતિ પૂરી કરી ન હોય તે) પ્રાપ્ત ન થયેલ) મMવસિય-મર્થવસિત(ત્રિ.)(જેનો અંત નથી તે, અનંત) મા (M) ર્નિદ્ધિસત્તર-પડિતંગ - સપનુવાસUTI - માર્થપાસના (ત્રી.)(યુપાસના-સેવા ન મuતત્વસ્થથવત્વ૫ત્રપ્રતિ5(ત્રિ.)(પૂર્વમાં અપ્રાપ્ય એવા કરવી તે, અપર્યાપાસના) સમ્યક્તરત્નની સંપ્રાપ્તિ 2. નહીં પ્રાપ્ત થયેલ વિપુલ કુળમાં અપન્ગોસUTI -- ૩અપર્યુષUT (ત્રી.)(અમાપ્ત પર્યુષણા અથવા ઉત્પન્ન થયેલ) અતીત પર્યુષણા) સT (U) ડિજોક્સ - પ્રતિબૈશ્ય (ત્રિ.)(અસાધારણ ૩મપટ્ટવિય- ૩પ્રસ્થાપિત(ત્રિ.)(અસ્થાપન નહીં કરાયેલ, સારી મનોબળવાળા, અતુલ્ય મનોવૃત્તિવાળા) રીતે નહિ સ્થાપેલ) 5 (ખ) ડિક્લેર - પ્રત્યક્ષT (.)(પડિલેહણ ન કરવું પ() ડિશમ્ - પ્રતિર્મન (જ.)(જેમાં શરીરની ચેષ્ટા તે, પાસે રહેલ શવ્યાસનાદિનું દૃષ્ટિથી નિરીક્ષણ ન કરવું તે) જેવી કે હલનચલન આદિ ન થાય તેવા પાદપોપગમન નામના મપ () ડિજોદUIણીત - પ્રતિન્નેવનાશીત (ત્રિ.)(દષ્ટિ અનશનનો એક પ્રકાર). પડિલેહણા ન કરવાના સ્વભાવવાળો, જોયા વગર ચાલવાની આપ () ડિáત - પ્રતિક્ષાત્ત (ત્રિ.)(દોષ કે અતિચારથી કુટેવવાળો). નિવૃત્ત ન થયેલ, વ્રત નિયમોમાં લાગેલ અતિચારની શુદ્ધિ ન પ (પ) દિf - પ્રતિgિ (પ્રત્યfક્ષ) a કરેલ). (ત્રિ.)(જીવરક્ષાના હેતુથી દષ્ટિએ કરી અનિરીક્ષિત-ન જોયેલ, મા() વક્ર - મતિ (વિ.)(પરચક્રથી અસમાન, જયણાપાલનના હેતુથી પડિલેહણા ન કરાયેલ) પરચક્ર-સૈન્ય જેની બરાબરી ન કરી શકે તેવું, અતુલ્ય) મા (5) ડિદિયદુપ્પડિદિયકુંવારપાવ ભૂમિ - મચ્છરો (રેશી-ત્રિ.)(મૂર્ખ, જડમતિ, અલ્પબુદ્ધિ) પ્રત્યુતરુપતિ દવારyવUTqf અપ () gUUT - પ્રતિજ્ઞ (ત્રિ.)(અસતના સમર્થનની (ત્રી.)(પૌષધાદિમાં ઝાડો-પેશાબ પરઠવવાની ભૂમિનું પ્રતિજ્ઞાથી રહિત 2. રાગ-દ્વેષ રહિત 3. કોઈનું પણ બૂરું કરવાના જીવરક્ષાર્થે સારી રીતે નિરીક્ષણ ન કરવાથી લાગતો દોષ, નિશ્ચયથી રહિત 4. ફળની ઈચ્છાથી નિયાણું ન કરનાર) શ્રાવકના અગ્યારમાં વ્રતનો ત્રીજો અતિચાર) પડપુજી - મતિપૂuf (ત્રિ.)(ગુણહીન, તુચ્છ, અધૂરું) અપરિપાન - ગપ્રતિપુદૂત્ર (જ.)(દરિદ્ર, નિર્ધન) 88 Page #618 -------------------------------------------------------------------------- ________________ આપ () ડિનૈદિMરિદિસિનસિંથાર - કેવળદર્શનને ધારણ કરનાર, કેવળજ્ઞાન-દર્શનવાળા જિનેશ્વર ૩પ્રત્યુત્તેક્ષિતદુપ્રત્યુત્તેક્ષિતશાસંતાર (કું.)(પૌષધવ્રતમાં દેવ) પાથરવાનો સંથારો ન પડિલેહવાથી કે સારી રીતે ન પડિલેહવાથી મા()દિયાસUT - પ્રતિદતશ/સન(ત્રિ.)(જેની આજ્ઞા લાગતો દોષ, અગ્યારમાં વ્રતનો પહેલો અતિચાર) અખંડિતપણે પાળવામાં આવે તે) (M) રિદિપUTT - પ્રતિસ્નેવિતગ્નિ પ(પ) ડિહાર- ૩પ્રતિહાર(પુ.)(તેના માલિકને પાછા (1.)(પડિલેહણ કર્યા વગરના પીંછી, ઘૂંટણ અને કોણી નીચે ન આપવા યોગ્ય શયા-સંસ્તારકાદિ). રાખવાનો ચાકળો, ઓશીકું, ગાલ મસુરીયું અને આસનક્રિયા- સપ(E)ફીક્ષાર - પ્રતીક્ષાર (ત્રિ.)(જેનો પ્રતિકાર-ઈલાજ કંબલાદિ આ પાંચેય વસ્તુઓ). ન હોય તે, રક્ષણના ઉપાય વગરનો 2. સૂતિકમદિ રહિત). મg (M) ત્નિોમય - પ્રતિત્વોમતા (સ્ત્રી.)(અનુકૂળતા) મા (5) કુHUT - પ્રત્યુત્પન્ન (ત્રિ.)(વર્તમાન નથી તે, સપ () ડિવારૂ () - પ્રતિપતિન (ત્રિ.)(એકવાર અવિદ્યમાન 2. પ્રતિપત્તિ કરવામાં અકુશળ) આવ્યું પાછું જાય નહીં તે, સદાકાળ રહે તે, કેવળજ્ઞાન માઢમ - ગપ્રથમ (ત્રિ.)(પ્રથમતા જેમાં નથી તે, શરૂઆત અવધિજ્ઞાન વગેરે) વગરનું, અનાદિ). IT (H) સંતીબા - મરિયંતીન (ત્રિ.)(જેણે ઇન્દ્રિયો મહિમઉર્ફ-૩પ્રથમવતિ(સ્ત્રી.)(અપ્રથમ-બીજા ક્રમનીઅને કષાયોનો નિગ્રહ નથી કર્યો છે, અસંયત) અપ્રશસ્ત યાને અશુભ વિહાયોગતિ-ચાલ) મv () દિમુળા - ૩પ્રતિકૃત્ય (૩વ્ય.)(પ્રતિશ્રવણ ન માઢમસમથ - પ્રથમ સમય(કું.)(પ્રથમ સમય નહીંતે, બીજો કરીને 2, પ્રત્યુત્તર નહીં આપીને) ત્રીજો સમય વગેરે) મદદ - Hપ્રતિપેય (પુ.)(રોક ટોક નહીં તે, બેરોકટોક, પઢમસમય૩વવUST - પ્રથમ સમયોપપન્ના (પુ.)(જેને પ્રતિષેધ રહિત, રુકાવટ વગરનું). ઉત્પન્ન થયે એકથી વધુ બે-ત્રણ સમય થયો હોય તે, એકાધિકઉપડિવિ () - પ્રતિસ્ત્રાવિન (ત્રિ.)(ટપકવાની કે બે ત્રણ સમયમાં ઉત્પન્ન થયેલ નૈરયિક કે દેવાયતનો જીવ). ઝરવાની ક્રિયા જેમાં ન થતી હોય તેવું, નહીં ટપકનાર) મપઢસમય૩વસંતસાયવયTTબંનE - મા (5) ડિ૬ - 3 પ્રતિદત્ય (મત્ર.)(અર્પણ નહીં કરીને, પ્રથમસમથોપીનતા વીતર સંયમ (પુ.)(કષાય પાછું નહીં આપીને, પાછું આપ્યા વિના) ઉપશમાવ્યાને જેને એકથી વધારે-બે ત્રણ સમય થયા છે તેવા ૩પ(w)દિviત - પ્રતિ (ત્રિ.)(તેના વચનને પ્રતિઘાત ઉપશાન્તકષાયવાળા વીતરાગ સંયમનો ભેદ) ન પમાડતો 2. તે વચનને નહીં પડકારતો) મદમસમથUવિથ - પ્રથમસમર્થન (.)જે જીવને મા(g)હિત્ય -મતિદત(ત્રિ.)(પ્રતિઘાત રહિત, અખંડિત એકેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યે એકથી વધુ સમય થયા હોય તે). 2. અવિસંવાદી 3. અન્ય વડે ઉલ્લંઘન કરવા અશક્ય). अपढमसमयक्खीणकसायवीयरागसंजम મv()દિયારૂ-૩પ્રતિદત તિ(ત્રિ.)(અપ્રતિબંધ વિહાર પ્રથમ સમયક્ષીષા વીતરાખંથ(કું.)(કષાય ક્ષય કર્યોકરનાર, પ્રતિબંધ રહિત વિચરનાર-સાધુ) , ક્ષપકશ્રેણીએ ચઢ્ય જેને એકથી વધારે બે ત્રણ સમય થયા છે સપ (M) ઉદયપદવgયપાવક્ષw - તેવું ક્ષીણકષાય વીતરાગ સંયમ, ક્ષીણકષાય-ક્ષપકશ્રેણી પ્રાપ્ત મતદતપ્રત્યાધ્યતિપાર્મિન (ત્રિ.)(અતીત અને અનાગત વીતરાગ સંયમ). કાળ સંબંધી પાપકર્મના પચ્ચકખાણ જેણે નથી કર્યા તે, અપઢમસમયનોfમવસ્થ - પ્રથમસમયથોનિમવસ્થ ભૂતભાવીના અનિષિદ્ધ પાપકર્મવાળો) ()(સયોગિભવસ્થ થયે-તેરમે ગુણઠાણે ચડ્યું જેને એકથી ૩પ (m) વિદર્યવત્ર - પ્રતિતવન (ત્રિ.)(જેનું બળ વધારે-બે ત્રણ સમય થયા છે તે, યોગિભવસ્થનો એક ભેદ) કોઈનાથી હણાય નહીં કે કોઈ જેના બળનું ઉલ્લંઘન કરી શકે અપઢમસિદ્ધ - પ્રથમ મસિદ્ધ (કું.)(જેણે સિદ્ધપણું નહીં તે, અપ્રતિહત સામર્થ્યવાળો) પ્રાપ્ત કર્યાને એકથી વધારે-બે ત્રણ સમય થયા છે તે, પ્રથમ સમય મg(M)દિવUTUવંસUTધર - ૩પ્રતિદતવરજ્ઞાનવર્શનથર સિવાય બીજા ત્રીજા સમયના સિદ્ધપણાના પર્યાયમાં વર્તતા સિદ્ધ (ઈ.)(અખ્ખલિત-અપ્રતિહત એવા કેવળજ્ઞાન અને ભગવાન) 89 Page #619 -------------------------------------------------------------------------- ________________ તા ) મા () માથમાવUT - સપ્રમામાવના (સ્ત્રી.)(મદિરા પરિસાઈ - મપાય (મ.)(ગ્રહણ કર્યા વિના, આદિ પ્રમાદોનું સેવન ન કરવું તે, અપ્રમાદભાવના) ગ્રહણ નહીં કરીને) Hપ (D) માધવડ્રિના ત્તUT - મામા વૃદ્ધિનનક્ષત્વ પરિમાવિય - મપરિતાપિત (ત્રિ.)(પોતાનાથી કે બીજાથી (.)(અપ્રમાદની વૃદ્ધિ-પ્રકર્ષની ઉત્પાદકતા) જેને પરિતાપ-દુઃખ નથી પહોંચ્યું તે, અપરિતાપિત) મા (પ) પરિસેવUT - Appતિસેવના ૩પરમ્પ - પરિવર્તન (ત્રિ.)(સાધુ નિમિત્તે વિલેપનાદિ (ત્રી.)(અપ્રમાદકલ્પની પ્રતિસેવના) પરિકર્મ વર્જિત, શરીર સકારાદિ જેમાં ન થઈ શકે તેવો સંથારાનો મા (ખ) મેય - મvમેય(ત્રિ.)(પ્રમાણથી ગ્રાહ્ય ન હોય તે, એક પ્રકાર-પાદપોપગમનાદિ). પ્રમાણથી જેનો નિશ્ચય ન થઈ શકે તે 2. જેનું જ્ઞાન ન થઈ શકે પરિશ્ચમ - ૩પ૨મ(ત્રિ.)(પરાક્રમ રહિત, સામર્થ્ય વગરનું) મપરિવરવૃતિટ્ટ - પરીસ્યg (ત્રિ.)(અવિચારીપણે કહેલ, પથમા - અપમાન (કું.)(પાક-રસોઈન કરતો, ભોજન અવિમુશ્યકારી વચન) ન પકાવતો) પરિવિવય - ૩પરક્ષિત (ત્રિ.)(ઉપસ્થાપના યોગ્ય પરીક્ષા અપથી - પ્રજ્ઞા (સ્ત્રી.)(વાંઝણી સ્ત્રી, સંતાન વિહોણી સ્ત્રી) ન કરાયેલ, મહાવ્રતોના આરોપણ કરવા માટે પરીક્ષા ન કરાયેલ) પર - અપર (કું.)(જેનાથી બીજું પ્રધાન-શ્રેષ્ઠ નથી તે 2. પરીક્ષ્ય (વ્ય.)(અનાલોચિત, અવિચારી, પરીક્ષા ન સંયમ 3. પૂર્વે કહેલ હોય તેનાથી ભિન્ન 4. પશ્ચિમ વિભાગ) કરીને, તપાસ્યા વિના). ITY&મ - પરમ (ત્રિ.)(પરાક્રમ-સામર્થ્ય રહિત, જેનું પરિજિતર - અપરિતિતત્વ (જ.)(અનાયાસે ઉત્પત્તિ જંઘાબળ ક્ષીણ થયેલ હોય તે). સ્વરૂપ વચનનો ૩૪મો અતિશય, અનાયાસે ઉત્પન્ન વચન). પર ક્રમમરા - પરમાર (.)(શક્તિ-સામર્થ્ય નષ્ટ પરિષદ - પરિપ્રદ(પુ.)(જેની પાસે ધર્મોપકરણ સિવાય થયેલનું મરણ, જેમાં પરાક્રમ નથી એવું મરણ) સ્વલ્પ પણ શરીરોપભોગનો પરિગ્રહ ન હોય તે, ધનાદિ રહિત, અપરંપરિદિય- મારપરિત(ત્રિ.)(બીજા સાધુતારા ગ્રહણ નિષ્પરિગ્રહી-સાધુ). કરાયેલ, અન્ય ગ્રહણ કરેલ) મપરિદિસંવુ - મપરિપ્રદસંવૃત (ત્રિ.)(ધનાદિ પરિગ્રહ રહિત અપરત (ય) - અપરાગત (ત્રિ.)(પરાજય ન પામેલ, અને ઈન્દ્રિયોના સંવરથી યુક્ત - સાધુ, અપરિગ્રહરૂપ બીજાથી ન જીતાયેલ, અપરાભૂત 2, ૭૨મો મહાગ્રહ 3. સંવરવાળો). અનુત્તરૌપપાતિક દેવ વિશેષ કે દેવવિમાન 4. સાતમો મારિ - ૩અપરિગ્રહ (ત્રી.)(જેની પાસે કોઈપણ પ્રકારનો પ્રતિવાસુદેવ 5. શ્રી ઋષભદેવસ્વામીના ૬૩મા પુત્રનું નામ 6. પરિગ્રહ નથી તેવી સ્ત્રી, સાધારણ સ્ત્રી) તે નામના ચૌદપૂર્વધર આચાર્ય 7. મેરુ પર્વતના ઉત્તરભાગે સપરિમાદિયા - ૩પરિગૃહીતા (સ્ત્રી.) વેશ્યા, ૨ખાત, અનાથ આવેલ રુચક પર્વતના કુટનું નામ 8. જંબૂદ્વીપની જગતીના કોટના સ્ત્રી, 2. વિધવા સ્ત્રી 3. દાસી કે દેવદાસી) ઉત્તર દિશાના દ્વારનું નામ 9. લવણસમુદ્ર ધાતકીખંડ અપરિદિયામા - મરિગૃહીતા મન (ર.)(અવિવાહિત * કાલોદધિસમુદ્ર અને પુષ્કરોદધિ સમુદ્રના એક દરવાજાનું નામ) સ્ત્રીની સાથે મૈથુન સેવવું તે, શ્રાવકના બ્રહ્મચર્યવ્રત-ચોથાવતનો પરફિથ - માનિતા (સ્ત્રી.)(મહાવત્સા વિજયની મુખ્ય બીજો અતિચાર). રાજધાનીનું નામ 2. વમકાવતી વિજયની રાજધાનીનું નામ 3. સપરિવત્તામમો ન - મપરિત્યક્ઝામમા (પુ.)(જેણે દશમી રાત્રિનું નામ 4. અંજન ગિરિના ઉત્તરભાગે રહેલ વાવડીનું કામભોગોને છોડ્યા નથી તે, ઇન્દ્રિયોના મનોજ્ઞ પાંચ વિષયોને નામ 5. અંગારક મહાગ્રહની અગ્રમહિષીનું નામ 6. બધા જેણે ત્યજ્યા નથી તે). મહાગ્રહોની ચોથી અગમહિષીનું નામ છે. રુચક પર્વતની આઠમી સપરિ - પરીક્ષ (ત્રિ.)(યોગ્ય પરીક્ષાથી વિકલ, યોગ્ય દિક્યુમારિકાની મહત્તરાનું નામ 8. આઠમા બળદેવ-વાસુદેવની પરીક્ષા વગરનું) માતાનું નામ 9. ચંદ્રપ્રભસ્વામીની દીક્ષા શિબિકાનું નામ 10. પરિચ્છUT - Hપરિચ્છન્ન (ત્રિ.)(આચ્છાદન વગરનું, અહિચ્છત્રા તીર્થસ્થાને રહેલ એક ઔષધિનું નામ) ' અનાવૃત 2. પરિવાર રહિત, પરિવાર વગરનું) અપરામુવિધેયંસ - મારાકૃવિધેયાંશ(.)(અનુમાનનો એક પરિચ્છ - અપરીક્ષ%(ત્રિ.)(ઉત્સર્ગ અપવાદના લાભાલાભ પ્રસિદ્ધ દોષ) વિચાર્યા વગર પ્રવૃત્તિ કરનાર) જી Page #620 -------------------------------------------------------------------------- ________________ अपढमसमयसुहुमसंपरायसंजम - સપuarરિત્ત - Wથારિત્વ (જ.)(વિષયગ્રાહ્ય વસ્તુને પ્રથમસમથકૂર્મસંપરથસંયમ (કું.)(સૂક્ષ્મ સંપરાય સંયમ ફરસ્યા વગર વિષય વસ્તુને ગ્રહણ કરનાર ઇન્દ્રિયનો ધર્મ). પ્રાપ્ત કર્યું જેને એકથી અધિક સમય થયા છે અર્થાત દશમું આપ () - ઝપ્રમુ(કું.)(નોકર વગેરે, સ્વામી સિવાયનો ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું જેને એકથી વધુ-બે ત્રણ સમય થયા હોય 2. અસમર્થ) તે-સરાગ સંયમી, દશમાં ગુણસ્થાનક-સરાગ સંયમનો ભેદ) સપ() મન્નતીન - સપ્રમાર્ગની(ત્રિ.)(રજોહરણાદિ મપUવિથ - પ્રજ્ઞાપિત(ત્રિ.)(જેને જણાવવામાં ન આવેલ વડે પ્રમાર્જના ન કરવાના સ્વભાવવાળો, અપ્રમાર્જનાશીલ સાધુહોય તે, બેખબર હોય તે) સાધ્વી). પત્ત - કપત્ર(ત્રિ.)(અયોગ્ય, લાયક ન હોય તે, કુપાત્ર 2, મા (5) મ ત્તા - અપ્રમાર્ચ (વ્ય.)(રજોહરણાદિ વડે ભાજન શૂન્ય, આધાર રહિત) પ્રમાર્જના ન કરીને, ઓઘા વડે નહીં પુંજીને) પ્રાણ (ત્રિ.)(પામેલ નહીં, અમાસ, અલબ્ધ 2. પૂર્વમાં ()માય - ૩પ્રમાનિત(ત્રિ.)(રજોહરણ કે વસ્ત્રાંચલ નહીં સાંભળેલ) વડે અવિશોધિત, રજોહરણાદિથી અપ્રમાર્જિત-નહીં પુંજેલ) મપત્તનાત - પત્રનાત (ત્રિ.)(જેને પાંખ નથી આવી તેવું મપ (ખ) નવેવારિ () - પ્રતિવરિ પક્ષીનું બચ્ચું, પાંખ વગરનું પક્ષીનું બચ્ચું) | g.)(પ્રમાના કર્યા વગરના સ્થાનમાં બેસનાર ચાલનાર મળપત્તનોવUTI -પ્રHથવના(સ્ત્રી. યૌવનને પ્રાપ્ત ન થયેલી મૂત્રાદિ વિસર્જિત કરનાર-સાધુ, અસમાધિનું બીજું સ્થાનક સ્ત્રી, કુમારિકા, બાળા) સેવનાર) પત્તભૂમિકા(૨)- BIHભૂમિ(પુ.)(જેણે ભૂમિકાને પ્રાપ્ત 5 (ખ) મfજયદુપ્પનિય દ્વાર પાસવભૂમિ - નથી કરી તે, અપ્રાપ્ત ભૂમિવાળો, દૂર રહ્યો હોઈ ઈષ્ટસ્થાને ન મvમાનતકુમ્રમન્નિતોડ્યારyઢવભૂમિ(સ્ત્રી.)(પૌષધવ્રતમાં પહોચેલ) | ઉચ્ચાર-પાસવણની ભૂમિની બરાબર પ્રમાર્જના ન કરવાથી કે સંપત્તવિસર - પ્રાપ્તવિષય(ત્રિ.)(અપ્રાપ્ય છે ગ્રાહ્ય વસ્તુરૂપ મુદ્દલ ન પુંજવાથી લાગતો અતિચાર). વિષય જેને તે-મન લોચન, અપ્રાપ્યકારી ઇન્દ્રિય) પ (g) mયદુપ્પનિયસિગાસંથાર - અપત્તિ - મપત્રિ(ત્રિ.)(જેને કંઈ આધાર નથી તે, આધાર પ્રમાર્જિતકુષ્પમાનિતશાસંતાર (કું.)(પૌષધોપવાસનો એક વગરનો). અતિચાર, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શય્યા સંસ્મારક દોષ) ૪૩મતિ (ત્રી.)(પ્રીતિ વગરની, પ્રેમ રહિત). અપ()મત્ત - અપ્રમત્ત(વિ.)(અપ્રમત્ત, અપ્રમાદી, મદાદિ મલ્થિ - અપથ્ય (ત્રિ.)(અપથ્ય, શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ છ પ્રકારના પ્રમાદથી રહિત) ભોજન-પાણી) મા (ખ) મત્તસંનય - અપ્રમત્તાસંયત (.)(સાતમા મા(પ) - ઝપ્રાર્થન(3.)(ઇચ્છા ન કરવી તે, પ્રાર્થનાનો ગુણસ્થાનકે વર્તતો જીવ, સર્વપ્રમાદ રહિત સપ્તમગુણસ્થાનકવર્તી અભાવ, અભિલાષ ન સેવવો તે) ()સ્થિય -મwifથત(ત્રિ.)(વણમાંગેલું, અનિચ્છિત, મા (પ) પત્તસંનયTIgT - Hપ્રમત્ત સંયત/સ્થાન અપ્રાર્થિત આવી પડેલું) (૧)(અપ્રમત્તસંયત ગુણસ્થાન નામનું સાતમું ગુણસ્થાન, ()સ્થિયપત્થ(ત્નિ)- મurfથતપ્રાર્થ(ત્રિ.)(જેને સાતમા ગુણસ્થાનકનું નામ) કોઈ ન ઇચ્છે તે અપ્રાર્થિત-મરણને ઇચ્છનાર, મરણનો ૩પ (B) મUT - પ્રમાણ (ન.)(પ્રમાણથી અધિક 2. અભિલાષી). અપ્રમાણ-અસત્ય, પ્રામાણ્ય વિરુદ્ધ). બપ () - અપર (7.)(પગ વિહીન 2. વૃક્ષ 3. પરિગ્રહ અપ(પ) મામોફ()-મપ્રHITમોનિ(ત્રિ.)(બત્રીસ 4. સૂત્રદોષનો એક ભેદ 5, સિદ્ધાત્મા-મુક્તાત્મા). કોળીયાથી અધિક આહાર કરનાર, અપ્રમાણભોજી) પહંસ - મવંશ (કું.)(પિત્તરુચિ). મા(ખ) માય - ૩પ્રમાર(કું.)(પ્રમાદ રહિત, પ્રમાદ વર્જન ૩પ () ટુર્સમા - ૩પ્રષ્યિ (ત્રિ.)(અદ્વેષ ન કરતો, લક્ષણ બત્રીસ યોગસંગ્રહ પૈકીનો ૨૬મો યોગસંગ્રહ) દ્વેષ ન કરતો). મા()ના પત્નિ - મvમા પ્રત્યુપેક્ષા (ત્રી.)(પ્રમાદ પર્વત - પદ્રવ (ત્રિ.)(મરણ પામતો, મરતો) : વર્જીને પડિલેહણા કરવી તે, અપ્રમાદીપણે અણચ્ચાવિય આદિ છ પ્રકારની પડિલેહણા કરવી તે) સાધુ). 91 Page #621 -------------------------------------------------------------------------- ________________ અપરિપકે - પરિપતિ (ત્રિ.)(જે પોતાના સ્વરૂપથી अपरिमियसत्तजुत्त - अपरिमितसत्त्वयुक्त રૂપાન્તર ન પામેલ હોય તે-પદાર્થ, સાધુને ભિક્ષામાં જે પૂરે (ત્રિ.)(અપરિમિત વૈર્ય યુક્ત, પરિમાણ રહિત પૂરી અચિત્ત ન હોય તેવો આહાર લેવાથી લાગતો એક દોષ, તિબળવાળો) એષણાનો સાતમો દોષ) મરિયમUT - અપરાવર્તમાના (સ્ત્રી.)(જે પરાવર્તન ન પરિણામ - મન્નિ (પુ.)(અલ્પમતિ શિષ્ય, જેને પામે તેવી કર્મ પ્રકૃતિ, પરાવર્તમાન પ્રકૃતિથી ભિન્ન પ્રકૃતિજિનવચનના રહસ્યો પરિણામ નથી પામ્યા તેવો શિષ્ય, અપરાવર્તમાન પ્રકૃતિ) સૂત્રાર્થનો અજાણ સાધુ) સપરિવાર - અપવાથ(વ્ય.)(સમગ્રપણે ગ્રહણ કર્યા પિિાત્રા - અપરિનિર્વાણ (ર.)(સર્વ તરફનું માનસિક વિના, બિલકુલ ગ્રહણ ન કરીને) અને શારીરિક દુઃખ-પીડા). સરિયાત્તિ - પરિજ્ઞા (વ્ય.)(જ્ઞપરિજ્ઞાથી નહીં મUિUIZ - અપરિણH (ત્રિ.)(નહિ જણાવાયેલ, જાણકારી સમજીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પ્રત્યાખ્યાન ન કરીને, પ્રાપ્ત ન કરેલ). સમજણના અભાવમાં પચ્ચખાણ કરીને) પરિપUTય - અપરિજ્ઞાત (ત્રિ.)(જ્ઞપરિજ્ઞાથી નહીં સમજેલ પરિવાર - સપરિવાર (ત્રિ.)(મૈથુનસેવા રહિત, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પ્રત્યાખ્યાન ન કરેલ, સમજણના પરિચારણા રહિત) અભાવમાં કરેલ પચ્ચખાણ) પરિવદિય - પ્રતિપતિત (ત્રિ.)(સ્થિર, અપતિત, અપરિતિંત - પરિતાન્ત (ત્રિ.)(નહિ થાકેલ, નહીં કંટાળેલ) અચર). પરિવંતનો () - ૩પરિતાન્તયોનિ(ત્રિ.)(ખેદરહિત પરિસા (સા) ફ(વિ)() - અપરિશ્રાવિન સમાધિવાળો, સંયમમાં જેના યોગો અવિશ્રાન્ત છે તે) (કું.)(જેમાંથી પાણી વગેરે ન ઝરે તેવા તુંબડાદિ પાત્ર 2. પરિતાવUTયા - મરિતાપનતા (શ્રી.)(શરીરમાં સંતાપ ન ભાવથી કર્મબંધ રહિત 3. શિષ્યની ગુપ્ત આલોચના અન્ય ઊપજવો તે, શરીરે પરિતાપ ન થવો તે) પાસે ન પ્રકાશનાર ગુરુ, ગાંભીર્ય ગુણાઢ્ય ગુરુ) ૩૫રિતાવિય - સરિતાપિત (ત્રિ.)(સ્વતઃ કે બીજાથી અપરિસાદ - ૩પરિશાટિ(પુ.)(ખાતા ખાતા ન ઢોળવું તે માનસિક કે કાયિક સંતાપ જેને નથી થયો તે). 2. શય્યા-સંથારો 3. પાટ-પાટલા વગેરે). સરિત્ત - મપરીત (ગું.)(સાધારણ શરીરવાળો જીવ 2. પરિક્ષાદય - મરિશારિત (ત્રિ.)(નીચે ઢોળ્યા વગરનું, અનંત સંસારી જીવ) જેને ફેંકવામાં આવેલ ન હોય તે). પબૂિથ - પતિ (ત્રિ.)(જે કોઈનાથી પરાભવ ન પામે અપરિદ્ધિ - સપરિદ્ધિ (ત્રિ.)(દોષસહિત, અશુદ્ધ 2. તે, જેનો કોઈ પરાભવ કરી ન શકે તેવો ધનવાન કે બળવાન) અયુક્તિવાળું, યુક્તિ વિનાનું). પરિમો - સપરિમા (ઈ.)(પરિભોગનો અભાવ, વસ્ત્ર- પરિસેસ - સપરિશેષ (ત્રિ.)(જેમાં કંઈ શેષ રહ્યું નથી તે, અલંકારાદિ જે વારંવાર ભોગવાય તેવી પરિભોગની સંપૂર્ણ, સઘળું). સામગ્રીનો અભાવ) અપરિહાર - અપરિહરિવ(.)(મૂલગુણ અને અપરિમાપન - સપરિમા (ત્રિ.)(ક્ષેત્રથી કે કાળથી પરિમાણ ઉત્તરગુણોના દોષોને નહીં ત્યજનાર અથવા મૂલોત્તરગુણોને વગરનું, ક્ષેત્ર અને કાળના પ્રમાણથી રહિત) ધારણ ન કરનાર 2. જૈનેતર ગૃહસ્થ આદિ) મfમય - અમિત (ત્રિ.)(પરિમાણ વગરનું, ૩પરોવતાવ- પોપતાપ (કું.)(બીજાને પીડા ન આપવી માપરહિત, અત્યન્ત વિશાળ, મોટું) તે, પરપીડાનો ત્યાગ) મિથાદ - પિિમતપરિપ્રદ(કું.)(પરિમાણ મપરોવતાવિ () - મારોપતાપિન (કું.)(સાધુના રહિત પરિગ્રહ, અનાપસનાપ પરિગ્રહ, મોટો પરિગ્રહ) ગુણાનુવાદ કરનાર, સાધુ પુરુષોની પ્રશંસા કરનારો, મમિયન - ૩અપરિમિત વન (ત્રિ.)(અપરિમિત બલ છે સજ્જનોનો પ્રશંસક) જેનું તે, અત્યંત બલવાન) મનિમ - પh (ત્રિ.)(અગ્નિથી સંસ્કાર પામેલ નહિ, अपरिमियमणंततण्हा - अपरिमितानन्ततृष्णा કાચું, સચિત્ત, અપક્વ-અન્ન-ફળ-ઔષધાદિ). (ત્રી.)(અપરિમેય દ્રવ્યને વિશે અક્ષય વાંછા, નહીં મળેલા પદાર્થો મેળવવા વિષયક અમાપ તૃષ્ણ). 92 Page #622 -------------------------------------------------------------------------- ________________ મuત્નકુંવમા - સતિશય (ત્રિ.)(નહિ છુપાવતો, અપલ્થક્ષા - પ્રશસ્તિત્વેશ્યા (સ્ત્રી.)(અપ્રશસ્ત વેશ્યા, નહીં સંતાડતો). કૃષ્ણ-નીલાદિ અશુભ લેશ્યા) નિરિ - મરિશ્ચન (ત્રિ.)(અમાયાવી, માયા अपसत्थविहगगतिनाम - अप्रशस्तविहगगतिनामन् / વગરનો, છળ-કપટ રહિત) (1.)(નામકર્મનો એક ભેદ, અશુભ વિહાયોગતિ નામકર્મ) ૩૪પનિ વિથ - પ્રતિ (ર) મુખ્ય (ત્રિ.)(અકુટિલ, ૩પસરિયા - અપસારા (સ્ત્રી.)(છજું, પટાલિકા) સરળ, વક્રતા રહિત). ૩પશુ - અપશુ(કું.)(દ્વિપદ કે ચતુષ્પદ પશુઓના *મતિ (પરિ) સુવ્ય (વ્ય.)(માયા નહીં કરીને, કુડ- પરિગ્રહથી રહિત, શ્રમણ) કપટ ન કરીને, પ્રપંચ ન કરીને). અપક્ષમા - અપ (ત્રિ.)(નહીં જોતો, નહીં દેખતો) પત્નિBOUT - Hપરિચ્છન્ન (નિ.)(અનાવૃત, ઢાંક્યા મહટ્ટ - ૩પ્રદઈ(ત્રિ.)(સારી વસ્તુ મળે અત્યંત ફુલાઇ ન વગરનું 2. પરિવાર રહિત). જનાર, સુખ-દુઃખમાં સમભાવ રાખનાર). મપત્રિમંથ - પરિન્થિ (પુ.)(સ્વાધ્યાયાદિમાં આળસનો પ્રપદુ - પ્રમુ(કું.)(નોકર 2. અસમર્થ 3. અનાથ) અભાવ 2. સ્વાધ્યાયાદિમાં વિઘ્નનો અભાવ) અપકુવ્વત - મvમુવ (ત્રિ.)(પ્રભાવ રહિત, સામર્થ્ય ૩પ () ની - Bત્નીન (ત્રિ.)(અસંબદ્ધ, અનાસક્ત, રહિત, પ્રભાવહીન) સંગ રહિત). અપાડ્રા - ૩પત્રિા (સ્ત્રી.)(પાત્ર-ભાજન રહિત સાધ્વી, ઉપવI - ૩પ (પુ.)(મોક્ષ, મુક્તિ, સર્વકર્મક્ષયથી અપાત્રિકા-સાધ્વી) ઉત્પન્ન આત્માવસ્થા, આત્મત્તિક દુઃખનો વિગમ જેમાં છે તે). ૩પ૩૪ - પ્રવૃત્ત (ત્રિ.)(વસ્ત્ર રહિત, આવરણ રહિત, અપવાવીય - અપવવન (.)(મોક્ષનું કારણ, મુક્તિનો નગ્ન 2. ઉત્તરીય વસ્ત્ર રહિત) હેતુ) ૩મપાય - ૩અપાન(ત્ર.)(જલ રહિત 2. ચતુર્વિધ આહાર () વત્તUT - પ્રવર્તન (જ.)(પ્રવૃત્તિનો અભાવ) રહિત 3. દાહોપશમક પાણી જેવો ઠંડો પેય પદાર્થ, કે જે અપવાય - ૩અપવાદ (કું.)(બીજું પદ 2. અપવાદ, નિંદા) ગોશાળાના મતને સંમત હતો 4. એકાંતરે ઉપવાસ) ૩પ (5) વિર - સપ્રવૃત્ત (ત્રિ.)(જ્યાં પ્રવૃત્તિનો અભાવ અપાય - ઝપાત્ર (ત્રિ.)(વિશિષ્ટ પ્રકારના છંદોની રચનાના છે તે, પ્રવૃત્તિ રહિત, તત્ત્વથી નિવૃત્તિ પામેલ) યોગથી વર્જિત, વિશિષ્ટ છંદરચના વગરનું) પ () વિત્ત - પ્રવ્રુત્તિ (સ્ત્રી.)(પ્રવૃત્તિનો અભાવ, કપાછિUOT - ઝપાછિન્ન (ત્રિ.)(જેના પગ છેદાયેલા નથી મન-વચન-કાયાના ગાઢ વ્યાપારનો અભાવ) ૩પ (D) સંળન - પ્રશંસનીય (ત્રિ.)(પ્રશંસાને અપાર - ૩અપાર (ત્રિ.)(પાર વિનાનું, અનંત, છેડા વગરનું). અયોગ્ય, સાધુ-સજ્જનો વડે પ્રશંસા કરવાને અયોગ્ય). માસામ - અપરમ (ત્રિ.)(કિનારાને નહીં પામેલ, સંસાર મા (5) સં - મuસા (ત્રિ.)(જે પરાભવ કરવાને સમુદ્રથી પાર ન ઊતરેલ). અશક્ય હોય તે 2. સહન કરવાને અયોગ્ય). પારા - પારા (ત્રિ.)(તીરને પ્રાપ્ત નહીં કરનાર, પાર अप (प्प) सज्झपुरिसाणुग - अप्रसह्यपुरुषानुग વિનાનું) (ત્રિ.)(જેનો પરાભવ ના થઈ શકે તેવા પુરુષને અનુસરનાર) અપારમો (રેશી-પં.)(વિશ્રામ, વિસામો) પ () સન્થ - પ્રશસ્ત (ત્રિ.)(અશોભનીય 2. અપાવ - (ત્રિ.)(જેના અશેષ-સમસ્ત કર્મકલંક ચાલ્યા અપ્રશંસનીય 3. ગ્રહણ કરવા યોગ્ય ન હોય તે, અહિતકારી ગયા છે તે, પાપરહિત, સર્વથા શુદ્ધ) 4. બળ વર્ણાદિ નિમિત્તે પ્રતિસેવના કરનાર) પાવાવ- પાપમાવ (ત્રિ.)(નિર્મલ ભાવવાળું ચિત્ત છે માસસ્થવૃત્ત - મ શતક્ષેત્ર ()(ખરાબ ક્ષેત્ર 2. અગ્રાહ્ય જેનું તે, લબ્ધિ આદિની અપેક્ષા રહિત શુદ્ધ ચિત્ત જેનું છે તે) ક્ષેત્ર-શરીરાદિ) પાવા - પ્રyવત્ (ત્રિ.)(પ્રાપ્ત નહીં કરતો, નહીં ઉપસ્થિવ્ર - ૩પ્રતિદ્રવ્ય (.)(અપ્રશંસનીય દ્રવ્ય, મેળવતો, હાંસલ ન કરતો) અસુંદર દ્રવ્ય, ખરાબ પદાર્થ) Page #623 -------------------------------------------------------------------------- ________________ હેતુ) પાવય - ૩પાપ (કું.)(શુભ વિચારરૂપ પ્રશસ્ત પુદુવાર - અપૃષ્ઠવ્યારા () પૂછવામાં આવેલ ન મનોવિનય 2. નિષ્પાપ વાણી ઉચ્ચારવારૂપ પ્રશસ્ત હોય છતા કથન કરવું તે). વચનવિનય). પુટ્ટાન્નવા - પુષ્ટાનqન (1.)(શિથિલ આલંબન, અઢ પાવા - પાવા (ત્રી.)(અપાપાપુરી, પાવાપુરી નગરી) કપાસ - અપાશ (પુ.)(બંધનનો અભાવ) મgUIRUસંપાય - ૩મપુનઃરાસંતિ (ત્રિ.)(ફરી એવું પાસસ્થા - પાર્થસ્થતા (ત્રી.)(શિથિલાચારરૂપ મિથ્યાચરણ નહીં કરું તેવા નિશ્ચયવાળો) પાર્થસ્થપણાનો ત્યાગ) પુષ્યિવ - અપુનરવ (કું.)(પુનઃ મરણનો અભાવ, માસિકા - (વ્ય.)(વિચાર્યા વિના, નહીં દેવયોનિમાંથી ચ્યવીને પુનઃ તિર્યંચાદિ યોનિમાં ઉત્પન્ન ન થવું વિચારીને) તે). પિ (વિ) - વિ( વ્ય.)(પણ, સંભાવના) મહુવંશય - મપુનર્વચક્ર (કું.)(પુનઃ ક્યારેય પણ મપિટ્ટાયા - પિટ્ટનતા (સ્ત્રી.)લાકડી આદિથી તાડનનો મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ન બાંધનાર જીવ, રાગઅભાવ, ન પીટવું તે) દ્વેષની મજબૂત ગાંઠ જેણે ભેદી છે તે) મપિચ - પ્રિય (ત્રિ.)(અમીતિકર, અપ્રિય દર્શન છે જેનું પુમવ - સપુનર્ભવ (ત્રિ.)(જેનો ફરીથી જન્મ નથી થવાનો તે, પુનર્જન્મરહિત-સિદ્ધ) પવન્નોવા - પાનીયોર(પુ.)(જેનું પાણી પીવા અપુIભાવ- મપુનવ(ત્રિ.)(ફરીવાર નહીં થનાર યોગ્ય ન હોય તેવો મેઘ). ભાવ, ફરીવાર નહીં થનારા કર્મ, અપુનબંધકાવસ્થા) પિસુન - પશુન (ત્રિ.)(ચાડી-ચુગલી ન કરનાર, 2. પુનરામ - પુનરામ (ત્રિ.)(નિત્ય 2. જેનું ફરી છેદન-ભેદન ન કરનાર) આગમન નથી તે, સિદ્ધ 3. મોક્ષ, મુક્તિ) પીડું%ાર - મોતિહાર(ત્રિ.)(અમનોજ્ઞ, જેનાથી પુનરાવથ - પુનરાવર્તિા (કું.)(જેને સંસારમાં પુનઃ અપ્રીતિ ઉપજે તેવું) નથી આવવાનું તે, સિદ્ધાત્મા 2. મોક્ષ) પાદિય - ગતિશતિ (ત્રિ.)(અપ્રીતિ રહિત, કપુપરાંવિત્તિ - પુનરાવૃત્તિ (.)(સંસારમાં જેનું પ્રીતિ કરાવનાર) પુનરાગમન નથી તે, સિદ્ધ ભગવંત, પુનરાવૃત્તિનો અભાવ, પીતર - તિતર (ત્રિ.)(અત્યંત અમીતિકર, અતિ સિદ્ધસ્થાન) અમનોજ્ઞ, ખૂબ અસુંદર) મપુર - ૩પુનરુi (ત્રિ.)(ફરીવાર નહીં કહેવાયેલ, મપી (7) પાયા - પીડાતા (સ્ત્રી.)(પીડાનો અભાવ, પુનરુક્તિ દોષ રહિત) પીડા ન ઉપજાવવી તે) કપુJU - સપુષ્પ (ત્રિ.)(પુણ્યહીન, અભાગી, નિપુણ્યક મહિર - પીડિત (ત્રિ.)(તપ સંયમાદિ પીડાથી રહિત, 2. તીવ્ર અશાતાવેદનીય કર્મવાળો 3. પાપાચારી અનાર્ય) જેને પીડાનો અભાવ છે તે). *મપૂof (a.)(જે પૂર્ણ નથી તે, પૂર્ણતા રહિત, અપૂર્ણ) પુથિ - મકૃષ્ટ(ત્રિ.)(પૃચ્છારહિત, પૂછડ્યા વિનાનું, જેને અપુJUક્રિપ્ટ - મપૂજન્ય (કું.)(અસમાપ્ત કલ્પ, કલ્પપૂછવામાં નથી આવ્યું તે) આચાર સમાપ્ત નથી થયો તે) મપુન - પૂજ્ય (ત્રિ.)(અવંદનીય, પુજાને અયોગ્ય) પુJUપ્રિય - અપૂર્ણાવત્વ (.)(અસહાય એવો સપુટ્ટ- પુષ્ટ (.)દુર્બલ, કૃશ, પુષ્કળ નથી તે) ગીતાર્થ, નિઃસહાય ગીતાર્થ-સાધુ) સમપૃષ્ઠ(ત્રિ.)(જેને પૂછવામાં નથી આવ્યું તે, પૃચ્છા મપુર - અપુત્ર (ત્રિ.)(જેને પુત્ર નથી તે, બંધુજન રહિત 2. રહિત) નિર્મમ) મયુકૂળH - ગપુણધર્મ(પુ.)(અગીતાર્થ, જેને આત્મામાં પુમ - મj (પુ.)(નપુંસક, નાન્યતર, પુરુષાતન રહિત) ધર્મ સ્પર્ધો નથી તે). ૩પુર ઉIR - Hપુરક્ષર (કું.)(અસત્કાર, અનાદર) પુનામય - પૃષ્ણનામ# (.)(અભિગ્રહવિશેષધારી મપુરક્ષિીરસાય - અપુરત (ત્રિ.)(અનાદરને પ્રાપ્ત સાધુ) થયેલ, સર્વત્ર અવજ્ઞાનું પાત્ર થયેલ) . 94. Page #624 -------------------------------------------------------------------------- ________________ તેવું) પુરવ - પૂર્વ(ત્રિ.)(પૂર્વે ક્યારેય જોયું કે સાંભળ્યું ન હોય પદ - ૩પોદ(.)(નિશ્ચય 2. મતિજ્ઞાનનો ત્રીજો ભેદ 3. તર્ક, વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિનો છઠ્ઠો ગુણ ૪.પૃથભાવ, પુરિસ - ગપુરુષ (કું.)(નપુંસક, પુરુષત્વનો અભાવ) ભિન્નતા) ૩પુરસૌ૨૫૨ મ - પુરુષIRTIમ (ત્રિ.)(પુરુષત્વને મM - અન્ય (ત્રિ.)(થોડુંક, અલ્પ, સ્ટોક , અભાવ) ઉચિત પરાક્રમ વિનાનો, મનુષ્ય તરીકે છાજતા પુરુષાતનથી મM () - માત્માન(કું.)(આત્મા, જીવ 2. સ્વયં, પોતે રહિત) 3. શરીર 4. સ્વરૂપ પ. પ્રયત્ન 6. મન 7. બુદ્ધિ 8. અગ્નિ પુસિવાય - પુરુષવાદ (2) - (5, 9. વાયુ 10. સૂર્ય) ત્રી.)(નપુંસકવાદ, કોઈની નપુંસક તરીકેની અફવા ફેલાવવી અMડતુપડતુચ્છમQUાય - પપ્પગુચ્છમક્ષવા તે, કોઈના ઉપર નપુંસકપણાનો આરોપ મૂકવો તે) ()(અપક્વ-દુષ્પક્વ-તુચ્છ આહારનું ભોજન કરવું તે) પુરોહિત્ર - પુરોહિત (ત્રિ.)(જ્યાં પુરોહિત નથી તેવું મgોયT - પ્રયોગન(ન.)(નિષ્કારણ, પ્રયોજનનો સ્થાન આદિ, જયાં તથાવિધ પ્રયોજનના અભાવે પુરોહિત અભાવ, અનુપયોગ, અનર્થ) નથી તે સ્થાન) મખંડ- અન્યા(ત્ર.)(જ્યાં કીડી વગેરેના ઈંડા નથી તેવું પુત્ર - અપૂર્વ (ત્રિ.)(નવું, વિલક્ષણ 2. પૂર્વેના સ્થાન આદિ-અહીં અલ્પ શબ્દ અભાવના અર્થમાં વપરાયો અનુભવેલ હોય તેવું, ત્રણ કરણમાંનું એક કરણ, અપૂર્વકરણ) છે) અપુલ્વર - અપૂર્વશ્વર (૧)(આઠમું ગુણસ્થાનક, મuઝૂંપ - ગપ્રમ્પ (ત્રિ.)(નિશ્ચલ, અવિચલિત, અચળ) સ્થિતિઘાત રસઘાતાદિ પાંચેય ભાવો જે પૂર્વે નથી થયા તે એક પ્રમ્પ - ૩૫ર્મન(ત્રિ.)(હળુકર્મી, જેને હવે થોડાક જ સાથે થાય તેવો પરિણામ વિશેષ) કર્મો ભોગવવાના રહ્યાં છે તે). अपुव्वकरणगुणट्ठाण - अपूर्वकरणगुणस्थानक અપ્પમતિ - Gર્મતર (ત્રિ.)(અલ્પકર્મવાળો, જેના (.)(આઠમું ગુણસ્થાનક, અપૂર્વકરણ ગુણસ્થાનક) કર્મ થોડાંક જ રહ્યાં છે તે) ૩પુષ્યUTUTIU - અપૂર્વજ્ઞાન પ્રદUT (ન.)(નવું નવું જ્ઞાને મUHપષ્યાવાય - ૫#ર્મપ્રત્યાઘાત (ત્રિ.)(અલ્પકર્મ પ્રાપ્ત કરવું તે ૨.અઢારમું તીર્થંકરનામકર્મબંધનું કારણ) સાથે મનુષ્યયોનિમાં આવેલ, હળુકર્મો સાથે જન્મેલ) પુ(પુ) સુદ - મળ્યોત્સ(ત્રિ.)(વિહ્વળતા રહિત, મખાન - ઉત્પત્નિ (ત્રિ.)(અલ્પકાળવાળો, થોડોક અવિમનસ્ક, ઉછાંછળાપણાથી રહિત) ૩પુર - પૃથવત્વ(ત્રિ.)(નિરંતર સંયમયોગમાં વર્તનાર, સાિિા - અત્પશિય(ત્રિ.)(જેને થોડી જ ક્રિયા લાગે છે સંયમના યોગોથી અભિન્ન) તે, જેને અલ્પ કર્મબંધ લાગે છે તે). પુદામા - પૃથવાનુયોગ (કું.)(અનંતાગમાં મMરિયા - અત્પયિા (ત્રી.)(નિર્દોષ વસતિ, પર્યાયવાળો અનુયોગનો એક ભેદ) કાલાતિક્રમાદિ યથોક્ત દોષ રહિત ઉપાશ્રય) અપૂણા - પૂજ્ઞા (સ્ત્રી.)(પૂજાનો અભાવ) મMનિંત - મૃત્વવત્તાન્ત (ત્રિ.)(અલ્પ ખેદ કે અપૂરત - અપૂરય (ત્રિ.)(આચરણ ન કરતો) પરિશ્રમવાળો 2. ખેદ કે પરિશ્રમનો અભાવ છે જેને તે) પેય - પેચ (ત્રિ.)(પીવાને અયોગ્ય, મધ-માંસાદિ) - અત્પૌષ્ય (ત્રિ.)(અલ્પ સ્પંદનવાળે, પેયવહુ - ૩ખેતરક્ષ૬(ત્રિ.)(ચક્ષુરહિત, નેત્ર વિનાનો, હાથ-પગ-માથું વગેરે શરીરના અંગોને ન ધુણાવનાર) ૩ખોદ - અત્પૌતૃદત્ત (ત્રિ.)(સ્ત્રી રૂપદર્શનાદિમાં પેદા - ક્ષત્રિ .)(કર્મનિર્જરાની અપેક્ષા રાખનાર). કુતૂહલતા રહિત) પોતિ - મyદૂત (કું.)(જેને પુદ્ગલ નથી તે, પુદ્ગલ સખજોદ - મત્પwોધ (પુ.)(કોલરહિત, ભાવ ઊણોદરીનો રહિત 2. સિદ્ધ ભગવંત) એક પ્રકાર). ઉપક્ષિય - ૩પૌષિ%(ત્રિ.)(પુરુષ પ્રમાણથી અધિક મUવશ્વર - અત્પાક્ષર (જ.)(થોડાક શબ્દો, થોડાક અક્ષરો, અગાધ જલાદિ). અલ્પાક્ષર હોય તે-ગુણવત્સત્ર) અપરિણીય - પૌરુષેય (ત્રિ.)(પુરુષ પ્રમાણથી અધિક અL - માત્મ(કું.)(સ્વયં, પોતે) અગાધ જલાદિ 2. જે પુરુષ રચિત ન હોય તે-વેદ) 95 કાળ) અંધ). Page #625 -------------------------------------------------------------------------- ________________ મUNITH - મપ્રક્ષાશ (૧)(અંધકાર, અંધારું) ૩MધUT - Gધન (ત્રિ.)(અલ્પધની, અલ્પમૂલ્યવાળું). મM|ત્તા (તેણી-ત્રી.)(કૌંચ-કોચાનો વેલો, વનસ્પતિ સUTI - અત્યપ્રવેશદ(ત્રિ.)(અલ્પ પ્રદેશવાળા કર્મ વિશેષ). જેના પ્રદેશદળ ઓછા છે તેવું કર્મ આદિ). મMવત - આત્મચિન્તન્ન (પુ.)(મરણ માટે અભ્યઘત, સUાનવનાથ - પર્યાયનાત (ર.)(ત્યજવા યોગ્ય મૃત્યુ માટે તૈયાર) તુરછ એવા ફોતરાં વગેરે) ૩Mછંદમડું - મન્વર્ઝન્ડમતિ (ત્રિ.)(સ્વછંદ બુદ્ધિવાળો, મUપત્તિ - માત્મપનિવૃત્તિ (ત્રી.)(આલોચના દ્વારા સ્વેચ્છાચારી, પોતાની મતિ અનુસાર વર્તનારો) સ્વ અને પરની નિવૃત્તિ કરવી તે) મum (UT) - માત્મજ્ઞ (ત્રિ.)(યથાર્થપણે આત્માને મMદિ - અલ્પપરિઝદ (કું.)(અલ્પ પ્રમાણમાં ઓળખનાર, આત્મજ્ઞ 2. સ્વાધીન). ધનધાન્યાદિ સામગ્રીનો સંગ્રહ કરનાર) સપનોટ્ટ - માત્મચતિવું (કું.)(જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનાત્મક મUપરિશ્ચીયે - ત્વરિત્યાગ (કું.)(અલ્પ ત્યાગ, થોડો પુરુષ-આત્મા) ત્યાગ). ખા (રેશી-ત્રિ.)(સ્વાધીન, આત્મવશ). મuપાઈ - મંત્પપ્રમુખ (ત્રિ.)(જ્યાં કોઈપણ જીવ-જંતુ નથી મMટ્ટાં - ઝ૫ટ્ટ (ત્રિ.)(કો-કષાયુક્ત વચન ન તેવું સ્થાન, જીવાકુલરહિત ભૂમિ) બોલનાર, ભાવ ઊણોદરી કરનાર) મUપા સિ() - ન્યપ્રાશિન(ત્રિ.)(અલ્પ 3 ડિટ - ૩પ્રતિક્ટવ(ત્રિ.)(જેનો કોઈ પ્રતિપક્ષી- પ્રમાણમાં જલ વગેરે પેય દ્રવ્ય પીનાર) મલ્લરૂપ કાંટો નથી તે, વિરોધીઓ વગરનો) મfપંડાસિ() - 3 પિvહાશિન(ત્રિ.)(મિતાહારી, મMડિવરિય 8 ૩પ્રતિવૃત્ત (કું.)(પ્રદોષકાળ-સંધ્યાકાળ) અલ્પાહારી) પ્પા - આત્મીય (ત્રિ.)(સ્વકીય, પોતાનું 2. શરીર) મMવિમg() - અલ્પમક્ષિન (ત્રિ.)(અલ્પ ભોજન મMUTછંદ્ર - માત્મષ્ઠન્દ્ર(ત્રિ.)(સ્વતંત્ર, સ્વછંદ). કરનાર, અલ્પાહારી) અLIટ્ટ - માત્માર્થ (ત્રિ.)(સ્વાર્થ, ‘આનાથી મારી મUભવ - ૩૫મત્ર(ત્રિ.)(જેના થોડાક જ ભવ બાકી રહ્યા આજીવિકા ચાલશે' તેવું સ્વપ્રયોજન) છે તે, અલ્પ સંસારી) મMUાથ - માત્મીક (ત્રિ.)(સ્વકીય, પોતાન) મધુમતિ() - અન્ધમાપન (ત્રિ.)(થોડું બોલનાર, મMIT - આત્મજ્ઞાન (.)(આત્મજ્ઞાન, કારણ હોતે છતે અલ્પ બોલનાર, ભાષાસમિતિવાળો) પ્રયોગમતિસંપદ્દનો ભેદ) અપ્પમૂર્ય - અલ્પમૂત (ત્રિ.)(જીવરહિત સ્થળ, જ્યાં મMળિm - માત્મીક (ત્રિ.)(સ્વકીય, પોતાનું). સૂક્ષ્મજીવોનો અભાવ છે તેવું સ્થાન) અપ્પો - સ્વયમ્ ( વ્ય.)(સ્વયં, પોતે). અપૂમડું - અલ્પમતિ (ત્રિ.)(અલ્પબુદ્ધિ છે જેની તે, ઓછી મuતર - અન્યતર (ત્રિ.)(અત્યંત અલ્પ, અતિ થોડું) બુદ્ધિવાળો) મUતરવંથ - મન્યતરવન્ય (કું.)(અલ્પકર્મનો બંધ, જયારે ૩UHદથમUT - અલ્પમદામર (ત્રિ.)(અલ્પ વજન આઠ કર્મપ્રકૃતિનો બંધક થઈ પછી સાતનો બંધક થાય ત્યારે તે અને બહુમૂલ્ય હોય તેવા આભૂષણો પહેરનાર-રાખનાર) પ્રથમ સમયે અલ્પબંધક હોય તે) મUરા - ૩અત્પરત (ત્રિ.)(કીડા રહિત, કામભોગની વાંછા અખતુતુ - અત્પતુમસુમ (ત્રિ.)(ચાલ્યો ગયો છે ક્રોધરૂપી રહિત 2. અનુત્તરવાસી દેવ) મનોવિકાર જેનો તે, ક્રોધવશ તુ તુ કરી એક બીજાનું અપમાન ૪ત્પન(ત્રિ.)(અલ્પ કર્મ છે જેને તે, કર્મરૂપી રજથી ન કરનાર) રહિત). ઉપપ્પત્ત - અન્યત્વ (જ.)તુચ્છાણું). સપનાઇદ્ધિ - 3 જૂનમન્નથિ (પુ.)(વસ પાત્રાદિની ધ્વત્તિય - પ્રતિ (.)(અપ્રીતિકારક સ્વભાવ, પ્રેમનો તુચ્છ લબ્ધિવાળો, ક્લેશપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ મેળવાનારઅભાવ 2. માનસિક પીડા 3. અપકાર 4. ક્રોધ). શ્રમણ,) મUત્થિામ - મૈત્પસ્થાન(ત્રિ.)(અલ્પ સામર્થ્યવાળો, અલ્પબળી) - 96 Page #626 -------------------------------------------------------------------------- ________________ ૩ખની - મyત્નીન (ત્રિ.)(અન્ય તીર્થિક કે પાર્થસ્થાદિ મuસાર - મન્યસાર (ન.)(જેમાં સાર અલ્પ છે તેવો પદાર્થ વિશે અસંબદ્ધ રહેનાર, અન્યતીર્થિક કે પાર્થસ્થના સંગથી 2. અસાર વસ્તુ) રહિત) Mવિજ્ઞિિરયા - અત્પવિત્રિય (સ્ત્રી.)(શુદ્ધ મપત્નીયHIT - Hપ્રનીયમાન (ત્રિ.)(કામભોગો માત- વસતિ, અસાવદ્ય-નિર્દોષ વસતિ) પિતાદિ સ્વજનો વિશે અનાસક્ત રહ્યો થકો, આસક્તિ ન મMr - Gશ્રત (ત્રિ.)(આગમનો અજાણ, આગમો રાખતો) નથી ભણ્યા તે-અલ્પજ્ઞ મુનિ) ૩Uવ - ઉત્પન્નેપ (ત્રિ.)(નીરસ આહાર, નિર્લેપ આહાર મUસુદ - મૃત્વમુલ્ક(વિ.)(નહીં બરાબર થોડુંક જ સુખ જેમ કે ચણા વટાણા વગેરે) જેમાં છે તે, અલ્પસુખ છે જેમાં તે) મUજોવા - અન્યનેપ (સ્ત્રી.)(પાત્ર ખરડાય નહીં એવો મMરિય - એન્જરિત (ત્રિ.)(જયાં હરિત વનસ્પતિ નથી ચણા મમરા વગેરે વસ્તુ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરવી તે, તેવું સ્થાન) ચોથી પિંડેષણા) મMહિંસા - કન્વહિંસા (સ્ત્રી.)(જેમાં અલ્પહિંસા છે તે 2. મMવસ - માવશ (ત્રિ.)(પોતાને વશવર્તી, સ્વાધીન) જેમાં હિંસાનો અભાવ છે તેવી ક્રિયા) મUવસ - સપ્ટવા (સ્ત્રી.)(સ્વચ્છેદ સ્ત્રી, નિરંકુશા સ્ત્રી) ૩મણા - ૩માત્માન(પુ.)(આત્મા, જીવ, જ્ઞાન-દર્શન-સુખાદિ ઉપવાફ (0) - માત્મવાનિ (કું.)(અદ્વૈતવાદી, જે કંઈ પર્યાયોને સતત પામતો રહે તે આત્મતત્ત્વ). દેખાય છે તે માત્ર આત્મા જ છે બીજું કશું જ નહીં એમ એકજ ગપ્પીદ્ય - માધ્યાયિત (ત્રિ.)(સુંદર-મનોજ્ઞ આહાર વડે આત્મતત્ત્વને પ્રતિપાદન કરનાર વાદી) સ્વસ્થ થયેલ) મMવીય - મન્યવીર (ત્રિ.)(જ્યાં શાલિ આદિ બીજ નથી મM૩િ૩ - ન્યાયુ(ત્રિ.)(અલ્પ આયુષ્ય છે જેનું તે, તે, એકેન્દ્રિયાદિ રહિત સ્થાન) થોડુંક જીવન ભોગવનાર). અપ્પવૃ૪િ - અન્યવૃષ્ટિ(સ્ત્રી.)(થોડોક વરસાદ, અલ્પવૃષ્ટિ) સાડત્તા - અત્યાધુતા (સ્ત્રી.)(અલ્પ આયુષ્ય, જઘન્ય પ્રવુ0િાય - ૩ત્પવૃષ્ટિશાય (.)(અલ્પમાત્રામાં આઉખું, થોડી જિંદગી, ટુંકી જિંદગી) વરસાદ વરસે અથવા સર્વથા ન વર્ષે તે-સ્થાનાદિ) ૩પ્પડ - પ્રવૃતિ (પુ.)(વસ્ત્રના ત્યાગરૂપ અભિગ્રહ Auસંતવત્ત - પ્રશાન્તવર (ત્રિ.)(જેનું ચિત્ત શાંત નથી વિશેષને ધારણ કરનાર) - થયું તે, અતિ ક્રોધાદિથી દૂષિત ચિત્તવાળો) MાડOT - પ્રવિર (ન.)(વસ્ત્રના અભાવરૂપ અભિગ્રહ ૩uસંતાડ઼ - પ્રાન્તમતિ (ત્રિ.)(અપરિણત શિષ્ય) વિશેષ, વસ્ત્ર વગરના રહેવું તેવો અભિગ્રહ) મuસવિશ્વય - માત્મસાક્ષ#(.)(આત્મસાક્ષિક પ્પા - કાત્મિન (કું.)(આત્મા, જીવ, પોતે) અનુષ્ઠાન, જેમાં સ્વસંવિત્રત્યક્ષ વિરતિના પરિણામથી ૩ખારવિવ() - આત્મરક્ષન (ત્રિ.)(પાપથી પરિણત-સાક્ષિ છે તે, પોતાનો આત્મા સાક્ષી હોય તેવું આત્માની રક્ષા કરનાર, દુર્ગતિથી પોતાની રક્ષા કરનાર) અનુષ્ઠાનાદિ). અપ્પથાર - અન્યથાર (કું.)(સૂત્રાર્થમાં નિપુણતા રહિત, પ્રસરત્ત - અત્યસત્ત્વવત્ત (ત્રિ.)(અલ્પસત્ત્વવાળું ચિત્ત સૂત્ર અને અર્થનો અલ્પ આધાર) છે જેનું તે, અલ્પસત્ત્વવાળો). પ્પાવય (4) - અલ્પવદુત્વ (જ.)(બે વસ્તુની મuત્તમ - માત્મસમ (ત્રિ.)(જેમાં પોતાના સહિત સાત સરખામણીમાં પરસ્પર હીનાધિકપણું કહેવું તે, બે વસ્તુનું છે તે, જેમાં પોતે સાતમો હોય તે). પરસ્પર તારતમ્ય કહેવું તે) ૩મMત્તિય - ૩અન્યત્વે(ત્રિ.)(સત્ત્વ વિનાનો, મનોબળ સામિાવેસ - આત્મનિવેશ (પુ.)(પુત્ર પત્ની વગેરેમાં રહિત) પોતાનાપણાનો આગ્રહ રાખવો તે, જે પોતાના નથી તેને વિશે M6 - Gશ (૫)(ધીમાં સ્વરે બોલવું તે, ભાવ મમત્ત્વ રાખવું તે) ઊણોદરીનો એક પ્રકાર 2, અલ્પ કલહ) મMાયં - અલ્પાત (ત્રિ.)(આતંક રહિત, નીરોગી, સ્વસ્થ, ૩uસરથમg - અલ્પસર ()તુણાદિ જ્યાં રોગમુક્ત) અલ્પપ્રમાણમાં છે તે, રજ-કચરો નથી તે સ્થાન) Page #627 -------------------------------------------------------------------------- ________________ પગ 2 પ્રારંભ - મંત્પાઉન્મ (ત્રિ.)(કથ્યાદિ વડે પૃથ્વીકાય આદિ મMીયે - માત્મીકૃત (ત્રિ.)(આત્મપ્રદેશ સાથે મિશ્ર થયેલજીવોનો આરંભ સમારંભ કરનાર) એકીભાવ પામેલ) ખાવથ - પ્રવૃત (ત્રિ.)(આચ્છાદન વગરનું, નહીંઢાંકેલ, પુરૂ () - અપોન્જયિન (ત્રિ.)(યોજન પચ્ચે છતે બંધ કર્યા વગરનું-ઉઘાડું) પણ જેનો વારંવાર ઊઠ-બેસ કરવાનો સ્વભાવ નથી તે) ખાવડુવાર - પ્રાવૃતાર (કું.)(દઢ સમ્યક્તી શ્રાવક કે પુત્તિ /પUT | TETયામhસંતાપ જેણે પોતાના ઘરનું દ્વાર માંગણને આપવા માટે કે વાદીને ઉત્તર અન્યોત્તિપનોત્તમટર્સન્તાન (ત્રિ.)(કીડીના આપવા માટે ખુલ્લું મૂકેલું છે, દેઢ સમ્યક્તી) નગરા-નીલકુલ વનસ્પતિ-ભીની માટી-કરોળિયાના જાળા પ્પા-સંવિગ(થા.)વાત કરવી, સંદેશ આપવો, સમાચાર આટલી વસ્તુઓથી રહિત-સ્થાનાદિ) કહેવા) મધુલય - મન્થોલ (ત્રિ.)(જળ વગરનું, પાણી રહિતપાણUOT - પ્રાધાન્ય (ન.)(અપ્રાધાન્ય, મુખ્ય નહીં તે) અંતરિક્ષ) ઉપપ્પાદાર - 3 પાદર (પુ.)(અલ્પ આહાર, મિતાહાર, થોડો ગડુ - માત્મીક (ત્રિ.)(આત્મામાં ઉત્પન્ન થયેલ, આત્મીય) ખોરાક, સ્વલ્પાહાર) સુય - ગન્ધસુક્ય(નિ.)(સુક્ય વગરનું, અનુત્સુક, મMRUT - અન્યાધિર (પુ.)(સ્વપક્ષ પરપક્ષ વિષયક ઉછાંછળાપણા રહિત, અવિમનસ્ક) અધિકરણના અભાવવાળો, કલહ રહિત, ક્લેશ વગરનો) મM (રેશ)(પિતા, જનક, બાપ) પ્રિ-મન્વેચ્છ(ત્રિ.)(ધર્મોપકરણ સિવાય અન્ય વસ્તુની અપ્પોનૅપ - માતોપત્નિ૫(.)(અવિધિએ ચાલનારા શિષ્યને ઈચ્છા ન રાખનાર, અલ્પહારી કે આહારના ત્યાગી-સાધુ, મણિ ઠેકાણે લાવવા ગુરુ દ્વારા અપાયેલ ઠપકો, યુક્તિ અને ઓળભા કનકાદિના અપરિગ્રહી) સાથે શિષ્યને અપાતી શિખામણ) પ્રિય - પ્રિય (વ્ય.)(અપ્રિયતા, અપ્રીતિ, અમીતિકર મખોઝ(રેશ)(પોલ વગરનું, ઠોસ, નક્કર) 2. મનનું દુઃખ 3. મનની શંકા) મuોવVIRUાસંથાર - 3 પ૨UTOા૨UT (.)(અલ્પ મર્પત (ત્ર.)(આપેલ, ભેટ કરેલ 2. વિવક્ષા પ્રાપ્ત, ઉપકરણ ધારણ કરવા તે, અલ્યોપધિ રાખવી તે) પ્રતિપાદન કરવા માટે ઈષ્ટ, 3. પયયાર્થિક નય) સપ્ટોહિત - અન્યોપથd (ન.)(અનુÖણ ઉપધિ વગરનું, *મપિત્ત(વિ.)(થોડું કરેલ, હલકું કરેલ 2. સમ્માનની દષ્ટિએ થોડા ધમપકરણ રાખવા તે) નીચું, તિરસ્કૃત) મuોસ - અત્પાવથી (ત્રિ.)(ઉપર કે નીચે ઠાર-ઓસ નથી મધ્યયારિજી - પ્રિયકારો (સ્ત્રી.)(સાંભળનારને તે, ઝાકળ બિંદુ રહિત) અપ્રિય લાગે તેવી ભાષા, કોઈના મૃત્યુના સમાચારવાળી ભાષા, પોસહિમંતબન - મંત્પૌષધમન્નબત (ત્રિ.)(અલ્પ અનિષ્ટ સમાચાર) ઔષધિમંત્રબળ જેને છે તે, અલ્પૌષધિ મંત્રબળવાળો) પ્રિયાય - પંતન (ઉં.)(વિશેષને મુખ્ય કરનારો નય- મધ્યાહ્ન - મ નન (ન.)(હાથથી થાપડવું - ઉત્તેજિત ' પર્યાયાર્થિક નય, જે વિશેષને માને છે સામાન્યને નહીં તેવો કરવું તે, વાઘને હાથથી થાપોટા મારવા તે) સમયપ્રસિદ્ધ નય) મણનિન્નત - માચ્છીમાન(ત્રિ.)(હાથથી તાડન પામતું, પ્રિયતા - પ્રિયતા (સ્ત્રી.)(અપ્રેમનો હેતુ, અપ્રિયતા) હાથના થાપોટા મરાતું-વાદ્ય) પ્રિયવહાર - પિતવ્યવહાર (પુ.)(‘આ જ્ઞાતા અને આ 4 () નિય - માાનિત (ત્રિ.)(હાથથી તાડન તેનું જ્ઞાન' એમ બોલનારે વચનથી સ્થાપિત કરેલ વ્યવહાર) કરાયેલ, હાથથી આહત પામેલ 2. વૃદ્ધિ પ્રાપ્ત, ઉન્નત) પ્રિયવદ - પ્રિયવદ (ત્રિ.)દુઃખના હેતુનું નિવારક, દુઃખ પદ - દ(ત્રિ.)(સ્પૃહા રહિત, નિસ્પૃહી) કે મરણ જેને અપ્રિય છે તે) ૩મણૂડિય - ગરિત (ત્રિ.)(અજર્જરિત, અખંડ, અકબંધ પ્રિયસર - પ્રિયસ્વર (ત્રિ.)(જેનો સ્વર અપ્રિય હોય તે, 2. સર્વપ્રકારની વિરાધનાથી રહિત હોઈ અતિચારશૂન્ય થયેલ) જેનો અવાજ અણગમતો હોય તે) Augયવંત - કુટિતત્ત(ત્રિ.)(અસ્કુટ-અજર્જરિત-જરા પ્રયા પ્રિય - પંતાનપંત (૧)દ્રિવ્ય સામાન્ય અને રહિત દાંત છે જેના તે, મજબૂત દાંતવાળો, વેખા વગરના વિશેષ એમ ઉભય રૂ૫ છે તેમ પ્રતિપાદન કરવું તે, દ્રવ્યાનુયોગનો દાંતવાળો) એક પ્રકાર) 98 Page #628 -------------------------------------------------------------------------- ________________ મgUUM - માન્ત (ત્રિ.)(આક્રાન્ત, વ્યાસ, સ્પર્શ પામેલ) વાસિહંત - ગવાધ્યસિદ્ધાન્ત (પ.)(તીર્થકર 2, ૩ષ્ણો(થ) - મોથા (શ્રી.)(તે નામની એક વનસ્પતિ કુતીર્થિઓથી બાધિત ન થાય તેવો સ્યાદ્વાદ ઋતલક્ષણ સિદ્ધાંત) વિશેષ, લતા વિશેષ) એવા - વાધ્યા(ત્રી.)(અયોધ્યા નગરી 2, ગંધિલાવિજય મખોઝિ(૮)- મોદિત(જ.)(હાથથી થાપોટા મારેલ, ક્ષેત્રની રાજધાની) હાથ વડે થપકી પામેલ 2. પછાડેલ) મધદ્ધ - સવદ્ધ(.)(પદ્ય બંધન રહિત ગ્રંથ, પદ્યબંધ રહિત મue()4 - અચ્છોવ(પુ.)વૃક્ષોથી આચ્છાદિત, લતા- ગ્રંથ) ગુલ્મ-ગુચ્છાદિથી વ્યાપ્ત-પ્રદેશ, ગીચ ઝાડીવાળો-પ્રદેશ) વક્રિય - સદ્ધિાર્થ(.)(અપક્વફળ, જેમાં ગોટલી પ્રશ્નોત્તમંડવ - ૩નો (જે) વમUડપ (કું.)(નાગરવેલ- ન બાઝી હોય તેવું કાચું ફળ). દ્રાક્ષાદિલતાઓથી આવેષ્ટિત મંડપ, લતાઓથી વિંટાયેલ માંડવો) વિદ્ધપુર - સર્વશ્રત (ર.)(ગદ્યાત્મક શ્રુત, ગદ્યબદ્ધ મ સ - સપરુપ (સ.)(અનિહુ ર, મનને આલ્હાદ શ્રુતજ્ઞાન, પદ્યરહિત ગદ્યમય શ્રત) ઉપજાવનાર). સમય - સદ્ધિવ (કું.)(જીવ અને કર્મનો સ્પર્શ થાય છે કરુક્ષમણ()-અપષમાપન(વિ.)(અપરુષ-અકઠોર પણ બંધ થતો નથી એવું માનનાર નિતવનો ભેદ, જૈનાભાસી અર્થાત કોમળ ભાષા બોલવાના સ્વભાવવાળો, વચનના વિનય મત) વિશેષને ધારણ કરનાર) મવદષ્ણ - મહાઈથ(ત્રિ.)(બ્રહ્મણ્યનો અભાવ 2. હિંસાદિ નૈવારિ () - ઉત્નવાલિ (કું.)(કોઈપણ ક્રિયાનું વિષયક વચન 3. આત્માને અહિતકારક) ફળ છે જ નહીં તેમ માનનાર વાદી, અફળવાદી) મવન - વન ()(બળ સામર્થ્ય કે ઉત્કર્ષનો અભાવ, BIR - સ્પર્શ (ત્રિ.)(મૃદુ-કર્કશાદિ આઠ પ્રકારનો સ્પર્શ શરીરના બળથી રહિત, અશક્ત, દુર્બળ). જેને નથી તે, સ્પર્શ રહિત, સ્પર્શ વિનાનું 2. ખરાબ સ્પર્શવાળું) મવનર - ૩અવનવ(ર.)(નિર્બળતા, દુર્બળતા, દૌર્બલ્ય) બાજુથ - પ્રભુ (.)(સચિત્ત, પ્રાણસહિત, અમાસુક, વત્રા - મવત્ના (સ્ત્રી.)(સ્ત્રી, મહિલા, અકિંચિતકરી-નારી) સજીવ ર. અગ્રાહ્ય). હિટ્ટ - મહિલ્થ (.)(હૃદયમાં રહેલ ભાવને ગોપવવો તે મહાસુયપરિસેવિ()- મસુપ્રતિવિન(ત્રિ.)(સચિત્ત 2. મૈથુન, સ્ત્રી સંગ) વસ્તુનો ઉપભોગ કરનાર, સચિત્ત વસ્તુ વાપરનાર-ગ્રહણ મદમUT - મવદિન(ત્રિ.)(ધર્મિષ્ઠ, સર્વજ્ઞ પરમાત્માના કરનાર) ઉપદેશાનુસાર વર્તનાર, મનને જ્યાં ત્યાં ન ભટકાવનાર) ga - અસ્પૃશ્ય (ત્રિ.)(સ્પર્શ કરવાને અયોગ્ય, અસ્પૃશ્ય, અહિલ્લેસ - માહિત્નેશ્ય (ત્રિ.)(જેની ચિત્તવૃત્તિ સંયમથી નહીં સ્પર્શવા યોગ્ય). બહાર ન હોય તે, સંયમમાં મનોયોગને સાધનાર, સંયમમાં રત) મહુસમાળા - મચ્છુકૂત્તિ (પુ.)(સિદ્ધિગતિના અંતરાલ વહુવાર () - વહુવા િ(ત્રિ.)(બહુ બોલનાર નહીં પ્રદેશોને સ્પર્યા વિના ઊર્ધ્વગતિ કરનાર જીવ, સિદ્ધનો જીવ) તે, અલ્પભાષી). વંધ - વન્ય (કું.)(કર્મના બંધનો અભાવ) નવદુસુ(ત) - મવશ્રુત(કું.)(જેણે આચાર પ્રકલ્પ નામક સવંધન - મવચહ્ન (પુ.)(કર્મો ન બાંધનાર, આઠ પ્રકારના નિશીથાધ્યયનનો અભ્યાસ નથી કર્યો અથવા તે પછીનું અધ્યયન કર્મો પૈકી એક બે અથવા સર્વ કર્મો નથી બાંધતો તે, નિરુદ્ધયોગી) નથી કર્યું તે-મુનિ, અબહુશ્રુત) સવંધવ - વન્યવ(ત્રિ.)(સ્વજનાદિ રહિત, નિરાધાર) મવાનુથા - ગવાતુ(ત્રી.)(ચીકણો પદાર્થ, સ્નિગ્ધ વસ્તુ) મવંમ - મહાન (જ.)(મૈથુન, સ્ત્રી આદિ વિષય સેવન, મવાદી - અવાધા(ત્રી.)(કર્મના બંધ અને ઉદય વચ્ચેનો કાળ, અકુશલ કર્મ-અબ્રહ્મ) અબાધા કાળ 2. બે વસ્તુ કે બે પ્રદેશ વચ્ચેનું અંતર 3. બાધાઉર્વમવન - સદવર્તન(ન.)(અબ્રહ્મરૂપ વિષય સેવનનો પીડા ન કરવી તે) ત્યાગ કરવો તે, શ્રાવકની છઠ્ઠી પ્રતિમા). વારિક- વારિવા(ત્રિ.)(જેના કિલ્લાની બહાર વસતિ વજ્ઞ - અવધ્ય (ત્રિ.)(નહીં મારવા યોગ્ય, વધ કરવાનું ન હોય તેવું સ્થાન) અયોગ્ય 2. પૂજય, મૃત્યુથી મુક્ત થયેલ). વાહા (ત્રિ.)(ગામની અત્યંત નજીકમાં રહેલ હોય તે) *વિષ્ય (ત્રિ.)(નહીં અટકાવવા યોગ્ય, બીજાઓથી બાધા વાહૂાથી - મવાથનિશા (ત્રી.)(અબાધાકાળથી જૂન " પહોંચાડવાને અયોગ્ય 2. જે આજ્ઞાકારી ન હોય તે) સ્થિતિવાળી કર્મપ્રકૃતિ) 99 Page #629 -------------------------------------------------------------------------- ________________ નવીય - ગણિતીય (ત્રિ.)(જેની સાથે બીજું કોઈ નહીં તે, અન્ન (મિ) તર - ૩ષ્યન્તર (ત્રિ.)(પુત્ર-કલત્રાદિની જેમ એકાકી, એકલો) અત્યન્ત નજીકનું-સમીપનું 2. અંદર, અંદરમાં રહેલ, અંદરનો વૃદ્ધ- એવુદ્ધ(ત્રિ.)(મૂર્ખ, અવિવેકી, તત્ત્વને ન જાણનાર) ભાગ) વૃદ્ધના રિયા - વુદ્ધના રિવા(સ્ત્રી.)(જ્ઞાનવંત છદ્મસ્થ સમયન્તર (ત્રિ.)(અંદરના ભાગમાં રહેલ, માણેલું, વચ્ચેનુંજીવની વિચારણા) મધ્યસ્થ) વૃદ્ધસિરી (રેશ)(અપેક્ષાથી વધુ ફળની પ્રાપ્તિ, મનોરથથી સમ્મ (મિ) તરોત્તષ્પ - મગની ત:વત્રજર્મનું અધિક ફળની પ્રાપ્તિ) (ત્રિ.)(મધ્યભાગમાં ચિત્રકર્મથી સુંદર, મધ્યમાં વદ્ધિ - મવૃદ્ધિ (ત્રિ.)(તત્ત્વજ્ઞાન રહિત, બુદ્ધિહીન, સુંદરચિત્રકામવાળ) અજ્ઞાની) મi(મિ) તરRUT - Jત્તર(.)(ભાવસંગ્રહનો પ્રવુદ - વુધ (ઈ.)(અબુધ, અજ્ઞાની, બુદ્ધિ રહિત, મૂર્ખ, એક ભેદ). બાલિશ, તત્ત્વજ્ઞાન વગરનો 2, અવિવેકી) (મિ) તા - ગ્રન્નર (.)(અંગત માણસ, લુહંગ - અલૂથના (ત્રિ.)(અજ્ઞાની પરિવારવાળો, નજીકનો વ્યક્તિ, અત્યંત વિશ્વાસુ મંત્રી વગેરે). અકલ્યાણમિત્ર પરિજનવાળો). ગર્ભા(મિ)તાન - અગત્તરસ્થાની (કું.)(નજીકનો અવોદ- ૩અવોઇ(ઉં.)(જ્ઞાનનો અભાવ, અજ્ઞાન 2. ત્રિ. બોધ પ્રેધ્ય વ્યક્તિ, અંગત નોકર, ખાસ માણસ) રહિત, અજાણ). મi(f)તરતવ- અમ્યન્તર તપ(.)(મોક્ષનો હેતુભૂત વોહંત - અવોઘવ(ત્રિ.)(નહિ જણાવતો, નહીં જગાવતો, આંતરિક તપ, પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારનું અત્યંતર તપ). નહીં સમજાવતો, ઉપદેશ ન કરતો). અન્ન (મિ) તરતો - ગન્તરત ( વ્ય.)(અંદર ખાને, વોદિ-અવધિ(સ્ત્રી.)(મિથ્યાત્વકારી જ્ઞાન 2. અજ્ઞાન 3. મધ્યમાં, વચમાં). જૈનધર્મની અપ્રાપ્તિ). મi (મિ) તરફેવસિય - અધ્યક્તfસ (.)(દિવસ નવોદિનુસ - ૩અવધનુષ (ત્રિ.)(મિથ્યાષ્ટિ, અજ્ઞાની) દરમ્યાન, દિવસની અંદર) વોહિવીય - વધવીન (જ.)(સમ્યત્વના અભાવનું મહi (હિંમ) તરપરિસ - અગનપરિપત્ (., સ્ત્રી.)(મિત્રમંડળી 2. સમિતિ નામની ઇંદ્રની આંતરિક સભા, નવોદિય - મવધિ(ન.)(મિથ્યાત્વફળ-અજ્ઞાન, બોધિ જેને અંદરની સભા). નથી તે, સમ્યક્ત વગરનો, બોધ રહિત, જેનાથી બોધનો અભાવ મં(f)તરપાય - ગત્તરપાન (ત્રિ.)(જેની અંદર છે તે 2. પુ.સી. જૈનધર્મની અપ્રાપ્તિ 3. બુદ્ધિ વિશેષનો અભાવ) પાણી છે તેવી ચોરપલ્લી આદિ સ્થાન) અબ્દુય - મર્થ(.)(સ્વનામ પ્રસિદ્ધ પર્વત, આબુતીથી મi (fમ) તરપુq{દ્ધ - મીનારપુરાદ્ધિ મ - 34w (.)(મેઘ, વાદળ 2. આકાશ) (.)(માનુષ્યોત્તર પર્વતની પહેલા આવેલ પુષ્કરવરદ્વીપનો ' અદા - અગફ (.)(થોડાક તેલાદિથી મર્દન કરવું તે, અર્ધભાગ). એકવાર તેલથી મર્દવું તે-માલીશ કરવી તે) अब्भं (भि) तरपुप्फफल - अभ्यन्तरपुष्पफल મમંા - અધ્યન (.)(તેલ વગેરે લગાડીને મર્દન કરવું (ત્રિ.)(પત્રાચ્છાદનના કારણે જેના પુષ્પ અને ફલ અષ્ટ છે તે, ધૃતવશાદિ વડે કે સહમ્રપાક તેલથી શરીરે માલીશ કરવી તે) તેવું વૃક્ષ) મંગિય - અતિ (ત્રિ.)(તેલ આદિથી મર્દિત, તેલથી અai(f)તરવારિક - જગન્તરવારિરિક્ષ(ત્રિ.)(નગરના માલીશ કરેલ-શરીરાદિ) મધ્યભાગની સાથે કિલ્લા બહારના ભાગે મકાનોની હારમાળા મim (?) ત્તા - (મ.)(તેલ આદિથી મર્દન ક્યાં છે તે નગરાદિ). કરીને-માલીશ કરીને). I (ત્રિ) તરવ - આગન્તર (પુ.)(રાજાની અત્યંત મંજિલ - મડિત (ત્રિ.)(તેલ આદિથી મર્દન કરેલ, નજીકમાં રહેનાર પુરુષ 2, અંદરનો વ્યક્તિ, અંતરંગ) તૈલાદિથી ચોળેલ) अब्भ (भि) तरलद्धि - अभ्यन्तरलब्धि (સ્ત્રી.)(અવધિજ્ઞાનનો એક ભેદ, અત્યંતર લબ્ધિ) કારણ) 100 Page #630 -------------------------------------------------------------------------- ________________ 3i (f) તર સંબRI - મગન્તરબૂT સમવયે -(.)(જલયુક્ત વાદળ, પાણીથી (શ્રી.)(ગોચરીનો એક ભેદ, ભિક્ષાનો એક ભેદ કે જેમાં ભરેલા વાદળ, આકાશગત જળયુક્ત મેઘ) શંખાવર્તની જેમ ગોચરી લેવાય છે) ૩મસંફા - ૩પ્રસ્થા (સ્ત્રી.)(રંગબેરંગી વાદળોવાળી સંધ્યા, I (f) તરસદ્ધિ - અન્તરશાદદ્ધિ સંધ્યા સમયે દેખાતા રંગ-બેરંગી વાદળો) (ત્રી.)(કાયોત્સર્ગનો એક દોષ, કાયોત્સર્ગનો શકટોદ્ધિકા દોષ, મસંદ- ૩પ્રસંસ્કૃત(૧) વાદળોથી આકાશ છવાઈ જવું જેમાં આગળના બંને અંગુઠા જોડી દેવાય અને એડી ખુલ્લી રખાય તે, વાદળોથી ઘેરાયેલું આકાશ) મસUT - 31]સન ()(એક જ ક્રિયાનું પુનઃ પુનઃ કરવું 3i (મિ) તરેહ - અષ્યન્તરાવથ (કું.)(અવધિજ્ઞાનનો તે, સતત અભ્યાસ) એક ભેદ) મસય - કચ (વ્ય.)(એક જ ક્રિયાને પુનઃ પુનઃ કર્મ (મિ) તરિયા - મધ્યન્તરિ (સ્ત્રી.)(અંદરના કરીને, શીખીને, અભ્યાસ કરીને) ભાગમાં રહેલ પડદો, અત્યંતર પડદો) અહિ - અભ્યય (ત્રિ.)(વધારે, વિશેષ, અધિક, મ+ qm - અભ્યારણ્યાતવ્ય (ત્રિ.)(કોઈના ઉપર ખોટો અત્યન્ત). આરોપ લગાવવો તે, ચોર ન હોય તેને ચોર કહેવો તે) અદિતિ - ગૃધિતર (ત્રિ.)(અતિશય વધારે. ભવ+qui (રેશ)(અપયશ, અકીર્તિ) અત્યધિક, વિપુલતર, વિસ્તીર્ણ) મgી - ગ્યારહ્યાન(.)(કોઈને ખોટો આળ આપવો, અહમામ - ગામ (કું.)(સન્મુખ આવવું તે 2. યુદ્ધ 3. પ્રકટ રીતે આક્ષેપ કરવો, ખોટી સાક્ષી પૂરવી) વિરોધ 4. નજીકમાં રહેવું તે). મચ્છOUT - પ્રચ્છન્ન (ત્રિ.)(વાદળથી આચ્છાદિત, મા+મિય - ૩ખ્યામમિક્ર (.)(આગન્તુક, મહેમાન, વાદળછાયું) . પ્રાહુણો, અતિથિ) અમ(રેશ)(પાછળ જઈને, અનુગમન કરીને) ૩માય - ૩ખ્યાતિ (કું.)(આગન્તુક, મહેમાન, પ્રાહુણો, મહમUTUTI - Yગનુજ્ઞા (સ્ત્રી.)(કર્તવ્યવિષયક અનુમતિ અતિથિ). આપવી તે, અનુષ્ઠાન વિષયક અનુજ્ઞા-રજામંદી કરવી તે) માવસિય - પ્રાવક્ષifશ(.)(આંબા વગેરે ઝાડના દમgUUITય - મગનુજ્ઞાત (ત્રિ.)(કર્તવ્યરૂપે અનુમતિ મૂળની નીચે રહેલ ઘર). અપાયેલ, કર્તવ્યની આજ્ઞા અપાયેલ). ૩માન - અભ્યાસ(શ)(કું.)(અભ્યાસ કરવો તે, વારંવાર મધ્યસ્થ - અગત(ત્રિ.)(એક જ ક્રિયાની પુનઃ પુનઃ આવૃત્તિ આવૃત્તિ કરવી તે 2. સમીપ, નજીક 3. આદત 4. આવૃત્તિજન્ય કરેલ, અભ્યાસ કરેલ) સંસ્કાર). ૩મસ્થTI - ૩અભ્યર્થના(સ્ત્રી.)(પરસ્પર કાર્ય-પ્રવૃત્તિ કરાવવી અમાસરા - ૩અગાસવરVT (.)(પાસત્યાદિને પુનઃ તે, ઇચ્છાકાર પૂર્વક કાર્ય કરાવવું તે 2. પ્રાર્થના, વિનંતી 3. સંયમધર્મમાં સ્થાપિત કરવારૂપ સંભોગનો એક ભેદ) આદર, સત્કાર) ૩મા - 3 ગ્યાસ(કું.)(નિક્ષેપો, સ્થાપના) અમપત્ર - પ્રપટ (.)(અબરખ, પૃથ્વીકાયનો એક મહ્માસT - ગ્યાસTI (પુ.)(પૂર્વના અભ્યાસજનિત ભેદ 2. વાદળોનો સમૂહ). સંસ્કારથી ઉત્પન્ન થયેલ ગુણ) ભપિાય (રેશt-.)(રાહુ) अब्भासजणियपसर - अभ्यासजनितप्रसर મમવાનુ - ૩પ્રવાનુI(સ્ત્રી.)(અભ્રક ધાતુમિશ્રિત રેતી, (ત્ર.)(અભ્યાસજનિત પ્રસર-ધારા, અભ્યાસથી ઉત્પન્ન થયેલ કઠણ સચિત્ત પૃથ્વીકાયનો એક ભેદ) વેગ, અભ્યાસજન્ય વેગવાળો) મમરદય - અહિંત (ત્રિ.)(રાજમાન્ય 2. સત્કાર પ્રાપ્ત, સમાનસ્થ - સાશાસ્થ(ત્રિ.)(નજીકમાં રહેલ, નિકટવર્તી, ગૌરવશાળી-રાજપુત્ર કે મંત્રીપુત્ર) સમીપવર્તી) 3HTTI - THRIL (.)(સંધ્યાની લાલિમાં, સંધ્યા સમયે માતત્તિ - ૩અભ્યાશવર્તિત્વ(.)(ગવદિ ગૌરવશાળી સૂર્યકિરણોથી આકાશમાં થતાં વાદળના વર્ષો-સંધ્યારાગ) પુરુષની નજીક બેસવું તે, લોકોપચાર વિનય) ઉમg - wવૃક્ષ (પુ.)(વાદળથી બનેલ વૃક્ષનો આકાર, ૪૩rગાસપ્રત્યય (ઈ.)(વર્ણનીય પુરુષોની પાસે રહેવાનું જે વાદળે વૃક્ષનો આકાર ધારણ કર્યો હોય તે) નિમિત્ત છે જેમાં તેવા સદ્ગુણોને દીપાવવા તે) 101 Page #631 -------------------------------------------------------------------------- ________________ *અગાસપ્રતિક્ષ(૧)(ગુવદિની નજીકમાં બેસવામાં આનંદ ભુત્તિU - ૩rગુત્થાતુમ (વ્ય.)(સન્માન આપવા માટે, માણવો તે, લોકોપચાર વિનય) ગુરુ આદિની સેવા માટે તૈયાર રહેવા હેતુ) માવિત્તિ - અચ્છાશવૃત્તિ (સ્ત્રી.)(રાજા મંત્રી વગેરેની ફિય - અન્જિત (ત્રિ.)(ઉદ્યત થયેલ, તૈયાર થયેલ, પાસે બેસવું તે) સજ્જ થયેલ 2. સન્માન આપવા માટે ઊભો થયેલ) શ્નાસારૂ - અાસતિશય (કું.)(અભ્યાસનો ઉત્કર્ષ મુત્તા - ૩અડુત્થાતુ (ત્રિ.)(ગુદિની સન્મુખ જનાર) અતિશય, આવૃત્તિજન્ય ઉત્કૃષ્ટપણું) મુકેયર્થ- અમ્યુWાતવ્ય(ત્રિ.)(સન્મુખ જઈને સત્કાર કરવા મમ્મસાક્ષ - અભ્યાાસન (.)(પાસે બેસવું તે, નજીક યોગ્ય) બેસવું તે) સમુઈUTય - ૩૪મ્યુન્નત (ત્રિ.)(ઉન્નત, ઊંચું, બહાર નીકળી માસિવ - ૩માષિત (ત્રિ.)દ્રવિડાદિ દેશોમાં ઉત્પન્ન થયેલ, આવેલું, અત્યન્ત ઉત્કટ) દ્રાવિડ પ્રાન્તમાં પેદા થયેલ) અમુત્ત - સ્ત્રા (થા.)(સ્નાન કરવું) દ્વિ- મ્ય(કું.)(સ્નેહનું સાધન તેલ વગેરે ર, તેલાદિથી મુદય - ૩યુ(પુ.)(ઉદય, ચડતી, રાજલક્ષ્મી આદિની મર્દન કરવું તે) પ્રાપ્તિ). મિનિય - અગ્યાિ (ત્રિ.)(તેલાદિથી જેને મર્દન કરવામાં અધ્યયન - 3 ટુથપત્ર (ત્રિ.)(અભ્યદયરૂપી ફળ છે આવેલું છે તે, તેલાદિથી માલીશ કરેલ) જેમાં તે, ઉદયફળને અપાવનાર) મિ - સમ્મ્ (થા.)(મળવું, સંગતિ કરવી) સમુદેડ- અગ્રુહેતુ(કું.)(અભ્યદયનું કારણ, ઉદયને મિUOT - મિત્ર (ત્રિ.)(ભેદ રહિત, અભિન્ન 2, જેનું પ્રાપ્ત કરાવનાર હેતુ) વ્યાખ્યાન કરેલ ન હોય તે, અવિવૃત). મુથાછિત્તિ - ૩ગૃથાવ્યુંછિત્તિ (શ્રી.)(કલ્યાણની મુવમgયા - Jક્ષvયા (સ્ત્રી.)(પવનથી પ્રેરિત થઈ અવિચ્છિન્નતા, અભ્યદયના વિચ્છેદનો અભાવ) પડતા જળના ફોરા-બિંદુઓ, સીકર) મન્મથ - દ્વિત (ત્રિ.)(આશ્ચર્ય, વિસ્મય 2. વિસ્મયકારક મમમ - ૩rખ્યમ(કું.)(ઉદય થવો તે, ચડતી, ઊગવું તે) 3. સાહિત્ય પ્રસિદ્ધ રસોમાંનો એક રસ) નમુનાથ - અમ્યુકૂત(ત્રિ.)(ગતા અંકુરની જેમ અગ્રભાગ મુવમ - ગુપમ (કું.)(સ્વીકાર, અંગીકાર કરવું તે) કંઇક ઉન્નત થયેલ, ચારે બાજુથી બહાર ફેલાયેલ . ઊગી મુવમસિદ્ભત - ગમ્યુપામfસદ્ધાન્ત(કું.)(તર્કશાસ્ત્ર પ્રસિદ્ધ નીકળેલ 3. ઊંચું કરેલ-ઉપાડેલ 4. જોનારને રમણીય લાગે સિદ્ધાન્તનો એક ભેદ) તેમ રહેલ) મુવક - યુપત(ત્રિ.)(શ્રુતસંપદાને પામેલ 2. સંપ્રાપ્ત, *પ્રદૂત (ત્રિ.)(ઊંચું, ઉન્નત). ઉદયપ્રાપ્ત, સ્વીકારેલ, અંગીકૃત કરેલ 3. સમીપે ગયેલ) મમુમિકIR - અમ્યુકૂતકૃફાર (કું.)(જેની આગળ લોટો મલ્મોવામિથ - મ્યુમિ (ત્ર.)(સ્વેચ્છાએ સ્વીકારેલ ઉપાડીને એક માણસ ચાલે તેવો ભાગ્યશાળી પુરુષ) કેશલુંચન, ભૂમિશયનાદિ ચારિત્રના પાલનમાં થતી વેદના). ભાવસિવ - (છો) કૂતષ્કૃિત (ત્રિ.)(અત્યંત માન - ગમન (ત્રિ.)(અખંડ, સર્વથા અવિનાશિત 2. ઊંચું, ઘણું ઉન્નત) - વિપાકસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનનું નામ) મુનય - અચુત (ત્રિ.)(વધવા માંડેલ, વૃદ્ધિગત થયેલ અમાસેળ - માનસેન (.)(વિપાકસૂત્રમાં કહેલ વિજય 2. ઉદ્યમી 3. જિનકલ્પિકાદિમાંથી કોઈપણ મુનિ 4. ઉદ્યત નામક ચોરસેનાપતિનો પુત્ર) વિહાર) ભુજથHRUT - અગ્રુધતિમUT (.)(જિનકલ્પિકાદિ ઉઘતવિહારી સાધુનું મરણ-પાદપોપગમનાદિ મરણ) મુળવિહાર - ગુર્તાવિદાર (કું.)(ઉદ્યત વિહાર). 3 મુદ્દા - અમ્યુસ્થાન (જ.)(દશ પ્રકારની સાધુ સામાચારીનો નવમો પ્રકાર, ગુવદિક સામે આવ્યું છતે આદર-સન્માન અર્થે ઊભા થવું તે-તેમની સેવામાં ઉદ્યત થવું તે) 102 Page #632 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષિપ્ત શબ્દો અકાલ મૃત્યુ : અનવસરે અચાનક મૃત્યુ થાય તે. ત્રસનાડી : એક ગજ લાંબી-પહોળી અને ચૌદરાજ ઊંચી એવી અકિંચનતા : સંપૂર્ણ અપરિગ્રહ દશા. ત્રસ જીવોને જન્મ-મરણની જગ્યા (ભૂમિ.) અણિમાલબ્ધિ: શરીર નાનામાં નાનું કરી શકવાની ચમત્કારિક | ત્રસરેણુ: પારિભાષિક એક માપ, આઠ બાદર પરમાણુ બરાબર જે શક્તિ તે. એક ત્રસરેણુ. અંડજ : ઈંડા સ્વરૂપે જન્મ થાય તે. દત્તિ: ધારા તુટ્યા વિના પડતો આહાર અને પાણી. અતિથિ : જેના આગમનમાં તિથિ અજ્ઞાત હોય છે. અર્થાત્ | ધર્મધ્વજ ઈન્દ્રધ્વજ, ધર્મનો સુચક એવો ધ્વજ. મહેમાન. નિમેષ: આંખનો પલકારો. અનિન્દ્રિય : મન, બાહ્ય ઈન્દ્રિયથી ભિન્ન પરસમય : પરદર્શન, અન્ય ધર્મના શાસ્ત્રો. અપવર્ગ: મોક્ષ-મુક્તિ-સિદ્ધાવસ્થા. પશ્ચાનુપૂર્વી: ઉલટા ક્રમે વસ્તુ કહેવી. આયતન : આધાર, ઘર, મંદિર, આશ્રય. પૂર્વાનુપૂર્વી ક્રમશઃ વસ્તુ કહેવી. ઇંગિનીમરણ : વિશિષ્ઠ સમાધિપૂર્વકનું મૃત્યુ. પ્રકીર્ણક છૂટા-છવાયા વિષયો, પરચુરણ પ્રસંગો. ઉદુમ્બર : એક ફળ વિશેષ, જે અનંતકાય ગણાય છે. પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષ દર્શન અને સ્મરણપૂર્વકનું જ્ઞાન. ઉપાધિ : જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિકારક સામગ્રી. પ્રાસુક: નિર્દોષ, કલ્પે તેવું. ભવકેવલી : શરીરધારી એવા કેવલજ્ઞાની તેરમા-ચૌદમાં ઉપબૃહક : પ્રશંસક, ગુણીના ગુણોની પ્રશંસા કરનાર. ગુણસ્થાનકવાલા. ઉપાસક : શ્રાવક, ઉપાસના કરનાર. કાલકુટઉગ્ર વિષ. કાલચક્ર : બાર આરાનો સમૂહ, ઉત્સર્પિણી + અવસર્પિણી કુલકર : યુગલિક કાળના અંત સમયે નીતિ નિયમો ઘડનારા રાજાઓ. પણ ઉપવાસ ખરકર્મ : કઠોર કાર્ય, જીવોની ઘણી હિંસાવાળું કાર્ય. ખાદ્ય : ખાવા લાયક આહાર. ગણિની : સમુદાયનાં વડીલ સાધ્વજી મ. ચતુર્થભક્ત : ચોથ ભક્ત, આગળ પાછળ એકાસણાવાળો ઉપવાસ. જુગુપ્સા : નિંદા, ધૃણા, અપ્રીતિભાવ. તત્ત્વજ્ઞ : તત્ત્વ જાણનાર વિદ્યમાન પુરુષ. Page #633 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ (અ આ અંગપૂજા H જે પૂજા કરતી વખતે પ્રભુજીની પ્રતિમાજીના અંગનો | કલ્પવૃક્ષોથી જ જીવવાનું છે એવાં 5 હિમવંતક્ષેત્ર, 5 સ્પર્શ થાય છે. જેમકે જલપૂજા, ચંદનપૂજા, અને પુષ્પપૂજા. હરિવર્ષક્ષેત્ર, 5 ૨મ્યકુક્ષેત્ર, 5 હિરણ્યવંત ક્ષેત્ર, 5 દેવગુરુ, ને અંગપ્રવિષ્ટ : દ્વાદશાંગીમાં આવેલું, બાર અંગોમાં રચાયેલું. | 5 ઉત્તરકુરુ. અંગબાહ્ય દ્વાદશાંગીમાં ન આવેલું, બાર અંગોમાં ન રચાયેલું. | અકર્ભાવસ્થા: કર્મરહિત આત્માની શુદ્ધ અવસ્થા, સિદ્ધિગત અંઘોળ : અર્ધસ્નાન, હાથ-પગ-મુખ ધોવા તે. અવસ્થા. અંજન : આંખમાં આંજવાનું કાજળ. અકથ્યઃ ન કલ્પે તેવું, જે વસ્તુ જે અવસ્થામાં ભોગયોગ્ય ન અંજનગિરિ તે નામના શ્યામ રંગવાળા નંદીશ્વર દ્વીપમાં આવેલા હોય તે. પર્વત. અકલ્યાણ: આત્માનું અહિત, નુકસાન, આત્માને થતી પીડા. અંજનચૂર્ણ : કાજળનો ભુક્કો, કાજળનું ચૂર્ણ. અકસ્માભય : આગ લાગે, જલ-પ્રલય આવે, મકાન બેસી અંજનશલાકા: પ્રભુજીની પ્રતિમામાં આંખની અંદર ઉત્તમ સળી જાય ઈત્યાદિ ભય. વડે અંજન આંજવું તે, પ્રભુત્વનો આરોપ કરવો તે. અકિંચિત્કરઃ જે વસ્તુ કામ કરવામાં નિષ્ફળ હોય, બિનઉપયોગી અંજના : તે નામની સતી સ્ત્રી, પવનકુમારની પત્ની, હોય તે. હનુમાનજીની માતા. અકુશલ: માઠા સમાચાર, જે વ્યક્તિ જે કામ કરવામાં હોશિયાર અંડજ : ઈંડા રૂપે થતો જન્મ, ગર્ભજ જન્મનો એક પ્રકાર. ન હોય. અંતરંગ પરિણતિ : આત્માના અંદરના હૈયાના ભાવ, હૈયાના અકૃતાગમ: જે કાર્ય કર્યું ન હોય અને તેનું ફળ આવી પડે તે; પરિણામ. કાર્ય કર્યા વિના ફળની પ્રાપ્તિ થાય તે. અંતરંગ શત્રુ આત્માના અંદરના શત્રુ, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન | અખંડજાપ સતત જાપ કરવો તે, વચ્ચે અટકાયત વિના. વગેરે. અખાત્રીજ : ઋષભદેવ પ્રભુનો વર્ષીતપનો પારણાનો દિવસ; અંતકરણ: આંતરું કરવું, વચ્ચેની જગ્યા ખાલી કરવી, મિથ્યાત્વ | ગુજરાતી વૈશાખ સુદ ત્રીજ. મોહનીય કર્મની સ્થિતિના બે ભાગ કરી વચ્ચેનો ભાગ ખાલી અખેદઃ ઉગ-કંટાળો ન આવવો, નીરસતા ન લાગવી. કરવો, દલીકોનો ઉપર-નીચે પ્રક્ષેપ કરવો. અગમિક: જે શ્રુતશાસ્ત્રમાં સરખે-સરખા પાઠો ન હોય તે. અંતરકાલઃ વિરહકાળ, પ્રાપ્ત થયેલી વસ્તુ ગયા પછી ફરી ક્યારે | | અગમ્યાર્થઃ ન જાણી શકાય, ન સમજી શકાય તેવા અર્થો. અગાધ ઊંડું, જેનો તાગ ન પામી શકાય તેવું. અંતરદૃષ્ટિ આત્માની અંદરની ભાવષ્ટિ, આત્માભિમુખતા. | અગાર: ઘર, રહેવા માટેનું સ્થાન. અંતરાયકર્મઃ દાનાદિમાં વિઘ્ન કરનારું આઠમું કર્મ. | અગારી: ગૃહસ્થ, ઘરબારી, ઘરવાળો, શ્રાવક-શ્રાવિકા. અંતર્લીપ પાણીની વચ્ચે આવેલા બેટ, હિમવંત અને શિખરી | અગુરુલઘુ: જેનાથી દ્રવ્ય ગુરુ કે લઘુ ન કહેવાય તે, દ્રવ્યમાં પર્વતના છેડે બે બે દાઢા ઉપરના સાત સાત દ્વીપો. રહેલો એક પ્રકારનો વિશિષ્ટ ગુણ અથવા સ્વભાવ. અંતર્મુહૂર્તઃ અડતાલીસ મિનિટમાં કંઈક ઓછું. બે-ત્રણ સમયથી| અગોચર: ન જાણી શકાય તે, અગમ્ય, ન સમજી શકાય તે. પ્રારંભીને 48 મિનિટમાં એક બે સમય ઓછા. અગોરસઃ ગાયનું દૂધ, અથવા દૂધમાંથી બનેલી વસ્તુઓને છોડીને અંત્યજ : ચંડાલ, ઢેઢ, ભંગી ઈત્યાદિ માનવજાતમાં અન્ને | બાકીની બીજી વસ્તુઓ. ગણાતા મનુષ્યો. અગ્રપિંડઃ ગૃહસ્થને ઘેર રસોઈ તૈયાર હોય, હજુ કોઈ જગ્યું ન અંધપંગુન્યાય : આંઘળો અને પાંગળો ભેગા થવાથી જેમ ઈષ્ટ હોય, ત્યારે રસોઈમાં પ્રથમ ઉપરનો આહાર ગ્રહણ કરવો તે. નગરે પહોંચે છે તેમ જ્ઞાન અને ક્રિયાયુક્ત જીવ મોક્ષે જાય છે તે | અગ્રપૂજા: પ્રભુજીની સામે ઊભા રહીને જે પૂજા કરાય છે. જાય. અઘાતી આત્માના ગુણોનો ઘાત ન કરે તેવા કર્મો. અંશરૂપ: એક ભાગસ્વરૂપ, આખી વસ્તુના ટુકડાસ્વરૂપ. અચરમાવર્તઃ જે આત્માઓનો સંસાર એક પુદ્ગલ પરાવર્તનથી અકર્મભૂમિ : જ્યાં અસિ-મષિ-કૃષિ નો વ્યવહાર નથી, માત્ર | અઘિક બાકી છે તે, સંસારમાં હજુ વધુ પરિભ્રમણવાળા. મળે. Page #634 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત જેમાં જીવ નથી તે, નિર્જીવ વસ્તુ. | અતિશય ઉત્કંઠા: તીવ્ર અભિલાષા, જોરદાર ઈચ્છા. અચિજ્યશક્તિમાનઃ ન કલ્પી શકાય એવી શક્તિ જેનામાં છે! અતિશય જ્ઞાની સર્વશ્રેષ્ઠ જ્ઞાન વાળા, સર્વજ્ઞ, કેવળજ્ઞાન વાળા તેવો પુરુષ. અતીતઃ ભૂતકાળનું, વીતી ગયેલું, થઈ ગયેલું. અશ્રુત દેવલોક: બારમો દેવલોક, વૈમાનિક નિકાયમાં છેલ્લો | અતીન્દ્રિય ઈન્દ્રિયોથી ન જાણી શકાય તે, ઈન્દ્રિયોથી અગોચર. દેવલોક. અતીર્થસિદ્ધઃ ભગવાનનું તીર્થ સ્થપાયા પહેલાં મોક્ષે જાય તે. અશ્રુતપતિઃ બારમા દેવલોકનો ઈન્દ્ર, સર્વોપરી ઈન્દ્ર. અતુલબલ : અમાપ બળવાળા, જેના બળની તુલના ન થાય અચેતનઃ નિર્જીવ વસ્તુ, જેમાં જ્ઞાન-ચેતના નથી તે. તેવા. અજાતશત્રુઃ જેને કોઈ શત્રુ જ નથી તે, સર્વના બહુમાનવાળા. અત્યાગાવસ્થા: ત્યાગ વિનાનું જીવન, ભોગમય જીવન. અજિતનાથ: ભરતક્ષેત્રમાં થયેલા બીજા ભગવાન. અયુગ: અતિશય ઉદ્વેગ, મનમાં અતિશય નારાજી. અજીર્ણઃ અપચો, ખાધેલો આહાર પચે નહીં તે. અથાગ પ્રયત્ન: કોઈ કાર્ય પ્રત્યે અતિશય પ્રયત્ન, થાક્યા વિના અજીવઃ નિર્જીવ વસ્તુ, જેમાં જીવ નથી તેવી વસ્તુ. પ્રયત્ન. અજુગતું: અયોગ્ય, બિનજરૂરી, નિરર્થક, જયાં જે ન શોભે તે. | અદત્તાદાનઃ પારકી વસ્તુ લેવી, બીજાનું ન આપેલું લેવું તે. અટ્ટાપટ્ટા: માયા, કપટ, આડા-અવળું. અદુષ્ટ: દોષ વિનાનું, નિર્દોષ. અડગ સ્થિર, ડગે નહીં તેવો, ચલાયમાન ન થાય તે. અદશ્ય: આંખે ન દેખી શકાય તેવું, નજરથી અગોચર. અઢીદ્વીપ : જંબુદ્વીપ, ઘાતકીખંડ, અર્ધપુષ્કરવર દ્વીપ, જેમાં | અદ્ધાપચ્ચકખાણ : જેમાં કાળનો વ્યવહાર છે તેવાં પચ્ચકખાણો, મનુષ્યોની વસતિ છે તે.૪૫ લાખ યોજનપ્રમાણ. જેમ કે નવકારશી, પોરિસિ, સાડૂઢપોરિસિ, પુરિમઢ વગેરે. અણગાર: ઘર વિનાના, સાધુસંતો; જેને પોતાનું ઘર કે આશ્રમ અદ્વૈતવાદ : આ સંસાર એક બ્રહ્મસ્વરૂપ જ છે, બે વસ્તુ જ નથી કે આશ્રય કંઈ નથી તે. એવી માન્યતા. જેમ કે વેદાન્તદર્શન. અણમોલ: અમૂલ્ય, જેની કિંમત ન આંકી શકાય તે. અધમસ્તિકાય : જીવ-અજીવને સ્થિતિ આપવામાં સહાયક અણશનઃ આહારનો ત્યાગ, ઈચ્છા અને સમજપૂર્વક ઉપવાસાદિ | દ્રવ્ય, સૂક્ષ્મ, અતીન્દ્રિય, અરૂપી દ્રવ્ય, ચૌદ રાજલોકવ્યાપી. કરવાં, સમજી-શોચીને મૂછના ત્યાગ માટે આહારનો ત્યાગ. અધિકરણ: આધાર, ટેકો, વસ્તુ જેમાં રહે છે. આધારભૂત વસ્તુ. અણાહારીપદ : આહાર વિનાનું સ્થાન, જયાં ઓજાહાર-| અધિકાર : સત્તા, કામકાજ કરવા માટેનો હોદો મળવો તે. લોમાહાર કે જ્વલાહાર એમ ત્રણમાંથી એકે આહાર નથી તે. ] અધિગમસમ્યકત્વ : ગુરુ, શાસ-શ્રવણ, વડીલોનું સિંચન, અણાહારી પદાર્થ : જે વસ્તુ અશન-પાન-ખાદિમ અને ઈત્યાદિ કોઈ નિમિત્તોથી જે સમ્યકત્વ થાય તે. સ્વાદિમમાં ન આવતી હોય તે, ઉપવાસાદિમાં કારણસર લઈ | અધોગમન: નીચે જવું તે, વજનદાર વસ્તુનું અથવા ભારેકર્મી શકાય તે. જીવનું નીચે જવું તે. અણુવ્રત નાનાં નાનાં વ્રત, શ્રાવક-શ્રાવિકાનાં પ્રથમ પાંચ વ્રતો. | અધોભાગવર્તી : નીચેના ભાગમાં વિદ્યમાન, નીચેના ભાગમાં અતિક્રમ: પાપ કરવાની ઈચ્છા થવી તે, પાપની ભાવના છે. | વર્તતું. અતિચાર : અજાણતાં પાપ થઈ જાય છે, અથવા સંજોગવશાત્ | અધોલોક : નીચેનો લોક, સમભૂતલાથી ૯૦૦યોજન પછીનો પરવશપણે જાણીને જે પાપ થાય તે, પાપાચરણ કરવા છતાં લોક. પાપ કર્યાનુ દુઃખ હૈયામાં હોય તે. અધ્યવસાયસ્થાનક : આત્માના પરિણામોની તરતમતા, અતિપ્રસંગ: અતિવ્યાતિ; જે જેનું લક્ષણ હોય તે તેની બહાર | વિચારભેદો, મનના જુદા જુદા વિચારો, વિચારોની તરતમતા. જાય તે. અધ્યાત્મદષ્ટિ : આત્માના ગુણો અને સુખ તરફની દૃષ્ટિ, અતિભારારોપણ: અતિશય ભારનું આરોપણ કરવું તે, જેનાથી આત્માને નિર્મળ બનાવવાની જે વિચારધારા તે. જેટલું ઊંચકી શકાય તેવું હોય તેના ઉપર વધુ ભાર નાખવો તે. | અધ્યાત્મવાદ : આત્માને નિર્મળ બનાવવાનું કથન કરનાર અતિવ્યાપ્તિઃ જે લક્ષણ જેનું કર્યું હોય તેમાં પણ હોય અને તેના શાસ્ત્રાદિ. વિના અન્યમાં પણ જે હોય તે. અધ્યાત્મી : ભૌતિક સુખથી પરાડુમુખ, આત્માના જ સ્વરૂપની. અતિશય : સામાન્ય માનવીમાં ન સંભવે એવું આશ્ચર્યકારી | પ્રાપ્તિ માટે ઝંખના કરનાર. જીવન. અધ્રુવ: અસ્થિર, ચંચલ, નાશવંત, જવાવાળું. Page #635 -------------------------------------------------------------------------- ________________ * અધુવબંધી : પ્રકૃતિઓનો બંધ જે ગુણઠાણા સુધી કહ્યો છે | અનાદેય: યુક્તિસંગત બોલવા છતાં પણ લોકો જે વચન માન્ય ત્યાં સુધી બંધાય અથવા ન પણ બંધાય છે. ન રાખે તે, લોકને અમાન્ય. •અધુવોદયી : જે પ્રકૃતિઓનો ઉદય જે ગુણઠાણા સુધી કહ્યો છે અનાનુપૂર્વી: ક્રમ વિના, આડા-અવળું, અસ્ત-વ્યસ્ત. ત્યાં સુધી ઉદયમાં આવે અથવા ન પણ આવે છે. અનાભોગમિથ્યાત્વ : અજ્ઞાનદશા, સાચી વસ્તુની અધુવસત્તા: જે પ્રકૃતિઓની સત્તા અનાદિ મિથ્યાત્વી જીવોને | અણસમજવાળું મિથ્યાત્વ. હોય અથવા ન પણ હોય તે. અનાયાસ : વગર મહેનતે મળે તે, ઓછા પ્રયત્નથી મળે છે. * અનંગ-ક્રીડા : જે અંગો કામક્રીડાનાં નથી, તેવાં અંગોથી| અનાર્ય : સંસ્કાર વિનાના જીવો, માનવતાના, કુલના, તથા કામક્રીડા કરવી. ધર્મના સંસ્કારો વિનાના આત્માઓ. અનંતકાય: એક શરીરમાં જ્યાં અનંતા જીવો સાથે વસે છે એટલે | અનાર્યભૂમિ : ઉપરોક્ત સંસ્કાર વિનાનું ક્ષેત્ર, સંસ્કાર વિનાનો કે અનંતા જીવોની એક કાયા. દેશ. અધ્યાત્મદૃષ્ટિ, પૂર્વભવ પરભવાદિની દૃષ્ટિ જ્યાં નથી તે. અનંતનાથ : ભરતક્ષેત્રમાં થયેલા ચૌદમા તીર્થંકર ભગવાન. અનાશ્રવભાવ: જ્યાં આત્મામાં કોઈ પણ પ્રકારનાં કર્મો આવતાં અનંતર : તરત જ, આંતરા વિના, વિલંબ વિના થનાર પ્રાપ્તિ. | જ નથી, એવી આત્માની શુદ્ધ અવસ્થા. અનંતરપ્રયોજન : તરત જ લાભ થાય તે, વક્તાને પરોપકાર | અનાહારકતા : જયાં કોઈપણ જાતનો આહાર લેવાતો જ નથી કરવો તે, અને શ્રોતાને જ્ઞાનપ્રાપ્તિ કરવી તે અનન્તર પ્રયોજન.| તેવી આત્માની અવસ્થા, અણાહારીપણું. અનન્તાનુબંધી : અનંત સંસાર વધારે તેવો કષાય, માવજીવ| અનિકાચિતકર્મ : જે બાંધેલાં કર્મો ફેરફાર કરી શકાય તેવાં છે રહે, નરકગતિ અપાવે, સમ્યકત્વનો ઘાત કરે તેવો કષાય. અનપવર્તનીયા: બાંધેલ કર્મો ગમે તેવાં નિમિત્તે મળે તો પણ તૂટે | અનિત્ય: જે કાયમ નથી રહેવાનું તે, નાશવંત, અનિત્યભાવના નહીં તે. વિચારવી. અનભિગ્રહિક મિથ્યાત્વ: બધા દર્શનકારોનાં વચનો સત્ય છે, અનિત્થસ્થ : સિદ્ધ-પરમાત્માઓનું સંસ્થાન, આત્માની અરૂપી એમ માને, વીતરાગ અને રાગી એમ બન્નેનું સાચું માને, બન્નેને | આકૃતિ, કે જે આકૃતિને “રૂú=આવી” એમ ન કહી શકાય ભગવાન માને છે. અનભિલાણ : શબ્દોથી ન બોલી શકાય, જે ભાવ શબ્દોથી નવું અનિર્ણયાત્મક: જેમાં વસ્તુતત્ત્વનો નિર્ણય નથી તે. કહી શકાય તે. અનિવૃત્તિકરણ : જયાં પ્રતિસમયે આત્માના અધ્યવસાયો અનભ્યાસી : જેને જે વિષયનો અભ્યાસ નથી તે. ચઢિયાતા છે અથવા જયાં એકસમયવર્તી જીવોમાં અનર્થકારી: નુકસાન કરનાર, હાનિ પહોંચાડનાર. અધ્યવસાયભેદ નથી, અથવા ઉપશમસમ્યકત્વ પામતાં આવતું અનર્થદંડ: બિન જરૂરિયાતવાળાં પાપ, જેના વિના ચાલે તેવાં | ત્રીજું કરણ, શ્રેણીમાં આવતું ત્રીજું કરણ, અથવા નવમું પાપ. ગુણસ્થાનક. અર્પણા : અવિવક્ષા, અપ્રધાનતા, મુખ્યતા ન કરવી તે. | અનિશ્ચિતઃ નિશ્ચય વિનાનું, ડામાડોળ, અસ્થિર, ચંચળ. અનર્પિતનય : અવિક્ષિતનય, જ્યારે જે દૃષ્ટિ જરૂરી ન હોય ત્યારે | અનિશ્રિત: નિશ્રા વિનાનું, આલંબન વિનાનું, આશ્રય વિનાનું, તે દૃષ્ટિની અવિવક્ષા કરવી તે. મતિજ્ઞાનના બહુ આદિ ભેદોમાંનું એક પ્રકારનું જ્ઞાન, આધાર અનાગત : ભાવિમાં થનાર, હજુ ન આવેલું, ભાવિમાં | વિના અનુભવબળે જે જાણે તે. આવવાવાળું. અનિષ્ટ વસ્તુઃ મનને ન ગમે તેવો પદાર્થ, અણગમો પેદા કરે અનાચાર : અયોગ્ય આચાર, દુરાચાર, દુષ્ટ આચાર. અનાદર : આદર-બહુમાન ન કરવું તે, અપ્રીતિભાવ કરવો. | અનિષ્ટ સંયોગઃ અણગમતી વસ્તુનો મિલાપ. અનાદિ અનંત : જેને આદિ પણ નથી અને અંત પણ નથી તે. | અનીકઃ સૈન્ય, ઈંદ્રાદિ દશ પ્રકારના દેવોમાં સૈન્યના દેવો. અનાદિકાળ : આદિ - પ્રારંભ વિનાનો કાળ, જેના આદિકાળ અનીકપતિઃ સેનાપતિ, સૈન્યસ્વરૂપ દેવોનો સ્વામી. નથી તે. અનીતિઃ અન્યાય, ગેરવાજબી માર્ગ, ખોટું કરવું તે. અનાદિનિધન : જેને આદિ પણ નથી અને અંત પણ નથી તે. | | અનુકંપા દયા, લાગણી, કરુણા, કોમળતા, મારાપણું. નિધન એટલે અંત. | અનુચિતઃ અયોગ્ય, ન છાજે તેવું વર્તન. Page #636 -------------------------------------------------------------------------- ________________ અનુજાતઃ પાછળ જન્મેલો, નાનો ભાઈ. અપકાર : નુકસાન, અહિત, અકલ્યાણ. અનુત્તરવાસી છેલ્લી કોટિના ઉત્તમ દેવો, જેનાથી ઉત્તમ દેવો | અપકારક્ષમા ક્રોધ કરવાથી વધારે માર પડશે એમ સમજી ક્ષમા કોઈ નથી તે, એક બે ભવે મોક્ષે જનારા દેવો. કરવી તે. અનદયકાળઃ કમ બાંધ્યા પછી ઉદયમાં ન આવે ત્યાં સુધીનો | અપકીર્તિઃ અપયશ, નિન્દા, અપમાન, પરાભવ. કાળ. અપક્વાહાર: કાચો આહાર, નહીં પાકેલો આહાર, અનુદરા: પાતળા ઉદરવાળી, પાતળી કેડવાળી સ્ત્રી. અપચય: હાનિ, ઘટાડો, ઓછું થવું, હાનિ થવી તે. અનુપયોગી : બિનજરૂરી, જે કામ ચાલતું હોય તેમાં ધ્યાન ન ! અપચિંતન : દુષ્ટ ચિંતા, ખરાબ વિચારો, રાગાદિના વિચારો. હોય તે. અપભ્રંશ : રૂપાન્તર થવું, શબ્દમાં નિયમો વિના ફેરફાર અનુપાતી અનુસરનાર, અનુકૂળ થનાર, પાછળ આવનાર. ! થવા તે. અનુબંધ ચતુષ્ટય : મંગળાચરણ-વિષય-સંબંધ-પ્રયોજન આ અપયશભય : જગતમાં સાચા-ખોટા કોઈપણ કારણસર ચારનું હોવું. અપકીર્તિ ફેલાય તેનો ભય. અનુભાગબંધઃ રસબંધ, બંધાતાં કર્મોમાં તીવ્રમંદતાનું નક્કી અપરાધ ગુનો, વાંક, ખોટું આચરણ. થવું તે. અપરાવર્તમાન ફેરફાર વિનાનું, જે કર્મપ્રકૃતિઓ બીજી કર્મઅનુમતિ સમ્મતિ આપવી, જે કામ થતું હોય તેમાં હા કહેવી. પ્રકૃતિઓના બંધ-ઉદયને અટકાવ્યા વિના પોતાનો બંધ-ઉદય અનુમોદનઃ પ્રશંસા કરવી, વખાણવું, જે થયું હોય તેને તાળી દેખાડે છે. પાડીને વધાવવું, મનથી સારું માનવું. અપરિગૃહિતાગમન : ન પરણાયેલી (કુમારિકા અથવા વેશ્યા અનુયાયી વર્ગઃ અનુસરનાર વર્ગ, ભક્તોનો સમૂહ. આદિ) સ્ત્રીઓ સાથે સંસારના ભોગો ભોગવવા તે. અનુષ્ણઃ ઉષ્ણતા વિનાનું, અર્થાત્ શીતળ. અપરિચિત : પરિચય વિનાનું, અજાણ વ્યક્તિ. અનુસંધાન મેળવવું, જોડવું, પરસ્પર સાંધવું. અપરિણતઃ જેનામાં ધર્મના સંસ્કારો પરિણામ પામ્યા નથી તે. અનેકવિધ: ઘણા પ્રકારવાળું, જુદા જુદા પ્રકારોવાળું. અપરિણામી પરિવર્તન વિનાનું, જેમાં પરિવર્તન ન થાય તે. અનેકાન્તવાદઃ સ્યાદવાદ, અપેક્ષાવાદ, વસ્તુના સ્વરૂપનાં બન્ને | જેમાં નિશ્ચયદષ્ટિ બિલકુલ નથી, કેવળ વ્યવહારમાં જ પ્રવર્તે પાસાં ધ્યાનમાં રાખીને વસ્તુનું વર્ણન કરવું. છે તે. અન્તિમ કાળ : છેલ્લો સમય, મૃત્યુનો વખત, નાશ થવાનો | અપરિપૂર્ણ અધૂરું, પૂર્ણ નહીં તે, અસમાપ્ત. સમય. અપર્યવસિત છેડા વિનાનું, અનંત, શ્રુતજ્ઞાનના 14 ભેદોમાંનો અન્તિમ ગ્રાસઃ છેલ્લો કોળિયો, સમ્યકત્વ મોહનીયનાં દલીકોનો એક ભેદ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અંત વિનાનું. અન્તિમ ભાગ વેદતો હોય તે. અપર્યાપ્તઃ જેઓ પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલાં જ મૃત્યુ અન્યથા: વિના, સિવાય, તેના વિના, તેનાથી ઊલટું. પામવાના છે તે (લબ્ધિને આશ્રયી) અને જેઓએ પોતાની અન્યથાવૃત્તિઃ ઊલટું થવું, તેના વિના પણ કાર્યનું બનવું, કાર્યમાં | | પર્યાપ્તિઓ હજુ પૂર્ણ કરી નથી તે (કરણને આશ્રયી). બિનજરૂરી. અપલાપ છુપાવવું, સંતાડવું, સત્ય જાહેર ન કરવું તે. અન્યલિંગસિદ્ધઃ જૈન સાધુ સિવાય અન્ય; બાવા-જતિ-તાપસ | અપવર્તના ઘટાડો કરવો, મોટું હોય તેને તોડીને નાનું કરવું તે. આદિના લિંગમાં પણ (સાચો માર્ગ સમજાય ત્યારે લિંગ બદલ્યા અપવર્તનીય બાંધેલાં કર્મોને નિમિત્તોથી નાનાં કરવાં, હળવાં વિના) મોક્ષે જવું તે. કરવાં. અન્વયધર્મ વસ્તુના અસ્તિત્વને સાધે એવો ધર્મ, જેમ કે ફૂંફાડા અપવાદ: કેડીમાર્ગ, છૂટછાટવાળો રસ્તો, મૂળમાર્ગે જે સ્થાને અને ફણાથી સર્પની સિદ્ધિ, પંખીઓના આવન-જાવન અને જવાતું હોય તે જ સ્થાને જવા માટે તકલીફવાળો પણ નાનો માળાથી વૃક્ષની સિદ્ધિ. રસ્તો, અથવા નિંદા, દોષો, અપયશ. અન્વયવ્યભિચારઃ સાધન હોવા છતાં પણ સાધ્ય હોય અથવા અપાદાનઃ વસ્તુ જ્યાંથી છૂટી પડતી હોય તે, પંચમી વિભક્તિનું ન પણ હોય છે, જેમ કે સર્વજ્ઞત્વ સાધ્યમાં વકતૃત્વ હતુ. સ્થાને. અન્વયવ્યાતિઃ જ્યાં સાધન હોય ત્યાં સાધ્ય અવશ્ય હોય જ છે. અપાનવાયુઃ શરીરના નીચેના ભાગથી નીકળતો વાયુ. (વાછૂટ જેમ કે સર્વજ્ઞત્વ સાધ્યમાં નિરાવરણત્વ હેતુ. થવી તે). Page #637 -------------------------------------------------------------------------- ________________ * 1 , અપાયઃ નિર્ણય, નિશ્ચય, મતિજ્ઞાનનો એક ભેદવિશેષ. અપ્રાપ્યકારી જે ઈન્દ્રિયો વિષયને સ્પશ્ય વિના બોધ કરે તે. અપાયરિચય: “સંસાર દુઃખોથી જ ભરપૂર છે. દુઃખરૂપ છે” | (ચક્ષુ અને મન). આવું વિચારવું તે; ધર્મધ્યાનનો એક ભેદ. અફસોસઃ પસ્તાવો, કરેલા કાર્યની નિન્દા કરવી તે. અપાયાપગમાતિશય: ભગવાનના ચાર અતિશયોમાંનો એક | અબાધાકાળ : કર્મ બાંધતી વખતે દલિક રચના વિનાનો કાળ. અતિશય, ભગવાન જ્યાં વિચરે ત્યાં લોકોનાં બાહ્ય-અત્યંતર | અબોધ: અજ્ઞાન દશા, અણસમજ, બોધ વિનાનું. અપાયોનો દુઃખોનો) અપગમ (નાશ) થાય તે. અભવ્ય અયોગ્ય, મોક્ષે જવાને અપાત્ર, જેમાં મોક્ષે જવાની અપાર સંસાર : જેનો છેડો નથી, અંત નથી એવો આ સંસાર. | રુચિ કદાપિ થતી નથી તે. અપુનરાવૃત્તિઃ જયાંથી ફરી પાછા આવવાનું નથી, ફરી જન્મ| અભક્ષ્ય: ખાવાને માટે અયોગ્ય, ન ખાવા લાયક, જે ખાવાથી કરવાનો નથી તે. ઘણી હિંસા થતી હોય, ઘણા રોગો થતા હોય તે. અપુનર્બન્ધકઃ જે આત્માઓ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરીવાર નથી | અભાગ્યશાળી ભાગ્ય વિનાનો, ઓછા પુણ્યવાળો, તીવ્ર પુણ્ય બાંધવાના છે, જેમાં તીવ્રભાવે પાપ ન કરવાપણું છે, સંસારનું | વિનાનો. અભિનંદન નથી અને ઉચિત સ્થિતિનું આચરણ કરે છે તે જીવો. | અભિગ્રહ: મનની ધારણા, મનની કલ્પના, મનની મક્કમતા. અપૂર્વઃ પહેલાં કોઈ દિવસ ન આવેલો, અદ્ભુત. અભિગ્રહપચ્ચકખાણ : મનની ધારણા મુજબ કરાતાં અપૂર્વકરણ: પહેલાં કોઈ દિવસ ન આવેલો સુંદર અધ્યવસાય, પચ્ચખ્ખાણ. કે જેના બળથી રાગ-દ્વેષની પ્રન્થિનો ભેદ થાય, તથા શ્રેણીમાં | | અભિધાનભેદઃ નામમાત્રથી જ જુદાં, વાસ્તવિક જુદાં નહીં તે. આવનારું બીજું કણ, આઠમું ગુણસ્થાનક. અભિનંદન સ્વામી ભરતક્ષેત્રમાં થયેલા ચોથા તીર્થકર ભગવાન. અપૂર્વસ્થિતિબંધ : ક્રમશઃ ન્યૂન ચૂન જ સ્થિતિબંધ, અપૂર્વ, | અભિનિબોધઃ ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન, મતિજ્ઞાનવિશેષ. અધ્યવસાય વડે અપૂર્વકરણથી થતો સ્થિતિબંધ. અભિપ્રાય: માન્યતા, વિચાર, આશયવિશેષ. અપેય: રહિત, વિના, સિવાય. અભિમાનઃ અહંકાર, મોટાઈ, નાના હોતે છતે મોટા દેખાવાની અપેક્ષાકારણઃ કાર્ય કરનારને કાર્ય કરવામાં જેની અપેક્ષા રાખવી | વૃત્તિ. પડે છે, જેનો સહકાર લેવો પડે તે, સહકારી કારણ. અભિલાષ્યઃ શબ્દથી કહી શકાય, સમજાવી શકાય તેવા ભાવો. અપ્લાય: પાણીરૂપે જે જીવો છે તે, પાણીના જે જીવો છે તે. | અભિવાદન: નમસ્કાર કરવા, પગે પડવું, વંદન કરવું તે. અપ્રતિઘાતી ક્યાંય અલના ન પામે તેવું, ક્યાંય અટકે નહીં | અભિન્કંગઃ આશક્તિ-મમતા-મૂછ. તેવું, લોક-અલોકના પદાર્થો જોવા છતાં ક્યાંય તકલીફ-વિરામ | અભીષ્ણઃ વારંવાર, નિરંતર, સતત. ન પામે તેવું. અભોક્તાઃ કર્મોને ન ભોગવનાર, ભોગ ન કરનાર. અપ્રતિબદ્ધ સ્વભાવ : કોઈ પણ પ્રકારના દ્રવ્યમાં, ક્ષેત્રમાં, | અભોગ્ય ભોગવવાને અયોગ્ય, ઉપભોગ ન કરવા યોગ્ય. , કાળમાં, કે પર્યાયમાં અલનાન પામે, આશક્તિનપામે, અંજાઈ | અત્યંતરકારણ અંદરનું કારણ, દૃષ્ટિથી અંગોચર કારણ. ન જાય. તેવો સ્વભાવ. અભ્યતરતપઃ આત્માને તપાવે, લોકો દેખી ન શકે, જેનાં લોકો અપ્રતિહત કોઈથી ન હણાય તેવું, કોઈથી ન દબાય તેવું. | માન-બહુમાન ન કરે તેવો પ્રાયશ્ચિત્તાદિ તપવિશેષ. અપ્રત્યવેક્ષિત : જોયા વિનાનું, જે વસ્ત્રાદિ-ભૂમિ જોઈ ન] અત્યંતર નિમિત્ત : અંદરનું નિમિત્ત, જે નિમિત્ત બહારથી ન હોય તે. દેખી શકાય. અપ્રત્યાખ્યાનીયઃ જે કષાયો દેશવિરતિ પચ્ચખ્ખાણ આવવા| અભ્યાખ્યાન આળ દેવું, કોઈના ઉપર આક્ષેપ કરવો, ખોટું નદેતે, તિર્યંચગતિ અપાવે, બાર માસ રહે, દેશવિરતિનો ઘાત | કલંક ચડાવવું. કોઈને ખોટી રીતે દોષિત કરવો. કરે તે. અભ્યાસકવર્ગ: ભણનારાઓનો સમૂહ, વિદ્યાર્થીઓનો સમૂહ. અપ્રમત્તસંયતઃ પ્રમાદ વિનાનું સંયમ, સાતમું ગુણઠાણું. અભ્યપગમ: વસ્તુનો સ્વીકાર, આદર. અપ્રમાર્જિત : પ્રમાર્જના (પડિલેહણ) કર્યા વિનાનું, જે વસ્ત્રો | અભ્યપેત યુક્ત, સહિત. પાત્રો અને ભૂમિની પ્રમાર્જના ન કરી હોય તે. અભ્ર: વાદળ, મેઘઘટા. અપ્રજ્ઞાપનીયઃ સમજાવવાને માટે અયોગ્ય, વક્રબુદ્ધિવાળો, તે | અભ્રપડલઃ વાદળાંઓનો સમૂહ, મેઘઘટા. જેનામાં સમજવા માટેની પાત્રતા આવી નથી તે. અમરઃ દેવ, જો કે દેવોને પણ મરણ આવે જ છે પરંતુ લાંબા Page #638 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય હોવાથી અને આયુષ્ય ઓછું નહીં થવાથી જાણે નહીં | અહંતુ અરિહંતપ્રભુ, ચોત્રીસ અતિશયોને યોગ્ય. મરનારા. અલંકાર : દાગીના, શરીરની શોભા, કાવ્યોમાં વપરાતા અમરણધર્માઃ જેને મરવાનું આવવાનું નથી તે, સિદ્ધ-ભગવંતો. અલંકારો. અમરેન્દ્રઃ દેવેન્દ્ર, દેવોના મહારાજા, દેવોના સ્વામી. અલાબુદ તુંબડું, માટીના લેપથી ડૂબી જાય તે. અમર્યપૂજ્ય: દેવો વડે પૂજનીય, દેવો વડે પૂજવા યોગ્ય. અલિપ્ત: અનાસક્ત, સંસારી ભાવોમાં ન લેપાયેલું. અમર્યાદિત: મર્યાદા વિનાનું, જેની કોઈ સીમા નથી તેવું. અલીકવચન: જૂઠું વચન, મૃષાવાદ, ખોટું બોલવું. અમાનનીય માનવાને માટે અયોગ્ય, ન માનવા યોગ્ય. અલોકાકાશ : ધમસ્તિકાયાદિ દ્રવ્યો જયાં નથી ત્યાં રહેલો અમાપકાળ : જેના કાળનો કોઈ પાર નથી તે, અપરિમિત આકાશ. કાળવાળું. અલૌકિક લોકોના માનસમાં ન ઊતરે, ન સમજાય તેવું. અમદષ્ટિ: અમૃતભરેલી નજર, અમૃત જેવી મીઠી દષ્ટિ. અલ્પતર બંધઃ વધારે કર્મપ્રકૃતિઓ બાંધતો, ઓછી કર્મપ્રકૃતિ અમોઘ દેશના: જે દેશના અવશ્ય ફળ આપે જ, તેવી દેશના. બાંધે તે. અયુક્ત: અયોગ્ય, ખોટું, અન્યાય ભરેલું, ગેરવાજબી. અલ્પબદુત્વ : બે-ત્રણ-ચાર વસ્તુઓમાં થોડું શું અને ઘણું અયોગીકેવલીગુણ સ્થાનક: મન-વચન-કાયાના યોગ વિનાનું | શું? તે. ૧૪મું ગુણસ્થાનક. અલ્પારંભપરિગ્રહવં : ઓછા આરંભ-સમારંભ અને ઓછો અરનાથભગવાન : ભરતક્ષેત્રમાં થયેલા ૧૮માં ભગવાન. પરિગ્રહ, ઓછી મમતા-મૂછતે મનુષ્યાયુષ્યના બંધનો હેતુ છે. અરાજકતાઃ રાજા વિનાનો દેશ, નિર્ણાયક સ્થિતિ. અલ્પાક્ષરી H જેમાં અક્ષરો (શબ્દો) ઓછા હોય અને અર્થ ઘણો અરિહંતપ્રભુ : જેણે આત્મશત્રુઓને હણ્યા છે તથા| ભર્યો હોય તેવી સૂત્રરચના. તીર્થકરપણાના ચોત્રીસ અતિશયોને જે યોગ્ય છે તે. અવક્તવ્યબંધઃ કર્મપ્રકૃતિઓનો સર્વથા બંધ અટક્યા પછી પુનઃઅરૂપીદ્રવ્યઃ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનું દ્રવ્ય (નિશ્ચયનયથી); ફરીથી બંધ શરૂ થાય તે, ભૂયસ્કારાદિ ત્રણમાંથી કોઈ પણ નામે ચક્ષુથી ન દેખી શકાય તેવું દ્રવ્ય (વ્યવહારનયથી). ન કહી શકાય તે. અર્થ શબ્દથી થતો અર્થ, માટે, ધન. અવગાહના : ઊંચાઈ, શરીરની અથવા સિદ્ધગત આત્માની અર્થપર્યાયઃ દ્રવ્યોનો સમયવર્તી પર્યાય અથવા દ્રવ્યનો વર્તમાન-| ઊંચાઈ. કાળવર્તી પર્યાય. અવગાહસહાયક જીવ-પુદ્ગલોને વસવાટ આપવામાં સહાય અર્થભેદઃ જયાં કહેવાનું તાત્પર્ય જુદું હોય તે. કરનાર. અર્થયોગ: સુત્રો બોલતી વખતે તેના અર્થો બરાબર વિચારવા.) અવચનીય નિંદનીય, શબ્દથી ન કહેવા લાયક. અર્થસંવર્ધન : પ્રાપ્ત થયેલા અર્થ (ધન)ની સારી રીતે વૃદ્ધિ અવરૃઢપચ્ચ દિવસના ત્રણ ભાગો ગયા પછી જે પચ્ચખ્ખાણ કરવી તે. પાળવામાં આવે તે. અર્થોપત્તિન્યાયઃ જે કંઈ બોલાય, તેમાંથી સરી આવતો નિશ્ચિત | અવદાત સ્વચ્છ - નિર્મળ ગુણો. બીજો અર્થ, અવિનાભાવવાળો જે બીજો અર્થ છે. જેમ કે “જાડો અવદ્યઃ પાપ, હલકાં કામો, તુચ્છ કામો. દેવદત્ત દિવસે ખાતો નથી.” (અર્થાતુ રાત્રે ખાય છે). અવનીતલ: પૃથ્વીતલ, માનવભૂમિ, મનુષ્યલોકની ભૂમિ. અર્થાવગ્રહ: તદ્દન અસ્પષ્ટ બોધ, અર્થમાત્રનું યત્કિંચિત્ જ્ઞાન. અવસ્થકારણ: જે કારણ અવશ્ય ફળને આપે જ, વાંઝિયું ન આ કંઈક છે” એવું સામાન્ય જ્ઞાન. હોય તે. અર્થોપાર્જનઃ ધન મેળવવાના પ્રયત્નો. અવસ્થબીજ : જે બીજ અવશ્ય ફળને આપે જ, વાંઝિયું ન અર્ધનિદ્રાઃ ઊંઘની સામાન્ય દશા ચાલતી હોય ત્યારે. હોય તે. અધુવનતપ્રણામ: પ્રણામ કરતી વખતે 2 હાથ, 2 પગ અને | અવર્ણવાદ: પારકાની નિંદા-ટીકા-કૂથલી કરવી તે. મસ્તક એમ પાંચ અંગ નમાવવાં જોઈએ તેને બદલે અડધાં | અવસર્પિણી: પડતો કાળ, જેમાં મનુષ્ય-તિર્યંચોનાં બુદ્ધિબળનમાવીએ અને અડધાં ન નમાવીએ તેવો પ્રણામ.. સંધયણ-આયુષ્યાદિ ઘટતાં જાય છે. અર્પણાઃ વિવક્ષા, પ્રધાનતા, આપી દેવું, સમર્પિત કરવું. અવસ્થિતબંધઃ જેટલી કર્મપ્રકૃતિઓનો બંધ ચાલતો હોય, તેટલો અર્પિતઃ વિવક્ષા કરાયેલો નય, પ્રધાન કરાયેલો નય. જ ચાલુ રહે, ન વધે કે ન ઘટે તે. Page #639 -------------------------------------------------------------------------- ________________ અવસ્વાપિની નિદ્રા : ઈન્દ્રાદિ દેવોએ તીર્થંકરપ્રભુની માતાને | અશઠ: સજ્જન પુરુષો, મહાત્મા પુરુષો, ગીતાર્થ પુરુષો. આપેલી એક પ્રકારની નિદ્રા, જેમાં માતા જાગે નહીં તે. | અશન: ભોજન, ખોરાક, જે ખાવાથી પેટ ભરાય તે. અવાચ્ય પ્રદેશઃ શબ્દથી જે ભાગનું ઉચ્ચારણ ન થાય તેવો | અશક્ય જે કાર્ય આપણાથી થાય તેમ ન હોય તે. શરીરનો ભાગ, અર્થાત્ સ્ત્રી-પુરુષનાં ગુપ્ત અંગો. અશરણ ભાવના : આ સંસારમાં સાચું કોઈ શરણ નથી, સૌ અવાવરુ ભૂમિ: જે ભૂમિ વપરાતી ન હોય, લોકોનો વસવાટ | સ્વાર્થનાં જ સગાં છે, સાચું એક અરિહંત પ્રભુનું જ શરણ છે. ન હોય, લોકોની અવરજવર ન હોય તે. એવી ભાવના ભાવવી તે. અવિકારી દ્રવ્યઃ વિકાર વિનાનું દ્રવ્ય, જીવ-પુદ્ગલ વિનાનાં, અશરીરીઃ શરીર વિનાના જીવો, અર્થાત સિદ્ધ પરમાત્મા. બાકીનાં દ્રવ્યો વ્યવહારનયથી અવિકારી છે. (જો કેનિશ્ચય નથી | અશુચિ ભાવનાઃ શરીર અપવિત્ર-પદાર્થોથી જ ભરેલું છે. દરેક તે શેષદ્રવ્યોમાં પણ પ્રતિક્ષણે પયયો થાય જ છે.) છિદ્રોથી અશુચિ વહ્યા જ કરે છે. તેવા આ શરીર ઉપર શોભાઅવિચારધ્યાન : એક અર્થમાંથી બીજા અર્થમાં, એ ક| ટાપટીપ અને શણગાર શું કામનો ? શ્રુતવચનમાંથી બીજા ભૃતવચનમાં, અને એક યોગમાંથી બીજા | અશુદ્ધાત્મા મોહને વશ થયેલો જે આત્મા તે, અજ્ઞાનને વશ યોગમાં જવું તે વિચાર, તેવા સંક્રમાત્મક વિચાર વિનાનું જે | થયેલો, અજ્ઞાન અને મોહ એ જ બે અશુદ્ધાવસ્થા. ધ્યાન તે. અશુભોદય: પાપકર્મોનો ઉદય, દુઃખ આપે તેવાં કર્મોનો ઉદય. અવિસ્મૃતિ : મતિજ્ઞાનના અપાયમાં જે વસ્તુનો નિર્ણય કર્યો | અશોકવૃક્ષઃ પ્રભુ સમોવસરણમાં બિરાજે ત્યારે દેવો આવું સુંદર તેમાંથી પડી ન જવું, તેમાં જ વધારે દઢ થવું, તે અવિસ્મૃતિ | વૃક્ષ રચે છે, જે પ્રભુનો અતિશય છે. નામની ધારણા છે.' અશૌચઃ અપવિત્રતા. શરીર અને મનની અશુદ્ધિ. . અવિધિકૃત વિધિથી નિરપેક્ષપણાએ કરાયેલું કાર્ય. અષ્ટકર્મ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો. અવિનાભાવી સંબંધ : જેના વિના જે ન હોઈ શકે, તેવી બે | અષ્ટપ્રવચનમાતા : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ આઠને વસ્તુઓનો પરસ્પર જે સંબંધ છે, જેમ દાહ અને અગ્નિ. | માતા કહેવાય છે, કારણ કે તેનાથી ધર્મરૂપી પુત્રની ઉત્પત્તિ અવિનાશીઃ ભાવિમાં જે વસ્તુ વિનાશ ન પામે તે, અનંત. | થાય છે. અવિભાગ પલિચ્છેદઃ જેના કેવલજ્ઞાનથી પણ બે ભાગ ન કલ્પી | અાહ્નિકા મહોત્સવ : આઠ દિવસનો અઠ્ઠાઈ મહોત્સવ. શકાય તેવા નિર્વિભાજય રસાવિભાગ, નિર્વિભાજય | પજુસણ-પર્વ. વિવિભાગ, કર્મપરમાણુઓમાં કરાયેલા રસબંધના | અસંગતત્વ: વસ્તુ બરાબર સંગત ન થવી, મેળ ન મળવો. નિર્વિભાજય ભાગો, આત્મ-પ્રદેશોમાં રહેલા યોગાત્મક વીર્યના | અસંદિગ્ધ : શંકા વિનાનું, નિશ્ચિત, મતિજ્ઞાનનો બહુ આદિ નિર્વિભાજ્ય ભાગો. 12 ભેદોમાંનો એક ભેદવિશેષ. અવિભાજ્ય કાળ: જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ, કે જેના બે ભાગ 1 | અસંપ્રજ્ઞાત સમાધિ : જ્યાં મન-વચન-કાયાના યોગો નથી, થાય તે સમય. સર્વથા આત્મા શાન્ત છે એવી કર્મોના સર્વ આગમન વિનાની અવિરત: સતત - અટક્યા વિના. અવસ્થા. અવિરત સમ્યગ્દષ્ટિ: જે જીવોમાં સમ્યગ્દર્શન આવ્યું છે પરંતુ તે અસંભવદોષ જે લક્ષણ જેનું કર્યું હોય ત્યાં સંભવે જ નહીં તે. (વિરતિ) ત્યાગ આવ્યો નથી તે ચોથા ગુણઠાણાવાળા જીવો. | જેમ કે એક ખરીવાળાપણું એ ગાયનું લક્ષણ કરીએ તો. અવિવેકીઃ વિવેક વિનાના જીવો, ગમે ત્યારે ગમે તેમ વર્તનારા. અસત્યઃ મિથ્યાવચન, ખોટું જીવન, ખોટી ચાલબાજી. અવિસંવાદીઃ પૂર્વાપર અવિરુદ્ધ, પરસ્પર વિવાદ વિનાનું. અસભ્ય વચનઃ તુચ્છ વચનો, અનુચિત-હલકાં વચનો. અવ્યક્ત : અસ્પષ્ટ, સ્પષ્ટ ન સમજાય તેવું. અસમીક્ષ્યાધિકરણ : વિચાર્યા વિના છરી-ચપ્પાં-ભાલાં તલવાર અવ્યવસ્થા વ્યવસ્થા વિનાનું, અસ્તવ્યસ્ત, જેમતેમ. વગેરે પાપનાં સાધનો વસાવવાં. અવ્યાપ્તિઃ જે લક્ષણ જેનું કર્યું હોય, તેમાં ક્યાંક હોય અને ક્યાંક | અસર્વપર્યાયઃ દ્રવ્યોના સર્વ પર્યાયોમાં ન પ્રવર્તે તે, મતિજ્ઞાન ન પણ હોય છે. જેમકે નીલવર્ણવાળાપણું એ ગાયનું લક્ષણ કરીએ અને શ્રુતજ્ઞાન દ્રવ્યોના સર્વપર્યાયોમાં વર્તતું નથી તે જ્ઞાનો. તો અવ્યાપ્તિ. અસાંવ્યવહાર રાશિઃ જે જીવો નિગોદમાંથી કદાપિ નીકળ્યા ન અવ્યાબાધ સુખઃ એવું જે સુખ છે કે જેમાં અલ્પમાત્રાએ પણ | નથી; બીજા અન્ય ભવનો વ્યવહાર જેઓને થયો જ નથી તે. દુઃખ નથી, અર્થાત્ મોક્ષનું જે સુખ છે તે. અસાતાવેદનીય : જે કર્મના ઉદયથી શરીરાદિ સંબંધી Page #640 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય, પીડા-વેદના થાય તે. આગમૠત : ગણધર ભગવન્તોનાં બનાવેલાં આગમો એ જ અસાધારણ કારણઃ સામાન્ય નહીં, પરંતુ ખાસ વિશિષ્ટ કારણ. | ઋત. અસિધારાઃ તલવારની ધાર, (મધથી લેપાયેલી તલવારની ધાર | આગાઢજોગ : સાધુ-સાધ્વીજી મહારાજશ્રીની એવા પ્રકારની જેવું વેદનીય કર્મ છે.) યોગવહનની ક્રિયા કે જેમાંથી નીકળી ન શકાય. અસુર : દાનવો, હલકા દેવો, ભવનપતિ - વ્યંતર દેવો. | આગાર : છૂટછાટ-અપવાદ-મુશ્કેલ માર્ગ વખતે છૂટ. અસૂયા: ઈર્ષ્યા-દાઝ-અદેખાઈ - પરની ઋદ્ધિ ન ખમવી. ' આગારીપચ્ચકખાણ : છૂટછાટવાળું પચ્ચકખાણ, જેમાં અસ્તિ-નાસ્તિઃ પ્રત્યેક પદાર્થો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને | અપવાદો હોય તે. ભાવથી અસ્તિરૂપ છે અને પરના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી આચારઃ જ્ઞાનાદિ પાંચ ગુણોની વૃદ્ધિ થાય તેવો સદાચાર. નાસ્તિરૂપ છે. આચાર્યપદ : છત્રીસ ગુણોવાળું, સૂરિમંત્રના જાપવાળું, અસ્થિરચના : શરીરમાં થયેલી હાડકાંની મજબૂતાઈ- પંચાચારને પાળવા-પળાવવાવાળું એક વિશિષ્ટ પદ, રચનાવિશેષ. આચ્છાદિત : ઢંકાયેલું, આવરણવાળું, ગુપ્ત. અહિતકારક: નુકસાનકારક, અકલ્યાણ કરનાર. આજન્મ: જન્મ કરવા પડે ત્યાં સુધી, ભવોભવમાં. અહોરાત : દિવસ-રાત્રિ, ચોવીસ કલાક. આજીવિકાભય : પોતાનું જીવન જીવવાનો, ઘરસંસાર અક્ષતપૂજા: પ્રભુની સામે તંડુલાદિના સાથિયા વગેરેથી થતી | ચલાવવાનો ભય, પોતાની આજીવિકા કોઈ તોડી નાખશે તેવો પૂજા. ભય. અક્ષયસ્થિતિઃ મળેલી જે અવસ્થા કદાપિ નાશ ન પામે તે. મોક્ષની | આણાગમ્ય (આજ્ઞાગમ્ય) કેટલાક ભાવો ભગવાનની આજ્ઞાથી અવસ્થા તે અક્ષયસ્થિતિ. જ જાણી શકાય તેવા છે જેમ કે નિગોદના જીવો વગેરે. અક્ષિપ્રઃ વસ્તુનું જે જ્ઞાન વિલંબથી - ધીરે ધીરે થાય તે. આતમરામી: આત્માના સ્વરૂપમાં રમનારા, સ્વભાવદશામાં મતિજ્ઞાનના બહુ આદિ 12 ભેદમાંનો એક ભેદ. જ રહેનાર આત્માઓ. અજ્ઞાતભાવઃ આત્માની અજ્ઞાન દશા, વસ્તુતત્ત્વની અણસમજ. | આત્મકલ્યાણ આત્માનું જેમાં હિત થાય તે, કલ્યાણ કરવું તે. અજ્ઞાતાવસ્થા: આત્માની મૂર્ખ અવસ્થા, અણસમજ અવસ્થા. | આત્મચિંતન : આત્માના સ્વરૂપનું ચિંતન કરવું, મનન અજ્ઞાની પુરુષો મૂર્ણ પુરુષો, અણસમજુ મનુષ્યો. આત્મજ્ઞાન | કરવું તે. વિનાના જીવો. આત્મપરિણતિમજ્ઞાનઃ દર્શન-મોહનીય અને જ્ઞાનાવરણીય આંખનો પલકારોઃ આંખ મીંચીને ઉઘાડીએ તેમાં થતો સમય. | કર્મના ક્ષયોપશમપૂર્વકનું શ્રદ્ધાથી ભરપૂર શાસ્ત્રીય જ્ઞાન. આંશિક સત્ય: કંઈક અંશે સત્ય, પૂર્ણ સત્ય નહીં, અર્ધસત્ય | આત્મરક્ષક દેવ ઈન્દ્રોની રક્ષા કરવા માટે રખાયેલા દેવો. અથવા કંઈક માત્રાએ સત્ય, વાસ્તવિક તો અસત્ય. આત્મશુદ્ધિ આત્માની નિર્મળતા, મોહ વિનાની દશા. આકસ્મિક અણધાર્યું, ન કલ્પેલું, અચાનક. આત્મહિતકારીઃ આત્માનું કલ્યાણ કરનારી વસ્તુ, અજ્ઞાન અને આકાર : પદાર્થની આકૃતિ, રચના. મોહને દૂર કરી શુદ્ધતા પ્રગટાવનાર. આકાશગામી : આકાશમાર્ગે ઊડવાની-જવાની-આવવાની આદાનપ્રદાનઃ લેવડદેવડ, વસ્તુની આપ-લે કરવી તે. શક્તિ . આદાન-ભય : ધન-મિલકત આદિ ચોરો વડે લૂંટાઈ જવાનો આકાશાસ્તિકાય : જીવ-પુદ્ગલોને અવગાહ આપનારું એક ભય. આદિનાથ પ્રભુઃ ભરતક્ષેત્રમાં થયેલા પહેલા ભગવાન. આકિંચન્યઃ કંઈ પણ પદાર્થ પાસે ન રાખવો તે, સર્વ વસ્તુના | આદીશ્વર પ્રભુઃ ભરતક્ષેત્રમાં થયેલા પહેલા ભગવાન. ત્યાગી. આદેયનામકર્મ : યુક્તિ વિનાનાં વચનો હોવા છતાં પણ જે આક્રન્દનઃ રડવું, અતિશય રડવું, છાતીફાટ રડવું તે. વચનો લોકો સ્વીકારે, પડતો બોલ ઝીલી લે તે. આક્રોશઃ ગુસ્સો, કોપ, આવેશ. આધાકર્મીદોષ સાધુ-સાધ્વીજીને ઉદ્દેશીને જે જે બનાવ્યું હોય આગમ ગણધર ભગવન્તોએ રચેલાં શાસ્ત્રો, મૂલ શાસ્ત્રો. તે આહારાદિ જો તેઓ વહોરે તો તે. આગમકથિત આગમોમાં ભાખેલું, આગમોમાં કહેલું. આધાર-આધેયભાવઃ એક વસ્તુ બીજી વસ્તુનું અધિકરણ હોય, આગમગમ્યઃ આગમોથી જાણી શકાય તેવા વિષયો. અને બીજી વસ્તુ તેમાં રહેતી હોય તો તે બે વચ્ચેનો જે સંબંધ છે. દ્રવ્ય. Page #641 -------------------------------------------------------------------------- ________________ દેશ. આધ્યાત્મિક દૃષ્ટિ : આત્માભિમુખ દૃષ્ટિ, આત્માના ગુણોની | આર્જવતા: સરળતા, નિષ્કપટતા, માયારહિતતા. પ્રાપ્તિ તરફનું જ ધ્યાન. આર્તધ્યાનઃ સુખ-દુઃખની ચિંતાઓ કરવી, મનગમતી વસ્તુનો આનદેવલોક વૈમાનિક દેવોમાં નવમો દેવલોક. વિયોગ થાય અને અણગમતી વસ્તુનો સંયોગ થાય ત્યારે રડવું, આનન્દ હર્ષ, પ્રસન્નતા, હાર્દિક પ્રેમ. ઉદાસ થવું, શરીરની ચિંતા કરવી, નિયાણું કરવું વગેરે. આનયનપ્રયોગઃ લાવવું, ધારેલી ભૂમિકાની સીમા બહારથી કંઈક | આર્તનાદઃ હૈયામાં થયેલી પીડાના સંવેદનથી બોલાતા શબ્દો. લાવવું, દશમા વ્રતનો એક અતિચાર. આર્યકુલ: સંસ્કારી ઘરો, આત્માની દૃષ્ટિવાળાં ઘરોમાં જન્મ. આનુપૂર્વી: ક્રમસર, અથવા એક ભવથી બીજા ભવમાં જતા | આર્યદેશ આત્મા, પૂર્વભવ, પરભવ, ધર્મ, કર્મ, માનવાવાળો જીવને કાટખૂણે વાળનારું જે કર્મ તે. આન્તરાપેક્ષિતઃ અંદરની અપેક્ષાવાળું, અંદરની દષ્ટિવાળું. આર્યભૂમિ: આધ્યાત્મિક સંસ્કૃતિના વારસાવાળો દેશ. આન્તરિક અંદરની પરિસ્થિતિ, હાર્દિક જે ભાવ તે. આલંબનઃ આધાર, સહાયક, ટેકો, મજબૂત નિમિત્ત. આન્તરિક સ્થિતિ અંદરની પરિસ્થિતિ, અંદરના હૈયાના ભાવો. | આલાપસંલાપ: લોકોની સાથે વાતચીત, લોકોની સાથે એક આપ્તપુરુષ: યથાર્થ જ્ઞાન ધરાવનારા અને યથાર્થ બોલનારા. વાર બોલવું તે આલાપ અને વારંવાર બોલવું કે સંલાપ. આસોદિત: મહાત્મા - ગીતાર્થ - જ્ઞાનીઓએ કહેલું. આલોચનાઃ અજાણતાં થયેલા પાપના પ્રાયશ્ચિત માટે, અથવા આભા પ્રકાશ, તેજ, ચમક, ઝાકઝમાળ. પરવશતાથી જાણીને થયેલા પાપના પ્રાયશ્ચિત માટે કરાતી આભાસ તેના જેવું દેખાવું, વાસ્તવિક તેવું ન હોય પરંતુ તેવું | મનોવેદના, તેના માટે કરાતી ધર્મક્રિયા તે. દેખાય છે. ' આવરણઃ ઢાંકણ, પડદો, જ્ઞાનાદિ ગુણોને ઢાંકનારાં કર્મો. આભિગ્રહિક મિથ્યાત્વ : પોતાનું જ સાચું છે તેવો દુરાગ્રહ. આવરણકૃતભેદ : કર્મોના આવરણને લીધે કરાયેલો ભેદ, અજ્ઞાની હોતે છતે પોતાનું સાચું માનવાનો આગ્રહવિશેષ. લોકોમાં જે ઓછાવતું જ્ઞાન છે તે તરતમતા આવરણ વડે આભિનિવેશિક : પોતાનું ખોટું છે એમ જાણવા છતાં મિથ્યા | કરાઈ છે. અભિમાનના વશથી તેને ન મૂકવું અને સત્ય માની વળગી રહેવું. આવલિકા અસંખ્યાત સમયોનો સમૂહ તે આવલિકા, અથવા આમરણાન્તઃ આ શરીરમાં જીવ હોય ત્યાં સુધી, અર્થાત્ મરણ | 48 મિનિટમાં 1, 67, 77, 216 આવલિકાઓ થાય છે. આવે ત્યાં સુધી કરેલા નિયમો. આવશ્યક : અવશ્ય કરવા લાયક કાર્યવિશેષ, આખા દિવસઆમિષ: માંસ. રાતમાં અવશ્ય કર્તવ્ય-સામાયિકાદિ છે આવશ્યક જાણવાં. આમ્લ રસઃ ખાટો રસ, ખાટું, ખાટા પદાર્થોનો સ્વાદ. આવાર્યગુણ: આવરણ કરવા લાયક જ્ઞાન-દર્શન આદિ ગુણો. આયંબિલ : છ વિગઈઓ, અને વિકાર-વાસનાનાં ઉત્તેજક | આવિર્ભાવ પ્રગટ થવું, ખુલ્લું થવું, સત્તામાં રહેલ પર્યાયની દ્રવ્યોનો ત્યાગ, નીરસ ભોજન એક ટંક લેવું તે. પ્રગટતા. આયુધશાળા શસ્ત્રોની શાળા, જેમાં શસ્ત્રો રખાતાં હોય તે. | આવિર્ભતઃ પ્રગટ થયેલ, સત્તામાં રહેલો, પ્રગટ થયેલો પર્યાય. આયુષ્યકર્મ : એક ભવમાં જીવાડનાર, પકડી રાખનાર, આવૃત્ત કરે : ઢાંકે, આચ્છાદિત કરે, ગુપ્ત કરનાર કર્મ. નીકળવા ન દેનાર, પગમાં નંખાયેલી બેડી જેવું. આશાતના અપભ્રાજના, અવહેલના, તિરસ્કાર, અણછાજતું. આરંભ: પ્રારંભ, શરૂઆત, કામકાજ શરૂ કરેલું. વર્તન, દેવ-ગુરુશાસ્ત્ર પ્રત્યે અયોગ્ય વર્તન કરવું. આરંભ-સમારંભઃ જીવોની હિંસા કરવી તે આરંભ, અને હિંસા | આશીર્વાદઃ વડીલોની પ્રસન્નતા, ઉત્તમ મહાત્માઓની મનની કરવાની તૈયારી કરવી, સાધન-સામગ્રી ભેગી કરવી તે સમારંભ. | પ્રસન્નતા, સારા કામમાં તેઓની શુભ સમ્મતિ. આરણઃ વૈમાનિક દેવોમાં ૧૧મો દેવલોક, આશ્રવ: આત્મામાં કર્મોનું આવવું, કર્મ માટે પ્રવેશનાં દ્વારો. આરા: અવસર્પિણી-ઉત્સર્પિણીના છ જાતના કાલવિભાગ. | આસન્નભવ્ય : બે-ચાર ભવોમાં જ મોક્ષે જનાર, નજીકના ગાડાના પૈડામાં પહેલા આરા જેવા જે ભાગો તે. કાળમાં મોક્ષે જનાર આરાધક: આરાધના કરનાર, સંસારનાં ભૌતિક સુખ-દુઃખો। આસજ્ઞોપકારી : બહુ જ નજીકના જ ઉપકારી, જેમ કે પ્રભુ ઉપરનો રાગ-દ્વેષ ઓછો કરી અધ્યાત્મદષ્ટિ તરફ જનાર. | મહાવીર સ્વામી. આરાધના: અધ્યાત્મદષ્ટિની પ્રાપ્તિ માટે કરાતી ધર્મક્રિયા. | આસ્તિકતા જીવ, પૂર્વભવ, પરભવ, આદિ છે એવી માન્યતા. આરાધ્ય આરાધના કરવા યોગ્ય પરમાત્મા અને ધર્મગુરુ વગેરે. | આહારકશરીર : ચૌદ પૂર્વધર મહાત્માઓ પોતાને થયેલા 10. Page #642 -------------------------------------------------------------------------- ________________ સંશયના નિવારણ અર્થે મહાવિદેહમાં જવા માટે જે શરીર | આળપંપાળ: માથા ઉપરનો બોજો, નિરર્થક ચિંતા, ચારે બાજુની બનાવે તે. બિનજરૂરી ઉપાધિઓ. આહારક સમુદ્ધાત : આહા૨ક શરી૨ બનાવતી વખતે | આક્ષેપ: બીજા ઉપર કલંક-જૂઠું આળ આપવું તે. પૂર્વે બાંધેલા આહારક શરીર નામકર્મનાં પુદ્ગલોનું જે વેદન- | આક્ષેપણીકથા : બીજાઓની માન્યતાઓમાં દોષો-આક્ષેપો વિનાશ તે. બતાવતાં બતાવતાં જે કથા કરવી તે. આહારનિહાર : ભોજન કરવું, પાણી પીવું, ખાનપાનની જે | આજ્ઞાપનિકીક્રિયા: બીજાને કામકાજ ભળાવવું, બીજા પાસે પ્રક્રિયા તે આહાર, સંડાસ-બાથરૂમની જે પ્રક્રિયા તે નિહાર. | કામકાજ કરાવવા આજ્ઞા કરવી તે, 25 ક્રિયાઓમાંની 1 ક્રિયા. ઓળખાય, જેના / ઇન્ટલસિટિઝનું કાર્ય, મન-વા ઇચ્છાનુસાર : આપણી ઇચ્છા પ્રમાણે જે થાય તે. ઈલાનિલજલાદિઃ પૃથ્વી-(માટી), પવન અને પાણી વગેરે. ઇચ્છિત: મનગમતું, મનવાંછિત, મનમાન્યું. ઈશાન: વૈમાનિક દેવોમાં બીજો દેવલોક, તેના ઇન્દ્રનું નામ ઇતરઃ જુદું, ભિન્ન, જે શબ્દની સાથે ઇતર શબ્દ જોડો, તેનાથી | ઈશાનેન્દ્ર. ભિન્ન, જેમકે પુરુષેતર એટલે પુરુષથી ભિન્ન. ઈશ્વર ભગવાન, પરમાત્મા, સર્વગુણસંપન્ન, ઐશ્વર્યયુક્ત. ઇતરભેદસૂચકઃ વિવક્ષિત વસ્તુનો ઇતર વસ્તુથી ભેદ બતાવનાર | ઈશ્વરેચ્છા : અન્ય દર્શનકારો માને છે તે ભગવાનની ઇચ્છા. લક્ષણ, જેમકે સાસ્ના (ગળે ગોદડી) તે ગાયને ભેંશ-ઘોડા-બકરા | જૈનદર્શનકારો ભગવાનને વીતરાગ જ માને છે. એટલે ઈશ્વરને આદિથી ભિન્ન કરનાર લક્ષણ છે. ઇચ્છા હોતી નથી. ઇવરકથિતઃ અલ્પકાળ માટે કરાતું પચ્ચખાણ, અલ્પકાલીન. ઈષત્નાભારા સિદ્ધશિલા, સિદ્ધભગવન્તો જેનાથી એક યોજના ઇવર પરિગૃહિતાગમન : કોઈ અન્ય પુરષે અલ્પકાળ માટે | ઉપર બિરાજે છે તે રત્નમય પૃથ્વી. ભાડેથી રખાત રાખેલી સ્ત્રીની સાથે સંસારવ્યવહાર કરવો તે. | ઇષ્ટકાર્ય: મનગમતું કાર્ય, મન-વાંછિતકાર્ય. ઈન્દ્રઃ સર્વ દેવોનો રાજા, દેવોનો સ્વામી, ઐશ્વર્યવાળો. | ઇષ્ટફલસિદ્ધિ : મનવાંછિત ફળની પ્રાપ્તિ, મનગમતું પ્રાપ્ત ઇન્દ્રિયઃ શરીરમાં રહેલો આત્મા જેનાથી ઓળખાય, જેનાથી| | થવું તે. રૂપ-રસ-ગંધાદિનું જ્ઞાન થાય, કાન-નાક-આંખ વગેરે. ઇષ્ટ વસ્તુ: મનગમતી વસ્તુ, ઇષ્ટ વસ્તુ. ઇન્દ્રિયવિજય : કાન-નાક-આંખ વગેરે પાંચ ઇન્દ્રિયોને | ઇષ્ટ વિષય: મનગમતો વિષય, મનગમતો પદાર્થ. મનગમતી વસ્તુ મળે તો રાજી ન થવું, અને અણગમતું મળે તો ઇહલોકભયઃ આ જન્મમાં ભાવિમાં આવનારાં દુઃખોનો ભય, નારાજ ન થવું, સમભાવમાં રહેવું તે. રોગો, પરાભવ, અપમાન, કારાગારવાસ, શિક્ષાદિનો ભય. ઇન્દ્રિયસુખઃ પાંચ ઇન્દ્રિયોના વિષયો મલે છતે આનંદ થવો તે. | મનુષ્યોને મનુષ્ય થકી, પશુઓને પશુ થકી, એમ સજાતીય તરફથી ઇધન: બળતણ, આગની વૃદ્ધિમાં હેતભૂત પદાર્થો. જે ભય તે. ઈયપથિકીક્રિયા: મન-વચન-કાયાના યોગમાત્રથી થતી ક્રિયા. | ઈહા: ચિંતવણા, વિચારણા, મતિજ્ઞાનનો એક ભેદ. કષાયો વિના યોગમાત્રથી જે કર્મબંધ થાય તેમાં કારણભૂત ક્રિયા. | ઇહિત : મનને ગમેલું, વિચારેલું, ધારેલું, મનમાં ગોઠવેલું. ઈસમિતિ: જ્યારે જ્યારે ચાલવાનું આવે ત્યારે ત્યારે સામેની | ઈક્ષકારપર્વતઃ ઘાતકીખંડ અને પુષ્કરવદ્વીપમાં આવેલા દક્ષિણભૂમિને બરાબર જોતાં જોતાં ચાલવું જેથી સ્વ-પર એમ બન્ને રક્ષા| ઉત્તર બે બે પર્વતો, જેનાથી દીપના બે ભાગ થાય છે. થાય. ઈક્ષરસઃ શેરડીનો રસ, જેનાથી પ્રભુએ વર્ષીતપનું પારણું કર્યું. ઈર્ષા: દાઝ, અદેખાઈ. અંદરની બળતરાસ અસહનશીલતા. | ઇત્ત્વાકુકુલ: વિશિષ્ટ ઉત્તમ કુળ, ઋષભદેવ પ્રભુનું કુળ. | ઉ-ઊ ઉક્રિઠઃ ઉત્કૃષ્ટ, વધુમાં વધુ, સર્વથી અન્તિમ, સર્વજયેષ્ઠ. ઉખલ: સાંબેલું, અનર્થદંડનું એક સાધનવિશેષ. ઉખર ભૂમિઃવાવેલું બીજ જ્યાં ઊગે નહીં, તેવી વંધ્યભૂમિ. ઉગ્રતા : આવેશ, જો૨દારપણું, તાલાવેલી, અતિશય Page #643 -------------------------------------------------------------------------- ________________ રસિકતા. | ઉદાસીનકરણઃ હર્ષ-શોક વિના સહજસ્વભાવે પ્રવર્તતું કારણ. ઉચિત સ્થિતિ : યોગ્ય, જે સમયે જે કર્તવ્ય હોય તે જ કરવું. | ઉદિતકર્મ પૂર્વે બાંધેલાં, ઉદયમાં આવેલાં કર્મો. ઉચ્ચ ગ્રહ : ઊંચા સ્થાને આવેલા ગ્રહો, શુભ ગ્રહો, સાનુકૂળ | ઉદ્બોધિત વિકસિત,વિકાસ પામેલ, વિશેષ જ્ઞાન પામેલ. ગ્રહો. ઉદ્ભટ્ટઃ ન શોભે તેવું, તોફાની, અણછાજતું, અનુચિત. ઉચ્છેદ કરવો વિનાશ કરવો, મૂલથી વસ્તુને દૂર કરવી. | ઉદ્ભવઃ ઉત્પત્તિ, જન્મ, વસ્તુના અંકુરો ફૂટવા વગેરે. ઉજ્જડ વસ્તી વિનાનું, ન રહેવા લાયક, અસ્તવ્યસ્ત. | ઉભેદિત : ચિરાયેલું, ફાટેલું, બે-ચાર ટુકડા કરેલું. ઉણોદરિકા: ભૂખ કરતાં ઓછું ખાવું, પુરુષનો 32 કવલ, અને | ઉદ્વર્તનાકરણ: નાની સ્થિતિ મોટી કરવી, મંદ રસ તીવ્ર કરવો, સ્ત્રીનો 28 કવલ આહાર શાસ્ત્રોમાં કહ્યો છે. તેનાથી બે-પાંચ- ] તેમાં વપરાતું વીર્યવિશેષ. દશ કોળિયા આહાર ઓછો કરવો તે. ઉદ્વલનાકરણ : અમુક વિવક્ષિત કર્મોને તેને અનુરૂપ અન્ય ઉણોદરિ તપ આહાર અને શરીર ઉપરની મૂછ છોડવા માટે | કર્મોમાં સંક્રમાવવાની જે પ્રક્રિયા છે. જેમ કે સમ્યકત્વ અને જ ઓછો આહાર કરવો તે. મિશ્રમોહનીયને મિથ્યાત્વમાં સંક્રમાવવી તે ઉદ્ગલના અને તેમાં ઉત્કટ રૂપ: અધિકતા-સ્વરૂપ, વધુ તીવ્ર, ધનીભૂત થયેલ. વપરાતું જે યોગાત્મક વીર્ય તે ઉદ્ગલનાકરણ. ઉત્કૃષ્ટ: સર્વથી અધિક, વધુમાં વધુ, સૌથી અન્તિમ. | ઉદ્વિગ્નઃ ઉદાસીન, કંટાળાવાળો પુરુષ, વસ્તુની અરુચિવાળો. ઉત્તમ સમાધિ અનુકૂળ-પ્રતિકૂળ ભાવો પ્રત્યે જ્યાં હર્ષ-શોક | ઉગઃ ઉદાસીનતા, કંટાળો, વસ્તુ પ્રત્યે અરુચિભાવ. નથી. ઊંચામાં ઊંચો સમભાવ છે તે ઉત્તમ સમાધિ. ઉન્મત્ત ઉન્માદવાળો, વિવેક વિનાનો, ગાંડો મદથી ભરેલો. ઉત્તમોત્તમ સર્વથી ઉત્તમ, સર્વશ્રેષ્ઠ, સૌથી ગુણોમાં ચઢિયાતું. | ઉન્માદઃ અહંકાર,મદ, અભિમાન, વિવેકશૂન્યતા. ઉત્તરકુરુક્ષેત્ર: મહાવિદેહક્ષેત્રમાં આવેલ, પ્રથમ આરા જેવા| ઉન્માર્ગ ખોટો રસ્તો, અવળો માર્ગ, સાધ્યથી વિરુદ્ધ માર્ગ, કાળવાળું એક ક્ષેત્ર. ઉન્માર્ગપોષણ : ખોટો રસ્તો સમજાવવો, ઊલટા માર્ગની દેશના ઉત્તેજક કાર્ય કરવામાં પ્રેરણાવિશેષ કરનાર, કાર્યની ઉત્પત્તિમાં | આપવી, ઊંધા માર્ગની પુષ્ટિ કરવી. પ્રતિબંધક, હાજર હોવા છતાં જે કાર્ય કરી આપે છે. ઉપકરણઃ સાધન, નિમિત્ત, સાધ્ય સાધવામાં સહાયક. ઉત્તેજન કાર્ય કરનારને ઉત્સાહિત કરવો, વિશેષ પ્રેરણા કરવી. | ઉપકારક ઉપકાર કરનાર, મદદગાર, સહાયક, હિત કરનાર. ઉત્થાપનાઃ સ્થાપના કરેલી વસ્તુને ત્યાંથી લઈ લેવી, વિધિપૂર્વક | ઉપકારક્ષમાઃ ઉપકાર કરનારા પુરુષો ક્રોધ કરે તોપણ આ પુરુષો લેવી, થાપેલી સ્થાપનાને વિધિપૂર્વક ઉઠાવવી. ઉપકારી છે, એમ માનીને ક્ષમા કરવી, ગળી જવું. ઉત્પાદઃ ઉત્પત્તિ, જન્મ, પદાર્થનું ઉત્પન્ન થવું. ઉપકારી પુરુષ ઉપકાર કરનારા પુરુષો, પરનું હિત કરનારા. ઉત્પાદપૂર્વઃ ચૌદ પૂર્વોમાંનું પહેલું પૂર્વ, પ્રથમ પૂર્વનું નામ. | ઉપકૃત થયેલઃ ઉપકાર પામેલ, જેનો ઉપકાર થયો છે તે પુરુષ. ઉત્સર્ગમાર્ગ: રાજમાર્ગ, પ્રધાન રસ્તો, મુખ્ય માર્ગ, છૂટછાટ | ઉપગ્રહ: ગ્રહોની સમીપવર્તી, જુદાજુદા ગ્રહો. વિનાનો ધોરી માર્ગ, સાધ્ય સાધવા માટે પ્રધાન માર્ગ. ઉપઘાત-અનુગ્રહ : લાભ-નુકસાન, હિત-અહિત, ફાયદોઉત્સર્પિણી: ચઢતો કાળ, જેમાં મનુષ્ય-તિર્યંચોનાં બુદ્ધિ-બળ- | ગેરફાયદો. સંધયણ-આયુષ્યાદિ વધતાં જાય છે. ઉપચયઃ વૃદ્ધિ, વધારો, અધિકતા થવી. ઉત્સાહપૂર્વક: મનની પ્રસન્નતાપૂર્વક, અતિશય રસપૂર્વક. ઉપચરિતકાળ: જીવ-અજીવના વર્તના આદિ પર્યાયો છે. છતાં ઉત્સુકતા અધીરાઈ, જાણવાની તમન્ના, જાણવાની ભૂખ. | તે પર્યાયોમાં “કાળદ્રવ્યનો ઉપચાર કરવો તે. ઉલ્લેધાંગુલ : અંગુલના ત્રણ પ્રકારોમાંનું એક અંગુલ. પ્રભુ | ઉપચાર કરવો આરોપ કરવો, જે વસ્તુ જે રૂપે ન હોય તેને તે મહાવીર સ્વામીના અંગુલથી અર્ધા માપનું અંગુલ. રૂપે સમજવી, જેમ કે વરસાદ વરસે છે ત્યારે “સોનું વરસે છે” ઉદયઃ આબાદી, ચડતી, પૂર્વે બાંધેલાં કર્મોને ભોગવવાં તે. એમ આરોપ કરવો તે. ઉદયકાળઃ પુણ્યપાપ કર્મોનો ઉદય ચાલતો હોય તેવો કાળ. ઉપચ્છંદ: એક પ્રકારનો છંદ, શ્લોક. ઉદયજન્યઃ પુણ્યપાપ કર્મોના ઉદયથી પ્રાપ્ત થનાર સુખ-દુઃખ. ઉપતાપ: પ્રતાપ, તેજ, ચમક, ઓજસ્વિતા. ઉદરભરણાદિઃ પોતાના પેટને ભરવું વગેરે સ્વાર્થ ઉપધાનતપ : નવકારમંત્રાદિના અધ્યયન માટે કરાતો એક ઉદાત્ત-અનુદાત્તઃ ઊંચા-નીચા બોલાતા સ્વરોના પ્રકારો. પ્રકારનો વિશિષ્ટ તપ, અઢાર-અઢાર-છ અને ચાર દિવસનો ઉદાસીન વ્યગ્ર, આકુળવ્યાકુલ, અથવા હર્ષ-શોકથી યુક્ત. | તપ. તથા અઠ્યાવીસ અને પાંત્રીસ દિવસનો વિશિષ્ટ તપ. 1 2 Page #644 -------------------------------------------------------------------------- ________________ ઉપનામઃ પોતાના નામ ઉપરાંત બીજું નામ. જે કાર્ય બને છે તે ઉપાદેય, તેમાં જે કારણ બને તે ઉપાદાન, બન્ને ઉપપાતજન્મઃ દેવ-નારીનો જન્મ, પોતપોતાના નિયત સ્થાનમાં | વચ્ચેનો સંબંધ. જન્મ. ઉપાદાનકારણ: જે કારણ પોતે કાર્યરૂપે બને છે, જેમકે ઘડામાં ઉપભોગ-પરિભોગઃ એકવાર ભોગવાય તેવી ચીજતે ઉપભોગ | માટી, પટમાં તનું. અને વારંવાર ભોગવાય તેવી ચીજ તે પરિભોગ અને ભોગ-1 ઉપાદેયઃ આદરવા લાયકપ્રાપ્ત કરવા લાયક. હિતકારી. ઉપભોગ શબ્દ જયારે વપરાય ત્યારે એકવાર ભોગવાય તે ભોગ | ઉપાધિયુક્ત H મુશ્કેલીઓથી ભરપૂર, સંકટોથી વ્યાપ્ત, અથવા અને વારંવાર વપરાય તે ઉપભોગ કહેવાય છે. ડિગ્રીવાળું, પદવીવાળું. ઉપમાનઃ સદેશતા બતાવવી, ઉપમા આપવી, સરખામણી | ઉપાધ્યાયઃ ભણાવનાર, સમજાવનાર, શિક્ષક, અથવા મહાન કરવી. ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ એક પ્રમાણ. સાધુ. ઉપમિતિભવપ્રપંચઃ તે નામનો મહાગ્રંથ, સંસારના પ્રપંચને | ઉપાર્જન કરનાર મેળવનાર, પ્રાપ્ત કરનાર,વસ્તુ સિદ્ધ કરનાર. નાટકની ઉપમા. ઉપાશ્રય: ધર્મક્રિયા અને વ્યાખ્યાન આદિ કરવા માટેનું સ્થાન. ઉપમેય : ઉપમા આપવા લાયક વસ્તુ, જેના માટે ઉપમા | ઉપાસનાઃ આરાધના, ધર્મકાર્યમાં એકાગ્રતા, લીનતા. અપાય તે. ઉભય: બન્ને, બન્ને વસ્તુ, બે સ્વરૂપ, વસ્તુના બે પ્રકાર. ઉપયોગ : જ્ઞાનમાં ચિત્ત પરોવવું, ધ્યાન આપવું, જ્ઞાનાદિ ઉભયક્રિયા : બન્ને ટાઈમ સવાર સાંજે કરાતી ધર્મક્રિયા. પ્રાપ્તિકાલે મનને તેમાં જ લીન કરવું, કાર્યમાં એકાગ્રતા. પ્રતિક્રમણ-દર્શન-વંદન-પૂજન-સ્વાધ્યાયાદિ. ઉપયોગશૂન્ય: જે કાર્ય કરીએ તે કાર્યમાં મન ન હોય તે. ઉભયતંકઃ સવાર-સાંજ, બન્ને ટાઈમ, પ્રભાત અને સાયંકાળ. ઉપરિભાગવર્તી : ઉપરના ભાગમાં રહેનાર, ઉપરના માળે ઉભયાત્મક સ્વરૂપ બન્ને ધર્મોથી ભરેલું સ્વરૂપ, નિત્યાનિત્ય, વસનાર. ભિન્નભિન્ન. સામાન્ય-વિશેષ એમ ઉભયમય જે સ્વરૂપ છે. ઉપવાસ : આહારની મમતાના ત્યાગપૂર્વક દિવસરાત | ઉર:પરિસર્પ પેટે ચાલનારા જીવો, સર્પ, અજગર વગેરે. આહારત્યાગ કરવો. ઉરસ્થ: છાતી ઉપર રહેલું, સ્તન આદિ ભાગ. ઉપશમ : કષાયોને દબાવવા, કષાયોને શાન્ત કરવા. ઊર્ણયોગ: પ્રતિક્રમણ-ચૈત્યવંદનાદિ ક્રિયાનાં મૂળ સૂત્રો અતિશય ઉપશમશ્રેણી : કષાય-નોકષાયોને દબાવતાં દબાવતાં ઉપરના | સ્પષ્ટ બોલવાં, બોલતી વખતે તેમાં ઉપયોગ રાખવો. ૮-૯-૧૦-૧૧માં ગુણઠાણે ચડવું. ઊર્ધ્વતા સામાન્ય કાળક્રમે થતા ભિન્નભિન્ન પયયોમાં દ્રવ્યની ઉપશાન્તમોહગુણસ્થાનકઃ સર્વથા મોહ જેનો ઉપશમી ગયો છે એકતાની જે બુદ્ધિ. તેવો આત્મા. ઊર્ધ્વલોક: ઉપરનો લોક, સમભૂલતાથી 900 યોજન પછીનો ઉપષ્ટન્મ આલંબન, ટેકો, આધાર, સાધનવિશેષ. વૈમાનિક-રૈવેયક આદિ દેવોવાળો લોક. ઉપસ્થિતઃ હાજર, વિદ્યમાન, જ્યાં કામ થતું હોય ત્યાં વિદ્યમાન. | ઊલટી દેશનાઃ ઊંધી દેશના, જે સત્ય હોય તેનાથી વિરુદ્ધ કહેવું. ઉપાગ: અંગના આધારે રચાયેલાં શાસ્ત્રો, ઉવવાઈ, રાયપરોણી | ઉલુક: ઘુવડ, પક્ષીવિશેષ, જે સૂર્યના પ્રકાશમાં ન જોઈ શકે તે. જીવાભિગમ વગેરે શાસ્ત્રો. અથવા શરીરના અવયવોના પેટા | ઉલેચવું દૂર કરવું, વાસણથી પાણી આદિ દૂર કરવું. અવયવો, જેમકે હાથની આંગળીઓ. ઉવવુહઃ ગુણીના ગુણોની પ્રશંસા કરવી, પ્રેરણા કરવી. ઉપાદાન-ઉપાદેયઃ કારણ-કાર્ય, માટી અને ઘડો, તનુ અને પટ, | ઊહાપોહ: ચિંતન-મનન, તર્ક-વિતર્ક, સૂક્ષ્મ જાણવાનો પ્રયત્ન. ઋગ્વદઃ બ્રાહ્મણોના ચાર વેદોમાંનો એક વેદ. ઋઢિ : પરંપરાગત પ્રણાલિકા, પાછળથી ચાલી આવતી ઋજુતા: સરળતા, માયારહિતતા, નિષ્કપટતા. રીતભાત. ઋજુવાલિકા નદી: બિહારમાં આવેલી એક નદી, કે જે નદીના | ઋણ : દેવું, માથા ઉપર થયેલું કરજ, લોકોનું જમી લીધું - કાંઠે પ્રભુશ્રી મહાવીર સ્વામીને કેવલજ્ઞાન થયું હતું તે. હોય તે. 13 Page #645 -------------------------------------------------------------------------- ________________ ઋણમુક્તઃ દેવાથી મુકાયેલો, જેના માથે કરજ નથી તે. એવી હોય કે જાણે બે હાડકાં સામસામાં મર્કટબંધની જેમ વીંટાયાં ઋણવાનુંઃ દેવાદાર, કરજવાળો પુરુષ. હોય અને ઉપર મજબૂત પાટો લપેટ્યો હોય તેવી મજબૂતાઈ. ઋતુ હેમન્ત-શિશિર-વસંત-વર્ષા આદિ ઋતુઓ. ઋષભરૂપ: બળદનું રૂપ, જે રૂપ કરીને ઈન્દ્ર મહારાજાએ કરેલો ઋદ્ધિગારવઃ ધનની આસક્તિ, પૈસાની મમતા. પ્રભુનો જન્માભિષેક (મેરુપર્વત ઉપર). ઋષભદેવઃ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીની પ્રથમ તીર્થંકર. | ઋષિભાસિત ઋષિ-મુનિઓએ કહેલું, તેઓએ બતાવેલું. ઋષભનારાચ સંધયણ : જેના શરીરમાં હાડકાંની મજબૂતાઈ | ઋષીશ્વર: ઋષિઓમાં મોટા, મહાઋષિ. એંધાણઃ ગર્ભ, ઉદરમાં રહેલ બાલક. જીવો છે કે એક જ ક્ષેત્રમાં રહે છે, જેના બે ભેદો છે: સમાવગાહી એકત્વવિતર્ક સવિચાર : શુક્લ-ધ્યાનનો બીજો ભેદ, કોઈપણ અને વિષમાવગાહી. એક દ્રવ્યગણ-પર્યાયના વિચારમાં સ્થિર થવું, પરંતુ વિષયાન્તર | એકાકી વિહાર : મુનિનું એકલું વિચરવું, આચાર્યને યોગ્ય ન થવું. શિષ્યનિષ્પત્તિ થયા પછી તેના ઉપર ગચ્છનો ભાર આપી એકદાકાળે કોઈક બળે, કોઈ એક અવસરે. ભક્તપરી જ્ઞાદિ મરણ માટે એકલા વિચરવું તે. એકમના: સર્વ એક મનવાળા, એકચિત્તવાળા થઈને. (મૌન) એકાદશી: અગ્યારસ, મૌન એકાદશી, માગસર સુદ એકરાર કરવો H વસ્તુનો સ્વીકાર કરવો, સમ્મતિ આપવી. અગ્યારસ. એકલઆહારીઃ એક જ ટંક ભોજન કરવું તે, એકાસણું કરવું | એકાન્તવાદઃ કોઈપણ એકનયનો આગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ. તે. પાદચારી સંઘમાં છ “રી” પાળવામાં આ એક અંગ. એકાસણું કરવું ? એક જ ટાઈમ ભોજન કરવું. શેષ સમયે એકલઠાણું એક જ ટાઈમ ભોજન કરવું. પરંતુ મુખ અને હાથ | ભોજન ત્યાગ. વિના અન્ય અંગો ન હલાવવાં. એકેન્દ્રિય: જે જીવોને ફક્ત એક સ્પર્શેન્દ્રિય (ચામડી) જ છે તે. એકલપેટું: પોતાનું જ પેટ ભરનાર, પોતાનું જ જોનાર. એકોન વિંશતિઃ એક જૂન વીશ, અર્થાતુ ઓગણીસ વગેરે. એકલવાયું જીવન : એકલો રહેનાર, એકાન્તમાં રહેનાર, એઠું મૂકવું : ભોજન કરતાં છાંડવું, જેમાં જીવોની હિંસા દુનિયાના લોકોથી ભિન્ન રહેનાર, એકાન્તવાસી, આવા આત્માનું થાય છે. જીવન. એતાદેશ: આવા પ્રકારનું, આવું. એકલવિહારી : જે મુનિઓ એકલા વિચરે, સાથીદાર ન] એવંભૂતનય: જે શબ્દનો જેવો વાચ્ય અર્થ થતો હોય તેવા અર્થ હોય તે. સાથે તેવી ક્રિયા સ્વીકારે છે, ક્રિયા પરિણત અર્થને જે માને છે, એકલાહારી: એક ટાઈમ ભોજન કરનાર છે “શી” પાળવામાં | જેમ કે અધ્યયન કરાવતા હોય ત્યારે જ અધ્યાપક. આ એક અંગ. એવકાર: નિશ્ચયપૂર્વક વાત કરવી તે, નિર્ણયાત્મક, એકસિદ્ધઃ સિદ્ધના પંદર ભેદોમાંનો એક ભેદ, મોક્ષે જતી વખતે | એષણાસમિતિ : નિર્દોષ આહાર લાવવો તે, બેતાલીસ દોષજે એકલા હોય છે, જેમકે મહાવીર સ્વામી. રહિત ગોચરીની પ્રાપ્તિ, ગૃહસ્થને આશ્રયી બની શકે તેટલો વધારે એકક્ષેત્રવર્તી એક જ ક્ષેત્રમાં રહેનાર, મોક્ષમાં અનંતા એવા નિર્દોષ આહાર બનાવવો. ઐક્યતાઃ એકતા, એકમેક થવું, પરસ્પર ભેદ ભૂલી જવો. | ઐશ્વરીય સંપત્તિ : કુદરતી શોભા, જેનો કોઈ કર્તા નથી તેવી ઐતિહાસિક ઇતિહાસથી સિદ્ધ થનાર, ઇતિહાસજન્ય વિષય. | નૈસર્ગિક સંપત્તિ; સંસારની સહજ લીલા. ઐરાવણ: ઈન્દ્ર મહારાજાનો હાથી. | ઐહિક ભયઃ આ ભવસંબંધી ભય, રાજા તરફથી આવનાર ઐરાવતક્ષેત્ર: ભરત જેવું જ જંબૂદ્વીપાદિ દ્વીપોમાં આવેલું. ઉત્તર | દંડ-શિક્ષાનો ભય, કારાવાસનો ભય, લોકનિન્દાનો ભય, દિશામાં રહેલું એક ક્ષેત્ર, જંબુદ્વીપમાં 1, ઘાતકીખંડમાં 2, લોકપરાભવનો ભય વગેરે. અર્ધપુષ્કરમાં 2, કુલ 5. 14 Page #646 -------------------------------------------------------------------------- ________________ ઓઘઃ સમૂહ, સામાન્ય, વર્ગ, ભેગું મળવું. | ઓતપ્રોતઃ એકમેક, લયલીન, કોઈ પણ બે વસ્તુનું મળી જવું, ઓઘશક્તિ : દૂરદૂર કારણમાં રહેલી કાર્યશક્તિ. જેમ ઘાસમાં | જેમ કે દૂધસાકર, શરીરઆત્મા, લોઢુંઅગ્નિ. રહેલી ઘીની શક્તિ. ઓથઃ છાયા, આશ્રય, આધાર, આલંબન, ટેકો. ઓઘસંજ્ઞા સામાન્ય સંજ્ઞા, બહુવિચાર વિનાની, અલ્પમાં અલ્પ | ઓદનઃ ભાત, રંધાયેલા તંદુલ, ભોજન. જ્ઞાનમાત્રા, જેમ વેલડી ભીંત ઉપર વળે તે. ઓળંબડોઃ ઉપાલંભ, ઠપકો, મીઠો ઓળંભો, ઓજાહાર : સર્વે જીવો ઉત્પત્તિના પ્રથમ સમયે તૈજસકાર્પણ | ઓળખાણ: પરિચય, સંપર્ક, એકબીજાની પરસ્પર જાણકારી. શરીરથી જે આહાર ગ્રહણ કરે તે. ઔચિત્ય : ઉચિત લાગે તેટલું, યોગ્ય, જ્યાં જે શોભે તે. | ઔપથમિક ચારિત્ર : ચારિત્ર-મોહનીય કર્મના ઉપશમથી ઔત્પાતિકી બુદ્ધિ : અકસ્માત થનારી બુદ્ધિ, હાજરજવાબી, | આત્મામાં પ્રગટ થતું ઉત્તમ ક્ષમા-નમ્રતા-સરળતા આદિવાળું તત્કાલ-બુદ્ધિ. ચારિત્ર. કે જે ચારિત્ર 9-10-11 ગુણઠાણે આવે છે. ઔદયિક ભાવઃ પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી પ્રાપ્ત થતા ભાવો. | પથમિક ભાવઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મને મનુષ્ય-દેવ આદિ અવસ્થાઓ. એવું દબાવી દેવું કે પોતાનું બળ બતાવી ન શકે. ઔદારિક વર્ગણા: ઔદારિક શરીર બનાવવાને યોગ્ય પુદ્ગલ | ઔપથમિક સમ્યકત્વ : દર્શન-મોહનીય અને અનંતાનુબંધી, જથ્થો. અભવ્યથી અનંતગુણા પરમાણુઓથી નિષ્પક્ષ સ્કંધો. કષાય એમ સાતના ઉપશમથી આત્મામાં પ્રગટ થતી તત્ત્વરુચિ. ઔદારિક શરીરઃ મનુષ્ય - તિર્યંચોનું જે શરીર, હાડ-માંસ- | ઔપાધિક : ઉપાધિથી થયેલું, સ્વતઃ પોતાનું નહીં તે. જેમકે ચરબી રુધિર-વીર્ય આદિથી બનાવાયેલું જે શરીર તે. આત્માનું રૂપીપણું તે શરીરની ઉપાધિના કારણે છે. ઔદાસિન્યતાઃ ઉદાસપણું, રાગ-દ્વેષથી રહિતતા, કોઈમાં ન| ઔષધઃ દવા, ઓસડ, રોગ મટાડવાનું જે નિમિત્ત. લેપાવું. ઔષધાલય - દવાખાનું, જ્યાં ઔષધ મળતું હોય તે. ઔપપાતિકઃ ઉપપાતજન્મવાળા, ઉપપાતજન્મ સંબંધી. કંડકઃ એક અંગલના અસંખ્યાતમાં ભાગમાં જે આકાશપ્રદેશો | કઠસ્થ: મુખપાઠ કરવો, ગોખી લેવું, યાદ કરી લેવું. છે તે પ્રમાણવાળી સંખ્યા અથવા આવલિકાના અસંખ્યાતમા | કઠાગ્ર: ગળાના અગ્રભાગે રહેલું, મોઢે કરેલું, મુખપાઠ કરેલું. ભાગના સમય પ્રમાણ સંખ્યા. કથંચિવાદઃ સ્યાદ્વાદ, અમુક અપેક્ષાએ આમ પણ છે એવું કચવાટ : ખેદ થવો, મનદુઃખ થવું, ઇચ્છા ન થવી તે. અપેક્ષાપૂર્વકનું જે બોલવું તે. કચ્છ : ગુજરાતમાંનો એક ભાગ,મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી | કથાચ્છેદ : આ દોષ છે. ગુરુજી કથા કરતા હોય ત્યારે વચ્ચે 32 વિજયોમાંની પ્રથમ વિજય. બીજી વાત ઊભી કરીને કથાને તોડી પાડવી. કજોડ: અનુચિત જોડું, અયોગ્ય મિલાપ, વિરોધવાળું વિજય. કથાનુયોગ : ચાર અનુયોગમાંનો એક, જેમાં પૂર્વે થઈ ગયેલાં કટકુટીઃ સાદડી-ઝૂંપડી, સૂર્યના તડકાનું આવરણ. મહાન સ્ત્રી-પુરુષોની કથાઓ હોય તે. કડાવિગઈ તળેલી વસ્તુ, જેમાં ચૂલા ઉપર કડાઈ ચડાવવી પડે | કદાચિતુઃ ક્યારેક, અમુક જ સમયે, વિવક્ષિત કાળે. તેવી વિગઈ, વિકાર કરનારો પદાર્થ.. કનકાચલઃ મેરુપર્વત. કડ-કંડલ : સોનામાં આવતા પર્યાયો; હાથે-કાને પહેરવાનું | કન્દમૂલ: જે વનસ્પતિ અનંતકાય હોય, અનંતા જીવોનું બનેલું આભૂષણ, જે ક્રમશઃ આવિર્ભત થાય છે. જે શરીર હોય, જેમ કે બટાકા, ડુંગળી, લસણ, ગાજર. 15 Page #647 -------------------------------------------------------------------------- ________________ કન્દર્પ : અનર્થદંડ, બિનજરૂરી પાપ, કામવાસના ઉત્તેજક, | કલાલઃ દારૂ વેચનાર, દારૂ બનાવનાર. અસભ્ય, પાપિષ્ટ વચનો બોલવાં. કલિકલહ કલિયુગમાં થતા વધારે ઝેરી ઝઘડા, ભારે કજિયો. કપટમાયા: હૈયામાં જુદા ભાવ હોય અને હોઠે જુદા ભાવ કલિકાલ કળિયુગનો કાળ, કલિયુગનો સમય. બોલવા. છેતરપિંડી, બનાવટ. કલિકાલસર્વજ્ઞઃ કલિયુગમાં જાણે સર્વજ્ઞ જ જન્મ્યા હોય તેવા. કપાટ: કમાડ, ભગવાન જ્યારે કેવલી-સમુઘાત કરે ત્યારે બીજા | કલુષિતઃ ગંદું, મેલું, કચરાવાળું, હલકું, તુચ્છ, સાર વિનાનું. સમયે આત્મપ્રદેશોની પૂર્વ-પશ્ચિમ (અથવા દક્ષિણ-ઉત્તર) | કલ્પના: મનથી માની લેવું, બુદ્ધિથી અનુમાન કરવું તે. લોકાન્ત સુધી લંબાવવાની પ્રક્રિયા. કલ્પવૃક્ષ ઇચ્છાઓને સંતોષે તેવું વૃક્ષ, મનમાયું આપનાર. કપિલકેવલીઃ આ નામવાળા કેવલજ્ઞાન પામેલા પૂર્વેથયેલા મુનિ. | કલ્પસૂત્ર આચારને સમજાવનારું સૂત્ર, સાધુસમાચારી કહેનારું કપિલવર્ણ કાબરચીતરું, રંગબેરંગી, વિવિધ રંગવાળું. તથા મહાવીરસ્વામી આદિ તીર્થંકર પરમાત્માઓનું ચરિત્ર. કપોલકલ્પિતઃ ગાલને ગમે તેવું, મનમાં આવ્યું તેમ કલ્પેલું. કલ્પાતીત દેવઃ અનુત્તર અને રૈવેયક દેવો, સ્વામી-સેવક સંબંધી કમ્મપયડીઃ શ્રી શિવશર્મસૂરિકત કર્મસંબંધી વર્ણનનો મહાગ્રંથ. આચાર વિનાના, સર્વ સરખા અહમિન્દ્ર દેવો. કરકાંડે હાથમાં કાંડે, પ્રભુની નવ અંગે પૂજા કરતાં ત્રીજી પૂજા કલ્પાન્તકાલ : કળીયુગનો અન્તિમ કાળ, પ્રલયકાળ, સર્વથી વખતે સ્પર્શ કરાતું પ્રભુનું અંગ. જઘન્ય કાળ. કરચલીઓ: ઘડપણના કારણે શરીરની ચામડીમાં થતી રેખાઓ. | કલ્પિત ગુરુ: મનથી કર્ભેલા ગુરુ, નવકારમંત્ર અને પંચેન્દ્રિયસૂત્ર કરણઃ અધ્યવસાય, વિચાર, પરિણામ, (કરણ 3 હોય છે). | બોલવા પડે કલ્પાયેલા ગુરુ, આરોપિત કરાયેલા ગુરુ. કરણપર્યાપ્તા : ઇન્દ્રિયો પૂર્ણ કરવાનું કામકાજ જેઓએ કર્યું | કલ્પોપપન્ન : નોકર-શેઠના સંબંધવાળા દેવો, જયાં સ્વામીછે તે. સેવકભાવનો સંબંધ હોય તેવા આચારવાળા દેવો, 12 દેવલોક કરણલબ્ધિ: અપૂર્વકરણાદિ કરણો કરવાની આત્મામાં શક્તિ | સુધી. પ્રગટે છે. કલ્યાણક તીર્થકર ભગવન્તોના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલકરણપર્યાપ્તાઃ ઇન્દ્રિયો પૂર્ણ કરવાનું કામકાજ જેઓએ હજુ કર્યું જ્ઞાન અને નિર્વાણ એમ કલ્યાણ કરનારા 5 પ્રસંગો. નથી પરંતુ ઇન્દ્રિયોનું કામ ચાલુ છે તે. કલોલ: પાણીના તરંગો, મોજાં, દરિયાઈ ભરતી વગેરે. કર્મઃ મિથ્યાત્વાદિ હેતુઓ વડે જે બંધાય તે, આત્માના ગુણોને કવલાહાર : કોળિયાથી લેવાતો આહાર, મનુષ્ય, પશુ, પક્ષી ઢાંકનાર, અથવા સુખ-દુ:ખ આપનાર. આદિનો જે આહાર તે. કર્મકૃતાવસ્થા : જ્ઞાનાવરણીયાદિ કર્મો વડે કરાયેલી આત્માની કવિતા કાવ્ય, મધુર સ્વરે ગવાતી પ્રાસવાળી રચના. અવસ્થા. કષાય: જન્મ-મરણની પરંપરા વધારનાર, ક્રોધ-માનાદિ, કર્મગ્રંથઃ કર્મવિષયક પ્રકરણ; જેમાં કર્મોનું સ્વરૂપ છે તે. કષાયપાહુડ: દિગંબર સંપ્રદાયમાન્ય મહાગ્રંથવિશેષ. કર્મપ્રકૃતિ H શ્રી શિવશર્મસૂરિકૃત કમ્મપયડી એ જ કર્મપ્રકૃતિ. | કષાયમોહનીય-અનંતાનુબંધી આદિ 16 પ્રકારનું મોહનીયકર્મ અથવા બંધાતાં કર્મોના ભેદો 120-122 વગેરે. કષાયસમુદ્દઘાત : પૂર્વે બાંધેલા કાયોને ઉદયમાં લાવીને કર્મબંધઃ આત્માની સાથે કર્મોનું ચોંટવું, જોડાવું, વળગવું. ભોગવેલા. જે ભોગવતાં જૂના કષાયોનો વિનાશ થાય છે પરંતુ કર્મભૂમિઃ જ્યાં અસિ-મસિ-કૃષિનો વ્યવહાર છે તેવાં ક્ષેત્રો.| નવા ઘણા બંધાય છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ. કાઉસ્સગ્ગ: કાયાની ચેષ્ટાનો ત્યાગ કરવો, કાયાનો વ્યવસાય કર્મભૂમિજન્ય : કર્મભૂમિમાં જન્મેલા, 24 તીર્થકરાદિ, 63 અટકાવવો, અતિશય સ્થિર થવું. શલાકા-પુરુષો, કર્મભૂમિજન્ય જ હોય છે. કાંક્ષાઃ ઇચ્છા, આશા, મમતા. કર્મમેલ: આત્મામાં બંધાયેલો કમરૂપી કચરો. કાજો કાઢવોઃ પડિલેહણ કર્યા પછી કચરો ભેગો કરવો, અંદર કર્મવિપાક: પ્રથમ કર્મગ્રંથનું આ નામ છે. બાંધેલાં કર્મો ઉદયમાં કોઈ જીવાત નથી ને તે બરાબર તપાસવું. આવે તો શું શું ફળ આપે તેનું વર્ણન જેમાં છે તે. કાપોતલેશ્યાઃ કૃષ્ણાદિ કરતાં સારા અને શુક્લાદિ કરતાં હલકા કર્મસ્તવ : બીજા કર્મગ્રંથનું નામ છે. કર્મોનું સ્વરૂપ જણાવતાં, જે આત્મપરિણામ છે. નાની નાની શાખાના કાપવાના જણાવતાં ભગવાન મહાવીરસ્વામીની જ્યાં સ્તુતિ છે તે. પરિણામવાળા પુરુષના દૃષ્ટાન્ને આત્માના પરિણામ. કલહ: કજિયો, કંકાસ, કડવાશ, વેરઝેર. કાબરચીતરું રંગબેરંગી, ચિત્ર-વિચિત્ર, અનેક રંગવાળું. Page #648 -------------------------------------------------------------------------- ________________ કામકાજ: કાર્યવિશેષ, જુદાં જુદાં કાર્યો. કાલાતિક્રમઃ કાળનું ઉલ્લંઘન કરવું તે. કાલને વિતાવવો. કામદેવઃ મોહરાજા, વાસના, વિકારકબુદ્ધિ, રાગાદિપરિણામ. | કાળીચૌદશઃ ગુજરાતી આસો વદી ચૌદશ. (મારવાડી કારતક કામરાગ : સ્નેહરાગ, દષ્ટિરાગ અને કામરાગ આ ત્રણમાંનો | વદ ચૌદશ). અન્તિમ રાગ, ભોગસુખ સંબંધ જે રાગ. કાલોદધિ સમુદ્ર અઢી દ્વીપમાંનો એક સમુદ્ર. ઘાતકીખંડને ફરતો કામવાસના : મોહભરેલી વિકારક એવી આત્માની પરિણતિ. | બન્ને બાજુ આઠ-આઠ લાખ યોજન વિસ્તારવાળો. કામવિકારઃ સંસારના ભોગોની તીવ્ર અભિલાષા. કિલીકાસંધયણ : જે બે હાડકાં વચ્ચે માત્ર ખીલી જ મારેલી છે કામોત્તેજક વાસનાને દેદીપ્યમાન કરે એવી વાર્તા, સમાગમ તેવી મજબૂતાઈવાળું સંધયણ. તથા એવા આહારાદિનું સેવન. કિલ્બિષિકદેવ: વૈમાનિક દેવોમાં રહેનારા, હલકું કામ કરનારા, કાયક્લેશ : કાયાને મોહના વિનાશ માટે કષ્ટ આપવું. છ | ઢોલાદિ વગાડનારા દેવો. જેના ત્રણ ભેદ છે. પ્રકારના બાહ્યતપોમાં પાંચમો તપવિશેષ. કીર્તન કરવું ગુણગાન ગાવાં, ભજન કરવું, સ્તવનાદિ ગાવાં. કાયા : શરીર, પુદ્ગલમય રચના. જે હાનિ-વૃદ્ધિ પામે અને ! કીર્તિ : યશ, પ્રશંસા, વખાણ, એક દિશામાં ફેલાયેલી પ્રશંસા વિનાશ પામવાના સ્વભાવવાળું તે. અથવા ત્યાગાદિ કોઈ ગુણથી થયેલી પ્રશંસા. કાયોત્સર્ગઃ કાયાની ચેષ્ટાનો ત્યાગ કરવો, કાયાનો વ્યવસાય | કુંથુનાથ: ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના ૧૭મા તીર્થંકર. અટકાવવો, સ્થિર થવું. સંસ્કૃતમાં કાયોત્સર્ગ જે શબ્દ છે તેનું જ કુક્કડીપાયપસારંતઃ કૂકડીની જેમ પગોને સાથે રાખીને સૂવાની પ્રાકૃતમાં કાઉસ્સગ્ગ બને છે. ક્રિયા. કારકતાઃ ક્રિયાને કરનારપણું, ક્રિયાને સરજવાપણું, કર્તા કર્મ- | કુટતુલકુટમાનઃ ખોટાં તોલાં અને માપ રાખવાં તે, માલ લેવાનાં કરણ-સંપ્રદાન-અપાદાન અને આધારાદિ. કાટલાં વજનદાર અને માલ આપવાના કાટલાં ઓછા કારણ : ક્રિયા કરવામાં મદદગાર, સહાયક, નિમિત્ત. વજનવાળાં રાખવાં તે. કારુણ્ય : દયાવાળો પરિણામ, લાગણીશીલ સ્વભાવ. કુટલેખક્રિયા: કૂડા (ખોટા) લેખ લખવા, કૂડા કાગળિયાં કરવાં, કાર્મણશરીર : આત્માએ બાંધેલાં કર્મોનું બનેલું શરીર. એક | ખોટા દસ્તાવેજ કરવા વગેરે. ભવથી બીજા ભવમાં જતા જે સાથે હોય છે તે અથના સર્વ સંસારી | કુડલઃ કાનમાં પહેરવાનું આભૂષણવિશેષ. જીવોને સદાકાળ જે હોય છે તે. કઠલદ્વીપ તે નામનો એક દ્વીપ, જેમાં શાશ્વત ચૈત્યો છે. કાર્મિકીબુદ્ધિઃ કામ કરતાં કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેમકે કન્દમુન્દ્રાચાર્ય દિગંબર સંપ્રદાય-માન્ય, અનેક ગ્રંથોના સર્જક દરજીની કલા, સોનીની કલા, હજામની કલા વગેરે. એક મહાત્મા. કાર્યદક્ષઃ કામકાજમાં ઘણો જ હોશિયાર. કુન્જ: એક પ્રકારનું સંસ્થાન, જેમાં શરીરના મુખ્ય ચાર અવયવો કાર્યવિશેષ: વિશિષ્ટ કાર્ય, વિવક્ષિત કાર્ય, કાર્યની કલ્પના. અપ્રમાણોપેત હોય છે તે. કાર્યસિદ્ધિઃ કાર્ય પૂર્ણ થવું, કાર્ય સમાપ્ત થવું વગેરે. કુલદીપક કુલને દીપાવનાર, કુલને શોભાવનાર. કાલચક્રઃ ઉત્સર્પિણી-અવસર્પિણીના 66=12 આરાનું બનેલું | કુલભૂષણઃ કુલને ભૂષિત કરનાર, કુલમાં આભૂષણ સમાન. ગાડાના પૈડા જેવું, કાળનું ચક્રવિશેષ. કુલમદઃ કુળનું અભિમાન, એક પ્રકારનો અહંકાર. કાલપરિપાક: કોઈપણ વસ્તુ નીપજવાનો પાકેલો કાળ. જેમ કે કુલાંગાર : પોતાને કુળમાં અંગારા જેવો, ઘણું દૂષિત કામ ઘી બનવા માટે ઘાસ-દૂધ-દહીં કરતાં માખણમાં વધુ કાલપરિપાક | કરનાર, છે. તેમ આસન્નભવ્ય જીવમાં મોક્ષનો કાલપરિપાક છે. | કુશલબુદ્ધિ : સુંદરબુદ્ધિ, તીવ્રબુદ્ધિ, સૂક્ષમ અર્થને સમજનારી કાલપ્રમાણતા : કોઈપણ કાર્ય બનવામાં સ્વભાવ, નિયતિ, બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ. પ્રારબ્ધ (નિમિત્ત) અને પુરુષાર્થ આ ચાર જેમ કારણ છે, તેમ | કતજ્ઞતાઃ જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય તેને ભૂલી જઈ કાલ પણ કારણ છે. તે કાલપ્રમાણતા. તેને જ નુકસાન થાય તેવું કામ કરવું તે. કાળલબ્ધિ : અપૂર્વકરણાદિ કારણો કરવા દ્વારા સમ્યકત્વ કૃતનાશઃ જે કમ આપણે જ કર્યો હોય છતાં તે કર્મો આપણે પામવાનો કાળ પાક્યો હોય તેવી લબ્ધિ. ભોગવવાં ન પડે તે, કરેલા કાર્યની ફલપ્રાપ્તિ વિના વિનાશ કાલાન્તરઃ કાલનો વિરહ, કોઈ પણ એક કાર્ય બન્યા પછી ફરીથી થવો તે. તે કાર્ય કેટલા ટાઈમે બને તે, અન્યકાળ. કૃતજ્ઞતાઃ જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય તેને સદા યાદ 17 Page #649 -------------------------------------------------------------------------- ________________ રાખી પ્રત્યુપકાર કરવાની બુદ્ધિ રાખવી તે. એકડા ઉપર ચૌદ મીડાં લખવાથી જે આંક બને છે. કૃતાન્તઃ યમરાજા, મૃત્યુનો અધિકારી. કોડાકોડીઃ ઉપરનો કોટાકોટિનો જે અર્થ છે તે જ અર્થ જાણવો. કૃપા દયા, લાગણી, કરૂણા પરોપકારની બુદ્ધિ. કોલાહલઃ અવિવેકથી થતો ઘોંઘાટ, કજિયો બોલાચાલી. કૃપાસાગરઃ દયાના ભંડાર, કરુણાના સમુદ્ર. કૌમુચ્ય: આંખ અને મુખના ઈશારા કરવા, બીભત્સ ચેષ્ટા કેવલશ્રી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી, પરમજ્ઞાનરૂપ આત્મધન. | કરવી, કામોત્તેજક હાવભાવ કરવા તે. કેવલજ્ઞાન કલ્યાણક: કેવલજ્ઞાન-સ્વરૂપ તીર્થકર ભગવન્તોનું | ક્રમબદ્ધ : લાઈનસર ગોઠવાયેલું, એક પછી એક ક્રમસર જ ચોથું કલ્યાણક. આવનારું, પદ્ધતિસર રહેલું. કેવલીપત્રોઃ કેવલજ્ઞાનીએ જણાવેલો, સર્વજ્ઞ બતાવેલો. ક્રમબદ્ધ પર્યાય : સર્વ દ્રવ્યોમાં અતીત, અનાગત અને કેવલી પ્રજ્ઞતઃ કેવલજ્ઞાનીએ જણાવેલો, સર્વશે બતાવેલો. વર્તમાનકાળના સર્વ પર્યાયો કેવલજ્ઞાનીની અપેક્ષાએ ક્રમસર કેવલી મુદ્દઘાત : કેવલજ્ઞાની ભગવંતો વેદનીય નામ અને | ગોઠવાયેલા છે અને ક્રમસર આવે છે. ગોત્રકર્મને તોડી આયુષ્યની સાથે સમાન કરવા માટે જે દંડાદિ ક્રિયાપરિણતાર્થ : જે શબ્દનો જે જે વાચ્ય અર્થ થતો હોય તે આઠ સમયની પ્રક્રિયા કરે તે. પ્રમાણે ક્રિયા પણ ચાલુ હોય તો જ શબ્દપ્રયોગ માને છે. કૈવલ્યલક્ષ્મી : કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી. ક્રોધઃ ગુસ્સો, આવેશ, જુસ્સો, બીજાનું અહિત કરવાની બુદ્ધિ. કોટાકોટિ: એક ક્રોડને એક ક્રોડે ગુણવાથી જે થાય તે, અર્થાતુ ક્લિષ્ટકર્મવિનાશઃ ભારે ચીકણાં બાંધેલાં તીવ્ર કર્મોનો વિનાશ. ખગઃ પક્ષી, આકાશમાં ઊડનાર. ખેતર : ક્ષેત્ર, ખેડવા લાયક ભૂમિ, જેમાં અનાજ વવાય તેવી ખગોળ: જ્યોતિષશાસ્ત્ર, ચંદ્ર, સૂર્ય આદિની ચર્ચા. ભૂમિ. ખલાસરૂપે H ગ્રહણ કરેલા આહારમાંથી યોગ્યઅયોગ્યનો | ખેમકુશલ ક્ષેમકુશલ, સુખશાન્તિના સમાચાર. વિભાગ કરવો. ખેલખેલ્યાં : ભિન્ન ભિન્ન જાતના તમાશા, રમત, ગમત કરી ખાડો ખોદેલી ભૂમિ, ભૂમિમાં કરેલું ખનન. હોય; અતિચારમાં “ખેલ ખેલી” શબ્દપ્રયોગ આવે છે. ખાતમુહૂર્ત કોઈપણ મંદિરાદિ ઉત્તમ કામકાજ માટે પાયો ચણવા ખેશ: કપડાં પહેર્યા પછી જીવોની જયણા પાળવા માટે ગળે સારુ ખોદાતી ભૂમિનું જે મુહૂર્ત તે. રખાતું એક પ્રકારનું સફેદ વસ્ત્રવિશેષ. ખામીયુક્તઃ ભૂલભરેલું ક્ષતિઓથી યુક્ત. ખોંખારો ખાવો : ઉધરસ આવવી, ખાંસી થવી, એક પ્રકારનો ખિણખિણઃ ક્ષણે, ક્ષણે, પ્રતિસમયે, દર સમયે. વિશિષ્ટ વાયુ. ખિન્ન થયેલ: ઉદાસ થયેલ, કરમાયેલ, ખેદ પામેલ. ખોજ કરવી ભાળ લેવી, સંભાળ રાખવી, તપાસ કરવી. ખુદ પોતે સ્વયં પોતે જાતે, આપણે સ્વયં પોતે જ. ખોટ આવવી: નુકસાન થવું, હાનિ થવી. ખેચરઃ આકાશમાં ઊડનાર, આકાશમાં ચાલનાર, પંખી વગેરે. ગંગાનીરઃ ગંગાનદીનું પાણી, ગંગાજલ, પ્રભુના અભિષેક વખતે | ગચ્છાધિપતિ : પોતાના ગચ્છના નાયક, પોતાના સમુદાયમાં લવાતું પવિત્ર પાણી. સર્વોપરી. ગંગોદક: ગંગાનદીનું પાણી, ગંગાજલ, પ્રભુના અભિષેક વખતે | ગજદંતપર્વત : મેરુપર્વતની ચારે દિશાએ હાથીદાંતના આકારે લવાતું પવિત્ર ગંગાજળ. સોમનસ આદિ ચાર પર્વતો કે જે મહાવિદેહમાં આવેલા છે. ગંધોદક: સુગંધવાળું પાણી, પવિત્ર પાણી, અભિષેકને યોગ્ય | ગજવર H શ્રેષ્ઠ હાથી, ચૌદ સ્વપ્રોમાં પ્રથમ સ્વ. જળ. ગજાનનઃ હાથીના જેવી મુખાકૃતિવાળા, ગણપતિજી. ગચ્છ: સમુદાય, એકસરખી સમાન ધર્મક્રિયા કરનાર વર્ગ. | ગણ: સમુદાય, સાધુઓનો સમૂહ, સરખી સમાચારીવાળા. તપગચ્છ, અંચલગચ્છ, પાયચંદગચ્છ વગેરે. ગણધર: સમુદાયના નાયક, ગૌતમસ્વામી, સુધર્માસ્વામી આદિ. 18 Page #650 -------------------------------------------------------------------------- ________________ ગણધરકૃત : ગણધર ભગવંતોનાં બનાવેલાં શાસ્ત્રો, આગમો | ગામાનુગામ: એક ગામથી બીજે ગામે, એક ગામ પછી એકેક વગેરે. ગામ. ગણધરરચિત : ગણધર ભગવંતોનાં રચેલાં શાસ્ત્રો, આગમો ગારવઃ આસક્તિ, મમતા, કોઈપણ વસ્તુની અતિશય ભૂખ. વગેરે. રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવ. ગણનાયક: ગચ્છના, સમુદાયના નાયક, મુખ્ય. ગાઈથ્ય: ગૃહસ્થપણું, ગૃહસ્થ-સંબંધી, ઘરસંબંધી વ્યવસાય. ગણિપદ : ગણને (ગચ્છને) સંભાળી શકે તેવું સ્થાન કે જે | ગિરનાર પર્વતઃ સૌરાષ્ટ્રમાં આવેલ પર્વત. જ્યાં નેમનાથ પ્રભુનાં ભગવતીસૂત્ર આદિના યોગ-વહન પછી યોગ્યતાવિશેષ દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયાં છે. જણાવાથી અપાય છે. ગીર્વાણ દેવ, વૈમાનિક નિકાય આદિના દેવો. ગતાનુગતિક: ગાડરિયો પ્રવાહ, સમજ્યા વિના એકબીજાને ગુચ્છ: ગુચ્છો, પાત્રમાં રાખવા માટે રખાતી કપડાંની ઝોળી વગેરે, અનુસરવું ઈત્યાદિ. અઢાઈજેસુ સૂત્રમાં “યહરીપુજી" શબ્દ આવે છે. ગતિદાયકતા : તે તે ગતિ અપાવવાપણું જેમકે અનંતાનુબંધી | ગુટિકા: ગોળી, પ્રભાવક ઔષધિ-વિશેષ. સુલસા શ્રાવિકાએ કષાય નરકગતિ અપાવે, અપ્ર. કષાય તિર્યંચગતિ. આવી 32 ગુટિકા પ્રાપ્ત કર્યાનું વર્ણન આવે છે. ગતિસહાયકતા : જીવ-પુદ્ગલને ગમન કરવામાં અપેક્ષા ગુડઃ ગોળ, સાકર, ગળપણ, છ વિગઈમાંની એક વિગઈ. કારણપણું. ગુણ: દ્રવ્યની સાથે સદાકાળ રહેનાર સ્વરૂપવિશેષ. ગદ્દગદ સ્વરેઃ રડતા સ્વરે, ભરેલા હૈયે, રુદન કરતાં કરતાં. ગુણગણયુક્તઃ ગુણોના સમૂહથી ભરપૂર, ગુણિયલ મહાત્મા. ગભરાયેલ બે બાજુની પરિસ્થિતિથી આકુળવ્યાકુલ બનેલ. ગુણપ્રચયિક: ગુણના નિમિત્તે પ્રગટ થનારું, મનુષ્ય-તિર્યંચોને ગમનાગમન : જવું-આવવું. આવ-જા કરવી તે. જે અવધિજ્ઞાન અને વૈક્રિયશરીર પ્રગટ થાય છે તે. ગમિકહ્યુત : જે શાસ્ત્રોમાં પાઠોના આલાવા સરખેસરખા | ગુણરાગી : જે વ્યક્તિ અન્ય વ્યક્તિ ઉપર ગુણોને લીધે રાગી હોય તે. હોય તે. ગમ્યઃ અધ્યાહર, જાણવા લાયક, શબ્દથી ન લખ્યું હોય પરંતુ ગુણશ્રેણીઃ ટૂંકા કાળમાં વધારે વધારે કર્મોનો ક્ષય કરવા માટે અર્થથી સમજી શકાતું હોય તે. ગુણોની અધિક અધિક ક્રમશઃ પ્રાપ્તિ. 11 ગુણશ્રેણી કહેવાય છે ગરકાવ થવું: ઓતપ્રોત થવું, ડૂબી જવું, લયલીન બની જવું. | અથવા સ્થિતિઘાતાદિથી ઘાત થયેલાં કર્મપરમાણુઓની ઉદયગરાનુષ્ઠાન: પરભવના સંસારિક સુખની બુદ્ધિપૂર્વક ધર્માનુષ્ઠાન સમયથી અસંખ્યાત ગુણાકારે કર્મદલિકની રચના કરવી તે. કરવાં તે. ગુણસંક્રમ: અબધ્યમાન (ન બંધાતાં) અશુભ કર્મોને બધ્યમાન ગરલાનુષ્ઠાનઃ પરભવના સંસારિક સુખની બુદ્ધિપૂર્વક ધર્માનુષ્ઠાન | (બંધાતા) શુભકમોમાં અસંખ્યાત ગુણાકારે નાખવાં, કરવાં તે. સંક્રમાવવાં તે. ગરિયામિ : હું મારાં કરેલાં પાપો દેવ-ગુરુ સમક્ષ સવિશેષ ગુણસ્થાનકઃ ગુણોની તરતમતા, હીનાધિક ગુણપ્રાપ્તિ. નિદ્ છું. ગુણાધિકઃ આપણા કરતાં ગુણોમાં જે મોટા હોય તે. ગર્ભજ: સ્ત્રી-પુરુષની સંભોગ-ક્રિયાથી જે જન્મ થાય છે. જેના ગુણાનુરાગી બીજાના ગુણો ઉપર ઘણો જ અનુરાગ કરનાર. જરાયુજ, અંડજ અને પોતજ એમ ત્રણ ભેદો છે. ગુફાસ્થાન: પર્વતોમાં ઊંડી ઊંડી ગુફાઓવાળી ભૂમિ. ગર્ભજાતઃ ગર્ભથી જન્મેલું, અથવા ગર્ભમાં જન્મેલું. ગુરુ : ધર્મ સમજાવે તે હિત-કલ્યાણ-કારી માર્ગ સમજાવે છે. ગર્ભિત ભાવઃ ઊંડા ભાવ, અંદર ભરેલાં રહસ્યો, સૂક્ષ્મ હાર્દ. ઉપકાર કરનાર. ગર્ભિત રીતે ઊંડી બુદ્ધિથી, સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા લાયક. ગુરુઅક્ષર : જોડાક્ષર, બે વ્યંજનો વચ્ચે સ્વર ન હોય તે. ગહ: પાપોની નિંદા કરવી તે, કરેલી ભૂલો સંભારી નિંદવી. ગુરુગમતાઃ ગુરુ પાસેથી જાણેલું, ગુરુઓની પરંપરાથી જાણેલું. ગવેષણાઃ શોધવું, તપાસવું, માગવું, વિચારવું. ગુરુજનપૂજા : વડીલોની, ઉપકારીઓની અને કલ્યાણ ગળથૂથીથી: નાનપણથી, બચપણથી, બાલ્ય અવસ્થાથી. કરનારાઓની પૂજા: ભક્તિબહુમાન કરવું. જયવીયરાયસૂત્રમાં ગાજવીજ થવી: આકાશમાં વાદળોનું ગાજવું અને વીજળી થવી. | આવે છે. ગાઢમેઘ: આકાશમાં ચડી આવેલ અતિશય વરસાદ. ગુરુદ્રવ્યઃ ગુરુની ભક્તિ, ગુરુની સેવા, અને ગુરુની વેયાવચ્ચે ગાથાઃ શ્લોક, કાવ્યની પંક્તિઓ, પ્રાસવાળી લીટીઓ. માટે રખાયેલું દ્રવ્ય. 19 થી Page #651 -------------------------------------------------------------------------- ________________ ગુરુધર્મઃ શિષ્યો પ્રત્યે ગુરુએ સાચવવાલાયક સાયણા, વાયણા | તેના જેવું જે આસન. આદિ ધર્મ, અથવા મહાન ધર્મ, મોટો ધર્મ. ગોરસઃ ગાયના દૂધમાંથી બનતા સર્વ પદાર્થો તથા દૂધ. ગૂઢ: ગુપ્ત, ઊંડું, સૂક્ષ્મ, અતિશય બારીક, ગોમ્મદસાર દિગંબર સંપ્રદાય માન્ય કર્મવિષયક મહાગ્રંથગૂઢ ભાવોઃ સૂત્રોનાં ઊંડાં રહસ્યો, અપવાદભૂત ભાવો. વિશેષ. ગૃહસ્થ: ઘરબારી, પરિવારવારો જીવ, ઘરમાં રહેનારો. | ગૌરવતા: મોટાઈપણું, માનવંતાપણું, પોતાની વિશિષ્ટતા. ગૃહસ્થલિંગસિદ્ધઃ ગૃહસ્થના વેષમાં જે જીવો હોય અને વિશિષ્ટ | ગ્રન્થિભેદ અનાદિકાળથી રૂઢ થયેલી રાગ-દ્વેષની જે ગાંઠ છે વૈરાગ્યથી ક્ષપકશ્રેણી માંડી કેવલી થાય તે. તેને ભેદવી, તેનો અપૂર્વકરણ વડે વિનાશ કરવો. ગૃહિણીઃ પત્ની, સ્ત્રી, ઘર સંભાળનારું પાત્ર. ગ્રહણ : ચંદ્ર-સૂર્યના વિમાનનું રાહુના વિમાનથી પકડાવું. ગૃઘમાણાવસ્થા : પ્રતિસમયે (કમદિને) ગ્રહણ કરતી | આચ્છાદિત થઈ જવું તે ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ. અવસ્થાવિશેષ. રૈવેયક દેવ ગળાના ભાગે રહેનારા જે દેવો, નવ રૈવેયક દેવો. ગોત્રકર્મ: ઉચ્ચ-નીચ કુલ અપાવનારું જે કર્મ તે. ગ્લાનિ પામેલઃ ઉદાસીનતા પામેલ, કરમાયેલ, મુખમુદ્રાનું તેજ ગોદોહાસનઃ ગાયને દોહતી વખતે બે પગ ઉપર જેમ બેસાય, હાનિ પામેલ હોય તે. ઘટપટ : માટીમાંથી બનેલો તે ઘટ, તજ્જુમાંથી બનેલો તે પટ, | ઘનોદધિઃ જામેલું, થીજી ગયેલું, પોલાણ વિનાનું પાણી, જેના (વસ્ત્ર). ઉપર પૃથ્વી છે અને નીચે મહાવાયુ છે. ઘનઘાતકર્મ : જ્ઞાનાવરણીયાદિ ચાર મજબૂત ઘાતકમોં; ઘમ્મા: સાત નારકીમાંની પ્રથમ નારકી. આત્માના જ્ઞાનાદિ ગુણોનો વિનાશ કરનારાં કર્મો. ઘરબારી ઘરવાળો, પત્નીવાળો, ગૃહસ્થ, પરિવારવાળો. ઘનલોક : ઘનીભૂત કરેલો આ લોક, જે ચૌદ રાજ ઊંચો છે, ઘાતક હણનાર, મારનાર, વસ્તુનો વિનાશ કરે તે. તેના બુદ્ધિથી વિભાગો કરી ગોઠવતાં જે સાત રાજ પ્રમાણ થાય | ઘાતકીખંડઃ લવણસમુદ્રને ફરતો, વીંટળાયેલો એક દ્વીપ, છે. તે ઘનીભૂત થયેલો લોક. ઘાતકર્મ : આત્માના ગુણોનો ઘાત કરનાર જ્ઞાનાવરણીયાદિ ઘનવાત : મજબૂત તોફાની પવન, જેના ઉપર આ પૃથ્વી | કર્મો. રહેલી છે. ઘુવડ: એક જાતનું પક્ષી, જે સૂર્યના પ્રકાશ વખતે જોઈ ન ઘનીભૂતતા : પોલાણ વિનાની અવસ્થા, અતિશય મજબૂત શકે તે. અવસ્થા. ઘોરઃ ભયંકર, ઊંડું, જેનો પાર ન પમાય તે. ઘનીભૂતલોક: સાત રાજ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળો | ઘોરાતિઘોર : ભયંકરમાં પણ વધુ ભયંકર, વધારે ઊંડું. બુદ્ધિથી કલ્પલો લોકાકાશ. - | ધ્રાણેન્દ્રિય: નાક, ગંધને સુંઘનારી એક ઈન્દ્રિયવિશેષ. ચઉરિન્દ્રિય ચાર ઇન્દ્રિયો જેઓને છે તે. ભ્રમર, વીંછી, માખી ચંદનબાળાનું જન્મસ્થળ. વગેરે. ચકલાચકલી: એક જાતનું પક્ષી-વિશેષ, ચકલો અને ચકલી. ચઉવીસત્યો : ચોવીસ તીર્થંકર ભગવન્તોની સ્તુતિ-પ્રાર્થના, | જેની મૈથુનક્રીડા દેખીને લક્ષ્મણા સાધ્વીજીને વિકારવાસના જન્મી લોગસ્સ. હતી. ચંચલચિત્ત ભટકતું મન,અસ્થિર મનુ, ક્ષણે ક્ષણે બદલાતું ચિત્ત. | ચકોરઃ હોશિયાર, ચાલાક, સમયજ્ઞ તથા એક પક્ષીવિશેષ. ચંચપ્રવેશઃ જે વિષયમાં ચાંચમાત્ર નાખી હોય, ઉપરથી જ માત્ર | ચક્રરત્ન : ચક્રવર્તીનાં 14 રત્નોમાંનું 1 રત્ન, જે રત્નના પ્રવેશ. મહિમાથી રાજા છ ખંડનું રાજ્ય જીતી શકે છે. ચંડકૌશિક સર્પ પ્રભુ મહાવીરસ્વામીને ભયંકર ઉપસર્ગ કરનાર | ચક્રવર્તી રાજાઃ ભરત, ઐરાવત, અને મહાવિદેહ ક્ષેત્રની એકેક ઝેરી સાપ, કે જે સાપે ડંખ માર્યા પછી પ્રતિબોધ પામ્યો હતો. | વિજયના છએ છ ખંડ જીતનારા રાજાઓ. ચંપાનગરી : જયાં વાસુપૂજયસ્વામી મોક્ષે ગયા હતા; | ચટુકર્મ : કાલાંવાલાં કરવાં, આજીજી કરવી લાચારીથી 20 Page #652 -------------------------------------------------------------------------- ________________ વિનંતી કરવી. ચાતુર્માસ ચોમાસું, ચાર મહિના, ચાર મહિનાનો કાળ. ચતુર પુરુષ: કલાવાળો પુરુષ, હોશિયાર પુરુષ, ચાલાક પુરુષ. | | ચાતુર્માસિક પ્રતિક્રમણ ચોમાસી પ્રતિક્રમણ, કારતક, ફાગણ ચતુર્ગતિ સંસાર નરક, તિર્યંચ આદિ ચાર ગતિવાળો સંસાર. | અને અષાઢ સુદમાં આવતું પ્રતિક્રમણ. ચતુર્વિધતાઃ ચાર પ્રકારો, દાનાદિ ચાર પ્રકારો ધર્મના છે ઇત્યાદિ.| ચાતુર્ય ચતુરાઈ, હોશિયારી, બુદ્ધિમત્તા. ચતુર્વિશતિસ્તવઃ લોગસ્સ, ચોવીસે ભગવન્તોની સ્તુતિ-પ્રાર્થના. | ચામર: પ્રભુજીની બન્ને બાજુ વીંજાતું એક સાધનવિશેષ. ચતુષ્પદ : ચારપગાં પ્રાણી, ગાય, ભેંસ, બકરાં, ઘોડાં વગેરે. ચારણશ્રમણમુનિ : આકાશગામી વિદ્યાવાળા, લબ્ધિવાળા ચત્તારિ: ચાર, અથવા ત્યજયા છે દુશ્મનો જેણે એવા પ્રભુ. મહા-મુનિઓ. ચત્તારિ મંગલાણિ : અરિહંત, સિદ્ધાદિ ચાર પ્રકારનાં ચારિત્રાચાર : ઇન્દ્રિયો, વિષયો અને કષાયોના વિજયવાળું મંગલ છે. પ્રશંસનીય ત્યાગી જીવન, પાંચ સમિતિ આદિવાળું. ચત્તારિ લોગુત્તમાઃ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી ભગવંતે | ચારિસંજીવનીચારનો ન્યાય: ઘાસ ચરાવતાં ચરાવતાં અનાયાસે બતાવેલ ધર્મ, આ ચાર સર્વ લોકમાં ઉત્તમોત્તમ છે. સંજીવની નામની ઔષધિ ચરી જવાથી બળદ પુરુષ થયો તેમ. ચત્તારિશરણાણિઃ અરિહંતાદિ ચાર વસ્તુઓનું શરણ હોજો. ચાલાક પુરુષઃ હોશિયાર, ઇશારાથી સમજી જનાર, થોડાથી ચન્દ્રની પંક્તિ : છાસઠ છાસઠ ચંદ્રોની (અને સૂર્યોની) પંક્ત | જ સમજે તે. જંબુદ્વીપના મેરુપર્વતને પ્રદક્ષિણા આપે છે. ચિત્ર-વિચિત્ર જુદીજુદી જાતનું, અનેક પ્રકારનું, રંગબેરંગી. ચંદ્રપ્રભુસ્વામીઃ ભરતક્ષેત્રની ચોવીશીમાં આઠમા પ્રભુ. ચિત્રામણઃ ભીંતોમાં ચીતરેલાં ચિત્રો, વિવિધ ભાવદર્શક ચિત્રો. ચપળ : જેનું શરીર તરત ફરી શકે છે તે, હોશિયાર, | ચિન્તાતુર : ચિંતાથી ભરપૂર, ચિંતાવાળું, ચિંતાયુક્ત. ચાલાકીવાળો, તરત સરકી જાય તેવો. ચીકણાં કર્મો : તીવ્રરસવાળાં, ભારે કર્મો, અવશ્ય ભોગવવા ચબરાક: ચાલાક, હોશિયાર, થોડામાં ઘણું સમજે તે. યોગ્ય. ચમત્કારિક પ્રયોગ: બુદ્ધિમાં ન બેસે તેવો દૈવિક પ્રયોગ. ચેતનવંતા ચૈતન્ય જેનામાં છે તે, ચેતનાવાળા, જ્ઞાનયુક્ત. ચમરી ગાય : વિશિષ્ટ ગાય, જેના શરીરના વાળની ચામર | ચેતનાઃ ચૈતન્ય, જ્ઞાન, સમજણ, બુદ્ધિમત્તા. બને છે તે. ચૈત્યઃ મન્દિર, મૂર્તિ, જ્ઞાન, જ્ઞાનનું સ્થાન. અમરેન્દ્ર : ભવનપતિ નિકાયના અસુરકુમારનો દક્ષિણેન્દ્ર. | ચૈત્યવંદનઃ મૂર્તિમંદિરને ભાવથી નમસ્કાર કરવા અથવા જ્ઞાન ચમરેન્દ્રનો ઉત્પાતઃ દશ અચ્છેરાંમાંનું એક અચ્છેરું, સૌધર્મેન્દ્રને | અને જ્ઞાનનાં સાધનોને ભક્તિથી નમસ્કાર કરવા તે. પોતાની ઉપર બેઠેલો જોઈ ઉઠાવવા ચમરેન્દ્રનું ઊર્ધ્વલોકમાં જવું, | ચૈત્યસ્તવ : કોઈ વિવક્ષિત એક અથવા વૈલોક્યવર્તી સર્વ જે ન બનવું જોઈએ પણ બન્યું. પ્રતિમાજી આદિને આશ્રયી કરાતું સ્તવન, અરિહંત ચરણકમલઃ અતિશય કોમળ હોવાથી પગ એ જ જાણે કમળ | ચેઇયાણસૂત્ર. હોય. ચિત્યાલયઃ જિનાલય, જિનેશ્વર પ્રભુની પ્રતિમાવાળું મંદિર, ચરણકમલસેવાઃ હે પ્રભુ ! તમારાં ચરણોરૂપી કમલોની સેવા. | ચોમાસી ચૌદશઃ કારતક, ફાગણ અને અષાઢ સુદ 14. ચરણદેહઃ તે જ ભાવે મોક્ષે જનારા, છેલ્લા શરીરવાળા, તદ્દભવ | ચોમાસી પ્રતિક્રમણ : કારતક, ફાગણ અને અષાઢ સુદ ૧૪ના મોક્ષગામી, જેને હવે જન્મ-મરણ નથી તે. કરાતું પ્રતિક્રમણ કે જેમાં ૨૦લોગસ્સનો કાઉસ્સગ્ગ આદિ આવે ચરમશરીરી : તે જ ભવે મોક્ષે જનારા, છેલ્લા શરીરવાળા, છે તે. તદ્દભવ મોક્ષગામી, જેને હવ જન્મમરણ નથી તે. ચૌર્યાસી લાખ યોનિઃ જીવોને ઉત્પન્ન થવાનાં વર્ણ, ગંધ, રસ, ચરમાવર્તી : જેને હવે ફક્ત એક પુગલપરાવર્ત જ સંસાર બાકી| સ્પર્શની ભિન્નતાના કારણે જુદાં જુદાં સ્થાનો. છે એવા જીવો, છેલ્લા પુ. ૫.માં પ્રવેશેલા. ચૌમુખ પ્રતિમા ચારે દિશામાં છે મુખ જેનું એવી પ્રભુપ્રતિમા. ચર્મચક્ષુ: ચામડીની બનેલી આંખ, શરીરસંબંધી જે પૌગલિક ચ્યવનકલ્યાણક તીર્થંકર પ્રભુ પૂર્વભવથી ચ્યવીને માતાની આંખ. કુક્ષિમાં પધારે તે, જગતના કલ્યાણને કરનારો પ્રસંગ. ચર્યાપરિષહ: સાધુસંતોએ નવકલ્પી વિહાર કરવો, પરંતુ ખાસ ચુત થયેલઃ દેવલોકથી વેલ, પડેલ, ઉપરથી નીચે આવેલ. અનિવાર્ય કારણ વિના એક સ્થાને સ્થિર ન રહેવું. ટ્યુતવનઃ આંબાઓનું વન, ગિરનારમાં આવેલ સહસ્ત્રાપ્ર-વન. ચક્ષર્ગોચર : આંખે દેખી શકાય તેવું, દૃષ્ટિગોચરને યોગ્ય. Page #653 -------------------------------------------------------------------------- ________________ છ જીવની કાય : પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, | રુદન. વનસ્પતિકાય, અને ત્રસકાય, એમ જીવોના કાય આશ્રયી છે | છાત્રગણ: ભણનારા વિદ્યાર્થીઓનો સમૂહ. ભેદો. છાત્રાવિતગુરુ: વિદ્યાર્થીઓથી (અનુયાયીઓથી) પરિવરેલા છત્તીસગુણો ગુરુ : છત્રીસ ગુણોવાળા ગુરુ, છત્રીસ ગુણોથી ગુરુ. યુક્ત એવા ગુરુ. છિન્નભિન્ન અસ્ત વ્યસ્ત, જયાંત્યાં, છેદાયેલું, વેરાયેલું. છત્રત્રય: પ્રભુજીના માથે રખાતાં ત્રણ છત્રો, જાણે પ્રભુ ત્રણ ] છેદ પ્રાયશ્ચિતઃ ચારિત્રમાં કોઈ દોષ સેવાઈ જવાથી ચારિત્રનાં લોકના સ્વામી છે એમ સૂચવતું હોય તે. જે વર્ષો થયાં હોય, તેમાં અમુક વર્ષો છેદવાં. છહ્મસ્થ: જ્ઞાનાવરણીયાદિ કર્મોથી યુક્ત, ઘાતી કર્મવાળા જીવો. | છંદોપસ્થાપનીયઃ એક પ્રકારનું ચારિત્ર, જેમાં પૂર્વકાળનું ચારિત્ર છદ્મસ્થાવસ્થા: અકેવલી અવસ્થા, ૧થી 12 ગુણઠાણાંવાળી | | છેદીને નવું ચારિત્ર આરોપિત કરાય છે. અવસ્થા. છેવહુ સંધયણઃ છ સંધયણમાંનું છેલ્લું, જેમાં ફક્ત બે હાડકાંના છવિચ્છેદઃ પ્રાણીઓનાં આંખ-કાન-નાક કાપવાં અથવા વીંધવાં, ] છેડા સામસામા અડીને જ રહ્યા હોય, થોડોક ધક્કો લાગતાં જે ચામડી કાપવી, ખસી કરવી વગેરે. ખસી જાય છે. છાતીફાટ રુદન: છાતી ફાટી જાય તેવું ભયંકર રુદન, કલ્પાંત- | જંકિંચિનામતિર્થંઃ આ જગતમાં જે કોઈનામમાત્રથી પણ તીર્થ જઘન્ય: નાનામાં નાનું, ઓછામાં ઓછું. તરીકે પ્રસિદ્ધ હોય તે. જનની જન્મ આપનારી, માતા, પ્રસવ કરનાર. જંગ જીતવો : યુદ્ધમાં વિજય મેળવવો, મહાન વિજયપ્રાપ્તિ. જન્મકલ્યાણક તીર્થકર ભગવંતોનો ત્રણે જગતના જીવોનું જંગમ તીર્થઃ હાલતું ચાલતું તીર્થ, ચતુર્વિધ શ્રીસંઘ. કલ્યાણ કરનારો જન્મનો પ્રસંગ. જંગલવાસી : અરણ્યમાં જ રહેનાર, જંગલમાં જ વસનાર. જન્માષ્ટમીઃ કૃષ્ણમહારાજાનો જન્મદિવસ, શ્રાવણ વદ આઠમ. જંઘાબળ: જાંઘમાં પ્રાપ્ત થેયલું બળ, શારીરિક બળ. જપાપુષ્પઃ જાઈનું ફૂલ, એક પ્રકારનું ફૂલ. જંઘાચારણ મુનિ જંઘામાં (પગમાં) છે આકાશ સંબંધી વેગવાળી | જબૂદ્વીપ: મધ્યલોકના મધ્યભાગમાં આવેલો લાખ યોજનની ગતિનું બળ જેમાં તે. લંબાઈ-પહોળાઈવાળો દ્વીપ. જંજાળઃ ઉપાધિ, બોજો, બિન-જરૂરિયાતવાળો ભાર. જયણાયુક્તઃ જીવોની રક્ષાના પરિણામપૂર્વક કામકાજ કરવું. જંતર-મંતર : દોરાધાગા કરવા, જડીબુટ્ટી કરવી, મંત્ર-તંત્રો | જરાજર્જરિત: ઘડપણથી બલ વિનાનું થયેલું, સત્ત્વ વિનાનું. કરવા. જરાયુજ: “ઓર”માં વીંટાઈને જન્મનારા, મલિન પદાર્થ સહિત જંતુરહિત ભૂમિઃ જીવાત વિનાની ભૂમિ, નિર્જીવ પૃથ્વી. જન્મ પામનારા જીવો, ગર્ભજજન્મ. જંપ મારવો કૂદકો મારવો, વચ્ચેનો ભાગ કૂદી જવો. જરાવસ્થા: ઘડપણવાળી અવસ્થા, વૃદ્ધત્વ. જંબાલઃ કચરો, કાદવ, એઠવાડ, ફેંકી દેવા યોગ્ય પદાર્થ. જલકમલવતુ: જલમાં (પાણીના કાદવમાં) ઉત્પન્ન થવા છતાં જંભાઇએણે બગાસું આવવાથી, કાઉન્ગસ્સનો આગાર. કમળ જેમ ઉપર આવીને અધ્ધર રહે છે તેમ સંસારમાં જન્મ જગચિંતામણિ : તીર્થંકર પ્રભુ જગતમાં ચિંતામણિરત્ન પામવા છતાં સંસારથી અલિપ્ત. જેવા છે. જલચર જીવો પાણીમાં ચાલનારા જીવો; માછલાં, મગરમચ્છ, જગસ્વામી: તીર્થંકર પ્રભુ ત્રિભુવનપૂજય હોવાથી જગતના દેડકાં વગેરે. સ્વામી છે. જલધિ : સમુદ્ર, પાણીનો ભંડાર, દરિયો; ભવજલધિ એટલે જગસત્યવાહ: જગતના જીવોને સંસારરૂપી અટવી પાર| સંસારરૂપી મહાસાગર. કરાવવામાં સાર્થવાહ સમાન છે. જલપ્રલયઃ પાણીનું વિનાશક એવું પૂર આવે તે. 2 2 Page #654 -------------------------------------------------------------------------- ________________ જાગૃતિ: જાગ્રત અવસ્થા, નિદ્રા-પ્રમાદરહિત અવસ્થા. જિનાલય: જૈનમન્દિર, પરમાત્માની મૂર્તિવાળું સ્થાન. જાતવાન પુરુષ: વિશિષ્ટ જાતિમાં જન્મેલો, ઉત્તમ કળમાં ઉત્પન્ન | જિનેશ્વરદેવ : તીર્થંકર પરમાત્મા, વીતરાગી જીવોમાં શ્રેષ્ઠ થયેલ. પુષ્પાઈવાળા. જાતિભવ્ય : જે જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા છે, પરંતુ જિહા-ઇન્દ્રિય જીભ, મુખમાં રહેલી રસને ચાખનારી ઇન્દ્રિય. નિગોદમાંથી ન નીકળવાના કારણે જેઓ મોક્ષે જવાના જ જીર્ણ થયેલ સડી ગયેલ, જૂનું થયેલ, નાશ પામેલ. નથી તે. જીવઃ શરીરધારી આત્મા, ઇન્દ્રિયાદિ બાહ્ય પ્રાણોવાળો આત્મા. જાતિમદઃ આઠમદમાંનો એક મદ, પોતાની જાતિનું અભિમાન. જીવરહિત જીવ વિનાનું, નિર્જીવ, જેમાંથી જીવ ચાલ્યો ગયો જાતિસ્મરણ જ્ઞાન : ગયા જન્મનું સ્મરણ, પાછલા ભવો યાદ છે તે. આવવા. જીવવિચાર : જીવ સંબંધી વિચારો જે ગ્રંથમાં છે તે; પૂ. જાદવકુળ : નેમનાથપ્રભુ અને કૃષ્ણમહારાજાનું કુળ અર્થાતુ શાન્તિચંદ્ર-સૂરિજીએ બનાવેલો ગ્રંથવિશેષ. યાદવોનું કુળ. જીવસ્થાનક: જીવોના ચેતનાની અપેક્ષાએ પાડેલા ભાગો, સૂક્ષ્મ જાનહાનિ ઘણા જીવોની હિંસા, જેમાં બહુ જીવો મરી જાય છે. એકેન્દ્રિયાદિ કુલ 14 જીવસ્થાનકો. જાપવિધિઃ મંત્રોનું સતત સ્મરણ કરવા માટેની જે વિધિ. જીવિતાશિંસા: સુખ આવે ત્યારે લાંબું લાંબુ જીવવાની ઇચ્છા. જારપુરુષ: પરપુરુષ, વ્યભિચારી પુરુષ, દુરાચારી પુરુષ. જૈનધર્મ વીતરાગ પરમાત્માએ બતાવેલો સંસારસાગર તરવા જાવંત કેવિ સાહૂ: અઢી દ્વીપમાં જે કોઈ સાધુભગવંતો છે તે | માટેનો માર્ગ, રાગાદિને હણનારો રત્નત્રયીનો માર્ગ. સર્વને. જૈનસાધુ વીતરાગ પરમાત્માના માર્ગે ચાલનારા, વૈરાગી સાધુજાવંતિ ચેઇયાઇ ત્રણે લોકમાં જે કોઈ પ્રભુનાં ચૈત્યો છે તે સર્વને. સંતો, સંસારના સર્વથા ત્યાગી અને ત્યાગના ઉપદેશક. જાવજીવઃ ચાવજીવ, જિંદગી સુધી, જ્યાં સુધી આ શરીરમાં જૈનેતર ધર્મઃ જૈનધર્મથી ભિન્ન જે ઈતર ધર્મો. જીવ હોય ત્યાં સુધી, મૃત્યુકાળ આવે ત્યાં સુધી. જૈનેતર સાધુઃ જૈન સાધુથી ભિન્ન જે સાધુ, પરંપરાએ પણ સંસારના જિગીષા જીતવાની ઇચ્છા, સામેના માણસનો પરાભવ કરવાની ભોગોનો ઉપદેશ આપનારા, તેનું ઉત્તેજન આપનારા, મોક્ષ માગદિ તત્ત્વોની વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ સાધુ. જિગીષભાવઃ જીતવાની ઇચ્છાનો પરિણામ, વિચારવિશેષ. જોગાનુજોગ સમયસર જેના યોગની અપેક્ષા રખાતી હોય તેનો જિતેન્દ્રિયતા: ઇન્દ્રિયોના વિષયને જીતવાની શક્તિ. જ અથવા તેનો સદશનો સંયોગ થઈ જાય છે. જિનચૈત્ય જિનેશ્વર પરમાત્માનું ચૈત્ય, જિનાલય, જિનમંદિર. | જ્યેષ્ઠ સ્થિતિ : ઉત્કૃષ્ટ સ્થિતિ, વધારેમાં વધારે કર્મોની મોટી જિનજન્મમહોત્સવઃ જિનેશ્વર પરમાત્માના જન્મનો મહોત્સવ. | સ્થિતિ. વૃત્તિ. ઝાંઝવાનું જળ : મૃગજળ, સૂર્યના પ્રકાશથી રસ્તા ઉપર થતો | ઝટિતિ જિનમહોત્સવેઃ જિનેશ્વર પ્રભુના જન્મમહોત્સવમાં છે જલનો આભાસ. દેવો! જલ્દી કરો. તટસ્થ પક્ષપાત વિનાનો માણસ, બે પક્ષોની વચ્ચે સ્થિર રહેનાર. | જ્ઞાન. તડતડ: અગ્નિમાં તણખા ફૂટે તેનો અવાજ, આગમાં લૂણ જેમ | તસ્રતિરૂપકઃ સાચી અને સારી વસ્તુ દેખાડી, તેના સરખી તેને તડાકતડાક અવાજ કરતું તૂટે, તેમ અશુભ કર્મબંધ તૂટે છે. મળતી બનાવટી વસ્તુ આપવી તે. તત્ત્વસંવેદનશાનઃ જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્ર-| તત્ત્વાર્થશ્રદ્ધાનઃ તત્ત્વભૂત પદાર્થોની રુચિ કરવી, પ્રીતિ કરવી, મોહનીય આ ત્રણે કમોંના ક્ષયોપશમવાનું, આત્માના | શ્રદ્ધા કરવી, વિશ્વાસ કરવો. અનુભવવાળું સાચું તાત્ત્વિક જે જ્ઞાન તે. તત્તાથાંધિગમ સૂત્ર : પૂજય ઉમાસ્વાતિજીરચિત સૂત્રાત્મક તત્ત્વજ્ઞાન: નવ તત્ત્વો, દ્રવ્ય, ગુણ, પર્યાયાદિનું જે પારમાર્થિક | મહાગ્રંથ. જે ગ્રંથ દિગંબર-વેતાંબર એમ બન્નેને માન્ય છે. 23 Page #655 -------------------------------------------------------------------------- ________________ તથાગતિપરિણામ: પ્રતિબંધ વિનાનું અજીવ નીચે જાય છે અને | તિરસ્કૃતઃ તિરસ્કાર પામેલ, અપમાનિત થયેલ. પ્રતિબંધ વિનાનો જીવ ઉપર જાય છે, કારણ કે જીવ-અજીવની | તિરોભાવઃ છુપાઈ જવું, અંતર્ધાન થવું, ગુપ્ત થવું તે. એવા પ્રકારની ગતિ કરવાનો સ્વભાવ છે. તિરોભૂતઃ જે જે પર્યાયો થઈ ગયા છે અને થવાવાળા છે તે તે તથ્ય જીવન: સત્યજીવન, સાચું જીવન, વાસ્તવિક સાચું જીવન.| સર્વ પયયો, દ્રવ્યોમાં જે છુપાયેલા છે તે. તથ્ય વચન: યથાર્થ વચન, સાચું વચન, જેવું હોય તેવું વચન. | તિચ્છલોક: મધ્યલોક, વચ્ચેનો મનુષ્યલોક, ઉપર-નીચે 1800 તદ્ધિત પ્રત્યયઃ શબ્દોને જે પ્રત્યયો લાગે છે, જેમ ગ્રામ શબ્દ | યોજન અને લંબાઈ-પહોળાઈમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ઉપરથી ગ્રામ્ય, નગર શબ્દ ઉપરથી નાગરિક પરિપૂર્ણ 1 રાજલોક. તભવમોક્ષગામી : તે જ ભવે મોક્ષે જનારા, ભવાન્તર ન | તિર્યસામાન્ય ભિન્નભિન્ન દ્રવ્યના એકસરખા બનેલા પર્યાયમાં કરનારા. એકાકારતાની જે બુદ્ધિ તે. તવચનસેવના : ઉપકારી પરમ-ગુરુજીનાં વચનોની સેવા | તિર્યંચ: પશુ-પક્ષીઓ, દેવ-મનુષ્ય-નારકી વિનાના સર્વ જીવો. કરવાનું ભવોભવ મળજો. તિર્યાંભક દેવો વ્યંતર નિકાયના દેવો, જેઓ વૈતાદ્યપર્વત તનવાત: પાતળો વાયુ, ઘનોદધિ-ઘનવાતનો જે આધાર. ઉપર વસે છે અને ઇન્દ્રની આજ્ઞાથી તીર્થંકર પ્રભુના ઘરમાં દાટેલું, તનુતમ અતિશય વધારે પાતળું, અતિશય ઘણું પાતળું. માલિક વિનાનું ધન લાવે છે. તનુતરઃ વધારે પાતળું, ઘણું જ પાતળું. તિલાંજલી ત્યાગ કરવો, છોડી દેવું, સર્વથા સંપર્ક ન કરવો. તન્મય: એકાગ્ર થવું, લીન થવું, ઓતપ્રોત બનવું. તિવિહં તિવિહેણું મન-વચન કાયાથી, કરવા કરાવવા અને તપશ્ચર્યાઃ આહાદિનો યથાયોગ્ય ત્યાગ તે બાહ્ય તપ, અને અનુમોદવા રૂપે, (એમ હું સાવદ્યયોગનો ત્યાગ કરું છું), વિષય-કષાયનો યથાયોગ્ય ત્યાગ તે અત્યંતર તપ. તીણો શબ્દ: ઘણો ઝીણો શબ્દ, મીઠો શબ્દ, પાતળો અવાજ. તપસ્વી મહાત્મા જે આત્માઓએ ઘણું ઉગ્ર તપ કર્યું હોય તે. | તીર્થ જેનાથી સંસાર તરાય તે, પ્રથમ ગણધર, દ્વાદશાંગી અથવા તપોધન તપ એ જ છે ધન જેઓને તે તપોધન. શત્રુંજય, ગિરનાર, સમેતશિખર આદિ. તમપ્રભા છઠ્ઠી નારકી, મધા નારકીનું બીજું નામ. તીર્થપતિ તીર્થની સ્થાપના કરનારા, તીર્થના માલિક. તમસ્તમ:પ્રભા: સાતમી નારકી, માધવતી નારકીનું બીજું નામ. | તીર્થકર પ્રભુઃ તીર્થની સ્થાપના કરનારા, અરિહંત પ્રભુ. તરતમતાઃ ઓછાવત્તાપણું, હીનાધિકતા, બે વચ્ચે તફાવત. | તીર્થભૂમિ તીર્થ તરીકે પ્રસિદ્ધિને પામેલી ભૂમિ. તહત્તિઃ તેમ જ છે, તમે જેમ કહો છો તે વસ્તુ તે પ્રમાણે જ છે. | તીર્થસિદ્ધઃ અરિહંત પરમાત્માનું તીર્થ સ્થાપાયા પછી જે જે જીવો તક્ષશિલાનગરી: બાહુબલિજીનું જ્યાં રાજય હતું તે નગરી. | મોક્ષે જાય છે. જેમકે ગણધર-ભગવન્તો. તાડવ નૃત્ય, નાટક કરવું, ખેલ-તમાશો ભજવવો. તીર્થક્ષેત્ર પવિત્ર ક્ષેત્ર, તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલું ક્ષેત્ર. તાદામ્ય સંબંધ: જે બે વસ્તુઓની વચ્ચે ભેદાભંગ છે તે બે વસ્તુનો તીલપીલકવતુ જેમ ઘાણીનો બળદિયો ઘણું ચાલે તોપણ ત્યાં જ જે સંબંધ છે, જેમકે આત્મા + જ્ઞાન, ઘટપટ + રૂપરસાદિ, ગુણ- | વર્તે છે. તે પ્રમાણે આ જીવ જ્ઞાન-દર્શનચારિત્ર-તપાદિ ગુણીનો જે સંબંધ છે. ધર્મપુરુષાર્થ કરે પરંતુ દૃષ્ટિમિથ્યા હોય ત્યારે ગુણસ્થાનકમાં ત્યાં તાપક્ષેત્રઃ જયાં ગરમી-પ્રકાશ ફેલાતો હોય તેવું ક્ષેત્ર. ને ત્યાં જ વર્તે છે તે. તામસી પ્રકૃતિ : ગરમ સ્વભાવ, ઉગ્ર સ્વભાવ, ક્રોધાતુર | તીવ્રકામાભિનિવેશઃ કામવાસનાની અતિશય તીવ્ર અભિલાષા. સ્વભાવ. તીવ્રતર કર્મબંધ: અતિશય ચીકણાં કર્મો બાંધવાં તે. તારણહારઃ તારનાર, સંસાર-સાગરમાંથી બહાર કાઢનાર. તીવ્રભાવે પાપાકરણ : કોઈ સંજોગોમાં કદાચ પાપ કરવું પડે તારયાણું: સંસારથી તારનારા, પાર ઉતારનારા. તોપણ અતિશય તીવ્રભાવે પાપ ન કરવું તે. તિક્ત રસ: તીખો રસ, અથવા કડવો રસ. તીવ્રમંદતા કર્મોમાં રહેલો જુસ્સો અને હળવાપણું. તિજગપ્રહાણે ત્રણે જગતમાં પ્રધાન, ત્રણે લોકમાં અજોડ. તીવ્ર મેધાવી જીવો H અતિશય સૂક્ષ્મ બુદ્ધિશાળી જીવો, તિસ્થયરાણું તીર્થકર ભગવન્તોને, જિનેશ્વર પરમાત્માને. (મહાત્મા). તિજ્ઞાણે સંસારથી તરેલા, પોતે સ્વયં પાર પામેલા. તીવ્રરસબંધઃ ચીકણા રસથી કર્મો બાંધવાં, ચારઠાણિયા રસનો તિમિરહરઃ અંધકારને દૂર કરનાર, ચંદ્ર, સૂર્ય, કેવલજ્ઞાની. બંધ થવો તે, આનું જ બીજું નામ તીવ્રાનુભાગબંધ છે. તિરસ્કાર અપમાન, પરાભવ, અપ્રીતિ. તુચ્છ સ્વભાવ : હલકો સ્વભાવ, અલ્પ કારણથી મોટો ઝઘડો 24 Page #656 -------------------------------------------------------------------------- ________________ કરે, અપમાન કરે, ઉતારી પાડે એવો સ્વભાવ. તેરાપંથી સાધુઃ ઉપરોક્ત પંથને અનુસરનારા સાધુ-સંતો, હાલ તુચ્છૌષધિ : જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું વધારે હોય તે; | નવમી પાટે તુલસીસ્વામી છે. ભાવિમાં દસમી પાટે યુવાચાર્ય જેમ કે સીતાફળ, નાનાં બોર, શેરડી વગેરે આવા પદાર્થોનું ખાવું | મહાપ્રજ્ઞજી સ્થપાવાના છે. તે તુચ્છૌષધિભક્ષણ. તૈજસ શરીરઃ તેજોવર્ગણાના પુગલોનું બનેલું જે શરીર તે, કે તુજપદ પંકજ : હે પ્રભુજી! તમારા ચરણરૂપી કમળોમાં. જે ભુક્ત આહારની પાચનક્રિયા કરે છે. એક ભવથી બીજા તુક્યો સાહિબ: પ્રસન્ન થયેલ સ્વામી, ખુશ થયેલ મહારાજા | ભવમાં જતાં સાથે હોય છે. સુડતાડવ: વાચલપણે વધારે પડતું બોલવા માટેની મુખની તૈજસ સમુઘાત : તેજલેશ્યા અથવા શીતલેશ્યાની વિક્ર્વણા પ્રક્રિયા, અઘટિત, ઘણું બોલવું તે. કરતાં પૂર્વબદ્ધ તૈજસનામકર્મના અનેક કર્મપરમાણુઓને ઉદયમાં તુલ્યમનોવૃત્તિઃ ઉપસર્ગ કરનાર અને ભક્તિ કરનાર, એમ બન્ને | લાવી બળાત્કારે વિનાશ કરવો તે. ઉપર જેની સરખી મનોદશા છે તેવા ભગવાન. ત્યક્તા : પુરુષ વડે પરણ્યા પછી ત્યજાયેલી સ્ત્રી, તુષારવન્ના: હિમના જેવા વર્ણવાળી હે સરસ્વતી દેવી. ત્યાગી ત્યાગવાળા મહાત્મા, સંસારના ત્યાગી સાધુ. તુહ સમત્તે લબ્ધઃ હે પ્રભુજી ! તમારું સમ્યત્વ મળે છતે. ત્યાયઃ તજવા લાયક, અસાર, અહિત કરનાર. તૂરો રસ: ફિક્કો રસ, એક પ્રકારનો સ્વાદ. ત્રણ ગઢ : ભગવાનના સમવસરણ-કાલે દેવો વડે રચાતા. તૃણવત્ઃ ઘાસની જેમ, વીતરાગતાના સુખ સામે દેવેન્દ્રનું સુખ | સોનારૂપા અને રત્નના ત્રણ ગોળાકારે ગઢ. પણ તૃણની જેવું છે. | ત્રણ છત્ર : ભગવાનના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામિત્વ તૃતીયપદ : ત્રીજું પદ, પંચ-પરમેષ્ઠિમાં આચાર્ય એ ત્રીજું | દર્શાવવા રખાતાં ઉપરાઉપર ત્રણ છત્રો. પદ છે. ત્રપાઃ લજજા, શરમ, ગત ત્રપોટૅ એટલે લજ્જા વિનાનો હું. નૃતિ થવી : સંતોષ થવો, ધરાઈ જવું, તૃપ્ત થવું. ત્રસકાયઃ સુખદુ:ખના સંજોગોમાં ઇચ્છા મુજબ હાલ ચાલી શકે તેઇન્દ્રિય સ્પર્શન, રસના અને પ્રાણ આ ત્રણ ઇન્દ્રિયો જેઓને | તેવા જીવો, બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી. છે તે, જેમકે કીડી, મકોડો, મચ્છર, માંકડ વગેરે. ત્રાયસિંશતઃ વૈમાનિક અને ભવનપતિ નિકાયમાં વિશિષ્ટ તેઉકાય: અગ્નિરૂપ જીવો, આગમય છે શરીર જેનું તે. પ્રકારના દેવો કે જેઓની ઇન્દ્રો સલાહસૂચના લે તેવા દેવો. તેજંતુરી એ નામની એક ઔષધિ છે. જેના સ્પર્શથી લોખંડ પણ | ત્રિકાળવર્તી : ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણે કાળમાં સોનું થાય છે. વિદ્યમાન. તેજમય આત્મા : જ્ઞાનાદિ આત્મ-ગુણોના તેજસ્વરૂપ | ત્રિજ્યા દોરી, ધનુષનો દોરીભાગ, ભરતક્ષેત્રનો ઉત્તર તરફનો આત્મા છે. પૂર્વ-પશ્ચિમ ભાગ. તેજલેશ્યા એક લબ્ધિવિશેષ છે કે જેના પ્રતાપથી બીજાના ઉપર | ત્રિપદી : ઉપ્પન્નઇ વા, વિગમેદવા, અને ધુવેઇવા આવાં ગુસ્સાથી આગમય શરીર બનાવી બાળે તે અથવા | પ્રભુજીના મુખે બોલાયેલાં ત્રણ પદો. અધ્યવસાયવિશેષ કે જાંબુના દેષ્ટાન્તમાં જાંબુના સર્વઝૂમખાં પાડી | ત્રિભુવનપતિ ત્રણે ભુવનના સ્વામી, તીર્થંકરાદિ વીતરાગદેવો. નાખવાની મનોવૃત્તિ. ત્રિવિધ ત્રણ પ્રકારે, મન, વચન કાયાથી (પ્રણામ કરું છું). તેજોવર્ગણા : પુદ્ગલાસ્તિકાયની આઠ વર્ગણાઓમાંની એક | ત્રિવિધ યોગ: મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ૩યોગો. વર્ગણા. ચોથા નંબરની વર્ગણા, તૈજસ શરીર બનાવવાને યોગ્ય | ત્રીજો આરોઃ છ આરામાંનો ત્રીજો આરો, અવસર્પિણીમાં 2 વર્ગણા. કોડાકોડી સાગરોપમનો સુષમાદુષમા નામનો અને ઉત્સર્પિણીમાં તેરાપંથ જૈન-શ્વેતાંબર સંપ્રદાયનો એક ભાગવિશેષ, કે જેઓ 42000 વર્ષ ન્યૂન 1 કોડાકોડી સાગરોપમનો દુષમાસુષમાં મૂર્તિ-મંદિરમાં પ્રભુપણાનો આરોપ કરી પ્રભુત્વ સ્વીકારતા નથી. | નામનો આ આરો હોય છે. તથા દયા-દાનની બાબતમાં પણ વિચારભેદ ધરાવે છે. તેર | ત્રૈલોક્યચિંતામણિ: ત્રણે લોકમાં ચિંતામણિરત્ન સમાન. સાધુઓથી આ પંથ શરૂ થયો માટે તેરાપંથ, અથવા ભિક્ષુસ્વામીથી | શરૂ થયેલ “હે પ્રભુ! વો તેરા શ્રી પંથ હૈ” આ તારો જ માર્ગ છે. | ત્વચા ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય, ચામડીરૂપ જે ઇન્દ્રિય. એવા અર્થમાં પણ આ નામ છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ થિણદ્ધિનિદ્રા: દર્શનાવરણીય કર્મના નવ ભેદોમાંનો 1 ભેદ.| સંધયણવાળાને પણ સાત-આઠગણું પ્રાપ્ત થાય છે. દિવસે ચિંતવેલું કાર્ય જે નિદ્રામાં ઊઠીને કરી આવે, પાછો સૂઈ | થિરીકરણ : દર્શનાચારના આઠ આચારોમાંનો છઠ્ઠો એક જાય, તોપણ ખબર પડે નહીં તે. આ નિદ્રા વખતે | આચારવિશેષ, સમ્યકત્વથી પડવાના પરિણામવાળા જીવોને પ્રથમસંધયણવાળાને અર્ધચક્રીથી અર્ધબળ પ્રાપ્ત થાય છે અને શેષ | તત્ત્વ સમજાવી સમજાવી સ્થિર કરવા તે. ગના પ્રમાણે શિક્ષા કરવી તે, માર મારવો, ઠપકો | ટકાવનાર એવા આચારો, તેના આઠ ભેદ છે. (1) નિઃશંકિત, આપવો, પ્રાયશ્ચિત આપવું. (2) નિષ્કાંક્ષિત ઇત્યાદિ. દંડક આત્મા કર્મોથી જેમાં દંડાય, દુઃખી થાય, શિક્ષા પામે તેવાં દર્શનાવરણીય કર્મ : વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જોવાની જીવસ્થાનકો, નારકી આદિ 24 દંડક સ્થાનો. આત્માની જે શક્તિ તે દર્શન, તેને ઢાંકનારું જે કર્મતે. દંડકપ્રકરણઃ શ્રી ગજસારમુનિરચિત 24 દંડકો ઉપર 24 દ્વારા દર્શનોપયોગ : વિષયમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાવાળી સમજાવતો એક ગ્રંથવિશેષ. આત્મશક્તિનો વપરાશ, આ દર્શનોપયોગનું બીજું નામ દંભઃ માયા, કપટ, હૈયામાં જુદું અને હોઠે જુદું. સામાન્યોપયોગ અથવા નિરાકારોપયોગ પણ છે. દગાબાજ પુરુષ: માયાવી માણસ, કપટી પુરુષ, ઠગ, ધુતારો.| દહદિશિઃ દશ દિશાઓ, 4 દિશા, 4 વિદિશા, ઉપર અને દત્ત: આપેલું. નીચે. દત્તક: ઉછિનું લેવું; બીજાના પુત્રાદિને પોતાના કરવા. દક્ષ: કામકાજમાં ચકોર, હોશિયાર. દત્તાદાન: બીજાએ હર્ષથી આપેલી વસ્તુ લેવી. દાઝ ઈર્ષ્યા, કોઈ વ્યક્તિ પ્રત્યેનો હાર્દિક ગુસ્સો. દધિ દહીં, આ લઘુવિગઈ છે. દાઢા નીકળવી : હિમવંત અને શિખરી પર્વતના બન્ને છેડે દત્તાલી: ખેતરમાં જુદા જુદા સ્થાને કરાયેલા અનાજના ઢગલાને | લવણસમુદ્રમાં દૂર દૂર સુધી નીકળેલી પર્વતોની દાઢા. ભેગું કરવામાં વપરાતું ચાર-પાંચ દાંતાવાળું એક સાધનવિશેષ. દાણચોરી : રાજાએ જે દેશમાં જે માલ લાવવા ઉપર જે દાણ દમનક્રિયા: ઇન્દ્રિયોને વશ કરવાની ક્રિયા, કષાયોને દબાવવાની | (જકાત) લેવાનું ઠરાવ્યું હોય તેમાં ચોરી કરવી. પ્રવૃત્તિ. દાતા: દાન આપનાર. દયાળુઃ કૃપાળુ, કરુણાથી ભરપૂર, કૃપાસાગર. દાનશાળા જ્યાં કોઈ પણ જાતના પ્રતિબંધ વગર યાચકોને દાન દરિસણઃ દર્શન, સમ્યગ્દર્શન, પ્રભુ પ્રત્યેની રુચિ, શ્રદ્ધા-પ્રેમ. | અપાય તેવું સ્થાન. દર્પ: અભિમાન, “સુવીરૂM" કુવાદીઓનું અભિમાન. | | દાનેશ્વરી પોતાની વસ્તુનો પરોપકાર માટે ત્યાગ કરવો તે દાન, દર્શનકાર : શાસ્ત્રો બનાવનાર, ભિન્ન ભિન્ન માન્યતા | તેમાં વિશિષ્ટ-અધિક દાન આપનાર. પ્રવતવનાર. દાનાન્તરાય સંપત્તિ હોય, ગુણવાનું પાત્ર લેવા આવ્યું હોય, દર્શનમોહનીય કર્મ : આત્માની વીતરાગપ્રણીત ધર્મ ઉપરની પરંતુ આપવાનું મન ન થાય તે. રુચિનો વિનાશ કરે, રુચિ થવા ન દે, અથવા રુચિને શંકા- દામોદરઃ શત્રુંજય પર્વત ઉપરનો એક કુંડ, ભરતક્ષેત્રની અતીત કાંક્ષા આદિથી દૂષિત કરે છે, મિથ્યાત્વ-મિશ્ર-સમ્યત્વમોહનીય.] | ચોવીસીમાં થયેલા નવમાં ભગવાન. દર્શનવિશુદ્ધિઃ સમ્યકત્વ ગુણની નિર્મળતા, નિરતિચારતા, | દારા સ્રી, સ્વદારા=પોતાની પત્ની, પરદારા=પરની સ્ત્રી. સમ્યકત્વ મોહનીયનો પણ ઉપશમ અથવા ક્ષય. દાર્શનિક ચર્ચા દર્શનશાસ્ત્રો સંબંધી સૂક્ષ્મ વિચારણા. દર્શનશાસ્ત્ર: ભિન્ન ભિન્ન માન્યતાઓને બતાવનારાં શાસ્ત્રો, | દાજ્ઞિકઃ જેના માટે દષ્ટાન્ત અપાયું હોયતે. જેમકે આ પુરુષ ચાવક, ન્યાય, વૈશેષિક, બૌદ્ધ, જૈન અને વેદાન્ત ઇત્યાદિ | સિંહ જેવો છે. તેમાં પુરુષ એ દાન્તિક. દર્શનો, તેઓને માન્યતા સમજાવનારા ગ્રંથો. દાસાનુદાસ હે પ્રભુ! હું તમારો દાસ છું, દાસનો પણ દાસ છું. દર્શનાચારઃ વીતરાગપ્રણીત તત્ત્વ ઉપરની રુચિને વધારનાર, | દાસીદાસ (પ્રમાણાતિક્રમ): નોકર-ચાકર કેટલા રાખવા તેનું 2 6 Page #658 -------------------------------------------------------------------------- ________________ લીધેલું જે માપ, તેનું ઉલ્લંઘન કરવું. અને સુખ ઓછું હોય તે, (ઉત્સર્પિણીમાં આ ત્રણે આરા ઊલટા દાહ: તાપ, ગરમી, ઉકળાટ.. સમજવા.) દિગંબર સંપ્રદાયઃ દિશા એ જ છે વસ્ત્ર જેને, અર્થાતુ નગ્નાવસ્થા, દુખદોગ દુઃખ અને દૌર્ભાગ્ય, (ઉવસગ્ગહરમાં આવે છે.) તેવી નગ્નાવસ્થામાં જ સાધુતા, મુક્તિ આદિ સ્વીકારનાર, દુઠજરા : દુષ્ટ તાવ, ભયંકર તાવ, (ઉવસગ્ગહરમાં માનનાર સંપ્રદાય. આવે છે.) દિગ્ગજ: ચારે દિશારૂપી હાથીઓ. દુરભિગંધ: અશુભ ગંધ, ખરાબ ગંધ. દિવ્રત: જીવનપર્યંત ચારે દિશામાં તથા ઉપર-નીચે કેટલું જવું દુરાચાર સેવન દુષ્ટ આચારોનું સેવવું, હલકું, પાપિષ્ટ જીવન તેનો નિયમ ધારણ કરવારૂપ વ્રત.. જીવવું. દિનમણિ : જીવનપર્યત સર્વ દિશામાં કેટલા માઈલ જવું તેની | દુરિત: પાપ, ખરાબ જીવન, દુષ્ટાચરણ ધારણા; સૂર્ય. દુર્ગતિદાતાર : નરક-નિગોદાદિ દુષ્ટગતિમાં આત્માને લઈ દિવ્યધ્વનિ : પ્રભુ જ્યારે ધર્મોપદેશ આપતા હોય ત્યારે દેવો | જનારા. (એવા કષાયો અને વિષયો છે.) તેઓની વાણીમાં મધુર સ્વર પુરાવે તે, વાજિંત્રવિશેષ. | દુર્જય જીતવું મુશ્કેલ પડે તે, વિષયો, કષાયો, ઉપસર્ગો વગેરે. દિશાપરિમાણવ્રત : ત્રણ ગુણવ્રતોમાંનું પહેલું, દિશાનું માપ | દુર્ભવ્ય: જેને મોક્ષે જવાનો અર્ધપુદ્ગલ પરાવર્તનથી પણ ઘણો ધારવું. જીવનપર્યન્ત સર્વદિશામાં કેટલા માઈલ જવું તેની | વધારે કાળ બાકી છે તે. ધારણા. દુર્લભભવઃ મુશ્કેલીથી મળી શકે તેવો ભવ, અનંતકાળે પણ ન દિવાલી : ગુજરાતી આસો વદ 0)), પ્રભુ મહાવીર સ્વામીનું | મળી શકે તેવો (આ મનુષ્ય) ભવ છે. નિર્વાણ કલ્યાણક, મારવાડી કારતક વદ અમાવસ્યા. દુષ્કતગહ આપણાં કરેલાં પાપોની નિંદા કરવી, ગહ કરવી દીનદરિદ્રીઃ લાચાર, દુઃખી અને નિર્ધન પુરુષ. દીપકલિકા: દીવાની જ્યોત, દીવાનો પ્રકાશ. દુષ્ટ ચિંતવન મનમાં માઠા વિચારો કર્યા હોય, દુચિતિય). દીપાવલીઃ દીવડાઓની હારમાળા, દિવાળીપર્વ. દુષ્ટ ચેષ્ટાઃ કાયાથી ખોટી, હલકી અને પાપભરી ચેષ્ટા કરી દીર્ઘકાલિકી સંજ્ઞા : લાંબા કાળનો વિચાર કરવાની શક્તિ, અતીત | હોય તે, દુશ્ચિયિ). અનાગત કાળમાં થયેલા અનુભવ ઉપરથી થતા વિચારો. | દુષ્ટદમન દુષ્ટ માણસોનું (રાક્ષસાદિનું) દમન કરવું, દાબી દેવું. દીર્ધદષ્ટિ : લાંબી વિચારવાની દૃષ્ટિ, ભાવિનો લાંબો વિચાર | દુષ્ટ ભાષણઃ હલકું ભાષણ કરવું, તુચ્છ, અસાર, પાપિષ્ટ ભાષા કરીને કાર્ય કરવાની જે દષ્ટિ તે. બોલવી. દીર્ઘ સ્થિતિ : જ્ઞાનાવરણીયાદિ કર્મોની લાંબી લાંબી બાંધેલી | દુષ્પક્વાહાર (ભક્ષણ): અર્ધા પાકેલો આહાર ખાવો, કાચોપાકો સ્થિતિ. આહાર ખાવો. દીક્ષાકલ્યાણક તીર્થંકર પરમાત્માઓની દીક્ષાનો પ્રસંગ, ત્રીજું દૂરોત્સારિતઃ દૂર દૂર ખસેડાયેલી, નંખાયેલી વસ્તુ. કલ્યાણક. દેશ્ય વસ્તુ ચક્ષુથી દેખી શકાય તેવો પદાર્થ, ચક્ષર્ગોચર પદાર્થ. દુક્કડ:પાપ,દુકૃત, મિચ્છામિ દુક્કડ= મારું પાપ મિથ્યા થાઓ. દૃષ્ટાન્તઃ ઉદાહરણ, દાખલો, ઉપમાથી સમજાવવું તે. દુઃખદાયીઃ દુઃખ આપનાર, મુશ્કેલી સરજનાર. દૃષ્ટિ: જીવની વિચારશક્તિ, વસ્તુ સમજવાની અપેક્ષા, અથવા દુઃખદૌર્ભાગ્ય: દુઃખ અને દૌર્ભાગ્ય, પ્રતિકૂળતા અને લોકોની| મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. અપ્રીતિ. દૃષ્ટિરાગઃ એક વ્યક્તિનો બીજી વ્યક્તિ ઉપર વારંવાર જોવાનો દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે : પ્રતિક્રમણની વિધિમાં કરાતો | અતિશય રાગ, નજર ખેંચાય એવો રાગ. કાઉસ્સગ્ગ, દુઃખો અને કર્મોના ક્ષય માટે કરાતો કાઉસ્સગ્ગ, દૃષ્ટિવાદઃ દ્વાદશાંગીમાંનું બારમું અંગ, ચૌદ પૂર્વોવાળું અંગ. દુઃખી દશાઃ દુઃખવાળી દશા, દુઃખવાળી અવસ્થા. | દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આત્માના હિતાદુઃષમાઃ અવસર્પિણીનો પાંચમો આરો, દુઃખવાળો કાળ. | | હિતના વિચારવાળી જે સંજ્ઞા તે (આ સંજ્ઞા સમ્યગ્દષ્ટિને દુઃષમાદુષમા અવસર્પિણીનો છઠ્ઠો આરો, દુઃખ જ દુઃખ જેમ હોય છે.) હોય તે. દૃષ્ટિવિષસર્પ જેની દૃષ્ટિમાં જ ઝેર છે તેવો ભયંકર સર્પ. દુઃષમાસુષમા અવસર્પિણીનો ચોથો આરો, જેમાં દુઃખ વધારે દેદીપ્યમાનાવસ્થા તેજસ્વી અવસ્થા, ચમકતું, ઝળહળતું 27 Page #659 -------------------------------------------------------------------------- ________________ જીવન. | દેહસ્થ શરીરમાં રહેલો, કાયાની અંદર વર્તતો. દેય: આપવા લાયક, પકોપકારાર્થે તજવું, ત્યજવા યોગ્ય. | દેહાતીત : દેહતી જુદો, શરીરથી ભિન્ન, શરીરમાં રહેલો આ દેરાવાસી શ્રાવક દેરાસરને, પ્રભુની મૂર્તિને પ્રભુ માની પૂજનારા | આત્મા શરીરથી ભિન્ન દ્રવ્ય છે. જીવો, મૂર્તિ અને મંદિર એ શુભાલંબન છે એમ માનનારા. | | દેહાધ્યાસ : શરીર ઉપરની મમતા, શરીર ઉપરની મૂછ, દેરાસર : જે સ્થાનમાં લોકો પ્રભુની મૂર્તિને, પ્રભુ માની પૂજતા | અતિરાગ. હોય તે સ્થાન. દૈવ: ભાગ્ય, નસીબ, પૂર્વબદ્ધ શુભાશુભ કર્મ, પ્રારબ્ધ. દેલવાડાનાં દેરાસરો આબુ પર્વત ઉપર આવેલાં વિમલવસહીનાં | દૈવસિક પ્રતિઃ સવારથી સાંજ સુધીમાં લાગેલાં પાપોનું સાંજે કરાતું અને વસ્તુપાલ-તેજપાલનાં ઘણી કોતરણીવાળાં મંદિરો. પ્રતિક્રમણ, દિવસ સંબંધી પાપોની ક્ષમાયાચના. દેવકુરુક્ષેત્ર: મહાવિદેહક્ષેત્રમાં આવેલ, પ્રથમ આરાના જેવા | દેવસિકાતિચાર : દિવસ સંબંધી અતિચારો, દિવસમાં થયેલી કાળવાળું ક્ષેત્ર. ભૂલો. દેવદર્શનઃ વીતરાગ પરમાત્માનાં દર્શન કરવાં તે. દેવાધિષ્ઠિત : ભાગ્યને આધીન, કમને અનુસારે થનારું દેવદ્રવ્ય: પ્રભુજીની મૂર્તિ અને મંદિરની સુરક્ષા માટે રખાતું દ્રવ્ય. | દેવસંબંધી સ્વરૂપ જેમાં સ્થાપિત કરાયું છે તે. દેવલોક વૈમાનિક દેવોનાં સ્થાને, તેઓને રહેવા માટેના ભાગો, દોષદુષ્ટ દોષોના કારણે હલકો બનેલો મનુષ્ય, દોષોથી દુષ્ટ. શ્વેતાંબરની દૃષ્ટિએ 12, અને દિગંબરની દૃષ્ટિએ 16 દોષનિવારક દોષોને અટકાવનાર, દોષોને રોકનાર, ગુરુજી દેવલોક છે. અથવા સૂક્ષ્મ જૈનતત્ત્વોનો અભ્યાસ. દેવવંદનઃ પરમાત્માને કરાતું વંદન, નમસ્કાર, તથા ચોમાસી | દોષનિવારણ દોષોને દૂર કરવું, નિર્દોષ થવું. ચૌદશ, જ્ઞાનપંચમી, મૌન-એકાદશી આદિ પવિત્ર દિવસોમાં | દોષમિશ્ર: દોષોથી મિશ્ર, દોષોથી મિશ્ર થયેલું જીવન. કરાતું વિશિષ્ટ દેવવંદન. દોષસર્જકઃ દોષોને ઉત્પન્ન કરનાર, દોષો લાવનાર. દેવાધિદેવ દેવોના પણ જે દેવ છે તે પરમાત્મા વીતરાગ પ્રભુ. | દોષિત દોષોથી ભરેલું, ગંદું, હલકું, તુચ્છ, અસાર જીવન. દેશઘાતી આત્માના જ્ઞાનાદિ ગુણોને અંશથી હણનાર. મતિ- | દર્ભાગ્ય દુષ્ટપાપકર્મોના ઉદયવાળું જીવન, સર્વ ઠેકાણે અપ્રીતિ જ્ઞાનાવરણીયાદિ, ચક્ષુર્દર્શનાવરણીયાદિ વગેરે. | પ્રાપ્ત થાય એવું જીવન. દેશનાલબ્ધિઃ વીતરાગ પરમાત્માની દેશના જેઓને રુચે, ગમે, દ્યુતિઃ કાન્તિ, તેજ, પ્રકાશ. તેના પ્રત્યે પ્રીતિ જામે તેવી આત્મશક્તિ. સમ્યકત્વ પામવા | ઘોતિતઃ કાન્તિવાળું, પ્રકાશિત થયેલ, તેજવાળું. માટેની યોગ્યતા, દિગંબરાન્ઝાયમાં સમ્યકત્વ માટે ત્રણ લબ્ધિ દ્રઢ મજબૂત, હાલ-ચાલે નહિ તેવું, અતિશય સ્થિર. ગણાવાય છે. (1) કરણલબ્ધિ (2) કાળલબ્ધિ (3) | દ્રઢધર્મતા : ધર્મમાં મજબૂત, લીધેલા નિયમો પાળવામાં અડગ. દેશનાલબ્ધિ. દ્રઢીભૂતતા: અતિશય સ્થિરતા, અચલિતાવસ્થા. દેશવિરતિઃ સંસારના ભોગોનો અંશથી ત્યાગ કરવો તે. દ્રવ્ય પદાર્થ, દ્રવીભૂત થાય તે, નવા નવા પર્યાયોને પામે છે. દેશવિરતિધર : આંશિક ચારિત્રને સ્વીકારનારા, શ્રાવક- | દ્રવ્યનિક્ષેપ : કોઈપણ વસ્તુના ભાવાત્મક સ્વરૂપની આગળ શ્રાવિકા, પાંચમા ગુણસ્થાનકવાળા. પાછળની બન્ને અવસ્થા, ભાવાત્મક સ્વરૂપની પૂર્વાપર સ્થિતિ. દેશોનપૂર્વક્રોડવર્ષ પૂર્વક્રોડ વર્ષોમાં કંઈક ઓછું, ચોર્યાસી લાખને | દ્રવ્યપ્રમાણ : શરીરસંબંધી બાહ્ય પ્રાણો, પાંચ ઇન્દ્રિયો, ચોર્યાસી લાખે ગુણતાં જે આવે તે 1 પૂર્વ, એવાં એક ક્રોડ પૂર્વ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, મન, વચન અને કાયાનું બળ, એમ તેમાં કંઈક ઓછું. પાંચમા અને તેરમા ગુણઠાણાનો તથા 6- કુલ 10 પ્રાણો છે. ૭નો સંયુક્તકાળ આટલો હોય છે. દ્રવ્યહિંસા : અન્ય જીવોને મારી નાખવા, પ્રાણરહિત કરવા, દેહ: શરીર, કાયા; જીવન જીવવાનું સાધનવિશેષ. શરીરસંબંધી દ્રવ્યપ્રાણોનો વિયોગ કરવો-કરાવવો, બીજાનું મન દેહત્યાગઃ પરભવમાં જતો આત્મા આ ઔદારિકાદિ શરીરનો | દુઃખવવું. ત્યાગ કરે છે તે, મોક્ષે જતાં સર્વ શરીરનો ત્યાગ થાય તે. દ્રવ્યાર્થિકનય : દ્રવ્યને પ્રધાન કરીને વસ્તુના સ્વરૂપને દેહવ્યાપીઃ શરીરમાત્રમાં જ રહેનાર, જૈનદર્શનકાર એમ જણાવે | સમજાવનારી જે દૃષ્ટિ, વસ્તુના સ્થિર સ્વરૂપને પ્રધાનપણે છે કે આત્મા દેહમાં જ માત્ર વ્યાપીને રહે છે, ને ન્યાય-દર્શનાદિ| જાણનારી જે દૃષ્ટિ તે. આત્માને સર્વવ્યાપી માને છે. | દ્રવ્યેન્દ્રિય: શરીરમાં પુદ્ગલની બનેલી જે ઇન્દ્રિયો તે, બાહ્ય 28 Page #660 -------------------------------------------------------------------------- ________________ આકારરૂપે જે છે તે બાહ્ય-નિવૃત્તિ, અંદર આકારરૂપે જે છે તે | ગ્રંથ. અત્યંતરનિવૃત્તિ, અંદરની પુદગલની બનેલી ઇન્દ્રિયમાં જે વિષય | ધર્મક્ષમા : ક્ષમા રાખવી એ આત્માનો ધર્મ છે એમ સમજીને જણાવવામાં સહાયક થવાની શક્તિ છે તે ઉપકરણ દ્રવ્યન્દ્રિય. | ક્રોધને દબાવવો, ક્રોધ ન કરવો, ક્ષમાં રાખવી તે. દ્વાદશાંગી : ગણધર ભગવંતોએ પ્રભુમુખે દેશના સાંભળીને | ધર્માત્માઃ ધર્મમય આત્મા છે જેનો એવો પુરુષ, ધાર્મિક જીવ. બનાવેલાં 12 અંગો, 12 આગમો, 12 શાસ્ત્રો તે. ધર્માનુષ્ઠાનઃ ધર્મસંબંધી ક્રિયાવિશેષ; સામયિક, પ્રતિક્રમણ, દાન, દ્વારઃ વસ્તુને યથાર્થ સમજાવવા જુદા જુદા પ્રકારે પડાતા વિભાગો, શીલ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ આદિ. દ્વારો, અથવા દ્વાર એટલે બારણું. ધર્માભિમુખતા આત્માનું ધર્મસન્મુખ થવું, ધર્મની સન્મુખ જવું, દ્વિચન્દ્રજ્ઞાનઃ આંખમાં રોગવિશેષ થવાથી એક વસ્તુ હોવા છતાં | આત્માનું ધર્મમાં જોડાવું. બે દેખાય તે, એક ચંદ્રને બદલે બે ચંદ્ર દેખવા, અજ્ઞાનતા. ધર્માસ્તિકાય તે નામનું એક દ્રવ્ય, જે દ્રવ્ય જીવ-પુદ્ગલને દ્વિર્બન્ધક જે આત્માઓનું મિથ્યાત્વ એવું નબળું પડ્યું છે કે | ગતિ કરવામાં અપેક્ષાકારણ છે. જેઓ મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ 70 કોડાકોડીની સ્થિતિ ફક્ત ઘાતકીખંડઃ લવણસમુદ્ર અને કાલોદધિ સમુદ્રની વચ્ચે આવેલો બે જ વખત બાંધવાના છે વધુ નહીં તેવા જીવો. ચારચાર લાખ યોજનાના વિસ્તારવાળો, ઘંટીના પડના દ્વિવિધતાઃ વસ્તુનું બે પ્રકારપણું. આકારવાળો જે દીપ તે. દ્વીપ-સમુદ્ર: જેની ચારે બાજુ પાણી હોય તેની દ્વીપ-બેટ અને | ધામઃ સ્થાન, રહેવા માટેની જગ્યા, મુક્તિધાન =મોક્ષનું સ્થાન. પાણીનો ભંડાર તે સમુદ્ર, જંબૂઢીપ અને લવણસમુદ્રાદિ. | ધારણાઃ મતિજ્ઞાનનો અંતિમ ભેદ, નિર્ણાત કરેલી વસ્તુને લાંબા ધગધગતી શિલાઃ અતિશય ઘણી તપેલી પથ્થરની શિલા. | સુધી યાદ રાખવી તે, આ ધારણાના 3 ભેદ છે. ધજાદંડ: મંદિર ઉપર ચડાવાતો, ધજા લટકાવવા માટેનો લાંબો (1) અવિસ્મૃતિ (2) વાસના (3) સ્મૃતિ. દંડ તે ધજાદંડ. ધારણાભિગ્રહ : મનમાં કોઈપણ જાતના ભોગોના ત્યાગનો ધનદઃ કુબેર, ધનનો અધિષ્ઠાયક દેવ, ધનનો ભંડારી. પરિણામ કરી તેના માટે કરાતો નિયમ, અભિગ્રહ. ધનધાન્યપ્રમાણાતિક્રમ: રોકડ નાણાનું અને ધાન્યનું જે માપ, ધારાવગાહી પાન: સતત પ્રતિસમયે પ્રગટ થતું જે જ્ઞાન તે, તેનું ઉલ્લંઘન કરવું, ધાર્ય કરતાં વધારે રાખવું. બૌદ્ધદર્શન આત્મદ્રવ્યને ધોરાવગાહી જ્ઞાનમાત્રરૂપ માને છે. ધનવાનુંઃ ધનવાળો, નાણાંવાળો, પૈસાદાર. ધાર્મિક પુરુષઃ ધર્મની અત્યંત રુચિવાળો, ધર્મપ્રિય મહાત્મા. ધનિક- ધનવાળો, નાણાંવાળો, પૈસાદાર. ધાર્મિક સંસ્કાર : પુરુષમાં આવેલા ધર્મમય સંસ્કારો, ધર્મમય ધરણીધર દેવ પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ. જીવન. ધર્મઃ દુર્ગતિમાં પડતા આત્માને જે ધારી રાખે, બચાવે તે ધર્મ, | ધિઈએ ધારણાએઃ ધૈર્ય અને ધારણાશક્તિની વૃદ્ધિ કરવાપૂર્વક. પોતપોતાની ફરજ, વસ્તુનો સ્વભાવ. ધિક્કાર: તિરસ્કાર, અપમાન, પરાભવ. ધર્મકથાઃ શ્રોતામાં ધર્મની વૃદ્ધિ થાય એવી વક્તા જે કથા કરે છે, | ધીધનપુરુષ બુદ્ધિરૂપી ધનથી ભરેલો પુરુષ બુદ્ધિશાલી. ધર્મકથા. ધુમપ્રભાનારકીઃ પાંચમી નારકી, રિષ્ટા નામની નારકીનું બીજું ધર્મચક્રવર્તી: જેમ ચક્રવર્તી ચક્રરત્ન વડે ભરતાદિક્ષેત્રના છ ખંડને | નામ. જીતે છે તેમ તીર્થકર ભગવંતો ધર્મ વડે ચારે ગતિનો અંત કરી ધૂપઘટા: પ્રભુજીની પાસે કરાતી ધૂપની પૂજા, ધૂપનો સમૂહ. મોક્ષ પામે છે તે, ધર્મચક્રવર્તી. ધૃતિવિશેષઃ ધીરજવિશેષ, અતિશય ઘણી ધીરજ. ધર્મધ્યાન જે ચિંતન-મનનથી આત્મામાં મોહનો વિલય થાય | પૈર્યગુણ: ધીરજ નામનો ગુણવિશેષ, અતિશય ધીરજપણું. અને ધર્મની વૃદ્ધિ થાય એવું ધ્યાન તે. ધ્યાન : ચિત્તની એકાગ્રતા, ચિત્તની સ્થિરતા, કોઈપણ એક ધર્મપરાયણ - ધર્મમાં ઓતપ્રોત, ધર્મમાં રંગાયેલો, ધર્મમય. | વિષયમાં મનનું પરોવાવું, આ અર્થ આર્ત-રૌદ્ર-ધર્મધ્યાન અને ધર્મપ્રાપ્તિ આત્મામાં સ્વભાવદશાની પ્રાપ્તિ, મોહનો ક્ષયોપશમ. શુકલધ્યાનના બે પાયામાં લગાડવો. છેલ્લા બે પાયામાં ધર્મબિન્દુઃ પૂ. હરિભદ્રસૂરિજી મહારાજશ્રીરચિત એક મહાગ્રંથ. આત્મપ્રદેશોની સ્થિરતા” એવો અર્થ કરવો. ધર્મભ્રષ્ટ: ધર્મથી પડેલા, ધર્મથી પતિત થયેલા. ધ્રુવ: સ્થિર, નિત્ય, દરેક પદાર્થો, ગુણો, અને તેના પર્યાયો પણ ધર્મરાગઃ ધર્મ ઉપરનો જે સ્નેહ, ધર્મ ઉપરનો જે પરમ સ્નેહ. | દ્રવ્યાર્થિકનયથી ધ્રુવ=સ્થિર=અનાદિ અનંત છે. ધર્મસંગ્રહણી: પૂ. હરિભદ્રસૂરિજીનો બનાવેલો મહાન ન્યાયનો | ધ્રુવપદ સ્થિરપદ, જે આવેલું પદ કદાપિ ન જાય તે, મોક્ષપદ. 29 Page #661 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવબંધી : જે કર્મપ્રકૃતિઓનો બંધ બીજા કર્મગ્રંથ આદિમાં જે | ધ્રુવોદયીઃ જે કર્મપ્રકૃતિઓનો ઉદય બીજા કર્મગ્રંથ આદિમાં જ્યાં ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં સુધી અવશ્ય બંધાય જ. સુધી કહ્યો હોય ત્યાં સુધીનાં સર્વ ગુણઠાણાંઓમાં અવશ્ય હોય ધ્રુવસત્તા: જે કર્મપ્રકૃતિઓની સત્તા અનાદિમિથ્યાત્વી જીવને | જ તે. સમ્યકત્વ પામ્યા પહેલાં સદાકાળ હોય જ. નંદનવન : મેરુપર્વત ઉપર સમભૂતલાથી પાંચસો યોજનની | નલદમયંતીઃ પતિ-પત્ની, દમયંતી સતી, સ્ત્રીવિશેષ, આપત્તિમાં ઊંચાઈએ પાંચસો યોજનાના ઘેરાવાવાળું સુંદર વન. પણ જે સત્ત્વશાળી રહી છે, જેનું ચરિત્ર પ્રસિદ્ધ છે. નંદાવર્ત વિશિષ્ટ પ્રકારનો સાથિયો, જેમાં આત્માનું સંસારમાં નવકારમંત્ર: નવ પદનો બનેલો, પાંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા ભિન્ન ભિન્ન રીતે પરિભ્રમણ સૂચવવામાં આવ્યું છે. સ્વરૂપ, મહામંગલકારી મંત્ર. નંદીશ્વરદ્વીપ: જંબૂદ્વીપથી આગળ ઘંટીના પડ જેવો ગોળાકારે | નવકારશી પચ્ચખાણ : સૂર્યોદય પછી 48 મિનિટ બાદ ત્રણ આઠમો દ્વીપ, જેમાં પ૨ પર્વતો અને ચૈત્યો છે. નવકાર ગણીને જે પળાય, ત્યારબાદ જ ભોજન કરાય તે. (મૂઠી. નખક્ષતઃ નખો દ્વારા કરાયેલા શરીર ઉપરના ઘા. વાળીને જે નવકાર-મંત્ર ગણાય છે તે નવકારશીની અંદર નદીગોલઘોલ ન્યાયઃ પર્વતની પાસે વહેતી નદીમાં ઉપરથી પડેલા મુઠસીનું પણ પચ્ચખ્ખાણ સાથે હોય છે તેથી મૂઠી વાળવાની નાના નાના પથ્થરો નદીના વહેણથી તણાતા છતા, આગળપાછળ] હોય છે), (આ પચ્ચખ્ખાણ પાળવા માટેનો સંકેતવિશેષ છે.). અથડાયા છતા, જેમ સહજ રીતે ગોળગોળ થઈ જાય તે રીતે | નવનિધિ ચક્રવર્તીના ભોગયોગ્ય, નવ ભંડારો, જે વૈતાદ્યપર્વત સહજપણે અનાયાસે જે વૈરાગ્ય આવે તે. પાસે પાતાળમાં છે. આગગાડીના ડબ્બા જેવા છે, પુણ્યોદયથી નદીપાષાણ ન્યાયઃ પર્વતની પાસે વહેતી નદીમાં ઉપરથી પડેલા ચક્રવર્તીને મળે છે. નાના નાના પથ્થરો નદીના વહેણથી તણાતા છતા, આગળ-| નવપદ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ-દર્શન-જ્ઞાનપાછળ અથડાયા છતા, જેમ સહજ રીતે ગોળ-ગોળ થઈ જાય તે | | ચારિત્ર અને તપ; આ આરાધવા યોગ્ય નવ પદો. રીતે સહજપણે-અનાયાસે જે વૈરાગ્ય આવે તે. * નવ પદની ઓળી : આસો અને ચૈત્ર માસના શુક્લપક્ષમાં નપુંસકવેદઃ સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે ભોગસુખની ઇચ્છા, | સાતમથી પૂનમ સુધીની નવ દિવસોની આયંબિલ કરવાપૂર્વક અથવા શરીરમાં બન્ને પ્રકારનાં લક્ષણોનું હોવું. કરાતી નવ પદોની આરાધના, તે રૂપ પર્વવિશેષ. નમસ્થળઃ આકાશમંડળ, આકાશરૂપ સ્થળ. •નવ પદની પૂજા અરિહંતપ્રભુ આદિ ઉપરોક્ત નવે પદોના નભોમણિઃ સૂર્ય, આકાશમાં રહેલું જાજ્વલ્યમાન રત્ન. | ગુણોનું વર્ણન સમજાવતી પૂ. યશોવિજયજી મ. આદિની નમસ્કાર: નમન કરવું, પ્રણામ કરવા, નમવું. | બનાવેલી રાગરાગિણીવાળી પૂજાઓ. નમિનાથ ભગવાન: ભરતક્ષેત્રમાંની આ ચોવીસીના ૨૧મા નાગેશ્વરતીર્થ : ભારતમાં મધ્યપ્રદેશમાં રતલામની નજીકમાં ભગવાન. આવેલું પાર્શ્વનાથ ભગવાનનું તીર્થવિશેષ. નય : દૃષ્ટિ, વસ્તુના સ્વરૂપને જાણવાની મનોવૃત્તિ, અનેક | નાણ માંડવીઃ નાણ એટલે જ્ઞાન, જ્ઞાનની સ્થાપના કરવી તે; ધર્માત્મક વસ્તુમાં ઇતર ધર્મોના અપલાપ વિના દ્રવ્ય-ક્ષેત્રાદિના | ત્રણ ગઢ અને સિંહાસન ગોઠવી તેમાં પ્રભુજીની મૂર્તિ સ્થાપિત કારણે એક ધર્મની પ્રધાનતા, વસ્તુતત્ત્વનો સાપેક્ષપણે વિચાર. | કરી, જાણે તેઓ જ્ઞાનપ્રકાશ કરતા હોય તેવી ભવ્ય રચના, નયનિપુણ : નિયોના જ્ઞાનમાં હોશિયાર, નયોનું સૂક્ષ્મ જ્ઞાન | સમવસરણનું અનુકરણ તે. ધરાવનાર. * નાથ : સ્વામી, મહારાજા, યોગ અને ક્ષેમ જે કરે તે નાથ, નયનિક્ષેપઃ વસ્તુને સમજવા માટે ૭નયો અને 4 નિલેપાઓ. | અપ્રાપ્ત ગુણાદિને પ્રાપ્ત કરાવે તે યોગ, અને પ્રાપ્ત ગુણાદિનું જે નરક્ષેત્ર અઢીદ્વીપ (જબૂદ્વીપ, ઘાતકીખંડ, અર્ધપુષ્કરવર દ્વીપ) | સંરક્ષણ અને સંવર્ધન કરે તે ક્ષેમ. જેમાં મનુષ્યોનું જન્મમરણ થાય છે તે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-| નાથવું દાબવું, ઇન્દ્રિયોને નાથવી, એટલે કંટ્રોલમાં રાખવી. દક્ષિણ 45 લાખ યોજન. નાદ: અવાજ, શબ્દ, જોરજોરથી વાજિંત્રાદિ વગાડવાં. નરેન્દ્ર : રાજા, મહારાજા, વીતરાગ-પ્રભુ નરેન્દ્રો વડે | નામકર્મ શરીર, અંગોપાંગ અને તે સંબંધી સામગ્રી અપાવનારું પૂજિત છે. જે કર્મ, અઘાતી અને ભવોપગ્રાહી આ કર્મ છે. 30 Page #662 -------------------------------------------------------------------------- ________________ દશી. નારક-નારકીઃ અતિશય દુઃખ ભોગવવાનું અધોલોકમાં રહેલું | કરણવિશેષ, જેમાં કર્મ એવી સ્થિતિમાં મુકાય કે ઉદ્વર્તના અને જે સ્થાન તે નારક, તેમાં રહેલા જીવો તે નારકી. અપર્વતના વિના બીજા કોઈ કરણો લાગે નહી તે નિધત્તિ, તેમાં નારાચસંધયણ : છ સંધયણમાંનું ત્રીજું, જેમાં ફક્ત બે હાડકાં | વપરાતું આત્મવીર્ય. સામસામાં વીંટળાયેલાં હોય, મર્કટબંધમાત્ર હોય તે. નિધનતા મૃત્યુ, વિનાશ, અંત, સમાપ્તિ. નિઃકાંક્ષિત : અન્ય ધર્મની ઇચ્છા ન કરવી, ચમત્કારોથી ન| નિયત મુદત : નક્કી કરેલી મુદત, આયુષ્યકર્મ નિશ્ચિત મુદત અંજાવું. સુધી આત્માને છોડતું નથી. નિઃશંક : શંકા વિનાનું, સંશયરહિત, સમ્યકત્વના આઠ | નિયત ક્ષેત્ર નક્કી કરેલું ક્ષેત્ર, નિશ્ચિત ક્ષેત્ર, જેમયુગલિક મનુષ્યો આચારમાંનો પ્રથમ આચાર. માટે અકર્મભૂમિ, સિદ્ધ પરમાત્મા માટે સિદ્ધશિલા, ઉપર નરકના નિઃસંદેહ : શંકા વિનાનું, સંશયરહિત, સમ્યકત્વના આઠ | જીવો માટે નારકીનું ક્ષેત્ર વગેરે. આચારમાંનો પ્રથમ આચાર. નિયમ કરવો : મનમાં અભિગ્રહ કરવો, ભોગોના ત્યાગની નિઃસ્પૃહતાઃ સ્પૃહા, મમતા, મૂછરહિત અવસ્થા, નિષ્પરિગ્રહી | મનમાં કોઈપણ જાતની ધારણા કરવી. નિયમિત જીવન: ઘણા પ્રકારના નિયમોવાળું જીવન, પૂર્વાપર 'નિકાચનાકરણ બાંધતી વખતે અથવા બાંધ્યા પછી કર્મને એવી પરિમિત ભોગોવાળું, વ્યવસ્થિત જીવન. સ્થિતિમાં મૂકવું કે જેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, કોઈ કરણ | નિયાણાશલ્ય : ત્રણ પ્રકારનાં શલ્પોમાંનું એક શલ્પ, ધર્મના લાગે જ નહીં, અવશ્ય ઉદય દ્વારા ભોગવવું જ પડે, સકલકરણને | ફળરૂપે સંસારસુખની માગણી, ઇચ્છા; શલ્યના 3 ભેદ છે : અસાધ્ય એવું કર્મ કરવામાં વપરાતું કરણવીર્ય. (1) માયાશલ્ય (2) નિયાણાશલ્ય (3) મિથ્યાત્વશલ્ય. નિકાચિત કર્મ સકલકરણોને અસાધ્ય કરાયેલું કર્મ, સર્વથા ભોગ | નિરંજન-નિરાકાર : જે પરમાત્માને રાગાદિ નથી અને શરીર યોગ્ય કર્મ. પણ નથી તે અર્થાત્ વીતરાગ-સર્વજ્ઞ અને અશરીરી. નિગોદ : અનંત અનંત જીવોવાળી વનસ્પતિકાયમાંની એક નિરંજન-સાકારઃ જે પરમાત્માને રાગાદિ નથી પરંતુ શરીર હજુ અવસ્થા, એક શરીરમાં જયાં અનંત જીવો છે, તેના 2 ભેદ છે; | છે તે, અર્થાત વીતરાગ-સર્વજ્ઞ બન્યા પચી સદેહે ભૂમિ ઉપર બાદરનિગોદ અને સૂક્ષ્મનિગોદ. વિચરતા હોય તે, ૧૩-૧૪માં ગુણઠાણાની અવસ્થા. નિગ્ધાયણઠાએઃ કર્મોનો વિનાશ કરવા માટે હું આ કાઉસ્સગ્ગ | નિરતિચાર : લીધેલાં વ્રતોમાં અતિચાર-દોષો ન લાગે તે. કરું છું. નિરપરાધીઃ જેણે આપણો ગુન્હો કર્યો નથી તેવા જીવો, શ્રાવકને નિત્યાર પારગાહો : તમારો આ સંસારમાંથી નિતાર-ઉદ્ધાર સવા-વિસવાની દયામાં નિરપરાધીની હિંસાનો ત્યાગ હોય છે. થાઓ. નિરવદ્ય કર્મઃ જે કામકાજમાં હિંસા-જૂઠ આદિ દ્રવ્યપાપો, અને નિત્યનિગોદ: જે જીવો આ નિગોદઅવસ્થામાંથી કદાપિ નીકળ્યા | રાગ-દ્વેષ આદિ ભાવપાપો નથી તેવાં કામો. જ નથી, અનાદિ-કાળથી તેમાં જ છે અને તેમાં જ જન્મ-મરણ | | નિરસન કરવુંઃ દૂર કરવું, ફેંકી દેવું, ત્યાગ કરવો, ખંડન કરવું કરે છે તે, તેનું બીજું નામ અવ્યવહાર રાશિ. નિત્યપિંડ: દરરોજ એક જ ઘરે આહાર ગ્રહણ કરવો તે. નિરાકારોપયોગ: વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાવાળો નિત્યાનિત્ય : સર્વ પદાર્થો ઉભયાત્મક છે, દ્રવ્યાર્થિક નયની જે ઉપયોગ, અર્થાત્ દર્શનોપયોગ. અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય | નિરાલંબન ધ્યાન: જે ધ્યાનની એકાગ્રતામાં પ્રતિમા આદિ બાહ્ય છે. સર્વ ભાવો ઉભયાત્મક છે. આલંબનો ન હોય, કેવળ આત્મામાત્ર જ જેમાં આલંબન છે. નિદાન (નિદાનકરણ) : નિયાણું, આ ભવમાં કરેલા ધર્મના | એવી ઉત્કટ ધ્યાનદશા. ફળરૂપે સંસારસુખની માગણી કરવી, ઇચ્છા કરવી તે. નિરાલંબન યોગ: બાહ્ય આલંબન નિરપેક્ષ સમ્યગુજ્ઞાન-દર્શનનિદ્રા : જેમાં સુખે જાગૃત થવાય તે, ચપટીમાત્રના અવાજથી | ચારિત્રરૂપ રત્નત્રયીની સાથે આત્માનો જે સંયોગ તે, સાધનાકાલે અથવા પદમાત્રના સંચારણથી જાગૃત થવાય તે. જ્ઞાનાદિ ગુણોની રમણતામય આત્માનું થવું. નિદ્રાનિદ્રાઃ જેમાં દુઃખે જાગૃત થવાય તે, અતિશય ઢંઢોળવાથી | નિરાશંસ ભાવ : જે ધર્મકાર્ય કરતાં કરતાં સંસારિક સુખોની જે માણસ જાગે તે, કુંભકર્ણ જેવી ભારે ઊંઘ. વાંછાઓ નથી, કેવળ કર્મક્ષયની જ બુદ્ધિ છે તે. નિધત્તિકરણ : કમ્મપયડી-આદિ ગ્રંથોમાં આવતું એક | નિરાહારી અવસ્થા : આહાર વિનાની અણાહારી અવસ્થા 31 Page #663 -------------------------------------------------------------------------- ________________ (મોક્ષ). નિવારણાર્થે દૂર કરવા માટે, પાપ કર્માદિ દૂર કરવા માટે કરાતી : નિરીહભાવઃ સ્પાહા વિનાનો આત્મભાવ, સાંસારિક પ્રલોભન | ક્રિયા. વિનાનો ભાવ. નિવૃત્તિ થયેલ વિવક્ષિત કામ પૂર્ણ થવાથી તેમાંથી નીકળી ગયેલ. નિરુક્તાર્થ : શબ્દના અક્ષરોને તોડીને ગોઠવાતો જે અર્થ તે; | માથા ઉપરની જવાબદારીથી રહિત થયેલ. જેમકે માર એટલે શત્રુને, હાં હણનારા તે અરિહંત.. | નિવૃત્તપ્રકૃત્યધિકાર : જે આત્મા મિથ્યાષ્ટિ હોવા છતાં પૂર્વબદ્ધ નિરુપક્રમી: બાંધેલાં કર્મો ઉપક્રમને યોગ્ય ન હોય તે. મિથ્યાત્વ આદિ મુખ્ય મોહનીય કર્મોની પ્રકૃતિઓનો જુરસો, નિરુપયોગ : જે શરીરથી સાંસારિક સુખ-દુઃખો, આહાર-| (તાકાત-પાવર) ઓછો થઈ ગયો છે તેવા લઘુકર્મી જીવોમાં નિહારાદિ ભોગો ભોગવી શકાતા નથી તે કામણશરીર. | કર્મોનું હળવું થવું તે. કર્મોનું નિર્બળ થવું તે. તત્ત્વાર્થસૂત્ર “નિરોડામ7" સૂત્ર 2-45. નિવૃત્તિકરણઃ એક જ સમયવર્તી જીવોનાં અધ્યવસાય સ્થાનોમાં નિરુપાધિકસ્થિતિઃ જ્યાં પુદ્ગલ, કર્મ કે શરીરાદિની ઉપાધિઓ | રહેલી તરતમતા, પસ્થાનપતિત અધ્યવસાયોનું હોવું, નથી તે મોક્ષાવસ્થા. અધ્યવસાયોની ભિન્નભિન્નતા, આઠમાં ગુણસ્થાનકનું આ બીજું નિરોગી દશાઃ શરીરમાં ટીબી, કેન્સર આદિ રોગો વિનાની જેનું નામ છે. દશા તે. નિવૃત્તીન્દ્રિયઃ શરીરમાં બહાર અને અંદર પુદ્ગલના આકારે નિગ્રંથ મુનિઃ બાહ્યથી પરિગ્રહવિનાના અને અત્યંતરથી રાગાદિ બનેલી ઇન્દ્રિયો, જે પૌદ્ગલિક છે; આત્માને જ્ઞાનની ઉત્પત્તિમાં મોહની ગાંઠ વિનાના જે સંસારના ત્યાગી, મુનિ, મહાત્મા. સહાયક છે. નિર્જરાતત્ત્વઃ પૂર્વબદ્ધકર્મોનો બાહ્યઅત્યંતર તપાદિ અને સ્વાધ્યાય નિશ્ચયનયઃ વસ્તુની વાસ્તવિક સ્થિતિ સમજાવે, સહજ સ્વભાવ આદિ દ્વારા અંશે અંશે ક્ષય કરવો તે. મુખ્ય કરે, આન્તરિક જે સ્વરૂપ હોય તે, ઉપચારરહિત અવસ્થા, નિર્જીવ પદાર્થ જેમાંથી જીવ મરી ગયો છે, ચાલ્યો ગયો છે તેવો વસ્તુનું મૂળ સ્વરૂપ. પદાર્થ. નિશ્ચિત્તાવસ્થા : જ્યાં આધિ-વ્યાધિ કે ઉપાધિ નથી, કોઈપણ નિર્દેશ કરવોઃ વસ્તુનું સ્વરૂપ-વિશેષથી બતાવવું, સમજાવવું, વ્યક્તિની પરાધીનતા નથી, એવી અવસ્થા તે (મોક્ષદશા). નિશ્ચિતાવસ્થા: જ્યાં અન્ય દ્રવ્યોની નિશ્રા છે. પરાશ્રિતતા કે નિર્દોષ અવસ્થાઃ જીવનમાં કોઈપણ દોષો ન લાગે તેવી અવસ્થા. પરાધીનતા વર્તે છે તેવી અવસ્થા, જ્યાં સુધી આત્મામાં નિર્ણાયક સ્થિતિ : જે ગામમાં, સંઘમાં, સમાજમાં, રાષ્ટ્રમાં કે| ગુણગરિમા પ્રગટી ન હોય ત્યાં સુધી ગુરુની નિશ્રાએ વર્તવું તે. દેશમાં સંચાલક મુખ્ય નાયક ન હોય તેવી પરિસ્થિતિ. નિષદ્યા પરિષહ : શૂન્યગૃહ, સર્પબિલ, સ્મશાન, અથવા નિર્બળ સ્થિતિ દૂબળી સ્થિતિ, જ્યાં બળ, વીયલ્લાસ, તાકાત | સિંહગુફા આદિ સ્થાનોમાં કાયોત્સર્ગપણે વસવું, અને આવતા રહી નથી, અર્થાત હતાશ થયેલી પરિસ્થિતિ. ઉપસર્ગો સહન કરવા, અથવા સ્ત્રી-પશુ-નપુંસક આદિની વસ્તી નિર્ભય પંથ : જે માર્ગ કાપવાનો છે તેમાં ભય ન હોય તે. ન હોય તેવા નિર્ભય સ્થાને વસવું, 22 પરિષહોમાંનો એક છે. નિર્વાણ કલ્યાણક તીર્થકર ભગવન્તો મોક્ષે પધારે તે પ્રસંગ. | નિષ્પન્નતાઃ પરિપૂર્ણતા, વસ્તુ ઉત્પન્ન થવાની પૂરેપૂરી કક્ષા, કાલાદિ નિવણમાર્ગ : મોક્ષે જવાનો પ્રભુજીએ બતાવેલો રસ્તો | અન્ય કારણોનું પાકી જવું. (રત્નત્રયી). નિષ્પક્ષપાતતા : તટસ્થપણું, કોઈપણ પક્ષમાં ખોટી રીતે કે નિર્વિભાજ્ય કાળ : જે કાળના બે ટુકડા ન કલ્પી શકાય તેવો| મોહદશાથી ન ખેંચાવું, ખોટી રીતે કોઈનો પક્ષ ન લેવો. અત્યન્ત સૂક્ષ્મ કાળ, અર્થાત્ એક સમય. નિસર્ગ: બાહ્ય નિમિત્તોની અપેક્ષા વિના જે થાય તે, અત્યંતર નિર્વિભાજ્ય ભાગ : જે પુદગલ અણના કેવલજ્ઞાનીની દષ્ટિએ | નિમિત્ત, (ક્ષયોપશમાદિ) તો કારણ હોય જ છે, તથાપિ જ્યાં પણ બે વિભાગ ન કલ્પી શકાય એવો અત્યંત સૂક્ષ્મ અણુ તે, બાહ્ય કારણો નથી માટે નિસર્ગ સહજ, તત્ત્વાર્થસૂત્ર. 2-3 અર્થાત બે વિભાગને અયોગ્ય એવો અણુ. | સમ્યકત્વના બે ભેદમાંનો આ એક ભેદ છે. નિર્વેદ સંસારનાં સુખો ઉપર તિરસ્કાર, કંટાળો, અપ્રીતિ; સુખ | નિસર્ગપણે સ્વાભાવિક જ હોય, કોઈ વડે કરાયેલો ન હોય તે, એ જ દુઃખ છે, ભોગ એ જ રોગ છે, આભરણો એ ભાર છે | જેમકે આત્મા અને કર્મનો સંબંધ, માટી અને કંચનની જેમ અનાદિ એવી ચિત્તની સ્થિતિ; સમ્યકત્વનાં પાંચ લક્ષણોમાંનું 1| છે. ત્યાં માટી-કંચનનો સંયોગ ભલે અનાદિથી નથી, પરંતુ લક્ષણ છે. નિસર્ગપણે છે, અર્થાત કોઈ વડે કરાયેલો નથી માટે આદિ નથી, 32 કહેવું. Page #664 -------------------------------------------------------------------------- ________________ કર્મ તેમ જીવ-કર્મનો સંયોગ નિસર્ગ હોવાથી અનાદિ છે. થતો બોધ, કે જે અત્યન્ત અવ્યક્ત છે, રૂપરસાદિથી પણ શબ્દનો નિહાર કરવો : સંડાસ-બાથરૂમ કરવું, લઘુનીતિ-વડીનીતિ | પ્રથગ્બોધ નથી, “આ કંઈક છે” એટલો જમાત્ર નામ જાતિ કલ્પના કરવી. આદિથી રહિત બોધ થાય તે. નિતંવ: સંડાસ-બાથરૂમ કરવું, લઘુનીતિ-વડીનીતિ કરવી. | નો અવસર્પિણી : જ્યાં ચડતી-પડતો કાળ નથી તે, જેમકે નિદ્વવતા છુપાવવાપણું, જેની પાસે ભણ્યા હોઈએ તે ગુરુજીનું | મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ ભરતક્ષેત્રના ચોથા આરા જેવો કાળ નામ છુપાવવું, અથવા ભણાવતી વખતે વિષય છૂપાવવો, | વર્તે એ ઈત્યાદિ. વિતરાગ વચનોની સાપેક્ષતાને છુપાવવી. નોઉત્સર્પિણી : જયાં ચડતો પડતો કાળ નથી, સદા એક સરખો નિક્ષેપઃ વસ્તુને સમજાવવાના રસ્તા, પ્રકારો (ચાર નિક્ષેપા). કાળ. નીચગોત્રક્રમઃ જે કર્મ આત્માને અસંસ્કારી કુળોમાં લઈ જાય તે | નોકષાય (મોહનીય) જેસાક્ષાત્ કષાયરૂપ નથી, પરંતુ કષાયોને લાવે, કષાયોને પ્રેરે, કષાયોને મદદ કરે, પરંપરાએ કષાયોનું જ નીતિમત્તા પ્રમાણિકતા, સંસ્કારિતા, ન્યાયસંપન્નતા. કારણ બને તે હાસ્ય, રતિ આદિ છે; અહીં નોશબ્દ પ્રેરણાદિ નવી: એક ટાઈમ ભોજન કરવું, પરંતુ વિગઇઓ ન વાપરતાં અર્થમાં છે. વિગઈઓના વિકારો હણીને બનાવેલાં નવીયાતાં માત્ર લેવાં. | નો ભવ્યનોઅભવ્ય: મોશે પહોંચી ગયેલા આત્માઓ હવે ભવ્ય નવીયાતોઃ જે વિગઇઓમાં અન્ય દ્રવ્ય નાખવાથી તેની વિકારક | પણ નથી તેમજ અન્વય પણ નથી, કારણ કે જ્યાં સુધી વસ્તુની શક્તિ નાશ પામી હોય, તેવી વિગઈઓમાંથી બનાવેલા પદાર્થો. | પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી જ યોગ્યતાનો વ્યવહાર થાય છે. નેમિનાથ ભગવાનુઃ ભરતક્ષેત્રની ચોવીસીમાં ૨૨મા ભગવાન, એવી જ રીતે નોસંજ્ઞીનોઅસંજ્ઞી અને નોચરિત્તા નોઅચરિત્તા તેમનું નેમનાથ નામ પણ આવે છે. વગેરે શબ્દોના અર્થો પણ જાણી લેવા. નૈગમનય : ઉપચરિત વસ્તુને જે ગ્રહણ કરે તે; આ રસ્તો | ન્યગ્રોધ પરિમંડળ : છ સંસ્થાનોમાંનું બીજું સંસ્થાન કે જેમાં અમદાવાદ જાય છે, વરસાદ સોનું વરસાવે છે; પ્રભુની મૂર્તિ | નાભિથી ઉપરના અવયવો સપ્રમાણ હોય છે અને નીચેના પણ પ્રભુ છે ઇત્યાદિ આરોપિત વસ્તુને પણ વસ્તુસ્વરૂપ જણાવે | અવયવો અપ્રમાણ હોય છે તે. ન્યાયસંપન્ન દ્રવ્ય : શ્રાવકના 35 ગુણોમાંનો પહેલો ગુણ, નૈવેદ્ય : પ્રભુજીની આગળ ત્યાગભાવનાની વૃદ્ધિ માટે તથા | ન્યાયનીતિ અને પ્રમાણિકતાથી મેળવેલું ધન. અણાહારી અવસ્થાની પ્રાપ્તિ માટે ભક્તિભાવે સમર્પિત કરાતી | ન્યાયાલય : જ્યાં બન્ને પક્ષોની વાતો યથાર્થપણે સાંભળીને ખાદ્ય સામગ્રી. નિષ્પક્ષપાતપણે યોગ્ય ચુકાદો અપાય તે સ્થાન. નૈશ્ચયિક: નિશ્ચયદૃષ્ટિવાળું, તાત્ત્વિક, માર્મિક, યથાર્થ સ્વરૂપ; ન્યાસાપહાર : બીજા માણસોએ જમા મૂકેલી થાપણને પચાવી જેમ ભમરો મુખ્યપણે કાળો હોવા છતાં પાંચવર્ણવાળો છે એમ પાડવી, પાછી ન આપવી અને તમે આપી જ નથી એમ બોલવું કહેવું. નૈશ્ચયિકાર્થાવગ્રહ: વ્યંજનાવગ્રહના અંતે એક સમયમાત્રપૂરતો / પંકજ: કમળ, કાદવમાં ઉત્પન્ન થાય તે. | પંચેન્દ્રિય જીવઃ પાંચેપાચ પૂરેપૂરી ઇન્દ્રિયોવાળો જીવ. પંચવિધતા: પાંચ પ્રકારો, પાંચ પ્રકારે, ઇન્દ્રિયોની અને તેના | પંથ: માર્ગ, રસ્તો, ચાલવા યોગ્ય રસ્તો. વિષયોની પંચવિધતા છે અર્થાત પાંચ પાંચ પ્રકારો છે. | પકવાન્નઃ રાંધેલું, તૈયાર ભોજન, પકાવેલું. પંચસંગ્રહ : શ્રી ચંદ્રષિમહત્તરાચાર્યકૃત મહાન ગ્રંથવિશેષ, | પખ્ખી પ્રતિક્રમણઃ પંદર દિવસે કરાતું મોટું પ્રતિક્રમણ. શ્વેતાંબર સંપ્રદાયમાં છે અને દિગંબર સંપ્રદાયમાં અમિત મુનિનો | પચ્ચખાણ કોઈપણ વસ્તુનો નિયમ લેવા માટે બોલાતું સૂત્ર. બનાવેલ. ૧૪પ૬ ગાથા પ્રમાણગ્રંથ છે. નવકારસી-પોરિસી આદિ માટેનાં સૂત્રો. પંચાંગપ્રણિપાતઃ બે ઢીંચણ, બે હાથ, મસ્તક એમ પાંચ અંગો પચ્ચખ્ખાણ ભાષ્યઃ શ્રી દેવેન્દ્રસૂરિજી રચિત ભાષ્યત્રયમાંનું નમાવવાપૂર્વક નમસ્કાર કરવો તે. ત્રીજું ભાષ્ય, (પહેલું ચૈત્યવંદન ભાષ્ય અને બીજું ગુરુવંદન પંચાચાર: જ્ઞાનાચાર-દર્શનાચાર આદિ પાંચ પ્રકારના આચારો. | ભાષ્ય). 33 Page #665 -------------------------------------------------------------------------- ________________ પજુસણ ધર્મની પુષ્ટિ-વૃદ્ધિ કરનારા પર્વના દિવસો. પરમ ઉપાયઃ ઉત્તમ ઉપાય, કાર્ય સાધી આપે તેવો સુંદર માર્ગ, પટુતાઃ હોશિયારી, ચાલાકી, ચતુરાઈ. પરમ વિદુષી : અતિશય પંડિત એવાં પૂ. સાધ્વીજી મ. પડિમાઃ શ્રાવક-શ્રાવિકાની ધર્મમય વિશિષ્ટ અવસ્થા. શ્રાવકની | મહાસતીજી અથવા શ્રાવિકા. અગ્યાર પડિમાઓ, સાધુના જીવનમાં પણ પડિમા હોય છે. | પરમાણુ: પરમ એવો અણુ, અતિશય સૂક્ષ્મ અણુ, જે અણુના પડિમાધારી પ્રતિમાને ધારણ કરનારા આત્માઓ. કેવલીની દૃષ્ટિએ બે ભાગ ન કલ્પાય, અતિ-નિર્વિભાજ્ય અણુ. પડિલેહણઃ વસ્ત્રો અને પાત્રો વગેરે ઉપધિને સવાર સાંજ બરાબર | પરમાત્મા પરમ આત્મા, અત્યંત ઊંચો આત્મા, વીતરાગદેવ. જોવી. પુંજવી અને પ્રમાર્જિવી તે. પરમેષ્ઠિઃ ઊંચા સ્થાને બિરાજમાન, સર્વ વ્યક્તિઓથી શ્રેષ્ઠ, પતિતપાવન પડેલા આત્માઓને પવિત્ર કરનાર. અરિહંત, સિદ્ધ-આચાર્યાદિ પાંચ પદે બિરાજમાન. પથદર્શક: માર્ગ બતાવનાર, રસ્તો ચીંધનાર. પરલોકભય: આવતા ભવમાં દુઃખી-દરિદ્રી-રોગી થવાનો ભય. પથિક (પાન્થ)ઃ મુસાફર, માર્ગે ચાલનાર. પરવશતા : પરાધીનતા, બીજાની આધીનતા, આત્માનું કર્મ, પથ્થઃ હિતકારક, લાભદાયી, ફાયદો કરનાર, કલ્યાણ કરનાર. | શરીર અને પરિવારાદિને વશવર્તીપણું. પદપંકજ: ચરણરૂપી કમળ, પ્રભુજીના પગ જાણે કમળ હોય | પરવ્યપદેશઃ જે વસ્તુ પોતાની હોય અને બીજાની છે એમ કહી તેવા. છુપાવવું, શ્રાવકના બારમા વ્રતનો એક અતિચાર. પદસ્થાવસ્થા: તીર્થંકર ભગવાનની કેવલજ્ઞાનવાળી અવસ્થા. | પરાવર્તના પુનઃ પુનઃ સંભાળી જવું તે, સ્વાધ્યાયના 5 ભેદમાંનો પદાતીતઃ કોઈપણ પ્રકારના પદથી રહિત. ત્રીજો ભેદ. પદાનુસારિણી લબ્ધિઃ કોઈપણ શાસ્ત્રનું એક પદ માત્ર ભણવાથી | પરાવલંબી બીજાના જ આલંબનવાળું, જેમાં બીજાનો જ આધાર આખું શાસ્ત્ર આવડી જાય તેવી અપૂર્વ જ્ઞાનની લબ્ધિ. રાખવો પડે તે, પરાશ્રય, પરાધીન, બીજાને આધીન. પદ્મપ્રભપ્રભુ: ભરતક્ષેત્રમાં થયેલી ચોવીશીમાં છઠ્ઠા ભગવાન. | પરિજનઃ પરિવાર, પતિ-પત્ની આદિ કુટુંબીજનો. પદ્માસન : કમળના જેવું શરીરનું એક વિશિષ્ટ આસન. પરિહાસધામ: મશ્કરીનું પાત્ર, મશ્કરીનું સ્થાન. (ભક્તામરમાં). પયાસપદ : સાધુ-મહાત્માને ભગવતી આદિ સૂત્રોના પરોપકાર: બીજાનું ભલું કરવું, બીજાનું હિત કરવું, કલ્યાણ યોગવહનની ક્રિયા કરાવ્યા પછી કરાતું વિશિષ્ટ પદારોપણ, | કરવું. સાધુ-મહાત્માઓની વિશિષ્ટ એક પદવી. પરોપકારરસિક: બીજાનું ભલું કરવામાં જ તત્પર, અન્યનું પરંપરા પ્રયોજન : કાર્ય કરવામાં જે સીધું કારણ ન હોય પરંતુ | કલ્યાણ કરવાના જ રસવાળો આત્મા. કારણનું પણ કારણ હોવાથી પરંપરાએ કાર્યનું કારણ જે બને તે, પરોક્ષ : આંખે ન દેખાય તે, સાક્ષાતુ નહીં તે. જેમકે ઘીનું અનંતર કારણ માખણ અને પરંપરાકારણ દૂધ. | પરોક્ષપ્રમાણ : ચક્ષુરાદિ પાંચ ઇન્દ્રિયો અને મનથી તથા પરવાપરત્વ: કાળદ્રવ્યના પર્યાયવિશેષ, કાળની અપેક્ષાએ | ભણાવનાર ગુરુજી આદિ પરના આલંબનથી આત્માને જે જ્ઞાન નાનામોટાપણું, જેમ આપણાથી ઋષભદેવપ્રભુ પર અને | થાય તે, અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. મહાવીરસ્વામી પ્રભુ અપ૨; અથવા ક્ષેત્રઆશ્રયી પણ નદીક પર્યકાસનઃ શરીરનું એક આસન-વિશેષ, પ્રભુજીની પ્રતિમા જે હોય તે અપર અને દૂર હોય તે પર.. આસનવાળી છે તે, જયાં જમણા પગનો અંગૂઠાવાળો ભાગ ડાબા. પરદારા: પરની સ્ત્રી, અન્યની સાથે વિવાહિત થયેલી સ્ત્રી. | પગની સાથળ ઉપર રખાય અને ડાબા પગનો અંગૂઠાવાળો ભાગ પરદારાવિરમણ વ્રત : શ્રાવકનાં 12 વ્રતોમાંના ચોથા વ્રતનો] જમણા પગની સાથળ ઉપર રખાય તે. એ પ્રકાર છે જેમાં પરની સાથે પરણેલી એવી જે સ્ત્રી તેની સાથે | પર્યન્તઃ છેડો, અન્તિમ ભાગ, મૃત્યુ. સંસારભોગ કરવાનો ત્યાગ કરવો તે સ્વરૂપ વ્રત. પર્યવસાનઃ છેડો, અન્તિમ ભાગ, મૃત્યુ. પરપરિવાદઃ બીજાની નિંદા-ટીકા-કૂથલી કરવી, હલકું બોલવું, પર્યવસિત છેડાવાળું, અન્તવાળું, જેનો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવતી અઢાર પાપસ્થાનકમાંનું સોળમું પાપસ્થાનક. અન્ત છે તેવું (શ્રુતજ્ઞાનનો એક સપર્યવસિત ભેદ). પરભવ: વર્તમાન ચાલુ ભવથી આગળ-પાછળના ભવો. પલ્યોપમઃ કૂવાની ઉપમાવાળો કાળ, એક યોજન લાંબા-પહોળા પરભાવદશા પુદ્ગલ સંબંધીના સુખ-દુઃખમાં આત્માની રતિ- અને ઊંડા કૂવામાં માણસના સાત દિવસમાં ઊગેલા એકેક વાળના અરતિ, ક્રોધાદિ કષાયોની અને વિષયવાસનાનો જે | અસંખ્ય ટુકડા કરી, ભરી, સો સો વર્ષે એકેક વાળ કાઢવાથી પરિણામ છે. જેટલો કાળ લાગે તેટલા કાળનું નામ. 34 Page #666 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાતાપ કરેલી ભૂલ બદલ હૈયામાં દુ:ખ થવું તે. ભવ્યતા-અભવ્યતા, ચંદ્રની આહૂલાદકતા ઇત્યાદિ. પશ્ચાનુપૂર્વી ઊલટો ક્રમ, નવકારમંત્રનાં પદો ઊલટ રીતે બોલવાં, પારિણામિકી બુદ્ધિઃ ઉંમરને લીધે અનુભવો થવાથી પ્રગટ થયેલી બુદ્ધિ, વૃદ્ધ વડીલોમાં અનુભવથી આવેલી બુદ્ધિ. પક્ષપ્રતિપક્ષ : વસ્તુનું કોઈપણ એકબાજુનું સ્થાપન કરવું તે પક્ષ, | પારિતાપનિકીક્રિયા પોતાને અથવા પર તાડના-તર્જના વડે તેની સામે વિરોધપક્ષ તે પ્રતિપક્ષ. સંતાપ કરવો તે, નવ તત્ત્વમાં આવતી 25 ક્રિયાઓમાંની ચોથી પાંડુક વનઃ મેરુપર્વતના શિખર ઉપરનું વન, જે ૧૦૦૦યોજન | ક્રિયા. લાંબું-પહોળું છે, જેમાં તીર્થકર ભગવન્તોનો જન્માભિષેક | પારિભાષિક શબ્દ : અમુક અર્થમાં રૂઢ થયેલા શબ્દો, જેમકે થાય છે. રુચિને સમ્યકત્વ, ગતિ-સ્થિતિમાં સહાયકને ધમસ્તિકાય, પાંશુલપાદઃ ધૂળિયા પગવાળા, અર્થાત્ બાળકો, નાનાં બચ્ચાંઓ. | અધર્માસ્તિકાય આદિ જે કહેવાય છે. પાકેલ કર્મોઃ ઉદયમાં આવવાને તૈયાર થયેલા, જેનો ઉદયકાળ | પારિષદ્યદેવઃ પર્ષદાના દેવો, ઇન્દ્રને વિચારણા માટેની અત્યંતર પાક્યો છે તે. આદિ ત્રણ પ્રકારની સભાના દેવો. પાખંડી પુરુષો માયાવી, કપટી, ઊલટ સૂલટ સમજાવવામાં | પારિષ્ઠાપનિકા સમિતિ: મળ, મૂત્ર, ઘૂંક આદિ શારીરિક મેલો બળવાળા. જ્યાં નાખવાના હોય ત્યાંની ભૂમિ બરાબર જોવીસ પુંજવી અને પાચનક્રિયા: ખાધેલા આહારને પકાવવાની ક્રિયા. પ્રમાર્જવી. પાછળલા ભવો વીતી ગયેલા ભવો, અતીત જન્મો, પસાર પાર્શ્વનાથ પ્રભુઃ વર્તમાન ચોવીસીમાં થયેલા ૨૩મા પ્રભુ. થયેલા જન્મો. પાવાપુરી નગરી: બિહારમાં આવેલી એક નગરી કે જ્યાં પ્રભુશ્રી પાઠભેદ: જ્યાં સૂત્રોમાં–શ્લોકોમાં શબ્દોની રચના જુદી હોય મહાવીરસ્વામી (ગુજરાતી) આસો વદી અમાવાસ્યાએ નિર્વાણ પામ્યા છે. પાઠશાળાઃ જયાં ધર્મનું જ્ઞાન ભણાવાતું હોય તેવું સ્થાન. પિંડપ્રકૃતિ : કર્મોની જે પ્રકૃતિઓના પેટાભેદ થઈ શકતા હોય પાદપૂર્તિ શ્લોક બનાવવામાં, ખૂટતું પદ જોડી આપવું તે. તે, જેમકે નામકર્મમાં ગતિ, જાતિ, શરીરનામકર્મ વગેરે. પાદવિહારી : પગે ચાલનાર, વિહાર કરનાર, વાહન વિના | પિંડસ્થાવસ્થા : તીર્થંકરપ્રભુની જન્મથી કેવલજ્ઞાન પામે ત્યાં ચાલનાર. સુધીની અવસ્થા, તેના ત્રણ ભેદો છે. જન્માવસ્થા, રાજયાવસ્થા પાપઃ દુઃખ આપનારું કર્મ, અશુભ, અશુભ કર્મ, હલકું કામ, અને દીક્ષિતાવસ્થા, ભાવનાત્રિકમાં આ સ્વરૂપ છે. જીવહિંસા આદિ અઢાર પ્રકારનાં પાપનાં કાર્યો. પિતામહ: પિતાના પિતા, દાદા. / પાપભિરુતા: પાપ કરવાથી ડરવું, પાપોથી ભયભીત રહેવું. | પીઢ: અનુભવી, ઉંમરથી વિશિષ્ટ, પ્રભાવશાળી પુરુષ. પાપાનુબંધી પાપઃ જે કર્મોના ઉદયથી વર્તમાન કાળે દુઃખી-દરિદ્રી| પીતવર્ણ વર્ણના પાંચ ભેદોમાંનો એક વર્ણ, (નામકર્મમાં) પીળો હોય અને હિંસા-જૂઠ આદિ તથા ક્રોધાદિ-રાગાદિ કરીને નવું] રંગ. ભાવપાપ બંધાતું હોય તે, પાપને બાંધે તેવું ઉદિતપાપ. | પુણ્યકર્મઃ જે કર્મ ઉદયમાં આવ્યું છતું આત્માને સાંસારિક સુખપાપાનુબંધી પુણ્યઃ જે કર્મોના ઉદયથી વર્તમાન કાળે સુખ-| સગવડતા અને અનુકૂળતા આપે છે. સૌભાગ્ય હોય પરંતુ હિંસાદિ અને ક્રોધાદિ કરી નવું પાપ બંધાતું | પુણ્યાનુબંધી પાપઃ જે પાપકર્મ ઉદયમાં આવ્યું છતું સાંસારિક હોય તે, પાપોનો બંધ કરાવે તેવું પુણ્ય, અનાયદશના ધનાઢ્ય દુઃખ-પ્રતિકૂળતા આપે પરંતુ તે વખતે સમભાવ-ક્ષમા-મોહમનુષ્યોનું. વિજય આદિ કરાવવા દ્વારા ભાવપુણ્યનું કારણ બને , જેમકે પાધિષ્ટાત્મા અતિશય પાપવાળો આત્મા, પાપી આત્મા. | ચંડકૌશિક સર્પની પ્રતિબોધ પામ્યા પછીની કીડીઓના ચટકા સહન પારભવિક: પરભવસંબંધી, પરભવનું, ગયા ભવનું, અથવા કરવાવાળી સ્થિતિ. આવતા ભવનું (જ્ઞાન-સંબંધ-શક્તિ વગેરે). પુણ્યાનુબંધી પુણ્યઃ જે પુણ્યકાર્ય ઉદયમાં આવ્યું છતું સાંસારિક પારસમણિ : એક પ્રકારનું રત્ન; જે લોખંડને અડાડવાથી લોખંડ | સુખ-સગવડ હોવા છતાં પણ તેમાં આસક્તિ ન હોય, નિર્લેપ સોનું થાય તે. દશા હોય, ત્યાગી થઈ આત્મકલ્યાણ કરવાની વૃત્તિ છે, જેમકે પારિણામિક ભાવ: વસ્તુનું સહજસ્વરૂપ, જેમાં કોઈ કારણ ન| શાલિભદ્રજી. હોય તે; જેમકે અગ્નિની દાહકતા, પાણીની શીતળતા, જીવોમાં | પુત્રવધૂ પોતાના પુત્રની સ્ત્રી. 35 Page #667 -------------------------------------------------------------------------- ________________ X || પુગલઃ જેમાં પુરણ-ગલન થાય, પરમાણુઓ આવે અને જાય, | પૂર્ણ સમર્પણભાવ : પોતાના આત્માને દેવ અથવા ગુરુજીના જડ દ્રવ્ય, નિર્જીવ દ્રવ્ય, જેના અંધ-દેશાદિ ચાર ભેદો છે. | ચરણે સંપૂર્ણપણે સમર્પિત કરી દેવો તે, અલ્પ પણ પોતાનું ડહાપણ પુદ્ગલપરાવર્તન : અનંતકાળ, આ જગતમાં રહેલી તમામ | નકરતાં તેઓની આજ્ઞા અનુસારે જ જીવવું, સંપૂર્ણપણે તેઓએ વર્ગણાઓનાં પુદ્ગલોને ઔદારિક શરીરાદિરૂપે ગ્રહણ કરીને | બતાવેલી દિશાને વફાદારપણે વર્તવું તે. મકે, તેમાં જેટલો કાળ થાય છે, અથવા સમસ્ત લોકાકાશના પૂર્વઃ પહેલું. પૂર્વ દિશા, અથવા દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં પ્રદેશ પ્રદેશે ક્રમશઃ મૃત્યુ પામી સ્પર્શીને પૂરાં કરે છે, અથવા એક] રચાયેલાં ૧૪પૂર્વોમાંનું એક, આ ચૌદ પૂર્વે સૌથી પ્રથમ રચાયાં કાળચક્રના પ્રતિસમયોમાં ક્રમશ: મરણ પામીને પૂર્ણ કરે છે, તું છે માટે તેને “પૂર્વ” કહેવાય છે. અથવા ચોર્યાસી લાખને ચોર્યાસી અથવા રસબંધનાં સર્વ અધ્યવસાયસ્થાનોમાં ક્રમશઃ મૃત્યુ વડે | લાખ ગુણવાથી જે આવે તે પણ 1 પૂર્વ કહેવાય છે. સ્પર્શ કરે તે. પૂર્વક્રોડ વર્ષ ચોર્યાસી લાખને ચોર્યાસી લાખે ગુણવાથી જે આવે પુગલપ્રક્ષેપઃ દેશાવગાસિક નામનું દશમું વ્રત લીધા પછી જે | તે 1 પૂર્વ, ભૂમિકામાં જવાનું ન હોય તેવી ભૂમિકામાં ઊભેલા માણસને | 84,00,000 પોતાની ધારેલી નિયત ભૂમિકામાં બોલાવવા પથ્થર, કાંકરો કે 84,00,000 અન્ય પુદ્ગલ દ્રવ્ય તેના ઉપર નાખી તેને અંદર બોલાવવો | 7056,00,00,000,000 આટલાં વર્ષોનું જે 1 પૂર્વ થાય તે, દશમાં વ્રતનો એક અતિચાર. તેવાં એક ક્રોડ પૂર્વો, "7056" ઉપર 107 = 17 શૂન્ય. પુદ્ગલાનંદીજીવઃ પુગલના સુખોમાં જ રચ્યોપચ્યો રહેનારો] પૂર્વધર: ચૌદ પૂર્વે ભણેલા મહામુનિ, દષ્ટિવાદના જાણકાર. જીવ, સાંસારિક, ભૌતિક સુખોમાં જ આનંદ માનનાર. પૂર્વપૂર્વપરિક્ષેપિઃ આગળ, આગળલા દ્વીપ-સમુદ્રોને વીંટળાઈને પુદ્દહલાસ્તિકાયઃ વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું જડરૂપી દ્રવ્યવિશેષ.| રહેલા; જેમકે જંબૂદ્વીપને વીંટળાઈને લવણ, લવણને વીંટળાઈને પુનરાવર્તન : એકની એક વસ્તુ ફરી ફરી કરી જવી તે, કંઠસ્થ| ઘાતકી. કરેલું ફરી ફરી બોલી જવું તે, તેનું જ નામ પુનરાવૃત્તિ પણ છે. પૂર્વપ્રયોગ: પૂર્વના પ્રયત્નોને લીધે વર્તમાનમાં પ્રયત્ન ન હોય પુનર્ભવઃ આ જન્મ પછી ભાવિમાં આવનારો જન્મ. તોપણ કાર્ય થાય; જેમકે પગ લઈ લીધા પછી હિંચોળાનું ચાલવું, પુન્નવિકાયઃ આ સામાયિક (પ્રતિક્રમણાદિ) ધર્મકાર્ય ફરી ફરી, હાથ લઈ લીધા પછી પણ ઘંટનું વાગવું, ઘંટીનું ચાલવું, તેમ પુનઃ પુનઃ પણ કરવા જેવું છે. જીવનું મોક્ષે જવું તે. પુરસ્કાર ભેટ, બહુમાનરૂપે આપવામાં આવે છે. પૂર્વબદ્ધઃ ભૂતકાળમાં બાંધેલાં કર્મો, જે કર્મોનો બંધ થઈ ચૂક્યો પુરિમઠઃ પચ્ચખ્ખાણવિશેષ, સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો | છે તે. અર્ધો ભાગ ગયા પછી ત્રણ નવકાર ગણી ભોજન લેવું તે. | પૂર્વબદ્ધ કર્મોદય : પૂર્વે ભૂતકાળમાં બાંધેલાં કર્મોનો વર્તમાન પુરુષવેદ : પુરુષના જીવને સ્ત્રી સાથેના સંભોગસુખની જે| કાળમાં ઉદય. ઇચ્છા તે. પૂર્વભવઃ અતીતકાળમાં થઈ ગયેલો ભવ. પુરુષાર્થ: કાર્ય સિદ્ધ કરવા માટે કરાતી મહેનત, ધર્મ, અર્થ, | પૂર્વાચાર્યવિરચિત : પૂર્વે ભૂતકાળમાં થઈ ગયેલા શ્રી કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થ છે; બે સાધ્ય છે અને બે | ભદ્રબાહસ્વામી, શ્રી ઉમાસ્વાતિજી, શ્રી સિદ્ધસેનજી, શ્રી સાધન છે. જિનભદ્રગણિજી, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ પષ્ફરવરદ્વીપ : અઢી દ્વીપમાંનો ત્રીજો દ્વીપ, જે ઘંટીના પડની | આચાર્યોનાં બનાવેલાં શાસ્ત્રો. જેમ જેબૂદ્વીપાદિને વીંટાયેલો છે, જેના અર્ધભાગમાં મનુષ્યો | પૂર્વાનુબંધ: પૂર્વભવોમાં અથવા પૂર્વ અવસ્થામાં પ્રાપ્ત થયેલી છે તે. જ્ઞાનાદિ શક્તિઓને સંસ્કારોને ગાઢ કરવા, સ્થિર કરવા, મજબૂત પુષ્કલ: ઘણું, અતિશય, બહુ. કરવા. પુષ્પદંત ફૂલની કળી જેવા દાંત છે જેના તે, સુવિધિનાથ પ્રભુનું પૂર્વાનુભૂતતાઃ પૂર્વે અનુભવેલી અવસ્થાવિશેષ. આ બીજું નામ છે. (લોગસ્સમાં આવે છે). પૂર્વાનુવેધ : ભૂતકાળમાં મેળવેલા સંસ્કારોનું ગાઢપણે પુનઃ પૂજ્યપાદ પૂજનીય છે. પગ જેના એવા આચાર્ય. મેળવવું. પૂર્ણ નિરાવરણ સંપૂર્ણપણે ચાલ્યાં ગયાં છે આવરણ જેનાં એવા પૂર્વાપર પર્યાયઃ દ્રવ્યનું આગળ-પાછળ થયેલું અને થવાવાળું સર્વજ્ઞ, સર્વથા આવરણ વિનાના પ્રભુ. જે પરિણમન, જેમકે સોનાનાં કડ-કુંડળ આદિ પર્યાયો. 36 Page #668 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાપરાયતા : પૂર્વ-પશ્ચિમ દિશામાં લાંબા, જંબુદ્વીપમાં છએ | આવે તે. વર્ષધરો અને વચ્ચેનાં ક્ષેત્રો પૂર્વ-પશ્ચિમ લાંબાં છે. પ્રચલાપ્રચલા: ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે છે. પૂર્વોત્તર પર્યાયઃ દ્રવ્યના આગળ-પાછળ થયેલા અને થવાવાળા | પ્રજનનેન્દ્રિય પુરુષચિહ્ન, ગર્ભજ જીવને ઉત્પન્ન કરનાર ઇન્દ્રિય. પર્યાય. પ્રજનનશક્તિ પદાર્થ ઉત્પન્ન કરવાની શક્તિ, વીર્યમાં, બીજમાં પૃચ્છના ગુરુજી પાસે વાચના લીધા પછી તેમાં જે શંકા થાય તે જે ઉત્પાદક શક્તિ છે તે. વિનયભાવે પૂછવી, સ્વાધ્યાયના 5 ભેદોમાંનો બીજો ભેદ. પ્રણિપાત : નમસ્કાર, પ્રણામ કરવો તે, પગે પડવું તે. પૃથ્થકરણઃ વસ્તુને છૂટી પાડવી, અલગ કરવી, જુદી જુદી કરવી. | પ્રણીત તત્ત્વઃ કહેલ તત્ત્વ, ગીતાર્થો વડે કહેવાયેલ-રચાયેલ તત્ત્વ. વ્યવહારનય પૃથ્થકરણ સ્વીકારે છે. જેમ જીવોના બે ભેદ. ત્રસ, | પ્રતર: નારકી અને દેવોને રહેવા માટેના આવાસોના મજલા. સ્થાવર, સ્થાવરના પાંચ ભેદ પૃથ્વીકાય વગેરે. (માળ). પૃથકત્વઃ જુદાપણું, ભિન્નપણું, અથવા કોઈ પણ વસ્તુમાં 2 થી| પ્રતરલોક: સાત રાજ લંબાઈ અને પહોળાઈવાળો લોક. 9 ની સંખ્યા, જેમ કે ગાઉ-પૃથકત્વ એટલે 2 થી 9 ગાઉ, | પ્રતિક્રમણ કરેલાં પાપોની આલોચના કરવી, મિચ્છામિ દુક્કડ યોજનપૃથકત્વ એટલે બે થી 9 યોજન વગેરે. માગવું. પૃથ્વીકાય: માટીરૂપે કાયા છે જેની તેવા જીવો, અથવા માટીના પ્રતિક્રમણાવશ્યક સવાર સાંજે નિયત કરવા લાયક, તથા પંદર જીવો માટી-પથ્થર-કાંકરા-રેતી. ધાતુઓ વગેરે કર્કશ સ્પર્શવાળા. દિવસે, ચાર મહિને અને બાર મહિને વિશેષપણે કરવા લાયક. પેટા ભેદ: ઉત્તરભેદો, મૂલભેદમાં પણ વિભાગો, જેમ પ્રતિદિનઃ દરરોજ, રોજેરોજ, હંમેશાં, સદા. જ્ઞાનાવરણીય કર્મના 5 ભેદો. પ્રતિપક્ષી : સામો પક્ષ, વિરોધ પક્ષ, આપણાથી વિરુદ્ધ પેય: પીવા લાયક, હિતકારી, ફાયદાકારી પીણું. માન્યતાવાળો પક્ષ. પશુન્ય: ચાડી ખાવી, ચાડીચૂગલી કરવી, ચૌદમું પાપસ્થાનક. | પ્રતિબંધક કાર્યને રોકનાર, કાર્યન થવા દેનાર, કાર્યનાં ઉત્પાદક પોતજજન્મ સ્પષ્ટ, ચોખ્ખાં, ઓરમાં (મલિનપદાર્થમાં) વીંટાયા | કારણો હાજર હોવા છતાં કાર્ય ન થવા દે તે, જેમકે બીજાએ વિના બચ્ચાંનો જન્મ થાય છે, જેમ હાથી, સસલું વગેરે, ગર્ભજ | વાવ્યું હોય, ખાતર-પાણી આપ્યાં હોય, છતાં ખારો પડે તો જન્મના ત્રણ ભેદમાંનો ત્રીજો ભેદ. (તત્ત્વાર્થસૂત્ર 2-34). | અનાજ પાકે નહીં તેથી ખારો અથવા ઉખર ભૂમિ એ પ્રતિબંધક પોરિસિપચ્ચકખાણ : પુરુષના શરીરપ્રમાણે સૂર્યની છાયા પડે ! કહેવાય છે. ત્યારે નવકાર ગણીને જે પળાય તે, પ્રાયઃ સૂર્યોદય પછી 3. પ્રતિભાસંપન્ન: તેજસ્વી માણસ, ઓજસ્વી, જે સત્ય રજૂ કરી કલાક બાદ, શકે, કોઈનાથી ખોટી રીતે ડરે નહીં, વિરોધીઓ પણ દબાઈ પોષદશમી ગુજરાતી માગસર વદ દશમ, (મારવાડી તિથિઓ જાય તે. ગુજરાતી તિથિ કરતાં કૃષ્ણપક્ષમાં એક મહિનો આગળ હોય છે. | પ્રતિભેદીઃ પ્રતિભેદ કરનાર, જેનો પડઘો પડે તે, ઉત્તરભેદવાળી તેથી મારવાડી પંચાંગને આશ્રયી પોષ વદ-દશમ). વસ્તુ. પૌત્ર: પુત્રનો પુત્ર. પ્રતિમા પ્રભુજીની મૂર્તિ, જેમાં પ્રભુપણું આરોપાયું હોય તે, પૌલિક સુખઃ પાંચ ઈન્દ્રિયોના વિષયનું સાંસારિક ભોગસુખ. | અથવા શ્રાવક તથા સાધુની ઊંચા ગુણઠાણે ચડવા માટેની પૌરાણિક : જૂનું, પ્રાચીન, અથવા પુરાણ-વેદોને પ્રમાણ | પડિમાઓ. માનનાર. પ્રતિકરૂપક: ભેળસેળ કરવી, સારો માલ દેખાડી ખોટો માલ પૌષધવ્રતઃ ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ, ચોવીસ કલાલ સાંસારિક | આપવો તે. સંબંધ છોડી, સાવઘયોગના ત્યાગવાળું, સાધુ જેવું જીવન, | પ્રતિવાસુદેવ : જે ત્રણ ખંડનો અધિપતિ (સ્વામી) હોય, શ્રાવકનાં બાર વ્રતોમાંનું 1 વ્રત, ચાર શિક્ષા વ્રતોમાંનું 1 વ્રત. | વાસુદેવનો વિરોધી હોય, વાસુદેવના હાથે જ મરે છે, જેમ કે પૌષધોપવાસઃ ઉપવાસપૂર્વક કરાયેલો પૂર્વોક્ત પૌષધ. રાવણ. પ્રકૃતિબંધ: પ્રતિસમયે બંધાતાં કર્મોમાં જુદા જુદા સ્વભાવો નક્કી | પ્રતિશ્રવણાનુમતિ પોતાના નિમિત્તે કરાયેલા આરંભ-સમારંભથી કરવા તે, જ્ઞાનાવરકત્વ આદિનો બંધ કરવો તે. બનાવેલ આહારાદિ વાપરે નહીં, પરંતુ પૌષદ્યાદિ પ્રતિમામાં પ્રચલા : ઊભા ઊભા, અને બેઠાં બેઠાં ઊંઘ આવે છે, | હોતે છતે ઘર-સંસારની સુખદુઃખની વાતો કરે અને સાંભળે. વ્યાખ્યાનમાં, ધાર્મિકાદિ વર્ગોમાં, પ્રતિક્રમણાદિમાં જે ઊંઘ| પ્રતિષ્ઠામહોત્સવ: પ્રભુજીની મૂર્તિમાં પ્રભુત્વનું અંજન આંજ્યા 37. Page #669 -------------------------------------------------------------------------- ________________ સમય. વાત. પછી અર્થાતુ (અંજનશલાકા કર્યા પછી) મંદિરમાં પ્રભુજીની | પ્રપાઃ પરબ, પાણી પીવા માટેનું સ્થાન. સ્થાપના કરવી તે, પ્રતિષ્ઠા અને તેના નિમિત્તે કરાયેલ મહોત્સવ. | પ્રભાતકાલ સવારનો સમય, સામાન્યથી ચિત્તની પ્રસન્નતાવાળો પ્રતિસમયઃ દર સમયે, સમયે સમયે, હરપળે, એકેક સમયમાં. પ્રતિસેવના : લીધેલા નિયમમાં અપવાદ સેવવો, છૂટછાટ | પ્રભાવક પ્રભાવ વધારનાર, જૈન શાસનની શોભા વધારનારા, ભોગવવી તે, અપવાદ રસ્તે ચાલવું તે. (તત્ત્વાર્થસૂત્ર 9- સમ્યકત્વની સડસઠ બોલની સજઝાયમાં આવતા આઠ પ્રભાવક. 49). પ્રમત્તસંયતઃ સર્વવિરતિ સંયમ આવવા છતાં જીવન પ્રમાદવશ પ્રતિસેવનાનુમતિઃ સંસાર છોડી પૌષધ કર્યો હોય, સાવદ્ય યોગનો | હોય તે, છઠ્ઠ ગુણસ્થાનક, પ્રમાદયુક્ત સંયમ. ત્યાગ કર્યો હોય, છતાં પોતાના નિમિત્તે થયેલા આહારાદિનું સેવન | પ્રમાણ પુરાવો, સાક્ષી, યુક્તિ, દલીલ, સાધ્યને સાધનાર હતુ. કરે, એકાસણું આદિ કરવા ઘરે જાય તે. પ્રમાણનયતત્ત્વાલકઃ શ્રી વાદિદેવસૂરિજીનો બનાવેલ મહાન્યાય પ્રતિસ્પર્ધી : હરીફ, વિરોધી, સ્પર્ધા કરનાર, ચડસાચડસી | ગ્રંથ કે જેમાં પ્રત્યક્ષાદિ પ્રમાણો અને સાત નયો તથા પ્રમાતાદિનું રાખનાર. વર્ણન છે. પ્રતિજ્ઞા કોઈપણ પ્રકારનો નિયમ, વ્રત, મનની સ્થિરતા. ] પ્રમાણસરઃ યુક્તપૂર્વકની વાત, સંગત થતી (યુક્તપૂર્વકની) પ્રતિજ્ઞાભંગ કરેલી પ્રતિજ્ઞા ભાંગવી, લીધેલી પ્રતિજ્ઞાથી ચલિત | થવું તે, ન્યાયશાસ્ત્રમાં આવતું એક પ્રકારનું નિગ્રહ-સ્થાન. | પ્રમાણિકતા સજ્જનતા, નીતિમત્તાવાળું બોલવું-વર્તવું જેનામાં પ્રતિજ્ઞાહાનિ કરેલી પ્રતિજ્ઞા ભાંગવી, લીધેલી પ્રતિજ્ઞાથી ચલિત છે તે. થવું તે, ન્યાયશાસ્ત્રમાં આવતું એક પ્રકારનું નિગ્રહ-સ્થાન. પ્રમાદઃ મોહને આધીન થવું તે, કર્મબંધનો એક હેતુ. પ્રતિક્ષેપ સામો આક્ષેપ કરવો, સામું નાખવું, ખંડન કરવું. પ્રમોદઃ હર્ષ, આનંદ, પ્રસન્નતા. પ્રતીક નિશાની, ચિહ્ન, લિંગ, વસ્તુને ઓળખવાની નિશાની. | પ્રમોદભાવના આપણાથી જે જે જીવો ગુણાધિક છે. અધિક પ્રતીતઃ પ્રસિદ્ધ, જાણીતું, જાહેર થયેલ. વિકસિતાવસ્થાવાળા છે તેઓને જોઈને પ્રસન્ન થવું, હર્ષિત થવું. પ્રત્યનિકઃ શત્રુ, દુશ્મન, સામો બહાદુર પુરુષ, જ્ઞાનીને ન ગમે પ્રલયકાળ : વિનાશકાળ, પાંચમા આરાના છેડે અને છઠ્ઠા તેવું આચરણ કરનાર. (પ્રથમ કર્મગ્રંથ ગાથા-૫૪). આરાના પ્રારંભે આવનારી વિનાશકાળ. પ્રત્યક્ષઃ સાક્ષાતુ, બીજાની સહાય વિનાનું. પ્રવચનઃ પ્રકૃઝવચન, સર્વોત્તમ વચન, વીતરાગ પ્રભુનું વચન, પ્રત્યક્ષપ્રમાણ : ઇન્દ્રિય, મન, પ્રકાશ આદિ અન્યની સહાય | જૈનશાસન, દ્વાદશાંગી. વિનાનું આત્માને સાક્ષાતુ થનારું જે જ્ઞાન તે (અવધિ આદિ). | પ્રવચનમાતા: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન પ્રત્યાહાર : યોગનાં આઠ અંગોમાંનું એક અંગ, ઇન્દ્રિયોનો | માતા કહેવાય છે કારણ કે તેનાથી આત્મધર્મરૂપ પુત્રનો જન્મ અસંયમ રોકવો. થાય છે. પ્રત્યુપકાર: આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય, તેની સામે પણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય, તેની સામે | પ્રવૃત્ત: પ્રવૃત્તિ કરનાર, પ્રવર્તેલ, જોડાયેલ, જેમ કે " તેના બદલામાં કંઈ પણ સામો ઉપકાર કરવો તે. #ાયપ્રવૃત્તા મા પાના” ઈશાન દેવલોક સુધીના દેવો કાયાથી પ્રત્યેક પ્રકૃતિ : એકેક પ્રકૃતિ, જેમાં બે, ત્રણ, ચાર પેટાભેદો | ભોગમાં પ્રવર્તેલા છે. (તત્ત્વાર્થસૂત્ર 4-8). નથી તે. જેમકે પરાઘાત, ઉશ્વાસ, આતપ વગેરે. પ્રશંસા: પ્રશંસનીય, વખાણવા યોગ્ય, શુભ. પ્રથમ જિનેશ્વર : ઋષભદેવ પ્રભુ, આ અવસર્પિણીમાં પહેલા | પ્રશસ્તકષાયઃ જો કે કષાયો સંસારવર્ધક હોવાથી નિશ્ચયથી પ્રભુ. અપ્રશસ્ત જ છે તથાપિ જ્યારે ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્ધિ પ્રદેશઃ દ્રવ્યની સાથે જોડાયેલો નિર્વિભાજય ભાગ તે. પૂરતો તેનો આશ્રય કરાયો હોય તો તે વ્યવહારથી (ઉપચારથી) પ્રદેશબંધ: પ્રતિસમયે મન, વચન, કાયાના યોગને અનુસારે | પ્રશસ્ત છે. દલિકોનું બંધાવું. પ્રશસ્તતર : વધારેમાં વધારે પ્રશંસનીય, અતિશય વખાણવા પ્રદેશોદય: તીવ્ર કર્મોને હળવા રસવાળાં કરી સજાતીય એવી યોગ્ય. પર પ્રકૃતિમાં સંક્રમાવીને પરરૂપે ભોગવવાં તે. પ્રશસ્તપરિણામ : મોહનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય કરે પ્રદ્વેષ અતિશય દાઝ, અંતરની ઈર્ષ્યા, અદેખાઈ, વેરઝેર. | એવો આત્માનો જ્ઞાનાદિ ગુણવાળો ઉપયોગપૂર્વકનો પ્રધાનતાઃ મુખ્યતા, બે નયોમાંથી કોઈ એકને મુખ્ય કરવો તે. | વિચારવિશેષ. 38 | | અરા Page #670 -------------------------------------------------------------------------- ________________ જીવ. પ્રજ્ઞાપનીય : સમજાવવા યોગ્ય, ગુરુજી સમજાવે તે પ્રમાણે | પ્રાતઃસ્મરણીયઃ સવારે યાદ કરવા લાયક, પ્રભાતે સ્મૃતિ યોગ્ય. સમજવાની જેની મનોવૃત્તિ છે તે, સરળસ્વભાવી, યોગ્યતાવાળો | | પ્રાથમિક ભૂમિકાઃ શરૂઆતની અવસ્થા, બાળજીવો, જેનો હજુ વધારે વિકાસ થયો નથી તેવા જીવો. પ્રજ્ઞાપરિષહ : પ્રજ્ઞા એટલે બુદ્ધિ, અતિશય ઘણી બુદ્ધિ હોવાનું પ્રાત્માપ્રાપ્તવિભાષા: સંસ્કૃત ભાષામાં જે નિયમ અમુક શબ્દોમાં છતાં પણ તેનો ગર્વ ન કરે, નિરભિમાની થઈ પોતાને અલ્પજ્ઞ | નક્કી લાગુ પડતો હોય અને અમુક શબ્દોમાં બિલકુલ લાગુ ન જાણે તે. પડતો હોય, તેવા સર્વ શબ્દોમાં તે નિયમ વિકલ્પ લાગુ પ્રાણનાશક: શરીરસંબંધી દ્રવ્યપ્રાણોનો વિનાશ કરનાર, વિષ, પાડવો તે. અગ્નિ વગેરે, આત્માના જ્ઞાનાદિભાવપ્રાણોનો વિનાશ કરનાર | પ્રાપ્ય મેળવવા યોગ્ય, તેને જ પ્રાપ્તવ્ય પણ કહેવાય છે. રાગદ્વેષાદિ. પ્રાપ્યકારી જે ઇન્દ્રિયો પોતાના વિષયની સાથે સંયોગ પામીને પ્રાણવલ્લભઃ પ્રાણ જેવી વહાલી વસ્તુ, (પતિ અથવા પત્ની). 1 જ જ્ઞાન કરાવે છે, જેમ કે જિહ્યાદિ. પ્રાણવાયુઃ શ્વાસોચ્છવાસરૂપ શરીરમાં લેવાતો અને મુકાતો વાયુ. | પ્રાબલ્ય: જોર, જુસ્સો, કર્મપ્રાબલ્ય એટલે કર્મોનું જોર. પ્રાણસંકટ: એવી આફત આવી પડે કે જ્યાં પ્રાણી સંકટમાં મુકાયા | પ્રાયશ્ચિત : કરેલી ભૂલોની આલોચના કરવાપૂર્વક ગુરુજીએ હોય. આપેલો દંડ સ્વીકારવો તે. પ્રાણાતિપાત પર પ્રાણીના પ્રાણો હણવા, જીવઘાત કરવો, પ્રારબ્ધઃ નસીબ, ભાગ્ય, કર્મ, (લૌકિક ભાષામાં ઈશ્વર). બીજાને મારી નાખવા, અઢાર પાપસ્થાનકમાંનું પહેલું. પ્રેષ્યગણ આપણે જેનું પોષણ કરવાનું છે એવા નોકર-ચાકરોનો પ્રાણાતિપાતિકી ક્રિયા : અન્ય જીવોની જેમાં હિંસા થાય તેવી | સમૂહ, પાલવા યોગ્યનો સમુદાય. આરંભસમારંભવાળી ક્રિયા, 25 ક્રિયામાંની પાંચમી ક્રિયા. | પૃષ્ણપ્રયોગઃદશમા વ્રતમાં નિયમિત ભૂમિકામાંથી નોકરો દ્વારા પ્રાણાયામ: યોગનાં આઠ અંગોમાંનું ચોથું અંગ, દીપ્રા દૃષ્ટિમાં| કોઈપણ વસ્તુ બહાર મોકલાવવી. આવતું યોગનું વિશિષ્ટ એક અંગ. | પ્રૌઢ સ્ત્રી-પુરુષઃ પુષ્ઠ વયનાં, વિશિષ્ટ ઉંમરવાળાં સ્ત્રી-પુરુષ. ફણીધર: નાગ, સર્પ. ફલનિષ્પાદકઃ ફળ ઉત્પન્ન કરનાર, અવશ્ય ફળ આપનાર. ફલોપધાયક જે બીજમાંથી અવશ્ય ફળ આવે જ એવું બીજ. ફલોપધાયકતાઃ ફળ આપવાની બીજમાં રહેલી અવધ્યશક્તિ. બગથાનઃ બગલાના જેવું ધ્યાન, જેમ બગલો માછલી પકડવા | બન્ધસ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનું નામ, નરકગતિ આદિ 62 માટે સ્થિર થઈ જાય, તેમ સાંસારિક સુખ માટેની સ્થિરતા. | માર્ગણાઓમાં કઈ કઈ માર્ગણામાં વર્તતો જીવ કેટલાં કેટલાં કર્મ બડાઈ હાંકવીઃ મોટાઈ બતાવવી, પોતે પોતાની મોટાઈ ગાવી. | બાંધે? બદ્ધાયુઃ પરભવનું આયુષ્ય જે જીવે બાંધી લીધું છે તે. બહુધાઃ ઘણું કરીને, પ્રાયઃ, બહુ પ્રકારે, અનેક રીતે. બન્ધ: આત્મા સાથે કર્મનું બંધાવું. બહુપરિશ્રમિતઃ ઘણું જ થાકેલું, અતિશય પરિશ્રમવાળું થયેલું. બન્ધચ્છદ: કર્મના બંધનું અટકી જવું. જેમ ચૌદમું ગુણસ્થાનક. | બહ્મારંભત્વ: ઘણા આરંભ સમારંભ જેના જીવનમાં છે તે. બધુન: અટકાયત, પ્રતિબંધ કરનાર, રોકનાર. બાદરઃ એક જીવનું શરીર, અથવા અનેક જીવોનાં અનેક શરીરો બધવિચ્છેદ : તે તે ગુણઠાણે તે તે કર્મના બંધનું અટકી જવું, | ભેગાં થયાં છતાં જે ચક્ષુથી દેખી શકાય તે, એવી રીતે ચક્ષુથી જેમ કે મિથ્યાત્વ મોહનો પહેલે, અનંતાનુબંધીનો બીજે બંધ | | દેખી શકાય તેવા પુગલસ્કંધો. વિચ્છેદ, બાદરપર્યાપ્તાઃ જે જીવોનાં શરીરો ચક્ષુર્ગોચર છે અને પોતાના બન્ધસ્થાનકઃ એકજીવ એકીસાથે જ્ઞાનાવરણીયાદિ એકેક કર્મની | ભવને યોગ્ય -4/5/6 પતિઓ જેમે પૂરી કરી છે અથવા પૂરી કેટલી કેટલી પ્રકૃતિઓ બાંધે છે. કરવા સમર્થ છે તે. 39 Page #671 -------------------------------------------------------------------------- ________________ બાદરેકેન્દ્રિય સ્પર્શના એક જ ઇન્દ્રિય જેને મળી છે. તેવા સ્થાવર | બિનપ્રમાણતા જે અંગોની ઊંચાઈ-જાડાઈ-લંબાઈ જે માપની જીવોમાં જે ચક્ષુથી ગોચર થાય તેવા શરીરવાળા. હોવી જોઈએ તે માપની ન હોવી. તેનાથી ઓછી-વધતી હોવી બાઘક તત્ત્વઃ કોઈપણ કાર્ય કરવામાં મુશ્કેલી સરજનાર, કામનું તે. અથવા જે વાતમાં તથ્ય ન હોય તે. ન થવા દેનાર તત્ત્વ, વિઘ્ન ઊભું કરનાર તત્ત્વ. બિનપ્રમાણસર : જે વાત રજૂ કરવામાં કોઈ સમર્થ યુક્તિ ન બાર પર્ષદાઃ ભગવાનના સમવસરણ વખતે નીચે મુજબ 12 | હોય, સાચી દલીલ ન હોય તેવી પાયા વિનાની વાત. જાતના જીવોનો સમૂહ વ્યાખ્યાન સાંભળનાર હોય છે. (1) | બીજભૂત: અંશે અંશે મૂલકારણ સ્વરૂપ, બાલ્યાવસ્થામાં પડેલા ભવનપતિ, (2) વ્યંતર, (3) જયોતિષિક, (4) વૈમાનિક દેવો, | ધર્મના સંસ્કારો તે ભાવિમાં આવનારા વધુ ધર્મસંસ્કારોનું (૫થી 8) આ ચારે દેવોની દેવીઓ, (9) સાધુ, (10) સાધ્વી, બીજ છે. (11) શ્રાવક, (12) શ્રાવિકા. | બુઝબુક્ઝઃ હે ચંડકૌશિક? તું પ્રતિબોધ પામ, પ્રતિબોધ પામ. બાલતપ: અજ્ઞાનતાથી વિવેક વિના કરાતો તપ, જેમ કે | બુદ્ધબોધિત જે જ્ઞાની મહાત્માઓ પ્રતિબોધ પામેલા છે. તેઓની પંચાગ્નિતપ, અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પર્વત ઉપરથી પડતું મૂકવું] પાસે ઉપદેશ સાંભળવાથી જે પ્રતિબોધ પામે છે. વગેરે. બુદ્ધભગવાનુઃ બૌદ્ધદર્શનની સ્થાપના કરનાર ગૌતમબુદ્ધ ઋષિ. બાહ્ય તપ: ઉપવાસ કરવો, ઓછું ભોજન કરવું વગેરે છ બુદ્ધિચાતુર્ય બુદ્ધિની ચતુરાઈ, બુદ્ધિની હોશિયારી, ચાલાકી. પ્રકારનો તપ, જે તપ શરીરને તપાવે, બહારના લોકો જોઈ | બુદ્ધિબળ બુદ્ધિનું બળ, તીક્ષ્ણ બુદ્ધિરૂપ જે બળ, તેનાથી. શકે તે. બેઇન્દ્રિયઃ જેના શરીરમાં સ્પર્શના અને રસના એમ બે ઇન્દ્રિયો બાહ્ય નિમિત્તઃ સમ્યકત્વાદિ ગુણો પામવામાં સહાયક થનાર છે તે, શંખ-કોડા-અળસિયાં વગેરે. બહારનાં કારણો, જેમ કે મૂર્તિ, ગુરુજી, સમજાવનાર, કે વડીલો | બે ઘડી કાલઃ 48 મિનિટનો સમય, 24 મિનિટની 1 ઘડી. વગેરે. બોધિબીજ: સમ્યકત્વરૂપી મોક્ષનું અવલ્થકારણ, અવશ્યફળ બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિયઃ બહાર દેખાતી અને અંદરની ઇન્દ્રિયની | આપે જ તેવું કારણ . માત્ર રક્ષા કરનારી, એવી પુગલના આકારવાળી જે| બોધિસત્ત્વ : બૌદ્ધદર્શનમાં “સમ્યદૃષ્ટિ જીવ” માટે પ્રસિદ્ધ ઇન્દ્રિય તે. પારિભાષિક આ શબ્દ છે. મોક્ષનું સાચું કારણ જે તત્ત્વબોધ અને બાહ્યભાવ નિવૃત્તિ પુદ્ગલના સુખ-દુ:ખ સંબંધી વિચારોનો, તેની રુચિ જે આત્માને પ્રાપ્ત થઈ છે તે જીવ. શરીર, પરિવાર, ધનાદિ સંબંધી વિચારોનો, અને ક્રોધ-માનાદિ | બૌદ્ધધર્મ બુદ્ધ ભગવાને (ગૌતમ બુદ્ધ ઋષિએ) બતાવેલો જે સંબંધી વિચારોનો તથા રાગ-દ્વેષાદિ ભાવોના વિચારોનો ત્યાગ | ધર્મ, સર્વ વસ્તુઓ ક્ષણિક છે ઈત્યાદિ. કરવો તે. બૌદ્ધિકતત્ત્વ: બુદ્ધિસંબંધી તત્ત્વ, બુદ્ધિગ્રાહ્ય જે ભાવ તે. બાહ્યપેક્ષિત : બહારના કારણની અપેક્ષા રાખનારું, જેમ કે| બ્રહ્મચર્ય સંસારના ભોગોનો ત્યાગ, આત્મસ્વભાવમાં વર્તન, જ્ઞાનપ્રાપ્તિરૂપ કાર્ય ગુરુજી અને પુસ્તકાદિ બાહ્ય પદાર્થોને પણ | જ્ઞાનાદિ ગુણોમાં જ લીન થવું તે. આધીન છે. બ્રહ્મલોક: વૈમાનિક દેવોમાં પાંચમો દેવલોક, બિનજરૂરી પાપઃ જેની જરૂરિયાત નથી એવું પાપ, જેમ કે નાટક- બ્રહ્મહત્યા : બ્રાહ્મણની હિંસા કરવી, બ્રાહ્મણોને દુઃખ સિનેમા જોવાં. ' આપવું તે. ભક્તાનવિચ્છેદઃ આશ્રિત જીવોને સમયસર ભોજન તથા પાણી | સાથે જોડનાર હોવાથી પ્રાથમિક કક્ષાએ યોગ કહેવાય છે. ન આપ્યું હોય, તેનો વિયોગ કર્યો હોય. ભગવાન: ભાગ્યવાન, વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમાત્મા. ભક્તિભાવઃ પ્રભુ પ્રત્યેની ભક્તિ કરવાનો લ્દયમાં રહેલો ભાવ. ભજના જાણવી વિકલ્પ, થાય અથવા ન પણ થાય, હોય અથવા ભક્તિમાર્ગ : કર્મોનો ક્ષય કરવાના ત્રણ માર્ગો છે. પ્રાથમિક ન પણ હોય, એમ બન્ને પાસાં જ્યાં હોય તે ભજના. જીવો માટે પ્રભુની ભક્તિ એ જ માર્ગ, (મધ્યમ જીવો માટે | ભટ્ટારક: દિગંબર સંપ્રદાયને માન્ય નગ્ન સાધુઅવસ્થા સ્વીકારતાં. ક્રિયામાર્ગ અને ઉત્તમ જીવો માટે જ્ઞાનમાર્ગ). પૂર્વે ક્ષુલ્લકાવસ્થા અને તેની પૂર્વેની અવસ્થાવિશેષ કે જેઓ ભક્તિયોગઃ પ્રભુની ભક્તિ કરવી એ પણ આત્માને મોક્ષની | રવી એ પણ આત્માન માલના| લાલવસ્ત્રધારી હોય છે. 40 Page #672 -------------------------------------------------------------------------- ________________ ભદ્ર શાલવનઃ મેરુપર્વતની તળેટીમાં આવેલું એક સુંદર વન. | ભાટચારણ : પ્રશંસા કરનારા, ગુણાવલિ ગાનારા, વધુ પડતાં ભદ્ર સમાજ: સંસ્કારી માણસો, સારા વિચાર અને આચરવાળો | વિશેષણો વાપરી સારું સારું જે બોલનારા. સમાજ. ભાણ સૂર્ય, રવિ, તેજપુંજ. ભયભીત: ભયોથી ડરેલો, ભયોથી આકુલ વ્યાકુલ આત્મા. ભયમંડળ : પ્રભુજીની મુખમુદ્રાની પાછળ રખાતું એક તેજના ભયાન્વિત: ભયથી યુક્ત, ભયોથી ભરેલો. સમૂહાત્મસ ચક્ર, જે પ્રભુજીના મુખના તેજને આકર્ષી લે છે. ભરત મહારાજા શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર, પ્રથમ ચક્રવર્તી. | ભારતી: સરસ્વતી, વાણી, વાણીની દેવી, પ્રવચન. ભરતક્ષેત્રઃ જંબુદ્વીપમાં દક્ષિણ ભાગમાં આવેલું બીજના ચંદ્રમાના | ભારારોપણ: બીજા જીવ ઉપર ભારનું આરોપણ કરવું, ભાર આકારે પ૨૬, 6/19 યોજન ઉત્તર-દક્ષિણ લાંબુ એક ક્ષેત્ર. પૂર્વ-| નાખવો. પશ્ચિમ અનિયત લાંબું, તે જ રીતે ધાતકીખંડ અને પુષ્કરદ્વીપમાં | ભાવ: હૈયાના પરિણામ, અંદરના વિચારો તથા કર્મના ઉપશમ પણ 2+2 ભરતક્ષેત્રો છે. ક્ષયોપશમ-ક્ષય-ઉદય આદિથી આવેલું સ્વરૂપ તથા વસ્તુનું ભવચક્ર: સંસારરૂપી ચક્ર, જન્મ જન્મમાં ફરવા-ભટકવાપણું. સહજસ્વરૂપ (જેને પરિણામિકભાવ કહેવાય છે). ભવધારણીય શરીર: જન્મથી મળેલું જે પ્રથમ શરીર તે, જેમ ભાવનિક્ષેપઃ વસ્તુની વાસ્તવિક યથાર્થ પરિસ્થિતિ, જેમ કે તીર્થંકર દેવ-નારકીને જન્મથી જે વૈક્રિય મળે તે ભવધારણીયપછી નવું | ભગવાનની કેવલી અવસ્થા હોય ત્યારે તેઓને તીર્થકર બનાવે તે ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે. કહેવા તે. ભવનપતિદેવઃ ચાર નિકાયના દેવોમાંની પ્રથમ નિકાય, જેના | ભાવપાપ H ચાર ઘાતકર્મોનો ઉદય, વિશેષે મોહનીય કર્મનો અસુરકુમાર આદિ 10 ભેદો છે. ઉદય, અજ્ઞાનતા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ. ભવનિર્વેદઃ સંસાર ઉપરથી કંટાળો, સંસારસુખની બિનરસિકતા. | ભાવપુણ્યઃ ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમ, વિશેષે મોહનીયનો ભવપરિપાકઃ ભવોનું પાકી જવું, મોક્ષ માટેની યોગ્યતા પાકવી. | ક્ષયોપશમ સમ્યજ્ઞાન, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોક્ષ, વિનય, ભવપ્રત્યયિકઃ ભવ છે નિમિત્ત જેમાં એવું, જેમ પક્ષીને ઊડવાની શીયળ આદિ. શક્તિ, માછલાંને તરવાની શક્તિ ભવથી જ મળે છે તેમ દેવ, ભાવપૂજા : આત્માના ઉચ્ચતમ પરિણામો પૂર્વક પ્રભુજીને નારકીને અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર ભવથી જ મળે છે. નમસ્કાર આદિ પૂજા કરવી તે, અથવા કષાયોનું અતિશય દમન. ભવભીરુ આત્મા સંસારના સુખ-દુઃખમય) ભાવોથી ડરનારો ભાવપ્રાણ : જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય આદિ આત્માના ગુણો. આત્મા. ભાવહિંસા : બીજાનું ખરાબ કરવાના અથવા હિંસા કરવાના ભવવૈરાગ્ય: સંસારમાંથી રાગ નીકળી જવો, રાગની હાનિ. | પરિણામ કરવા, મનમાં કષાયોનો આવેશ, કષાયોની તીવ્રતા. ભવાભિનંદી : સંસારના ભૌતિક સુખમાં જ ઘણો આનંદ | ભાવિભાવઃ ભાવિમાં કેવલજ્ઞાની ભગવાનની દૃષ્ટિએ જે ભાવો માનનાર. બનવાના નિયત છે તે, (ભાવિમાં નિયત થનાર). ભવિતવ્યતા નિયતિ, ભાવિમાં નિશ્ચિત થનારું, દ્રવ્યના કેવલી ભાવેન્દ્રિય : મતિ-શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનીની દૃષ્ટિએ થનારા પર્યાયો. આત્મામાં પ્રાપ્ત થયેલી (ઇન્દ્રિયો દ્વારા) વિષય જાણવાની શક્તિ. ભવ્યાતિભવ્ય: સુંદરમાં ઘણું સુંદર, અતિશય સુંદર. ભાષાવર્ગણા : જગતમાં રહેલી 8 વર્ગણાઓમાંની પાંચમી ભસ્મછત્રાગ્નિ રાખથી ઢંકાયેલો અગ્નિ, (તેના જેવો ઉપશમ | વર્ગણા, એખ પ્રકારના પુદ્ગલસ્કંધો કે જેને આ આત્મા પ્રહણ ભાવ છે). કરીને ભાષાસ્વરૂપે બનાવીને ભાષારૂપે પ્રયોજે છે. ભક્ષણક્રિયા: પચાવી પાડવાની ક્રિયા, ભક્ષણ કરવાની ક્રિયા. ભાષાસમિતિઃ પ્રિય, હિતકારક, સત્ય વચન બોલવું અને તે ભાગ્યઃ નસીબ, કર્મ, પૂર્વબદ્ધ (જૈનેતર દૃષ્ટિએ ઈશ્વર). પણ પરિમિત-પ્રમાણસર જ બોલવું. ભાગ્યવાનુંઃ નસીબવાળો, પુણ્યકર્મવાળો, શુભકર્મવાળો ભાષ્યઃ સૂત્રકથિત અર્થ જેમાં સ્પષ્ટ કર્યો હોય તે, સૂત્રમાં કહેલા આત્મા. સંક્ષિપ્ત અર્થને જેમાં વિસ્તારથી સમજાવ્યો હોય તે, જેમકે તત્ત્વાર્થ ભાગ્યોદય: પૂર્વે બાંધેલા પુણ્યનો ઉદય, આનું જ નામ ભાગ્યદશા | ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય વગેરે. પણ કહેવાય છે. ભાષ્યત્રયમ્ : ત્રણ ભાષ્યો, શ્રી દેવેન્દ્રસૂરિજીનાં બનાવેલાં ભાટકકર્મ : ગાડી, ગાડાં, રથ વગેરે વાહનો ભાડે આપવાં, | ચૈત્યવંદનાદિ ત્રણ ભાષ્યો, ચૈત્યવંદન, ગુરુવંદન અને ભાડાથી ચલાવવાં, પંદર કર્માદાનમાંનું એક કર્માદાને. પચ્ચખાણ. 41 Page #673 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન ભિન્ન કાર્યઃ જુદું જુદું કાર્ય, અલગ અલગ કાર્ય. ભોગઃ જે એકવાર ભોગવાય એવી વસ્તુ, ભોગવવું, વાપરવું.' ભિન્નભિન્ન : અમુક અપેક્ષાએ ભિન્ન અને અમુક અપેક્ષાએ | ભોગભૂમિ યુગલિક ક્ષેત્રો, અકર્મભૂમિ, જ્યાં સાંસારિક સુખો અભિન્ન દ્રવ્યાર્થિક નયથી અભિન્ન અને પર્યાયાર્થિક નયથી ભિન્ન. | ઘણાં છે તેવી ભૂમિ, હિમવંત-હરિવર્ષાદિ ક્ષેત્રો. ભિક્ષાટનઃ ભિક્ષા માટે ફરવું, ગોચરી માટે જવું. ભોગવિલાષી (જીવ): ભોગોની જ ઇચ્છાવાળો જીવ, સંસારભીતિ ભય, ડર, બીક, મનમાં રહેલો ડર. સુખનો જ ઇચ્છુક. ભુક્તાહારપાચન : ખાધેલા આહારને પકાવનારું (તૈજસ | ભોગપભોગ : એકવાર ભોગવાય તે ભોગ અને વારંવાર શરીર છે). ભોગવાય તે ઉપભોગ, તે બન્નેને સાથે વર્તવું તે ભોગપભોગ. ભુજપરિસર્પ જે પ્રાણીઓ હાથથી ચાલે છે, જેના હાથ બેઠેલી ભોગોપભોગ (પરિમાણવ્રત)ઃ ભોગ અને ઉપભોગ યોગ્ય અવસ્થામાં ભોજનાદિ માટે અને ચાલવાની અવસ્થામાં પગ માટે | વસ્તુઓ જીવનમાં કેટલી વાપરવી તેનું માપ ધારવું, પ્રમાણ કામ આવે તે, વાંદરા, ખિસકોલી વગેરે. કરવું તે. ભુજાબળઃ હાથમાં રહેલું બળ, પોતાનું જ બળ. ભોગ્યકાળ : બાંધેલાં કર્મોનો ઉદય શરૂ થાય ત્યારથી તેઓનો ભયસ્કારબંધ: કર્મોની થોડી પ્રકૃતિઓ બાંધતો આ જીવ વધારે | ભોગવવાનો કાળ અથવા કર્મદલિકોની રચનાવાળો કાળ, જે કર્મપ્રકૃતિઓ બાંધે ત્યારે પહેલા સમયે ભયસ્કારબંધ. કર્મોની જેટલી સ્થિતિ હોય તેના 1 કોડાકોડી સાગરોપમે 100 ભૂગોળ: પૃથ્વી સંબંધી વિચારો, દ્વીપ-સમુદ્ર-નદી આદિનું વર્ણન. | વર્ષનો અબાધ કાળ હોય છે તે વિનાનો બાકીનો કાળ. ભૂચરઃ પૃથ્વી ઉપર ચાલનારા જીવો, મનુષ્ય-પશુ વગેરે. | ભૌતિક દૃષ્ટિઃ સંસારસુખ એ જ સાર છે, મેળવવા યોગ્ય છે ભૂતપંચક: પાંચ ભૂતો, પૃથ્વી-પાણી-તેજ-વાયુ અને આકાશ. | | એવી દષ્ટિ. ભૂતાર્થઃ યથાર્થ - સત્ય, બરાબર. ભૌતિક સુખ પાંચ ઇન્દ્રિયોસંબંધી સંસારનું સુખ. ભૂમિગામી: પૃથ્વી ઉપર ગમન કરનાર, ભૂમિ ઉપર ચાલનાર ભ્રમ થવો : વિપરીત દેખાવું, મગજમાં વિપરીત બેસવું, ઊંધું મનુષ્યાદિ. લાગવું, ઊલટસૂલટ બુદ્ધિ થવી તે. ભૂમિશયનઃ પૃથ્વી ઉપર ઊંઘવું, ગાદી-ગાદલાં ન રાખતાં નીચે | ભ્રમરવૃત્તિઃ ભમરાની જેમ, સાધુસંતોનો આહાર ભમરાની જેમ શયન કરવું. હોય છે. જેમ ભમરો જુદાં જુદાં ફૂલોમાંથી રસ ચૂસે પરંતુ કોઈ ભેદ જુદું, ભિન્ન, ભિન્નપણું. ફૂલનો વિનાશ ન કરે, તેમ સાધુસંતો જુદાં જુદાં ઘરોથી અલ્પ ભેદકૃત ભેદથી કરાયેલું, ભેદ હોવાને લીધે થયેલું. અલ્પ આહાર લે, કોઈને પણ દુઃખ ન આપે. ભેદચ્છેદ : બે વસ્તુ વચ્ચે રહેલી જે ભિન્નતા, તેનો વિનાશ | ભ્રમિતચિત્તઃ જેનું ચિત્ત ભ્રમિત થયું છે તે, સાર વસ્તુને અસાર, કરવો તે. માને અને અસાર વસ્તુને સાર માને છે. ભેદભેદઃ કોઈપણ બે વસ્તુઓ વચ્ચે અપેક્ષાએ ભેદ અને ભ્રષ્ટ નાશ પામેલ, ખોવાયેલ, માર્ગથી ભૂલો પડેલ હોય તે. અપેક્ષાએ અભેદ; જેમકે પશુ અને મનુષ્ય વચ્ચે પશુ અને ભ્રાન્તિ થવી: સારમાં અસાર બુદ્ધિ થવી, અજ્ઞાનદશા. મનુષ્યપણે ભેદ અને પંચેન્દ્રિયપણે અભેદ. મંગળઃ સુખ આપનાર, આત્માને ધર્મમાં જોડે તે, મને આ| ઉપર કહેલા માંડલાનું 510, 486 1 ચારક્ષેત્ર. સંસારથી જે ગાળે (પેલે પાર ઉતારે) તે મંગળ. મંથનઃ વલોવવું, મંથન કરવું, જોરજોરથી ગોળગોળ ફેરવવું. મંગળમય (નવકાર): મંગળસ્વરૂપ, મંગળને જ કરનાર, જેનાં મંથાનઃ રવૈયો, કેવલી ભગવાન કેવલી સમુદ્યાત વખતે આત્મપપદ મંગળ છે તે. પ્રદેશોને ચારે દિશામાં વિસ્તૃત કરે છે, તૃતીય સમયવર્તી ક્રિયા. મંગલસૂત્રઃ મંગળ કરનારું પવિત્ર સૂત્ર અથવા કંઠમાં પહેરાતું મગ્નતાઃ એકાકાર, ઓતપ્રોત, તન્મયતા. અને વ્યવહારથી મંગલમય એવું આભૂષણ. મઘાનારકીઃ સાત નારકીમાંની 1 નારકી, છઠ્ઠી નારકી. મંડલ : માંડલું, ગોળાકારે રહેલું ચક્ર, જબૂદ્વીપાદિમાં સૂર્ય-| મઠ આશ્રમ, ધર્મકાર્ય માટેનું સ્થાન, મનુષ્યોની વસ્તીથી દૂર ચંદ્રાદિને ફરવાનાં માંડલાં, સૂર્યનાં 187, અને ચંદ્રનાં 15 મંડલ. | ધર્મકાર્ય માટે સ્થાન. મંડલક્ષેત્ર: માંડલાનું ક્ષેત્ર, સુર્ય-ચંદ્રને ફરવામાં રોકાયેલું ક્ષેત્ર, | મીતિકલ્પના : પોતાની બુદ્ધિ પ્રમાણે વસ્તુની કલ્પના કરવી તે. Page #674 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય. મતિવિપર્યય : ઊલટી બુદ્ધિ થવી તે, બુદ્ધિની વિપરીતતા, જે | કે માતા છલંગ મારે તોપણ તે બચ્ચે પડે નહીં. તેવા પ્રકારનો બે વસ્તુનું જેવું સ્વરૂપ ન હોય તે વસ્તુને તેવી માનવી. હાડકાંનો બાંધો, રચના તે. મતિવિભ્રમઃ ઊલટી બુદ્ધિ થવી તે, મતિમાં ખોટી વાત ઘૂસી મર્મવેધક વચન : આત્માનાં મર્મસ્થાનોને વીંધી નાખે એવાં જવી તે. વચનો. મસ્યગલાગલ ન્યાયઃ નાના માછલાને મોટું માછલું ગળે, મોટા| મર્મસ્થાન : જ્યાં આત્માના ઘણા પ્રદેશોનું અસ્તિત્વ છે. જે માછલાને તેનાથી પણ મોટું માછલું ગળે, તેમ નાને મોટો દબાવે, | ભાગના છેદન-ભેદનથી મૃત્યુ જ થાય તેવો ઘનિષ્ઠ ભાગ. તેને તેનાથી મોટો હોય તે દબાવે, ગળી જાય, વગેરે. મલયાચલ (પર્વત) : એક પર્વત-વિશેષ, કે જ્યાં અતિશય મદઃ અભિમાન, અહંકાર, જાતિનો, કુળનો, રૂપનો, વિદ્યાનો, હરિયાળી છે. અને વનસ્પતિના કારણે અતિશય સુગંધવાળો ધનનો જે અહંકાર તે, મદ કુલ 8 જાતના છે. પવન થાય છે. મદિરાપાન દારૂનું પીવું, મદિરા એટલે દારૂ, પાન એટલે પીવું. | મહનીયમુખ્ય : પૂજ્ય મહાત્માઓમાં અગ્રેસર, સર્વથી શ્રેષ્ઠ, મદોન્મત્ત: અભિમાનથી ગર્વિષ્ઠ બનેલ, અહંકારી. મદ્ય : દારૂ, મહાવિગઈ, વધુ વિકાર કરનારી, અસંખ્ય | મહસેનવનઃ બિહારપ્રદેશમાં આવેલું સુંદર અકે વન, કે જ્યાં જીવોવાળી. પ્રભુ મહાવીર સ્વામીની પ્રથમ દેશના અને સંઘની સ્થાપના થઈ મધ : મધ, મહાવિગઈ, વધુ વિકાર કરનારી, અસંખ્ય હતી. જીવોવાળી. મહાઆગાર : કાયોત્સર્ગમાં આવતી ચાર મોટી છૂટો, કે જે મધ્યમઃ વચ્ચેનું, જધન્ય પણ નહીં અને ઉત્કૃષ્ટ પણ નહીં. અન્નત્થ સૂત્રમાં “વફરં” શબ્દમાં આદિ શબ્દથી જણાવેલ મધ્યમપદલોપી (સમાસ) વચ્ચેનું પદ ઊડી જાય એવો સમાસ, | છે. (1) પંચેન્દ્રિયનું છેદનભેદન, (2) પ્રાણઘાતક પ્રાણીઓનો જેમકે “ચંન્નનેન વ્યર્નની મવપ્ર€: 2 ચમ્બનાવપ્રદ: " ઉપદ્રવ, (3) અગ્નિ-જલાદિનો ભય અને મનનીય પ્રવચનઃ જે વક્તાનું ભાષણ મનન કરવા યોગ્ય હોય | (4) સપદિનો ડંશ. મોટી છૂટ. તે ભાષણ. મહાતમ:પ્રભા : નીચે આવેલી સાત નારકીઓમાંની છેલ્લી મનવાંછિત: મનગમતું, મનમાં જે ઇષ્ટ હોય તે. સાતમી નારકી. મનવાંછિત ફલપ્રદ: મનગમતા ફળને આપનાર. મહાત્માપુરુષ : જેનો આત્મા અતિશય ઘણો મહાન - મનીષા બુદ્ધિ, મતિ. ઊંચો છે તે. મનીષી પુરુષોઃ બુદ્ધિશાળી મહાત્માઓ, જ્ઞાની પુરુષો. મહાદુર્લભ (મનુષ્યભવાદિ)ઃ આ સંસારમાં અતિશય મુશ્કેલીથી મનુષ્યભવ : માનવનો ભવ, મનુષ્યનું આયુષ્ય, મનુષ્યમાં મળી શકે તેવી - મનુષ્યભવ વગેરે 4 વસ્તુઓ. ગમન. મહાવિગઈ અતિશય વિકાર કરનારી, તે તે વર્ણવાળા અસંખ્ય મનોગત ભાવ: મનમાં રહેલા વિચારો, મનના સંકલ્પો. જીવોથી યુક્ત એવી મધ, માંસ, મદિરા અને માખણ એમ ચાર મન્દતા થવીઃ કર્મોમાં જે તીવ્ર રસ હોય તેવું હળવું થવું, ઓછાસ | મોટી વિગઈ. મહાવિદેહક્ષેત્રઃ જેબૂદ્વીપમાં અતિશય મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ * મન્દ મિથ્યાત્વી: જેનું મિથ્યાત્વ મોહનીય કર્મ ઢીલું પડ્યું છે, | એક લાખ યોજન લાંબું ક્ષેત્ર, એ જ પ્રમાણે ઘાતકી ખંડ અને હળવું થયું છે તે. અર્ધપુષ્કરવર દ્વીપમાં અનિયમિત માપવાળાં મન્મથ : કામદેવ, કામવિકાર, કામવાસના. 2- 2 મહાવિદેહ છે. મરણભયઃ મૃત્યુનો ભય, મરણથી ડરવું, જે અવશ્ય આવવાનું મહાવીરસ્વામી : ભરતક્ષેત્રની આ ચોવીસીના ચરમતીર્થંકર, જ છે તેનો ભય. આપણા આસન્ન ઉપકારી. મરણસમુદ્દાતઃ મૃત્યકાલે ઉત્પત્તિસ્થાન સુધી આત્મપ્રદેશોને | મહાશિવરાત્રિ મહાદેવ ભગવાનનો જન્મદિવસ, ગુજરાતી લંબાવવા તે. મહાવદ 14. મરણાશંસા : મરવાની ઇચ્છા થવી, દુઃખ આવે ત્યારે વહેલું | મહાશુકદેવલોક વૈમાનિક દેવામાં આવેલો સાતમો દેવલોક. મૃત્યુ આવે તેવી ઇચ્છા કરવી. મહાસ્વપ્રો તીર્થકર અને ચક્રવર્તી જયારે માતાની કુક્ષિમાં આવે મર્કટબંધઃ માંકડાનું બચ્ચું તેની માતાના પેટે એવું ચોંટી જાય છે, ત્યારે તેઓની માતાને આવનારાં ચૌદ મોટાં સ્વપ્રો. 43 થવી. Page #675 -------------------------------------------------------------------------- ________________ માઘવતી નારક: સાત નારકીમાંની છેલ્લી સાતમી નારકી. | માલકોશ રાગ : એક સુંદર વિશિષ્ટ રાગ, ધ્વનિ કે જેનાથી માટીની રેખી સમાન (કષાય) : ચોમાસાનું પાણી સુકાયા પછી | વરસાદ આવે. માટીમાં પડેલી રેખા જેવા ફરીથી બાર મહિને સંધાય તેવા | માલવ દેશઃ હાલનો મધ્યપ્રદેશ, જેમાં શ્રીપાલમહારાજા આદિ અપ્રત્યાખ્યાનીય કષાયો. થયા છે. માઠા વિચારો : ખોટા વિચારો, આત્માનું અહિત કરનારા | મહેન્દ્ર દેવલોક વૈમાનિક દેવલોકના 12 દેવલોકોમાંનો ચોથો વિચારો. દેવલોક. માતંગપતિઃ હાથીઓનો સ્વામી, ચંડાળોમાં અગ્રેસર. મિચ્છામિ દુક્કડંઃ મારું પાપ મિથ્યા થજો, મારી ભૂલ ક્ષમા હોજો. માત્સર્યભાવઃ હૈયામાં ઈર્ષ્યા-દાઝ-અદેખાઈના ભાવો, વિચારો. | મિથ્યાત્વ શલ્ય : કુદેવ, કુગુરુ અને કુધર્મની રુચિ, ત્રણ માધ્યસ્થભાવઃ તટસ્થપણું, બન્ને પક્ષોમાંથી કોઈપણ પક્ષમાં ન | શલ્યોમાંનું એક શલ્ય એટલે ડંખ, આત્માને જેનાથી કર્મોનો ડંખ ખેંચાવું, બન્નેની વચ્ચે ન્યાયમાં વર્તવું તે. લાગે છે. માન: અહંકાર, મોટાઈ, અભિમાન, મહત્ત્વતા. મિથ્યાષ્ટિગુણસ્થાનક ચૌદ ગુણસ્થાનકોમાંનું પહેલું ગુણસ્થાનક માનનીય માન આપવા યોગ્ય, પૂજય, સન્માનને યોગ્ય. કે જ્યાં આત્માની રુચિ ઊલટી હોય છે. મિથ્યા રુચિવાળો જીવ. માનસિક સ્થિતિઃ મનસંબંધી પરિસ્થિતિ, મન ઉપરનો કંટ્રોલ. | મિશ્રદૃષ્ટિગુણ (સ્થાનક) જિનેશ્વર ભગવાનના ધર્મ ઉપર રાગ માનહાનિ પોતાનું સ્વમાન ન સચવાવું, અપમાન થવું, પરાભવ પણ ન હોય અને દ્વેષ પણ ન હોય એવી મિશ્ર પરિણતિ. થવો. મુક્તાવસ્થા: આત્માની કર્મો વિનાની અવસ્થા, શરીરરહિત માયાઃ કપટ, જૂઠ, છેતરપિંડી, હૈયામાં જુદું અને હોઠે જુદું. આત્મા. માયામૃષાવાદઃ પેટમાં કપટ રાખવાપૂર્વક જૂઠું બોલવું, અઢાર મુક્તિઃ મોક્ષ, આત્માનું કર્મ અને શરીરાદિ બંધનોમાંથી છૂટવું. પાપસ્થાનકોમાંનું સત્તરમું એક પાપસ્થાનક. મુક્તિબીજ: મોક્ષનું એક ઉચ્ચતમ કારણ, (સમ્યગ્દર્શન). માયાશલ્ય ત્રણ શલ્પોમાંનું એક, હૈયામાં કપટ રાખવું તે. | | મુમુક્ષા: સંસારનાં બંધનોમાંથી છૂટવાની ઇચ્છા. માર્ગણાસ્થાનક: કોઈપણ વસ્તુનો વિચાર કરવા માટે પાડેલા | મુમુક્ષુ સંસારનાં બંધનોમાંથી છૂટી મોક્ષે જવાની ઇચ્છાવાળો. પ્રકારો, કારો, વિચારણાનાં સ્થાનો, મૂળ 14, ઉત્તરભેદ 62. મુહપરીઃ મુખ આડો રખાતો પાટો, વાયુકાયના જીવોની રક્ષા માર્ગપતિત : અર્ધપગલ પરાવર્તનકાળની અંદર આવવાથી | માટે મુખની આગળ રખાતું એક વસ્ત્રવિશેષ. સંસાર તરવાના સાચા માર્ગ ઉપર આવેલો. મુહૂર્તઃ પૂર્ણ 48 મિનિટનો કાળ અથવા શુભ સમય. માર્ગભ્રષ્ટ મનુષ્ય : સાચા ન્યાયના માર્ગથી અને | મૂછયુક્ત : બેભાન અવસ્થા, બેહોશ દસા, ચૈતન્ય આવૃત્ત આત્મકલ્યાણકારી એવા માર્ગથી પતિત; માર્ગથી ભ્રષ્ટ થયેલો થાય તે. મનુષ્ય. મૂર્તિપૂજક મૂર્તિને પ્રભુ જ છે એમ માની પૂજનારો વર્ગ. માર્ગોનુસારિતા : જિનેશ્વર ભગવંતે બતાવેલા માર્ગને મૃગજળ: ઝાંઝવાનું જળ, રસ્તા ઉપર સૂર્યનાં કિરણોથી થતો અનુસરવાપણું. પાણીનો આભાસપાત્ર, પાણીના જેવું ચમકવું. માર્માભિમુખ સંસાર તરવાના સાચા માર્ગની સન્મુખ આવેલો | મૃગપતિલંછન સિંહનું લંછન શ્રી શાન્તિનાથ પ્રભુનું લંછને. મૃતાવસ્થા: મૃત્યુ પામેલી, મરી ગયેલાની જે અવસ્થા છે. માર્ગોપદેશિકા સંસ્કૃત ભાષાનો માર્ગ, રસ્તો બતાવનારું પુસ્તક | મૃત્યકાળ મરણનો સમય, દ્રવ્યપ્રાણોનો વિયોગ થવો તે. અથવા કોઈપણ માર્ગ બતાવનારી સ્ત્રી. મૃત્યુલોકઃ મનુષ્યોવાળો લોક, મધ્યમ લોક, તિøલોક. માર્દવતા: કોમળતા, હૈયાની સરળતા, કપટ વિનાની અવસ્થા. મૃષાનુબંધી: જૂઠું બોલવા સંબંધી વિચારો, અતિશય કપટપૂર્વક માર્મિક ભાષાઃ મીઠું બોલાતું હોય પરંતુ અંદર ઝેર હોય, | અસત્ય ઉચ્ચારવાળું એક રૌદ્ર-ધ્યાન. બંગવચનો અને દ્વિઅર્થી બોલાતી ભાષા. મૃષાવાદ : જૂઠું બોલવું તે, 18 પાપસ્થાનકોમાંનું બીજું માર્મિક યુક્તિ સામેના પ્રતિપક્ષના મર્મને જ કાપી નાખે તેવી | પાપસ્થાનક. તીવ્ર યુક્તિ . મૃષીપદેશ: બીજાને ખોટી શિખામણ, સલાહ કે ઉપદેશ આપવો માર્મિક શબ્દ : મર્મમાં લાગી આવે, ઘા લાગે તેવો ઝેરયુક્ત | તે, બીજા વ્રતના પાંચ અતિચારોમાંનો એક અતિચાર. શબ્દ. મેરુતેરસ : પોષ વદ 13 (ગુજરાતી). શ્રી ઋષભદેવ પ્રભુનો 44 Page #676 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ દિવસ. મોક્ષપથિક : મોક્ષના માર્ગે ચાલનારો આત્મા, મોક્ષ તરફ મેરુપર્વતઃ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો, એક લાખ યોજન ઊંચો | પ્રવર્તનાર. પર્વત. મોક્ષમાર્ગ સર્વથા કર્મોનો વિનાશ કરી મુક્તિએ જવાનો રસ્તો. મૈત્રીભાવઃ એકબીજા જીવો ઉપર પરસ્પર મિત્રતા રાખવી. | મૌખર્યતા : વાચાળતા, બેફામ બોલવાપણું, આઠમા અનર્થ મૈથુનક્રિયા સ્ત્રી-પુરુષની સંસાર-ક્રીડા, સંસારના ભોગનું સેવન. | દંડવિરમણ-વ્રતસંબંધી એક અતિચાર. મોરપિંછીઃ દિગંબર સાધુઓ સાથે જીવોની જયણા માટે રખાતું | મૌન એકાદશી: માગસર સુદ અગ્યારસ, કે જે દિવસે પાંચ ભરત સાધન. અને પાંચ ઐરાવત એમ દશે ક્ષેત્રોની ત્રણે કાળની ચોવીશીમાંથી મોહનીયકર્મ આત્માને મૂંઝવે, હિતાહિતના વિવેકથી શૂન્ય' પાંચ પાંચ કલ્યાણકો થયાં છે એમ કુલ 10345= ૧૫૦દોઢસો કરે છે, આઠ કર્મોમાંનું 1 ચોથું કર્મ. કલ્યાણકવાળી તિથિ. મોહવશતા: મોહનીયકર્મની પરાધીનતા, પરવશતા. મૌનવ્રતપાલનઃ ભાષાથી બોલવું નહીં, વિષય-કષાયમાં જવું મોહિત થયેલ કોઈપણ વસ્તુ ઉપર અતિશય પ્રેમ થવો, રાગ | નહીં, મૌન રહેવું એવા પ્રકારના વ્રતનું પાલન. થવો. મૌલિક સિદ્ધાન્તઃ મૂલભૂત જે સિદ્ધાન્ત, પાયાની માન્યતા. મોક્ષ કર્મ અને સંસારનાં તમામ બંધનોમાંથી છુટકારો. માનઃ તરવાર સાચવવા માટે રખાતું તેનું ઢાંકણ. પ્લાન થયેલ કરમાઈ ગયેલ, ચીમળાઈ ગયેલ. યંજન કરવુંઃ જોડવું. જ્યાં જે વસ્તુ જે રીતે જરૂરી હોય ત્યાં તે | જે પછાંસા થાય છે. કીર્તિ પરાક્રમથી જે પ્રશંસા થાય તે યશ: વસ્તુ તે રીતે જોડવી, જેથી સાધ્ય સિદ્ધ થાય છે. એક દિશામાં પ્રસરે તે કીર્તિ, સર્વ દિશામાં પ્રસરે તે યશ. યુજનક્રિયા યથાસ્થાને વસ્તુને જોડવાની જે પ્રક્રિયા તે. યાકિની મહત્તરા : શ્રી હરિભદ્રસૂરિજીને પ્રતિબોધ કરનારાં યતિધર્મ ક્ષમા, નમ્રતા વગેરે દશ પ્રકારના સાધુના ધર્મો. મહાન સાધ્વીજી મહારાજશ્રી, જેમનું નામ “યાકિની” હતું. યત્કિંચિત્ કંઈક, થોડું, અલ્પ. યાકિની મહત્તરાસૂન: ઉપરોક્ત યાકિની નામનાં સાધ્વીજી યથાખ્યાતચારિત્ર H જિનેશ્વર-ભગવંતોએ એવું કહ્યું છે તેવું મહારાજથી પ્રતિબોધ પામેલ હોવાથી જાણે તેમના ધર્મપુત્ર હોય વીતરાગ અવસ્થાવાળું ચારિત્ર, સંપૂર્ણ નિર્દોષ ચારિત્ર. તેવા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા. યથા પ્રવૃત્તકરણઃ પર્વત પાસે વહેતી નદીના વહેણથી તણાતા યાગ : પૂજા, મંદિરોમાં કરાતી પૂજાઓ અથવા હોમ-હવન પથ્થરના ગોળ થવાના ન્યાયે અનાયાસે આત્માને સહજ વૈરાગ્ય વગેરે. આવે છે, કે જેનાથી સાત કર્મોની સ્થિતિ વધુ થાય. યાચનાપરિષહ સાધુ થનાર આત્મા પૂર્વગૃહસ્થ અવસ્થામાં કદાચ યથા પ્રવૃત્તસંક્રમઃ પૂર્વે બાંધેલાં કર્મોનાં દલિકોનું બંધાતાં કર્મોમાં રાજા-મહારાજા હોય તો પણ દીક્ષિત અવસ્થામાં પરિગ્રહ નાખવું, તે રૂપે પરિણમન થવું તે. રાખવાનો ન હોવાથી મનમાંથી માન દૂર કરી ઘેર ઘેર સાધુપણાની યથાર્થવાદઃસ્યાવાદ, અનેકાન્તવાદ, જે વસ્તુ જેમ છે તે વસ્તુને શોભા વધે તેમ ગોચરી લાવે તે યાચનાપરિષહ. તેમ જ જાણવી, સમજવી અને કહેવી તે. માવજીવઃ આ શરીરમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધીમાં જે યથાશક્તિ પોતાની શક્તિને છૂપાવવી નહીં તથા ગોપવવી પચ્ચખાણ તે, કોઈપણ પ્રકારની વિરતિ માનવભવના અંત નહીં, પરંતુ પોતાની શક્તિ પ્રમાણે કામકાજ કરવું તે. સુધી જ હોય છે, મૃત્યુ પામ્યા પછી જીવ અવિરત થાય છે. યથોચિત કાર્યઃ જયાં જે કાર્ય કરવાથી સ્વ-પરનું હિત થાય ત્યાં વાવસ્કથિત : સામયિકચારિત્રનો બીજો ભેદ છે, જે 22 તે ઉચિત કાર્ય કહેવાય, તેનું આચરવું. તીર્થંકરપ્રભુના શાસનમાં તથા મહાવિદેહક્ષેત્રમાં સદા હોય છે, યદ્દચ્છોપલબ્ધિ : મરજી મુજબ શાસ્ત્રોના અર્થો કરવા, | દીક્ષા ગ્રહણ કરતાં જ જીવનપર્યન્તનું જે વ્રત અપાય તે. ઇચ્છાનુસાર અર્થો લગાડવા. યુક્તિઃ દલીલ, હેતુ, સાધ્ય સાધવા માટેનું સાધન. યમરાજા: મૃત્યુકાળ, મરણનો સમય, મૃત્યુસંબંધી ભાવો | યુક્તિયુક્ત : દલીલપૂર્વકની જે વાત, અતિશય સંગતિવાળી જગતમાં જે બને છે તેને વિશેષ જાણનાર દેવ. વાત. યશકીર્તિઃ પ્રશંસા, ગુણગાન, વખાણ થવાં છે, ત્યાગાદિ ગુણથી યુગલિક ભૂમિઃ જ્યાં ઉપરોક્ત યુગલિક મનુષ્યો જ જન્મે છે 45 Page #677 -------------------------------------------------------------------------- ________________ તેવી ભૂમિ; 5 હિમવંત, 5 હરિવર્ષ, પરણ્યક, 5 હૈરણ્યવંત, યોગવિશિકા : યોગ ઉપર પૂ. હરિભદ્રસૂરિજી વડે લખાયેલી ૫દેવકુરુ અને 5 ઉત્તરકુરુ, એમ જંબૂદ્વીપાદિમાં 30 અકર્મભૂમિ 20 ગાથાવાળી, વિશ-વિશિકામાં આવતી, એક વિશિકા. જે છે તે, આ 30 ભૂમિને “યુગલિકક્ષેત્ર” જૈનશાસ્ત્રોમાં | યોગશતક પૂ. હરિભદ્રસૂરિજી વડે કરાયેલ યોગ ઉપરનો 100 કહેવાય છે. ગાથાવાળો સટીક મહાગ્રંથ. યુગલિક મનુષ્ય જે સ્ત્રી-પુરુષ એમ જોડકારૂપે જ જન્મે, અને | યોગશાસ્ત્ર : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી વડે કરાયેલ કાળાન્તરે તે જ પતિ-પત્ની બને, કલ્પવૃક્ષોથી આહારપાણી પામે, | મહાગ્રંથ. અતિ મંદ કષાયવાળા, મૃત્યુ પામી ઈશાન સુધી જનારા. યોગસૂત્રઃ શ્રી પતંજલિ મહર્ષિ વડે યોગ ઉપર લખાયેલ પ્રમાણિક યોગઃ આ શબ્દના ઘણા અર્થો છે. યોગ એટલે જોડાવું, મિલન | મહાસૂત્ર. થવું, યોગ થવો, અથવા યોગ એટલે પ્રવૃત્તિ-હલનચલન, મન-| યોગાનુયોગ: એક કાર્ય થતું હોય, તેમાં સામાન્યથી જેની અપેક્ષા વચન-ક્રિયા દ્વારા આત્મપ્રદેશોનું હલનચલન, કે જે કર્મબંધનું | રખાતી હોય તે જ વસ્તુ તે જ સમયે આવી મળે તે. કારણ છે અથવા “આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ.” આ| યોગાભ્યાસ: યોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો, અધ્યયન કરવું. કર્મક્ષયનું કારણ છે. અથવા અન્ય દર્શન શાસ્ત્રોમાં ચિત્તવૃત્તિનો | યોગી : યોગધર્મ જે મહાત્માઓમાં વિકાસ પામ્યો છે તેવા નિરોધ તે યોગ, અથવા કુશલ કાર્યોમાં પ્રવૃત્તિ તે યોગ | આત્માઓ. અહીં તથા હવે પછીના શબ્દોમાં યોગના ત્રણ અર્થો કહેવાય છે. સમજવા. 1. જૈનદર્શનની દૃષ્ટિએ “આત્માને મોક્ષની સાથે જોડે યોગદશા: ઉપરોક્ત ત્રણ અર્થવાળી યોગની જે અવસ્થા છે. | તે યોગ.” 2. પાતંજલાદિ ઋષિની દૃષ્ટિએ ચિત્તવૃત્તિનો નિરોધ યોગદૃષ્ટિસમુચ્ચય : પૂ. હરિભદ્રસૂરિજી કૃત યોગની આઠ) તે યોગ. 3. બૌદ્ધદર્શનની દૃષ્ટિએ કુશલમાં પ્રવૃત્તિ તે યોગ. દૃષ્ટિઓને સમજાવતો એક મહાગ્રંથ કે જેની 228 ગાથાઓ છે. | આવો ઉત્તમ યોગ જેઓમાં વિકસ્યો છે તે યોગી. યોગનિરોધઃ કેવલજ્ઞાની ભગવન્તો તેરમા ગુણઠાણાના અંતે | યોગીશ્વરઃ યોગીઓમાં સર્વોત્તમ, તીર્થંકર પ્રભુ આદિ. કર્મબંધના કારણભૂત સૂક્ષ્મ અને બાદર મન-વચન અને કાયાના | યોગ્યતાઃ લાયકાત, કરવા લાયક કાર્ય માટેની પાત્રતા. યોગોને જે રોકે-અટકાવે છે. યોજનઃ ચાર ગાઉનો 1 યોજન, જો તપ-સમુદ્ર-નદી આદિનું યોગબિન્દુ: પૂ. હરિભદ્રસૂરિજી કૃત અધ્યાત્મને જણાવતો એક માપ જાણવું હોય તો 3200 માઈલનો 1 યોજન, અને અલૌકિક મહાગ્રંથ, કે જેની પ૨૭ ગાથાઓ છે. શરીરાદિનું માપ જાણવું હોય તો 8 માઈલનો 1 યોજન. યોગભારતી : જે પુસ્તકમાં પૂ. હરિભદ્રસૂરિજીના બનાવેલા | યોજનભૂમિ એક યોજન પ્રમાણ ચારે દિશાની ભૂમિ કે જ્યાં યોગસંબંધી ચાર મહાગ્રંથો સટીક છે તે. તીર્થકર ભગવાનની વાણી સર્વને એકસરખી સંભળાય છે. યોગવતનઃ ભગવતીજી, ઉત્તરાધ્યયન અને કલ્પસૂત્રાદિ અપૂર્વ | યોનિસ્થાનઃ જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન, આ સંસારમાં કુલ મહાગ્રંથોના અધ્યયન માટે ઇન્દ્રિયોના દમન સારુ પૂર્વકારલમાં | ચોર્યાસી લાખ યોનિસ્થાનો છે. ગર્ભજ જીવો માટે ગર્ભાશય. જે , તપશ્ચર્યાપૂર્વક કરાવાતી ધર્મક્રિયા. ઉત્પત્તિસ્થાનના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાન ભિન્ન-ભિન્ન હોય તેની યોનિ જુદી ગણવી. રક્તવર્ણ લાલ રંગ, પાંચ વર્ણોમાંનો એક વર્ણ. સ્યાદ્વાદ રત્નાકર એટલે સ્વાદુવાદનો દરિયો. રક્તવર્ણ નામકર્મ શરીરમાં લાલ રંગ અપાવનારું કર્મ, નામ- | રનૌષધિ : રત્નમય ઔષધિ, જે ઔષધિથી નીરોગિતા તથા કર્મનો ભેદ છે. રત્નાદિ ધનની પ્રાપ્તિ થાય તે. રજોહરણઃ રજને હરણ (દૂર) કરવાનું સાધન, જૈન શ્વેતાંબર રથકારઃ રથ ચલાવનાર સારથિ, રથ હાંકનાર. સાધુઓ વડે જીવોની જયણા પાળવા માટે રખાતું સાધન. રચ્યા પુરુષ: શેરીઓમાં, પોળોમાં અને ગલીઓમાં રખડતો રતિ-અરતિઃ પ્રીતિ-અપ્રીતિ, ઇષ્ટ વસ્તુઓ પ્રત્યે પ્રેમ અને ફરતો પુરુષ, અર્થાત્ બાળક અથવા મૂર્ખ. અનિષ્ટ વસ્તુઓ પ્રત્યે નાખુશીભાવ. રસગારવઃ ગારવ એટલે આસક્તિ, ખાવા-પીવાની ઘણી જ રત્નત્રયીઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ કુલ ત્રણ રત્નો. | આસક્તિ, ત્રણ પ્રકારના ગારવમાંનો એક ગારવ. રત્નપ્રભા નારકી સમુદ્ર, રત્નોનો ભંડાર, રત્નોનો મહાસાગર;] રસઘાતઃ પૂર્વે બાંધેલાં કર્મોનો રસનો (તીવ્રશક્તિનો) અંતર્મુહૂર્ત 46 Page #678 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુહૂર્તે અનંત અનંત ભાગ કરીને હણવો, ઓછો કરવો, | કરવી. મંદરસ કરવો તે. રાધાવેધ કરવો : તેલના કડાયામાં નીચે દૃષ્ટિ રાખી ઉપર ચારે રસત્યાગઃ છ પ્રકારના બાહ્ય તપમાંનો એક તપ, ખાવા લાયક | બાજુ ફરતી પૂતળીઓની વચ્ચેથી ઉપરની પૂતળી-(રાધા)ની પદાર્થોમાં જે વિશિષ્ટ રસવાળી વસ્તુ હોય, તેનો ત્યાગ. આંખ વીંધવી. રસબંધઃ કર્મોની તીવ્રમંદતા, ફળ આપવા માટેની શક્તિવિશેષ. | રામનવમી શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ, ચૈત્ર સુદ નોમ. ચઉઠાણીયો, ત્રણઠાણીયો, બેઠાણીયો અને એકઠાણીયો રસ રાશિઅભ્યાસ: કોઈપણ વિવણિત સંખ્યાને તે જ સંખ્યા તેટલી બાંધવો. વાર લખી પરસ્પર ગુણાકાર કરવાથી જે રકમ આવે છે, જેમકે રસલામ્પત્ય: રસની લોલુપતા, શૃંગારાદિ રસોમાં અંજાઈ જવું. 4444444 = 256, પપ૪૫૪૫૮૫ = 3125 વગેરે. રસવર્ધક રચનાઃ વાંચતાં વાંચતાં રસ વધે જ, છોડવાનું મન ન | રાષ્ટ્રસેવા રાજ્યની સેવા કરવી, રાજ્યના કાયદાઓનું પાલન થાય તેવી રચના. કરાવવું. રહસ્યાભ્યાખ્યાન કોઈએ આપણા ઉપર વિશ્વાસ રાખી પોતાની | રાસભઃ ગધેડો, (ગધેડાના જેવી ચાલ તે અશુભવિહાયોગતિ) ગુપ્ત વાતો એકાન્તમાં આપણને કહી હોય તેને ખુલ્લી કરવી, | રિઝા નારકી સાત નારકીમાંની પાંચમી નારકી. બીજા વ્રતના પાંચ અતિચારોમાંનો 1 અતિચાર. રુચિ: પ્રીતિ, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ, ધર્મરુચિ, ધર્મનો પ્રેમ. રાઈઅપ્રતિક્રમણ રાત્રિમાં લાગેલા દોષોની ક્ષમાયાચના કરવા રુધિરઃ લોહી, શરીરમાં પરિભ્રમણ કરતી લાલ રંગની ધાતુ. માટે પ્રભાતે કરાતું રાઈઅ પ્રતિક્રમણ. રુધિર-આમિષ: લોહી અને માંસ, શરીરગત ધાતુઓ. રાઈસી પ્રતિક્રમણ H સ્થાનકવાસી સંપ્રદાયમાં આ સવારના રૂઢિચુસ્ત : પ્રાચીનકાળથી ચાલી આવતી અજ્ઞાનપ્રથાઓનો પ્રતિક્રમણને જ રાઈસી પ્રતિક્રમણ કહેવાય છે. આગ્રહી. રાગ સ્નેહ, પ્રેમ, કંઠનો અવાજ. રૂચકદ્દીપ તિચ્છલોકમાં નંદીશ્વર પછી આવેલો દ્વીપ કે જેમાં રાગી સ્નેહવાળો, પ્રેમવાળો, આસક્ત મનુષ્યાદિ. ચારે દિશામાં ચાર પર્વતો ઉપર શાશ્વત ચાર મંદિરો છે. રાજ: અસંખ્યાત યોજન એટલે એક રાજ, તિચ્છલોકમાં રૂચક પ્રદેશ : લોકાકાશના અતિ-મધ્યભાગે સમભૂતલાના 8 સ્વયંભૂ-રમણસમુદ્રના પૂર્વછેડાથી પશ્ચિમ-છેડા સુધીની લંબાઈ આકાશપ્રદેશો, અથવા આત્માના અસંખ્ય પ્રદેશો પૈકી અતિશય અથવા ઉત્તર-દક્ષિણની પહોળાઈ તે 1 રાજ. મધ્યભાગવર્તી 8 આત્મપ્રદેશો. (ચૌદ) રાજલોકઃ ચૌદ રાજની ઊંચાઈવાળો, ધર્માસ્તિકાયાદિ | રૂપાતીતાવસ્થાઃ પરમાત્માની શરીર અને રૂપ વિનાની મુક્તગત દ્રવ્યોવાળો, નીચે 7 રાજ આદિ પહોળાઈવાળો આ લોક. | જે સિદ્ધ અવસ્થા છે, તેની ભાવના ભાવવી. રાજા અને રંકઃ સુખી અને દુઃખી, ધનવાન અને નિર્ધન, તવંગર | રૂપાનુપાતઃ દશમા વ્રતનો એક અતિચાર, નિયમરૂપે કરાયેલી અને ગરીબ. ભૂમિ બહાર ઊભેલા પુરુષને આકર્ષવા મુખાદિ દેખાડવાં. રાજ્યપિંડ: રાજાના ઘરનો આહાર તે રાજયપિંડ, સાધુ- | રૂપાન્તર H કોઈપણ વસ્તુનું પરિવર્તન થવું તે, એક રૂપમાંથી સાધ્વીજીને આ આહાપ લેવો કલ્પતો નથી. બીજા રૂપમાં જવું તે. રાજ્યવિરુદ્ધ ગમનઃ રાજ્યના જે કાયદા-કાનૂન હોય, તેનાથી રૂપી દ્રવ્યઃ વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું દ્રવ્ય, પુગલાસ્તિકાય. ઊલટું આચરણ કરવું તે, રાજ્યની મર્યાદાનું ઉલ્લંઘન, ત્રીજા | રૂપી-રૂપવાનઃ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું, અર્થાત્ રૂપી. વ્રતનો અતિચાર. રેતીની રેખા : નદીની સૂકી રેતીમાં કરેલી પંક્તિ, તેના જેવા રાત્રિજાગરણ : કલ્પસૂત્રાદિ મહાગ્રંથોને બહુમાનપૂર્વક ઘેર | પ્રત્યા, કષાય. લાવી, સગાંસ્નેહી-સંબંધીઓને બોલાવી રાત્રે ભક્તિ-પ્રભાવના | રોમરાજી શરીરમાં રહેલાં રૂંવાટાંઓની પંક્તિ, રોમનો સમૂહ. લગ્નપ્રથાઃ વિવાહની રીતભાત, અવસર્પિણીમાં ઋષભદેવ- લઘુ આગાર : નાની છૂટછાટ, કાયોત્સર્ગમાં જે સ્થાને પ્રભુથી શરૂ થયેલી આ પ્રથા. કાઉસ્સગ્નમાં ઊભા હોઈએ તે સ્થાન તજયા વિના સેવવી પડતી લઘુ અક્ષર : જે વ્યંજનો સ્વર સાથે હોય તે, જોડા અક્ષર ન| છૂટ. જેમકે અન્નત્થ સૂત્રમાં કહેલા ઉસિસએણે આદિ 12 આગાર. હોય તે. | લઘુ દીક્ષા : પ્રથમ અને ચરમ તીર્થકર ભગવન્તોના શાસનમાં 47 Page #679 -------------------------------------------------------------------------- ________________ ભરત-ઐરાવતક્ષેત્રમાં પ્રથમ અપાતી દીક્ષા, અથવા ઇવર-કથિત | થયું હોય તો પણ લુંટારા આદિ લુંટી લે તે. સામાયિક ચારિત્ર છે તે. લાયકાત :યોગ્યતા, પાત્રતા. લઘુનીતિઃ પેશાબ, બાથરૂમ, માત્રુ. લિંગઃ જાતિ, સ્ત્રીઆકાર, પુરુષઆકાર, નપુંસકઆકાર, અથવા લઘુ વિગઈ: મહાવિગઈઓની અપેક્ષાએ જેમાં ઓછો વિકાર | સાધ્ય સાધી આપે છે. અને ઓછી હિંસા છે તે, છ લઘુવિગઈ છે. જેમકે ઘી-તેલ-દૂધ-| લીન થવું: અંજાઈ જવું, તન્મય થવું, આસક્તિવાળા બનવું. દહીં-ગોળ અને કડાહ. લેશ્યા: આત્માનો કષાયાદિના સહકારવાળો યોગપરિણામ. લઘુસ્થિતિઃ કર્મોની પ્રતિસમયે બંધાતી સ્થિતિમાં ઓછામાં ઓછી કૃષ્ણ-નીલ-કાપાત વગેરે, જેનાથી આત્મા કર્મોથી લેપાય તે. એટલે કે જે જઘન્ય સ્થિતિ બંધાય તે, અર્થાતુ નાની સ્થિતિ. વેશ્યાતીત : વેશ્યા વિનાના, વેશ્યાથી રહિત, ચૌદમા લજ્જાળુતા શ્રાવકના 21 ગુણોમાંનો એક ગુણ, શરમાળપણું, 1 ગુણસ્થાનકવાળા જીવો, અથવા સિદ્ધ પરમાત્માઓ. વડીલો અને ઉપકારીઓની લજ્જાના કારણે પણ ઘણાં પાપોથી | લોકપાલ દેવ : ચારે દિશાના પાલક દેવો, સોમ-યમ-વરુણબચી જવાય. કુબેર. લતામંડપઃ ઉદ્યાનમાં વૃક્ષોની વેલડીઓથી બનેલો મંડપ. લોકવિરુદ્ધચ્ચાઓ : લોકાચારની દૃષ્ટિએ જે વિરુદ્ધ આચરણ લબ્ધલક્ષ્યઃ જેઓએ પોતાનું લક્ષ્ય (સાધ્ય) પ્રાપ્ત કર્યું છે તે. | કહેવાતું હોય, જેમકે જુગાર-પરસ્ત્રીગમન વગેરે તેનો ત્યાગ. લબ્ધિઅપર્યાપ્તઃ જેઓ પોતાની પતિઓ પૂર્ણ કરવા માટે સમર્થ | લોકવિરુદ્ધ ત્યાગ : લોકાચારની દૃષ્ટિએ જે વિરુદ્ધ આચરણ નથી, પયક્તિઓ પૂર્ણ કરતાં પહેલાં જ જે મૃત્યુ પામે છે તે. | કહેવાતું હોય, જેમકે જુગાર-પરસ્ત્રીગમન વગેરે, તેનો ત્યાગ. લબ્ધિપર્યાપ્ત : જે જીવો પોતાની પર્યાદ્ધિઓ પૂર્ણ કરવાને | લોકવ્યાપીઃ જે દ્રવ્યો સમસ્ત ચૌદ રાજલોકમાં વ્યાપીને રહે છે શક્તિમાન છે, સમર્થ છે, પછી જ મૃત્યુ પામવાના છે તે. | તેવાં દ્રવ્યો, ધર્માસ્તિકાય વગેરે. લબ્ધિપ્રત્યયિક: જે જ્ઞાન અને વૈક્રિય શરીરની પ્રાપ્તિમાં લબ્ધિ | લોકસંજ્ઞા : લોકવ્યવહારને માત્ર અનુસરનારી જે બુદ્ધિ, જેમકે જ કારણ છે, પરંતુ ભવતારણ નથી તે લબ્ધિપ્રત્યયિક, મનુષ્ય | પીપળાને પૂજવો, જેટલા પથ્થર એટલા દેવ માનવા. અને તિર્યંચોનું અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર. લોકાકાશવ્યાપી: ચૌદ રાજ પ્રમાણ જે લોકરૂપ આકશ છે તેમાં લભ્યઃ મેળવી શકાય તેવું, સુલભ. વ્યાપીને રહેનારાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો. લયલીન થવું એકતાન બનવું, કોઈ વસ્તુમાં અતિશય અંજાઈ | લોકાગ્રભાગે સ્થિત : લોકના સૌથી ઉપરના ભાગે રહેલા જવું. સિદ્ધો છે. લવારો કરવો બેફામ અવિવેકથી બોલવું, વગર વિચારે બોલવું. | લોકાન્તિક દેવો : પાંચમા દેવલોકની બાજુમાં રહેનારા, લક્ષણહીન: શાસ્ત્રોમાં કહેલાં જે જે લક્ષણો છે તેનાથી રહિત, | સારસ્વતાદિ નામવાળા, પરમપવિત્ર દેવો, ભગવાનને દીક્ષા ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન આદિમાં અંગો લક્ષણહીન હોય | લેવાની વિનંતી કરવાના આચારવાળા. છે તે. લોકાલોકપ્રકાશીઃ લોક અને અલોકમાં સમસ્ત જગ્યાએ પ્રકાશ લક્ષ્ય: પ્રાપ્ત કરવા લાયક, સાધ્ય. પાથરનાર જે જ્ઞાન તે, (કેવલજ્ઞાન). લક્ષ્યવેધઃ રાધા નામની ઉપર રહેલી પૂતળીની આંખનો વધ | લોકોત્તર ધર્મ : સંસારના સુખથી વિમુખ, આત્મસુખની કરવો તે. અપેક્ષાવાળો ધર્મ. લાઘવતા હલકાઈ, માનહાનિ, પરાભવ, લઘુતા. લોચ કરવોઃ સાધુ-સાધ્વીજી મહારાજાઓ વર્ષમાં ઓછામાં ઓછી લાચારી: પરાધીનતા, ઓશિયાળાપણું, બીજાને વશય 1 વાર, સંવચ્છરી પહેલાં માથાના વાળ હાથથી જ ખેંચી લેવા લાજમર્યાદા : વડીલો અને ઉપકારીઓની સામે બોલવામાં, | દ્વારા મુંડન કરાવવું તે. બેસવામાં વર્તવામાં વિવેક રાખવો, વિનય-વિવેક સાચવવાં. | લોભ કરવો : આસક્તિ, સ્પૃહા, વાંછા, ઇચ્છા કરવી, પ્રેમ લાટદેશઃ સાડા પચ્ચીસ આતંદશોમાંનો 1 દેશ. કરવો, વસ્તુની અતિશય ઝંખના. લાન્તક દેવલોક વૈમાનિક દેવલોકમાં છઠ્ઠો દેવલોક. લોભાન્વિત પુરુષઃ લોભથી ભરેલો પુરુષ, લોભી જીવ, જેમકે લાભ થવો: મળવું, પ્રાપ્ત થવું. મમ્મણશેઠ. લાભાન્તરાય લાભમાં અંતરાય થાય તે, દાનેશ્વરીને ઘેર જઈએ, | લોમાહાર : શરીરના રૂંવાટાથી લેવાતો આહાર, વાયુ-દવા. વિનયથી માગણી કરીએ છતાં આપણને ન મળે છે, અથવા પ્રાપ્ત | વગેરે. 48 Page #680 -------------------------------------------------------------------------- ________________ લોહાગ્નિવતુ જેમ લોઢું અને અગ્નિ એકમેક છે તેમ જીવ અને | લૌકિક ધર્મ: સંસારસુખની અભિલાષાએ કરાતો ધર્મ, અથવા કર્મ પણ એકમેક છે. | લોકના વ્યવહારો આચરવા પૂરતો કરાતો ધર્મ. વંશાનારકી સાત નારકીઓમાં બીજી નારકી. વયોવૃદ્ધઃ ઉંમરમાં ઘણા ઘરડા થયેલા, અનુભવી પુરુષો. વક્રગતિ : એક ભવથી બીજા ભવમાં જતા જીવને સમશ્રેણીને | વરસીદાન: પ્રભુ જ્યારે જયારે દીક્ષા લે છે ત્યારે ત્યારે એક વર્ષ બદલે આકાશપ્રદેશોમાં વળાંક લેવો પડે તે. સુધી દીન-દુખિયાઓને સતત દ્રવ્યનું (ધન-વસ્ત્ર-આદિનું) દાન વક્ર - જડ: અવસર્પિણીમાં અંતિમ તીર્થંકરના અનુયાયીઓ કુતર્ક | આપે છે તે. કરનારા વાંકા અને બુદ્ધિથી જડ છે, મૂર્ખ છે. વર્ગણા : સરખેસરખા પરમાણુઓવાળા સ્કંધો, અથવા તેવા વચનયોગઃ ભાષા છોડવા માટે આત્મપ્રદેશોમાં થતી બોલવાની સ્કંધોનો સમૂહ. તેના ઔદારિકાદિ 8 ભેદો છે. ઔદારિક શરીરને ક્રિયા. યોગ્ય સ્કંધો તે ઔદારિકવર્ગણા ઈત્યાદિ. વચનક્ષમાઃ ક્ષમાં રાખવી” એમ તીર્થંકરભગવન્તોનું વચન | વર્તનાકાળ: જીવ-અજીવ આદિ કોઈ પણ દ્રવ્યોનું વિવક્ષિત તે (આજ્ઞા) છે એમ માની ક્ષમા રાખે છે. તે પયયિમાં વર્તવું તે વર્તના, જેમ કે જીવનું “મનુષ્યપણે” વર્તવું વચનાતિશય સામાન્યપણે લોકમાં કોઈની પણ ન સંભવી શકે ! તે મનુષ્યપણાનો કાળ. તેવી ઉત્તમ 35 ગુણોવાળી સર્વોત્તમ જે વાણી તે. વર્તમાન ચોવીસી : ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં વચનોચ્ચાર : શબ્દો-વચનો બોલવાં તે, (પાંચ હ્રસ્વ સ્વરોનો ઋષભદેવ પ્રભુથી મહાવીરસ્વામી પ્રભુ સુધીના થયેલા ચોવીસ વચનોચ્ચાર કરતાં જેટલો કાળ લાગે તેટલો કાળ ૧૪મા તીર્થકર ભગવન્તો તે. ગુણસ્થાનકનો હોય છે.) વર્ધમાન તપ જે તપ પછી પછી વધતો જાય છે, એક આયંબીલ વજઋષભનાચયસંધયણ : જે હાડકામાં મર્કટબંધ-પાટો અને ! પછી ઉપવાસ, બે આયંબીલ પછી ઉપવાસ, એમ 3-4-5 : ખીલી મારેલા જેવી અતિશય ઘણી જ મજબૂતાઈ હોય તે પ્રથણ | આયંબીલ કરતાં કરતાં છેવટે 100 આયંબીલ પછી ઉપવાસ. સંધયણ. કુલ ૫૦૫૦આયંબીલ અને 100 ઉપવાસ. વજસ્વામીજી જેઓએ બાલ્યવયમાં ઘોડિયામાં સાધ્વીજીના મુખે | વર્ધમાન સ્વામી આ ચોવીસીના ચોવીસમા તીર્થંકર પ્રભુ, ચરમભણાતાં શાસ્ત્રો સાંભળી 11 અંગની વિદ્યા પ્રાપ્ત કરી હતી તે. | તીર્થપતિ. વડી દીક્ષાઃ અવસર્પિણી કાળમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના | વર્ષધર પર્વતઃ સીમાને ધારણ કરનારા પર્વત. ભરતાદિ ક્ષેત્રોની શાસનમાં છ મહિનાની અંદર યોગ્યતા લાગવાથી ફરીથી અપાતી | જેસીમા છે તેની વચ્ચે વચ્ચે આડા આવેલા પર્વતો, (1) હિમવંત, પાંચ મહાવ્રતોના ઉચ્ચારણપૂર્વકની દીક્ષા. (2) મહાહિમવંત, (3) નિબંધ, વનસ્પતિકાય : ઝાડ-ફૂલ-ફળ-શાખા-પ્રશાખા વગેરે) (4) નીલવંત, (5) રૂકિમ (6) શિખરી પર્વત. રૂપે છે કાયા જેની એવા જીવો, આ પ્રત્યેકસાધારણ બે | વલયાવૃતિ : ચૂડી (બંગડી)ના જેવા ફ૨તા ગોળાકારે પ્રકારે છે. લવણસમુદ્રાદિ દ્વીપ-સમુદ્રો આવેલા છે. જેઓની વચ્ચે બીજા વનિતાવૃન્દ સ્ત્રીઓનો સમૂહ, નારીઓનું ટોળું. દ્વીપાદિ હોય અને પોતે બંગડીની જેમ ગોળાકાર હોય તે. વન્દન આવશ્યક છ આવશ્યકોમાંનું ત્રીજું આવશ્યક, ગુરુજીને વહોરાવતા આપતા, ભક્તિના ભાવપૂર્વક દાન કરતા, સાધુનમવું. સંતોને ઉલ્લાસપૂર્વક આપતા. વધ્યબીજ: જે બીજમાં ફળ બેસે નહીં તે, ઉગાડવા છતાં અંકુરાને | વક્ષસ્કાર પર્વત: મહાવિદેહક્ષેત્રમાં આઠ આઠ વિજયોની વચ્ચે માટે અયોગ્ય. આવેલા 4-4-4-4=16 પર્વતો, પ્રારંભમાં ઊંચાઈ ઓછી, વધ્યા સ્ત્રી જે સ્ત્રીને પુરુષનો યોગ થવા છતાં પણ સંતાન- | | છેડે વધારે, જેથી છાતી બહાર કાઢી હોય તેવા. પ્રાપ્તિ ન થાય તે, સંતાન-પ્રાપ્તિમાં અયોગ્ય સ્ત્રી. વાઉકાય જીવો : પવનના જીવો, પવનરૂપે જીવો, પવન એ જ - વમન થવું: ઊલટી થવી, કરેલું ભોજન મુખથી ઉદાનવાયુ દ્વારા | જીવ. બહાર આવે તે, તપાચારના અતિચારમાં “વમનહુઓ” શબ્દ વાક્તાડવઃ બોલવાની હોશિયારી, બોલવાની ચતુરાઈ, સતત આવે છે તે. બોલવું. Page #681 -------------------------------------------------------------------------- ________________ વાગ્વિલાસ: વાણીનો વિલાસમાત્ર, નિરર્થક શબ્દપ્રયોગ. | વિગઈ: શરીરમાં વિકાર કરે તે, નરકાદિ વિગતિમાં લઈ જાય વાચના: ગુરુજીની પાસે શિષ્યોને ભણવું, ગુરુજી ભણાવે છે. શું તે, ઘી આદિ 6 લઘુ વિગઈ, અને માંસ વગેરે છ મહાવિગઈ. પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંનો પહેલો સ્વાધ્યાય. વિગ્રહગતિઃ એક ભવથી બીજા ભવમાં જતાં વચગાળામાં જીવનું વાચ્ય અર્થ : જે શબ્દથી જે કહેવા જેવું હોય તે, જેમકે ગંગા | પંક્તિપ્રમાણે અથવા વક્રતાએ જે ગમન થાય છે. એટલે ગંગા નદી, નૃપ એટલે રાજા, સુવર્ણ એટલે સોનું. ] વિધ્વજય: કોઈપણ આરંભેલા કાર્યમાં આવતાં વિઘ્નોને જીતવાં. વાચ્યવાચકભાવ: શબ્દ એ વાચક છે અને તેનો અર્થ એ વા | વિઘ્નહર : વિપ્નોને હરનારું, વિઘ્નોને દૂર કરનારું, છે. તે બન્નેની વચ્ચેનો જે સંબંધ તે વાચ્યવાચકભાવ. મહાપ્રભાવશાલી મંત્રાક્ષરમય, ઉવસગ્ગહર, ભક્તામર આદિ વાત્સલ્યભાવ: પ્રેમભાવ, નિર્દોષ પ્રેમ, સ્વાર્થ વિના નાના ઉપર | સ્તોત્રો. કરાયેલી હાર્દિક લાગણી તે. વિચારવિનિમય: પરસ્પર વિચારોની આપ-લે કરવી, આગ્રહ વાદવિવાદ: ચર્ચા, ખંડન મંડન, કોઈ પણ પક્ષની વાત રજૂ| વિના વસ્તૃત્ત્વ પૂર્વાપર સંકલનાપૂર્વક વિચારવું. કરવી તે વાદ, તેનો વિરોધ કરી સામે પ્રતિસ્પર્ધી વાત રજૂ કરવી | વિચિકિત્સા દવા કરાવવી, સારવાર લેવી, ઔષધાદિ કરવાં. તે વિવાદ, ધર્મચર્ચા. વિચ્છેદ થવોઃ વિનાશ થવો, પૂર્ણ થવું, સમાપ્ત થવું. વાદી પ્રતિવાદી: વાત રજૂ કરનાર તે વાદી, તેનો વિરોધ કરનાર | | વિજાતીય વાયુ : પરસ્પર મેળ ન મળે, રોગ ઉત્પન્ન કરે તેવો તે પ્રતિવાદી. વાયુ, અથવા શરીરની અંદરથી નીકળતો વાયુ અચિત્ત અને વામન સંસ્થાનઃ જે શરીરમાં હાથ, પગ, માથું અને પેટ આ ચાર | બહાર રહેલો વાયુ સચિત્ત એમ પરસ્પર વિજાતીય. મુખ્ય અંગો પ્રમાણસર હોય, પરંતુ શેષ અંગો પ્રમાણસર ન | વિજાતીય સ્વભાવઃ પરદ્રવ્યના સ્વભાવને અનુસરવું, તે વાળા હોય તેવી શરીરની રચના. બનવું, પરદ્રવ્યના સ્વભાવમાં ચાલ્યા જવું. વાયણા (વારણા) : અહિત કાર્યમાં પ્રવર્તતા શિષ્યોને ગુરુજીએ | વિતર્કઃ શબ્દનો અર્થ વિરુદ્ધ તર્ક, તર્કની સામે તર્ક કરવો તે થાય સમજાવીને રોકવા તે, ચાર પ્રકારની સાધુસમાચારીમાંની આ| છે. શુક્લધ્યાનમાં વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. તર્ક-વિતર્કો દ્વારા પ્રાપ્ત બીજી સમાચારી જાણવી. કરાતું સૂક્ષ્માતિસૂક્ષ્મ શ્રુતજ્ઞાન. વારાંગના : વેશ્યા, વારાફરતી પુરુષોની સાથે સંયોગ વિદ્યાચારણ મુનિ વિદ્યા-જ્ઞાનના બળે આકાશમાં છે વેગવાળી કરનારી સ્ત્રી. ગતિ જેની તે. વારિષણ: એક વિશિષ્ટ મુનિ. વિદ્યાપ્રવાદપૂર્વ : જેમાં મંત્રો-તંત્રો અને અનેક વિદ્યાઓવાલુકાપ્રભાઃ સાત નારકીમાંની ત્રીજી નારકી. લબ્ધિઓનું વર્ણન છે. તે ચૌદ પૂર્વોમાંનું એક પૂર્વ. વાસક્ષેપઃ ચંદનનો મંત્રિત કરેલો ભુક્કો, મંત્રિત ચૂર્ણ, જાણે | વિધિનિરપેક્ષ જે આત્માઓ અવિધિસેવે છે અને તેના જ રસિક તેનાથી ગુણોનો આત્મામાં વસવાટ થતો હોય તે. છે તથા જે નથી કરતા તેના કરતાં તો અમે ઘણા સારા છીએ એવું વાસુદેવ રાજા: વસુદેવના પુત્ર, કૃષ્ણમહારાજ, અથવા ભરતાદિ | જેઓ માનવહન કરે છે તેઓ વિરાધક છે. ક્ષેત્રોમાં થતા 9 વાસુદેવો, અર્ધભરતખંડના સ્વામી. વિધિપ્રધાનઃ ધર્મકાર્યોમાં જે જે વિધિ સાચવવાની કહી હોય તે વિકલાંગ ઓછા અંગવાળો આત્મા, ખોડખાંપણવાળો આત્મા. | વિધિ બરાબર સાચવવી તે, તે પૂર્વકનું જે જ્ઞાન અને કાર્ય. વિકલાદેશ : બીજા નયોનો અપલોડ કર્યા વિના કોઈ પણ | | વિધિવિધાન વિધિપૂર્વક કરાતાં ધર્મકાર્યોના પ્રકારો. વિવક્ષિત એક નયથી વાત કરવી તે. વિધિસાપેક્ષ જે આત્માઓ અજ્ઞાનતાથી અવિધિસેવે છે, પરંતુ વિકલેજિય: બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આ ત્રણ, તેઓને પોતાના અવિધિ-સેવનનું ઘણું જ દુઃખ છે અને કોઈ જ્ઞાની અથવા ઓછી ઇન્દ્રિયોવાળા જીવો. વિધિ સમજાવે તેની પૂર્ણ અપેક્ષા છે તેઓ આરાધક છે. વિકારવાસનાઃ શરીરમાં ઉત્પન્ન થયેલી ભોગોની અભિલાષા, વિધેયાત્મકઃ “આ કાર્ય કરવું જોઈએ.” આ પ્રમાણે હકારાત્મક કામની ઉત્તેજના, વિષયભોગની અતિશય ઇચ્છા. પ્રતિપાદન. વિખવાદ થવો ઝઘડો થવો, પરસ્પર ક્લેશ થવો, પરસ્પર મન વિધ્યાતસંક્રમઃ કર્મોની જે જે ઉત્તર પ્રવૃતિઓનો બંધ જે જે સ્થાને ઊંચાં થવાં. ભવના કારણે અથવા ગુણના કારણે અટક્યો હોય તેવાં કર્મોને વિખૂટા પડવું : જુદા પડવું, અલગ થવું (જીવ અને કર્મનું અલગ | તેના સજાતીય કર્મીમાં પલટાવવું તે. જેમકે દેવો દેવગતિ અને થવું). નરકગતિનો સંક્રમ મનુષ્યગતિમાં કરે છે, અથવા ચોથે ગુણઠાણે , 50 Page #682 -------------------------------------------------------------------------- ________________ અનં. નો સંક્રમ. વિરહકાળ : આંતરું થવું, વસ્તુની પ્રાપ્તિ પછી ફરી પ્રાપ્તિ ન વિધ્વંસઃ વિનાશ, સમાપ્તિ, પૂર્ણાહુતિ. થાય ત્યાં સુધીનો કાળ, જેમ કોઈ જીવ મોક્ષે ગયા પછી બીજો વિનય : નમ્ર સ્વભાવ, વડીલો અને ઉપકારીઓ પ્રત્યે ગુણજ્ઞ| કોઈ જીવ મોક્ષે ન જાય તેવો વધુમાં વધુ કાળ છે માસ તે સ્વભાવ, છ અત્યંતર તપમાંનો 1 તા. વિરહકાળ. વિનયસંપન્નતા : જીવમાં વિનયીપણાની પ્રાપ્તિ થવી. | વિરહવેદના: એક વસ્તુનો વિયોગ થયા પછી તેના વિયોગથી વિનયયુક્તતા. થતો શોક તથા થતું દુઃખ, જેમકે પતિ-પત્નીને વિયોગથી થતું વિનિયોગ કરવો : વાપરવું, ઉપયોગ કરવો, વપરાશ, પ્રાપ્ત છે દુઃખ. શક્તિનો સદુપયોગ કરવો. વિરાધના થવીઃ પાપ લાગવું, ભગવાનની આજ્ઞાવિરુદ્ધ કાર્ય વિનીતાવિનીતઃ વિનય અને અવિનયવાળા બે શિષ્યો, તેઓની | કરવું, આશાતના કરવી, હિંસા-જૂઠ આદિ પાપકાર્યો કરવાં. વચ્ચે વૈયિકી બુદ્ધિસંબંધી હાથીના પગલાનું દૃષ્ટાન્ત જાણવું. | વિલય થવો : નાશ થવો, વિધ્વંસ થવો, પૃથ્વીનો વિલય = વિપર્યય થવો : ઊલટું સમજાઈ જવું, મિથ્યાત્વ મોહનીયના, પૃથ્વીનો નાશ. ઉદયથી ધર્મકાર્યમાં અને જિનેશ્વર પ્રભુ ઉપર વિપરીત ભાવ | વિલક્ષણતા વિપરીતતા, ઊલટાપણું, જે પદાર્થમાં જે વસ્તુની થાય તે. કલ્પના કરી હોય, તેનાથી ઊલટાં ચિહ્નો દેખાવાં. વિપાકવિચય: “પૂર્વે બાંધેલાં કર્મોનાં ફળો ઘોર અતિઘોર છે” | વિલાસ કરવો મોજ કરવી, આનંદ માનવો, સાંસારિક સુખમાં ઇિત્યાદિ વિચારવું, ધર્મધ્યાનના 4 ભેદોમાંનો 1 ભેદ. સુખબુદ્ધિ કરવી. વિપાકક્ષમા ક્રોધનું ફળ અતિશય ભયંકર છે, તેનાથી બંધાયેલાં | વિવક્ષા: પ્રધાનતા, વસ્તુમાં અનેક ગુણધર્મો હોવા છતાં બીજાને કર્મોનું ફળ દુ:ખદાયી છે એમ વિચારી ક્ષમા રાખવી તે, ક્ષમાના | ગૌણ કરી અમુક ધર્મને પ્રધાન કરવા તે, જેમકે સાકર કેવી ? પાંચ ભેદોમાંની 1 ક્ષમા. ખારું, ઇત્યાદિ. વિર્ભાગજ્ઞાન : મિથ્યાદૃષ્ટિ આત્માઓને થયેલું વિપરીત એવું | વિવક્ષિત ધર્મઃ વસ્તુમાં અનંતધર્મો હોવા છતાં પણ જે ધર્મની અવધિજ્ઞાન, અવધિજ્ઞાન જ મિથ્યાદૃષ્ટિ પાત્રના કારણે વિલંગ. | પ્રધાનતા કરવામાં આવે તે ધર્મ, જેમકે ભ્રમર કાળો છે. વિભાગ થવો : ટુકડા થવા, બે ભાગ થવા, તેનું નામ | વિવાદઃ ચર્ચા, તર્કવિતર્ક, ઝઘડો, સામસામી દલીલ કરવી તે, “વિભાજિત” કહેવાય છે. જેમકે ધર્મવિવાદ, વાદવિવાદ, કર્મવિવાદ વગેરે. વિભાવદશા : આ આત્માનો ક્રોધ-માનાદિ કષાયને વશ જે | વિવિક્ત વસવાટ: મનુષ્ય-પશુ-પક્ષી વિનાના સ્થાનમાં વસવાટ પરિણામ તે, અથવા પુદ્ગલથી થતો સુખ-દુઃખમાં રતિ-અરતિનો | કરવો તે, એકાન્ત, નિર્જનભૂમિમાં રહેવું. જે પરિણામ છે. વિવેકઃ ઉચિત આચરણ કરવું, જ્યાં જે હિતકારી હોય, અથવા વિભાવસ્વભાવ: આત્મા સ્વયં અનંતજ્ઞાનાદિ ગુણમય છે, તે | શોભાસ્પદ હોય તેવું આચરણ કરવું તે. સ્વભાવ કર્મોથી આવૃત થતાં પૌગલિક ભાવોને આધીન | વિવેકી મનુષ્ય : જયાં જે શોભાસ્પદ હોય ત્યાં તેનું આચરણ થવું તે. કરનાર. વિભ્રમઃ વસ્તુ હોય તેનાથી ઊલટસૂલટ, અસ્તવ્યસ્ત જણાય વિશારદ : પંડિત, વિદ્વાન, કલાના જાણકાર. તે, જેમકે ઝાંઝવાના જળમાં જલજ્ઞાન થવું તે. “મંતમૂવિસારથી' વિમાસણ વિચારમાં ગૂંથાઈ જવું, ઊંડા વિચારવિશેષ. વિશિષ્ટ પ્રતિભાસંપન્નઃ સામાન્ય માણસમાં ન સંભવી શકે તેવા વિયોગ... જુદા થવું, અલગ પડવું, છૂટા પડવું. તેજથી યુક્ત. વિરતિ : ત્યાગ, વસ્તુ ત્યજી દેવી, વસ્તુનો ત્યાગ કરવો, | વિશિષ્ટ સામર્થ્ય સામાન્ય માણસમાં ન સંભવી શકે તેવું બળ. વિરમણ. વિશેષ ગુણ : જે ગુણ સર્વ દ્રવ્યોમાં ન હોય, પરંતુ અમુક જ વિરતિધર : ત્યાગી આત્માઓ, દેશથી વિરતિ લેનારા શ્રાવક | | દ્રવ્યમાં હોય તે. અને શ્રાવિકા તથા સર્વથા વિરતિ લેનારા સાધુ અને સાધ્વીજી. | વિશેષાવશ્યક (મહાભાષ્ય) : શ્રી જિનભદ્રગણિ વિરમણ કરવું: અટકવું, છોડી દેવું, સ્થૂલ પ્રાણાતિપાત, વિરસણ | ક્ષમાશ્રમણસૂરિજીનો સામાયિક આવશ્યક ઉપર બનાવેલો - વ્રત એટલે મોટા જીવોની (ત્રસજીવોની) હિંસાથી અટકવાવાળું વ્રત. વિશેષોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાવાળો 51 એકવાવાળું | મહાગ્રંથ . Page #683 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ, આનું જ નામ જ્ઞાનોપયોગ અને સાકારોપયોગી પણ કહેવાય છે. પણ છે. વિતરાગપ્રણીત (તત્ત્વ):વીતરાગ પરમાત્માએ બતાવેલું જે તત્ત્વ. વિષમ પરિસ્થિતિ પ્રતિકુળ વાતાવરણ, સહન ન થઈ શકે તેવા | વીતરાગપ્રણીત ધર્મ વીતરાગ પરમાત્માએ બતાવેલો જે ધર્મ, સંજોગો, મુશ્કેલીભર્યું કાર્ય. વીરપુરુષ બહાદુર પુરુષ, બળવાન પુરુષ, ઉપસર્ગોમાં ટકી વિષમાવગાહી સિદ્ધ : જે સિદ્ધ-પરમાત્મા બીજા સિદ્ધ-રહેનાર. પરમાત્માઓની સાથે એક-બે-ત્રણ આદિ આકાશપ્રદેશોથી જુદી | વીર્ય શક્તિ, બળ, પુરુષતત્ત્વ, શુક્ર, પુરુષશક્તિ. અવગાહના ધરાવે છે તે, સરખેસરખા આકાશમાં નહીં રહેલા | વીર્યાચાર : પોતાના શરીરમાં પ્રાપ્ત થયેલી શક્તિનું ધર્મકાર્યમાં સિદ્ધો. વાપરવું, શક્તિ છુપાવવી નહીં તથા ઉલ્લંઘન કરવું નહીં. વિષયપ્રતિભાવ (જ્ઞાન) : જ્યાં માત્ર જ્ઞાનાવરણીય કર્મના | વૃત્તઃ બનેલું, થયેલું, ચરિત્ર, વૃત્તાંત એટલે કથા; થાળી જેવો ક્ષયોપશમથી વિષય બરાબર આવડે છે, બોલી શકે છે, સમજાવી| ગોળ. શકે છે પરંતુ દર્શનમોહનીય અને ચરિત્ર-મોહનીયનો ક્ષયોપશમી વૃત્તિ સંક્ષેપ ઇચ્છાઓને કાબૂમાં લેવી, ઇચ્છાઓ ઉપર કંટ્રોલ ન હોવાથી તેના ઉપર રુચિ અને આચરણ નથી તે. કરવો. ઇચ્છાઓને દાબવી, છ બાહ્ય તપમાંનો એક તપવિશેષ. વિષયાભિલાષઃ પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખોને ભોગવવાની | વૃદ્ધાનુગામી: વડીલોને અનુસરવું, ઉપકારીઓની પાછળ ઇચ્છા, આનું જ નામ “વિષયવાસના” પણ છે. ચાલવું. વિસંયોજના: મોહનીયકર્મમાં અનંતાનુબંધી 4 કર્મોનો નાશ કર્યો | વૃદ્ધાવસ્થા: ઘડપણ, પાકી ગયેલી વય, જરાવસ્થા. છે પરંતુ તેના બીજભૂત મિથ્યાત્વમોહનીય કમદિ 3| વેદઃ બ્રાહ્મણાદિમાં પ્રસિદ્ધ ધર્મ-શાસ્ત્રો, ઋગ્વદ, યજુર્વેદ વગેરે. દર્શનમોહનીયનો નાશ કર્યો નથી, જેના કારણે પુનઃ અનંતાનુબંધી | વેદનાસમુધ્ધાતઃ શરીરમાં અસતાવેદનીયના ઉદયથી પીડા થાય બંધાવાનો સંભવ છે તેવો અનંતાનુબંધી ક્ષય. ત્યારે સર્વ આત્મપ્રદેશો સ્થિર કરી, સમભાવ રાખી, પીડા વિસંવાદ થવો : પરસ્પર વિરુદ્ધ વાત ઊભી થવી, વિરુદ્ધ | ભોગવી, અસાતાનાં દલીકોનો જલ્દી તરત નાશ કરવો તે. વાતાવરણ સર્જાવું. વેદનીય કર્મઃ સાતા-અસાતારૂપે ભોગવાય તેવું ત્રીજું કર્મ. વિસંવાદી લખાણ : પૂર્વાપર વિરુદ્ધ લખાણ, આગળ-પાછળ | વેધકતાઃ રાધાપૂતલીવીંધીને વિજય મેળવનાર, “વેધકતા વેધક જુદું-જુદું પરસ્પર વિરોધ આવે તેવું લખાણ, એ જ રીતે પૂર્વાપર | લહે છે.” વિરુદ્ધ બોલવું તે વિસંવાદી વચન. વેરઝેર: પરસ્પર વૈમનસ્ય, અંદર-અંદરની દાઝ-ઈષ્ય. વિસ્તાર : ફેલાવો, પાથરવું, ધર્મ-વિસ્તાર = ધર્મનો ફેલાવો | વૈક્રિય શરીર H એક શરીર હોતે છતે બીજા અનેક શરીરો થવો. બનાવવાની જે લબ્ધિ-શક્તિ તે, નાનાં-મોટાં આદિ નવાં નવાં વિસ્તૃત ચર્ચા: ઘણા જ વિસ્તારવાળી ધર્મચર્ચા, આદિ ચર્ચાઓ. | આકારે શરીરો બનાવવાં. વિહાયોગતિનામ (કમ) શરીરમાં પગ દ્વારા ચાલવાની જે કળા | વૈક્રિય સમુધ્ધાતઃ વૈક્રિય શરીર બનાવતી વખતે આત્મપ્રદેશો તે, તેના શુભ અને અશુભ બે ભેદ છે. હાથી, બળદ અને હંસ | સ્થિર કરી, બીજા શરીરની રચના કરી, તેમાં આત્મપ્રદેશો સ્થાપી, જેવી જે ચાલ તે શુભ અને ઊંટ-ગધેડા જેવી જે ચાલ તે અશુભ. | તે શરીર ભોગવવા દ્વારા વૈ. શ. નામકર્મનો વિનાશ કરવો તે. વિહારભૂમિ સાધુ-સંતોને ધર્મકાર્ય કરવા માટે આહારાદિની | વૈદક શાસ્ત્રઃ જેમાં શરીરના રોગોની ચિકિત્સા બતાવેલી હોય અનુકૂળતાવાળી વિચરવાની જે ભૂમિ તે વિહારભૂમિ. તેવું આયુર્વેદસંબંધી શાસ્ત્ર. વિહુયરયમલા જે પરમાત્માએ “રજ” અને “મેલ” ધોઈ | વૈયિકી બુદ્ધિઃ ગુરુજીનો વિનય કરવાથી તેમની પ્રસન્નતા દ્વારા નાખ્યા છે તે. શિષ્યોમાં વધતી બુદ્ધિ. વિક્ષેપ કરવોઃ કાર્ય કરનારાને વિધ્ધ કરવું, અંતરાય પાડવો. | વૈમાનિક દેવઃ ઉચ્ચ કોટિના દેવો, 12 દેવલોકોમાં, (દિગંબરવિક્ષેપણી કથા: જે કોઈ વ્યાખ્યાન કે વાર્તાલાપમાં અન્ય | સંપ્રદાય પ્રમાણે 16 દેવલોકોમાં) તથા રૈવેયક-અનુત્તરમાં વ્યક્તિઓનું સીધી રીતે કે આડકતરી રીતે ભારોભાર ખંડન જ| રહેનારા દેવો. આવતું હોય તેવું વ્યાખ્યાન અથવા તેવો વાર્તાલાપ. વૈયધિકરણ્ય વિરુદ્ધ અધિકરણમાં રહેનાર, સાથે નહીં રહેનાર, વીતરાગતાઃ જેના આત્મામાંથી રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન | ભિન્ન ભિન્ન જગ્યાએ રહેનાર, જેમકે જળ અને અગ્નિ. આદિ સંપૂર્ણ નિર્દોષ અવસ્થા, આનું જ નામ “વીતરાગ દશા”| વૈયાવચ્ચ : ગુરુજી, વડીલો, ઉપકારીઓ, તપસ્વીઓ અને 52 Page #684 -------------------------------------------------------------------------- ________________ માંદા-રોગી આત્માઓની સેવા, ભક્તિ, સારવાર કરવી તે. | વ્યતિરેકવ્યાપ્તિ : જ્યાં જ્યાં સાધ્યનો અભાવ હોય ત્યાં ત્યાં વૈરાનુબંધઃ પૂર્વભવોનું પરસ્પર વૈર, જેમકે અગ્નિશમકમઠ | સાધનનો પણ અભાવ હોય છે, જેમકે વતિ ન હોય ત્યાં ધૂમ પણ વગેરે. ન જ હોય. વોસિરામિ: હું આવાં પાપોથી મારા આત્માને દૂર કરું છું. | વ્યય થવો વિનાશ થવો, નિરર્થક ચાલ્યું જવું. વ્યંગવચનઃ મીઠી ભાષા બોલતાં બોલતાં ઝેર ઓકવું. મનમાં વ્યવસાય કરવો : પ્રયત્ન કરવો, વેપાર કરવો, કાર્યવાહી ધારેલા કોઈ ગુપ્ત અર્થને ગુપ્ત રીતે કહેતું અને બહારથી સારું| આચરવી. દેખાતું વચન. વ્યવહાર કરવો H લેવડ-દેવડ કરવી, આપ-લે કરવી, સંબંધો વ્યંજનઃ કક્કો, બારાખડી, અથવા શાક, વસ્તુઓ જેનાથી વિશેષ | બાંધવા. અંજિત (રસવાળી) થાય છે. કકારાદિ અક્ષરો. એકલા જે ન | વ્યવહારનય : વસ્તુઓનું પૃથક્કરણ કરે, ભેદને મુખ્ય કરે, બોલી શકાય સ્વર સાથે જ બોલાય છે. ઉપચારને પણ સ્વીકારે, આરોપિત ભાવને પણ માન્ય રાખે, વ્યંજનપર્યાયઃ છએ દ્રવ્યોમાં રહેલા (કંઈક દીર્ઘકાળવર્તી) સ્થૂલ | બાહ્ય ભાવ. અભૂતાર્થતા, જેમકે જીવોના બે ભેદ ત્રસ અને થના બાલ, યુવત્વ અને વૃદ્ધત્વ પર્યાય. | સ્થાવર. સોનું વરસે છે. ઘી જ આયુષ્ય છે. હું કાળો-ગોરોવ્યંજનાવગ્રહ: જ્યાં ઇન્દ્રિયો અને તેના વિષયોનો માત્ર સંયોગ | રૂપાળો છું. આત્મા જ સુખ-દુઃખાદિ અને ધરાદિનો કર્તા છે. (સગ્નિકર્ષ) જ છે, પરંતુ (સ્પષ્ટ) બોધ નથી, માત્ર નવા| વ્યવહારરાશિઃ જે જીવો એક વખત નિગોદનો ભવ છોડી બીજો શરાવવામાં નખાતાં જલબિન્દુઓની જેમ અવ્યક્ત બોધ છે તે. | ભવ પામી પુનઃ નિગોદ આદિમાં ગયા છે તેવા જીવો. વ્યંતરદેવ : દેવોની એક જાત, જે હલકી પ્રકૃતિવાળી છે. | વ્યાપ્ત: વ્યાપીને સર્વત્ર રહેનાર, જેમકે ધર્માસ્તિકાય લોકવ્યાપ્ત મનુષ્યલોકથી નીચે વસે છે, દેવ હોવા છતાં માનવની સ્ત્રીઓમાં | છે. એટલે સમગ્ર લોકમાં વ્યાપીને રહેનાર છે. મોહિત થઈ વળગે છે. માટે અંતર (માનમોભા) વિનાના. | વ્યાતિ : જયાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્યનું અવશ્ય હોવું વ્યતિરેકધર્મ વસ્તુ ન હોતે છતે જે ધર્મ ન હોય તે, જેમકે આ | અથવા જ્યાં સાધ્યાભાવ હોય ત્યાં હેતુના અભાવનું હોવું. તે બે ગાઢ જંગલમાં મનુષ્ય ન હોવાથી, (1) ખરજ ખણવી, (2) | પ્રકારે છે (1) અન્વય-વ્યાપ્તિ, (2) વ્યતિરેકવ્યાપ્તિ. હાથપગ હલાવવા, (3) વગેરે ધર્મો નથી. તે વ્યતિર્ક ધર્મો. | વ્યાબાઘા : પીડા, દુઃખ, અવ્યાબાધસુખ એટલે પીડા વિનાનું વ્યતિરેક વ્યભિચાર : જ્યાં સાધ્ય ન હોય છતાં હેતુ હોય, તે | સુખ. વ્ય.વ્ય. જેમકે વહ્નિ ન હોય તો પણ પ્રમેયત્વનું હોવું. વ્યુત્પત્તિગર્ભિત અર્થ: ધાતુ અને પ્રત્યયથી વ્યાકરણના નિયમોને અનુસારે થયેલો વાસ્તવિક જે અર્થ છે, જેમકે ન પાતીતિ નૃપ; શ શંકાકુશંકા : પરમાત્માનાં વચનોમાં (જાણવાની બુદ્ધિ વિના) ખાવો, ઉધરસ ખાવી, તાળી પાડવી, અવાજ કરવો, શબ્દને શંકા કરવી, અથવા અશ્રદ્ધાભાવે શંકા કરવી, ખોટી શંકા | બહાર ફેંકવો તે. દશમા વ્રતનો 1 અતિચારવિશેષ. કરવી તે. શબ્દાનુપાતી : ચાર અકર્મભૂમિમાં આવેલા વૃત્તવૈતાઢ્યોમાંનો શંકાસ્પદ વિષયઃ જે વિષય બરાબર બેસતો ન હોય, બરાબર 1 પર્વત. સંગત થતો ન હોય, કંઈક ખૂટતું હોય એમ જયાં લાગે છે. | શમભાવઃ કષાયોને ઉપશમાવવા પૂર્વકનો જે પરિણામ છે. શક્ય પ્રયત્ન બની શકે તેવો અને તેટલો પ્રયત્ન. શપ્યાતરપિંડ: સાધુ-સાધ્વીજી મહારાજાઓએ જે ગૃહસ્થને ઘેર શક્યારંભઃ જે કાર્ય કરવું શક્ય હોય તેનો જ આરંભ કરવો તે. | શયા (સંથારો) કર્યો હોય, રાત્રિવાસ રહ્યા હોય, તેના ઘરનો શતકકર્મગ્રંથઃ સો ગાથાવાળો કર્મગ્રંથ, પાંચમો કર્મગ્રંથ. બીજા દિવસે આહાર લેવો તે, સાધુજીવનમાં તેનો ત્યાગ શતાબ્દી મહોત્સવઃ સો વર્ષ પૂર્ણ થયાં હોય તેનો મોટો ઓચ્છવ. હોય છે. શબ્દનયઃ શબ્દને પકડીને તેની મુખ્યતાએ જે વાત કરે છે, લિંગ- શધ્યાપરિષહ: ગામાનુગામ વિહાર કરતાં શય્યા ઊંચીનીચી જાતિ-વચનમાં વ્યવહારને વિશેષ પ્રધાન કરે તે. | ભૂમિ ઉપર હોય, કમ્મર દુઃખે તોપણ સમભાવે સહન કરે તે. શબ્દાનુપાત : દેશાવગાસિક વ્રત-ગ્રહણ કર્યા પછી નિયમિત | શરાબપાનઃ દારૂ પીવો તે, મદિરા-પાન, શરાબનું પીવું. ભૂમિકા બહાર ઊભેલા મનુષ્યને અંદર બોલાવવા માટે ખોખારો | શરાવલઃ કોડિયું, ચપ્પણિયું, માટીનું વાસણ. વ્યંજનાવગ્રહમાં 53 Page #685 -------------------------------------------------------------------------- ________________ આ શરાવલાનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. શીતળ સ્પર્શઃ ઠંડો સ્પર્શ, આઠ સ્પર્શીમાંનો એક સ્પર્શ. શરીર H જેનો નાશ થાય છે, શીત યત્ ત, નાશવંત. શુક્લલેશ્યાઃ અતિશય ઉજ્જવળ પરિણામ, જાંબૂના દષ્ટાન્તમાં શરીરચિંતાઃ શરીરમાં થયેલા રોગોની ચિંતા, આર્તધ્યાનના 4 ભૂમિ ઉપર પડેલાં જ ખાવાની વૃત્તિવાળાની જેમ. ભેદોમાંનો એક ભેદ. શુદ્ધ ગોચરી : નિર્દોષ આહારની પ્રાપ્તિ, 42 દોષ વિનાનો શરીરસ્થ શરીરધારી, શરીરવાળા, શરીરમાં રહેનાર. આહાર. શલાકાપુરુષઃ સામાન્ય માણસોમાં સર્વોત્તમ પુરષો, 24 તીર્થકર | શુદ્ધ દશાઃ સર્વથા મોહવિનાની આત્માની જે અવસ્થા, અથવા ભગવંતો 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવો, 9 પ્રતિવાસુદેવો, અને | સર્વકર્મ રહિત અવસ્થા. તેને જ શુદ્ધાત્મા કહેવાય છે. 9 બળદેવો. શુભ ભાવ: પ્રશસ્ત કષાયોવાળો માનસિક પરિણામ, દેવ-ગુરુ શલાકાપુરુષ (ચરિત્ર) ઉપર કહેલા 63 ઉત્તમ પુરુષોનાં ચરિત્રોનું શાસ્ત્ર અને ધર્મ ઉપરનો રાગવાળો આત્મપરિણામ. જેમાં લખાયેલાં છે તેવું, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ! | શુભાશીર્વાદઃ સામેના આત્માનું ભલું થાય તેવો ઉત્તમ આશિષ. બનાવેલું શાસ્ત્ર. શુભાશુભકર્મ સુખ આપે તેવાં પુણ્યકર્મ અને દુઃખ આપે તેવાં શલ્ય: કપટ, માયા, જૂઠ, બનાવટ. પાપકર્મો, એમ ઉભય કર્યો. શલ્યરહિતઃ કપટવિનાનું, માયા-જૂઠ વિનાનું, બનાવટવગરનું. | શુશ્રુષા ધર્મ સાંભળવાની અતિશય ઉત્કંઠા. શાકાહારી: અનાજ, ફળ-ફુટ આદિનો આહાર કરનાર, શેષ અંગો : બાકીના અવયવો, જે અંગો પ્રમાણસર હોય તેના શાન્તિનાથ (પ્રભુ) : ભરતક્ષેત્રમાં 24 તીર્થકારોમાં ૧૬મા | વિનાનાં બાકીનાં અંગો કે જે પ્રમાણસર ન હોય તે. ભગવાન. શેષ કર્મોઃ બાકી રહેલાં કર્મો, જે કર્મોનો ક્ષયાદિ થયો હોય તેના શારીરિક પરિસ્થિતિ : શરીરસંબંધી સ્થિતિ, શરીરસંબંધી | વિના બાકીનાં કર્મો. હકીકત. શેષ ધર્મોઃ જે ધર્મની વાત ચાલતી હોય તેનાથી બાકીના ધર્મો. શાશ્વત સુખ સદા રહેનારું સુખ, કોઈ દિવસ નાશ ન પામનારું. | શૈલેશીકરણ : મેરુપર્વત જેવી સ્થિ૨ અવસ્થા, શાસનઃ આજ્ઞા, પરમાત્માની આજ્ઞા તેમના કહ્યા પ્રમાણે ચાલવું. | અયોગીગુણસ્થાનક. શાસનપ્રેમ ? પરમાત્માના શાસન પ્રત્યેનો અતિશય પ્રેમ, | શૈક્ષક: જે આત્માએ હમણાં નવી જ દીક્ષા લીધી હોય તે. બહુમાન. શોકાતુરઃ શોકથી પીડાયેલા, મનમાં જેને શોક છવાયેલ છે તે. શાસનરક્ષક (દેવ): શાસનની રક્ષા કરનારા અધિષ્ઠાદાયક દેવ-T શોચનીય દશાઃ શોક કરવા લાયક દશા. શોકયોગ્ય દશા. દેવીઓ. શોભાસ્પદ શોભા ઊપજે તેવું સ્થાન, તેવો મોભો અને તેવું શાસ્ત્રકથિત ભાવ: શાસ્ત્રોમાં કહેલા જે ભાવો, કહેલાં જે તત્ત્વો. વર્તન. શાસ્ત્રનિષિદ્ધ ભાવ: શાસ્ત્રોમાં નિષેધેલા જે ભાવો, ન કરવા | શૌચધર્મ : શરીર અને મનની પવિત્રતા, દશ યતિધર્મોમાંનો લાયક ભાવો. એક ધર્મ, પવિત્ર ધર્માનુષ્ઠાન. શાસ્ત્રવિહિત ભાવ: શાસ્ત્રોમાં કહેલા જે ભાવો, શાસ્ત્રોમાં કહેલાં | શ્રદ્ધા વિશ્વાસ,પ્રેમ,આસ્થા, આ જ સત્ય છે જે ભગવત્તે કહ્યું છે જે તત્ત્વો. શ્રવણેન્દ્રિયઃ શ્રોત્ર, કાન, શબ્દ સાંભળનારી ઇન્દ્રિય. શિથિલાચાર : ઢીલા આચાર, જે જીવનમાં જે આચારો શ્રેણી: પંક્તિ, ક્રમસર, આકાશ-પ્રદેશોની પંક્તિ અથવા શોભાપાત્ર ન હોય છતાં તેવા આચાર સેવનાર. મોહનીય કર્મને દબાવવાપૂર્વક કે ખપાવવાપૂર્વકની શ્રેણી, શિલારોપણવિધિઃ જિનલાય– જૈન ઉપાશ્રમ આદિ ધર્મસ્થાનો | દબાવવાવાળી ઉપશમશ્રેણી અને ખપાવવાવાળી ક્ષપકશ્રેણી. બંધાવવા માટે પાયો ખોદીને શિલા મૂકવાની જે વિધિ કરાય તે, | શ્રુત કેવલી: ચૌદ પૂર્વનું પરિપૂર્ણ જ્ઞાન ધરાવનાર, એટલું વિશાળ તેને જ શિલાસ્થાપનવિધિ અથવા શિલાન્યાસવિધિ પણ | શ્રુતજ્ઞાન કે જાણે કેવલજ્ઞાની જ હોય શું? તે. કહેવાય છે. શ્રોત્રેન્દ્રિય: કાન, શબ્દ સાંભળવાનું એક સાધન. શિષ્ય : આજ્ઞા પાળવાને યોગ્ય, આજ્ઞાંકિત, ગુરુ પ્રત્યે | શ્લાઘા: પ્રશંસા, વખાણ, સ્વશ્લાઘા = પોતાની પ્રશંસા. સદૂભાવવાળો. શ્લિષ્ટ ચોટેલું, આલિંગન કરાયેલું, વ્યાપ્ત. શીત વેશ્યા: બળતી વસ્તુને ઠારવા માટેની એક લબ્ધિ. શ્લેષ્મ: બળખો, ઘૂંક, અથવા નાક-કાનનો મેલ. શીતળનાથ ભગવાનુંઃ દશમા તીર્થંકર ભગવાન. શ્વેતાંબરઃ શ્વેત વસ્ત્ર પહેરનાર જૈન સાધુ-સાધ્વીજી. 54 Page #686 -------------------------------------------------------------------------- ________________ ષકાયઃ છ કાયારૂપે જીવોના ભેદો, પૃથ્વીકાય વગેરે. | (5) અસંખ્યાતગુણ અધિક, ષડશીતિઃ ચોથો કર્મગ્રંથ, કે જેની 86 ગાથાઓ છે. (6) અનંતગુણ અધિક વિશુદ્ધિની વૃદ્ધિ, તેવી જ રીતે ઉપરથી ષડગણહાનિ-વૃદ્ધિઃ છ જાતની હાનિ અને છ જાતની વૃદ્ધિ, | છ જાતની હાનિ સમજવી. અધ્યવસાય સ્થાનોમાં જઘન્ય પ્રથમ અધ્યવસાય સ્થાનથી ષસ્થાનક જૈનદર્શનને માન્ય જીવનાં છ સ્થાનો. (1) જીવ (1) અનંત ભાગ અધિક છે. (2) જીવ નિત્ય છે. (3) જીવ કમનો કર્તા છે. (2) અસંખ્યાત ભાગ અધિક, (4) જીવ કર્મોનો ભોક્તા છે. (5) મોક્ષ છે અને (6) મોક્ષના (3) સંખ્યાત ભાગ અધિક, ઉપાયો છે ઇત્યાદિ. (4) સંખ્યાતગુણ અધિક, સંકુચિત દશાઃ મન ટૂંકું હોવું, ટૂંકું હૃય, સંકોચવાળી ભાવના. | સંચિત કર્મઃ પૂર્વે બાંધેલાં કર્મો, પૂર્વે એકઠાં કરેલાં કર્મો. સંકેતપચ્ચખાણ : કોઈ ને કોઈ નિશાની ધારીને પચ્ચખાણ, સંજીવની ઔષધિ એક પ્રકારની વિશિષ્ટ ઔષધિ, કે જે ખાવાથી કરવું તે, જેમકે મુસી, ગંઠસી, દીપસહિએ વગેરે. બળદ પણ મનુષ્ય થઈ જાય, લાગેલા ઘા રૂઝાઈ જાય છે. સંકેતસ્થાન પરસ્પર મળવા માટે નક્કી કરેલી ભૂમિ, જગ્યા. સંજ્વલન કષાય : અતિશય આછા-પાતળા કષાય, ચારિત્રસંકોચ થવો : શરમાળપણું, હૃદયમાં રહેલી વાત કહેતાં જીવનમાં પણ કંઈક લુષિતતા લાવે, યથાખ્યાતચારિત્રને શરમાવું તે. રોકે તે. સંક્રમણકરણ : જે વીર્યવિશેષથી (શક્તિથી) વિવલિત કર્મને | સંતાપ કરવોઃ મનમાં બળવું, મનમાં થઈ ગયેલી ઘટના બાબત (દાખલા તરીકે સાતા-વેદનીયને) બંધાતા સજાતીય કર્મમાં ઝૂરવું. (અસાતામાં) નાખવું, તે વીર્યવિશેષ સંક્રમણકરણ. સંથવઃ પરિચય, સહવાસ, સંસ્તવ, “સંથવો કુલિંગિસુ” સંક્રમણ થવું એક કર્મનું સજાતીય એવા બીજા કર્મમાં પલટાવું. સંદિગ્ધઃ શંકાવાળું, હૃદયમાં શંકા હોય તે, મતિજ્ઞાનના બહુસંક્લિષ્ટ પરિણામ : કષાયોવાળા, રાગ-દ્વેષ-મોહ અને અબહુ વગેરે 12 ભેદોમાંનો 1 ભેદ. અજ્ઞાનવાળા વિચારો. સંદેહાત્મકઃ ડામાડોળ, અસ્થિર, જે વાતમાં સંદેહ છે તે. સંક્ષિણાધ્યવસાયસ્થાનક: કષાયોવાળા, રાગ-દ્વેષ-મોહ અને | સંપદા સૂત્રો બોલતાં વિશ્રામ લેવાનાં સ્થાનો, સૂત્રો બોલતાં અજ્ઞાનવાળા વિચારો. બોલતાં અટકવાનાં સ્થાનો, જેમકે નવકારની 8 સંપદા. સંક્લિષ્ટાસુર : કષાયોથી ભરેલા વિચારોવાળા દેવો, | સંપરાય : કષાય, ક્રોધાદિ, સૂક્ષ્મ-સંપાય = ઝીણો-પાતળો પરમાધામી. કષાય. સંગ્રહનય: વિવિધ વસ્તુઓને એકીકરણ કરવાની જે બુદ્ધિ તે. સંપ્રત્યયઃ સમ્યગુ નિમિત્ત, સાચું કારણ, સાચો વિશ્વાસ. જેમકે ત્રસ હોય કે સ્થાવર, પરંતુ “સર્વે જીવો છે.” સંપ્રજ્ઞાત સમાધિ પ્રકર્ષને પામેલ અધ્યાત્મયોગ, ક્ષપકશ્રેણી, સંગ્રહસ્થાન: જ્યાં વસ્તુઓનો જથ્થો ભેગો કરવામાં આવ્યો આત્માની મોહક્ષયવાળી કેવલજ્ઞાન નજીકની જે અવસ્થા. હોય તે. સંભવનાથ ભગવાનઃ ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીમાં ત્રીજા સંઘ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચાર પ્રકારનો સંઘ. | ભગવાન. સંધયણઃ હાડકાંની રચના, હાડકાંનો બાંધો, તેની મજબૂતાઈ. સંભવિત પ્રાય: હોઈ શકે તેવો સંભવ, સંભાવના કરાયેલું. સંધયણનામકર્મઃ જે કર્મના ઉદયથી વજઋષભાદિ સંધયણોની સંમૂર્ણિમ: માત-પિતાના સંયોગ વિના જેનો જન્મ થાય તે. પ્રાપ્તિ થાય તે. સંયમસ્થાન : ચારિત્રવાળા જીવોમાં પરસ્પર અધ્યવસાય સંઘાત: જથ્થો, સમૂહ, વસ્તુને એકઠી કરવી તે. સ્થાનોની તરતમતા. સંઘાતન નામકર્મઃ જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરને યોગ્ય | સંયોગ થવો જોડાવું, મળવું, પરસ્પર ભેગા થવું તે. પુદ્ગલોના જથ્થા એકઠા કરાય છે. સંયોગિકભાંગા: બે-ત્રણ-ચાર વસ્તુઓનો સંયોગ કરવાથી જે 55 Page #687 -------------------------------------------------------------------------- ________________ ભાંગા થાય તે. સંક્ષિપ્ત રચનાઃ અતિશય ટૂંકાણમાં શાસ્ત્રો બનાવવાં તે. સંયોગિક ભાવ: બે-ત્રણ ભાવોનું ભેગું હોવું. સંક્ષેપઃ ટૂંકાવવું, નાનું કરવું. સંયોજનાકષાય : અનંતા સંસારને વધારે તેવો કષાય, | સંજ્ઞા સમજણ, ચેતના, જ્ઞાન, આહારાદિ સંજ્ઞા તથા ક્રોધાદિ અનંતાનુબંધી. સંજ્ઞા તથા હેતુવાદોપદેશિકી આદિ સંજ્ઞા. સંરંભઃ પાપ કરવાની ઇચ્છા, ખોટું કરવાની મનોવૃત્તિ. સંજ્ઞા પ્રકરણ : વ્યાકરણમાં સ્વર-વ્યંજન; ઘોષ-અઘોષ; ઘટ્રસંરક્ષણઃ ચારે બાજુની સુંદર-સારું રક્ષણ તે, વસ્તુની સાચવણી. અઘુટુ આદિ સંજ્ઞાઓનું પ્રકરણ. સંરક્ષણાનુબંધી: સ્ત્રી અને ધનને સાચવવાની અતિશય મૂછ- | સંજ્ઞી પંચેન્દ્રિય: દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા પંચેન્દ્રિય જીવો. મમતા-રૌદ્રધ્યાનનો ચોથો ભેદ. સકલકુશલવલ્લીઃ આત્માનાં સર્વ કલ્યાણોરૂપી વેલડી. સંલાપ : વારંવાર બોલાવવું તે, “આલાવે લાવે”. સકલતીર્થ વંદું (કરોડ) : શત્રુંજય-ગિરનાર આદિ સમસ્ત સંલીનતા શરીરને સંકોચી રાખવું, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી, | તીર્થોને હું બે હાથ જોડીને ભાવથી વંદના કરું છું. મનને વિષય-કષાયથી દૂર રાખવું તે. સકલ સંઘ: સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ સમસ્ત શ્રીસંઘ. કરવી: ઇચ્છાઓને સંકોચવી, ટંકાવવી. ધારેલાં વ્રતોમાં | સકલાદેશઃ સર્વનયોને સાથે રાખીને વસ્તુનું સ્વરૂપ સમજાવવું લીધેલી છૂટાછૂટને પણ ટૂંકાવેલી. અર્થાતુ પ્રમાણથી જણાતું વસ્તુનું સ્વરૂપ, સંવચ્છરી પ્રતિઃ બાર મહિને કરાતું પ્રતિક્રમણ, વાર્ષિક સકષાયી જીવ કષાયવાળો જીવ, એથી દસ ગુણસ્થાનક સુધીના પ્રતિક્રમણ, પજુસણમાં છેલ્લે દિવસે કરાતું પ્રતિક્રમણ. જીવો, કષાયયુક્ત જીવ કર્મોમાં સ્થિતિ- રસ બાંધે છે. સંવરતત્ત્વઃ આવતાં કર્મોને રોકવાં, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ | સબંધક: જે આત્માઓને મોહનીય કર્મની 70 કોડાકોડી આદિ 57 પ્રતિભેદો, આશ્રવવિરોધી જે તત્ત્વ. સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફક્ત એક જ વાર બાંધવાની સંવાસાનુમતિ પોતાના પરિવાર અને ધનાદિ ઉપર મમતાપાત્ર છે | છે તે. હોય છે, તેની વાત કરે નહીં, સાંભળે નહીં, પરંતુ મમતામાત્ર | સખીવૃંદ સમેત - સાહેલીઓના સમૂહની સાથે (પંચકલ્યાણકની જ હોય તે. પૂજામાં). સંવેગપરિણામ : મોક્ષતત્ત્વની અતિશય રુચિ-પ્રીતિવાળો | સગપણ સગાઈ, સંબંધ, સાંસારિક પરસ્પર સંબંધ (અવર ન પરિણામ. સગપણ કોઈ). સંવેધભાંગા બંધ-ઉદય અને સત્તાની સાથે વિચારણા કરવી તે, | સઘનપણે પરસ્પર અંદર ક્યાંય પણ પોલાણ ન હોય તેવું. કેટલી કર્મપ્રકૃતિઓ બંધાતે છતે કેટલી ઉદયમાં હોય અને કેટલી | સચિત્ત પરિહારી જીવવાળી સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરનાર. સત્તામાં હોય? તેની વિચારણા કરવી તે. સચેલક મુનિઃ વસ્ત્રવાળા મુનિ - શ્વેતાંબર મુનિ. સંસાર : જન્મ-મરણવાળું, કમવસ્થાવાળું જે સ્થાન છે. સજાગ રહેવુંઃ જાગૃત રહેવું, પ્રમાદ ન કરવો, આળસુ ન થવું, સંસારચક્ર: જન્મમરણનું પરિભ્રમણ, સંસારની રખડપટ્ટી. | દોષ ન લાગે તેની પૂર્ણપણે કાળજી રાખવી. સંસારસાગર : સંસારરૂપી દરિયો, જન્મમરણમય સંસારરૂપ | સજ્જન પુરુષ : સારો માણસ, ગુણિયલ માણસ, ન્યાયસાગર. નીતિસંપન્ન. સંસારાભિનંદી સંસારના સુખમાં જ અતિશય આનંદ માનનાર.. સઝાય કરું: હે ગુરુજી ! હું સ્વાધ્યાય કરું ! સંસિદ્ધિ થવીઃ સમ્યગ પ્રકારે વસ્તુની સિદ્ધિ થવી, વસ્તની પ્રાપ્તિ. | સઝાય સંદિસાહ: હે ગુરુજી ! મને સ્વાધ્યા સંસ્તારોપક્રમણ સંથારાનું પાથરવું, ભૂમિને જોયા વિના કે પૂંજ્યા | આપો ! પ્રમાર્યા વિના સંથારો પાથરવો તે ૧૧મા વ્રતના અતિચાર. સત્ઃ ઉત્પાદ-વ્યય અને ધ્રુવધર્મવાળો પદાર્થ, વસ્તુ, ચીજ, સંસ્થાન : શરીરનો આકાર, રચના, સમચતુરગ્નાદિ છ| વસ્તુરૂપે હોવું. પ્રકારનાં છે. સત્તાઃ હોવું, વિદ્યમાનતા, અસ્તિત્વ, આત્માની સાથે કર્મોની સંસ્થાનવિચય (ધર્મસ્થાન): ચૌદ રાજલોકમય સંસારમાં રહેલાં | વિદ્યમાનતા તે, કર્મોની સત્તા. છએ દ્રવ્યોનો વિચાર તે, ધર્મધ્યાનના 4 ભેદોમાંનો 1 ભેદ. | સત્તાગતકર્મ : બાંધ્યા પછી ભોગવાય નહીં ત્યાં સુધી સત્તામાં સંહારવિસર્ગ સંકોચ અને વિસ્તાર, આત્માના પ્રદેશો દીપકની | રહેલાં કર્મો. જ્યોતની જેમ સંકોચાય પણ છે અને વિસ્તૃત પણ થાય છે. સત્તાગત પર્યાય : જે પર્યાયો થઈ ચૂક્યા છે અને જે પર્યાયો 56 Page #688 -------------------------------------------------------------------------- ________________ ભાવિમાં થવાના છે તે સર્વ પર્યાયો દ્રવ્યમાં તિરોભાવે સત્તારૂપે | ઢીંચણ, કપાલના મધ્યભાગથી પલોંઠીનો મધ્યભાગ, પલોંઠીનું રહેલા છે. અંતર. આ ચારે માપો જ્યાં સભાનપણે વર્તે છે તે. સન્ત: પરાક્રમ, બળ, શક્તિ, તાકાત. સમતોલ વૃત્તિઃ જેનું મન કોઈના પક્ષમાં ખેંચાતું નથી તે, બન્ને સત્ત્વશાળી: બળવાળો, ઘણા પરાક્રમવાળો પુરુષ. બાજુ સમાન મનનો પરિણામ છે તે. સત્ત્વહીન બળ રહિત, પરાક્રમ-રહિત, શક્તિવિનાનો પુરષ.| સમન્વય કરવો : પરસ્પર વિરોધી દેખાતી બે વસ્તુઓને જુદી સત્યઃ યથાર્થ, સાચું, પ્રમાણિક જીવન, ૧૦થતિધર્મમાંનો એક.| જુદી. વિવક્ષાથી બરાબર સમજીને યથાર્થપણે બેસાડવી તે. સત્ય વચનઃ સાચું વચન, યથાર્થ વચન, પ્રિય અને હિતકારક સમન્વયવાદઃ અપેક્ષાવાદ, સ્યાદ્વાદ, વિરોધી દેખાતા ધર્મોમાં વચન. પણ અપેક્ષાથી સમન્વય સમજાવનાર વાદ. સદા આરાધક : હંમેશાં ધર્મની આરાધના કરનાર, ધર્મમય| સમભાવમુદ્રા : જેની મુખમુદ્રા ઉપર રાગ કે દ્વેષ બિલકુલ પરિણામવાળો. નથી તે. સદાચાર: ઉત્તમ આચાર, જ્ઞાનાચારાદિ પંચવિધ આચાર. સમભિરૂઢનયઃ જે શબ્દનો ધાતુ-પ્રત્યયથી જેવો અર્થ થતો હોય સદાચારીઃ ઉત્તમ આચારવાળો આત્મા, જેનું જીવન પ્રશંસનીય | તે જ પ્રમાણે શબ્દ પ્રયોગ કરનારી દૃષ્ટિ, જેમકે મનુષ્યોનું પાલન છે તે. કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપ. સદા વિરાધક: હંમેશાં પાપમય આચરણ કરનાર, વિરાધના સમભૂલા પૃથ્વી : લોકનો અતિશય મધ્યભાગ, જે ભૂમિથી કરનારો જીવ. ઉપર-નીચે સાત સાત રાજ થાય અને પૂર્વાદિ ચારે દિશામાં અર્ધા સદ્ગતિ ઉત્તમ ગતિ, સાંસારિક સુખની અપેક્ષાએ દેવગતિ. | અર્ધી રાડ હોય તેવી સર્વ બાજુથી મધ્યના 8 આકાશ-પ્રદેશવાળી સધવા સ્ત્રીઃ પતિવાળી સ્ત્રી, સૌભાગ્યવતી સ્ત્રી, ધવ એટલે પતિ. | ભૂમિ. સનકુમાર ચક્રવર્તી : આ ભરતક્ષેત્રમાં વર્તમાનકાળે થયેલા સમયઃ કાળ, અવસર, શાસ્ત્ર, આગમ, જૈન આગમ. ચક્રવર્તીમાંના એક. સમયવિપુરુષ: શાસ્ત્રોને જાણનારા જ્ઞાની પુરુષો, શ્રુતકેવલી સનકુમાર દેવલોક વૈમાનિક દેવલોકોમાંનો ત્રીજો દેવલોક. આદિ. સનાતનઃ જેની આદિ નથી તે, અનાદિ. સમયક્ષેત્ર અઢીદ્વીપ, જ્યાં મનુષ્યોનું જન્મ-મરણ છે તેવું ક્ષેત્ર, સત્રિકર્ષ ઇન્દ્રિય અને પદાર્થનો સંપર્ક, બન્નેનું જોડાવું. ચંદ્ર-સૂર્ય આદિની ગતિથી રાત્રિ-દિવસનો કાળ જ્યાં છે તે. સન્માર્ગઃ જિનેશ્વર પરમાત્માએ બતાવેલો સંસાર તરવાનો સાચો સમયજ્ઞ શાસ્ત્રોને જાણનારા જ્ઞાની પુરુષો, શ્રુતકેવલી આદિ. માર્ગ. સમરાંગણઃ યુદ્ધની ભૂમિ, લડાઇનું ક્ષેત્ર. સંન્યાસવૃતઃ સંન્યાસ એટલે ત્યાગ, ત્યાગવાળું જે વ્રત છે. ધર્મ-| સમર્પણભાવ આપણા ઉપર જેનો ઉપકાર છે તેને સર્વથા આધીન સંન્યાસ એટલે ક્ષયોપશમભાવવાળા ધર્મોનો ક્ષપકશ્રેણીમાં કરાતો | થવાનો ભાવ. ત્યાગ તે ધર્મસંન્યાસ અને તેરમા ગુણઠાણાના છેડે કરાતો ત્રણ | સમર્પિતપણું આપણા ઉપર જેનો ઉપકાર છે તેને સર્વથા આધીન યોગોનો ત્યાગ તે યોગ-સંન્યાસ. થઈ જવું તે. સપર્યવસિતશ્રુતઃ જે શ્રુતપાનનો અંત આવે તે, અન્તવાળું શ્રુત, | સમવાયીકારણઃ જે કારણ પોતે કાર્યસ્વરૂપે બની જાય છે કારણને દ્રવ્યથી એક વ્યક્તિને આશ્રયી, ક્ષેત્રથી ભરત ઐરાવત આશ્રયી. સમવાયી કહેવાય છે. જેમકે ઘડાનું સમવાયીકારણ માટી. એમ કાલભાવથી જે શ્રુતજ્ઞાનનો અંત આવવાનો હોય તે. સમવેત સહિત, યુક્ત, ધર્મસમવેત એટલે ધર્મથી યુક્ત તથા સપ્તતિકા : છઠ્ઠો કર્મગ્રંથ, સિત્તરેગાથાનો ગ્રંથ, પંચસંગ્રહમાં સમવાય સંબંધથી રહેલ. આવતો એક ભાગ, જેમાં બંધાદિના ભાંગાઓનું વર્ણન છે. | સમશ્રેણી: જ્યારે આત્મા નિર્વાણ પામી મોક્ષે જાય છે ત્યારે સપ્તભંગી: “સ્યાદ્ અસ્તિ” વગેરે સાત ભાંગાઓનો સમૂહ. આજુબાજુના વધારાના એક પણ પ્રદેશને સ્પર્યા વિના, જેટલા સફલતાઃ આરંભેલા કાર્યમાંથી મળનારા ફળની સિદ્ધિ થવી તે. | આકાશપ્રદેશોમાં પોતાની અવગાહના છે તેટલા જ સમકિતપ્રાપ્તિઃ જિનેશ્વર પરમાત્માના ધર્મની યથાર્થરુચિ થવી, આકાશપ્રદેશોને સ્પર્શતો સ્પર્શતો સમાન પંક્તિથી ઉપર જાય. સાચા દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રીતિ, વિશ્વાસ જામવો. છે તે. સમચતુરસ્ત્ર સંસ્થાનઃ જેના શરીરના ચારે ખૂણા સમાન માપના | સમસંસ્કૃત: જે સ્તોત્ર પ્રાકૃત હોવા છતાં સંસ્કૃત ભાષામાં પણ તે છે તે, જમણા ઢીંચણથી ડાબો ખભો, ડાબા ખભાથી જમણો | સરખું જ રહે છે તે, જેમકે સંસારદાવા. 21 ત. 57 Page #689 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત ચેષ્ટાઃ કાયિક સઘળી પ્રવૃત્તિઓ, કાયા સંબંધી સઘળી | સર્વ સંવરભાવ: કર્મોનું આવવાનું સર્વથા અટકી જવું, મિથ્યાત્વ ચેષ્ટાઓ. આદિ કર્મબંધના કોઈ હેતુ જયાં ન હોય તે, ચૌદમુ ગુણસ્થાપક. સમાધિમરણઃ મૃત્યકાલે જયાં સમતા રહે, આર્ત-રૌદ્રધ્યાન ન | સવિચારઃ એક પદાર્થથી બીજા પદાર્થમાં, એક યોગમાંથી બીજા થાય તે. યોગમાં, અથવા એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં પરિવર્તન સમાધાનવૃત્તિ પરસ્પર થયેલા કે થતા ફલેશ-કંકાસને મિટાવીને | પામવાવાળું શુક્લધ્યાન, પ્રથમ પાયો. સમજાવીને પણ સમાધાન કરવા-કરાવવાવાળું મન તે. | | સવિશેષ પ્રેરણા વિવલિત કાર્યાદિમાં વધારે પ્રેરણા કરવી તે. સમારંભઃ પાપો કરવા સાધન-સામગ્રી ભેગી કરવી, પાપો કરવાનું સહજસિદ્ધ: જે કાર્ય કરવામાં કર્તાને વધારે પ્રયત્ન કરવો ન માટે તત્પર થવું તે. પડે, સ્વાભાવિક રીતે જ થઈ જાય છે. સમાલોચના કરેલાં પાપોની સમ્યગ પ્રકારે આલોચના કરવી| સહજાનંદી : કર્મ વિનાનો આ આત્મા સ્વાભાવિક અનંત પશ્ચાતાપ કરવો, દંડ સ્વીકારવો, પસ્તાવો કરવો. આનંદવાળો છે, ગુણોના આનંદમાં રમનારો છે. સમાવગાહી : સરખેસરખા ક્ષેત્રમાં અવગાહીને રહેનાર. | સહસાઃ ઉતાવળે ઉતાવળે, લાંબા વિચાર વિનાનું. (સિદ્ધનો) એક આત્મા જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલ હોય, | સહસ્ત્રાર : આઠમો દેવલોક. બરાબર તેટલા જ અને તે જ ક્ષેત્રમાં અવગાહીને રહેલા બીજા સહાયક મદદગાર, સાહાય કરનાર, મદદ કરનાર. સિદ્ધજીવો અનંતા હોય છે તે સમાવગાહી. સહિયારી સોબત : બે-ત્રણ વસ્તુ સાથે મળીને જે કામ કરે, સમિતિ : આત્મહિતમાં સમ્યગુ પ્રકારે પ્રવૃત્તિ કરવી તે | વિવક્ષિત કાર્યોમાં જે સાથે ને સાથે રહે છે. ઇસમિતિ આદિ પાંચ સમિતિ જાણવી. સહેતુક યુક્તિપૂર્વક, દલીલપૂર્વક, તર્કબદ્ધ જે વાત હોય તે. સમુચિત સાથે મળેલું, એકઠું થયેલું, રાશિરૂપે બનેલું. સાંવ્યવહારિક નિગોદ : નિગોદમાંથી જે જીવો એકવાર પણ સમુચિત શક્તિઃ નજીકના કારણમાં રહેલી કાર્યશક્તિ, જેમકે ! નીકળ્યા છે અને અન્ય ભવ કરીને પુનઃ નિગોદમાં ગયા છે તેવા માથણમાં રહેલી ઘીની શક્તિ. જીવો. સમુદ્દઘાત : સત્તામાં રહેલાં કર્મોનો બળાત્કારે જલ્દી વિનાશ | સાંવ્યવહારિક પ્રત્યક્ષ જે વિષય આત્માને સાક્ષાતુ ન દેખાય, કરવો તે વેદના-કષાય આદિ 7 સમુદ્યાત છે. પરંતુ ઇન્દ્રિયોની મદદથી અનુમાન વિના સાક્ષાતુ જણાય છે. સમ્યકત્વઃ સાચી દષ્ટિ, વસ્તુસ્વરૂપને યથાર્થપણે સદૂહવું, સુદેવ- | સાંશયિક મિથ્યાત્વ: જિનેશ્વર પરમાત્માનાં વચનો ઉપર શંકા સુગુરુ અને સુધર્મ પ્રત્યેની અવિચલ રુચિ. કરવાવાળું મિથ્યાત્વ. મિથ્યાત્વના પાંચ પ્રકારોમાંથી એક. સમ્યગુચારિત્ર: વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર હેયભાવોનો સાકારમંત્રભેદઃ સ્ત્રી-પુરુષ વચ્ચે વિશ્વાસપૂર્વક કરાયેલી મંત્રણાને ત્યાગ અને ઉપાદેયભાવોનું આચરવું તે. ખુલ્લી પાડવી, ઉઘાડી કરવી. સમ્યગ્દર્શનઃ સત્કૃત્વ, સાચી દૃષ્ટિ, તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા.| સાકારોપયોગ: વસ્તુમાં રહેલા વિશેષધને જાણવાવાળો બોધ, સમ્યગ્દષ્ટિઃ સમ્યક્ત્વ જે આત્માને પ્રાપ્ત થયું હોય તે. જ્ઞાનોપયોગ, અર્થાત્ વિશેષોપયોગ, જે જ્ઞાનમાં શેયનો આકાર સમ્યજ્ઞાનઃ સમ્યક્ત્વપૂર્વકનું જે જ્ઞાન તે. જણાય તે. સયોગી કેવલીઃ તેરમા ગુણસ્થાનકવર્તી જીવો; મન-વચન અને | સાગરોપમઃ 10 કોડાકોડી પલોપમનું એક સાગરોપમ થાય કાયાના યોગવાળા કેવલી ભગવન્તો. છે. સાગરની ઉપમાવાળો જે કાળ તે. સયોગી દશા : યોગવાળી આત્માની દશા. ૧થી 13] સાચી સંસ્થાન : નાભિથી નીચેના અવયવો જ્યાં પ્રમાણસર ગુણઠાણાવાળી આત્માની દશા. હોય અને નાભિ ઉપરના અવયવો જયાં પ્રમાણસર ન હોય તે, સર્વઘાતી: આત્માના ગુણોનો સર્વથા ઘાત કરનારાં કર્મો. ત્રીજું સ્થાન, તેનું બીજું નામ સાદિસંસ્થાન. સર્વલોકવ્યાપી: ચૌદ રાજલોકપ્રમાણ સમસ્ત લોકમાં વ્યાપીને | સાઢપોરિસી પચ્ચખ્ખાણ સૂર્યના પ્રકાશથી પુરુષના શરીરની રહેનાર, ધર્માસ્તિકાય આદિ. અર્ધછાયા પડે ત્યારે પચ્ચખાણનો જે ટાઈમ થાય તે, અર્થાતુ. સર્વવિરતિ : હિંસા, જૂઠ-ચોરી આદિ પાપોનો સર્વથા ત્યાગ, | સૂર્યોદય પછી આશરે પાંચેક કલાક બાદ પચ્ચકખાણ પારવાનો સૂક્ષ્મ કે પૂલ એમ સર્વ પાપોનો ત્યાગ. સમય થાય તે. સર્વવિરતિધર : સર્વથા પાપોનો ત્યાગ કરનાર મહાત્મા, પંચ-| સાત નયઃનય એટલે સાપેક્ષ દૃષ્ટિ, તેના સાત ભેદ છે. નૈગમ, મહાવ્રત-ધારી સાધુ-સાધ્વીજી મ. | સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવું ભૂત. 58 Page #690 -------------------------------------------------------------------------- ________________ સાત સમુઘાતઃ સત્તામાં રહેલાં કર્મોનો બળાત્કારે જલ્દી વિનાશ | સાધ્યસાધનદાવઃ જે સાધ્યનું જે સાધન હોય, તે સાધ્યમાં જ તે કરવો તે સમુધાત, તેના સાત ભેદ છે. (1) વેદના, (2) કષાય, સાધનને જોડવું, એટલે કે જે સાધનથી સાધ્ય સિદ્ધ થતું હોય તે (3) મરણ, (4) વૈક્રિય, (5) તૈજસ, | સાધનને તે જ સાધ્યમાં યુજનકરવું તે. (6) આહારક અને (7) કેવલી સમુદુધાત. સાનુબંધ: ગાઢ, તીવ્ર, અતિશય મજબૂત, સાનુબંધકર્મબંધ એટલે સાત રાજલોક અસંખ્યાત યોજનનો એક રાજ થાય છે. એવા | તીવ્ર ચીકણો, ગાઢ કર્મનો બંધ. સાત રાજ પ્રમાણ સમભૂતલાથી નીચે લોક છે અને તેટલો જ | સાપેક્ષવાદ : અપેક્ષા સહિત બોલવું. અપેક્ષાવાળું વચન, ઉપર લોક છે. અનેકાન્તવાદ સ્યાદ્વાદ, જેમકે રામચંદ્રજી લવ-કુશની સાત ગારવ : સુખની અતિશય આસક્તિ, સુખશેલીયાપણું, | અપેક્ષાએ પિતા હતા, પરંતુ દશરથની અપેક્ષાએ પુત્ર (પણ) શરીરને અલ્પ પણ તકલીફ ન આપવાની વૃત્તિ. હતા. સાતાવેદનીય: એક પ્રકારનું પુણ્યકર્મ, સાનુકૂળ સંયોગોની પ્રાપ્તિ, | સામાનિક દેવ ઇન્દ્રની સમાન ઋદ્ધિ-સિદ્ધિ જે દેવોની હોય, શરીર નીરોગી હોવું, સુખનો અનુભવ થવો તે. પરંતુ માત્ર ઈન્દ્રની પદવી ન હોય તેવા દેવો. સાદિઃ પ્રારંભવાળી વસ્તુ, છ સંસ્થાનમાંથી ત્રીજું સંસ્થાન. જેનું સામાયિક ચારિત્રઃ સમતાભાવની પ્રાપ્તિવાળું જે ચારિત્ર, ઇષ્ટાબીજું નામ સાચિ છે. નિષ્ટની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં જ્યાં હર્ષ-શોક નથી તેવું ચારિત્ર. જેના સાદિ-અનંત : જેની આદિ (પ્રારંભ) છે પરંતુ અંત નથી તે, 1 ઈતરકથિત અને યાવત્કથિત એમ બે ભેદો છે. જેમકે ક્ષાયિકસમ્યક્ત્વ - સિદ્ધત્વ અવસ્થા. સામાન્ય કેવલી: જે મહાત્માઓ મોહનીય કર્મનો ક્ષય કરી, સાદિ-સાન્ત: જેની આદિ (પ્રારંભ) પણ છે અને અંત પણ છે | બારમે ગુણઠાણે જઈ, શેષ ત્રણ ઘાતકર્મો ખપાવીને કેવલજ્ઞાન તે, જેમકે જીવની દેવ-નરક આદિ અવસ્થાઓ. પામેલા છે પરંતુ તીર્થંકર-અવસ્થા પ્રાપ્ત થઈ નથી તે, સામાન્ય સાધકાત્મા આત્માનું હિત કરનાર, સાધનામાં વર્તનારો આત્મા. | કેવલી. સાધકદશા: આત્મા મોહનીયાદિ ઘાતી કર્મોનો ક્ષય કરવા તરફ | સામાન્યગુણઃ સર્વ દ્રવ્યમાં વર્તતા જે ગુણો હોય તે. પ્રવર્તતો હોય તે વખતની અવસ્થા. સામાન્યવિશેષાત્મક દ્રવ્ય : પ્રત્યેક દ્રવ્યોમાં “સામાન્ય” ધર્મ સાધન નિમિત્ત, કારણ, કાર્ય કરવામાં મદદગાર, સહાયક. | પણ છે અને “વિશેષ” ધર્મ પણ છે. અનેક વ્યક્તિમાં રહેનારો સાધનશુદ્ધિઃ જે સાધ્ય સાધવું હોય તેને સાધી આપે તેવું યથાર્થ | જે ધર્મ તે સામાન્ય ધર્મ, અને વિશિષ્ટ એક વ્યક્તિમાં રહેનાર જે સાધન તે સાધનશુદ્ધિ, મોક્ષાસાધ્ય હોય ત્યારે મોહક્ષયાભિમુખ | ધર્મતે વિશેષ ધર્મ, જેમકે દેવદત્તમાં મનુષ્યત્વ અને દેવદત્તત્વ. રત્નત્રયીની આરાધના. સામ્યતા સમાનતા, બન્નેમાં સરખાપણું તુલ્યતા. સાધારણ કારણ: અનેક કાર્યોનું જે કારણ હોય તે, એક કારણથી સાયંકાલ સંધ્યા સમય, સાંજનો ટાઈમ, સૂર્યાસ્ત આસપાસનો ભિન્ન-ભિન્ન અનેક કાર્યો થતાં હોય તે કારણને સાધારણ કારણ કાળ. કહેવાય છે. સાર્થક પ્રયોજનવાળું, કામ સરે તેવું, જેમાંથી ફળ નીપજે તેવું. સાધારણ દ્રવ્ય : ધાર્મિક સર્વ કાર્યોમાં વાપરવાને યોગ્ય એવું | સાલંબનયોગઃ આત્મસાધનામાં કોઈને કોઈ પરદ્રવ્યનું આલંબન સમર્પિત કરેલું જે દ્રવ્ય તે. લેવામાં આવે તેવો યોગ, તેવી સાધના. સાધારણ વનસ્પતિકાય : અનંતા જીવો વચ્ચે એક જ ભોગ્ય | સાવદ્યકર્મઃ જે કાર્યમાં હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહાદિ શરીર પ્રાપ્ત થાય તે, એક જ ઔદારિકમાં અનંતા જીવોનું હોવું પાપો હોય તેવાં કામો, પાપવાળાં કાર્યો. તે, તેના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. સાવદ્યભાવઃ પાપવાળા મનના વિચારો, મનના પાપિષ્ટ ભાવો. સાધુ : સાધના કરે છે, આત્મહિતનું આચરણ કરે તે. | સાવદ્યયોગ: પાપવાળી મન-વચન અને કાયાની પ્રવૃત્તિ. પંચમહાવ્રતાદિ પાળે તે (જૈન) સાધુ. સાવધાનઃ સજાગ, બરાબર જાગૃત, જે કાર્ય કરવું હોય તેમાં સાધ્ય સાધવા લાયક પદાર્થ, પક્ષમાં જે સાધવાનું હોય છે, જેમકે સચોટ એકાગ્રતા, લીનતા. પર્વતમાં “વલિ” એ સાધ્ય છે. સાશંસ: ફળની આશંસાપૂર્વક કાર્યમાં પ્રવૃત્તિ કરવી તે. સાધ્યશુદ્ધિ : આત્માને કર્મ અને ભવના બંધનમાંથી મુક્ત ] સાસ્વાદન: અનંતાનુબંધી કષાયના ઉદયને લીધે સમ્યક્ત્વથી કરવાપણાનું જે સાધ્ય તે, સાધ્યશુદ્ધિ રાગાદિ મોહદશાના | વમતાં મલિન આસ્વાદ હોય તે, બીજું ગુણસ્થાનક. ત્યાગની જ જે દૃષ્ટિ તે. સાહિત્યરચના : જેનાથી આત્માનું હિત-કલ્યાણ થાય તેવાં 59 Page #691 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોની ગૂંથણી કરવી છે. તેને જ સાહિત્યસર્જન પણ | સેવા કરી છે તેવા પ્રભુ. કહેવાય છે. સુરપુષ્પવૃષ્ટિ : દેવોએ કરેલાં ફૂલોની વૃષ્ટિ, પ્રભુજીના સિદ્ધચક્ર: અરિહંત-સિદ્ધ-આચાર્ય આદિ નવ પદોનું બનેલું જે | સમવસરણકાલે દેવો ફૂલો વરસાવે છે તે. ચક્ર તે સિદ્ધચક્ર. સુરભિગંધઃ અતિશય સુગંધ, ઊંચી ગંધ. સિદ્ધપદઃ નવ પદોમાંનું બીજું પદ, બીજું સ્થાન, સિદ્ધ) પરમાત્માનું સ્થાન. સુરાસુરસેવિતઃ દેવો અને દાનવો વડે સેવાયેલો. વૈમાનિક અને સિદ્ધભગવાન: આઠ કર્મોથી રહિત શુદ્ધ-બુદ્ધ-નિરંજન અશરીરી. જ્યોતિષ્કને દેવ કહેવાય, અને ભવનપતિ તથા વ્યંતરોને દાનવ પરમાત્મા. કહેવાય છે. ચારે નિકાયથી સેવાયેલા. સિદ્ધશિલા લોકના ઉપરના અગ્રીમ ભાગથી એક યોજન નીચે | સુરેન્દ્રઃ દેવોના ઇન્દ્ર, દેવોના રાજા-મહારાજા. પિસ્તાલીસ લાખ યોજન લાંબી-પહોળી, વચ્ચેથી આઠ યોજન | સુરૌદ્યઃ દેવોનો સમૂહ, દેવોની રાશિ, યૂથ. જાડી, ચારે બાજુ ઊંડાઈમાં ઘટતી ઘટતી અંતે અતિશય પાતળી સુલભતાઃ જે વસ્તુ મળવી સુલભ હોય, ઓછા પ્રયત્ન જલ્દી સ્ફટિક-રત્નમય જે શિલા તે, તેનું જ બીજું નામ ઇષદૂ | મળે તેમ હોય તે. પ્રાગભારા છે. સુવિધિનાથઃ આ અવસર્પિણીના નવમા ભગવાનું. સિદ્ધાયતનઃ શાશ્વત મૂર્તિઓ જેમાં છે એવાં મંદિરો. કુટો ઉપર, | સુષમા સુખવાળો કાળ, અવસર્પિણીનો બીજો આરો જેનું માપ નંદનવનાદિમાં, નંદીશ્વર દ્વીપમાં અને દેવલોકના વિમાનાદિમાં ત્રણ કોડાકોડી સાગરોપમ છે. આવાં જે શાશ્વત ચૈત્યો છે તે. સુષમાદુષમા : સુખ અધિક અને દુઃખ ઓછું છે એવો કાળ, સિદ્ધિતપઃ એક પ્રકારનો વિશિષ્ટતા, જેમાં એક ઉપવાસ બેસણું, અવસર્પિણીનો ત્રીજો આરો, જેનું માપ બે કોડાકોડી બે ઉપવાસ પછી બેસણું એમ યાવતુ આઠ ઉપવાસ સુધી જવું તે. | સાગરોપમ છે. સિદ્ધિદાયક: મોક્ષસુખને આપનાર, મોક્ષ પ્રાપ્ત કરાવનાર. | સુષમાસુષમા સુખ જ સુખવાળો જે કાળ, અવસર્પિણીનો પહેલો સુકતકરણીઃ ઉત્તમ કાર્યો આચરવાં, આત્માહિતનાં કાર્યો કરવાં. | આરો, જેનું માપ ચાર કોડાકોડી સાગરોપમ છે. સુકતાનુમોદના કરેલાં સારાં કાર્યોની પ્રશંસા કરવી, અનુમોદના | સુસ્વપ્રઃ ઉત્તમ સ્વમ, ઊંચા કાળને સૂચવનારું સ્વપ્ર. કરવી, સારાં કાર્યો કરીને રાજી થવું. સુસ્વર: કોયલના જેવો મધુર કંઠ પ્રાપ્ત થાય તે. સુખકારક: સુખ આપનાર, સુખ-આનંદ ઉપજાવનાર. સુસ્વાદિષ્ટઃ જે વસ્તુ અતિશય મીઠી-સ્વાદવાળી હોય તે. સુખદાયકઃ સુખ આપનાર, સુખ-આનંદ ઉપજાવનાર. સુજ્ઞઃ સમજુ, પૂર્વાપર વિચાર કરવાવાળો, ડાહ્યો. સુખપ્રદઃ સુખ આપનાર, સુખ-આનંદ ઉપજાવનાર, સૂચિશ્રેણીઃ એક આકાશપ્રદેશની જાડી અને પહોળી, સાત રાજ સુખબોધઃ સુખે સુખે સમજાય તેવું, જે સમજવામાં અતિશય | લાંબી સોય જેવી આકાશપ્રદેશોની પંક્તિ. ઘણી મહેનત કરવી ન પડે તે, સૂત્રાનુસારિણીઃ આગમસૂત્રોને અનુસરવાવાળી ધર્મદેશના. સુખશેલિયાપણું આરામીપણું, શરીરને ઘણું સાચવીને કામ | સૂપલક્ષિત H સારી રીતે જણાવાયેલું, અધ્યાહારથી કરવાપણું. જ્યાં સમજાય તે. સુતજન્મ: પુત્રજન્મ. સૂક્ષ્મ અંગો શરીરમાં રહેલાં અતિશય ઝીણાં અવયવો-અંગો. સુદીપક્ષ : અજવાળિયાવાળું પખવાડિયું, જે દિવસોમાં દિન-| સૂથમ એકેન્દ્રિયઃ જે જીવોનું શરીર (સમૂહ હોવા છતાં પણ) પ્રતિદિન ચંદ્રની વૃદ્ધિ થાય તે. ચર્મચક્ષુથી નદેખી શકાય એવા પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો. સુધાઃ અમૃત, સુધારસ એટલે અમૃતનો રસ. સૂમતાળપુગલ પરાવર્તન : ઉત્સર્પિણી અને અવસર્પિણીના સુધી પંડિત, વિદ્વાન, વિશિષ્ટ બુદ્ધિવાળો આત્મા. સર્વ સમયોને એકજીવ મૃત્યુ વડે ક્રમશઃ સ્પર્શાસ્પર્શીને પૂરા કરે સુધીરઃ અતિશય ધીરજવાળો, ગંભીર, ઊંડા ચિંતનવાળો. તેમાં જેટલો કાળ લાગે તેટલો સમય, અનંત ઉ.અ. કાળ. સુમતિનાથઃ પાંચમા ભગવાનનું નામ. સૂક્ષ્મદષ્ટિ : ઊંડી બુદ્ધિ, ઝીણી દૃષ્ટિ, પૂર્વાપર સંકલનાપૂર્વક સુમનસઃ ફૂલ અથવા દેવ તથા સારા મનવાળો. વિચાર કરીને કામ કરવાવાળી દૃષ્ટિ. સુયોગઃ ઉત્તમ યોગ, સારો સંયોગ, કલ્યાણકારી સંયોગ. | સૂક્ષ્મદ્રવ્યપુગલ પરાવર્તન : ઔદારિક આદિ વર્ગણારૂપે સુરપતિસેવિત: ઇન્દ્રોથી સેવાયેલા, જે પ્રભુજીની ઇન્દ્રોએ પણ | સંસારમાં રહેલા તમામ પગલાસ્તિકાય દ્રવ્યને ઔદારિકરૂપે FO Page #692 -------------------------------------------------------------------------- ________________ અથવા વૈક્રિયરૂપે એમ કોઈપણ એક રૂપે ગ્રહણ કરીને પૂર્ણઇ | સ્તોત્ર સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલ પ્રભુના ગુણોનું વર્ણન કરતાં જે કાળ થાય તે કાળનું નામ સૂ. 8. પુ. 5. * | | કરનારું સૂત્રવિશેષ. સૂમ નિગોદ : અનંતા જીવોનું એક શરીર તે નિગોદ અથવા જ્યાનગૃદ્ધિઃ થીણદ્ધિ, પિંડીભૂત થઈ છે આસક્તિ જેમાં તે, એક સાધારણ વનસ્પતિકાય, તેવાં અસંખ્ય શરીરોની લુંબ ભેગી થાય | પ્રકારની ઘોર નિદ્રા, તેનું જ નામ મ્યાનધિ પણ છે. તો પણ જે ચર્મચક્ષુથી ન દેખાય તે સૂક્ષ્મ નિગોદ. સ્ત્રીવેદઃ પુરુષની સાથે ભોગની અભિલાષા થાય છે, અથવા સ્ત્રી સૂક્ષ્મ ભાવ પુગલ પરાવર્તન : રસસંબંધનાં સર્વ | આકારે શરીરની પ્રાપ્તિ થાય તે. અધ્યવસાયસ્થાનોને આ એકજીવ ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શી સ્પર્શીને | સ્પંડિલભૂમિઃ નિર્દોષ ભૂમિ, જ્યાં જીવહિંસા આદિ ન થાય પૂર્ણ કરે તેમાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ભાવ પુ. પરાવર્તન. | તેમ હોય તેવી ભૂમિ. સૂક્ષ્મ શરીરઃ અસંખ્ય શરીરો ભેગાં મળે તો પણ જે ચર્મચક્ષુથી | સ્થલચર ભૂમિ ઉપર ચાલનારાં પ્રાણી ગાય, ભેંસ, બકરી, ન દેખી શકાય તે. ઘોડો, હાથી, કૂતરા, બિલાડાં વગેરે. સૂમ સંપરાયઃ દસમું ગુણસ્થાનક, જેમાં સંજવલન લોભ | સ્થાનકવાસી સ્થાનમાં જે (ઉપાશ્રય આદિમાં જ) રહીને ધર્મ સૂક્ષ્મરૂપે જ માત્ર બાકી હોય, બાકીના સર્વ કષાયો જયાં ઉપશાન્ત | કરનાર, મૂર્તિને ભગવાન તરીકે ન સ્વીકારનાર, મૂર્તિમંદિરને હોય અથવા ક્ષીણ થયેલા હોય તે. પૂજ્ય તરીકે ન માનનાર. સૂક્ષ્મ ક્ષેત્રપુદ્ગલ પરાવર્તન : ચૌદ રાજલોક પ્રમાણ સંપૂર્ણ સ્થાનયોગઃ એક પ્રકારનું આસન-વિશેષ, કાયોત્સર્ગ, પર્યકબંધ લોકાકાશના એકેક પ્રદેશ પ્રદેશે એકજીવ ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શી તથા પદ્માસનાદિ કોઈ પણ મુદ્રાવિશેષમાં મોક્ષને અનુકૂળ સ્પર્શીને પૂર્ણ કરે તેમાં જેટલો કાળ થાય તે. આત્મપરિણામ લાવવા સ્થિર થવું તે. સોપક્રમીઃ જે કર્મ અપવર્તના વડે તૂટીને નાનું થાય ત્યારે તેમાં | સ્થાનાન્તર H એક સ્થાનેથી બીજા સ્થાને જવું તે, ચાલુ સ્થાનનો કંઈને કંઈ ઉપક્રમ (એટલે નિમિત્ત) મળે જ તે, અર્થાત નિમિત્ત ત્યાગ કરવો તે. મળવા વડે કર્મ તૂટીને નાનું થાય તે, અથવા ભલે નાનું ન થાય | સ્થાપનાનિક્ષેપઃ મુખ્ય વસ્તુની ગેરહાજરીમાં તેની સ્મૃતિ નિમિત્તે તો પણ મૃત્યુ વખતે નિમિત્ત મળે છે. તે આકારવાળી અથવા તે આકાર વિનાની વસ્તુમાં મુખ્ય વસ્તુનો સોહમપતિ : સૌધર્મ નામના પ્રથમ દેવલોકના જે ઈન્દ્ર તે આરોપ કરી મુખ્ય વસ્તુની કલ્પના કરવી છે, જેમકે પ્રભુની સોહમપતિ. પ્રતિમાને પ્રભુ માનવા. સૌભાગ્ય સુખવાળી સ્થિતિ, લોકો વહાલ ઉપજાવે તેવી સ્થિતિ, સ્થાવર જીવ : સુખ અને દુ:ખના સંજોગોમાં પોતાની ઇચ્છા પુણ્યોદયવાળો કાળ, ઓછુંવત્તું કામ કરવા છતાં લોકોને જે ગમે | પ્રમાણે જે જીવ હાલીચાલી ન શકે, સ્થિર જ રહે છે. જ, રુચે જ, જેને જોઈને લોકો આનંદ પામે છે. સ્થાવર તીર્થ : જેનાથી સંસાર તરાય તે તીર્થ, એક જ સ્થાને સૌભાગ્યવંતી: પતિવાળી સ્ત્રી, સંસારના સુખવાળી સ્ત્રી, જે સ્ત્રીને | સ્થિર જ રહે તેવું તીર્થ તે સ્થાવર તીર્થ, જેમકે શત્રુંજય, ગિરનાર, જોઈને લોકો આનંદિત થાય, પ્રસન્ન થાય છે. આબુ, સમેતશિખર, રાણકપુર ઇત્યાદિ. સ્કંધ: બે અથવા બેથી અધિક અનેક પુદ્ગલપરમાણુઓનો પિંડ-| સ્થિતિઃ કાળ, સમય, અવસર. સમૂહ તે અંધ. સ્થિતિઘાત કર્મોની લાંબી-લાંબી બાંધેલી સ્થિતિને તોડીને નાની સ્તવન: પ્રભુના ગુણગાન કરવા, પ્રભુ પાસે આત્મદોષો પ્રદર્શિત કરવી તે, સ્થિતિના અગ્રિમ ભાગથી ઉત્કૃષ્ટપણે સેંકડો કરી પ્રભુજીના ઉપકારને ગાવા. સાગરોપમપ્રમાણ અને ધન્યથી પલ્યોપમનો અસંખ્યાતનો સ્તિબુકસંક્રમ : ઉદયવાળી કર્મપ્રકૃતિમાં અનુદયવાળી ભાગપ્રમાણ, સ્થિતિ તોડવી, નાની કરવી તે. કર્મપ્રકૃતિનાં દલિકોનો પ્રક્ષેપ કરવો. સ્થિતિબંધઃ કર્મોમાં સ્થિતિનું નક્કી કરવું તે, બંધાયેલું કર્મ આત્મા સ્તુતિપ્રિયઃ જેને પોતાની પ્રશંસા જ અતિશય વહાલી હોય તે. | સાથે ક્યાં સુધી રહેશે એ નક્કી થવું તે. સ્તનપ્રયોગ : ચોરને ચોરી કરવાના કામમાં મદદગાર થવું તે. સ્થિરચિત્તઃ મનને અતિશય સ્થિર કરવું, અન્ય વિચારોથી રોકવું, સ્તનાપતઃ ચોરી કરીને લાવેલા ચોરના માલને (સસ્તા ભાવ | વિવક્ષિત કામકાજમાં મનને પરોવવું. આદિના કારણે) ખરીદવો તે. સ્થિરબુદ્ધિ: ઠરેલ બુદ્ધિ, સારા-નરસા અનુભવોથી ઘડાયેલ બુદ્ધિ, સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન ચોરી કરવા માટેનો પ્લાન દોરવા સતત | અતિશય સ્થિર ગંભીર બુદ્ધિ. તેના જ વિચારોમાં ગૂંથાઈ રહેવું. સ્કૂલ વ્રત: મોટાંમોટાં હિંસા, જૂઠ, ચોરી આદિ પાપોનો ત્યાગ Page #693 -------------------------------------------------------------------------- ________________ કરવાપૂર્વકનાં શ્રાવકનાં વ્રત. સ્ત્રીએ સ્વપુરુષમાં જ સંતોષ માનવો. પૂલ શરીર મોટું શરીર, દશ્ય શરીર, ચક્ષુથી ગોચર શરીર. | સ્વપર કલ્યાણકારી : પોતાનું અને પારકાનું કલ્યાણ કરનારી સ્નાત્રાભિષેક: દેવોએ પ્રભુજીને જન્મ સમયે મેરુપર્વત ઉપર | વસ્તુ. જેમ નવરાવ્યા, તેના અનુકરણરૂપે સ્નાત્ર મહોત્સવ કરવો તે. | સ્વપરોપકાર: પોતાનો અને બીજાનો ઉપકાર, સ્નિગ્ધ સ્પર્શ ચીકણો, સ્નેહાળ સ્પર્શ. સ્વભાવદશા : ક્રોધાદિ કષાયો અને વિષયવાસનાનો ક્ષય નેહરાગ: કોઈપણ વ્યક્તિ (અથવા વસ્ત) પ્રત્યેના સ્નેહમાત્રથી | કરવાપૂર્વક આત્મગુણોની ઉપાદેયતા તરફની જે દૃષ્ટિ તે, જે રોગ થાય છે. પરભાવદશાના ત્યાગપૂર્વકની જે દૃષ્ટિ. સ્નેહાંધ વ્યક્તિ પ્રત્યેના સ્નેહમાં અંધ બનેલ માનવી. | સ્વયંસંબુદ્ધ : જે મહાત્માઓ પોતાની મેળે જ સ્વયં પ્રતિબોધ સ્પર્ધક : સરખેસરખા રસાવિભાગ જેમાં હોય તેવા પામી, વૈરાગી બની, સંસાર ત્યાગ કરે તે. કર્મપમાણુઓનો સમુદાય તે વર્ગણા, એકોત્તેર વૃદ્ધિના ક્રમે થયેલી| સ્વરૂપસૂચક : વસ્તુના સ્વરૂપમાત્રને બતાવનારું જે વિશેષણ વર્ગણાઓનો જે સમુદાય તે સ્પર્ધક. હોય પરંતુ ઇતરનો વ્યવચ્છેદ ન કરતું હોય તે. સ્પર્ધાઃ હરીફાઈ, પરસ્પર અધિક ચઢિયાતાપણું. સ્વર્ગલોક દેવલોક-દેવોને રહેવાનું સ્થાન. સ્પૃહા ઝંખના, વાસના, ઈચ્છા, અભિલાષા, આસક્તિ. | સ્વલિંગસિદ્ધ : પંચમહાવ્રતધારી એવા સાધુપણાના લિંગમાં જે સ્મરણ : ભૂતકાળમાં બનેલી અથવા અનુભવેલી વસ્તુ યાદ | જીવો કેવલજ્ઞાન પામી મોક્ષે જાય તે. આવવી તે. સ્વસ્તિક સાથિયો, મંગળ, કલ્યાણ, કલ્યાણનું પ્રતીક, સ્મૃતિભ્રંશઃ યાદશક્તિ ન હોવી, સ્મરણશક્તિનો અભાવ. | સ્વસ્ત્રી પોતાની પત્ની, નાતજાતના વ્યવહારોના બંધનપૂર્વક ઋત્યનુપસ્થાન: ધારેલો સમય ભૂલી જવો, સામાયિક અથવા પ્રાપ્ત કરેલી પોતાની પત્ની. પૌષધવ્રત ક્યારે લીધું છે અને ક્યારે થાય છે તેનો સમય ભૂલી | સ્વસ્યાવરણ : પોતપોતાનું આવરણ, જેમ કે જ્ઞાનનું આવરણ જવો, નવમા અને અગ્યારમા વ્રતના અતિચાર. કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય, દર્શનનું આવરણ કરનાર કર્મ તે સ્યાદવાદ : અપેક્ષાપૂર્વક બોલવું, જગતના સર્વ ભાવો | દર્શનાવરણીય ઇત્યાદિ. અપેક્ષાપૂર્વક જ છે તેથી જેમ છે તેમ સમજવા-સમજાવવા. | સ્વાધ્યાયઃ આત્માનું જેમાં અધ્યયન હોય તે, આત્માનું ચિંતનસ્વચ્છંદતા: મોહને લીધે વિવેક વિના, હિતાહિતની દૃષ્ટિવિના | મનન જેમાં હોય તેવું આધ્યાત્મિક જ્ઞાન ભણવું. મરજી મુજબ વર્તવું. સ્વાધ્યાયરસિકઃ અધ્યાત્મજ્ઞાનના જ રસવાળો આત્મા. સ્વતંત્રતા: પરવશતા ન હોવી, પરાધીનતાનો અભાવ. સ્વસ્વાવાર્યગુણ : પોતપોતાના વડે આવરણ કરવાલાયક ગુણ સ્વદારાસંતોષ નાત-જાતના સાંસારિક-સામાજિક વ્યવહારોથી, જેમ કે જ્ઞાનાવરણીય કર્મ વડે આવાઈગુણ જ્ઞાન. પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રીમાં જ સંતોષ માનવો. એવી જ રીતે | . હ. હતપ્રાયઃ લગભગ હણાયેલું, ઘણો જ માર જેને મારેલો છે તે, | હીરબલઃ ઓછા બળવાળું, જેનું બળ ન્યૂન થયું છે તે. મરવાની નજીક પહોંચેલું. હીનબુદ્ધિઃ ઓછી બુદ્ધિવાળું, જેની બુદ્ધિ ન્યૂન છે તે. હરિયાળીઃ લીલી લીલી ઊગેલી ગાઢ વનસ્પતિ. હનશક્તિક: ઓછી શક્તિ છે જેમાં તે. હર્ષનાદ: અતિશય હર્ષ થવાથી કરાતી ઘોષણા. હુડકસંસ્થાન: છઠું સંસ્થાન, જેમાં બધાં જ અંગો પ્રમાણ વિનાનાં હાર્દસમ સ્ક્રયતુલ્ય, શરીરમાં જેમ મુખ્ય દ્ધાય છે તેમવિવતિ | હોય છે તે. કાર્યમાં જે મુખ્ય હોય તે. હૃદયગત ભાવઃ હૈયામાં રહેલા ભાવ, પેટમાં રહેલી વાત. હિંસાનુબંધી: હિંસના જ વિચારો, હિંસાત્મક વિચારોનો ગાઢ હેતુ: સાધ્યને સાધનારી નિર્દોષ પ્રબળ યુક્તિ. અનુબંધ. હેતુવાદોપદેશિકી માત્ર વર્તમાન કાળનો જ વિચાર કરવાવાળી હિતકારી : આત્માના કલ્યાણને કરનાર, સમાજ આદિના | જે સંજ્ઞા-અલ્પવિચારક શક્તિ. કલ્યાણ કરનાર. હેય: ત્યજવા લાયક, છોડી દેવા યોગ્ય. હિતાવહ: આત્માના કલ્યાણને આપનાર. Page #694 -------------------------------------------------------------------------- ________________ ક્ષણવર્તી એક ક્ષણમાત્ર રહેનાર, એક સમયમાત્ર વર્તનાર. | શાપડિ ભાત .. ક્ષાયોપથમિકભાવ : ઉદયમાં આવેલા કર્મને હળવું ક્ષણિકઃ એક ક્ષણ પછી અવશ્ય નાશ પામનાર. (મંદરસવાળું) કરીને ઉદય દ્વારા ભોગવવું અને અનુદિતને (જે ક્ષણિકવાદઃ સર્વ વસ્તુઓ ક્ષણમાત્ર સ્થાયી છે, બીજા જ સમયે કર્મ અત્યારે ઉદયમાં નથી પરંતુ ઉદીરણાના બળે ઉદયમાં આવી અવશ્ય નાશ પામનાર જ છે એવો એકાન્તમત અર્થાત્ બૌદ્ધદર્શન.| શકે તેમ છે તેને) ત્યાં જ ઉપશમાવી દેવું તે ક્ષયોપશમ. તેવા ક્ષપકશ્રેણીઃ મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ગુણઠાણાં ચડવાં.] પ્રકારના ક્ષયોપશમથી મળેલા જે જે ગુણો તે. 8 થી 12 ગુણસ્થાનક સુધી આ ક્ષપકશ્રેણી કહેવાય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વ : દર્શન-સપ્તકની સાત પ્રકૃતિઓના ક્ષમા : ક્રોધના પ્રસંગો હોવા છતાં ક્રોધ ન કરવો. ગળી જવું, ઉદિત કર્ભાશને મંદરસવાળું કરી ભોગવી ક્ષય કરવો અને માફી આપવી અને માફી માગવી. અનુદિત અંશને ઉપશમાવવો તે દ્વારા પ્રાપ્ત થયેલું જે ક્ષમાયાચનાઃ આપણાથી થયેલા અપરાધની માફી માગવી. સમ્યકત્વ તે. ક્ષમાશ્રમણ ક્ષમાની પ્રધાનતાવાલા મુનિ. ક્ષીણજંઘાબળ : જેના શરીરમાં હાલવાચાલવાનું અર્થાત્ વિહારાદિ કરવાનું બળ ક્ષીણ થયું છે તે. ક્ષયઃ પૂર્વબદ્ધ કર્મોનો વિનાશ કરવો. ક્ષીણમોહ ગુણસ્થાનક: મોહનીય કર્મ સર્વથા જેમનું ક્ષીણ થઈ ક્ષયજન્યઃ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા (ગુણાદિ) ભાવો. ગયું છે તે. ક્ષયોપશમ ઉદયમાં આવેલાં કર્મોની તીવ્ર શક્તિને હણીને મંદ કરીને ભોગવવી અને અનુદિત કર્મો જ ઉદીરણા આદિથી ઉદયમાં ક્ષીરનીરવતું દૂધ અને પાણીની જેમ એકમેક થાય તે. આવે તેમ છે તેને તયાં જ દબાવી દેવાં તે. ક્ષીરસમુદ્રઃ દૂધ જેવું છે પાણી જેનું એવો સમુદ્ર તે ક્ષીરસમુદ્ર, ક્ષયોપશમાનુવિદ્ધઃ ક્ષયોપશમથી યુક્ત, મતિ-શ્રુત જ્ઞાનાવરણીય, જેના પાણીથી દેવો મેરુપર્વત ઉપર પ્રભુનો જન્મ મહોત્સવ અચકું દર્શનાવરણીય અને પાંચ અંતરાય કર્મનો ઉદય સદા ઊજવે છે. ક્ષયોપશમની સાથે જ હોય છે તે. સુધાપરિષહ: ગમે તેવી ભૂખ લાગી હોય તોપણ સાધુને કહ્યું ક્ષાયિક ભાવઃ કર્મોના ક્ષયથી થનારો જે ભાવ, કેવળજ્ઞાન, કેવળ | તેવો શુદ્ધ-નિર્દોષ આહાર ન મળે તો પણ સમતા રાખે પરંતુ દર્શન, ક્ષાયિક સમ્યકત્વાદિ ગુણો. ક્રોધાદિ કરે નહીં તથા દોષિત આહાર લે નહીં. ક્ષાયિકવીતરાગ: મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી બનેલા ક્ષુલ્લક ભવ: નાનામાં નાના આયુષ્યવાળો જે ભવ તે ક્ષુલ્લક ભવ. 256 આવલિકાનો 1 ક્ષુલ્લક ભવ થાય છે. વીતરાગ, ૧૨-૧૩-૧૪માં ગુણસ્થાનકવાળા જીવો. ક્ષેત્રગત ક્ષેત્રમાં રહેલું. ક્ષાયિકસમ્યકત્વ દર્શનમોહનીય સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થયેલું જે સમ્યકત્વ તે. ક્ષેત્રવૃદ્ધિઃ શ્રાવકનીમ બાર વ્રતોમાં છઠ્ઠા વ્રતનો એક અતિચાર, એક દિશાના માપમાં બીજી દિશાનું માપ ઉમેરવું. જ્ઞતિઃ જ્ઞાનપણું, જાણપણું, જાણવું. તાલાવેલી. જ્ઞાતભાવઃ જાણીબૂઝીને પાપ કરાય તે. જ્ઞાનપ્રાપ્તિઃ જ્ઞાન મળવું, કંઠસ્થ થવું, યાદ રહેવું, સૂક્ષ્મ સમજ જ્ઞાનઃ જાણવું, જાણકારી વસ્તુ-સ્થિતિની સમજ. પડવી. જ્ઞાનદ્રવ્ય જ્ઞાનની, જ્ઞાનનાં સાધનો-પુસ્તકાદિની સુરક્ષા માટે જ્ઞાનવાનું જ્ઞાન જેણે મેળવેલું છે કે, જ્ઞાનવાળો આત્મા. રખાતું દ્રવ્ય. જ્ઞાનાચાર: પોતાનામાં, પરમાં, અને ઉભયમાં જ્ઞાન કેમ વધે જ્ઞાનપંચમી: જ્ઞાનની આરાધના માટેની પાંચમ, કરતક સુદ | એવા જ્ઞાનવર્ધક આચારો. પાંચમ. જ્ઞાનાતિચાર : જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનનાં સાધનોની જ્ઞાનપિપાસા : જ્ઞાન ભણવાની ઈચ્છઆ, જ્ઞાન મેળવવાની ! આશાતના તિરસ્કાર-અપમાન આદિ કરવાં તે. 63. Page #695 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાતિશય: જગના સામાન્ય કોઈ પણ માનવામાં ન સંભવીજ્ઞાનોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાવાળો શકે એવું અદ્ભુત સંપૂર્ણ-ત્રિકાળવર્તી જ્ઞાન. ઉપયોગ, તેનું બીજું નામ સાકારોપયોગ અથવા જ્ઞાનાવરણીય કર્મઃ જ્ઞાનને ઢાંકે એવું જે કર્મ તે. વિશેષોપયોગ છે. જ્ઞાની મહાત્માઃ જેઓને વિશિષ્ટ જ્ઞાન મળેલું છે એવા મહાત્મા. | જોય: જાણવાલાયક, જાણવાલાયક પદાર્થ. પ્રક્ષિપ્ત શબ્દોના અર્થો) અનવધાનતા પ્રમાદ, બિનઉપયોગ દશા, બેકાળજી. | તત્ર શાસ્ત્ર, અર્થનું નિરૂપણ કરનાર ગ્રંથ, દર્શનશાસ્ત્ર. વિસ્મૃત થયેલ ભૂલી જવાયેલ, વીસરી ગયેલું, યાદન આવેલું. | ત્રસરેણુ સૂક્ષ્મ રજ. અનન્ત પરમાણુઓનો સમુદાય. પરિપાટી: ક્રમ, અનુક્રમ. ત્રસનાડીઃ 1 રાજ પૂર્વ-પશ્ચિમ ઉત્તર-દક્ષિણ પહોળી અને ચૌદ વિપ્રલંભઃ વિયોગ, વિરહ, છૂટા પડવું, અથવા છેતરવું. રાજ ઊંચી એવી ભૂમિ કે જે ભૂમિમાં જે ત્રસજીવો જન્મ-મરે છે પ્રત્યુતવિધ્વંસ વિઘ્નોનો વિનાશ, અંતરાયોનો નાશ. તે ભૂમિ. વિનિયોગ કરવો વાપરવું, યથાસ્થાને જોડવું. દ્રવ્યલિંગી સાધુઃ જે માત્ર સાધુના વેષને જ ધારણ કરે છે, પરંતુ અન્તરિક્ષ આકાશ, ગગન. સાધુતાના ગુણો જેમાં નથી તે. પંડિતમરણ સંલેખના આદિ વિશિષ્ઠ તપ અને સમાધિપૂર્વકનું નરકપાલદેવ નારકીના જીવોને દુ:ખ આપનારા દેવો, અર્થાત્ પરમાધામી દેવો. મૃત્યુ. અકાલમૃત્યુ : અકસ્માતુ મરણ હોવું, મૃત્યુનું કોઈ પક્ષધર્મતા હેતુનું પક્ષમાં હોવું, જેમ કે ધૂમવાળો આ પર્વત છે. નિમિત્તવિશેષથી અનવસરે આવવું. વચનામૃત વચનરૂપી અમૃત, અર્થાત્ અમૃત સમાન વચનો. અતીન્દ્રિયપ્રત્યક્ષ ઇન્દ્રિયોની સહાય વિના આત્માને સાક્ષાત્ સકલ જગત હિતકારિણી સંપૂર્ણ જગતનું હિત કરનારી વાણી. વિષયનો ભાસ થાય તે, અવધિ આદિ ત્રણ જ્ઞાનો. ભવાબ્ધિતારિણીઃ સંસારરૂપી સમુદ્રથી તારનારી વાણી. અન્યયોગવ્યવચ્છેદઃ અન્ય દર્શનકારોની જે જે માન્યતાઓ છે સહજાત્મસ્વરૂપ પરમગુરુ શ્રી તીર્થકર ભગવન્તો સ્વાભાવિક તેનું ખંડન. અનંત-જ્ઞાન-દર્શન અને ચારિત્રના સ્વરૂપવાળા છે, તથા સર્વશ્રેષ્ઠ અયોગવ્યવચ્છેદઃ જૈન દર્શનમાં જે જે માન્યતાઓનો અસ્વીકાર | વાણી પ્રકાશનાર હોવાથી પરમગુરુ છે. કરાયેલો છે તે તે માન્યતાઓનું યુક્તિપૂર્વક ખંડન. કત-કારિત-મોદનઃ મેં જે જે પાપો કર્યા હોય, કરાવ્યાં હોય અને અથપત્તિન્યાય: જે અર્થ શબ્દથી સ્પષ્ટ ન કહેવાયો હોય પરંતુ | અનુમોઘાં હોય, તે પાપો. અર્થથી સમજાતો હોય તે. ભવદુઃખભંજક સંસારનાં સર્વ દુઃખોને તોડી નાખનારા. કાલકૂટવિષઃ તત્કાળ મૃત્યુ જ કરાવે તેવું ઉત્કૃષ્ટ ઝેર. સચ્ચિદાનંદસ્વરૂપઃપરમાત્મા સમ્યજ્ઞાનના આનંદસ્વરૂપ છે, કાલાણુઃ એખેક આકાશપ્રદેશમાં રહેલા કાલદ્રવ્યના એકેક છૂટા | પૂર્ણજ્ઞાનમય સ્વરૂપવાળઆ છે. છૂટા અણુ. (એમ દિગંબર આમ્નાય માને છે.) કૈલૌક્ય પ્રકાશક: ત્રણે લોકનો પ્રકાશ કરનારા, સર્વ ભાવો કુશાસ્ત્ર : સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોથી વિરુદ્ધ ભાવો જે શાસ્ત્રોમાં જાણનારા. છે તે. સ્વપરપ્રકાશજ્ઞાનઃ જેમ દીપક પોતાને (દીવાને) અને ઘટપટને કુલકર: યુગલિક કાળની સમાપ્તિ થવાના અવસર ઉપર રાજય, એમ બન્નેને જણાવે છે તેમ જ્ઞાન પણ જ્ઞાનને અને વિષયને એમ લગ્ન, નીતિ આદિના પ્રવર્તક પુરુષો, મર્યાદાઓ પ્રવર્તાવનાર.. | બન્નેને જણાવનારું છે. ખરકર્મઃ કઠોર કાર્યો, જેમાં ઘણા જીવોની હિંસા હોય તે. જિનશાસનોન્નતિકરાઃ જૈન શાસનનો પ્રભાવ વધારનારા. ચરમશરીરીઃ છેલ્લે જ શરીર જેને છે તે, અર્થાત્ આ ભવ પછી રત્નત્રયારાધકા : જ્ઞાન-દર્શન અને ચારિત્ર આ રત્નત્રયીનું જેને બીજો ભવ કરવાનો નથી તે. આરાધન કરનારા. Page #696 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિન દરરોજ, હંમેશાં. તHલોહ પદ ધૃતિ સમજી : ગ્રંથિભેદ કર્યા પછી કદાચ કોઈ જિનાપાદયુગઃ જિનેશ્વર પરમાત્માનું ચરણયુગલ. પાપમાં પ્રવૃત્તિ કરવી પડે તો પણ તે તપેલા લોઢાના સ્થાન ઉપર જગત્રચિત્તહરેઃ ત્રણે જગતના ચિત્તોને હરણ કરે એવાં સ્તોત્રો | પગ મૂકવા તુલ્ય છે. વડે. બાહ્યાભ્યતર નિગ્રંથઃ બહારથી અને અંદરથી (દ્રવ્યથી અને સ્વર્ગસોપાન પરમાત્માનું દર્શન એ સ્વર્ગનું પગથિયું છે. ભાવથી) નિગ્રંથ (સાધુ) થવું તે. દુરિતધ્વસિઃ પાપોનો નાશ કરનાર. ઔદાસિન્યવૃત્તિઃ સુખ અને દુઃખ ઉપર રાગ અને દ્વેષ છોડી વાંછિતપ્રદ મનવાંછિત આપનાર. પરમ મધ્યસ્થપણું રાખવું તે. અજ્ઞાનતિમિરાન્ધાનાં અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલાને. સુરદ્યુમ: કલ્પવૃક્ષ. પાણક્કમણે પ્રાણ ચાંપ્યા હોય. જ્ઞાનાંજનશલાક્યા: જ્ઞાનરૂપી અંજનની સળી આંજવા વડે. બીયક્કમણે H બીજ ચાંપ્યાં હોય. ચક્ષુરુન્મીલિતં યેનઃ જેના વડે ચક્ષુ ઉઘાડાય છે તે ગુરુજીને. મુક્તિપદદાતા : મુક્તિના સ્થાનને (માર્ગને) આપનારા કમ્પટ્ટવિણાસણ આઠ કર્મોનો વિનાશ કરનારા. હે પ્રભુ! જગભાવવિઅખ્ખણ જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ. પતિરંજન તનતાપ: પતિને રંજિત (ખુશ) કરવા માટે શારીરિક દુહદુરિઅખંડણ દુઃખ અને પાપોનો વિનાશ કરનારા. ઘણું કષ્ટ સહન કરે તે. ટળ્યું દેહ અભિમાન: તે ગુરુજીને પ્રણામ કરું છું કે જેઓએ કોઈ કંતારણ કાષ્ઠભક્ષણ કરે રે : કોઈ કોઈ જીવો પોતાના આપેલા જ્ઞાનથી દેહ એ જ હું આત્મા છું એવું અભિમાન દૂર પતિને મળવા આદિનાં) કારણે કાષ્ઠમાં બળી મરવા આદિની થયું છે. પ્રવૃત્તિ કરે. આત્મરત્નદાતારઃ આત્માના શુદ્ધ સ્વરૂપમય રત્નને આપનારા. | આંખડી અંબુજ પાંખડીઃ હે પ્રભુ, આપની આંખ કમળની પાંખડી ગુણગણરત્નભંડારઃ હે પ્રભુ! તમે ગુણોના સમૂહરૂપી રત્નોના તુલ્ય છે. ભંડાર છો. ભવસ્થિતિ પરિપાક સંસારમાં જન્મ-મરણ થવાની જે સ્થિતિ, યોગકથા બહપ્રેમ : યોગની કથા જયારે અને જ્યાં ચાલે ત્યાં | તેનું પાકી જવું, પૂર્ણ થવા આવવું. ઘણા જ બહુમાનથી સાંભળવા જાય તે. છિલ્લર હો રતિ પામે મરાલઃ થોડા પાણીમાં હંસ પ્રીતિ કેમ દેખે નિજગુણહાણ : પોતાનામાં ગુણો ઓછા જ છે એમ જે પામે. દેખે તે. મગરોલિયો પથ્થર H એક એવો વિશિષ્ટ પથ્થર કે જે ગમે તેવો ત્રાસ ઘરે ભવભય થકીઃ સંસારની (સાનુકૂળ કે પ્રતિકૂળ) તમામ મેઘ વરસે તો પણ ભીંજે નહીં. પરિસ્થિતિ દુઃખ જ આપનારી છે એમ સમજી તેના ભયથી | પ્રશમરસનિમનઃ અતિશય શાન્તરસમાં ડૂબેલું. સદાકાળ મનમાં ખેદ ધારણ કરે તે. કામિનીસંગશૂન્ય સ્ત્રીના સંયોગથી રહિત. સ્ત્રી વિનાના. ભવ માને દુઃખખાણ : સંસાર એ દુઃખોની ખાણ જ છે એમ શસ્ત્રસંબંધવષ્યમુઃ શસ્ત્રોના સંબંધથી રહિત. માને. 65 Page #697 -------------------------------------------------------------------------- ________________ ગુજ્જાફરાજ પ્રકાશનના આધારસ્તંભ વોહેરા મથુરિબેન ચીમનલાલ ત્રિભોવનદાસ પરિવાર મહેન્દ્રભાઈ - સરોજબેના તેજસ-મિકી, પારસ-સપના, શ્રેયાંસ-નિશિ લીલામણિ ડેવલોપર્સ (અમદાવાદ - થરાદ) અદાણી શાન્તાબેન શાન્તિલાલ ભુદરમલ પરિવાર સુપુત્ર-પુત્રવધુ : મહાસુખભાઈ - સુવણબેન (થરાદ) વિનોદભાઈ - રંજનબેના વસંતભાઈ - પુષ્પાબેના ગૌતમભાઈ - પ્રીતિબેના રાજેશભાઈ - શિલીનબેન અદાણી એક્ષપોર્ટ (અમદાવાદ - મુંબઈ) માતુશ્રી જેઠીબહેન ચીમનલાલ મૂલચંદભાઈ | શેઠ પરિવાર (દૈયપ - થરાદ - મુંબઈ) ગિરિશભાઈ - કાંતાબેના શાંતિભાઈ - ચંદ્રીકાબેન રસ્વ. સેવંતિભાઈ ની પ્રકાશભાઈ - અલ્પાબેના અલ્પેશ, ભાવેશ, વિજય, હાર્દિક, રણવીર (ગજી). અદાણી બબુબેન ચુનીલાલ નાગરદાસ પરિવાર (થરાદ - સુરત - મુંબઈ) નટુભાઈ - કાંતાબેન, પ્રવીણભાઈ - સવિતાબેના લલિતભાઈ - વિમળાબેન, નિતીનભાઈ - અલકાબેન કરી વિજયભાઈ - દિવાબેન આશિષ, શૈષવ, અનુજ, રૂષભ, ચૈત્ય, હિદય એમ. સુરેશ એડ કાં માતુશ્રી સ્વ. જાસુદબેન છોટાલાલા | વીરચંદ વોહરા પરિવાર વસંતભાઈ - જાગૃતિબેન, પ્રાચી - શાશ્વત વિનોદભાઈ - પ્રીતિબેન, સૃષ્ટિ - કુંજ ભાગ્યરત્ન ગ્રુપ (દૂધવા - સુરત) વોરા ગગલદાસ રીખવચંદ પરિવાર (થરાદ - અમદાવાદ) હસ્તે - વાઘજીભાઈ (વિશ્વાસ) જિગ્નેશભાઈ - સેજલબેની ચેતનભાઈ - રૂપાલીબેના હિતેષભાઈ - પ્રીતિબેના જૈનમ, વિરાજ, દિપ, નસ્ય, પ્રાહિ દેસાઈ શાંતાબેન કાંતિલાલ અમુલખભાઈ પરિવાર (થરાદ - સુરત - મુંબઈ) ગિરિશભાઈ - સુશીલાબેન, પ્રફુલ્લભાઈ - રસીલાબેન ગુણવંતભાઈ - વિમલાબેન, બીપીનભાઈ - ચંદ્રાબેના રજનીભાઈ - સુરેખાબેન, પરેશભાઈ - હીનાબેન વિપુલભાઈ - નિકિતાબેન, વિજયભાઈ - વર્ષાબેન, શ્રેય - આયુશી Page #698 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થાધિરાજ પ્રકાશનના આધારસ્તંભ મોરખીયા બબીબેન વાડીલાલ મણિલાલ પરિવાર (લવાણા - સુરત) જ વોરા શાંતાબેન મહાસુખલાલ ચીમનલાલ પરિવાર (થરાદ - બોરીવલી - મુંબઈ) રજનીભાઈ - અલકાબેન પુત્ર - નેમિકુમાર - રિદ્ધિ એન્ડ કંપની દોશી તારાબેન રમણલાલ ચુનીલાલ ખેતશીભાઈ પરિવાર રસ્વ. દોશી રસીલાબેન વસંતલાલના સ્મરણાર્થે વસંતભાઈ - રીટાબેન દીલીપભાઈ - અલકાબેન મનીષભાઈ - અલ્પાબેન વિનયભાઈ - અંશીન) વોરા મંજુલાબેન વાઘજીભાઈ ખેમચંદભાઈ પરિવાર (દૂધવા - સુરત) સેવંતિભાઈ - અલકાબેના અશોકભાઈ - ડીંપલબેન વિપુલભાઈ - વીણાબેન ધાનેરા નિવાસી ભાવિબેન નગીનદાસ મોરખીયા હસ્તે - શાન્તિભાઈ - બબુબેન બાબુભાઈ - વષબિના રમણિકભાઈ - જાસુદબેના કાંતિભાઈ - વિમલાબેન વિજયમેટલ સિંડીકેટ - મુંબઈ | અદાણી સ્વ. વાઘજીભાઈ વીરચંદભાઈ પરિવાર - ભોરડુવાળા | - રવ. શાંતાબેન વાઘજીભાઈ પુત્ર-પૌત્ર - બાબુલાલ - ગુણવંતીબેન વિક્રમકુમાર - પ્રજ્ઞાબેન, મનીષકુમાર - રૂપલબેન | હિરેનકુમાર - નિકિતાબેન નક્ષત્ર, અર્થ, કર્તવ્ય, મોક્ષી, ચક્ષ, હિર 'ભાગ્યરત્ન ગ્રુપ (સુરત) સ્વ. શાંતાબેન મિશ્રીમલજી તેજમલજી મહેતા પરિવાર (નેનાવા - વડોદરા) મફતભાઈ - બદામીબેન દીલીપભાઈ - વિમલાબેન મુકેશભાઈ - લક્ષ્મીબેન અરવિંદભાઈ - શાયતિબેન રાજુ, જિજ્ઞોશ, વીક્કી, ઋષભ, પ્રતિક, મનીષ, મેહુલ ગુરૂભક્ત પરિવાર (ભીનમાલ - સુરત) Page #699 -------------------------------------------------------------------------- _ Page #700 -------------------------------------------------------------------------- ________________ महापुरुष के जिस शब्द या वाक्य से तुम्हारी जिन्दगी बदल जाये बस ! वह शब्द और वाक्य ही तुम्हारा “गुरुमंत्र है DESIGN BY ARYA GRAPHICS-9925801910 PRINTED BY: KALPATARU OFFSET - 9825042651