SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ 3 (મિ) તરપાય - અગત્તાપાનીય (ત્રિ.) (જેની અંદર પાણી છે તેવી ચોરપલ્લી આદિ સ્થાન) 3 મું (fમ) તરપુ+Gરદ્ધિ - ૩ખ્યત્તરપુરાદ્ધિ (જ.). (માનુષ્યોત્તર પર્વતની પહેલા આવેલા પુષ્કરવરદ્વીપનો અર્ધભાગ) अब्भं (भि) तरपुप्फफल - अभ्यन्तरपुष्पफल (त्रि.) (પત્રાચ્છાદનના કારણે જેના પુષ્પ અને ફલ અદષ્ટ છે તેવું વૃક્ષ) મ (f) તવાદવિ - અગત્તરવિિા (ત્રિ.) (નગરના મધ્યભાગની સાથે કિલ્લા બહારના ભાગે મકાનોની હારમાળા જ્યાં છે તે નગરાદિ) અH (f) તર૧ - માખ્યાન (પુ.) (રાજાની અત્યંત નજીકમાં રહેનાર પુરુષ 2. અંદરનો વ્યક્તિ, અંતરંગ) અai (for) તરત્નદ્ધિ - ગનતરંથિ (સ્ત્રી) (અવધિજ્ઞાનનો એક ભેદ, અત્યંતર લબ્ધિ) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવ્યું છે કે જીવને જે સ્થાને રહ્યા છતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તે સ્થાનથી લઇને સંખ્યાત કે અસંખ્યાત ક્ષેત્ર પ્રમાણ પદાર્થને જોઈ અને જાણી શકે તેને અત્યંતર લબ્ધિ કહેવાય છે. આ વિશેષ લબ્ધિ અવધિજ્ઞાનના સ્થાન સાથે સંબદ્ધ હોય છે. મધ્યમ (f) તરવુદ - ચન્તરાવ્વા (સ્ત્રી.) (ગોચરીનો એક ભેદ, ભિક્ષાનો એક ભેદ કે જેમાં શંખાવર્તની જેમ ગોચરી લેવાય છે) પ્રતિદિન એક જ વ્યક્તિના ત્યાં ભિક્ષા લેવા જવાથી દાતાને અપ્રીતિ થવાનો સંભવ છે આથી શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે દરરોજ વિવિધ આકૃતિની કલ્પના કરીને સાધુ ભિક્ષા ગ્રહણ કરે, જેથી એક જ ઘરની ગોચરી લેવાનું ન આવે. ભિક્ષાના અનેક પ્રકારમાં એક ભેદ છે અત્યંતરશંબુકાનો. શંબૂક એટલે શંખ. સાધુ શંખના આવર્તન પ્રમાણે પ્રથમ ગામની અંદર ભિક્ષા લે અને ક્રમશઃ ભિક્ષા લેતો લેતો બહાર નીકળી જાય અથવા પ્રથમ બહાર લે અને પછી અંદરના ભાગે આવે. ૩માં (મિ) તરસદ્ધિયા - અગત્તરશરોવિન્નિા (સ્ત્રી). (કાયોત્સર્ગનો એક દોષ, કાયોત્સર્ગનો શકટોદ્ધિકા દોષ, જેમાં આગળના બંને અંગુઠા જોડી દેવાય અને એડી ખુલ્લી રખાય તે) શકટ એટલે ગાડું. ગાડા સાથે બળદને જોડવા માટે જે ઉધની હોય છે તેની જેમ પગના બે અંગુઠાને ભેગા રાખે અને પાછળની બન્ને એડીઓને પહોળી રાખીને કાયોત્સર્ગ કરે તો અત્યંતરશકટોદ્ધિકા દોષ લાગે છે એમ પ્રવચનસારોદ્ધારમાં જણાવેલું છે. મર્મ (મિ) તાહિ - અગત્તરવિદ (પુ.) (અવધિજ્ઞાનનો એક ભેદ) અવધિજ્ઞાનના બે ભેદ છે 1. સંબદ્ધવિધિ અને દેશાવધિ. જેમ દીપકની પ્રભા તેના પ્રકાશની સાથે સાથે રહે છે. તે જ્યાં જાય ત્યાં ત્યાં તેની પ્રભા પણ સાથે જાય છે તેવી રીતે જે જીવને સંબદ્ધાવધિજ્ઞાન થયું હોય છે તે જીવનું અવધિજ્ઞાન તે જ્યાં પણ જાય ત્યાં ત્યાં તેની સાથેને સાથે જ રહે છે. આ અવધિજ્ઞાનનું બીજું નામ અત્યંતરાવધિ પણ છે. ૩મH (f) તપિયા - આત્તિ (સ્ત્રી.) (અંદરના ભાગમાં રહેલો પડદો, અત્યંતર પડદો) મહમવરૂm - ખ્યાધ્યાતવ્ય (ત્રિ) (કોઈના ઉપર ખોટો આરોપ લગાવવો તે, ચોર ન હોય તેને ચોર કહેવો તે) કોઇપણ નિર્દોષ જીવ પર ખોટો દોષારોપણ કરવો તે મહાપાપ છે. નિર્દોષને દોષી કહેવો, અચોરને ચોર કહેવો આ બધું અભ્યાખ્યાન છે. તેના દ્વારા જીવને ઘોરાતિઘોર કર્મોન બંધ થાય છે. મહાસતી સીતાજીએ પણ પૂર્વભવમાં નિર્દોષ પર ખોટો આરોપ મૂક્યો હતો. 480
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy