SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુવબંધી : જે કર્મપ્રકૃતિઓનો બંધ બીજા કર્મગ્રંથ આદિમાં જે | ધ્રુવોદયીઃ જે કર્મપ્રકૃતિઓનો ઉદય બીજા કર્મગ્રંથ આદિમાં જ્યાં ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં સુધી અવશ્ય બંધાય જ. સુધી કહ્યો હોય ત્યાં સુધીનાં સર્વ ગુણઠાણાંઓમાં અવશ્ય હોય ધ્રુવસત્તા: જે કર્મપ્રકૃતિઓની સત્તા અનાદિમિથ્યાત્વી જીવને | જ તે. સમ્યકત્વ પામ્યા પહેલાં સદાકાળ હોય જ. નંદનવન : મેરુપર્વત ઉપર સમભૂતલાથી પાંચસો યોજનની | નલદમયંતીઃ પતિ-પત્ની, દમયંતી સતી, સ્ત્રીવિશેષ, આપત્તિમાં ઊંચાઈએ પાંચસો યોજનાના ઘેરાવાવાળું સુંદર વન. પણ જે સત્ત્વશાળી રહી છે, જેનું ચરિત્ર પ્રસિદ્ધ છે. નંદાવર્ત વિશિષ્ટ પ્રકારનો સાથિયો, જેમાં આત્માનું સંસારમાં નવકારમંત્ર: નવ પદનો બનેલો, પાંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા ભિન્ન ભિન્ન રીતે પરિભ્રમણ સૂચવવામાં આવ્યું છે. સ્વરૂપ, મહામંગલકારી મંત્ર. નંદીશ્વરદ્વીપ: જંબૂદ્વીપથી આગળ ઘંટીના પડ જેવો ગોળાકારે | નવકારશી પચ્ચખાણ : સૂર્યોદય પછી 48 મિનિટ બાદ ત્રણ આઠમો દ્વીપ, જેમાં પ૨ પર્વતો અને ચૈત્યો છે. નવકાર ગણીને જે પળાય, ત્યારબાદ જ ભોજન કરાય તે. (મૂઠી. નખક્ષતઃ નખો દ્વારા કરાયેલા શરીર ઉપરના ઘા. વાળીને જે નવકાર-મંત્ર ગણાય છે તે નવકારશીની અંદર નદીગોલઘોલ ન્યાયઃ પર્વતની પાસે વહેતી નદીમાં ઉપરથી પડેલા મુઠસીનું પણ પચ્ચખ્ખાણ સાથે હોય છે તેથી મૂઠી વાળવાની નાના નાના પથ્થરો નદીના વહેણથી તણાતા છતા, આગળપાછળ] હોય છે), (આ પચ્ચખ્ખાણ પાળવા માટેનો સંકેતવિશેષ છે.). અથડાયા છતા, જેમ સહજ રીતે ગોળગોળ થઈ જાય તે રીતે | નવનિધિ ચક્રવર્તીના ભોગયોગ્ય, નવ ભંડારો, જે વૈતાદ્યપર્વત સહજપણે અનાયાસે જે વૈરાગ્ય આવે તે. પાસે પાતાળમાં છે. આગગાડીના ડબ્બા જેવા છે, પુણ્યોદયથી નદીપાષાણ ન્યાયઃ પર્વતની પાસે વહેતી નદીમાં ઉપરથી પડેલા ચક્રવર્તીને મળે છે. નાના નાના પથ્થરો નદીના વહેણથી તણાતા છતા, આગળ-| નવપદ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ-દર્શન-જ્ઞાનપાછળ અથડાયા છતા, જેમ સહજ રીતે ગોળ-ગોળ થઈ જાય તે | | ચારિત્ર અને તપ; આ આરાધવા યોગ્ય નવ પદો. રીતે સહજપણે-અનાયાસે જે વૈરાગ્ય આવે તે. * નવ પદની ઓળી : આસો અને ચૈત્ર માસના શુક્લપક્ષમાં નપુંસકવેદઃ સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે ભોગસુખની ઇચ્છા, | સાતમથી પૂનમ સુધીની નવ દિવસોની આયંબિલ કરવાપૂર્વક અથવા શરીરમાં બન્ને પ્રકારનાં લક્ષણોનું હોવું. કરાતી નવ પદોની આરાધના, તે રૂપ પર્વવિશેષ. નમસ્થળઃ આકાશમંડળ, આકાશરૂપ સ્થળ. •નવ પદની પૂજા અરિહંતપ્રભુ આદિ ઉપરોક્ત નવે પદોના નભોમણિઃ સૂર્ય, આકાશમાં રહેલું જાજ્વલ્યમાન રત્ન. | ગુણોનું વર્ણન સમજાવતી પૂ. યશોવિજયજી મ. આદિની નમસ્કાર: નમન કરવું, પ્રણામ કરવા, નમવું. | બનાવેલી રાગરાગિણીવાળી પૂજાઓ. નમિનાથ ભગવાન: ભરતક્ષેત્રમાંની આ ચોવીસીના ૨૧મા નાગેશ્વરતીર્થ : ભારતમાં મધ્યપ્રદેશમાં રતલામની નજીકમાં ભગવાન. આવેલું પાર્શ્વનાથ ભગવાનનું તીર્થવિશેષ. નય : દૃષ્ટિ, વસ્તુના સ્વરૂપને જાણવાની મનોવૃત્તિ, અનેક | નાણ માંડવીઃ નાણ એટલે જ્ઞાન, જ્ઞાનની સ્થાપના કરવી તે; ધર્માત્મક વસ્તુમાં ઇતર ધર્મોના અપલાપ વિના દ્રવ્ય-ક્ષેત્રાદિના | ત્રણ ગઢ અને સિંહાસન ગોઠવી તેમાં પ્રભુજીની મૂર્તિ સ્થાપિત કારણે એક ધર્મની પ્રધાનતા, વસ્તુતત્ત્વનો સાપેક્ષપણે વિચાર. | કરી, જાણે તેઓ જ્ઞાનપ્રકાશ કરતા હોય તેવી ભવ્ય રચના, નયનિપુણ : નિયોના જ્ઞાનમાં હોશિયાર, નયોનું સૂક્ષ્મ જ્ઞાન | સમવસરણનું અનુકરણ તે. ધરાવનાર. * નાથ : સ્વામી, મહારાજા, યોગ અને ક્ષેમ જે કરે તે નાથ, નયનિક્ષેપઃ વસ્તુને સમજવા માટે ૭નયો અને 4 નિલેપાઓ. | અપ્રાપ્ત ગુણાદિને પ્રાપ્ત કરાવે તે યોગ, અને પ્રાપ્ત ગુણાદિનું જે નરક્ષેત્ર અઢીદ્વીપ (જબૂદ્વીપ, ઘાતકીખંડ, અર્ધપુષ્કરવર દ્વીપ) | સંરક્ષણ અને સંવર્ધન કરે તે ક્ષેમ. જેમાં મનુષ્યોનું જન્મમરણ થાય છે તે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-| નાથવું દાબવું, ઇન્દ્રિયોને નાથવી, એટલે કંટ્રોલમાં રાખવી. દક્ષિણ 45 લાખ યોજન. નાદ: અવાજ, શબ્દ, જોરજોરથી વાજિંત્રાદિ વગાડવાં. નરેન્દ્ર : રાજા, મહારાજા, વીતરાગ-પ્રભુ નરેન્દ્રો વડે | નામકર્મ શરીર, અંગોપાંગ અને તે સંબંધી સામગ્રી અપાવનારું પૂજિત છે. જે કર્મ, અઘાતી અને ભવોપગ્રાહી આ કર્મ છે. 30
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy