________________ દશી. નારક-નારકીઃ અતિશય દુઃખ ભોગવવાનું અધોલોકમાં રહેલું | કરણવિશેષ, જેમાં કર્મ એવી સ્થિતિમાં મુકાય કે ઉદ્વર્તના અને જે સ્થાન તે નારક, તેમાં રહેલા જીવો તે નારકી. અપર્વતના વિના બીજા કોઈ કરણો લાગે નહી તે નિધત્તિ, તેમાં નારાચસંધયણ : છ સંધયણમાંનું ત્રીજું, જેમાં ફક્ત બે હાડકાં | વપરાતું આત્મવીર્ય. સામસામાં વીંટળાયેલાં હોય, મર્કટબંધમાત્ર હોય તે. નિધનતા મૃત્યુ, વિનાશ, અંત, સમાપ્તિ. નિઃકાંક્ષિત : અન્ય ધર્મની ઇચ્છા ન કરવી, ચમત્કારોથી ન| નિયત મુદત : નક્કી કરેલી મુદત, આયુષ્યકર્મ નિશ્ચિત મુદત અંજાવું. સુધી આત્માને છોડતું નથી. નિઃશંક : શંકા વિનાનું, સંશયરહિત, સમ્યકત્વના આઠ | નિયત ક્ષેત્ર નક્કી કરેલું ક્ષેત્ર, નિશ્ચિત ક્ષેત્ર, જેમયુગલિક મનુષ્યો આચારમાંનો પ્રથમ આચાર. માટે અકર્મભૂમિ, સિદ્ધ પરમાત્મા માટે સિદ્ધશિલા, ઉપર નરકના નિઃસંદેહ : શંકા વિનાનું, સંશયરહિત, સમ્યકત્વના આઠ | જીવો માટે નારકીનું ક્ષેત્ર વગેરે. આચારમાંનો પ્રથમ આચાર. નિયમ કરવો : મનમાં અભિગ્રહ કરવો, ભોગોના ત્યાગની નિઃસ્પૃહતાઃ સ્પૃહા, મમતા, મૂછરહિત અવસ્થા, નિષ્પરિગ્રહી | મનમાં કોઈપણ જાતની ધારણા કરવી. નિયમિત જીવન: ઘણા પ્રકારના નિયમોવાળું જીવન, પૂર્વાપર 'નિકાચનાકરણ બાંધતી વખતે અથવા બાંધ્યા પછી કર્મને એવી પરિમિત ભોગોવાળું, વ્યવસ્થિત જીવન. સ્થિતિમાં મૂકવું કે જેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, કોઈ કરણ | નિયાણાશલ્ય : ત્રણ પ્રકારનાં શલ્પોમાંનું એક શલ્પ, ધર્મના લાગે જ નહીં, અવશ્ય ઉદય દ્વારા ભોગવવું જ પડે, સકલકરણને | ફળરૂપે સંસારસુખની માગણી, ઇચ્છા; શલ્યના 3 ભેદ છે : અસાધ્ય એવું કર્મ કરવામાં વપરાતું કરણવીર્ય. (1) માયાશલ્ય (2) નિયાણાશલ્ય (3) મિથ્યાત્વશલ્ય. નિકાચિત કર્મ સકલકરણોને અસાધ્ય કરાયેલું કર્મ, સર્વથા ભોગ | નિરંજન-નિરાકાર : જે પરમાત્માને રાગાદિ નથી અને શરીર યોગ્ય કર્મ. પણ નથી તે અર્થાત્ વીતરાગ-સર્વજ્ઞ અને અશરીરી. નિગોદ : અનંત અનંત જીવોવાળી વનસ્પતિકાયમાંની એક નિરંજન-સાકારઃ જે પરમાત્માને રાગાદિ નથી પરંતુ શરીર હજુ અવસ્થા, એક શરીરમાં જયાં અનંત જીવો છે, તેના 2 ભેદ છે; | છે તે, અર્થાત વીતરાગ-સર્વજ્ઞ બન્યા પચી સદેહે ભૂમિ ઉપર બાદરનિગોદ અને સૂક્ષ્મનિગોદ. વિચરતા હોય તે, ૧૩-૧૪માં ગુણઠાણાની અવસ્થા. નિગ્ધાયણઠાએઃ કર્મોનો વિનાશ કરવા માટે હું આ કાઉસ્સગ્ગ | નિરતિચાર : લીધેલાં વ્રતોમાં અતિચાર-દોષો ન લાગે તે. કરું છું. નિરપરાધીઃ જેણે આપણો ગુન્હો કર્યો નથી તેવા જીવો, શ્રાવકને નિત્યાર પારગાહો : તમારો આ સંસારમાંથી નિતાર-ઉદ્ધાર સવા-વિસવાની દયામાં નિરપરાધીની હિંસાનો ત્યાગ હોય છે. થાઓ. નિરવદ્ય કર્મઃ જે કામકાજમાં હિંસા-જૂઠ આદિ દ્રવ્યપાપો, અને નિત્યનિગોદ: જે જીવો આ નિગોદઅવસ્થામાંથી કદાપિ નીકળ્યા | રાગ-દ્વેષ આદિ ભાવપાપો નથી તેવાં કામો. જ નથી, અનાદિ-કાળથી તેમાં જ છે અને તેમાં જ જન્મ-મરણ | | નિરસન કરવુંઃ દૂર કરવું, ફેંકી દેવું, ત્યાગ કરવો, ખંડન કરવું કરે છે તે, તેનું બીજું નામ અવ્યવહાર રાશિ. નિત્યપિંડ: દરરોજ એક જ ઘરે આહાર ગ્રહણ કરવો તે. નિરાકારોપયોગ: વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાવાળો નિત્યાનિત્ય : સર્વ પદાર્થો ઉભયાત્મક છે, દ્રવ્યાર્થિક નયની જે ઉપયોગ, અર્થાત્ દર્શનોપયોગ. અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય | નિરાલંબન ધ્યાન: જે ધ્યાનની એકાગ્રતામાં પ્રતિમા આદિ બાહ્ય છે. સર્વ ભાવો ઉભયાત્મક છે. આલંબનો ન હોય, કેવળ આત્મામાત્ર જ જેમાં આલંબન છે. નિદાન (નિદાનકરણ) : નિયાણું, આ ભવમાં કરેલા ધર્મના | એવી ઉત્કટ ધ્યાનદશા. ફળરૂપે સંસારસુખની માગણી કરવી, ઇચ્છા કરવી તે. નિરાલંબન યોગ: બાહ્ય આલંબન નિરપેક્ષ સમ્યગુજ્ઞાન-દર્શનનિદ્રા : જેમાં સુખે જાગૃત થવાય તે, ચપટીમાત્રના અવાજથી | ચારિત્રરૂપ રત્નત્રયીની સાથે આત્માનો જે સંયોગ તે, સાધનાકાલે અથવા પદમાત્રના સંચારણથી જાગૃત થવાય તે. જ્ઞાનાદિ ગુણોની રમણતામય આત્માનું થવું. નિદ્રાનિદ્રાઃ જેમાં દુઃખે જાગૃત થવાય તે, અતિશય ઢંઢોળવાથી | નિરાશંસ ભાવ : જે ધર્મકાર્ય કરતાં કરતાં સંસારિક સુખોની જે માણસ જાગે તે, કુંભકર્ણ જેવી ભારે ઊંઘ. વાંછાઓ નથી, કેવળ કર્મક્ષયની જ બુદ્ધિ છે તે. નિધત્તિકરણ : કમ્મપયડી-આદિ ગ્રંથોમાં આવતું એક | નિરાહારી અવસ્થા : આહાર વિનાની અણાહારી અવસ્થા 31