SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સંવમવિ () - અનુમક્ષન(પુ.). (પાણી ઉપર જીવનાર વાનપ્રસ્થાશ્રમનો ભેદ વિશેષ) જૈન શાસનમાં ઘણા તપસ્વીઓ માત્ર ઊકાળેલા પાણીના સહારે બીજું કંઈપણ ગ્રહણ કર્યા વગર માસક્ષમણાદિ તપ કરતા હોય છે. કોઈ કોઈ આરાધકો પાણીનો પણ ત્યાગ કરીને ઉપવાસ-છટ્ટ-અટ્ટમ-અઢાઈ વગેરે તપ કરતા હોય છે. ધન્ય છે આવા મહાન તપસ્વીઓને! અંબુવાસ (1) - મડુવાસિન(કું.) (જલ પ્રધાન પ્રદેશમાં રહેનાર 2. પાટલાવૃક્ષ 3. પાણીમાં રહેનાર કોઈપણ પદાર્થ 4. વાનપ્રસ્થાશ્રમનો ભેદ વિશેષ) ચારે કોર જ્યાં પાણી જ પાણી હોય તેવા ટાપુઓ તથા ચેરાપુંજી જેવા પ્રદેશો કે જ્યાં અત્યંત અધિક પાણી વરસે છે તેવી જગ્યાએ જીવોત્પત્તિ પ્રચુર માત્રામાં હોય છે. માટે ત્યાં રહેનારા ધર્મીને જીવદયાનું પાલન કરવું દુષ્કર બને છે. અંક - મન (.) (પાણી, જળ). જલ અને સંતો બંનેમાં એક સમાનતા છે. જેમ થાકેલા લોકોને પાણી ર્તિ પ્રદાન કરે છે તેમ સંતો પણ વ્યાવહારિક દુનિયાના આધિવ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત લોકોને સત્યમાર્ગની સમજણ દ્વારા નૂતન ચેતના પ્રદાન કરે છે. અંક - અંશ (4) (પુ.) (ભાગ, વિભાગ, અવયવ 2. પર્યાય, ધર્મ 3. ભેદ, વિકલ્પ 4. સ્કંધ) વ્યક્તિમાં જેટલી અપૂર્ણતા હોય છે તેટલી વધુ તેની વૃત્તિઓ ઉછાળા મારે છે. પરંતુ જેમ-જેમ વ્યક્તિમાં પૂર્ણતા આવતી જાય છે, પદાર્થની યથાર્થતાની સમજણ વિકસિત થતી જાય છે તેમ-તેમ તેનામાં ગાંભીર્ય વધતું જાય છે. “અધૂરો ઘડો છલકાય ઘણો આ કહેવત પણ તે રહસ્યને ઉજાગર કરે છે. અંક (સી) જાય - શંઘ (8) જત (ત્રિ.) (સ્કંધના દેશ-એક ભાગને વિષે રહેલું, ખભા ઉપર રહેલું) - મંશ (ઈ.) (સ્કંધ, ખભો) કોઈ એકાદદુર્ગુણ પણ સજ્જન માણસના વ્યક્તિત્વને ઘણી વખત ઝાંખું કરી નાખે છે. કરોડોમાં જેનું મૂલ્ય આંકી શકાય તેવો હીરો પણ નાનકડી અશુદ્ધિને કારણે કોડીનો થઈ જાય છે. સંસિ - રાત્રિ (ટી.) (ખૂણો). મનના ખૂણે ખાંચરે રહેલો નાનો સરખો દુર્ગણ પણ ક્યારેક મોટી હોનારત સર્જી શકે છે. માટે દુર્ગણ રૂપી દુશ્મનને ઊગતા જ ડામી દેવો જોઈએ. અર્થાતુ જીવનમાં ઘુસેલા નાનકડા દુર્ગુણની પણ ઉપેક્ષા ન કરતાં તેને પ્રયત્નપૂર્વક ત્યજી દેવો જોઈએ. સિથ - શિવ (ત્રી.) (ભાગ, અંશ, હિસ્સો) (હરસનો રોગ, હરસ-મસા) મંસુ - અંશુ(પુ.). (કિરણ 2. સૂત્ર 3. સૂક્ષ્માંશ 4. પ્રભા 5. વેગ 6. પ્રકાશ) દીવાનો નાનકડો પ્રકાશ પણ નિબિડ રાત્રિના ગાઢ અંધકારને ભેદી નાખે છે તેમ વ્યક્તિના જીવનમાં પાંગરેલો નાનકડો સદ્ગુણ પણ તેના જીવનને અજવાળી દે છે. ખુંખાર ડાકઓના સરદાર વંકચૂલે લીધેલી પ્રતિજ્ઞાઓ સામાન્ય હતી છતાં અનેક કષ્ટોથી
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy