________________ કરે, અપમાન કરે, ઉતારી પાડે એવો સ્વભાવ. તેરાપંથી સાધુઃ ઉપરોક્ત પંથને અનુસરનારા સાધુ-સંતો, હાલ તુચ્છૌષધિ : જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું વધારે હોય તે; | નવમી પાટે તુલસીસ્વામી છે. ભાવિમાં દસમી પાટે યુવાચાર્ય જેમ કે સીતાફળ, નાનાં બોર, શેરડી વગેરે આવા પદાર્થોનું ખાવું | મહાપ્રજ્ઞજી સ્થપાવાના છે. તે તુચ્છૌષધિભક્ષણ. તૈજસ શરીરઃ તેજોવર્ગણાના પુગલોનું બનેલું જે શરીર તે, કે તુજપદ પંકજ : હે પ્રભુજી! તમારા ચરણરૂપી કમળોમાં. જે ભુક્ત આહારની પાચનક્રિયા કરે છે. એક ભવથી બીજા તુક્યો સાહિબ: પ્રસન્ન થયેલ સ્વામી, ખુશ થયેલ મહારાજા | ભવમાં જતાં સાથે હોય છે. સુડતાડવ: વાચલપણે વધારે પડતું બોલવા માટેની મુખની તૈજસ સમુઘાત : તેજલેશ્યા અથવા શીતલેશ્યાની વિક્ર્વણા પ્રક્રિયા, અઘટિત, ઘણું બોલવું તે. કરતાં પૂર્વબદ્ધ તૈજસનામકર્મના અનેક કર્મપરમાણુઓને ઉદયમાં તુલ્યમનોવૃત્તિઃ ઉપસર્ગ કરનાર અને ભક્તિ કરનાર, એમ બન્ને | લાવી બળાત્કારે વિનાશ કરવો તે. ઉપર જેની સરખી મનોદશા છે તેવા ભગવાન. ત્યક્તા : પુરુષ વડે પરણ્યા પછી ત્યજાયેલી સ્ત્રી, તુષારવન્ના: હિમના જેવા વર્ણવાળી હે સરસ્વતી દેવી. ત્યાગી ત્યાગવાળા મહાત્મા, સંસારના ત્યાગી સાધુ. તુહ સમત્તે લબ્ધઃ હે પ્રભુજી ! તમારું સમ્યત્વ મળે છતે. ત્યાયઃ તજવા લાયક, અસાર, અહિત કરનાર. તૂરો રસ: ફિક્કો રસ, એક પ્રકારનો સ્વાદ. ત્રણ ગઢ : ભગવાનના સમવસરણ-કાલે દેવો વડે રચાતા. તૃણવત્ઃ ઘાસની જેમ, વીતરાગતાના સુખ સામે દેવેન્દ્રનું સુખ | સોનારૂપા અને રત્નના ત્રણ ગોળાકારે ગઢ. પણ તૃણની જેવું છે. | ત્રણ છત્ર : ભગવાનના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામિત્વ તૃતીયપદ : ત્રીજું પદ, પંચ-પરમેષ્ઠિમાં આચાર્ય એ ત્રીજું | દર્શાવવા રખાતાં ઉપરાઉપર ત્રણ છત્રો. પદ છે. ત્રપાઃ લજજા, શરમ, ગત ત્રપોટૅ એટલે લજ્જા વિનાનો હું. નૃતિ થવી : સંતોષ થવો, ધરાઈ જવું, તૃપ્ત થવું. ત્રસકાયઃ સુખદુ:ખના સંજોગોમાં ઇચ્છા મુજબ હાલ ચાલી શકે તેઇન્દ્રિય સ્પર્શન, રસના અને પ્રાણ આ ત્રણ ઇન્દ્રિયો જેઓને | તેવા જીવો, બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી. છે તે, જેમકે કીડી, મકોડો, મચ્છર, માંકડ વગેરે. ત્રાયસિંશતઃ વૈમાનિક અને ભવનપતિ નિકાયમાં વિશિષ્ટ તેઉકાય: અગ્નિરૂપ જીવો, આગમય છે શરીર જેનું તે. પ્રકારના દેવો કે જેઓની ઇન્દ્રો સલાહસૂચના લે તેવા દેવો. તેજંતુરી એ નામની એક ઔષધિ છે. જેના સ્પર્શથી લોખંડ પણ | ત્રિકાળવર્તી : ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણે કાળમાં સોનું થાય છે. વિદ્યમાન. તેજમય આત્મા : જ્ઞાનાદિ આત્મ-ગુણોના તેજસ્વરૂપ | ત્રિજ્યા દોરી, ધનુષનો દોરીભાગ, ભરતક્ષેત્રનો ઉત્તર તરફનો આત્મા છે. પૂર્વ-પશ્ચિમ ભાગ. તેજલેશ્યા એક લબ્ધિવિશેષ છે કે જેના પ્રતાપથી બીજાના ઉપર | ત્રિપદી : ઉપ્પન્નઇ વા, વિગમેદવા, અને ધુવેઇવા આવાં ગુસ્સાથી આગમય શરીર બનાવી બાળે તે અથવા | પ્રભુજીના મુખે બોલાયેલાં ત્રણ પદો. અધ્યવસાયવિશેષ કે જાંબુના દેષ્ટાન્તમાં જાંબુના સર્વઝૂમખાં પાડી | ત્રિભુવનપતિ ત્રણે ભુવનના સ્વામી, તીર્થંકરાદિ વીતરાગદેવો. નાખવાની મનોવૃત્તિ. ત્રિવિધ ત્રણ પ્રકારે, મન, વચન કાયાથી (પ્રણામ કરું છું). તેજોવર્ગણા : પુદ્ગલાસ્તિકાયની આઠ વર્ગણાઓમાંની એક | ત્રિવિધ યોગ: મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ૩યોગો. વર્ગણા. ચોથા નંબરની વર્ગણા, તૈજસ શરીર બનાવવાને યોગ્ય | ત્રીજો આરોઃ છ આરામાંનો ત્રીજો આરો, અવસર્પિણીમાં 2 વર્ગણા. કોડાકોડી સાગરોપમનો સુષમાદુષમા નામનો અને ઉત્સર્પિણીમાં તેરાપંથ જૈન-શ્વેતાંબર સંપ્રદાયનો એક ભાગવિશેષ, કે જેઓ 42000 વર્ષ ન્યૂન 1 કોડાકોડી સાગરોપમનો દુષમાસુષમાં મૂર્તિ-મંદિરમાં પ્રભુપણાનો આરોપ કરી પ્રભુત્વ સ્વીકારતા નથી. | નામનો આ આરો હોય છે. તથા દયા-દાનની બાબતમાં પણ વિચારભેદ ધરાવે છે. તેર | ત્રૈલોક્યચિંતામણિ: ત્રણે લોકમાં ચિંતામણિરત્ન સમાન. સાધુઓથી આ પંથ શરૂ થયો માટે તેરાપંથ, અથવા ભિક્ષુસ્વામીથી | શરૂ થયેલ “હે પ્રભુ! વો તેરા શ્રી પંથ હૈ” આ તારો જ માર્ગ છે. | ત્વચા ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય, ચામડીરૂપ જે ઇન્દ્રિય. એવા અર્થમાં પણ આ નામ છે.