SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાજ્ઞા પાલક મુનિવર હિતભાષી, મિતભાષી અને પ્રિયભાષી કહેલા છે. છતાં પણ જિનશાસનને ઉજમાળ કરવા માટે તેઓ પોતાના પ્રાણ રેડીને પણ નૂતન શિષ્યોનું ઘડતર કરતા હોય છે. શિષ્ય અજ્ઞાની કે અવિધિથી આચરણ કરતો હોય તો તેને સાચી દિશામાં લાવવા માટે તેને કઠોર વચનરૂપ ઠપકો આપવાની શાસ્ત્રએ અનુમતિ આપેલી છે. ખરો શિલ્પી તે છે કે જે પથ્થરના અવાજને સાંભળ્યા વિના તેનું સાચું રૂપ બહાર લાવે. એકવાર રૂપ આવ્યા પછી આખું જગત તેના વખાણ કરશે. મખોલ્ટ(રેશ) (પોલ વગરનું, ઠોસ, નક્કર) નિશીથચૂર્ણિમાં પુરુષના હાથના વર્ણન પ્રસંગે લખેલું છે કે, પુરુષનો હાથ યાને પંજો દઢ હોય, આંગળીઓમાં પોલાણ ન હોય અર્થાત બધી આંગળીઓ સુદઢ હોય અને દેડકાના પૃષ્ઠભાગના જેવો ઉપસેલો હોય. આવા હાથના પંજાને પ્રમાણોપેત કહેલો છે. अप्पोवगरणसंधारण - अल्पोपकरणसन्धारण (न.) (અલ્પ ઉપકરણ ધારણ કરવા તે, અલ્પોપધિ રાખવી તે) દશવૈકાલિકસૂત્રની ચૂર્ણિમાં જણાવેલું છે કે સમાધિને ઇચ્છતા મુનિએ ઉપધિ પ્રમાણસર રાખવી. અર્થાત્ જે શાસ્ત્રસંમત હોય તેવી આવશ્યક સિવાયની અનુબૂણ એટલે વધારાની ઉપધિનો પરિગ્રહ ન કરવો કે મુનિવરે પોતાની ઉપધિ પોતે ઊંચકવાની હોય છે. अप्पोवहित - अल्पोपधित्व (न.) (અનુબૂણ ઉપધિ વગરનું, થોડા ધર્મોપકરણ રાખવા તે) મખોર - અત્યાવશ્યાય (ત્રિ.). (ઉપર કે નીચે ઠાર-ઓસ નથી તે, ઝાકળબિંદુરહિત) अप्पोसहिमंतबल - अल्पौषधिमन्त्रबल (त्रि.) (અલ્પ ઔષધિમંત્રબળ જેને છે તે, અલ્પૌષધિ મંત્રબળવાળો) अण्फालण - आस्फालन (न.) (હાથથી થાપડવું - ઉત્તેજિત કરવું તે, વાદ્યને હાથથી થાપોટા મારવા તે) अप्फालिज्जंत - आस्फाल्यमान (त्रि.) (હાથથી તાડન પામતું, હાથના થાપોટા મરાતું-વાદ્ય) B (1) તિય - માાનિત (ત્રિ) (હાથથી તાડન કરાયેલું, હાથથી આહત થયેલું 2. વૃદ્ધિ પ્રાપ્ત, ઉન્નત) 6i - અસ્પૃદ(ત્રિ.) (સ્પૃહારહિત, નિસ્પૃહી). આવશ્યકસૂત્રમાં સાધકને અસ્પૃહ કહ્યો છે. તેનો એ અર્થ છે કે તે સાધક આત્મા ઇષ્ટ કે અનિષ્ટ ઉપસર્ગો-પરિષહોને નીડરતા પૂર્વક સહન કરે. અર્થાત અનુકુળ કે પ્રતિકુળ ઉપસર્ગોને નિસ્પૃહ બનીને સહન કરે, તેમાં જરાય રાગ-દ્વેષ કર્યા વગર તેને જીતે. મડિય - કુટિત (ત્રિ.) (અજર્જરિત, અખંડ, અકબંધ 2. સર્વ પ્રકારની વિરાધનાથી રહિત હોઈ અતિચારશૂન્ય થયેલું) મોક્ષમાર્ગના આરાધક એવા મુનિવરની ધમનુષ્ઠાનની ક્રિયાઓ કેવી હોય, તે બાબતે પ્રકાશ પાડતા કહેલું છે કે, તે અસ્ફટિત હોય અર્થાત તેના દ્વારા કરાતી સમસ્ત ક્રિયાઓ અખંડિત હોય. સર્વ પ્રકારના અતિચારોથી વિરહિત હોય. મન વચન અને કાયાના ઉત્સાહથી આપૂરિત હોય. આ પ્રમાણે દશવૈકાલિકસૂત્રમાં જણાવાયેલું છે. अप्फुडियदंत - अस्फुटितदन्त (त्रि.) (અસ્કુટ-અજર્જરિત-જરારહિત દાંત છે જેના તે, મજબૂત દાંતવાળો, વેખા વગરના દાંતવાળો) કલ્પસૂત્રમાં તીર્થકરોની માતાને આવતા 14 સ્વપ્રોમાં પ્રથમ સ્વપે ગજરાજને જુએ છે. એ ગજરાજ-હાથી કેવો હોય છે તેનું ખૂબ 472
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy