SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ માઘવતી નારક: સાત નારકીમાંની છેલ્લી સાતમી નારકી. | માલકોશ રાગ : એક સુંદર વિશિષ્ટ રાગ, ધ્વનિ કે જેનાથી માટીની રેખી સમાન (કષાય) : ચોમાસાનું પાણી સુકાયા પછી | વરસાદ આવે. માટીમાં પડેલી રેખા જેવા ફરીથી બાર મહિને સંધાય તેવા | માલવ દેશઃ હાલનો મધ્યપ્રદેશ, જેમાં શ્રીપાલમહારાજા આદિ અપ્રત્યાખ્યાનીય કષાયો. થયા છે. માઠા વિચારો : ખોટા વિચારો, આત્માનું અહિત કરનારા | મહેન્દ્ર દેવલોક વૈમાનિક દેવલોકના 12 દેવલોકોમાંનો ચોથો વિચારો. દેવલોક. માતંગપતિઃ હાથીઓનો સ્વામી, ચંડાળોમાં અગ્રેસર. મિચ્છામિ દુક્કડંઃ મારું પાપ મિથ્યા થજો, મારી ભૂલ ક્ષમા હોજો. માત્સર્યભાવઃ હૈયામાં ઈર્ષ્યા-દાઝ-અદેખાઈના ભાવો, વિચારો. | મિથ્યાત્વ શલ્ય : કુદેવ, કુગુરુ અને કુધર્મની રુચિ, ત્રણ માધ્યસ્થભાવઃ તટસ્થપણું, બન્ને પક્ષોમાંથી કોઈપણ પક્ષમાં ન | શલ્યોમાંનું એક શલ્ય એટલે ડંખ, આત્માને જેનાથી કર્મોનો ડંખ ખેંચાવું, બન્નેની વચ્ચે ન્યાયમાં વર્તવું તે. લાગે છે. માન: અહંકાર, મોટાઈ, અભિમાન, મહત્ત્વતા. મિથ્યાષ્ટિગુણસ્થાનક ચૌદ ગુણસ્થાનકોમાંનું પહેલું ગુણસ્થાનક માનનીય માન આપવા યોગ્ય, પૂજય, સન્માનને યોગ્ય. કે જ્યાં આત્માની રુચિ ઊલટી હોય છે. મિથ્યા રુચિવાળો જીવ. માનસિક સ્થિતિઃ મનસંબંધી પરિસ્થિતિ, મન ઉપરનો કંટ્રોલ. | મિશ્રદૃષ્ટિગુણ (સ્થાનક) જિનેશ્વર ભગવાનના ધર્મ ઉપર રાગ માનહાનિ પોતાનું સ્વમાન ન સચવાવું, અપમાન થવું, પરાભવ પણ ન હોય અને દ્વેષ પણ ન હોય એવી મિશ્ર પરિણતિ. થવો. મુક્તાવસ્થા: આત્માની કર્મો વિનાની અવસ્થા, શરીરરહિત માયાઃ કપટ, જૂઠ, છેતરપિંડી, હૈયામાં જુદું અને હોઠે જુદું. આત્મા. માયામૃષાવાદઃ પેટમાં કપટ રાખવાપૂર્વક જૂઠું બોલવું, અઢાર મુક્તિઃ મોક્ષ, આત્માનું કર્મ અને શરીરાદિ બંધનોમાંથી છૂટવું. પાપસ્થાનકોમાંનું સત્તરમું એક પાપસ્થાનક. મુક્તિબીજ: મોક્ષનું એક ઉચ્ચતમ કારણ, (સમ્યગ્દર્શન). માયાશલ્ય ત્રણ શલ્પોમાંનું એક, હૈયામાં કપટ રાખવું તે. | | મુમુક્ષા: સંસારનાં બંધનોમાંથી છૂટવાની ઇચ્છા. માર્ગણાસ્થાનક: કોઈપણ વસ્તુનો વિચાર કરવા માટે પાડેલા | મુમુક્ષુ સંસારનાં બંધનોમાંથી છૂટી મોક્ષે જવાની ઇચ્છાવાળો. પ્રકારો, કારો, વિચારણાનાં સ્થાનો, મૂળ 14, ઉત્તરભેદ 62. મુહપરીઃ મુખ આડો રખાતો પાટો, વાયુકાયના જીવોની રક્ષા માર્ગપતિત : અર્ધપગલ પરાવર્તનકાળની અંદર આવવાથી | માટે મુખની આગળ રખાતું એક વસ્ત્રવિશેષ. સંસાર તરવાના સાચા માર્ગ ઉપર આવેલો. મુહૂર્તઃ પૂર્ણ 48 મિનિટનો કાળ અથવા શુભ સમય. માર્ગભ્રષ્ટ મનુષ્ય : સાચા ન્યાયના માર્ગથી અને | મૂછયુક્ત : બેભાન અવસ્થા, બેહોશ દસા, ચૈતન્ય આવૃત્ત આત્મકલ્યાણકારી એવા માર્ગથી પતિત; માર્ગથી ભ્રષ્ટ થયેલો થાય તે. મનુષ્ય. મૂર્તિપૂજક મૂર્તિને પ્રભુ જ છે એમ માની પૂજનારો વર્ગ. માર્ગોનુસારિતા : જિનેશ્વર ભગવંતે બતાવેલા માર્ગને મૃગજળ: ઝાંઝવાનું જળ, રસ્તા ઉપર સૂર્યનાં કિરણોથી થતો અનુસરવાપણું. પાણીનો આભાસપાત્ર, પાણીના જેવું ચમકવું. માર્માભિમુખ સંસાર તરવાના સાચા માર્ગની સન્મુખ આવેલો | મૃગપતિલંછન સિંહનું લંછન શ્રી શાન્તિનાથ પ્રભુનું લંછને. મૃતાવસ્થા: મૃત્યુ પામેલી, મરી ગયેલાની જે અવસ્થા છે. માર્ગોપદેશિકા સંસ્કૃત ભાષાનો માર્ગ, રસ્તો બતાવનારું પુસ્તક | મૃત્યકાળ મરણનો સમય, દ્રવ્યપ્રાણોનો વિયોગ થવો તે. અથવા કોઈપણ માર્ગ બતાવનારી સ્ત્રી. મૃત્યુલોકઃ મનુષ્યોવાળો લોક, મધ્યમ લોક, તિøલોક. માર્દવતા: કોમળતા, હૈયાની સરળતા, કપટ વિનાની અવસ્થા. મૃષાનુબંધી: જૂઠું બોલવા સંબંધી વિચારો, અતિશય કપટપૂર્વક માર્મિક ભાષાઃ મીઠું બોલાતું હોય પરંતુ અંદર ઝેર હોય, | અસત્ય ઉચ્ચારવાળું એક રૌદ્ર-ધ્યાન. બંગવચનો અને દ્વિઅર્થી બોલાતી ભાષા. મૃષાવાદ : જૂઠું બોલવું તે, 18 પાપસ્થાનકોમાંનું બીજું માર્મિક યુક્તિ સામેના પ્રતિપક્ષના મર્મને જ કાપી નાખે તેવી | પાપસ્થાનક. તીવ્ર યુક્તિ . મૃષીપદેશ: બીજાને ખોટી શિખામણ, સલાહ કે ઉપદેશ આપવો માર્મિક શબ્દ : મર્મમાં લાગી આવે, ઘા લાગે તેવો ઝેરયુક્ત | તે, બીજા વ્રતના પાંચ અતિચારોમાંનો એક અતિચાર. શબ્દ. મેરુતેરસ : પોષ વદ 13 (ગુજરાતી). શ્રી ઋષભદેવ પ્રભુનો 44
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy