SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણ દિવસ. મોક્ષપથિક : મોક્ષના માર્ગે ચાલનારો આત્મા, મોક્ષ તરફ મેરુપર્વતઃ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો, એક લાખ યોજન ઊંચો | પ્રવર્તનાર. પર્વત. મોક્ષમાર્ગ સર્વથા કર્મોનો વિનાશ કરી મુક્તિએ જવાનો રસ્તો. મૈત્રીભાવઃ એકબીજા જીવો ઉપર પરસ્પર મિત્રતા રાખવી. | મૌખર્યતા : વાચાળતા, બેફામ બોલવાપણું, આઠમા અનર્થ મૈથુનક્રિયા સ્ત્રી-પુરુષની સંસાર-ક્રીડા, સંસારના ભોગનું સેવન. | દંડવિરમણ-વ્રતસંબંધી એક અતિચાર. મોરપિંછીઃ દિગંબર સાધુઓ સાથે જીવોની જયણા માટે રખાતું | મૌન એકાદશી: માગસર સુદ અગ્યારસ, કે જે દિવસે પાંચ ભરત સાધન. અને પાંચ ઐરાવત એમ દશે ક્ષેત્રોની ત્રણે કાળની ચોવીશીમાંથી મોહનીયકર્મ આત્માને મૂંઝવે, હિતાહિતના વિવેકથી શૂન્ય' પાંચ પાંચ કલ્યાણકો થયાં છે એમ કુલ 10345= ૧૫૦દોઢસો કરે છે, આઠ કર્મોમાંનું 1 ચોથું કર્મ. કલ્યાણકવાળી તિથિ. મોહવશતા: મોહનીયકર્મની પરાધીનતા, પરવશતા. મૌનવ્રતપાલનઃ ભાષાથી બોલવું નહીં, વિષય-કષાયમાં જવું મોહિત થયેલ કોઈપણ વસ્તુ ઉપર અતિશય પ્રેમ થવો, રાગ | નહીં, મૌન રહેવું એવા પ્રકારના વ્રતનું પાલન. થવો. મૌલિક સિદ્ધાન્તઃ મૂલભૂત જે સિદ્ધાન્ત, પાયાની માન્યતા. મોક્ષ કર્મ અને સંસારનાં તમામ બંધનોમાંથી છુટકારો. માનઃ તરવાર સાચવવા માટે રખાતું તેનું ઢાંકણ. પ્લાન થયેલ કરમાઈ ગયેલ, ચીમળાઈ ગયેલ. યંજન કરવુંઃ જોડવું. જ્યાં જે વસ્તુ જે રીતે જરૂરી હોય ત્યાં તે | જે પછાંસા થાય છે. કીર્તિ પરાક્રમથી જે પ્રશંસા થાય તે યશ: વસ્તુ તે રીતે જોડવી, જેથી સાધ્ય સિદ્ધ થાય છે. એક દિશામાં પ્રસરે તે કીર્તિ, સર્વ દિશામાં પ્રસરે તે યશ. યુજનક્રિયા યથાસ્થાને વસ્તુને જોડવાની જે પ્રક્રિયા તે. યાકિની મહત્તરા : શ્રી હરિભદ્રસૂરિજીને પ્રતિબોધ કરનારાં યતિધર્મ ક્ષમા, નમ્રતા વગેરે દશ પ્રકારના સાધુના ધર્મો. મહાન સાધ્વીજી મહારાજશ્રી, જેમનું નામ “યાકિની” હતું. યત્કિંચિત્ કંઈક, થોડું, અલ્પ. યાકિની મહત્તરાસૂન: ઉપરોક્ત યાકિની નામનાં સાધ્વીજી યથાખ્યાતચારિત્ર H જિનેશ્વર-ભગવંતોએ એવું કહ્યું છે તેવું મહારાજથી પ્રતિબોધ પામેલ હોવાથી જાણે તેમના ધર્મપુત્ર હોય વીતરાગ અવસ્થાવાળું ચારિત્ર, સંપૂર્ણ નિર્દોષ ચારિત્ર. તેવા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા. યથા પ્રવૃત્તકરણઃ પર્વત પાસે વહેતી નદીના વહેણથી તણાતા યાગ : પૂજા, મંદિરોમાં કરાતી પૂજાઓ અથવા હોમ-હવન પથ્થરના ગોળ થવાના ન્યાયે અનાયાસે આત્માને સહજ વૈરાગ્ય વગેરે. આવે છે, કે જેનાથી સાત કર્મોની સ્થિતિ વધુ થાય. યાચનાપરિષહ સાધુ થનાર આત્મા પૂર્વગૃહસ્થ અવસ્થામાં કદાચ યથા પ્રવૃત્તસંક્રમઃ પૂર્વે બાંધેલાં કર્મોનાં દલિકોનું બંધાતાં કર્મોમાં રાજા-મહારાજા હોય તો પણ દીક્ષિત અવસ્થામાં પરિગ્રહ નાખવું, તે રૂપે પરિણમન થવું તે. રાખવાનો ન હોવાથી મનમાંથી માન દૂર કરી ઘેર ઘેર સાધુપણાની યથાર્થવાદઃસ્યાવાદ, અનેકાન્તવાદ, જે વસ્તુ જેમ છે તે વસ્તુને શોભા વધે તેમ ગોચરી લાવે તે યાચનાપરિષહ. તેમ જ જાણવી, સમજવી અને કહેવી તે. માવજીવઃ આ શરીરમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધીમાં જે યથાશક્તિ પોતાની શક્તિને છૂપાવવી નહીં તથા ગોપવવી પચ્ચખાણ તે, કોઈપણ પ્રકારની વિરતિ માનવભવના અંત નહીં, પરંતુ પોતાની શક્તિ પ્રમાણે કામકાજ કરવું તે. સુધી જ હોય છે, મૃત્યુ પામ્યા પછી જીવ અવિરત થાય છે. યથોચિત કાર્યઃ જયાં જે કાર્ય કરવાથી સ્વ-પરનું હિત થાય ત્યાં વાવસ્કથિત : સામયિકચારિત્રનો બીજો ભેદ છે, જે 22 તે ઉચિત કાર્ય કહેવાય, તેનું આચરવું. તીર્થંકરપ્રભુના શાસનમાં તથા મહાવિદેહક્ષેત્રમાં સદા હોય છે, યદ્દચ્છોપલબ્ધિ : મરજી મુજબ શાસ્ત્રોના અર્થો કરવા, | દીક્ષા ગ્રહણ કરતાં જ જીવનપર્યન્તનું જે વ્રત અપાય તે. ઇચ્છાનુસાર અર્થો લગાડવા. યુક્તિઃ દલીલ, હેતુ, સાધ્ય સાધવા માટેનું સાધન. યમરાજા: મૃત્યુકાળ, મરણનો સમય, મૃત્યુસંબંધી ભાવો | યુક્તિયુક્ત : દલીલપૂર્વકની જે વાત, અતિશય સંગતિવાળી જગતમાં જે બને છે તેને વિશેષ જાણનાર દેવ. વાત. યશકીર્તિઃ પ્રશંસા, ગુણગાન, વખાણ થવાં છે, ત્યાગાદિ ગુણથી યુગલિક ભૂમિઃ જ્યાં ઉપરોક્ત યુગલિક મનુષ્યો જ જન્મે છે 45
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy