SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી ભૂમિ; 5 હિમવંત, 5 હરિવર્ષ, પરણ્યક, 5 હૈરણ્યવંત, યોગવિશિકા : યોગ ઉપર પૂ. હરિભદ્રસૂરિજી વડે લખાયેલી ૫દેવકુરુ અને 5 ઉત્તરકુરુ, એમ જંબૂદ્વીપાદિમાં 30 અકર્મભૂમિ 20 ગાથાવાળી, વિશ-વિશિકામાં આવતી, એક વિશિકા. જે છે તે, આ 30 ભૂમિને “યુગલિકક્ષેત્ર” જૈનશાસ્ત્રોમાં | યોગશતક પૂ. હરિભદ્રસૂરિજી વડે કરાયેલ યોગ ઉપરનો 100 કહેવાય છે. ગાથાવાળો સટીક મહાગ્રંથ. યુગલિક મનુષ્ય જે સ્ત્રી-પુરુષ એમ જોડકારૂપે જ જન્મે, અને | યોગશાસ્ત્ર : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી વડે કરાયેલ કાળાન્તરે તે જ પતિ-પત્ની બને, કલ્પવૃક્ષોથી આહારપાણી પામે, | મહાગ્રંથ. અતિ મંદ કષાયવાળા, મૃત્યુ પામી ઈશાન સુધી જનારા. યોગસૂત્રઃ શ્રી પતંજલિ મહર્ષિ વડે યોગ ઉપર લખાયેલ પ્રમાણિક યોગઃ આ શબ્દના ઘણા અર્થો છે. યોગ એટલે જોડાવું, મિલન | મહાસૂત્ર. થવું, યોગ થવો, અથવા યોગ એટલે પ્રવૃત્તિ-હલનચલન, મન-| યોગાનુયોગ: એક કાર્ય થતું હોય, તેમાં સામાન્યથી જેની અપેક્ષા વચન-ક્રિયા દ્વારા આત્મપ્રદેશોનું હલનચલન, કે જે કર્મબંધનું | રખાતી હોય તે જ વસ્તુ તે જ સમયે આવી મળે તે. કારણ છે અથવા “આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ.” આ| યોગાભ્યાસ: યોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો, અધ્યયન કરવું. કર્મક્ષયનું કારણ છે. અથવા અન્ય દર્શન શાસ્ત્રોમાં ચિત્તવૃત્તિનો | યોગી : યોગધર્મ જે મહાત્માઓમાં વિકાસ પામ્યો છે તેવા નિરોધ તે યોગ, અથવા કુશલ કાર્યોમાં પ્રવૃત્તિ તે યોગ | આત્માઓ. અહીં તથા હવે પછીના શબ્દોમાં યોગના ત્રણ અર્થો કહેવાય છે. સમજવા. 1. જૈનદર્શનની દૃષ્ટિએ “આત્માને મોક્ષની સાથે જોડે યોગદશા: ઉપરોક્ત ત્રણ અર્થવાળી યોગની જે અવસ્થા છે. | તે યોગ.” 2. પાતંજલાદિ ઋષિની દૃષ્ટિએ ચિત્તવૃત્તિનો નિરોધ યોગદૃષ્ટિસમુચ્ચય : પૂ. હરિભદ્રસૂરિજી કૃત યોગની આઠ) તે યોગ. 3. બૌદ્ધદર્શનની દૃષ્ટિએ કુશલમાં પ્રવૃત્તિ તે યોગ. દૃષ્ટિઓને સમજાવતો એક મહાગ્રંથ કે જેની 228 ગાથાઓ છે. | આવો ઉત્તમ યોગ જેઓમાં વિકસ્યો છે તે યોગી. યોગનિરોધઃ કેવલજ્ઞાની ભગવન્તો તેરમા ગુણઠાણાના અંતે | યોગીશ્વરઃ યોગીઓમાં સર્વોત્તમ, તીર્થંકર પ્રભુ આદિ. કર્મબંધના કારણભૂત સૂક્ષ્મ અને બાદર મન-વચન અને કાયાના | યોગ્યતાઃ લાયકાત, કરવા લાયક કાર્ય માટેની પાત્રતા. યોગોને જે રોકે-અટકાવે છે. યોજનઃ ચાર ગાઉનો 1 યોજન, જો તપ-સમુદ્ર-નદી આદિનું યોગબિન્દુ: પૂ. હરિભદ્રસૂરિજી કૃત અધ્યાત્મને જણાવતો એક માપ જાણવું હોય તો 3200 માઈલનો 1 યોજન, અને અલૌકિક મહાગ્રંથ, કે જેની પ૨૭ ગાથાઓ છે. શરીરાદિનું માપ જાણવું હોય તો 8 માઈલનો 1 યોજન. યોગભારતી : જે પુસ્તકમાં પૂ. હરિભદ્રસૂરિજીના બનાવેલા | યોજનભૂમિ એક યોજન પ્રમાણ ચારે દિશાની ભૂમિ કે જ્યાં યોગસંબંધી ચાર મહાગ્રંથો સટીક છે તે. તીર્થકર ભગવાનની વાણી સર્વને એકસરખી સંભળાય છે. યોગવતનઃ ભગવતીજી, ઉત્તરાધ્યયન અને કલ્પસૂત્રાદિ અપૂર્વ | યોનિસ્થાનઃ જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન, આ સંસારમાં કુલ મહાગ્રંથોના અધ્યયન માટે ઇન્દ્રિયોના દમન સારુ પૂર્વકારલમાં | ચોર્યાસી લાખ યોનિસ્થાનો છે. ગર્ભજ જીવો માટે ગર્ભાશય. જે , તપશ્ચર્યાપૂર્વક કરાવાતી ધર્મક્રિયા. ઉત્પત્તિસ્થાનના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાન ભિન્ન-ભિન્ન હોય તેની યોનિ જુદી ગણવી. રક્તવર્ણ લાલ રંગ, પાંચ વર્ણોમાંનો એક વર્ણ. સ્યાદ્વાદ રત્નાકર એટલે સ્વાદુવાદનો દરિયો. રક્તવર્ણ નામકર્મ શરીરમાં લાલ રંગ અપાવનારું કર્મ, નામ- | રનૌષધિ : રત્નમય ઔષધિ, જે ઔષધિથી નીરોગિતા તથા કર્મનો ભેદ છે. રત્નાદિ ધનની પ્રાપ્તિ થાય તે. રજોહરણઃ રજને હરણ (દૂર) કરવાનું સાધન, જૈન શ્વેતાંબર રથકારઃ રથ ચલાવનાર સારથિ, રથ હાંકનાર. સાધુઓ વડે જીવોની જયણા પાળવા માટે રખાતું સાધન. રચ્યા પુરુષ: શેરીઓમાં, પોળોમાં અને ગલીઓમાં રખડતો રતિ-અરતિઃ પ્રીતિ-અપ્રીતિ, ઇષ્ટ વસ્તુઓ પ્રત્યે પ્રેમ અને ફરતો પુરુષ, અર્થાત્ બાળક અથવા મૂર્ખ. અનિષ્ટ વસ્તુઓ પ્રત્યે નાખુશીભાવ. રસગારવઃ ગારવ એટલે આસક્તિ, ખાવા-પીવાની ઘણી જ રત્નત્રયીઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ કુલ ત્રણ રત્નો. | આસક્તિ, ત્રણ પ્રકારના ગારવમાંનો એક ગારવ. રત્નપ્રભા નારકી સમુદ્ર, રત્નોનો ભંડાર, રત્નોનો મહાસાગર;] રસઘાતઃ પૂર્વે બાંધેલાં કર્મોનો રસનો (તીવ્રશક્તિનો) અંતર્મુહૂર્ત 46
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy