SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ अप्पहरिय - अल्पहरित (त्रि.) (જ્યાં હરિત વનસ્પતિ નથી તેવું સ્થાન) મMહિંસા - અત્પહિંસા (સ્ત્રી) (જેમાં અલ્પહિંસા છે તે 2. જેમાં હિંસાનો અભાવ છે તેવી ક્રિયા) સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રતના ધારક મુનિભગવંતોને હિંસાનો સર્વથા અભાવ કહેલો છે. આથી તેમની દયા વસવસાની હોય છે. જ્યારે સંસારમાં રહેલા ગૃહસ્થને પૂલહિંસાનો નિયમ હોવાથી તેને સવાવસાની દયા કહેલી છે. શાસ્ત્રમાં કહેલું છે કે શ્રાવકને ભલે સ્થલહિંસા કહી છતાં પણ જેમાં અત્યંત અલ્પહિંસા હોય તેવા વ્યાપારને જ પ્રાધાન્ય આપે. હિંસાપ્રચરને નહીં. મM - માત્મ(પું.) (આત્મા, જીવ, જ્ઞાન-દર્શન-સુખાદિ પર્યાયોને સતત પામતો રહે તે આત્મતત્ત્વ) ગણાય - માધ્યાયિત (ત્રિ.) (સુંદર-મનોજ્ઞ આહાર વડે સ્વસ્થ થયેલું) - અત્યાધુ (ત્રિ.) (અલ્પ આયુષ્ય છે જેનું તે, થોડુંક જીવન ભોગવનાર) ચૌદ રાજલોકમાં રહેલ જીવોમાં જેમ વિવિધતા છે તેમ તેઓના આયુષ્યમાં પણ વિવિધતા જોવા મળે છે. જીવવિચારાદિ પ્રકરણોમાં જઘન્યમાં જઘન્ય આયુષ્ય 256 આવલિકા પ્રમાણ અને ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ પ્રમાણ કહેવામાં આવેલ છે. સામુદ્રિકશાસ્ત્રમાં પણ અલ્પાયુષ્યતાને દોષ અને દીઘયુષ્યતાને ગુણ તરીકે બતાવેલ છે. અખાડા - અલ્પાયુષ્ણતા (સ્ત્રી.) (અલ્પ આયુષ્ય, જધન્ય આઉખું, થોડી જિંદગી, ટુંકી જિંદગી) પ્યારૂ - પ્રાકૃત (પુ.). (વસ્ત્રના ત્યાગરૂપ અભિગ્રહ વિશેષને ધારણ કરનાર) પ્યાર | - મઝાવર (ન.) (વસ્ત્રના અભાવરૂપ અભિગ્રહ વિશેષ, વસ્ત્ર વગરના રહેવું તેવો અભિગ્રહ) વસ્ત્રનો ત્યાગ એક પ્રકારનું પચ્ચખ્ખાણ કહેવામાં આવેલ છે. કેટલાક પ્રકારના કલ્પમાં સાધુ ભગવંતો ચોલપટ્ટાદિ વસ્ત્રનો અભિગ્રહ ધારણ કરીને તેનો ત્યાગ કરતાં હોય છે. વસ્ત્રનો ત્યાગ કરનાર એવા સાધુને પાંચ આગાર કહેલા છે. 1. અન્યથાભોગ 2. સહસાત્કાર 3. ચોલપટ્ટાગાર 4. મહત્તારાગાર અને 5. સર્વસમાધિ આગાર. વસ્ત્રના ત્યાગનો નિયમ હોવા છતાં શ્રાવક સામે જવાનું થાય ત્યારે ચોલપટ્ટાને ધારણ કરીને નીકળે તો ઉક્ત આગારથી પચ્ચખ્ખાણભંગ થતો નથી. મણા - માત્માન(પુ.) (આત્મા, જીવ, પોતે). ૩Mાપવિલ() - માત્માક્ષર (ત્રિ.) (પાપથી આત્માની રક્ષા કરનાર, દુર્ગતિથી પોતાની રક્ષા કરનાર) વ્યવહારનયથી જોઇએ તો દેવ અને ગુરુ ભગવંત આપણા આત્માની રક્ષા કરે છે અને ખોટા માર્ગમાંથી આપણને ઉગારે છે. પરંતુ નિશ્ચયનયથી વિચારીએ તો પોતાના આત્માની રક્ષા જીવ પોતે જ કરનાર છે. કેમ કે દેવ અને ગુરુ ગમે તેટલું સારું કહે કે કરે, પરંતુ જ્યાં સુધી જીવ સ્વયં શુભ અધ્યવસાયનો પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી તેઓ પણ દુર્ગતિથી બચાવી શકતા નથી. માટે નિશ્ચયનયે આત્મા પોતે જ પોતાની રક્ષા કરનાર છે. માથાર - અન્યથા (.) * (સૂત્રાર્થમાં નિપુણતારહિત, સુત્ર અને અર્થનો અલ્પ આધાર) 468
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy