SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ અપ () સ્થિપસ્થિ (0i) 2 - મuથતપ્રાર્થના (ત્રિ.) (જેને કોઈ ન ઇચ્છે તે અપ્રાર્થિત-મરણને ઇચ્છનાર, મરણનો અભિલાષી). અપ (5) - અપ૬ () (પગવિહીન 2. વૃક્ષ 3. પરિગ્રહ 4. સૂત્રદોષનો એક ભેદ 5. સિદ્ધાત્મા-મુક્તાત્મા) અપદનો અર્થ સૂત્રમાં આવતા પદ્યમય સૂત્રમાં કોઈ એક છંદને બદલે બીજો ભળતો છંદ કહેવો તેને સૂત્રદોષ કહ્યો છે. ગીતિકાબદ્ધ પદમાં નવાસિકા નામની માત્રા છંદ બોલે કે કરે તેમ. માટે સૂત્રનો જે છંદ હોય તે જ બોલાય કે ગવાય. અન્ય રીતે ગાતા દોષ લાગે છે. સપલંસ - અપવંશ (.) (પિત્તરુચિ) મા (5) કુસમાજ - મર્થિત્ (ત્રિ.) (પ્રદ્વેષ ન કરતો, દ્વેષ ન કરતો) अपहवंत - अपद्रवत् (त्रि.) (મરણ પામતો, મરતો) જેમ મરણ પામતો જીવ હાયવોય કરીને પોતાની સમાધિને બગાડી દે છે. તેમ પાપકર્મ કરીને જીવ પોતાના આત્માની સદ્ગતિ બગાડી દે છે ને દુર્ગતિ નોતરી લે છે. માટે જ પરમાત્માએ સાધુ અને શ્રાવક ધર્મમાં પાપકારી કોઈપણ પ્રવૃત્તિ અંગે જયણાપૂર્વક વર્તવા જણાવેલું છે. अपप्पकारित्त - अप्राप्यकारित्व (न.) (વિષયગ્રાહ્ય વસ્તુને ફરસ્યા વગર વિષય વસ્તુને ગ્રહણ કરનાર ઇન્દ્રિયનો ધર્મ) મન અને ચક્ષુ પોતાના વિષયગ્રાહ્ય વસ્તુને સ્થાને જઈ સ્પર્શતા નથી. શેષ ઇન્દ્રિયો પોતાના ગ્રાહ્યપદાર્થને સાક્ષાત્ સ્પર્શે છે. માટે તેમાં પ્રાપ્યકારી ધર્મ રહેલો છે એટલે તેને પ્રાપ્યકારી કહે છે. જ્યારે મન અને નયનને અપ્રાપ્યકારિત્વધર્મવાળા કહેલા છે. અપ () મુ - કામુ(કું.) (નોકર વગેરે, સ્વામી સિવાયનો 2. અસમર્થ) એક ચિંતકે લખ્યું છે કે, જેણે પરભવમાં એટલે કે ગયા જનમોમાં પુણ્યની કોઈ કમાણી નથી કરી તે આ ભવમાં નોકર બને છે. દાસત્વને પામે છે. જીવનપર્યત દરિદ્ર રહે છે અને એવા લોકોએ બીજાને ત્યાં નોકરી કરવી પડે છે. માટે હવે સમજીને ચાલો. મા () મન્નપરીત - મામાનનશીન (કિ.) (રજોહરણાદિ વડે પ્રમાર્જના ન કરવાના સ્વભાવવાળો, અપ્રમાર્જનાશીલ સાધુ-સાધ્વી) મા (5) નિત્તા - મvમીર્ચ (મ.) (રજોહરણાદિ વડે પ્રમાર્જના ન કરીને, ઓઘા વડે નહીં પુંજીને) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં લખ્યું છે કે, રજોહરણાદિક વડે પ્રમાર્જના ન કરાનારા પાર્થસ્થ એવા સાગારિકમાં પણ સંયમ તો સંભવે છે. એ જ સંયમ રજોહરણાદિક વડે સારી રીતે પ્રમાર્જના-પડિલેહણ કરનારા અણગારી એવા સાધુમાં તો ધ્રુવે કરીને રહેલો છે. મા () નય - ૩પ્રમાદ્રિત (ત્રિ.). (રજોહરણ કે વસ્ત્રાંચલ વડે અવિશોધિત, રજોહરણાદિથી અપ્રમાર્જિત-નહીં પંજેલું) સાધુ સાધ્વીજી ભગવંતોને જેમ બેસવા-સૂવાના સ્થાનને કે પોતાના પાત્રાદિને પુંજ્યા પ્રમાર્યા વગર બેસવું ઊઠવું કે પાત્રમાં આહાર વાપરવો જીવનપર્યત નિષિદ્ધ છે તેમ પૌષધવ્રતમાં રહેલા શ્રાવકને પણ એ પ્રમાણે પુંજીને પ્રમાર્જીને રહેવાનું હોય છે. મા (5) નિયંવર () - Hપ્રમrfબંતવાળું (ઈ.) (પ્રમાર્જના કર્યા વગરના સ્થાનમાં બેસનાર ચાલનાર મળ-મૂત્રાદિ વિસર્જિત કરનાર-સાધુ, અસમાધિનું બીજું સ્થાનક સેવનાર) 140
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy