SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન. | દેહસ્થ શરીરમાં રહેલો, કાયાની અંદર વર્તતો. દેય: આપવા લાયક, પકોપકારાર્થે તજવું, ત્યજવા યોગ્ય. | દેહાતીત : દેહતી જુદો, શરીરથી ભિન્ન, શરીરમાં રહેલો આ દેરાવાસી શ્રાવક દેરાસરને, પ્રભુની મૂર્તિને પ્રભુ માની પૂજનારા | આત્મા શરીરથી ભિન્ન દ્રવ્ય છે. જીવો, મૂર્તિ અને મંદિર એ શુભાલંબન છે એમ માનનારા. | | દેહાધ્યાસ : શરીર ઉપરની મમતા, શરીર ઉપરની મૂછ, દેરાસર : જે સ્થાનમાં લોકો પ્રભુની મૂર્તિને, પ્રભુ માની પૂજતા | અતિરાગ. હોય તે સ્થાન. દૈવ: ભાગ્ય, નસીબ, પૂર્વબદ્ધ શુભાશુભ કર્મ, પ્રારબ્ધ. દેલવાડાનાં દેરાસરો આબુ પર્વત ઉપર આવેલાં વિમલવસહીનાં | દૈવસિક પ્રતિઃ સવારથી સાંજ સુધીમાં લાગેલાં પાપોનું સાંજે કરાતું અને વસ્તુપાલ-તેજપાલનાં ઘણી કોતરણીવાળાં મંદિરો. પ્રતિક્રમણ, દિવસ સંબંધી પાપોની ક્ષમાયાચના. દેવકુરુક્ષેત્ર: મહાવિદેહક્ષેત્રમાં આવેલ, પ્રથમ આરાના જેવા | દેવસિકાતિચાર : દિવસ સંબંધી અતિચારો, દિવસમાં થયેલી કાળવાળું ક્ષેત્ર. ભૂલો. દેવદર્શનઃ વીતરાગ પરમાત્માનાં દર્શન કરવાં તે. દેવાધિષ્ઠિત : ભાગ્યને આધીન, કમને અનુસારે થનારું દેવદ્રવ્ય: પ્રભુજીની મૂર્તિ અને મંદિરની સુરક્ષા માટે રખાતું દ્રવ્ય. | દેવસંબંધી સ્વરૂપ જેમાં સ્થાપિત કરાયું છે તે. દેવલોક વૈમાનિક દેવોનાં સ્થાને, તેઓને રહેવા માટેના ભાગો, દોષદુષ્ટ દોષોના કારણે હલકો બનેલો મનુષ્ય, દોષોથી દુષ્ટ. શ્વેતાંબરની દૃષ્ટિએ 12, અને દિગંબરની દૃષ્ટિએ 16 દોષનિવારક દોષોને અટકાવનાર, દોષોને રોકનાર, ગુરુજી દેવલોક છે. અથવા સૂક્ષ્મ જૈનતત્ત્વોનો અભ્યાસ. દેવવંદનઃ પરમાત્માને કરાતું વંદન, નમસ્કાર, તથા ચોમાસી | દોષનિવારણ દોષોને દૂર કરવું, નિર્દોષ થવું. ચૌદશ, જ્ઞાનપંચમી, મૌન-એકાદશી આદિ પવિત્ર દિવસોમાં | દોષમિશ્ર: દોષોથી મિશ્ર, દોષોથી મિશ્ર થયેલું જીવન. કરાતું વિશિષ્ટ દેવવંદન. દોષસર્જકઃ દોષોને ઉત્પન્ન કરનાર, દોષો લાવનાર. દેવાધિદેવ દેવોના પણ જે દેવ છે તે પરમાત્મા વીતરાગ પ્રભુ. | દોષિત દોષોથી ભરેલું, ગંદું, હલકું, તુચ્છ, અસાર જીવન. દેશઘાતી આત્માના જ્ઞાનાદિ ગુણોને અંશથી હણનાર. મતિ- | દર્ભાગ્ય દુષ્ટપાપકર્મોના ઉદયવાળું જીવન, સર્વ ઠેકાણે અપ્રીતિ જ્ઞાનાવરણીયાદિ, ચક્ષુર્દર્શનાવરણીયાદિ વગેરે. | પ્રાપ્ત થાય એવું જીવન. દેશનાલબ્ધિઃ વીતરાગ પરમાત્માની દેશના જેઓને રુચે, ગમે, દ્યુતિઃ કાન્તિ, તેજ, પ્રકાશ. તેના પ્રત્યે પ્રીતિ જામે તેવી આત્મશક્તિ. સમ્યકત્વ પામવા | ઘોતિતઃ કાન્તિવાળું, પ્રકાશિત થયેલ, તેજવાળું. માટેની યોગ્યતા, દિગંબરાન્ઝાયમાં સમ્યકત્વ માટે ત્રણ લબ્ધિ દ્રઢ મજબૂત, હાલ-ચાલે નહિ તેવું, અતિશય સ્થિર. ગણાવાય છે. (1) કરણલબ્ધિ (2) કાળલબ્ધિ (3) | દ્રઢધર્મતા : ધર્મમાં મજબૂત, લીધેલા નિયમો પાળવામાં અડગ. દેશનાલબ્ધિ. દ્રઢીભૂતતા: અતિશય સ્થિરતા, અચલિતાવસ્થા. દેશવિરતિઃ સંસારના ભોગોનો અંશથી ત્યાગ કરવો તે. દ્રવ્ય પદાર્થ, દ્રવીભૂત થાય તે, નવા નવા પર્યાયોને પામે છે. દેશવિરતિધર : આંશિક ચારિત્રને સ્વીકારનારા, શ્રાવક- | દ્રવ્યનિક્ષેપ : કોઈપણ વસ્તુના ભાવાત્મક સ્વરૂપની આગળ શ્રાવિકા, પાંચમા ગુણસ્થાનકવાળા. પાછળની બન્ને અવસ્થા, ભાવાત્મક સ્વરૂપની પૂર્વાપર સ્થિતિ. દેશોનપૂર્વક્રોડવર્ષ પૂર્વક્રોડ વર્ષોમાં કંઈક ઓછું, ચોર્યાસી લાખને | દ્રવ્યપ્રમાણ : શરીરસંબંધી બાહ્ય પ્રાણો, પાંચ ઇન્દ્રિયો, ચોર્યાસી લાખે ગુણતાં જે આવે તે 1 પૂર્વ, એવાં એક ક્રોડ પૂર્વ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, મન, વચન અને કાયાનું બળ, એમ તેમાં કંઈક ઓછું. પાંચમા અને તેરમા ગુણઠાણાનો તથા 6- કુલ 10 પ્રાણો છે. ૭નો સંયુક્તકાળ આટલો હોય છે. દ્રવ્યહિંસા : અન્ય જીવોને મારી નાખવા, પ્રાણરહિત કરવા, દેહ: શરીર, કાયા; જીવન જીવવાનું સાધનવિશેષ. શરીરસંબંધી દ્રવ્યપ્રાણોનો વિયોગ કરવો-કરાવવો, બીજાનું મન દેહત્યાગઃ પરભવમાં જતો આત્મા આ ઔદારિકાદિ શરીરનો | દુઃખવવું. ત્યાગ કરે છે તે, મોક્ષે જતાં સર્વ શરીરનો ત્યાગ થાય તે. દ્રવ્યાર્થિકનય : દ્રવ્યને પ્રધાન કરીને વસ્તુના સ્વરૂપને દેહવ્યાપીઃ શરીરમાત્રમાં જ રહેનાર, જૈનદર્શનકાર એમ જણાવે | સમજાવનારી જે દૃષ્ટિ, વસ્તુના સ્થિર સ્વરૂપને પ્રધાનપણે છે કે આત્મા દેહમાં જ માત્ર વ્યાપીને રહે છે, ને ન્યાય-દર્શનાદિ| જાણનારી જે દૃષ્ટિ તે. આત્માને સર્વવ્યાપી માને છે. | દ્રવ્યેન્દ્રિય: શરીરમાં પુદ્ગલની બનેલી જે ઇન્દ્રિયો તે, બાહ્ય 28
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy