SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ જાગૃતિ: જાગ્રત અવસ્થા, નિદ્રા-પ્રમાદરહિત અવસ્થા. જિનાલય: જૈનમન્દિર, પરમાત્માની મૂર્તિવાળું સ્થાન. જાતવાન પુરુષ: વિશિષ્ટ જાતિમાં જન્મેલો, ઉત્તમ કળમાં ઉત્પન્ન | જિનેશ્વરદેવ : તીર્થંકર પરમાત્મા, વીતરાગી જીવોમાં શ્રેષ્ઠ થયેલ. પુષ્પાઈવાળા. જાતિભવ્ય : જે જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા છે, પરંતુ જિહા-ઇન્દ્રિય જીભ, મુખમાં રહેલી રસને ચાખનારી ઇન્દ્રિય. નિગોદમાંથી ન નીકળવાના કારણે જેઓ મોક્ષે જવાના જ જીર્ણ થયેલ સડી ગયેલ, જૂનું થયેલ, નાશ પામેલ. નથી તે. જીવઃ શરીરધારી આત્મા, ઇન્દ્રિયાદિ બાહ્ય પ્રાણોવાળો આત્મા. જાતિમદઃ આઠમદમાંનો એક મદ, પોતાની જાતિનું અભિમાન. જીવરહિત જીવ વિનાનું, નિર્જીવ, જેમાંથી જીવ ચાલ્યો ગયો જાતિસ્મરણ જ્ઞાન : ગયા જન્મનું સ્મરણ, પાછલા ભવો યાદ છે તે. આવવા. જીવવિચાર : જીવ સંબંધી વિચારો જે ગ્રંથમાં છે તે; પૂ. જાદવકુળ : નેમનાથપ્રભુ અને કૃષ્ણમહારાજાનું કુળ અર્થાતુ શાન્તિચંદ્ર-સૂરિજીએ બનાવેલો ગ્રંથવિશેષ. યાદવોનું કુળ. જીવસ્થાનક: જીવોના ચેતનાની અપેક્ષાએ પાડેલા ભાગો, સૂક્ષ્મ જાનહાનિ ઘણા જીવોની હિંસા, જેમાં બહુ જીવો મરી જાય છે. એકેન્દ્રિયાદિ કુલ 14 જીવસ્થાનકો. જાપવિધિઃ મંત્રોનું સતત સ્મરણ કરવા માટેની જે વિધિ. જીવિતાશિંસા: સુખ આવે ત્યારે લાંબું લાંબુ જીવવાની ઇચ્છા. જારપુરુષ: પરપુરુષ, વ્યભિચારી પુરુષ, દુરાચારી પુરુષ. જૈનધર્મ વીતરાગ પરમાત્માએ બતાવેલો સંસારસાગર તરવા જાવંત કેવિ સાહૂ: અઢી દ્વીપમાં જે કોઈ સાધુભગવંતો છે તે | માટેનો માર્ગ, રાગાદિને હણનારો રત્નત્રયીનો માર્ગ. સર્વને. જૈનસાધુ વીતરાગ પરમાત્માના માર્ગે ચાલનારા, વૈરાગી સાધુજાવંતિ ચેઇયાઇ ત્રણે લોકમાં જે કોઈ પ્રભુનાં ચૈત્યો છે તે સર્વને. સંતો, સંસારના સર્વથા ત્યાગી અને ત્યાગના ઉપદેશક. જાવજીવઃ ચાવજીવ, જિંદગી સુધી, જ્યાં સુધી આ શરીરમાં જૈનેતર ધર્મઃ જૈનધર્મથી ભિન્ન જે ઈતર ધર્મો. જીવ હોય ત્યાં સુધી, મૃત્યુકાળ આવે ત્યાં સુધી. જૈનેતર સાધુઃ જૈન સાધુથી ભિન્ન જે સાધુ, પરંપરાએ પણ સંસારના જિગીષા જીતવાની ઇચ્છા, સામેના માણસનો પરાભવ કરવાની ભોગોનો ઉપદેશ આપનારા, તેનું ઉત્તેજન આપનારા, મોક્ષ માગદિ તત્ત્વોની વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ સાધુ. જિગીષભાવઃ જીતવાની ઇચ્છાનો પરિણામ, વિચારવિશેષ. જોગાનુજોગ સમયસર જેના યોગની અપેક્ષા રખાતી હોય તેનો જિતેન્દ્રિયતા: ઇન્દ્રિયોના વિષયને જીતવાની શક્તિ. જ અથવા તેનો સદશનો સંયોગ થઈ જાય છે. જિનચૈત્ય જિનેશ્વર પરમાત્માનું ચૈત્ય, જિનાલય, જિનમંદિર. | જ્યેષ્ઠ સ્થિતિ : ઉત્કૃષ્ટ સ્થિતિ, વધારેમાં વધારે કર્મોની મોટી જિનજન્મમહોત્સવઃ જિનેશ્વર પરમાત્માના જન્મનો મહોત્સવ. | સ્થિતિ. વૃત્તિ. ઝાંઝવાનું જળ : મૃગજળ, સૂર્યના પ્રકાશથી રસ્તા ઉપર થતો | ઝટિતિ જિનમહોત્સવેઃ જિનેશ્વર પ્રભુના જન્મમહોત્સવમાં છે જલનો આભાસ. દેવો! જલ્દી કરો. તટસ્થ પક્ષપાત વિનાનો માણસ, બે પક્ષોની વચ્ચે સ્થિર રહેનાર. | જ્ઞાન. તડતડ: અગ્નિમાં તણખા ફૂટે તેનો અવાજ, આગમાં લૂણ જેમ | તસ્રતિરૂપકઃ સાચી અને સારી વસ્તુ દેખાડી, તેના સરખી તેને તડાકતડાક અવાજ કરતું તૂટે, તેમ અશુભ કર્મબંધ તૂટે છે. મળતી બનાવટી વસ્તુ આપવી તે. તત્ત્વસંવેદનશાનઃ જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્ર-| તત્ત્વાર્થશ્રદ્ધાનઃ તત્ત્વભૂત પદાર્થોની રુચિ કરવી, પ્રીતિ કરવી, મોહનીય આ ત્રણે કમોંના ક્ષયોપશમવાનું, આત્માના | શ્રદ્ધા કરવી, વિશ્વાસ કરવો. અનુભવવાળું સાચું તાત્ત્વિક જે જ્ઞાન તે. તત્તાથાંધિગમ સૂત્ર : પૂજય ઉમાસ્વાતિજીરચિત સૂત્રાત્મક તત્ત્વજ્ઞાન: નવ તત્ત્વો, દ્રવ્ય, ગુણ, પર્યાયાદિનું જે પારમાર્થિક | મહાગ્રંથ. જે ગ્રંથ દિગંબર-વેતાંબર એમ બન્નેને માન્ય છે. 23
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy