________________ ઋણમુક્તઃ દેવાથી મુકાયેલો, જેના માથે કરજ નથી તે. એવી હોય કે જાણે બે હાડકાં સામસામાં મર્કટબંધની જેમ વીંટાયાં ઋણવાનુંઃ દેવાદાર, કરજવાળો પુરુષ. હોય અને ઉપર મજબૂત પાટો લપેટ્યો હોય તેવી મજબૂતાઈ. ઋતુ હેમન્ત-શિશિર-વસંત-વર્ષા આદિ ઋતુઓ. ઋષભરૂપ: બળદનું રૂપ, જે રૂપ કરીને ઈન્દ્ર મહારાજાએ કરેલો ઋદ્ધિગારવઃ ધનની આસક્તિ, પૈસાની મમતા. પ્રભુનો જન્માભિષેક (મેરુપર્વત ઉપર). ઋષભદેવઃ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીની પ્રથમ તીર્થંકર. | ઋષિભાસિત ઋષિ-મુનિઓએ કહેલું, તેઓએ બતાવેલું. ઋષભનારાચ સંધયણ : જેના શરીરમાં હાડકાંની મજબૂતાઈ | ઋષીશ્વર: ઋષિઓમાં મોટા, મહાઋષિ. એંધાણઃ ગર્ભ, ઉદરમાં રહેલ બાલક. જીવો છે કે એક જ ક્ષેત્રમાં રહે છે, જેના બે ભેદો છે: સમાવગાહી એકત્વવિતર્ક સવિચાર : શુક્લ-ધ્યાનનો બીજો ભેદ, કોઈપણ અને વિષમાવગાહી. એક દ્રવ્યગણ-પર્યાયના વિચારમાં સ્થિર થવું, પરંતુ વિષયાન્તર | એકાકી વિહાર : મુનિનું એકલું વિચરવું, આચાર્યને યોગ્ય ન થવું. શિષ્યનિષ્પત્તિ થયા પછી તેના ઉપર ગચ્છનો ભાર આપી એકદાકાળે કોઈક બળે, કોઈ એક અવસરે. ભક્તપરી જ્ઞાદિ મરણ માટે એકલા વિચરવું તે. એકમના: સર્વ એક મનવાળા, એકચિત્તવાળા થઈને. (મૌન) એકાદશી: અગ્યારસ, મૌન એકાદશી, માગસર સુદ એકરાર કરવો H વસ્તુનો સ્વીકાર કરવો, સમ્મતિ આપવી. અગ્યારસ. એકલઆહારીઃ એક જ ટંક ભોજન કરવું તે, એકાસણું કરવું | એકાન્તવાદઃ કોઈપણ એકનયનો આગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ. તે. પાદચારી સંઘમાં છ “રી” પાળવામાં આ એક અંગ. એકાસણું કરવું ? એક જ ટાઈમ ભોજન કરવું. શેષ સમયે એકલઠાણું એક જ ટાઈમ ભોજન કરવું. પરંતુ મુખ અને હાથ | ભોજન ત્યાગ. વિના અન્ય અંગો ન હલાવવાં. એકેન્દ્રિય: જે જીવોને ફક્ત એક સ્પર્શેન્દ્રિય (ચામડી) જ છે તે. એકલપેટું: પોતાનું જ પેટ ભરનાર, પોતાનું જ જોનાર. એકોન વિંશતિઃ એક જૂન વીશ, અર્થાતુ ઓગણીસ વગેરે. એકલવાયું જીવન : એકલો રહેનાર, એકાન્તમાં રહેનાર, એઠું મૂકવું : ભોજન કરતાં છાંડવું, જેમાં જીવોની હિંસા દુનિયાના લોકોથી ભિન્ન રહેનાર, એકાન્તવાસી, આવા આત્માનું થાય છે. જીવન. એતાદેશ: આવા પ્રકારનું, આવું. એકલવિહારી : જે મુનિઓ એકલા વિચરે, સાથીદાર ન] એવંભૂતનય: જે શબ્દનો જેવો વાચ્ય અર્થ થતો હોય તેવા અર્થ હોય તે. સાથે તેવી ક્રિયા સ્વીકારે છે, ક્રિયા પરિણત અર્થને જે માને છે, એકલાહારી: એક ટાઈમ ભોજન કરનાર છે “શી” પાળવામાં | જેમ કે અધ્યયન કરાવતા હોય ત્યારે જ અધ્યાપક. આ એક અંગ. એવકાર: નિશ્ચયપૂર્વક વાત કરવી તે, નિર્ણયાત્મક, એકસિદ્ધઃ સિદ્ધના પંદર ભેદોમાંનો એક ભેદ, મોક્ષે જતી વખતે | એષણાસમિતિ : નિર્દોષ આહાર લાવવો તે, બેતાલીસ દોષજે એકલા હોય છે, જેમકે મહાવીર સ્વામી. રહિત ગોચરીની પ્રાપ્તિ, ગૃહસ્થને આશ્રયી બની શકે તેટલો વધારે એકક્ષેત્રવર્તી એક જ ક્ષેત્રમાં રહેનાર, મોક્ષમાં અનંતા એવા નિર્દોષ આહાર બનાવવો. ઐક્યતાઃ એકતા, એકમેક થવું, પરસ્પર ભેદ ભૂલી જવો. | ઐશ્વરીય સંપત્તિ : કુદરતી શોભા, જેનો કોઈ કર્તા નથી તેવી ઐતિહાસિક ઇતિહાસથી સિદ્ધ થનાર, ઇતિહાસજન્ય વિષય. | નૈસર્ગિક સંપત્તિ; સંસારની સહજ લીલા. ઐરાવણ: ઈન્દ્ર મહારાજાનો હાથી. | ઐહિક ભયઃ આ ભવસંબંધી ભય, રાજા તરફથી આવનાર ઐરાવતક્ષેત્ર: ભરત જેવું જ જંબૂદ્વીપાદિ દ્વીપોમાં આવેલું. ઉત્તર | દંડ-શિક્ષાનો ભય, કારાવાસનો ભય, લોકનિન્દાનો ભય, દિશામાં રહેલું એક ક્ષેત્ર, જંબુદ્વીપમાં 1, ઘાતકીખંડમાં 2, લોકપરાભવનો ભય વગેરે. અર્ધપુષ્કરમાં 2, કુલ 5. 14