SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાતિશય: જગના સામાન્ય કોઈ પણ માનવામાં ન સંભવીજ્ઞાનોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાવાળો શકે એવું અદ્ભુત સંપૂર્ણ-ત્રિકાળવર્તી જ્ઞાન. ઉપયોગ, તેનું બીજું નામ સાકારોપયોગ અથવા જ્ઞાનાવરણીય કર્મઃ જ્ઞાનને ઢાંકે એવું જે કર્મ તે. વિશેષોપયોગ છે. જ્ઞાની મહાત્માઃ જેઓને વિશિષ્ટ જ્ઞાન મળેલું છે એવા મહાત્મા. | જોય: જાણવાલાયક, જાણવાલાયક પદાર્થ. પ્રક્ષિપ્ત શબ્દોના અર્થો) અનવધાનતા પ્રમાદ, બિનઉપયોગ દશા, બેકાળજી. | તત્ર શાસ્ત્ર, અર્થનું નિરૂપણ કરનાર ગ્રંથ, દર્શનશાસ્ત્ર. વિસ્મૃત થયેલ ભૂલી જવાયેલ, વીસરી ગયેલું, યાદન આવેલું. | ત્રસરેણુ સૂક્ષ્મ રજ. અનન્ત પરમાણુઓનો સમુદાય. પરિપાટી: ક્રમ, અનુક્રમ. ત્રસનાડીઃ 1 રાજ પૂર્વ-પશ્ચિમ ઉત્તર-દક્ષિણ પહોળી અને ચૌદ વિપ્રલંભઃ વિયોગ, વિરહ, છૂટા પડવું, અથવા છેતરવું. રાજ ઊંચી એવી ભૂમિ કે જે ભૂમિમાં જે ત્રસજીવો જન્મ-મરે છે પ્રત્યુતવિધ્વંસ વિઘ્નોનો વિનાશ, અંતરાયોનો નાશ. તે ભૂમિ. વિનિયોગ કરવો વાપરવું, યથાસ્થાને જોડવું. દ્રવ્યલિંગી સાધુઃ જે માત્ર સાધુના વેષને જ ધારણ કરે છે, પરંતુ અન્તરિક્ષ આકાશ, ગગન. સાધુતાના ગુણો જેમાં નથી તે. પંડિતમરણ સંલેખના આદિ વિશિષ્ઠ તપ અને સમાધિપૂર્વકનું નરકપાલદેવ નારકીના જીવોને દુ:ખ આપનારા દેવો, અર્થાત્ પરમાધામી દેવો. મૃત્યુ. અકાલમૃત્યુ : અકસ્માતુ મરણ હોવું, મૃત્યુનું કોઈ પક્ષધર્મતા હેતુનું પક્ષમાં હોવું, જેમ કે ધૂમવાળો આ પર્વત છે. નિમિત્તવિશેષથી અનવસરે આવવું. વચનામૃત વચનરૂપી અમૃત, અર્થાત્ અમૃત સમાન વચનો. અતીન્દ્રિયપ્રત્યક્ષ ઇન્દ્રિયોની સહાય વિના આત્માને સાક્ષાત્ સકલ જગત હિતકારિણી સંપૂર્ણ જગતનું હિત કરનારી વાણી. વિષયનો ભાસ થાય તે, અવધિ આદિ ત્રણ જ્ઞાનો. ભવાબ્ધિતારિણીઃ સંસારરૂપી સમુદ્રથી તારનારી વાણી. અન્યયોગવ્યવચ્છેદઃ અન્ય દર્શનકારોની જે જે માન્યતાઓ છે સહજાત્મસ્વરૂપ પરમગુરુ શ્રી તીર્થકર ભગવન્તો સ્વાભાવિક તેનું ખંડન. અનંત-જ્ઞાન-દર્શન અને ચારિત્રના સ્વરૂપવાળા છે, તથા સર્વશ્રેષ્ઠ અયોગવ્યવચ્છેદઃ જૈન દર્શનમાં જે જે માન્યતાઓનો અસ્વીકાર | વાણી પ્રકાશનાર હોવાથી પરમગુરુ છે. કરાયેલો છે તે તે માન્યતાઓનું યુક્તિપૂર્વક ખંડન. કત-કારિત-મોદનઃ મેં જે જે પાપો કર્યા હોય, કરાવ્યાં હોય અને અથપત્તિન્યાય: જે અર્થ શબ્દથી સ્પષ્ટ ન કહેવાયો હોય પરંતુ | અનુમોઘાં હોય, તે પાપો. અર્થથી સમજાતો હોય તે. ભવદુઃખભંજક સંસારનાં સર્વ દુઃખોને તોડી નાખનારા. કાલકૂટવિષઃ તત્કાળ મૃત્યુ જ કરાવે તેવું ઉત્કૃષ્ટ ઝેર. સચ્ચિદાનંદસ્વરૂપઃપરમાત્મા સમ્યજ્ઞાનના આનંદસ્વરૂપ છે, કાલાણુઃ એખેક આકાશપ્રદેશમાં રહેલા કાલદ્રવ્યના એકેક છૂટા | પૂર્ણજ્ઞાનમય સ્વરૂપવાળઆ છે. છૂટા અણુ. (એમ દિગંબર આમ્નાય માને છે.) કૈલૌક્ય પ્રકાશક: ત્રણે લોકનો પ્રકાશ કરનારા, સર્વ ભાવો કુશાસ્ત્ર : સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોથી વિરુદ્ધ ભાવો જે શાસ્ત્રોમાં જાણનારા. છે તે. સ્વપરપ્રકાશજ્ઞાનઃ જેમ દીપક પોતાને (દીવાને) અને ઘટપટને કુલકર: યુગલિક કાળની સમાપ્તિ થવાના અવસર ઉપર રાજય, એમ બન્નેને જણાવે છે તેમ જ્ઞાન પણ જ્ઞાનને અને વિષયને એમ લગ્ન, નીતિ આદિના પ્રવર્તક પુરુષો, મર્યાદાઓ પ્રવર્તાવનાર.. | બન્નેને જણાવનારું છે. ખરકર્મઃ કઠોર કાર્યો, જેમાં ઘણા જીવોની હિંસા હોય તે. જિનશાસનોન્નતિકરાઃ જૈન શાસનનો પ્રભાવ વધારનારા. ચરમશરીરીઃ છેલ્લે જ શરીર જેને છે તે, અર્થાત્ આ ભવ પછી રત્નત્રયારાધકા : જ્ઞાન-દર્શન અને ચારિત્ર આ રત્નત્રયીનું જેને બીજો ભવ કરવાનો નથી તે. આરાધન કરનારા.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy