SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણવર્તી એક ક્ષણમાત્ર રહેનાર, એક સમયમાત્ર વર્તનાર. | શાપડિ ભાત .. ક્ષાયોપથમિકભાવ : ઉદયમાં આવેલા કર્મને હળવું ક્ષણિકઃ એક ક્ષણ પછી અવશ્ય નાશ પામનાર. (મંદરસવાળું) કરીને ઉદય દ્વારા ભોગવવું અને અનુદિતને (જે ક્ષણિકવાદઃ સર્વ વસ્તુઓ ક્ષણમાત્ર સ્થાયી છે, બીજા જ સમયે કર્મ અત્યારે ઉદયમાં નથી પરંતુ ઉદીરણાના બળે ઉદયમાં આવી અવશ્ય નાશ પામનાર જ છે એવો એકાન્તમત અર્થાત્ બૌદ્ધદર્શન.| શકે તેમ છે તેને) ત્યાં જ ઉપશમાવી દેવું તે ક્ષયોપશમ. તેવા ક્ષપકશ્રેણીઃ મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ગુણઠાણાં ચડવાં.] પ્રકારના ક્ષયોપશમથી મળેલા જે જે ગુણો તે. 8 થી 12 ગુણસ્થાનક સુધી આ ક્ષપકશ્રેણી કહેવાય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વ : દર્શન-સપ્તકની સાત પ્રકૃતિઓના ક્ષમા : ક્રોધના પ્રસંગો હોવા છતાં ક્રોધ ન કરવો. ગળી જવું, ઉદિત કર્ભાશને મંદરસવાળું કરી ભોગવી ક્ષય કરવો અને માફી આપવી અને માફી માગવી. અનુદિત અંશને ઉપશમાવવો તે દ્વારા પ્રાપ્ત થયેલું જે ક્ષમાયાચનાઃ આપણાથી થયેલા અપરાધની માફી માગવી. સમ્યકત્વ તે. ક્ષમાશ્રમણ ક્ષમાની પ્રધાનતાવાલા મુનિ. ક્ષીણજંઘાબળ : જેના શરીરમાં હાલવાચાલવાનું અર્થાત્ વિહારાદિ કરવાનું બળ ક્ષીણ થયું છે તે. ક્ષયઃ પૂર્વબદ્ધ કર્મોનો વિનાશ કરવો. ક્ષીણમોહ ગુણસ્થાનક: મોહનીય કર્મ સર્વથા જેમનું ક્ષીણ થઈ ક્ષયજન્યઃ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા (ગુણાદિ) ભાવો. ગયું છે તે. ક્ષયોપશમ ઉદયમાં આવેલાં કર્મોની તીવ્ર શક્તિને હણીને મંદ કરીને ભોગવવી અને અનુદિત કર્મો જ ઉદીરણા આદિથી ઉદયમાં ક્ષીરનીરવતું દૂધ અને પાણીની જેમ એકમેક થાય તે. આવે તેમ છે તેને તયાં જ દબાવી દેવાં તે. ક્ષીરસમુદ્રઃ દૂધ જેવું છે પાણી જેનું એવો સમુદ્ર તે ક્ષીરસમુદ્ર, ક્ષયોપશમાનુવિદ્ધઃ ક્ષયોપશમથી યુક્ત, મતિ-શ્રુત જ્ઞાનાવરણીય, જેના પાણીથી દેવો મેરુપર્વત ઉપર પ્રભુનો જન્મ મહોત્સવ અચકું દર્શનાવરણીય અને પાંચ અંતરાય કર્મનો ઉદય સદા ઊજવે છે. ક્ષયોપશમની સાથે જ હોય છે તે. સુધાપરિષહ: ગમે તેવી ભૂખ લાગી હોય તોપણ સાધુને કહ્યું ક્ષાયિક ભાવઃ કર્મોના ક્ષયથી થનારો જે ભાવ, કેવળજ્ઞાન, કેવળ | તેવો શુદ્ધ-નિર્દોષ આહાર ન મળે તો પણ સમતા રાખે પરંતુ દર્શન, ક્ષાયિક સમ્યકત્વાદિ ગુણો. ક્રોધાદિ કરે નહીં તથા દોષિત આહાર લે નહીં. ક્ષાયિકવીતરાગ: મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી બનેલા ક્ષુલ્લક ભવ: નાનામાં નાના આયુષ્યવાળો જે ભવ તે ક્ષુલ્લક ભવ. 256 આવલિકાનો 1 ક્ષુલ્લક ભવ થાય છે. વીતરાગ, ૧૨-૧૩-૧૪માં ગુણસ્થાનકવાળા જીવો. ક્ષેત્રગત ક્ષેત્રમાં રહેલું. ક્ષાયિકસમ્યકત્વ દર્શનમોહનીય સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થયેલું જે સમ્યકત્વ તે. ક્ષેત્રવૃદ્ધિઃ શ્રાવકનીમ બાર વ્રતોમાં છઠ્ઠા વ્રતનો એક અતિચાર, એક દિશાના માપમાં બીજી દિશાનું માપ ઉમેરવું. જ્ઞતિઃ જ્ઞાનપણું, જાણપણું, જાણવું. તાલાવેલી. જ્ઞાતભાવઃ જાણીબૂઝીને પાપ કરાય તે. જ્ઞાનપ્રાપ્તિઃ જ્ઞાન મળવું, કંઠસ્થ થવું, યાદ રહેવું, સૂક્ષ્મ સમજ જ્ઞાનઃ જાણવું, જાણકારી વસ્તુ-સ્થિતિની સમજ. પડવી. જ્ઞાનદ્રવ્ય જ્ઞાનની, જ્ઞાનનાં સાધનો-પુસ્તકાદિની સુરક્ષા માટે જ્ઞાનવાનું જ્ઞાન જેણે મેળવેલું છે કે, જ્ઞાનવાળો આત્મા. રખાતું દ્રવ્ય. જ્ઞાનાચાર: પોતાનામાં, પરમાં, અને ઉભયમાં જ્ઞાન કેમ વધે જ્ઞાનપંચમી: જ્ઞાનની આરાધના માટેની પાંચમ, કરતક સુદ | એવા જ્ઞાનવર્ધક આચારો. પાંચમ. જ્ઞાનાતિચાર : જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનનાં સાધનોની જ્ઞાનપિપાસા : જ્ઞાન ભણવાની ઈચ્છઆ, જ્ઞાન મેળવવાની ! આશાતના તિરસ્કાર-અપમાન આદિ કરવાં તે. 63.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy