SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ લોહાગ્નિવતુ જેમ લોઢું અને અગ્નિ એકમેક છે તેમ જીવ અને | લૌકિક ધર્મ: સંસારસુખની અભિલાષાએ કરાતો ધર્મ, અથવા કર્મ પણ એકમેક છે. | લોકના વ્યવહારો આચરવા પૂરતો કરાતો ધર્મ. વંશાનારકી સાત નારકીઓમાં બીજી નારકી. વયોવૃદ્ધઃ ઉંમરમાં ઘણા ઘરડા થયેલા, અનુભવી પુરુષો. વક્રગતિ : એક ભવથી બીજા ભવમાં જતા જીવને સમશ્રેણીને | વરસીદાન: પ્રભુ જ્યારે જયારે દીક્ષા લે છે ત્યારે ત્યારે એક વર્ષ બદલે આકાશપ્રદેશોમાં વળાંક લેવો પડે તે. સુધી દીન-દુખિયાઓને સતત દ્રવ્યનું (ધન-વસ્ત્ર-આદિનું) દાન વક્ર - જડ: અવસર્પિણીમાં અંતિમ તીર્થંકરના અનુયાયીઓ કુતર્ક | આપે છે તે. કરનારા વાંકા અને બુદ્ધિથી જડ છે, મૂર્ખ છે. વર્ગણા : સરખેસરખા પરમાણુઓવાળા સ્કંધો, અથવા તેવા વચનયોગઃ ભાષા છોડવા માટે આત્મપ્રદેશોમાં થતી બોલવાની સ્કંધોનો સમૂહ. તેના ઔદારિકાદિ 8 ભેદો છે. ઔદારિક શરીરને ક્રિયા. યોગ્ય સ્કંધો તે ઔદારિકવર્ગણા ઈત્યાદિ. વચનક્ષમાઃ ક્ષમાં રાખવી” એમ તીર્થંકરભગવન્તોનું વચન | વર્તનાકાળ: જીવ-અજીવ આદિ કોઈ પણ દ્રવ્યોનું વિવક્ષિત તે (આજ્ઞા) છે એમ માની ક્ષમા રાખે છે. તે પયયિમાં વર્તવું તે વર્તના, જેમ કે જીવનું “મનુષ્યપણે” વર્તવું વચનાતિશય સામાન્યપણે લોકમાં કોઈની પણ ન સંભવી શકે ! તે મનુષ્યપણાનો કાળ. તેવી ઉત્તમ 35 ગુણોવાળી સર્વોત્તમ જે વાણી તે. વર્તમાન ચોવીસી : ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં વચનોચ્ચાર : શબ્દો-વચનો બોલવાં તે, (પાંચ હ્રસ્વ સ્વરોનો ઋષભદેવ પ્રભુથી મહાવીરસ્વામી પ્રભુ સુધીના થયેલા ચોવીસ વચનોચ્ચાર કરતાં જેટલો કાળ લાગે તેટલો કાળ ૧૪મા તીર્થકર ભગવન્તો તે. ગુણસ્થાનકનો હોય છે.) વર્ધમાન તપ જે તપ પછી પછી વધતો જાય છે, એક આયંબીલ વજઋષભનાચયસંધયણ : જે હાડકામાં મર્કટબંધ-પાટો અને ! પછી ઉપવાસ, બે આયંબીલ પછી ઉપવાસ, એમ 3-4-5 : ખીલી મારેલા જેવી અતિશય ઘણી જ મજબૂતાઈ હોય તે પ્રથણ | આયંબીલ કરતાં કરતાં છેવટે 100 આયંબીલ પછી ઉપવાસ. સંધયણ. કુલ ૫૦૫૦આયંબીલ અને 100 ઉપવાસ. વજસ્વામીજી જેઓએ બાલ્યવયમાં ઘોડિયામાં સાધ્વીજીના મુખે | વર્ધમાન સ્વામી આ ચોવીસીના ચોવીસમા તીર્થંકર પ્રભુ, ચરમભણાતાં શાસ્ત્રો સાંભળી 11 અંગની વિદ્યા પ્રાપ્ત કરી હતી તે. | તીર્થપતિ. વડી દીક્ષાઃ અવસર્પિણી કાળમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના | વર્ષધર પર્વતઃ સીમાને ધારણ કરનારા પર્વત. ભરતાદિ ક્ષેત્રોની શાસનમાં છ મહિનાની અંદર યોગ્યતા લાગવાથી ફરીથી અપાતી | જેસીમા છે તેની વચ્ચે વચ્ચે આડા આવેલા પર્વતો, (1) હિમવંત, પાંચ મહાવ્રતોના ઉચ્ચારણપૂર્વકની દીક્ષા. (2) મહાહિમવંત, (3) નિબંધ, વનસ્પતિકાય : ઝાડ-ફૂલ-ફળ-શાખા-પ્રશાખા વગેરે) (4) નીલવંત, (5) રૂકિમ (6) શિખરી પર્વત. રૂપે છે કાયા જેની એવા જીવો, આ પ્રત્યેકસાધારણ બે | વલયાવૃતિ : ચૂડી (બંગડી)ના જેવા ફ૨તા ગોળાકારે પ્રકારે છે. લવણસમુદ્રાદિ દ્વીપ-સમુદ્રો આવેલા છે. જેઓની વચ્ચે બીજા વનિતાવૃન્દ સ્ત્રીઓનો સમૂહ, નારીઓનું ટોળું. દ્વીપાદિ હોય અને પોતે બંગડીની જેમ ગોળાકાર હોય તે. વન્દન આવશ્યક છ આવશ્યકોમાંનું ત્રીજું આવશ્યક, ગુરુજીને વહોરાવતા આપતા, ભક્તિના ભાવપૂર્વક દાન કરતા, સાધુનમવું. સંતોને ઉલ્લાસપૂર્વક આપતા. વધ્યબીજ: જે બીજમાં ફળ બેસે નહીં તે, ઉગાડવા છતાં અંકુરાને | વક્ષસ્કાર પર્વત: મહાવિદેહક્ષેત્રમાં આઠ આઠ વિજયોની વચ્ચે માટે અયોગ્ય. આવેલા 4-4-4-4=16 પર્વતો, પ્રારંભમાં ઊંચાઈ ઓછી, વધ્યા સ્ત્રી જે સ્ત્રીને પુરુષનો યોગ થવા છતાં પણ સંતાન- | | છેડે વધારે, જેથી છાતી બહાર કાઢી હોય તેવા. પ્રાપ્તિ ન થાય તે, સંતાન-પ્રાપ્તિમાં અયોગ્ય સ્ત્રી. વાઉકાય જીવો : પવનના જીવો, પવનરૂપે જીવો, પવન એ જ - વમન થવું: ઊલટી થવી, કરેલું ભોજન મુખથી ઉદાનવાયુ દ્વારા | જીવ. બહાર આવે તે, તપાચારના અતિચારમાં “વમનહુઓ” શબ્દ વાક્તાડવઃ બોલવાની હોશિયારી, બોલવાની ચતુરાઈ, સતત આવે છે તે. બોલવું.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy