SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય, પીડા-વેદના થાય તે. આગમૠત : ગણધર ભગવન્તોનાં બનાવેલાં આગમો એ જ અસાધારણ કારણઃ સામાન્ય નહીં, પરંતુ ખાસ વિશિષ્ટ કારણ. | ઋત. અસિધારાઃ તલવારની ધાર, (મધથી લેપાયેલી તલવારની ધાર | આગાઢજોગ : સાધુ-સાધ્વીજી મહારાજશ્રીની એવા પ્રકારની જેવું વેદનીય કર્મ છે.) યોગવહનની ક્રિયા કે જેમાંથી નીકળી ન શકાય. અસુર : દાનવો, હલકા દેવો, ભવનપતિ - વ્યંતર દેવો. | આગાર : છૂટછાટ-અપવાદ-મુશ્કેલ માર્ગ વખતે છૂટ. અસૂયા: ઈર્ષ્યા-દાઝ-અદેખાઈ - પરની ઋદ્ધિ ન ખમવી. ' આગારીપચ્ચકખાણ : છૂટછાટવાળું પચ્ચકખાણ, જેમાં અસ્તિ-નાસ્તિઃ પ્રત્યેક પદાર્થો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને | અપવાદો હોય તે. ભાવથી અસ્તિરૂપ છે અને પરના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી આચારઃ જ્ઞાનાદિ પાંચ ગુણોની વૃદ્ધિ થાય તેવો સદાચાર. નાસ્તિરૂપ છે. આચાર્યપદ : છત્રીસ ગુણોવાળું, સૂરિમંત્રના જાપવાળું, અસ્થિરચના : શરીરમાં થયેલી હાડકાંની મજબૂતાઈ- પંચાચારને પાળવા-પળાવવાવાળું એક વિશિષ્ટ પદ, રચનાવિશેષ. આચ્છાદિત : ઢંકાયેલું, આવરણવાળું, ગુપ્ત. અહિતકારક: નુકસાનકારક, અકલ્યાણ કરનાર. આજન્મ: જન્મ કરવા પડે ત્યાં સુધી, ભવોભવમાં. અહોરાત : દિવસ-રાત્રિ, ચોવીસ કલાક. આજીવિકાભય : પોતાનું જીવન જીવવાનો, ઘરસંસાર અક્ષતપૂજા: પ્રભુની સામે તંડુલાદિના સાથિયા વગેરેથી થતી | ચલાવવાનો ભય, પોતાની આજીવિકા કોઈ તોડી નાખશે તેવો પૂજા. ભય. અક્ષયસ્થિતિઃ મળેલી જે અવસ્થા કદાપિ નાશ ન પામે તે. મોક્ષની | આણાગમ્ય (આજ્ઞાગમ્ય) કેટલાક ભાવો ભગવાનની આજ્ઞાથી અવસ્થા તે અક્ષયસ્થિતિ. જ જાણી શકાય તેવા છે જેમ કે નિગોદના જીવો વગેરે. અક્ષિપ્રઃ વસ્તુનું જે જ્ઞાન વિલંબથી - ધીરે ધીરે થાય તે. આતમરામી: આત્માના સ્વરૂપમાં રમનારા, સ્વભાવદશામાં મતિજ્ઞાનના બહુ આદિ 12 ભેદમાંનો એક ભેદ. જ રહેનાર આત્માઓ. અજ્ઞાતભાવઃ આત્માની અજ્ઞાન દશા, વસ્તુતત્ત્વની અણસમજ. | આત્મકલ્યાણ આત્માનું જેમાં હિત થાય તે, કલ્યાણ કરવું તે. અજ્ઞાતાવસ્થા: આત્માની મૂર્ખ અવસ્થા, અણસમજ અવસ્થા. | આત્મચિંતન : આત્માના સ્વરૂપનું ચિંતન કરવું, મનન અજ્ઞાની પુરુષો મૂર્ણ પુરુષો, અણસમજુ મનુષ્યો. આત્મજ્ઞાન | કરવું તે. વિનાના જીવો. આત્મપરિણતિમજ્ઞાનઃ દર્શન-મોહનીય અને જ્ઞાનાવરણીય આંખનો પલકારોઃ આંખ મીંચીને ઉઘાડીએ તેમાં થતો સમય. | કર્મના ક્ષયોપશમપૂર્વકનું શ્રદ્ધાથી ભરપૂર શાસ્ત્રીય જ્ઞાન. આંશિક સત્ય: કંઈક અંશે સત્ય, પૂર્ણ સત્ય નહીં, અર્ધસત્ય | આત્મરક્ષક દેવ ઈન્દ્રોની રક્ષા કરવા માટે રખાયેલા દેવો. અથવા કંઈક માત્રાએ સત્ય, વાસ્તવિક તો અસત્ય. આત્મશુદ્ધિ આત્માની નિર્મળતા, મોહ વિનાની દશા. આકસ્મિક અણધાર્યું, ન કલ્પેલું, અચાનક. આત્મહિતકારીઃ આત્માનું કલ્યાણ કરનારી વસ્તુ, અજ્ઞાન અને આકાર : પદાર્થની આકૃતિ, રચના. મોહને દૂર કરી શુદ્ધતા પ્રગટાવનાર. આકાશગામી : આકાશમાર્ગે ઊડવાની-જવાની-આવવાની આદાનપ્રદાનઃ લેવડદેવડ, વસ્તુની આપ-લે કરવી તે. શક્તિ . આદાન-ભય : ધન-મિલકત આદિ ચોરો વડે લૂંટાઈ જવાનો આકાશાસ્તિકાય : જીવ-પુદ્ગલોને અવગાહ આપનારું એક ભય. આદિનાથ પ્રભુઃ ભરતક્ષેત્રમાં થયેલા પહેલા ભગવાન. આકિંચન્યઃ કંઈ પણ પદાર્થ પાસે ન રાખવો તે, સર્વ વસ્તુના | આદીશ્વર પ્રભુઃ ભરતક્ષેત્રમાં થયેલા પહેલા ભગવાન. ત્યાગી. આદેયનામકર્મ : યુક્તિ વિનાનાં વચનો હોવા છતાં પણ જે આક્રન્દનઃ રડવું, અતિશય રડવું, છાતીફાટ રડવું તે. વચનો લોકો સ્વીકારે, પડતો બોલ ઝીલી લે તે. આક્રોશઃ ગુસ્સો, કોપ, આવેશ. આધાકર્મીદોષ સાધુ-સાધ્વીજીને ઉદ્દેશીને જે જે બનાવ્યું હોય આગમ ગણધર ભગવન્તોએ રચેલાં શાસ્ત્રો, મૂલ શાસ્ત્રો. તે આહારાદિ જો તેઓ વહોરે તો તે. આગમકથિત આગમોમાં ભાખેલું, આગમોમાં કહેલું. આધાર-આધેયભાવઃ એક વસ્તુ બીજી વસ્તુનું અધિકરણ હોય, આગમગમ્યઃ આગમોથી જાણી શકાય તેવા વિષયો. અને બીજી વસ્તુ તેમાં રહેતી હોય તો તે બે વચ્ચેનો જે સંબંધ છે. દ્રવ્ય.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy