SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ મMઝ (પૂ) - માત્મજ્ઞ (ત્રિ.) (યથાર્થપણે આત્માને ઓળખનાર, આત્મજ્ઞ 2. સ્વાધીન). આચારાંગસૂત્રમાં આત્મા સંબંધી સૂત્ર કહેલું છે કે, “કો નાં નારૂ સો સળં નાડુ' અને ‘નો સળં નાડુ સો પર ના' અર્થાત્ જે એક આત્માને જાણે છે તે સર્વ વસ્તુને જાણે છે અને જે સર્વ વસ્તુ જાણે છે તે જ પોતાના આત્માને પણ જાણનારો હોય છે. अप्पजोइ - आत्मज्योतिष् (पुं.) (જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનાત્મક પુરુષ-આત્મા). વેદોમાં આત્માને મન-વચન અને કાયાના યોગોથી પર રહેલ જ્ઞાનસ્વરૂપ કહેલો છે. જૈનદર્શનમાં પણ કહેવું છે કે આઠેય કર્મોનો ક્ષય કરનાર એવો આત્મા સિદ્ધશિલામાં માત્ર જ્ઞાનજ્યોતિ રૂપે બિરાજમાન રહેલો છે. ત્યાં આત્મા કેવળ જ્ઞાનરૂપે છે. પ્ર (રેશી-ત્રિ.) (સ્વાધીન, આત્મવશ) જે વ્યક્તિ ગાડીના કંટ્રોલમાં ન હોય, પરંતુ ગાડી જેના કંટ્રોલમાં હોય તેને ડ્રાઇવર કહેવાય. ગાડી તેની ઇચ્છા પ્રમાણે ચાલે. તેમ ખરો સ્વતંત્ર તો તેને કહેવાય કે જે પોતે કષાયોને આધીન નહીં કિંતુ કષાયો કરવા કે નહીં તે પોતાને આધીન હોય. મખાંશ - અલ્પજ્ઞઠ્ઠ (ત્રિ.). (ક્રોધ-કષાયયુક્ત વચન ન બોલનાર, ભાવ ઊણોદરી કરનાર) अप्पडिकंटय - अप्रतिकण्टक (त्रि.) (જેનો કોઇ પ્રતિપક્ષી–મલ્લરૂપ કાંટો નથી તે, વિરોધીઓ વગરનો) જેની વાણીમાં મીઠાશ હોય, જેની આંખોમાં નમણાશ હોય અને વર્તનમાં કમાશ હોય તેવી વ્યક્તિનો કોઇ શત્રુ કે પ્રતિપક્ષી હોતો નથી. આવો અજાતશત્રુ જીવ લોકોની આંખોને ઠંડક આપનારો તથા હૃદયને આનંદ પમાડનારો લોકપ્રિય બને છે. મMડિવરિય - પ્રતિવૃત્ત (પુ.), (પ્રદોષકાળ-સંધ્યાકાળ). જે કાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવ્યો હોય તેને અસઝાય કાળ કહે છે. શાસ્ત્રમાં અસજઝાય વેળાના સમયો નિયત કરી આપેલા છે. તેમાં એક અસઝાય કાળ તરીકે સંધ્યા સમયને પણ ગ્રહણ કરવામાં આવેલો છે. - માત્મીક (ત્રિ.) (સ્વકીય, પોતાનું 2. શરીર). એકવાર નિષ્પક્ષપાત થઈને, મનમાં કોઇપણ જાતના સંકલ્પ-વિકલ્પો કે પ્રશ્નો વગરના થઈને જિનપ્રણીત તત્ત્વોનો અભ્યાસ કરવો જોઇએ. તે કર્યા પછી જ્યારે અન્યોના શાસ્ત્રો કે મતોને સાંભળશો તો તમને સત્ય અને અસત્યનો ભેદ સમજાશે. પરમાત્મા તમને તમારા પોતાના લાગશે. તેમણે કહેલ તત્ત્વ તમને મીઠાઈ કરતા પણ અધિક સ્વાદિષ્ટ લાગશે. મMUછંદ્ર - માત્મછન્દ્ર(ત્રિ.) (સ્વતંત્ર, સ્વચ્છંદ) પ્રક્રુ-માભાઈ (ત્રિ.) (સ્વાર્થ, ‘આનાથી મારી આજીવિકા ચાલશે તેવું સ્વપ્રયોજન). ગપ્પાથ - માત્મીક (ત્રિ.) (સ્વકીય, પોતાનું) પ્પUTTI - માત્મજ્ઞાન (જ.) (આત્મજ્ઞાન, પ્રયોગમતિસંપદ્રનો ભેદ) ઉત્તરાધ્યયનસૂત્રના પંદરમાં અધ્યયનમાં કહેલું છે કે, આચાયાદિ શ્રમણ સામે જ્યારે વાદ કરવાનો કે સત્ય સાબિત કરવાનો પ્રસંગ 462
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy