SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ તેમ જીવ-કર્મનો સંયોગ નિસર્ગ હોવાથી અનાદિ છે. થતો બોધ, કે જે અત્યન્ત અવ્યક્ત છે, રૂપરસાદિથી પણ શબ્દનો નિહાર કરવો : સંડાસ-બાથરૂમ કરવું, લઘુનીતિ-વડીનીતિ | પ્રથગ્બોધ નથી, “આ કંઈક છે” એટલો જમાત્ર નામ જાતિ કલ્પના કરવી. આદિથી રહિત બોધ થાય તે. નિતંવ: સંડાસ-બાથરૂમ કરવું, લઘુનીતિ-વડીનીતિ કરવી. | નો અવસર્પિણી : જ્યાં ચડતી-પડતો કાળ નથી તે, જેમકે નિદ્વવતા છુપાવવાપણું, જેની પાસે ભણ્યા હોઈએ તે ગુરુજીનું | મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ ભરતક્ષેત્રના ચોથા આરા જેવો કાળ નામ છુપાવવું, અથવા ભણાવતી વખતે વિષય છૂપાવવો, | વર્તે એ ઈત્યાદિ. વિતરાગ વચનોની સાપેક્ષતાને છુપાવવી. નોઉત્સર્પિણી : જયાં ચડતો પડતો કાળ નથી, સદા એક સરખો નિક્ષેપઃ વસ્તુને સમજાવવાના રસ્તા, પ્રકારો (ચાર નિક્ષેપા). કાળ. નીચગોત્રક્રમઃ જે કર્મ આત્માને અસંસ્કારી કુળોમાં લઈ જાય તે | નોકષાય (મોહનીય) જેસાક્ષાત્ કષાયરૂપ નથી, પરંતુ કષાયોને લાવે, કષાયોને પ્રેરે, કષાયોને મદદ કરે, પરંપરાએ કષાયોનું જ નીતિમત્તા પ્રમાણિકતા, સંસ્કારિતા, ન્યાયસંપન્નતા. કારણ બને તે હાસ્ય, રતિ આદિ છે; અહીં નોશબ્દ પ્રેરણાદિ નવી: એક ટાઈમ ભોજન કરવું, પરંતુ વિગઇઓ ન વાપરતાં અર્થમાં છે. વિગઈઓના વિકારો હણીને બનાવેલાં નવીયાતાં માત્ર લેવાં. | નો ભવ્યનોઅભવ્ય: મોશે પહોંચી ગયેલા આત્માઓ હવે ભવ્ય નવીયાતોઃ જે વિગઇઓમાં અન્ય દ્રવ્ય નાખવાથી તેની વિકારક | પણ નથી તેમજ અન્વય પણ નથી, કારણ કે જ્યાં સુધી વસ્તુની શક્તિ નાશ પામી હોય, તેવી વિગઈઓમાંથી બનાવેલા પદાર્થો. | પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી જ યોગ્યતાનો વ્યવહાર થાય છે. નેમિનાથ ભગવાનુઃ ભરતક્ષેત્રની ચોવીસીમાં ૨૨મા ભગવાન, એવી જ રીતે નોસંજ્ઞીનોઅસંજ્ઞી અને નોચરિત્તા નોઅચરિત્તા તેમનું નેમનાથ નામ પણ આવે છે. વગેરે શબ્દોના અર્થો પણ જાણી લેવા. નૈગમનય : ઉપચરિત વસ્તુને જે ગ્રહણ કરે તે; આ રસ્તો | ન્યગ્રોધ પરિમંડળ : છ સંસ્થાનોમાંનું બીજું સંસ્થાન કે જેમાં અમદાવાદ જાય છે, વરસાદ સોનું વરસાવે છે; પ્રભુની મૂર્તિ | નાભિથી ઉપરના અવયવો સપ્રમાણ હોય છે અને નીચેના પણ પ્રભુ છે ઇત્યાદિ આરોપિત વસ્તુને પણ વસ્તુસ્વરૂપ જણાવે | અવયવો અપ્રમાણ હોય છે તે. ન્યાયસંપન્ન દ્રવ્ય : શ્રાવકના 35 ગુણોમાંનો પહેલો ગુણ, નૈવેદ્ય : પ્રભુજીની આગળ ત્યાગભાવનાની વૃદ્ધિ માટે તથા | ન્યાયનીતિ અને પ્રમાણિકતાથી મેળવેલું ધન. અણાહારી અવસ્થાની પ્રાપ્તિ માટે ભક્તિભાવે સમર્પિત કરાતી | ન્યાયાલય : જ્યાં બન્ને પક્ષોની વાતો યથાર્થપણે સાંભળીને ખાદ્ય સામગ્રી. નિષ્પક્ષપાતપણે યોગ્ય ચુકાદો અપાય તે સ્થાન. નૈશ્ચયિક: નિશ્ચયદૃષ્ટિવાળું, તાત્ત્વિક, માર્મિક, યથાર્થ સ્વરૂપ; ન્યાસાપહાર : બીજા માણસોએ જમા મૂકેલી થાપણને પચાવી જેમ ભમરો મુખ્યપણે કાળો હોવા છતાં પાંચવર્ણવાળો છે એમ પાડવી, પાછી ન આપવી અને તમે આપી જ નથી એમ બોલવું કહેવું. નૈશ્ચયિકાર્થાવગ્રહ: વ્યંજનાવગ્રહના અંતે એક સમયમાત્રપૂરતો / પંકજ: કમળ, કાદવમાં ઉત્પન્ન થાય તે. | પંચેન્દ્રિય જીવઃ પાંચેપાચ પૂરેપૂરી ઇન્દ્રિયોવાળો જીવ. પંચવિધતા: પાંચ પ્રકારો, પાંચ પ્રકારે, ઇન્દ્રિયોની અને તેના | પંથ: માર્ગ, રસ્તો, ચાલવા યોગ્ય રસ્તો. વિષયોની પંચવિધતા છે અર્થાત પાંચ પાંચ પ્રકારો છે. | પકવાન્નઃ રાંધેલું, તૈયાર ભોજન, પકાવેલું. પંચસંગ્રહ : શ્રી ચંદ્રષિમહત્તરાચાર્યકૃત મહાન ગ્રંથવિશેષ, | પખ્ખી પ્રતિક્રમણઃ પંદર દિવસે કરાતું મોટું પ્રતિક્રમણ. શ્વેતાંબર સંપ્રદાયમાં છે અને દિગંબર સંપ્રદાયમાં અમિત મુનિનો | પચ્ચખાણ કોઈપણ વસ્તુનો નિયમ લેવા માટે બોલાતું સૂત્ર. બનાવેલ. ૧૪પ૬ ગાથા પ્રમાણગ્રંથ છે. નવકારસી-પોરિસી આદિ માટેનાં સૂત્રો. પંચાંગપ્રણિપાતઃ બે ઢીંચણ, બે હાથ, મસ્તક એમ પાંચ અંગો પચ્ચખ્ખાણ ભાષ્યઃ શ્રી દેવેન્દ્રસૂરિજી રચિત ભાષ્યત્રયમાંનું નમાવવાપૂર્વક નમસ્કાર કરવો તે. ત્રીજું ભાષ્ય, (પહેલું ચૈત્યવંદન ભાષ્ય અને બીજું ગુરુવંદન પંચાચાર: જ્ઞાનાચાર-દર્શનાચાર આદિ પાંચ પ્રકારના આચારો. | ભાષ્ય). 33
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy