________________ અંતમાં આવા પરાર્થના સ્વાધ્યાય દ્વારા તેમના (ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી રમણલાલ) સત્રયાસને હૃદયથી વન્દન કરું છું. આ જ રીતે શ્રી સંઘની ઉત્તરોત્તર સેવા કરવાનું બળ પ્રભુ તેમને બક્ષે તે જ શુભેચ્છા. વોરાનો શુભસંદેશ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી તેમના પરમ યુગદિવાકર 5, નમ્રમુનિ શિષ્યરત્ન, લેખક, મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી મ.સા. દ્વારા પત્ર મ.સા.ના પ્રયત્નોથી શ્રી અભિધાન રાજેન્દ્ર કોષનો ગુજરાતી આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. અનુવાદ કરીને 600 પાનાનો ગ્રંથ શબ્દોના શિખર નામથી પૂ.મુનિશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. પ્રસિદ્ધ થનાર છે તે જાણી ધન્યતાની લાગણી અનુભવું છું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ મહાન ગ્રંથ શ્રી વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. અભિધાન રાજેન્દ્ર કોષ ગુરુભક્તો સરળતાથી સમજી વાંચી જિનશાસનની અદૂભૂત સેવા કરનારા “અભિધાન રાજેન્દ્ર કોશ'ના પ્રણેતા શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી પ્રત્યે જેટલો શકે તેવા શુભ આશયથી તૈયાર કરવામાં આવેલ આ ગુજરાતી અહોભાવ અનુભવાય તે અલ્પ જ હશે. જયારે જયારે ગ્રંથ જનમાનસના હૃદય મન સુધી ચોક્કસ પહોંચશે એવી શ્રદ્ધા “અભિધાન રાજેન્દ્ર કોશ” માંથી ગુઢાર્થો જાણવા મળ્યા છે ત્યારે સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ત્યારે તેનું ગુજરાતી-હિન્દી સંકલન થાય તેવું સ્વપ્ર જોતો હતો. દ. રમણલાલ વોરા | મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી દ્વારા મેરૂસમ ગ્રંથના પ્રગટીકરણ પ્રસંગે હાર્દિક ઉોંગકાર્યમાં જીવનક્ષણોને પાવન કરી રહ્યા છો તે જાણી પરમ આનંદ અનુભવાય. સંપૂર્ણ “અભિધાન રાજેન્દ્ર કોશ” નું શુભેચ્છા ગુજરાતી થાય એવી મનોભાવના વ્યક્ત કરું છું. મુનિરાજ શ્રી વૈભવન વિજયજી મહારાજ સાહેબ - આપના આ શ્રેષ્ઠ પુરુષાર્થની અભિવંદના કરતા દ્વારા “શબ્દોના શિખર” નામથી શ્રી અભિધાન રાજેન્દ્રકોષનો શુભેચ્છા અર્પણ કરી શ્રતપુજનરૂપ ભાવોની અનુમોદના કરું ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તે જાણી આનંદ થયો. મૂળ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ આમ જનતાને જ્ઞાન પ્રાપ્ત કરવા ઘણો પ.પૂ. પંન્યાસ રશિખર વિજય ઉપયોગી થશે. આવા ગ્રંથની રચના બદલ આદરણીય મુનિશ્રીને મ.સા. દ્વારા પત્ર અભિનંદન આપું છું અને ગ્રંથના પ્રગટીકરણ પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ગઈ કાલે આપનો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. ગુજરાતના મંત્રી આપશ્રી દ્વારા “શબ્દોના શિખર” નામનો ગ્રન્થ પ્રસિદ્ધ થનારા ફકીરભાઈ વાઘેલા છે, તે પ્રસંગે અમારા તરફથી હાર્દિક શુભકામના. પૂજય આચાર્યદેવ શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા. દ્વારા (ગુજરાતના મંત્રી દિલીપ સંઘાણી દ્વારા) રચિત શ્રી અભિધાન રાજેન્દ્રકોષ ગ્રન્થ જિન શાસનની એક મંગલ સંદેશ અમૂલ્ય ધરોહર છે. ગચ્છાધિપતિ પ.પૂ. રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રીમદ્ આપનો પ્રયાસ સફળ બને એવી અભિલાષા! વિજય જયન્તસેન સૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં રાષ્ટ્રસંત પ.પૂ.આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ના તત્કાલિન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામના ચરણોમાં અમારી વંદના પ્રેષિત કરશોજી. હસ્તકમલથી સ્થાપિત થયેલ “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ” કે જેની ૧૯૮૩માં રી-પ્રીન્ટ કરાવી ૩000નકલો છપાવેલ હતી. આ ગ્રંથ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયન્તસેન