________________ સાદુ - માર્દવા (પુ.) (ચોવીસમા તીર્થપતિ શ્રીમહાવીરસ્વામીના શિષ્ય, આર્ય આર્દ્રકમુનિ) મmધમ્મ - માર્યકર્મ (ઈ.) (આર્યમંગુના એક શિષ્ય અને આર્ય ભદ્રગુપ્તના ગુરુ 2. આર્યસિંહના શિષ્ય અને આર્ય શાંડિલ્યના ગુરુ) નંદીસુત્ર અને કલ્પસૂત્રના ઉલ્લેખ પ્રમાણે જિનશાસનમાં આર્યધર્મ નામના બે આચાર્યભગવંત થયેલા છે. તેમાંના એક યુગપ્રધાન આર્યમંગુના શિષ્ય અને આર્યભદ્રગુપ્તના ગુરુ હતા. જ્યારે બીજા આર્યસિંહના શિષ્ય અને આર્યશાંડિલ્યના ગુરુ હતા. અન્નપ૩મે - માર્યપ (ઈ.) (દશપૂર્વ આર્યવજસ્વામીના દ્વિતીય શિષ્ય, આર્યપા) અન્નપમ - માર્યપ (સ્ત્રી.) (આર્યપાથી નીકળેલી એક શાખાનું નામ, આર્યપદ્માશાખા) આર્ય વજસ્વામીના દ્વિતીય શિષ્ય સ્થવિર આર્ય પા થકી આર્યપમા શાખા નીકળી હતી એમ કલ્પસૂત્રમાં વર્ણન મળે છે. મmjપાન - માર્યપુકન્ન (પુ.) (બૌદ્ધદર્શન પરિભાષિત બાહ્ય અર્થના અભાવવાળા કેવળ બુદ્ધિગમ્ય અર્થ) अज्जपूसगिरि - आर्यपुष्पगिरि (पुं.) (આર્યરથના શિષ્ય, આર્યપુષ્પગિરિ) अज्जपोमिल - आर्यपोमिल (पुं.) (આર્તવજસેનના દ્વિતીય શિષ્ય, આર્યપોમિલ) મનોમિન્ના - માઈમિત્રા (સ્ત્રી.). (આર્યપોમિલથી નીકળેલ શાખા, આર્યપોમિલી શાખા) अज्जप्पभव - आर्यप्रभव (पुं.) (અંતિમ કેવલી જંબુસ્વામીના શિષ્ય, આર્ય પ્રભવ) આર્યપ્રભવસ્વામી જન્મ રાજપુત્ર અને કર્મે ચોર હતા. એક વખત રાત્રિના પોતાના પાંચસો સાથીદાર સહિત રાજગૃહીમાં જંબૂકુમારને ત્યાં ચોરી કરવા આવ્યા. પરંતુ આખી રાત જંબૂસ્વામી અને તેમની આઠપત્નીઓનો વાર્તાલાપ સાંભળીને તેમનું ચિત્ત પણ વૈરાગ્યવાળું બન્યું અને બીજા દિવસે પોતાના 499 સાથીઓ સહિત જંબૂકુમારનું શિષ્યત્વ સ્વીકારીને સુધર્માસ્વામી ગણધર પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. તેઓ આગળ જતાં જંબૂસ્વામીના પટ્ટધર બન્યા હતા. મનufમડુ - દમૃતિ (વ્ય.) (આજથી માંડીને, આજથી પ્રારંભીને) પાકિસૂત્રમાં પાપ નિવૃત્તિના ત્રણ તબક્કા બતાવવામાં આવ્યા છે. 1. અર્બનિંલાખ 2. પડુપુર્વ સંવ૩િ. ગચંપબ્લવિશ્વામિ અર્થાતુ, પૂર્વે કરેલા પાપોની નિંદા કરું છું, વર્તમાનકાળમાં સેવાતા દોષોથી અટકું છું અને હવે આજથી માંડીને ભવિષ્યમાં કોઈ પાપ નહીં કરવા માટે આજથી જ પ્રતિજ્ઞા લઉ છું. જેણે આ ત્રણ તબક્કાનો સ્વીકાર કર્યો છે તેને દોષો સ્પર્શી શકતા નથી. अज्जफग्गुमित्त - आर्यफल्गुमित्र (पुं.) (આર્યપુષ્યગિરિના શિષ્ય અને આર્યધનગિરિના ગુરુ, આર્યફલ્યુમિત્ર) મજાક () - મર્યમ(.). (સૂર્ય 2. દેવવિશેષ 3. ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો સ્વામી દેવ 4. પિતૃરાજા) પરમાત્માને ઉત્પન્ન થયેલા કૈવલ્યજ્ઞાનનું તેજ એટલું બધું હોય છે કે, તેની સામે કરોડો સૂર્યો પણ ઝાંખા થઇ પડે. તે તેજના કારણે પરમાત્માનું મુખ જોવામાં લોકોને તકલીફ ન પડે તે માટે દેવો અતિશયરૂપે ભગવાનની પાછળ ભામંડલની રચના કરે છે. તે 111