SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ મથેર - બર્થથ્ય () (અસ્થિરપણું, ચાંચલ્યપણું) મોધ્યાય - ૩અત્યાર (1) (દ્રવ્યોર્જન, ધન સંપાદન કરવું તે) अत्थोभय - अस्तोभक (न.) (ઉત, વૈ આદિ સ્તોભક-દોષરહિત ગુણવાળું સૂત્ર). કોઇપણ શાસ્ત્રની રચનામાં ગુણ અને દોષ બન્ને રહેલા છે. આથી જ શાસ્ત્રકારોએ રચના કેવા ગુણવાળી અને કેવા દોષરહિત હોવી જોઇએ તે માટેના શાસ્ત્રોની રચના કરેલી છે. વિવધ પ્રકારના દોષોમાં એક દોષ આવે છે સ્તોભક દોષ. ત, , વિગેરે નિરર્થક શબ્દોનો પ્રયોગ તે સ્તોભક દોષ બને છે. રચનામાં આવા નિરર્થક શબ્દોનો પ્રયોગ વિનાના સુત્ર હોવા જોઈએ. અન્ના - અથર્વા (પુ.). (વૈદિકોના ચાર વેદોમાંનો એક વેદ, ચતુર્થ વેદ) અલ્- મ( વ્ય.) (આશ્ચર્ય 2. વિરામ). અવ્યયનો પ્રયોગ કોઇ આશ્ચર્યવાચક શબ્દમાં કે વિરામવાચક શબ્દમાં કરવામાં આવે છે. આ અવ્યયનો પ્રયોગ માત્ર સંસ્કૃતમાં જ કરવામાં આવે છે. પ્રાકૃત ભાષામાં તેનો પ્રયોગ કરવામાં આવતો નથી. ગાયત્રી મંત્રમાં આ શબ્દપ્રયોગ થયો છે. વંદુ - મલાડ(પુ.) (હિંસાદિ દંડનો અભાવ, અહિંસા 2. મન-વચન-કાયાનો પ્રશસ્ત યોગ). જૈનધર્મના પારિભાષિક અર્થ અનુસાર દંડનો અર્થ લાકડી ન કરતાં જેના વડે જીવ દુર્ગતિમાં દંડાય તે દંડ કર્યો છે. અપ્રશસ્ત મનવચન-કાયાના યોગથી જીવ અકાર્યમાં પ્રવૃત્તિ કરે છે અને તેનાથી અશુભ કર્મોનો બંધ કરે છે. જે જીવને ભવોભવ સુધી દુર્ગતિમાં ભમાવે છે. આ જ ત્રિયોગનું પ્રશસ્તભાવોમાં વર્તવું તે અદડ કહેવાય છે. વંડળ() ડિમ - ગUSલુઇડમ (ત્રિ.). (દડ અને કુદંડ આ બન્નેનો જ્યાં અભાવ હોય તે-નગરાદિ) રાજતંત્રમાં બે માર્ગ પ્રવર્તતા જોવા મળે છે. 1. દંડ અને 2. કુદંડ. જે અપરાધી પાસેથી તેના અપરાધ અનુસાર દંડ વસુલવામાં આવે તે દંડ કહેવાય છે. પરંતુ જ્યાં અપરાધની માત્રા કરતાં વધુ કે તેનાથી ઓછો દંડ લેવામાં આવે તો તે કુદંડ કહેવાય છે. આ બન્નેનો જયાં અભાવ હોય તેને ‘મUમિ ' નગર કે શહેર કહેવામાં આવે છે. अदंतवण - अदन्तवन (त्रि.) (જેમાં દાતણ કરવાનો નિષેધ છે તે) સ્થવિર કલ્પમાં વર્તતા સાધુને નિષ્કારણ દાતણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. માત્ર જયારે કારણ ઉપસ્થિત થાય ત્યારે દાંત સાફ કરવાની છૂટ આપવામાં આવેલી છે. કિંતુ જિનકલ્પ, પરિહારવિશુદ્ધિકલ્પાદિના આચારોમાં તો સકરાણ કે નિષ્કારણ બન્ને રીતે દાતણ કરવાનો સર્વથા નિષેધ ફરમાવેલો છે. ગવંમ - ગવર્મ (ત્રિ.) (દંભરહિત, કપટરહિત) અન્યોની લાગણીઓ સાથે છેતરપિંડી કરવી, તેનાથી છુપાવવું વગેરે દંભ છે. દંભનું બીજું નામ માયા છે. આગમોમાં કહેવું છે કે માયા તિર્યંચમાં અને સ્ત્રીઓમાં વધુ હોય છે અને જે પણ જીવ કપટ કે માયા કરે છે તે તિર્યંચયોનિમાં કે પછી સ્ત્રીવેદને પ્રાપ્ત કરે છે. જ્યારે દંભરહિત જીવ દેવયોનિ કે મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. ગર્વ (દં) સUT - અવર્ણન (જ.) (ચાક્ષુષજ્ઞાનનો અભાવ 2. અંધ 3. થીણદ્ધિ નિદ્રાના ઉદયવાળો 4. સમ્યક્વરહિત) 402
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy