Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni
Catalog link: https://jainqq.org/explore/009162/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ୧ ୧୧ ୧ ୦ ୮୧ ୧୧ ୧ ଓ ୧୮ ୯ ୧୧ ୧୧ ୧ ୮ ୯ ୧୦ ୧୧ ୧ ୧୧ ୧୫୩ ୧୧୫ ୧୧୧ ୧୧ ୧୧ ୧ ୧୧ ୧୧ ୧୧୧୧ ୧୧୧୧ ୧୧୧ ୧୧୧୧ ୧୧୧ee $eeeeଶ e୧ ୧ee eଦିees શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બાંઘણી પ્રકાશક શ્રી પારસભાઈ જૈન સંયોજક સચિત્ર જીવન દર્શન શ્રીમદ્ લઘુરાજ સ્વામી COCOCOCOCOCO 90999 Ceca સાર્થ જન્મ શતાબ્દી સંવત્ ૧૯૧૦ થી ૨૦૬૦ શ્રીમદ્ લઘુરાજ સ્વામી cecece Geet cecece ecccccceeeeee ceccccccccccc Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજ સ્વામી (નટુ સત્) (સટ્ટની 7 સ્ત્ર ૬:) અનન્ય શણનાઆપનાર એવાશુર દેવરહત્મસ્વરૂધ્ધ ચેતન્મસ્વામીનેત્રિક નમો નમાઝે – આત્મભાવનાનાવતાં બલવ - ઝવ લ 9 જ્ઞાન म हा दिव्या कुक्षि र नंःशब्द झितवरात्ममःराजचंद्र महं वंदे तत्वलोचन સહજત્મ સ્વરૂપ શુદ્ધ ચેતન્યસ્વામી નમો નમ: સર્વ દેવ – પરમગુરૂ ત્રિા નમસ્ટ્રાર પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના હસ્તાક્ષર પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર પો. બાંઘણી-૩૮૮૪૧૦ તા. પેટલાદ, જિલ્લો ખેડા, ફોન (૦૨૬૯૭) ૨૪૭૭૧૩ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ આર.બી.મેતા રોડ, ઘાટકોપર (ઈસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૭૭ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર આકાશવાણી રોડ, રાજકોટ (ગુજરાત) પીનકોડ ૩૬૦ ૦૦૧ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન વવાણીયા તાલુકા-માળીયા મિંયાણા, જિલ્લો-રાજકોટ પીનકોડ ૩૬૩ ૬૬૦ પ્રથમવૃત્તિ, પ્રત ૫૦૦૦, ઇસ્વી સન્ ૨૦૦૭ પડતર કિંમત : ૩૦૦/- રૂા. વેચાણ કિંમત : ૩૦/- રૂા. | (૨) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિનું નિવેદન પરમાત્મદશાને પામેલા એવા પરમકૃપાળુ પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની અનન્ય શ્રદ્ધા ભક્તિ કરીને જે સ્વયં પરમાત્મદશાને પામ્યા એવા શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી)નું આ સચિત્ર જીવન દર્શન પ્રગટ કરતા આનંદ થાય છે. જે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી દ્વારા રચિત શ્રીમદ્ લઘુરાજ સ્વામીના જીવન ચરિત્રના આધારે બનાવેલ છે. પરમકૃપાળુદેવે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને સં.૧૯૫૪માં વસો ક્ષેત્રે આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી બીજા જીવોના ઉદ્ધાર માટેની આજ્ઞા કરેલ. તે આજ્ઞાને ઉઠાવવા ભગવાન મહાવીરનો મૂળમાર્ગ પરમકૃપાળુદેવના વચનામૃતો દ્વારા પ્રગટમાં લાવનાર એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો આપણા ઉપર અનન્ય ઉપકાર છે. જો ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની હયાતી ન હોત તો પરમકૃપાળુદેવ દ્વારા પ્રકાશિત મૂળમાર્ગ આપણા સુધી પહોંચવો મુશ્કેલ હોત. પણ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની અદ્ભુત યોગબળવાળી મુનિદશા હોવાથી આપણને પરમકૃપાળુદેવના વચનો ઉપર શ્રદ્ધા થઈ અને વર્તમાનમાં બહુ લોપ એવા મૂળ વીતરાગમાર્ગની પ્રાપ્તિ થઈ; જેથી આપણા મહાભાગ્યનો ઉદય થયો. પ..દેવે જણાવ્યું છે કે “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? તે પણ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના યોગબળે આ અગાસ આશ્રમ બની આવ્યું. જ્યાં આવી આપણે અપૂર્વ શાંતિનો અનુભવ કરીએ છીએ. તે ઉપકાર પણ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો જ છે. વળી જેમના નિમિત્તે, સ્મરણ મંત્રો, છ પદનો પત્ર તથા આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો અનંત ઉપકાર સર્વથા અવર્ણનીય છે. તેવા ઉપકારની કિંચિત્ સ્મૃતિરૂપે એવા મહાપુરુષની ભવ્યજીવોને ઓળખાણ થાય, શ્રદ્ધા થાય, તથા તેમનો આત્મલક્ષી બોઘ જીવનમાં ઊતરી જીવોનું કલ્યાણ થાય તે અર્થે તેમના આ સચિત્ર જીવન દર્શનની ઝાંખીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સચિત્ર જીવન દર્શનમાં બઘા મળીને ૫૧૧ દર્શનીય ફોટાઓ છે. | સંવત્ ૨૦૦૧માં જ્યારે પરમકૃપાળુદેવનું સચિત્ર જીવન દર્શન બહાર પાડ્યું તે વખતે અનેક મુમુક્ષુઓની એવી ઇચ્છા થઈ કે પ.પૂ.પ્રભુશ્રીજીનું સચિત્ર જીવન દર્શન પણ એવું થાય અને સાથે એમના પ્રેરક પ્રસંગોના પણ ચિત્રો જો બને તો ઘણાને ભક્તિભાવ અને શ્રદ્ધાની દ્રઢતાનું કારણ થાય. એ ભાવનાને લક્ષમાં લઈ, તેમના કેટલાં ચિત્રો બની શકે તેની નોંધ કરી, તે તે ચિત્રો બનાવવાનું કામ શરૂ કર્યું, જે લગભગ અઢી વર્ષે પૂરું થયું. આપણી દોરવણી અનુસાર શ્રી પ્રફુલ્લભાઈએ તથા શ્રી ભાર્ગવે બહુ પ્રેમથી આ કામ કરી આપ્યું. એમાં જે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી સાથેના મુમુક્ષુઓના પ્રસંગો છે, તે મેં મુમુક્ષુઓને પૂછી પૂછીને લખેલા, તથા કોઈએ પોતે જાતે લખીને આપેલા છે. અમુક પ્રસંગો શ્રી જીતુભાઈએ મુમુક્ષુઓ પાસે સાંભળીને કે પૂછીને લખેલા હતા, તેમાંથી પણ લીધા છે. શ્રી ભાવનાબેને પણ ઘણા મુમુક્ષુઓની પાસે બેસીને પ્રસંગો લખ્યા છે. કોઈ પ્રસંગો મુમુક્ષુઓએ સ્વયં લખેલા તેના લખાણો મળેલા તેના ઉપરથી લીધા છે. એ બધા પ્રસંગો સચિત્ર છપાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે પ.પૂ.પ્રભુશ્રીજી સાથે બનેલ વાસ્તવિક ઘટનાઓને જાણી મુમુક્ષુઓને અત્યંત ઉલ્લાસભાવ થાય છે અને શ્રદ્ધા થવાનું પણ તે પ્રબળ કારણ બને છે. કોઈને લાગશે કે આમાં ચમત્કારના પણ પ્રસંગો છે. તે લેવાનું કારણ એ છે કે લોકોને મોટે ભાગે બાહ્યનું ઓળખાણ હોવાથી તે વાતો સાંભળીને તેમના પ્રત્યે આકર્ષણ થાય, માહાભ્ય લાગે કે ઓહો! આવા તેઓ મહાત્મા હતા! જેમકે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જીવનકળા'માં શ્રી ટોકરશી મહેતાનો પ્રસંગ લખ્યો છે. તે ટોકરશી મહેતાને સન્નિપાતનો રોગ હતો; તે હાથના ઈશારામાત્રથી પરમકૃપાળુદેવે દૂર કર્યો. છેલ્લે તેમની વેશ્યા પણ બદલાવી અદ્ભુત અનુભવ કરાવ્યો. તે વાંચીએ ત્યારે લાગે છે કે જ્ઞાની પુરુષોમાં કેવી કેવી અદ્ભુત શક્તિઓ રહેલી છે. જ્યારે જરૂર પડે અને સામાને લાભનું કારણ જણાય તો તેનો ઉપયોગ કરે છે અને તેનું પાછું પ્રાયશ્ચિત લે છે. માટે એવા મહાપુરુષોની ભક્તિમાં મંડ્યા રહીએ એમાં આપણું પરમ કલ્યાણ છે. આ ગ્રંથના ચિત્રો બનાવવાનો બધો ખર્ચ શ્રી છીતુભાઈ વલ્લભભાઈ પટેલ આસ્તાવાળાએ બહુ ઉલ્લાસભાવથી આપી ઘર્મપ્રેમ દર્શાવ્યો છે; તે બદલ તેમને ઘન્યવાદ ઘટે છે. આ જીવન દર્શન, સૌને સત્ શ્રદ્ધાવંત બનાવવામાં સહાયરૂપ થાઓ; એવી શુભેચ્છા સહ અત્રે વિરામ પામું છું. -આત્માર્થ ઇચ્છુક, પારસભાઈ જૈન (૩) Page #4 -------------------------------------------------------------------------- ________________ កម RRRRRRRY 559 FRE ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના વટામણ ગામમાં બનેલ મંદિરના અંદરનું દૃશ્ય રાજરાજ દિવ્યરાજ રાજરા RRRRRRRRRR ૐ સજ્જ સ્વરૂપે જીવની સ્થિતિ થવી 绳编编编编编编码码纷纷与编编码纷纷纷离 શ્રીમદ્ રાજચંદ્ર મંદિરના બહારનું દૃશ્ય, વટામણ លោក રાજરા Y તેને શ્રી વીતરાગ'મોક્ષ' કહે છે. પ REGREE (૪) 20 9 KIRTIBH Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુમણિકા પૃષ્ઠ ક્રમ ક્રમ વિષય ૧. શ્રીમદ્ લઘુરાજ સ્વામી જીવન ચરિત્ર લેખક - પૂ. શ્રી બ્રહ્મચારીજી, પ. પૂ. પ્રભુશ્રીજીને મળેલા ભાવિક મુમુક્ષુઓના પરિચયો .......૧૧ ૨. શ્રી શંકરભાઈ અજુભાઈ ભગત - કાવિઠા ...................... ,૧૧૬ ૩. શ્રી મોતીભાઈ ભગતજી - સીમરડા ૧૨૩ ૪. શ્રી ઉમેદભાઈ હીરાભાઈ - બોરીઆ ..... ૧૨૬ ૫. શ્રી જેસંગભાઈ ભાઈભાઈ પટેલ – બોરીઓ . ..૧૨૭ ૬. બ્ર. શ્રી મોહનભાઈ પ્રાગદાસ પટેલ - બોરી.............. ..૧૨૮ ૭. શ્રી ફુલચંડા છોગાલાલા બંદા - આહીર . .૧૩૧ .........૧૩૫ ૮.બ્ર. શ્રી મગનભાઈ લક્ષ્મીદાસ પટેલ - સુણાવ.. ૯. શ્રી રતનબેન પુનશીભાઈ શેઠ -મુંબઈ. .૧૪૦ ૧૦. શેઠ શ્રી માણેકજી જેઠાલાલ વર્ધમાન - મુંબઈ.................૪૯ ૧૧. શ્રી છગનભાઈ દેસાઈભાઈ પટેલ - નરોડા............. ૧૨. શ્રી શિવજીભાઈ દેવસિંહ શાહ - મઢડાવાળા . ૧૩. શ્રી ગોવિંદભાઈ ધનાભાઈ પટેલ - ભુવાસણ ........... ૧૪. શ્રી છીતુભાઈ ડાહ્યાભાઈ પટેલ -ભુવાસણા.................. ૧૫. શ્રી અંબાલાલભાઈ સોમાભાઈ પટેલ - સંદેશ ..............૧૮૯ ૧૬. શ્રી હીરાભાઈ મોતીભાઈ ઝવેરી - પેથાપુર............ ૧૭. શ્રી જ્ઞાનચંદ્ર ઈન્દ્રચંદ્ર નાહટા - મુંબઈ........... ૧૮. શ્રી સદ્ગુણાબેન જ્ઞાનચંદ્ર નાહટા - મુંબઈ..... ૧૯. બ્ર. શ્રી સાકરબેન પ્રેમચંદ શાહ - અગાસ આશ્રમ .............૧૯૭ ૨૦. બ્ર. શ્રી મણિબેન હરમાનભાઈ પટેલ -અગાસ આશ્રમ..........૨૦૧ ૨૧. બ્ર. શ્રી સુરજબેન શંકરભાઈ પટેલ - અગાસ આશ્રમ .........૨૦૭ ૨૨. બ્ર. શ્રી કમળાબેન પટેલ - અગાસ આશ્રમ. ૨૩. ડૉ. શારદાબેન પંડિત – અમદાવાદ ૨૪. શ્રી રેવાબેન શનભાઈ પટેલ - કાવિઠા............ ............. વિષય ૩૨. શ્રી ડાહ્યાભાઈ નાધુભાઈ પટેલ - થામા ૧ ૩૩. શ્રી શંભુપ્રસાદ માસ્તર -અગાસ સ્ટેશન .......... ૩૪. શ્રી મોતીચંદભાઈ બુટા - આહો............. ૩૫, શ્રી વાંસભાઈ ભાઈભાઈ પટેલ – બોરીઆ ૩૬. શ્રી નારણભાઈ વલ્લભભાઈ પટેલ - કાવિઠા....................૨૨૩ ૩૭. શ્રી ડાહીબેન વાઘજીભાઈ પટેલ - દંતાલી........... - ૩૮. શ્રી ૨જીભાઈ - મંડાળા...... ૩૯, શ્રી દયાળજીભાઈ લલ્લુભાઈ પટેલ - સુરત ૪. શ્રી દિરભાઈ ભગાભાઈ પટેલ - સોરા ૪૧. શ્રી સોમાભાઈ શામળદાસ પટેલ - સુણાવ . ૪૨. શ્રી પુનમભાઈ રણછોડભાઈ પટેલ - નાર ૪૩. શ્રી હિંમતભાઈ ધ્રુવ - અગાસ આશ્રમ . ૪૪. શ્રી શિવાભાઈ વકીલ - નાર..... .૧૫૩ .૧૫૮ ૪૫. શ્રી ગુલાબચંદજી જીવાવત - આહોર .૧૬૦ ૪૬. શ્રી ફૂલાભાઈ લલ્લુભાઈ પટેલ - કાવિઠા ........... ...૧૭૯ ૨૫. શ્રી કલ્યાણજીભાઈ મૂળજીભાઈ પટેલ - કાવિઠા................૧૧ ૨૬. શ્રી મણિબેન ભાઈલાલભાઈ પટેલ - સુણાવ ...................૨૧૨ ૨૭. શ્રી ડાહ્યાભાઈ નારણભાઈ પટેલ - સીમરડા ....................૨૧૩ .૧૯૦ ૪૭. શ્રી શનાભાઈ મથુરભાઈ માસ્તર - અગાસ આશ્રમ ...........૨૩૦ ૪૮. શ્રી ચુનીલાલજી મેઘરાજજી કાંગા - .......................૩૦ ૪૯. શ્રી રતનચંદજી ખુબાજી કાંગા - આહોર . .૧૯૩ ૫૦. જીવામીયા - સંદેશ........... ૧૯૪ ૫૧. શ્રી મોતીબેન ફૂલચંદજી બંદા - આહોર પર. પાઉં,પ.પૂ. પ્રભુશ્રીના છૂટક પ્રસંગો.. .૨૧૬ .૨૧૬ પૂ. શ્રી બ્રહ્મચારીજીના ઉદ્ગારો ૫૮. તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પૃષ્ઠ .૨૨૦ ૨૨૧ ..૨૨૨ ......૨૨૩ ૨૨૩ .૨૨૪ .૨૨૫ ..૨૨૫ ..........૨૨૬ .................૨૨૬ ૫૩. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનું આહોરમાં આગમન ...................૨૩૩ ૫૪. મુનિશ્રી મોહનલાલજી મહારાજ - અગાસ આશ્રમ..............૨૪૧ ૨૦૮ ૫૫. અહંકાર નીકળી ગયો ત્યાં તમે મુનિ, ..૨૦૯ ૫૬. પરમપૂજ્ય પ્રભુશ્રીજીના છૂટક બોધવચનો................. ..૨૧૦ ૫૭, ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજી પ્રત્યે અગાસના નિર્માણ સંબંધીની વિગતો (૬) .૨૨૯ .૨૨૯ .૨૨૯ ..૨૨૯ ..૨૩૦ .૨૩૦ ..૨૩૧ ..૨૩૨ .૨૪૨ .૨૪૪ ..૨૪૬ ૨૮. શ્રી આશાભાઈ ગોવિંદભાઈ પટેલ - દંતાલી....................૨૧૫ ૫૯. અગાસ આશ્રમમાં શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા ...............૨૫૯ ૨૯. શ્રી હરખચંદ કરમચંદ જોશી - જુનાગઢ ૬૦. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના સાર્ધ જન્મશતાબ્દી ૩૦. શ્રી મણિભાઈ ફુલાભાઈ પટેલ - સુણાવ ........ ૩૧. શ્રી મોતીભાઈ પ્રાગદાસ પટેલ - નાર ...... નિમિત્તે ગામ આશ્રમમાં નીકળેલ વરઘોડાના દ્રશ્યો.........૨૦૦ ૬૧. પ.પૂ. પ્રભુશ્રીના અગ્નિસંસ્કાર સ્થાને બનેલ દેરી............૨૬૪ ...૨૪૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ 000 000 00000 0000 ET 0000 00000 ' 10000 0000 0000 +0000 00000 50000 શ્રીમદ્ લઘુરાજ સ્વામીની ભિન્ન ભિન્ન અવસ્થા Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી જન્મોત્સવ પદ અહો! અહો! ઉપકાર પ્રભુશ્રીજીના, અહો! અહો! ઉપકાર. આ અઘમ જીવ ઉદ્ધરવાને, પ્રભુશ્રીનો અવતાર; પ્રભુજીના કહ્યો સનાતન મોક્ષમાર્ગને, આત્મમાહાસ્ય અપાર. પ્રભુશ્રીના૦૧ કળિકાળે જીવ જાણી અજાણ્યા, ભાવદયા-દાતાર. પ્રભુશ્રીના૦૨ સાચી ભક્તિ શરુ કરાવી, દેખાડી ગુરુ સાર; પ્રભુશ્રીના ભક્તિક્રમ ઉત્તમ યોજીને, રસ લગાડ્યો અપાર. પ્રભુશ્રીના૦૩ શ્રી સત્સંગનું ધામ બનાવી, દીઘો પરમ આઘાર; પ્રભુશ્રીના ભક્તિભાવનો દુકાળ ટાળી, સાધ્યો સત્ય પ્રચાર. પ્રભુશ્રીના૦૪ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃત Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજ સ્વામી જન્મ પૂર્વ દિશામાં એકલા સૂર્યનો ઉદય થાય છે, પરંતુ ચારે દિશાઓ તેનાથી પ્રફુલ્લિત થાય છે, તેમ સં.૧૯૧૦ના આસો વદ ૧ના પવિત્ર દિને ભાલ પ્રદેશના વટામણ નામના ગામમાં ભક્તિના અવતાર સમા મહાભાગ્યશાળી અને અતિ પુણ્ય પ્રતાપી એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો જન્મ થવાથી તેમની વિદ્યમાન ચારે માતાઓનું વૈધવ્ય દુઃખ વિસારે પડ્યું; અને મનમાં પ્રફુલ્લિતતા વ્યાપી. તેમનું નામ લલ્લુભાઈ રાખવામાં આવ્યું. તેમના પિતાશ્રીનું નામ શ્રી કૃષ્ણદાસ ગોપાલજી હતું. તે વ્યવહારકુશળ અને ગામમાં અગ્રગણ્ય પુરુષ હતા. તે ચાર વાર પરણેલા, છતાં એકે સંતાન નહોતું. તેમના આયુષ્યના અંતિમ વર્ષે કુશલા (કસલી) બાઈને ગર્ભ રહ્યો. પણ તે અરસામાં કોલેરાના રોગની શરૂઆત થઈ હતી. કૃષ્ણદાસ ઘોડી ઉપર બેસી ઉઘરાણી માટે ગયા હતા. રસ્તામાં કોલેરાથી ઊલટી થઈ. ત્યાંથી ઘેર આણ્યા.પણ તે બચી શક્યા નહીં અને પરલોક સિધાવ્યા. તેથી નિર્વંશતાનું કલંક ટાળનાર એ પુત્ર પ્રત્યે ચારે માતાઓનું તથા તેમના પુણ્ય પ્રભાવે આખા ગામના લોકોની પ્રીતિ પણ વધવા લાગી. તે વખતની નિશાળો ગામઠી હતી. ત્યાં કિશોરવયે લલ્લુભાઈ ભણવા જતા. થોડું ઘણું લખતાં-વાચતાં અને ગણતાં આવડ્યું કે શાળાનો અભ્યાસ બંધ કરી પોતાની દુકાને બેસવા માંડ્યું. દુકાનમાં લેવડદેવડ તથા નામાનું કામ મુનીમ મારફત થતું. માત્ર પોતે દેખરેખ રાખતા અને સર્વ રાજી રહે તેમ વર્તતા. ૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ થી હા 9 FA Sr . અજ્ઞાન અવસ્થામાં જીવ કેવા કર્મ બાંધી લે છે ! પ.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર બોઘમાં જણાવ્યું કે નાનપણમાં અમારા હાથે કડલીઓ (કલ્લઈઓ) રૂપાની પહેરાવેલી. અમારા સગાંના છોકરાઓને હાથે પણ તે હતી. એક દિવસ અમે પરગામ ગયેલા. ત્યાં છોકરાઓ સાથે દેરાસરમાં ગયા. ઘણી પેઢીના ઢુંઢિયા હોવાથી પ્રતિમાને માને નહીં, પણ મોજ માટે જોવા દેરાસરમાં બઘા ગયા. ત્યાં બીજા છોકરાઓ જિન પ્રતિમાને કડલીઓ મારે, તિરસ્કાર કરે. તે જોઈ અમને તે ગમેલું નહીં. અમે તેવું કંઈ કરેલું નહીં. પણ તેનું સ્મરણ થતા પણ આજે કંપારી છૂટે છે કે અજ્ઞાન દશામાં જીવ કેવા કર્મ બાંધી લે છે! Page #10 -------------------------------------------------------------------------- ________________ re મોક્ષ મેળવવાની તીવ્ર કામના પ.પૂ.પ્રભુશ્રીજી પોતાના બાળવયની બીજી વાત બોધમાં કરતાં જણાવે છે કે – એક વખત અમારા સગાં ઘરે આવેલા. તે મેમાન સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાથી વહેલા ઊઠી સ્નાન કરે. તેથી તેમને મદદ કરવા હું પણ કૂવા ઉપર ગયેલો. છોકરાઓને મેમાન, નવા માણસો પ્રત્યે બહુમાન હોય અને તે ઉમ્મરમાં કંઈક કામ કરવું વધારે ગમે. ત્યાં વાતચીત કરતા મેમાને કહ્યું કે ‘સ્વામીનારાયણ, સ્વામીનારાયણ' કહીને એક ઘડાથી જો સ્નાન કરે તો મોક્ષ મળે. આ સાંભળી મારી પણ વૃત્તિ મોક્ષ માટે તત્પર થઈ અને શિયાળાની ટાઢમાં પણ ઠંડા પાણીનો એક ઘડો માથે ભગ-ભગાવ્યો. મોક્ષ કોઈ ઉત્તમ વસ્તુ છે અને તે મેળવવાનું કોઈ સાધન હોય તો જરૂર કરવું, એવી પૂર્વ ભવે સેવેલી ભાવનાના આ સંસ્કારો નાનપણમાં પણ તેમનામાં જોવા મળે છે. ૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારકુશળતા ગામના લોકોમાં તેમની આબરૂ સારી. ગરાસીયા, પટલીયા, રબારી તેમજ બ્રાહ્મણ, વાણિયાઓ સાથે ઉચિત વર્તાવ રાખી સર્વની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કશળતા નાની ઉમ્મરથી તેમણે પ્રાપ્ત કરી હતી. યોગ્ય વયે તેમના લગ્ન થયા. સગર્ભાવસ્થામાં ઘણાં જામફળ ખાવાથી પત્નીનો દેહ છૂટી ગયો. તેથી વરતેજ ગામના ભાવસારની પુત્રી નાથીબાઈ સાથે તેમના બીજીવારના લગ્ન થયાં. આમ સાંસારિક સુખમાં સત્તાવીશ વર્ષ સુધીની તેમની ઉમ્મર વ્યતીત થઈ. તેમનો વ્યવસાય નાણા ઘીરઘારનો હતો. તેથી નાણા ઘીરતા. ગામડાના લોકોની પ્રમાણિકતા અને સરળતાથી પાછા વ્યાજ સહિત નાણા ભરી પણ જતાં કે અનાજ, ગોળ વગેરે વસ્તુઓ આપી, દેવું પતાવી જતાં. કોઈ માણસ નાણા ન આપે તો આકરા શબ્દોથી સતાવીને કે સરકારમાં ફરિયાદ કરીને કે જતી કરી પૈસા માટે વૈર બાંધવું એ તેમને બિસ્કુલ પ્રિય નહોતું; તેથી બીજા ગૃહસ્થો દ્વારા શરમાવી, સમજાવીને કામ કાઢી લેતાં. છતાં લાંબી ઘીરઘાર થઈ જવાથી અને લોકોની વૃત્તિઓ ફરતી જોઈને પૈસા આપી વૈર વઘારવા જેવા આ ઘીરઘારના ઘંઘાથી તેઓ કંટાળી ગયા હતા. વ્યાધિનો ઉપદ્રવ સં.૧૯૩૭માં સત્તાવીસ વર્ષની ઉમ્મરમાં તેમને પીપાંડુ નામનો રોગ થયો. અનેક પ્રકારે ઉપચારો કરતાં છતાં તે બઘા વ્યર્થ ગયા. બાર માસમાં શરીર બહુ ક્ષીણ થઈ ગયું. એક વૈદ્ય પર્પટીની માત્રા ખવરાવીને કહ્યું કે જો આયુષ્ય હશે તો શરીરનો બાંધો બહુ મજબૂત થશે. તેથી પણ વ્યાધિ અટક્યો નહીં. ઘોળકાનાં એક પ્રખ્યાત વૈદ્ય વિષે એવી લોકવાયકા હતી કે જે બચવાનો હોય તેની જ તે દવા કરે છે. ત્યાં ગયા ત્યારે તેણે પણ દવા કરવાની ના પાડી દીધી. એટલે ચોક્કસ થયું કે હવે શરીર ટકશે નહીં. Page #12 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ક્ષમાપના તેથી ઘોળકાથી પતાસાં લઈ વટામણ આવ્યાં. ગામમાંથી જે ખબર જોવા આવે તેમને પાંચ પાંચ પતાસાં આપી પોતાના થયેલા દોષોની છેલ્લી માફી માંગી ખમતખામણાં કરવાં લાગ્યાં. પછી વિચાર્યું કે પૂર્વે કંઈ ઘર્મની આરાધના કરી હશે તેના ફળરૂપે આ ઘન, વૈભવ, આબરૂ વગેરે આ કુટુંબમાં વિશેષ દેખાય છે. હવે ભવિષ્યમાં સુખની ઇચ્છા હોય તો આ ભવમાં ઘર્મની આરાધના અવશ્ય કરી લેવા યોગ્ય છે. સંસાર ત્યાગી સાધુ થવાની ભાવના પ.પૂ.પ્રભુશ્રીજીનું જન્મસ્થળ, વટામણ તે વિચારે આખરે એવું સ્વરૂપ લીધું કે જો આ રોગ મટી જાય તો સંસારનો ત્યાગ કરી સાધુ થવું. પણ ઉપદેશ-વ્યાખ્યાન પ્રવૃત્તિ કરે તેવો કોઈ સાથે હોય તો ઠીક પડે. તેથી પોતાના ઘર પાડોશી મિત્ર જેવા દેવકરણજી જે તીક્ષ્ણબુદ્ધિના છે તે સાથે સાઘુ થાય તો બહુ સારું. રોજ ઉપાશ્રયમાં સામાયિક વખતે બન્ને ભેગા થતા હતા. ત્યાં લલ્લુભાઈએ દેવકરણજીને પૂછ્યું કે હું સાધુ થાઉં તો તું મારો ચેલો થાય? દેવકરણજીને લાગ્યું કે આવા સુખી કુટુંબનો અને એકનો એક દીકરો સંસારત્યાગ કરે એ બનવા યોગ્ય નથી. તેથી હા કહી કે તમે સાધુ થાઓ તો હું જરૂર તમારો શિષ્ય થાઉં. દેવકરણજીના માથે દેવું હતું તે પતાવી દેવાની પોતે કબુલાત કરી. તેથી દેવકરણજીને આ વાત સાચી લાગી અને સાથે આનંદ પણ થયો. Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ભાવનાથી રોગનું શમન આવી સંસારત્યાગની ઉત્તમ ભાવનાથી, વટામણ ગામમાં જ એક ઠાકર દવાનાં પડીકાં વેચતો હતો. તેને ત્યાંથી કસલીબાએ થોડાં પડીકાં લાવી પુત્રને ખવરાવ્યા. તેથી ઝાડા થયા અને રોગ ઉપશમી ગયો. સર્વને આનંદ થયો. પણ લલ્લુભાઈ અને દેવકરણજીએ જે ગુપ્ત વિચાર કરી રાખ્યો હતો તે હવે પાર પાડવા ખંભાતવાળા ગુરુ શ્રી હરખચંદજી પાસે જવા ઠરાવ્યું. તે સુરતમાં હતા. સુરત જઈ ગુરુને વંદન કરી બન્નેએ દીક્ષા લેવાના ભાવ દર્શાવ્યા. પણ મા-બાપની રજા મળ્યા વિના દીક્ષા આપવાની તેમણે ના કહી. દીક્ષાની વાત માતાને કાને આવી કે તે શંકર નામના મુનીમને સાથે લઈ રોતા-કકળતાં સુરત ગયા અને બે વર્ષ સંસારમાં હજી રહે અને પછી જો વૈરાગ્ય ઉપજે તો પોતે રોકશે નહીં. એમ ગુરુની સાક્ષીએ માતાજીએ જણાવ્યું. હવે કોઈ ઉપાય રહ્યો નહીં. તેથી લલ્લુભાઈ માતાજી આદિ સાથે ઘેર આવ્યા અને ઘર્મધ્યાનમાં ઘણો ખરો વખત ગાળવા લાગ્યા. સંસાર છોડવો જ છે એમ દ્રઢ નિશ્ચય થયા પછી પણ પરવશપણે તેમાં પ્રવર્તવાનું બે વર્ષ સુધી બન્યું. સં. ૧૯૪૦માં શ્રી લલ્લુભાઈની ત્રીસ વર્ષની ઉમ્મરે તેમના પત્ની નાથીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ મોહન રાખવામાં આવ્યું. સર્વત્ર આનંદ ફેલાયો. પરંતુ લલ્લુભાઈ અને દેવકરણજીને દીક્ષા સંબંધીના વિચાર તરંગો ઊઠ્યા. સવા માસનો પુત્ર થયો તેટલામાં તો બન્ને ગુરુને વાંદવા ગોઘરા ગયા અને દીક્ષા આપવા વિનંતી કરી. પણ ગુરુએ માતાજીની આજ્ઞા સિવાય દીક્ષા આપવાની ફરીથી ના કહી. તેથી ગુરુને વટામણ પઘારવા જણાવ્યું. ગુરુજીએ વટામણ આવી એક માસની સ્થિરતા કરી. ત્યાં વૈરાગ્યનો બોઘ માતાજીએ સાંભળીને દીક્ષાની સમ્મતિ આપી. ૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ મુનિદીક્ષા સં. ૧૯૪૦ના જેઠ વદ ૩ના દિવસે મંગળવારે ખંભાતમાં બન્નેને સંઘ સમક્ષ દીક્ષા આપી અને દેવકરણજી સ્વામીને શ્રી લલ્લુજીસ્વામીના ચેલા સ્થાપ્યા. Page #15 -------------------------------------------------------------------------- ________________ મુનિ આચા૨ પાલન શ્રી દેવકરણજી અને શ્રી લલ્લુજીએ દીક્ષા લીધા પછી સાધુ સમાચારી, શાસ્ત્રો, સ્તવન, સજ્ઝાયાદિ ભણી કુશળ થયા. તેમાં દેવકરણજી વ્યાખ્યાનમાં બહુ કુશળ હોવાથી વિશેષ લોકપ્રિય થઈ પડ્યા. પરંતુ સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવને લઈને શ્રી લલ્લુજીમુનિએ ગુરુથી માંડી સર્વ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના હૃદયમાં અભીષ્ટ સ્થાન મેળવ્યું. સૌના હૃદયમાં એમ લાગતું કે જતે દિવસે ગુરુની ગાદી શોભાવનાર શ્રી લલ્લુજીસ્વામી છે. દીક્ષા લીધા પછી પાંચ વર્ષ સુઘી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા, એટલે કે એક દિવસ આહાર અને એક દિવસ ઉપવાસ કરવો. કઠોરમાં ચોમાસું હતું ત્યારે સાથે લગા સત્તર ઉપવાસ કર્યા હતા. આમ બાહ્ય તપ, કાયોત્સર્ગ, ધ્યાન આદિ પણ ગુરુ સાથે કરતાં. ‘નમુન્થુણં’નો કાઉસગ્ગ રાત્રે ગુરુ શ્રી હરખચંદજી એક બે કલાક ‘નમુન્થુણં’ના કાઉસગ્ગ કરતા, તેમની સાથે શ્રી લલ્લુજી પણ કાયોત્સર્ગ કરતા. પરંતુ કામવાસના નિર્મૂળ થઈ નહીં. તેથી તે ગુરુને વારંવાર પૂછતા. તો ગુરુ એવી ક્રિયા જપ, તપ બતાવતા અને તે કર્યે જતા. પણ પોતાને વિકારવૃત્તિ દૂર ન થાય ત્યાં સુધી સંતોષ તે ક્રિયાથી થતો નહીં. પોતે ઘણી વખત કહેતા કે અપાસરાને ઓટલે બેસી અમે સ્તવન સાયો ગાતા અને મનમાં લોકોને સંભળાવવાનો ભાવ રહેતો; પણ તે કાળમાં અંતવૃત્તિની સમજ નહોતી. શ્રીમદ્ના પત્રોનું વાંચન તે જ ઉપાશ્રયના સામેના બીજા ખૂણામાં શ્રી અંબાલાલ ભાઈ, શ્રી ત્રિભોવનભાઈ અને શ્રી છોટાભાઈ શ્રીમના પત્રો વાંચતા હતા ત્યારે શ્રી લલ્લુજી મુનિએ શ્રી અંબાલાલભાઈને જણાવ્યું, કાં તો ઉપર વ્યાખ્યાનમાં જાઓ કાં અહીં આવીને બેસો. ८ ખંભાતના ઉપાશ્રયમાં સ્વાધ્યાય આ ઉપાશ્રયના નીચલા ખંડમાં એક બાજુના ખૂણામાં શ્રી લલ્લુજી મુનિ અને શાસ્ત્રાભ્યાસી શ્રી દામોદરભાઈ ‘ભગવતીસૂત્ર' નો ઉપરના ખંડમાંથી આચાર્ય શ્રી હરખચંદજી મહારાજ પાનાં વાંચીને મોકલે તે વાંચતા હતા. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી લલ્લુજી મહારાજને શ્રીમદ્ગી પ્રથમ જાણકારી અપાસરામાં ઉપર જવાને બદલે શ્રી અંબાલાલભાઈ આદિ ત્રણેય જણ શ્રી લલ્લુજી મહારાજ પાસે આવીને બેઠા. ભવસ્થિતિ આદિ પ્રશ્નોની ચર્ચા થઈ પણ સમાધાન થઈ શક્યું નહીં. ત્યારે શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સર્વ આગમના જ્ઞાતા એવા શ્રીમદ્ રાજચંદ્ર નામના ઉત્તમ પુરુષ મુંબઈમાં છે, તે અહીં ખંભાત આવવાના છે. ત્યારે લલ્લુજી મહારાજે કહ્યું: “અમને તે પુરુષનો મેળાપ કરાવશો.” પછી શ્રી લલ્લજી મહારાજને શ્રીમદુના પત્રો વાંચવા આપ્યા. તે વાંચી એમને ખાતરી થઈ કે એ પુરુષ જરૂર અનેક પ્રશ્નોનું સમાધાન કરી શકશે. કેમકે આ પત્રોમાં તત્ત્વો સંબંઘી જે ઊંડું ચિંતન જણાય છે એવું તો ક્યાંય જોવામાં આવ્યું નથી. શ્રી લઘુરાજસ્વામીનું પરમકૃપાળુદેવ સાથે પ્રથમ મિલન T ET સં. ૧૯૪૬માં શ્રીમતું ખંભાતમાં પ્રથમ પઘારવું થયું. શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઊતર્યા હતા. શ્રી અંબાલાલભાઈ પોતાના પિતા શ્રી લાલચંદભાઈની સાથે શ્રીમદુને અપાસરે તેડી ગયા.શ્રીમદે અવઘાન કરવાં છોડી દીધાં હતાં પરંતુ લાલચંદભાઈ અને શ્રી હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવઘાન કરી બતાવ્યાં. સર્વ સાથુવર્ગ વગેરે શ્રીમદુની વિદ્વતા અને અદભુત શક્તિ જોઈ આશ્ચર્ય પામ્યા.” (જી.પૃ.૧૫૫). Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિલને સાષ્ટાંગ દંડવત્ “શ્રીમદુને શ્રી લલ્લુજીએ ઉપર મેડે પધારવા વિનંતી કરી અને શ્રી હરખચંદજી મહારાજને પૂછ્યું “હું તેમની પાસેથી કંઈ અવઘારું? શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલ્લુજીએ ઉપર જઈને શ્રીમન્ને નમસ્કાર કર્યા. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણી અટક્યા વગર નમસ્કાર કર્યા.” (જી.પૃ.૧૫૬) હાલ મોટા વિસ્તારવાળા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સ્થાપક તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્ લઘુરાજ સ્વામીનો સત્ય માર્ગમાં પ્રવેશ કરાવનાર સાચી જન્મગાંઠનો દિવસ ગણાવા યોગ્ય પ્રથમ માંગલિક પ્રસંગ બની આવ્યો.' (જી.પૃ.૧૫૭) પરમકૃપાળુદેવ આ વિષે જણાવે છે કે – “આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ તત્પરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.” (વ.પૃ.૧૮૩) સમકિત અને બ્રહ્મચર્ય વૃઢતાની માગણી “શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછ્યું : “તમારી શી ઇચ્છા છે?” સ્વામીજીએ વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું : “સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દઢતાની મારી માગણી છે.” શ્રીમદ્ થોડીવાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી સ્વામીજીના જમણા પગનો અંગૂઠો તાણી શ્રીમદે તપાસી જોયો; અને ઊઠીને બધા નીચે ગયા.” (જી.પૃ.૧૫૭). એક દિવસે શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમન્ને કહ્યું : “હું બહાચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ (એક દિવસ ઉપવાસ ને એક દિવસ ખાવું એમ) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.” શ્રીમદે કહ્યું : “લોકદ્રષ્ટિએ કરવું નહીં; લોકદેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદનો ત્યાગ થાય, તેમજ ઊણોદરી તપ (પેટ ઊભું રહે તેવું, ખૂબ ઘરાઈને ખાવું નહીં) થાય તેમ આહાર કરવો; સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને આપી દેવું.” (જી.પૃ.૧૫૯) પ્રભુશ્રી'ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય “શ્રી અંબાલાલને ઘેર જતાં શ્રીમદે જણાવ્યું: “આ પુરુષ (શ્રી લલ્લુજી મુનિ) સંસ્કારી છે. આ રેખા લક્ષણો ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય.” (જી.પૃ.૧૫૭) “બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી સ્વામી શ્રીમદના સમાગમ માટે ગયા, ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું : “તમે અમને માન કેમ આપો છો?” સ્વામીજીએ કહ્યું : “આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે; અને જાણે અમારા પૂર્વભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે; કોઈ પ્રકારનો ભય રહેતો નથી; આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” (જી.પૃ.૧૫૮) શ્રીમદે ફરી પૂછ્યું : “તમે અમને શાથી ઓળખ્યા?” સ્વામીજીએ કહ્યું : “અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંધી જાણવામાં આવ્યું. અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો.” (જી.પૃ.૧૫૮) સ્વામીજીએ ફરી પૂછ્યું: “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” શ્રીમદે કહ્યું : “આત્મા છે એમ જોયા કરો.” (જી.પૃ.૧૫૯) ૧૦. Page #18 -------------------------------------------------------------------------- ________________ આતમ ભાવના ભાવમાં જીવ લેહ કેવળજ્ઞાન રે” શ્રીમદ્ભા સમાગમ અર્થે શ્રી લલ્લુજી મુનિએ સં.૧૯૪૯નું ચોમાસું મુંબઈમાં કર્યું. શ્રીમદે પૂછ્યું, “મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે?’ લલ્લુજીએ કહ્યું : “આપના Mાત નાજના ભાવ દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે' પછી ઝલ લટકેલ બનાળ રે. લલ્લુજી મુનિ પેઢી ઉપર સમાગમ અર્થે આવતા કે શ્રીમદ્ ઊઠીને પાસેની ઓરડીમાં આવી તેમને “સૂયગડાંગ સુત્ર”, “સમાધિશતક' વગેરેમાંથી સમજાવતા. “સમાધિશતક”ની સત્તર ગાથા સમજાવીને તે પુસ્તક વાંચવા વિચારવા માટે મુનિશ્રીને આપ્યું. તે પુસ્તક લઈ દાદરા સુઘી ગયા કે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે પાછા બોલાવ્યા. પાછા બોલાવી તે “સમાધિશતક'ના પહેલા પાના ઉપર નીચેની આ અપૂર્વ લીટી લખી આપી. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” વારંવાર મૌન રહેવાનો બોધ એક દિવસ શ્રી લલ્લુજીએ શ્રીમદ્ન પૂછ્યું, “આ બધું મને ગમતું નથી. એક આત્મભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે? શ્રીમદે કહ્યું, “બોથની જરૂર છે”. શ્રી લલ્લુજીએ કહ્યું, “બોથ આપો” શ્રીમદ્ મૌન રહ્યા. આમ વારંવાર શ્રીમદ્ મૌનપણાનો બોધ આપતા, અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી લલ્લુજીએ મુંબઈ ચાતુર્માસ પૂર્ણ કરી સુરત તરફ વિહાર કર્યો ત્યારથી ત્રણ વર્ષ પર્યત મૌનપણું ઘારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદ્દ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ રાખી. “સમાધિશતક'નું વાંચન પણ હવે શરૂ કર્યું. તેથી પોતાને અપૂર્વ શાંતિ વેદાતી હતી; એમ પોતે તે વખતનું વર્ણન ઘણી વખત કરતા. સ્વચ્છેદથી જે જે કરવામાં આવે તે સઘળું અભિમાન સં.૧૯૫૦ અને ૧૯૫૧ના બન્ને ચોમાસા સુરતમાં થયા. તે વખતે વેદાંત અને વેદાંતીઓના પરિચયથી દેવકરણજી સ્વામી પોતાને પરમાત્મા માનતા. તે બાબત શ્રી લલ્લુજીએ શ્રીમત્તે લખી જણાવી. તેના ઉત્તરમાં શ્રીમદે લખ્યું કે “જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્મપણું છે. એમાં સંશય નથી....પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વઘારે સારું છે. અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે.”આ વાંચી તે પાછા હટ્યા. એક દિવસ શ્રીમદ્ સુરત પધારેલા ત્યારે દેવકરણજીએ પ્રશ્ન પૂછયો, “શ્રી લલ્લુજી મહારાજ મને વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું તેને તરંગરૂપ કહે છે; તો શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?” શ્રીમદે શાંતિથી ઉત્તર આપ્યો “સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસતું સાધન છે અને સદ્દગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ઘર્મરૂપ સત્સાઘન છે.” ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ‘છ પદ’ના પત્રનો ઉદ્ભવ વિ.સં. ૧૯૫૦માં શ્રી લલ્લુજી સ્વામીને સુરતમાં દસ બાર મહિનાથી તાવ આવતો હતો. જેથી ચિંતા થઈ કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમકૃપાળુદેવને ઉપરાઉપરી પત્ર લખી જણાવ્યું કે ‘‘ઠે નાથ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકિત વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે. માટે કૃપા કરીને હવે મને સમકિત આપો.” શ્રી લલ્લુજી સ્વામીના પત્રના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને ‘છ પદ'નો પત્ર લખી મોકલ્યો; અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી. રાળજ જ્યારે શ્રીમદ્ સુરત પધાર્યા ત્યારે તે છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થે શ્રી લલ્લુજી સ્વામીને સમજાવ્યો, અને તે પત્ર મુખ પાઠે કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી. શ્રી લલ્લુજી સ્વામી પોતાના છેલ્લાં વર્ષોમાં વારંવાર ઉપદેશમાં કહેતા કે “એ ચમત્કારી પત્ર છે. જીવની યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે.” જૈન મુનિઓ ચોમાસામાં વિહાર કરી બીજે ગામ જઈ ન શકે એવો આચાર છે તેથી જાણે શ્રીમદ્રે અંબાલાલભાઈ મારફત કહેવડાવ્યું કે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે આવીને સમાગમ કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે પાછા ચાલ્યા જાય. છ પદનો પત્ર ૧૨ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનો ઉદ્ભવ સંવત ૧૯૫૨માં ખંભાત નજીક આવેલ રાળજ ગામમાં શ્રીમદે એકાંત નિવૃત્તિ અર્થે નિવાસ કરેલ. ત્યાં મુમુક્ષુઓને બોધ મળતો. તે જાણી શ્રી લઘુરાજ સ્વામી (શ્રી લલ્લુજી સ્વામી ખંભાતથી ચાલતા ચાલતા રાળજની સીમ સુધી આવી પહોંચ્યા. પછી એક માણસને મોક્લી શ્રી અંબાલાલભાઈને બોલાવ્યા અને શ્રીમની આશા મંગાવી. મારે આજ્ઞાનું પાલન થાય તેમ કરવું' માટે હું પાછો ચાલ્યો જાઉં છું એમ કહી ખિન્ન થઈ આંખમાંથી ઝરતી આંસુધારા સાથે શ્રી લઘુરાજ સ્વામી ખંભાત પાછા ફર્યા; અને તે રાત્રિ પરાણે વ્યતીત કરી. બીજે દિવસે સવારે શ્રી અંબાલાલભાઈ, શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈને રાળજથી શ્રીમદે ખંભાત મોક્લ્યા. Page #20 -------------------------------------------------------------------------- ________________ મંત્ર મળતા મહાશાંતિ શ્રી સોભાગભાઈએ ઉપાશ્રયમાં આવી શ્રી લલ્લુજી સ્વામીને આશ્વાસન રૂપે કહ્યું કે “પરમકૃપાળુદેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાતો કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” તેથી શ્રી અંબાલાલભાઈના ઘરે જઈ તે બન્ને એકાંતમાં બેઠા. શ્રી સોભાગભાઈએ શ્રીમદે જણાવેલ મંત્ર કહી સંભળાવ્યો. અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. તથા થોડા દિવસમાં ખંભાત પઘારીને તેઓશ્રી સમાગમ કરાવશે એવા સમાચાર આપ્યા. તે સાંભળીને મુનિશ્રીની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા અને પ્રફુલ્લિત ભાવ થયા. શ્રી લલ્લુજીએ શ્રી સોભાગભાઈને વિનંતી કરી કે “બીજા મુનિઓને આપ આ મંત્રપ્રસાદી કૃપા કરીને આપો ત્યારે તેમણે જણાવ્યું કે “મને આજ્ઞા આપી નથી. આપ તેમને જણાવશો એમ પરમકૃપાળુદેવે કહ્યું છે.” શ્રીમદનું રાળજથી રથમાં વડવા આગમન “શ્રી લલ્લુજી મુનિના સમાગમને લીધે, બીજા પાંચ મુનિઓને પણ શ્રીમદ્ પ્રત્યે પ્રેમ જાગેલો; તેથી શ્રીમદ્ ખંભાત પાસે વડવા મુકામે પઘારવાના ચોક્કસ સમાચાર મળતા છએ મુનિઓ શ્રીમદ્ભી સામે ગયા.” (જી.પૃ.૧૦૨) “રાળજથી રથમાં બેસીને શ્રીમદુ તથા શ્રી સોભાગભાઈ આવતા હતા. મુનિઓને દીઠા ત્યારે સોભાગભાઈ રથમાંથી ઊતરી વડવાના મકાન સુધી મુનિઓ સાથે ચાલ્યા.” (જી.પૃ.૧૮૨) સમાગમનોવિરહ અસહ્ય વડવામાં શ્રીમદ્ સમીપે શ્રી લલ્લુજી મુનિનું હૈયું ભરાઈ આવ્યું અને બોલ્યા : “હે નાથ, આપના ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપતી મારે જોઈતી નથી.” એમ કહી તેમણે શ્રીમદ્ભા આગળ મુહપત્તી નાખી અને આંખમાં અશ્રુ ઉભરાતાં ગદ્ગદ્ વાણીથી બોલ્યા: “મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી.” (જી.પૃ.૧૪૨) આ દ્રશ્ય જોઈ શ્રીમનું કોમળ હૃદય પણ રડી પડ્યું, તેમની આંખમાંથી સતત અશ્રપ્રવાહ વહેવા લાગ્યો; કેમે કરી અટકે નહીં. શ્રી લલ્લુજીસ્વામીના મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું? અહો! ભક્તવત્સલ ભગવાન, મારો અવિનય અપરાઘ થયો હશે? હવે શું કરું? ઇત્યાદિ પશ્ચાત્તાપના વિચારમાં તે લીન થઈ ગયા. સર્વ આશ્ચર્યચકિત થઈ મૌન બેસી રહ્યા; લગભગ એક કલાક સુધી આમ ઉદાસીન મૌન સ્થિતિમાં રહી શ્રીમદે મુનિશ્રી દેવકરણજીને કહ્યું, “આ મુહપતી શ્રી લલ્લુજીને આપો. હમણાં રાખો.” (જી.પૃ.૧૪૨) શ્રીમજી વડવા છ દિવસ રોકાયા ત્યાં સુધી સર્વ મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે સમાગમ બોઘનો લાભ મળતો તથા મુનિ સમુદાયને એકાંતમાં પણ તેમના સમાગમનો લાભ મળતો. સંપ્રદાયના લોકો તથા સાઘુવર્ગ આ છ મુનિઓની નિંદા કરતા પણ તેથી યથાર્થ ઘર્મ પ્રત્યે છયેની વિશેષ દૃઢતા થઈ. વળી શ્રી લલ્લુજીનો પુણ્યપ્રભાવ એટલો પડતો કે કોઈ તેમને મોઢે કહી શકતા નહીં. ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિની રચનામાં પ.પૂ.પ્રભુશ્રીજીની પ્રેરણા “કપાળદેવ સં.૧૯પરમાં ખંભાત પઘાર્યા ત્યારે શ્રી સોભાગભાઈ પણ ત્યાં આવેલા, ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીની પ્રેરણાથી શ્રી સોભાગભાઈએ કૃપાળુદેવને વિનંતી કરી કે આ “છ પદ'નો પત્ર યાદ નથી રહેતો માટે કંઈક ગાવાનું હોય તો મોઢે થાય. એ વાતને વીસેક દિવસ થયા બાદ કપાળુદેવે કલાક દોઢ કલાકમાં ૧૪૨ ગાથાની આ “આત્મસિદ્ધિ' નડિયાદ મુકામે રચી.” - બોઘામૃત ભાગ-૨ (પૃ.૩૦૬). વડવાથી શ્રીમદ્જી નડિયાદ પધાર્યા. ત્યાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રચ્યું. તેની ચાર નકલ પ્રથમ કરાવી. એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે મોકલી અને સાથે પત્ર લખી જણાવ્યું કે આપને એકાંતમાં સ્વાધ્યાય અર્થે આ મોકલી છે. દોષવૃષ્ટિ તજી ગુણગ્રાહી થવું સં. ૧૯૫૩નું ચોમાસું ખેડામાં શ્રી લલ્લુજીએ કર્યું. તેમના સ્વાધ્યાય અર્થે શ્રીમદે “મોક્ષમાર્ગપ્રકાશ” ગ્રંથ ખેડામાં મોકલ્યો હતો. તેમાં સ્થાનકવાસી પંથ વિષે ટીકા આવી. તે વાંચી શ્રી દેવકરણજીને ગમેલું નહીં, તેથી ગ્રંથ વાંચવો બંધ રાખ્યો. પણ ફરી પત્ર શ્રીમદ્ તરફથી મળ્યો કે કોઈ બાબત માટે ગ્રંથ વાંચતા ખળી રહેવા યોગ્ય નથી. દોષદ્રષ્ટિ તજી ગુણગ્રાહી થવા પ્રેરણા કરી. તેથી તે ગ્રંથનો પૂર્ણ સ્વાધ્યાય થતાં તેની મહત્તા સમજાઈ. પરમકૃપાળુદેવનો વસોમાં સમાગમ સં. ૧૯૫૪ના ચાતુર્માસમાં શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ લઈ કાવિઠામાં ફરી પધાર્યા હતા. ત્યાંથી નડિયાદ થઈ વસો પધાર્યા. ત્યારે શ્રી લલ્લુજીને વસોમાં શ્રીમદે પૂછ્યું, “કહો મુનિ, અહિં કેટલા દિવસ રહીએ?” શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય બીજે ક્યાંય અઠવાડિયાથી વધારે સમાગમનો પ્રસંગ મળેલો નહીં, તેથી તેમણે કહ્યું, “એક માસ અહીં રહો તો સારું” શ્રીમદ્ મૌન રહ્યા. શ્રી લલ્લુજી આહારપાણી લેવા જતાં ત્યારે ગામના અમીન વગેરે મોટા માણસોને કહેતા કે મુંબઈથી એક મહાત્મા પધાર્યા છે, તે બહુ વિદ્વાન છે. તેમનું વ્યાખ્યાન સાંભળશો તો બહુ લાભ થશે. તેથી ઘણા માણસો શ્રીમદ્ પાસે આવતા, અને જ્ઞાનવાર્તાનો લાભ લેતા હતા. ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ દિવસમાં એકવાર આહાર લઇ સ્વાધ્યાય-ધ્યાનમાં કાળ ગાળવાની આજ્ઞા એક દિવસ વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું, “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું?” ચતુરલાલજીએ કહ્યું, “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ; તે પછી છીંકણી વહોરી લાવીએ છીએ તે સુંઘીએ છીએ; પછી આહારના વખતે આહારપાણી વહોરી લાવીએ છીએ. તે આહારપાણી વાપર્યા પછી સૂઈ રહીએ છીએ. સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.” શ્રીમદ વિનોદમાં કહ્યું; “ચા અને છીંકણી વહોરી લાવવી અને આહારપાણી કરી સુઈ રહેવું તેનું નામ જ્ઞાન, દર્શન, ચારિત્ર?” S પછી આત્મજાગૃતિ અર્થે બોઘ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં શ્રીમદે કહ્યું, “બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય-ધ્યાનમાં કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો. ચા તથા છીંકણી વિના કારણે હંમેશાં લાવવા નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો.” મુનિશ્રી મોહનલાલજીએ પૂછ્યું, “મહારાજશ્રી તથા દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાનો જોગ ક્યાંથી બને?” શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું, “યોગ બની આવ્યથી અભ્યાસ કરવો અને તે થઈ શકે છે; કેમકે વિક્ટોરીયા રાણીની વૃદ્ધ અવસ્થા છે, છતાં બીજા દેશોની ભાષાનો અભ્યાસ કરે છે.” એક વખત મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમ પૂછ્યું, “મારે ધ્યાન શી રીતે કરવું?” શ્રીમદે ઉત્તર આપ્યો, “શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાયોત્સર્ગ કરી સાંભળ્યા કરવું, અર્થનું ચિંતન કરવું.” મંત્ર આદિ આત્માર્થ સાધન બીજાને જણાવવાની શ્રીમદ્જીની આજ્ઞા સ્મરણ-સ્તંત્ર ઉનાવવો. શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું - “જે કોઈ મુમુક્ષભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ-સાથન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાઘન બતાવવા : ૧. સાત વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. ૨. લીલોતરીનો ત્યાગ કરાવવો. ૩. કંદમૂળનો ત્યાગ કરાવવો. ૪. અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવવો. ૫. રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. ૬. પાંચ માળા ફેરવવાનો નિયમ કરાવવો. ૭. સ્મરણ-મંત્ર બતાવવો. ક્ષમાપનાનો પાઠ અને વીસ દોહરાનું પઠન, મનન નિત્ય કરવા જણાવવું. ૯. સત્સમાગમ અને સન્શાસ્ત્રનું સેવન કરવા જણાવવું.” – ઉ.પૃ.(૧૨) (૧૩) Page #23 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન સેવવાનું ફળ “સાત વ્યસનમાં જે સાત વસ્તુનો ત્યાગ કહ્યો છે તે દરેક વસ્તુ વાપરવાથી વ્યસન, ટેવ બંધાઈ જાય છે, મન ત્યાંનું ત્યાં જ રહે છે, ઘર્મમાં વિજ્ઞ પાડે છે. આ લોક પરલોક બન્નેમાં હાનિકારક છે અને ઘર્મનો નાશ કરનાર છે. માટે તેને દૂરથી ત્યાગવાની વૃત્તિ રાખવી.” (ઉ.પૃ. ૧૨૮) જુગાર | ફળ વણથાક્ષન | Bar માસ કુળ શિકાર કુળ IT' S દારૂ કુળ. પરગમત કુળ. ચોરી | 301 સાતભઠ્ય કુર સત્સમાગમ અને સત્સાસ્ત્રનું સેવન કરવા જણાવવું. પાંચ માળા ફેરવવાનો નિયમ કરાવવો. કંદમૂળનો ત્યાગ કરાવવો. ૧૬ રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. લીલોતરીનો ત્યાગ કરાવવો. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત મળવાથી પરમશાંતિ. શ્રીમદે લખેલ આત્યંતર નોંધપોથીમાંથી વગેરે અમુક ભાગ નોd 1 ( 3) શ્રી લલ્લુજીને ઉતારી આપવા માટે શ્રી અંબાલાલભાઈને આજ્ઞા મીન -૨, એવા નીએ લઇ જઇ કરી તથા મુનિશ્રી લલ્લુજીને તેનું ધ્યાન કરવા આજ્ઞા કરી. ઘણી ૧ળ ઉપર ન જ કે આ તીવ્ર પીપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાથનથી શ્રી લલ્લુજીને પરમ | મ ણી વિચારેવાં પડે છે. શાંતિ પ્રાપ્ત થઈ હતી. ના છે. જેને નિ ૮. આત્મદ્રષ્ટિ આત્મજ્ઞાન)નો ઉદભવ શ્રીમદ્ રાજચંદ્ર આત્યંતર નોંધપોથી – શ્રીમદ્જીના હસ્તાક્ષરમાં છેલ્લે દિવસે શ્રી લલ્લુજીને એકાંતમાં શ્રીમદ્જીએ એક કલાક બોધ આપ્યો અને દૃષ્ટિરાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી. શ્રી લલ્લુજીને તે આશય સમજાયો ત્યારે શ્રીમદ્જી બોલતા અટકી ગયા. પાંચસો પાંચસો ગાઉ પર્યટન કરતા છતાં જ્ઞાની મળશે નહીં વસોમાં એક માસ પૂર્ણ થયો તે દિવસે શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું, “કેમ મુનિ, તમારી માગણી પૂરી થઈ? એક માસની તમારી માગણી પ્રમાણે રહ્યા.” શ્રી લલ્લુજીને મનમાં લાગ્યું કે વિશેષ માગણી કરી હોત તો સારું. પછી સર્વ મુનિઓને જાગૃતિનો ઉપદેશ આપતાં શ્રીમદે જણાવ્યું, “હે મુનિઓ!અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં પ્રમાદ કરો છો. પણ જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચસો પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.” શ્રીમદ્ વસોથી ઉત્તરસંડા વનક્ષેત્રે એક માસ રહી ખેડા પધાર્યા અને શ્રી દેવકરણજી મુનિને ત્રેવીસ દિવસ સમાગમ કરાવ્યો. તેનું વર્ણન કરતાં શ્રી લલ્લુજીને એક પત્રમાં શ્રી દેવકરણજી લખે છે : - પરમકૃપાળુદેવના સમાગમનું ફળ “ઉત્તરાધ્યયન'ના બત્રીસમા અધ્યયનનો બોઘ થતાં અસગુરુની ભ્રાંતિ ગઈ, સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ. અત્યંત નિશ્ચય થયો, રોમાંચ ઉલ્લસ્યાં; સત્પરુષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઊતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ... આપે કહ્યું તેમ જ થયું ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા. આજ્ઞાવડીએ હમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સપુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે.... અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ; બાકી તો સદ્ગુરુસેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે.... Page #26 -------------------------------------------------------------------------- ________________ સદગુરુ ઉપદેશનો સાર સર્વોપરી ઉપદેશમાં એમ આવ્યા કરે છે કે શરીર કુશ કરી, માંહેનું તત્ત્વ શોઘી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષય-કષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી-જાળી ફૂંકી મૂકી તેનું સ્નાનસૂતક કરી, દહાડો પવાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો; જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદ્ગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાઘન કરે તો તે આરાઘના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે.” ચાતુર્માસ પૂરો થતાં સર્વ સાતે મુનિઓ નડિયાદ એકત્ર થયા. ત્યાં આશરે દોઢ-માસ સુધી અલ્પ આહાર, અલ્પ નિદ્રા વગેરે નિયમોનું પાલન કરી ઘણોખરો કાળ પુસ્તક-વાચન, મનન, ભક્તિ, ધ્યાનાદિમાં ગાળતા. ખેડા તેમજ વસોમાં શ્રીમદ્જીનો સમાગમ-બોધે થયેલ તેનું વિવેચન સ્મરણ કરી પરસ્પર વિનિમય (આપ લે) કરતા. - ઉ.પૃ.(૧૩) શ્રીમદ્ મુંબઈથી ઈડર નિવૃત્તિ અર્થે પઘાર્યા છે એમ જાણી શ્રી લલ્લુજીએ ઈડર તરફ વિહાર કર્યો. ઈડરમાં સમાગમ શ્રીમદજીએ દૂરથી મુનિશ્રીને જોઈને તેમની સેવામાં રહેલા ભાઈ ઠાકરશીને કહ્યું કે તેમને વનમાં લઈ જા. પાછળ પોતે પણ ત્યાં ગયા. એક આંબાના ઝાડ નીચે મુનિશ્રીને પોતે બોલાવી ગયા અને પૂછીને જાણી લીધું કે ત્રણ મુનિઓ પહેલા આવી પહોંચ્યા છે અને ચાર પાછળ આવે છે. તે જાણી શ્રીમદ્ સહજ ખિજાઈને બોલ્યા, “તમે શા માટે પાછળ પડ્યા છો? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ સ્થળે નહીં આવતા બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ; કોઈના પરિચયમાં અમે આવવા ઇચ્છતા નથી; અપ્રસિદ્ધ રહીએ છીએ. ડૉકટરના તરફ આહાર લેવા નહીં આવતા; બીજા સ્થાનેથી લેજો. કાલે વિહાર કરી જવું.” શ્રી લલ્લુજીએ વિનંતી કરી : “આપની આશા પ્રમાણે ચાલ્યા જઈશું. પરંતુ મોહનલાલજી અને નરસિંહરખને અહીં આપનાં દર્શન થયાં નથી. માટે આપ આજ્ઞા કરો તો એક દિવસ રોકાઈ, પછી વિહાર કરીએ.” શ્રીમદે જણાવ્યું, “ભલે તેમ કરજો.” ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઈડર ગઢના શ્રી શાંતિનાથ ભગવાનના આ દેરાસરમાં પ.પૂ.પ્રભુશ્રીજી આદિ મુનિવરોને પ્રથમ દર્શના શ્રી દેવકરણજીમુનિ વગેરે ઈડર આવી પહોંચ્યા. શ્રીમદે સાતે મુનિઓને ડુંગર પરનાં શ્વેતાંબર અને દિગંબર બન્ને દેરાસર ઉઘડાવી દર્શન કરાવવા ઠાકરશીને મોકલ્યા. આ સાતે સ્થાનકવાસી મુનિઓએ સદ્ગુરુ આજ્ઞાથી જિનપ્રતિમાનાં દર્શન પ્રથમ ઈડરમાં કર્યા. તે નિમિત્તે તેમને અપૂર્વ ઉલ્લાસ થયો. ડુંગર ઉપરનાં શ્રીમદે જણાવેલાં બધાં સ્થળો ઠાકરશીએ બઘા મુનિઓને બતાવ્યાં. ઈડર ગઢનું શ્વેતાંબર મંદિર અપમાં આર. 16 F DEODOODORE ITI | '' ' ''''''''''''''''' U NI PAણી છે મિહરક્યની કરીને આપતા ટia. કિતાઢવા. ઈડર ગઢનું દિગંબર મંદિર ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ ઈડરના બીજા દર્શનીય સ્થાનો એક ટેકરી ઉપર દિગંબર મુનિઓનાં સમાધિસ્થાન તથા સ્મરણસ્તૂપો છે તથા નજીકમાં સ્મશાન, કુંડ, ગુફા છે તે પણ જોવા મુનિઓને મોકલ્યા હતા. ઉ.પૃ. (પૃ.૧૬) રાજમહેલ રુઠી રાણીનું માળિયું अराजचंद्र રણમલની ચોકી ભુરાબાવાની ગુફા સવારે પાધિન ઢોઢા (સૌરાä નથ0 matતેમાજિક રીયર ટી નિરિટેલ સી राहनधार-मश्रीदेवईजात्री सावीसारमहाराज નર ના કિરૂનમ તમારી વેચૈન્નશી naaખતે પાઘ વૃaiતૈમિટણ) ના ! મુનિઓનું સમાધિસ્થાન સ્મશાન, કુંડ અને ગુફા પછી બીજે દિવસે તેમજ ત્રીજે દિવસે પણ તે આંબા નીચે આવવાની આજ્ઞા થયેલી. તે પ્રમાણે સાતે મુનિઓ રાહ જોતા હતાં. શ્રીમજી આવ્યા પછી થોડે દૂર જઈ એક વિશાળ શિલા પર બિરાજ્યા. બઘા મુનિઓ તેમની પાછળ જઈ તેમની સન્મુખ બેઠા. શ્રીમદ્ દ્રવ્યસંગ્રહ' ગ્રંથ હસ્તાક્ષરથી લખેલો લાવ્યા હતા. તે અર્થો ગ્રંથ અહીં સર્વને વાંચી સંભળાવ્યો. એટલામાં દેવકરણજી બોલી ઊઠ્યાઃ હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે?” શ્રીમદે કહ્યું, “કોણ કહે છે કે જાઓ.” શ્રી દેવકરણજીએ કહ્યું, “શું કરીએ? પેટ પડ્યું છે.” મુનિનું પેટ જગતના કલ્યાણ માટે શ્રીમદે કહ્યું, “મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હોત તો ગામમાં ન જતાં પહાડની ગુફામાં વસી કેવળ વીતરાગ ભાવે રહી જંગલમાં જ વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.” ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ વસ્તુને જાણનાર તે આત્મા ધ્યાનનો વિષય ચર્ચતાં શ્રીમદજીએ કહ્યું: “ધ્યાનની અંદર જેવું ચિંતવે તેવું યોગાભ્યાસીને દેખાય. દ્રષ્ટાંત તરીકે, ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂછડું હોવાનું ચિંતવે તો તેનો આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર જે છે તે આત્મા છે.” એક દિવસ તે સાંકેતિક આમ્રવૃક્ષ નીચે સાતે મૂનિઓ સાથે શ્રીમદ બિરાજ્યા હતા ત્યારે મુનિ મોહનલાલજીએ શ્રીમદને ફરિયાદ કરી “આહાર કરી રહ્યા પછી મને મુહપત્તી બાંઘતા વાર લાગે છે તેથી મહારાજ (શ્રી લલ્લુજી) મને દંડ આપે છે.” શ્રીમદ્જીએ કહ્યું, “બધા મુહપની કાઢી નાખો. અને ઈડરની આસપાસ વીસ ગાઉ સુધી બાંઘશો નહીં. કોઈ આવીને પૂછે તો શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.” -ઉ.પૃ.(૧૬) (૧૭) કલ્પવૃક્ષ સમાન એ આમ્રવૃક્ષ નીચે છેલ્લે દિવસે સાતે મુનિઓ વહેલા આવી શ્રીમદ્જીની રાહ જોતા હતા એટલામાં પોતે પધાર્યા. ત્યાંથી વિકટ રસ્તે સર્વને દોરીને ચાલવા લાગ્યા. સિદ્ધશિલા શ્રીમજી વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા. પછી સાતે મુનિઓ આવીને સન્મુખ બેઠા. “અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વ નિર્ભય રહેજો.” સિદ્ધશિલા અને સિદ્ધસ્વરૂપની વાત ચર્ચાયા પછી શ્રીમદે પૂછ્યું, “આપણે આટલે ઊંચે બેઠા છીએ, તે કોઈ નીચેનો માણસ તળેટી ઉપરથી દેખી શકે?” શ્રી લલ્લુજીએ કહ્યું, “ના, ન દેખી શકે.” શ્રીમદે કહ્યું, “તેમ જ નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી. પણ યોગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી જોઈ શકીએ છીએ. પણ નીચે ભૂમિ ઉપર ઊભેલો માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે, “તું થોડે ઊંચે આવ, પછી જો; તને ખબર પડશે.” દ્રવ્યસંગ્રહ સમજાવ્યો-એ સર્વોપરી સમાગમ પછી શ્રીમદ્જીએ બધા મુનિઓને કહ્યું, “તમે પદ્માસન વાળી બેસી જાઓ અને જિન મુદ્રાવત બની ‘દ્રવ્યસંગ્રહ'ની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો.” તે પ્રમાણે બઘા બેસી ગયા. પછી શ્રીમજી દ્રવ્યસંગ્રહની ગાથાઓ મોટા અવાજે બોલવા લાગ્યા અને તેનો અર્થ પણ કરતા, પછી પરમાર્થ કહેતા. એમ આખો દ્રવ્યસંગ્રહ'ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો ત્યાં સુધી તે જ આસને બધા મુનિઓ અચળપણે રહ્યા. શ્રી દેવકરણજી ઉલ્લાસમાં આવીને બોલી ઊઠ્યા : “અત્યાર સુધી જે જે સમાગમ પરમગુરુનો થયો તેમાં આ સમાગમ અહો! સર્વોપરી થયો. જેમ દેરાસરના શિખર ઉપર કળશ ચઢાવવામાં આવે છે તેમ આ પ્રસંગથી થયું છે.” પછી શ્રીમદે કહ્યું, “આત્માનુશાસન” ગ્રંથના કર્તા શ્રી ગુણભદ્રાચાર્ય તે ગ્રંથના પાછળના ભાગમાં અતિ અદ્દભુત જ્ઞાનમાં રેલ્યા છે; આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે.” એમ કહી તે ભાગ પણ વાંચી સંભળાવ્યો. ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ અને લોભાદિ કારણે વૃત્તિ શિથિલ તે સાંકેતિક આંબા નીચે શ્રીમદ્જીએ મુનિઓને કહ્યું, “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિ કારણે ઉચ્ચ થતાં તેને એવી લબ્ધિ પ્રગટ થઈ હતી કે અમે ત્રણ ચાર કલાક બોઘ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા હતા. હાલ પ્રમાદ અને લોભ આદિના કારણે વૃત્તિ શિથિલ થઈ છે. તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાં જાણતા હતાં.” શ્રી લલ્લુજીને તે સાંભળી ખેદ થયો. તેથી શ્રીમદ્જીને પૂછ્યું, “શું તે એમ જ રહેશે?” શ્રીમદ્જીએ કહ્યું, “મુનિ, ખેદ કરશો નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય, પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડીને મહાસમુદ્રમાં જઈને મળે છે; તેમ તેનો પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમપદને પામશે.” બે અઢી માસ પર્યત ઈડરની આજુબાજુના પ્રદેશમાં શ્રી લલ્લુજી વિચર્યા. પછી ખેરાળુ થઈ નડિયાદ આવી સં.૧૯૫૫નું ચાતુર્માસ ત્યાં જ કર્યું. -ઉ.પૃ.(૧૭) (૧૮) થોડા સમયમાં શ્રીમજી વવાણિયાથી અમદાવાદ પધાર્યા. શ્રી લલ્લુજી આદિ મુનિઓ પણ ત્યાં હતા. મુનિ તમે (આત્મા) જોશો પરમકૃપાળદેવ અમદાવાદમાં રાજપરના દેરાસર જવાના હોવાથી મુનિઓને પણ ત્યાં બોલાવ્યાં. દેરાસરમાં છઠ્ઠા પદ્મપ્રભ પ્રભુજીનું સ્તવન પોતે ગાયું. “પહાપ્રભ જિન તુજ મુજ આંતરું રે...” અને સ્તુતિ નમસ્કાર કરી ઊભા થઈ પછી ભોંયરામાં ગયા. ભોંયરામાં મૂળનાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં જે ભવ્ય ઘવલ પ્રતિમાજી છે, તેની સમીપ જઈ પરમકૃપાળુદેવ ઓચિંતા બોલી ઊઠ્યા કે, “દેવકરણજી, જુઓ! જુઓ આત્મા!” ત્યારે શ્રી લઘુરાજ સ્વામી કહે હું ભોળો તે બોલી ઊઠ્યો કે “ક્યાં છે બાપજી?” પછી મારી સામું જ જોઈ રહ્યા અને બોઘમાં જણાવ્યું કે “મુનિ! તમે જોશો.” દેરાસર બહાર આવી મુનિઓને ફરમાવ્યું, “મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી. માટે અંતરદ્રષ્ટિ કરો.” સાધુના પગ દાઝતા હશે અમદાવાદથી શ્રીમદ્જી ઈડર તરફ પથાર્યા, અને શ્રી લલ્લુજી આદિ થોડા દિવસ પછી નરોડા તરફ વિચર્યા. ઈડરથી શ્રીમદ્જીનો પત્ર નરોડા આવ્યો કે પોતે નરોડા બીજે દિવસે ઊતરશે. અમદાવાદથી મુમુક્ષુ ભાઈઓ પણ નરોડે આવ્યા હતા. બાર વાગે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પધારવા શ્રીમદ્જીએ સમાચાર મોકલ્યા. મુનિઓ ઉપાશ્રયથી ભાગોળે પહોંચ્યા તેટલામાં શ્રીમદ્જી આદિ પણ ત્યાં રાહ જોતા ઊભા હતા. ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. પરંતુ “સાધુના પગ દાઝતા હશે” એમ બોલી શ્રીમદ્જી પોતાના જોડા (સ્લીપર) કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડા પગે ચાલ્યા. સાધુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા. પણ પોતે અકળાયા વગર, કંઈ તડકાની કાળજી કર્યા વિના, શાંતિથી ચાલતા હતા. ગામના લોકો પણ વાતો કરતા કે શ્રી દેવકરણજી મહારાજ જણાવતા હતા કે આ જ્ઞાની પુરુષ છે તે વાત સાચી છે. ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ વડ નીચે શ્રીમદ્જી બિરાજ્યા. તેમની સામે છયે મુનિઓ નમસ્કાર કરીને બેઠા. શ્રીમદ્જીના પગના તળિયાં લાલચોળ થઈ ગયાં પણ પગ પર હાથ સુધ્ધાં ફેરવ્યો નહીં. શ્રી દેવકરણજી સામું જોઈ તે બોલ્યા, “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી એવી સંયમશ્રેણિમાં આત્મા રહેવા ઇચ્છે છે.” શ્રી દેવકરણજીએ પ્રશ્ન કર્યો, “તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે?” શ્રીમદ્જીએ જવાબ આપ્યો : “અંતે એ પણ મૂકવાની છે.”-ઉ.પૃ.(૨૩) - સં.૧૯૫૬માં શ્રી લલ્લુજી આદિને પત્રથી સમાચાર મળ્યા કે શ્રીમદુજી અમદાવાદ પઘાર્યા છે. તેમજ દેવકરણજીને પણ સમાચાર મળેલા તેથી બધા મુનિઓ વિહાર કરીને અમદાવાદ આવ્યા. જ્ઞાનાર્ણવ' તથા ‘કાર્તિકેયાનુપ્રેક્ષાગ્રંથો વાંચી વિચારવા બધા મુનિઓ જ્યારે શ્રીમદ્જીના દર્શન કરવા આગાખાનને બંગલે ગયા ત્યારે શ્રીમદ્ જીએ વાતચીતના પ્રસંગમાં જણાવ્યું, “મુનિઓ આ જીવે સ્ત્રી પુત્રાદિના ભાર વહ્યા છે, પણ સન્મુરુષોની કે ઘર્માત્માની સેવાભક્તિ પ્રમાદ- રહિત ઉઠાવી નથી.” એમ કહી લક્ષ્મીચંદજી મુનિને આજ્ઞા કરી કે “આ “જ્ઞાનાર્ણવ' ગ્રંથ જ્યાં સુધી દેવકરણજી પરિપૂર્ણ વાંચી ન રહે ત્યાં સુધી વિહારમાં તમારે ઊંચકવો.” પછી મુનિ દેવકરણજીને “શાનાર્ણવ વાંચવાની પ્રેરણા કરી તે “જ્ઞાનાર્ણવ' ગ્રંથ તેમને વહોરાવ્યો. “કાર્તિકેયાનુપ્રેક્ષા' નામનો ગ્રંથ શ્રી લલ્લુજીને વહોરાવ્યો. અને તે પરિપૂર્ણ વાંચવા, સ્વાધ્યાય કરવા જણાવ્યું તથા શ્રી મોહનલાલજીને તે ગ્રંથ ઊંચકવાનું ફરમાવ્યું. શ્રીમદ્જીએ શ્રી લલ્લુજીને કહ્યું, “મુનિ, કાર્તિકેયાનુપ્રેક્ષા” ના કર્તા કુમાર બ્રહ્મચારી છે. તેમણે કાર્તિકેયાનુપ્રેક્ષાગ્રંથ જ્ઞાનાર્ણવ ગ્રંથ આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું જે નિરૂપણ કર્યું છે તેવી અંતરદશા અને તેની ઉત્કૃષ્ટ ભાવના તે મહાત્માની વર્તતી હતી. નિવૃત્તિ સ્થળે બહુ વિચારશો.” શ્રી દેવકરણજી સ્વામીને પણ કહ્યું “તમારે પણ આ ગ્રંથ અત્યંત વાંચવો, વિચારવો. બન્ને અરસપરસ ગ્રંથ બદલી લઈ વાંચજો, વિચારજો.” શ્રી દેવકરણજીએ શ્રીમદ્જીને પૂછ્યું : “આપનું શરીર આવું એકદમ કૃશ કેમ થઈ ગયું?' શ્રીમદ્જીએ ઉત્તર આપ્યો, “અમે શરીરની સામે પડ્યા છીએ.” -ઉ.પૃ.(૨૪) giારમાં પણ છે કારણ ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં બીજે દિવસે મુનિ શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણને આગાખાનને બંગલે બોલાવી શ્રીમદ્જીએ પોતાની દશા વિષે વાત કરી : “હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કંઈ વેદન નથી. અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં.” શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને તેવી જ શ્રદ્ધા હતી પણ શ્રીમુખે તે દશા સાંભળી પરમ ઉલ્લાસ થયો, અને જતાં પહેલાં આપણને પોતાનું હૃદય ખોલી વાત કરી દીધી એમ બન્નેના હૃદયમાં થવાથી પરમ સંતોષ થયો. શ્રીમદ્ભુ અમદાવાદથી વઢવાણ કૅમ્પમાં પધાર્યા. ત્યાં કેટલોક કાળ રહી રાજકોટ પઘાર્યા. અને સં. ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમને મંગળવારે શ્રીમદ્જીનો દેહોત્સર્ગ થયો. ૧.૨૫) આત્મજ્ઞાન આપનાર સદ્ગુરુનો વિયોગ અસહ્ય “શ્રીમદ્ના દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતો. અને એકાંત જંગલમાં તેમને રહેવાનો અભ્યાસ હતો. તે પારણા વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાતો કરતા હતા; તે વિષે તેમણે તપાસ કરતાં શ્રીમના દેહાંતના સમાચાર મળ્યા કે તુરત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા અને આહારપાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણો જ આઘાત લાગ્યો હતો. જેને આત્મદાનનો લાભ મળ્યો છે. તેને તે ઉપકાર સમજાયાથી સદ્ગુરુનો વિયોગ અસહ્ય થઈ પડે છે.'' (જ.પૂ.૨૬૯, ૨૭૦) શ્રીમદ્જીની હયાતીમાં તેમના દર્શન સમાગમ માટે તે જ્યાં હોય ત્યાં શ્રી લલ્લુજી સ્વામી જવાની ભાવના રાખતા અને શ્રીમજી મુંબઈ કે કાઠિયાવાડ તરફ જતા હોય તો પણ દર્શન સમાગમનો લાભ ચૂક્તા નહીં. એકાંત માટે પહાડો અને જંગલો પ્રિય પરંતુ હવે તેવું બળવાન કારણ રહ્યું નહીં અને પોતાને પછાડો અને જંગલો પ્રિય હોવાથી એકાંત આત્મસાધન વિશેષ થશે એમ ધારી ધર્મપુરના જંગલો વટાવી દક્ષિણ દેશ તરફ તેમણે વિહાર કર્યો હતો. સાધુઓમાંથી સાથે માત્ર એક મોનલાલજીને રાખ્યા હતા. તે જ્યાં જાય ત્યાં ઉપાશ્રયમાં કોઈ આવે તેની સાથે ધર્મની વાત કરતા અને પોતે તો ઘણો વખત જંગલોમાં ગાળતા, આહાર વખતે આવતા. – વિહાર કરતાં મુનિઓ ધ્યાન કરતાં પ.પૂ પ્રભુશ્રી → ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ પત્રના દર્શનથી જાણે સાક્ષાત્ સત્પુરુષના દર્શન સત્પુરુષના વચન તે અમૃત સમાન ઘીમે ઘીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બધો પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા, વળી ફરી ફરી વાંચી વિચારતા; સત્પુરુષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને હૃદયમાં ખડી કરી અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને હૃદયમાં ઉતારતા. અમને સમજાય નહીં પણ કોઈ ગન વાત લખી છે, આ પત્રથી આત્માનું અપૂર્વ હિત કરવા કરુણા કરી છે, તેને ગ્રહણ કરી આત્મહિત કરવાનો અપૂર્વ સુપ્રસંગ પ્રાપ્ત થાઓ એવી ભાવના કરતા.’’ જોધામૃત ભાગ ૩ પૂ. ૨૫૦ ૨૬ પ. ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવે વિયોગમાં રાખીને અમારા ભાવની શુદ્ધિ કરાવી ફળ પકડ્યું છે. અંતરંગમાં ભાવના એટલી બધી કે નિરંતર સત્સંગમાં રહીએ; તેમ ન બને તો પત્ર દ્વારા બોધથી દ૨૨ોજ ઉલ્લાસ વધારતા રહે તેવી ભાવના, પ્રબળ ખેંચાણ રહેતી; છતાં ઘણા કાગળો જાય ત્યારે કોઈક દિવસે ઉત્તર મળતો. પણ જે દિવસે પત્ર આવે તે દિવસે જાણે સોનાનો સૂર્ય ઊગ્યો તેમ લાગતું. પત્ર વાંચ્યા પહેલાં તો પત્રના દર્શનથી જાણે સાક્ષાત્ સત્પુરુષના દર્શન થયાં એમ લાગતું, સંઘાડામાં બીજા વિરોધી સાધુઓ હોવાથી કોઈ બીજાના શિરનામે પત્ર મંગાવવો પડતો. તે પત્ર મળે એટલે તુર્ત તો વંચાય નહીં. પાછો તેવો અનુકૂળ વખત મળે કે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે નમસ્કાર આદિ વિનય કરી ઉલ્લાસભેર પત્ર ઉઘાડી મોતીના દાણા જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષરો જોઈ રોમાંચ થઈ આવતો. Page #34 -------------------------------------------------------------------------- ________________ અમે સ૨કા૨ી માણસ નથી પણ સંત સાધુ છીએ એક દિવસ જંગલમાં બહુ દૂર ચાલી નીકળ્યા. તેવામાં સો-બસો ભીલો તેમની આજુબાજુ દૂર દૂર હથિયારો તીરકામઠાં સજ્જ કરી તેમને ઘેરી ઊભા રહ્યા. બધા કેમ તેમને ઘેરીને ઊભા છે તે તેમના સમજવામાં આવ્યું નહીં. તેથી તે નિર્ભયપણે તેમની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ, કેમ બધા એકઠા થયા છો ?'' એક જણે કહ્યું, “તમે સરકારી માણસ છો અને લડાઈમાં ભરતી કરવા અમને પકડવા આવ્યા છો; તેથી તમને અમારે પકડી લેવા છે.’’ તેમણે પાસેના ગામનું નામ તથા જેને ત્યાં ઉતારો હતો તે વાણિયાનું નામ જણાવીને કહ્યું, “અમે તો સંત સાધુ છીએ. તમારે ખાતરી કરવી હોય તો અમારી સાથે ચાલો. અમે તો ભગવાનની ભક્તિ અર્થે જંગલમાં આવીએ છીએ, આજે જરા દૂર આવવું થયું. તમને અમારા તરફથી ભય પામવાનું કારણ નથી. અમે સરકારી માણસ નથી.'' આ સરળ ખુલાસાથી બધા સમજી ગયા અને વેરાઈ ગયા. ક૨માળાના લોકો બહુ ભાવિક પછી લાંબા લાંબા વિહાર કરી દક્ષિણમાં કરમાળા ગામ છે ત્યાં ગયા અને સંવત્ ૧૯૫૮નું ચોમાસું પણ ત્યાં કર્યું. તે દેશમાં જે ગુજરાતી અને મારવાડી લોકો હતા તે તેમના સમાગમમાં આવતા. અને તેમને ધર્મની વાત નિષ્પક્ષપાતપણે કરતા તે બહુ રુચિ ગઈ. પાછળથી પોતે ઘણી વખત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં તે પ્રદેશની વાત કરતા અને કહેતા કે ત્યાંના લોકો બહુ ભાવિક અને ઉત્સાહી હતા અને ત્યાં વધારે વખત વિચરવાનું બન્યું હોત તો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ બની આવ્યું છે તેવું જ ત્યાં બની જાત. - ઉ.પૂ.(૨૯) ૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવકરણજી મુનિની અજબ સમતા સં.૧૯૫૮માં શ્રી દેવકરણજી આદિ ચરોતરમાં વિચરતા હતા. તે અરસામાં શ્રી દેવકરણજીને પગે કાંટો વાગ્યો. તેથી પગ પાક્યો અને હાડકું સડવા માંડ્યું તેથી ડોળીમાં બેસાડી અમદાવાદ આણ્યા. મુમુક્ષુ વર્ગે તેમની બહુ સેવા કરી. ક્લોરોફોર્મ સુંધ્યા વિના સાતવાર ફરી ફરી ઓપરેશન કરવા પડ્યાં. પણ ક્લોરોફોર્મ ન લીઘો તે ન લીઘો. તેઓ બેભાન રહેવા માંગતા ન હતા. આખરે એ ચોમાસામાં દેવકરણજીનો દેહ અમદાવાદમાં પડ્યો. શ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિઓ શ્રી દેવકરણજી સાથે અમદાવાદ ચોમાસું રહેલા. તેમને આશ્વાસનનો પત્ર શ્રી લલ્લજી સ્વામીએ કરમાળાથી લખ્યો હતો, તેમાં જણાવે છે : “તેને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી....તે શુદ્ધ આત્મા આત્મપરિણામી થઈ વર્તતા. તેવા આત્મા પ્રત્યે નમસ્કાર હો! નમસ્કાર હો! શ્રી દેવકરણજીનો સમાગમ સંચમને સહાયકારક ....મુનિવરોને તે મુનિશ્રીનો સમાગમ સંયમને સાજકાર (સહાયકારક) હતો – વૈરાગ્ય, ત્યાગનો વધારો થવામાં કારણભૂત હતો. અમને પણ તે કારણથી ખેદ રહે છે. તે ખેદ હવે કર્તવ્ય નથી. અમારે અને તમારે એક સગુરુનો આધાર છે તે શરણ છે....સર્વ ભૂલી જવા જેવું છે...નાશવંત છે તે વહેલે મોડે મૂકવા જેવું છે....પરભાવ ભૂલી જવાય તેમ કર્તવ્ય છે....પાંચમા સુમતિનાથના સ્તવનમાં બાજ (બાહ્ય), અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપની સાન કરી આપી છે તે યાદ લાવી સગુરુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને જોડશો....ગૌતમ સ્વામીએ પણ મહાવીર ઉપરથી રાગ ઉતાર્યો હતો. એક સદગુરુના સ્વરૂપમાં ચિત્ત જોડશો....મંત્ર આપેલ છે તે બહુ વાર યાદ કરશો. કોઈ વાતે મુંઝાવા જેવું નથી, મુંઝાશો નહીં.” - શ્રી દેવકરણજીના વ્યાખ્યાનની અસર છ છ માસ સુધી શ્રી દેવકરણજીનો સ્વભાવ સિંહ જેવો શૂરવીર હતો. કાળે કાંટાથી ટકોરો માર્યો કે મરણિયા થઈ મૃત્યુવેદનાનો પડકાર તેમણે ઝીલી લીધો. તેમના વ્યાખ્યાનની સચોટતા એવી તો ખુમારીભરી હતી કે એક શ્રી દેવકરણજી વખત પણ તેમના વ્યાખ્યાનને સાંભળનાર છ છ માસ સુઘી બોઘ ભૂલે નહીં. શ્રીમ તેમને પ્રમોદભાવે ‘દેવકીર્ણ નામથી સંબોધતા. -ઉ.પૃ.(૩૦) ત્રીસ વર્ષથી ચાલતા અણબનાવનું સમાધાન સંવત ૧૯૫૮માં શ્રી લલ્લુજી મુનિનું દિગંબર પ્રતિમા 2 સ્થાનકવાસી શ્વેતાંબર પ્રતિમા ઉપાશ્રય ચોમાસું કરમાળા હતું. ત્યાં શ્રી અંબાલાલભાઈનું જવું થયું હતું. ત્યાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર ત્રણેય જૈન પક્ષોમાં ત્રીસ વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોઘનું સમાધાન શ્રી લલ્લુજી મુનિની સહાયતાથી સંપ જળવાય તેમ કર્યું હતું. TWITT ર૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઘોડનદીમાં એક આર્જાનું કરાવેલ સમાધિમરણ ચોમાસું પૂરું કરી શ્રી લલ્લજી દક્ષિણમાં વિચરતા વિચરતા કારણ કે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની ઘોડનદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. તે જ ગામની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી. જેમ જેમ રાત એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ શુદ્ધિમાં લીઘેલી. તે બીજી આર્તાઓ સાથે ચોમાસામાં ત્યાં રહેલી. પણ તે આવતી ગઈ અને સવારે પાણી પીવા માંગ્યું. ગોરાણી તો ગભરાઈ બાઈને માંદગી બહુ હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું. ચારે પ્રકારનાં આહારનાં પચખાણ આપ્યાં છે અને પાણી માંગે તે તેમના સંઘાડાના સાધુઓને તે આર્તાઓએ પત્ર લખી જણાવેલું : કેમ અપાય? ગભરાતી ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઊતર્યા કે એક આર્જા માંડી છે તેને સંથારો (મરણ પહેલાનું તપ) કરાવવા હતા ત્યાં ગઈ અને બધી વાત તેમને જણાવી; તેમના સાધુઓના માટે શું કરવું? સમાચાર પણ જણાવ્યા. ‘પણ રાત્રે પૂછવા અવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધાં છે. હવે કેમ શ્રી લલ્લુજીમુનિની આજ્ઞા પ્રમાણે વર્તવું કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. કૃપા કરીને કોઈ તે સાધુઓએ શ્રી લલ્લુજી ઘોડનદીમાં ગયા છે એમ રસ્તો બતાવો.” એવી વિનંતી ગોરાણીએ કરી. તેને શાંત કરીને સાંભળેલું અને ખંભાતના સંઘાડા પ્રત્યે તેમને માન હોવાથી તેમણે પાછી મોકલી અને પોતે આર્યાઓના ઉપાશ્રયે પધાર્યા. સર્વેએ આર્યાને જણાવ્યું કે શ્રી લલ્લુરુમુનિની આજ્ઞા પ્રમાણે વર્તજો. વિનય સાચવ્યો. પછી શ્રી લલ્લુજી તે માંદી બાઈને જોઈને બોલ્યા, આર્જાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને મંદવાડ વધી : “બાઈ. કંઈ ગભરાવાનું કારણ નથી. ખુશીથી જે આહારપાણીની જવાથી બેશુદ્ધ થઈ ગઈ. તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી જરૂર પડે તે વાપરજે.” તે બાઈ બોલી, “ના, મહારાજ, મને ગોરાણીએ (મોટા સાધ્વીએ) તેને જીવતા સુધી ચારે પ્રકારના : પચખાણ કરાવ્યાં છે એમ કહે છે; પણ પાણી વિના મારે નહીં આહારના ત્યાગનાં પચખાણ આપી સૂત્રપાઠ ભણી સંથારો કરાવ્યો. ૪ ચાલે એમ લાગે છે.' ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ તું દેહ નહીં પણ આત્મા છું શ્રી લલ્લુએ હિમ્મત આપતાં કહ્યું, “જો બાઈ, તારી માગણી સિવાય જે પચખાણ આપ્યાં છે તે દુપયખાન્ન છે; સુપચખાસ નથી. એ પંચખાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વહોરી લઉં છું. તારી મરજીમાં આવે તેવાં શુદ્ધ આહાર-પાણી વાપરવામાં હવે હરકત માનીશ નહીં.’’ બધાં સાંભળનારાને બહુ નવાઈ લાગી. પણ તે માંદી બાઈએ કહ્યું : “મારે પાણી સિવાય ત્રણે પ્રકારનાં આહારનો ત્યાગ કરવો છે. મારું મરણ સુધારવા કૃપા કરજો.’’ તે બાઈની સમાધિમરણની ભાવના તેમજ વિનંતિને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રયે જતા અને તેને સમજાય તેવાં સત્પુરુષોનાં વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. તેમનાં વચનો બીજાં સાંભળનારને બહુ ભારે લાગતાં પણ મહાપુરુષના યોગબળ આગળ કોઈ કંઈ બોલી શકતું નહીં. આ પ્રસંગનું વર્ણન પોતે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્યવાહક વાણીમાં કહેતા. તે બાઈને તે ઉપદેશતા કે “આત્મા ભિન્ન છે; દેહ ભિન્ન છે; તું આ દેહ નથી, તું આ રોગરૂપ નથી, તું વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી; તું સ્ત્રી નથી, સાધ્વી નથી, ગોરાણી નથી, ચેલી નથી; હું શુદ્ધ, બુદ્ધ ચૈતન્યમય આત્મા છે. તારાં આ કપડાં નથી, તારાં પુસ્તક નથી, તારાં ઉપકરણ નથી, તારી પાટ નથી, તારી દીકરી નથી, તારી ગોરાણી નથી, તારો આ દેહ પણ નથી, સર્વને વોસરાવી દે. જ્યાં જ્યાં આ જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર, વૈરાગ્ય વડે છૂટવાનું છે; ત્રણે લોકમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ, પ્રીતિ કરવા યોગ્ય નથી. નિરંતર ઉદાસીનના ઉપાસવા યોગ્ય છે. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, પાણી પીતાં, બોલતાં, સૂતાં, જાગતાં સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખદુઃખ જણાય નહીં; આત્માની હાજરીમાં ૩૦ બધું ખબર પડે. આત્મા સિવાય બીજામાં લક્ષ રાખવો નહીં. કોઈમાં મમતાભાવ કરવો નહીં; થયો હોય તો તજી દેવો. પોતાના બાંધેલા શુભાશુભ કર્મના ફળ પોતાને જ ભોગવવા પડે જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. કોઈ કોઈનું દુઃખ લઈ શકે એમ નથી; કોઈ કોઈને સુખી પણ કરે તમે નથી. તેમ પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાનાં કરેલાં જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે તો પછી તેમાં હર્ષશોક શો કરવો? સમભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને જ્ઞાનીપુરુષ જાણેલો આત્મા માટે માન્ય છે એવા શરણભાવથી ઉદય આવેલાં કર્મ વેદી લેવાય તો નવા કર્મ બંધાય નહીં, અને જૂનાં બાંઘેલા કર્મ છૂટતાં જાય છે. દેહને રાખવો હોય તોપણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું અહિત કોણ કરે ? જેમ થાવું હોય તેમ થાજો; પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી, બીજે બીજે ચિત્ત રાખીને અનંત કાળ આ જીવ સંસારમાં ભમ્યો. પણ હવે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું માહાત્મ્ય સાંભળ્યું, ‘આત્મસિદ્ધિ' સમજાવી તેમાં મારી રુચિ રહો; તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાધિમરણ થશે.‘ અંતમાં જ્ઞાનીપુરુષના શુદ્ધ આત્માનું શરણ કર્તવ્ય તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, તે જ કર્તવ્ય છે; તે કહે છે તે જ છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી, ભાવના કરતી અને વારંવાર કહેતી પણ ખરી કે ‘આ મારી પાટ નહીં, આ મારાં વસ્ત્ર નહીં; આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી. બધું પડ્યું રહેવાનું છે. જ્ઞાની પુરુષે જાણેલો અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખસ્વરૂપ છે; શરન્ન કરવા યોગ્ય છે.' આમ એકવીસ દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટક્યા. દ૨૨ોજ શ્રી લલ્લુજી સ્વામી દર્શન-સમાગમનો લાભ આપતા, અને સ ્ઉપદેશથી થીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા.—છ પદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર આદિ તેને સંભળાવતા અને સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા રહેતા. શાંતિ-સમાધિથી તેનું મરણ થયું હતું, તથા તેની ગતિ સુધરી ગઈ હતી; એમ પોતે ઘણી વખત જણાવેલું હતું, ૭,૧. (૧૩,૪૪) Page #38 -------------------------------------------------------------------------- ________________ જે રસ્તે ગયા હતા તે જ પહાડો અને જંગલોને રસ્તે થઈને ગુજરાત તરફ તેમણે વિહાર કર્યો. જતી વખતે જેમ ભીલોએ ઘેરી લઈ ઉપસર્ગ કર્યો હતો તેવો ઉપદ્રવ આ વખતે પણ ભીલોનાં ભયંકર સ્થાનો વટાવીને જતાં તેમને કંઈક અંશે થયો. તેમની સાથે શ્રી મોહનલાલજી અને શ્રી ચતુરલાલજી એ બે સાધુઓ હતા. શ્રી ચતુરલાલજી પાત્રાં વગેરે ઉપકરણ લઈ આગળ ચાલતા હતા. પાછળ બન્ને જણ આવતા હતા. કસુંબા ગામ આવતા પહેલાં જંગલમાં શ્રી ચતુરલાલજી આગળ ચાલતા હતા તેમને શ્રી લલ્લુજ અને મોહનલાલજીથી વધારે અંતર પડી ગયું. તેવામાં બે ભીલ ઝાડીમાંથી નીકળી આવ્યા. શ્રી ચતુરલાલને પાછળથી ખભે પકડી એક ભીલે છત્તા નીચે પાડી નાખ્યા. પોટલામાં પાત્રાં હતા તે ભાંગી ગયા. એક પગ પર ચઢી બેઠો અને એક આગળ છાતી ઉપર ચઢી બેઠો. ભીલોને શિખામણ આપી છોડાવ્યા શ્રી ચતુરલાલજી આવેશમાં આવી ગયા, બન્નેને ઉછાળીને ઊભા થઈ ગયા. બન્નેનાં કાંડા પકડી રકઝક કરતા હતા. એટલામાં શ્રી મોહનલાલજી આવી પહોંચ્યા અને પાછળ શ્રી લલ્લુજી પણ આવતા હતા. તેમને જોઈને બન્ને ભીલનાં ગાત્ર નરમ થઈ ગયા, અને કરગરવા લાગ્યા. શ્રી લલ્લુજી આવી પહોંચ્યા એટલે બન્ને ભીલોને શિખામણ દઈ તેમણે છોડાવી દીધા. -ઉ.પૃ.(૩૫) નરોડામાં ચોમાસું વિહાર કરતા કરતા મુનિવરો નરોડા આવ્યા અને સં. ૧૯૫૯નું ચોમાસું નરોડા કર્યું. ચોમાસામાં અમદાવાદ આદિ સ્થળેથી મુમુક્ષુઓ મુનિ-સમાગમ અર્થે અવારનવાર આવતા. ત્યાંથી તીર્થયાત્રા અર્થે મુનિવરો નાની મારવાડ તરફ પધાર્યા. ઉપાશ્રય, નરોડા ભીલોનો ઉપસર્ગ DO ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાણકપુર તીર્થ આહારપાણીનો અંતરાય પંચતીર્થમાં સાદડી પાસેનું રાણકપુર એક તીર્થસ્થળ ગણાય છે. ત્યાં શ્રી લલ્લુજી આદિ મુનિઓ જવાના છે એમ એક વિદ્વેષી સાધુને ખબર પડવાથી તેણે સાદડી પ્રથમથી જઈ બઘા શ્રાવકોને સમજાવ્યું કે સ્થાનકવાસી સાધુઓ અહીં આવવાના છે તેમને આહારપાણી ન આપવા. તે ઉન્માર્ગી છે, તેમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે, વગેરે તેમના મનમાં સજ્જડ ઠસાવી દીધું. પ્રાપ્ત પરિષહ જીતવો એ જ નિગ્રંથનો માર્ગ જ્યારે તે મુનિવરો રાણકપુર પધાર્યા, દેરાસરમાં દર્શન ભક્તિ કરી આહારપાણી માટે ગયા ત્યારે આહારની વાત તો દૂર રહી પણ તેમને પાણી સરખું મળ્યું નહીં. કોઈ ગરમ પાણીથી સ્નાન કરતા હતા, તેમની પાસે એક મુનિએ પાણી માંગ્યું તોપણ આપ્યું નહીં. બીજે દિવસે ભિક્ષાર્થે ગયા તોપણ તેમ જ થયું. સાથેના મુનિઓને એમ લાગ્યું કે આપણે વિહાર કરી બીજા ગામે જવું સારું. પણ શ્રી લલ્લુજી સ્વામીએ તો નિશ્ચય કર્યો કે પ્રાપ્ત પરિષહ જીતવો એ જ નિગ્રંથ માર્ગ છે; કઠણાઈથી ડરી જવું કે ભાગતા ફરવું એ કાયરનું કામ છે. ત્રીજે દિવસે પણ પાણી સરખું મળ્યું નહીં. આમ નિર્જળ અઠ્ઠમ પૂરો થયો. ભાવિક ભક્તોએ આપેલ ભક્તિથી આહારદાન તેવામાં ખંભાતનો સંઘ યાત્રાર્થે નીકળેલો તે જ દિવસે રાણકપુર આવી પહોંચ્યો. તેમણે કોઈ મુનિ હોય તો વહોરાવીએ એવી ભાવનાથી તપાસ કરી તો ખબર પડી કે શ્રી લલ્લુજી આદિ મુનિઓ અહીં છે. તેથી તેમને બોલાવી લાવી તેમણે ભક્તિપૂર્વક આહારપાણી વહોરાવ્યાં. Page #40 -------------------------------------------------------------------------- ________________ પાલનપુ૨માં પીતાંબ૨દાસનો ક્રોધાવેશ પીતાંબરદાસને થયેલ પશ્ચાત્તાપવડે માંગેલ માફી રાત્રે પીતાંબરદાસભાઈને વિચાર આવ્યો કે “આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યાં છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં, તેમણે તો ઊલટી ક્ષમા ધારણ કરી. શાસ્ત્રમાં નમિરાજર્ષિના ઇન્દ્રે વખાણ કર્યાં છે, ‘હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તેં ક્રોધને જીત્યો, તેં અહંકારનો પરાજય કર્યો!’ આ શાસ્ત્ર-વચન મેં પ્રત્યક્ષ આજે સત્યરૂપે જોયાં. ક્રોધને જીતનાર ક્ષમામૂર્તિ આ જ છે. હું ક્રોધથી ધમધમ્યો અને કુવચનો વરસાવ્યાં; પરંતુ એમનું રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટે છે.’’ એમ વિચારી સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી માફી માગી. ત્યાંથી વિહાર કરતા કરતા મુનિવરો પાલનપુર પધાર્યા. ત્યાંના સ્થાનકવાસી સંઘમાં અગ્રેસર પીતાંબરદાસ મહેતા ગણાય છે. તે તેમને મળ્યા અને વાતચીત થતાં બધા મુનિઓ પંચતીર્થી યાત્રા કરીને આવે છે એમ સાંભળ્યું એટલે એમને થયું કે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરોમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી બોલ્યા, તીર્થ તો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર જ છે; પાંચમું તીર્થ ક્યાંથી લાવ્યા? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ ઉપર ક્યાંથી રહે ? મુનિએ ભગવાનના વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું ?’’ વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ મુનિવરો શાંત રહ્યા. કોઈ ન ૨હી શકે એવી ગુફામાં ત્રણ રાત્રિ નિવાસ જુનાગઢમાં ઉપર એક ગુફામાં કોઈ રહી શકતું નહીં. એક મુનિ રહેલા. તે પણ ગભરાઈને માંદા પડી ગુજરી ગયા. બીજા મુમુક્ષુઓ ના પાડતા છતાં શ્રી લલ્લુજી મુનિ, શ્રી મોહનલાલજી મુનિ સાથે તે ગુફામાં રહ્યા. રાત્રે બન્ને ભક્તિ કરવા લાગ્યા. ત્યારે જાણે ઉપર શિલાઓ ગબડતી હોય, વીજળીના કડાકા થતા હોય એવા ભયંકર અવાજો થવા લાગ્યા. થોડીવારમાં શાંતિ પ્રસરી ગઈ. પછી બન્નેએ પ્રશ્નોત્તરમાં સમય ગાળ્યો. તેમજ પાછલી રાતનો વખત શ્રી લલ્લુજી મુનિએ ઘ્યાનમાં અને શ્રી મોહનલાલજી મુનિએ સ્મરણમંત્રની માળા ગણવામાં ગાળ્યો. સવારે બહાર તપાસ કરતાં કાંઈ જણાયું નહીં. બીજી તથા ત્રીજી રાત્રિ પણ એ પ્રકારે ગાળી. પણ પ્રથમ રાત્રિ જેવો ઉત્પાત થયો નહીં. ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ સર્વને પ્રતિમાજીનું અવલંબન હિતકારી જૂનાગઢથી વિહાર કરી ઘંઘુકા શ્રી લલ્લુજી પધાર્યા અને ત્યાં જ સં.૧૯૬૦નું ચોમાસું પણ કર્યું. ખંભાતથી શ્રી અંબાલાલભાઈ તથા વીરમગામ, અમદાવાદ અને વટામણ તરફનાં મુમુક્ષુજનોએ સંતસમાગમ અર્થે આવીને પર્યુષણ પર્વ નિમિત્તે ત્યાં પંદરેક દિવસ ગાળેલા. કેટલાંક ભાઈબહેનોને એ ચાતુર્માસમાં એવો તો ભક્તિરંગ લાગ્યો હતો કે તે મરણપર્યત ટકી રહ્યો. એક વખતે ધંધુકાના સ્થાનકવાસી ભાવસારોના વિચારવાન અગ્રેસરોએ શ્રી લલ્લુજી સ્વામી પાસે આવીને પૂછ્યું કે “આપના ઉપર અમને વિશ્વાસ છે તેથી પૂછીએ છીએ કે પ્રતિમા માનવી કે નહીં? શાસ્ત્રમાં પ્રતિમાપૂજન વગેરે આવે છે કે નહીં? અમને ખબર નથી, અમે દેરાસરમાંય જતા નથી. તમે કહો તેમ માનીએ.” શ્રી લલ્લુજી સ્વામીએ તેમને જણાવ્યું કે શાસ્ત્રમાં પ્રતિમા સંબંધી પાઠ ચાલ્યા છે, પ્રતિમાનું અવલંબન હિતકારી છે. દેરાસરમાં ન જવું એવો આગ્રહ છોડી દેવા યોગ્ય છે, અમે પણ દર્શન કરવા, ભક્તિ કરવા દેરાસર જઈએ છીએ. એ વિષે સત્સંગ - સમાગમે ઘણું શ્રવણ કરવાની જરૂર છે.” ઘંઘુકાના ત્રીસ ભાવસાર કુટુંબો સ્થાનકવાસીની માન્યતા બદલી દેરાવાસી માન્યતાવાળા થયાં. પણ પછી વિશેષ સતુ-સમાગમના અભાવે પાછા શ્વેતાંબરના આગ્રહવાળા તે થઈ ગયા. જેમ ઊંઘમાં પડખું ફેરવે પણ ઊંઘ ન તજે તેમ એક પક્ષ છોડી બીજા પક્ષમાં જતાં આત્મજાગૃતિ કરવાની હતી તે ન થઈ. શ્રી ધારશીભાઈને પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ મંત્ર પ્રસાદી શ્રી ઘારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તેઓ ધંધુકામાં શ્રી લલ્લુજી મુનિના દર્શનાર્થે આવ્યા. અને વિનયપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરીને જણાવ્યું કે-સંવત્ ૧૯૫૭માં શ્રીમદ્જીએ મને કહેલું કે તેઓશ્રીની હયાતીમાં શ્રી અંબાલાલ, શ્રી સોભાગભાઈ અને આપને અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. માટે આપ મારે અવલંબનરૂપ છો. મારી હવે આખર ઉંમર ગણાય. તેથી આજે અવશ્ય કૃપા કરી મને પરમકૃપાળુદેવે જણાવેલ આજ્ઞા ફરમાવો એમ આંખમાં આંસુ સહિત શ્રી લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. વારંવાર જણાવવાથી શ્રી લલ્લુજી મુનિએ, સ્મરણમંત્ર જે મુમુક્ષુઓને જણાવવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરેલ તે તેમને જણાવ્યો. તેથી તેમનો આભાર માની મરણની છેલ્લી ઘડી સુધી આરાધના કરી દુર્લભ એવું સમાધિમરણ સાધ્ય કર્યું. ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ હંમેશાં સાથે સં.૧૯૬૧માં ‘પરમવ્રુત્ત પ્રભાવક મંડળ' તરફથી ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ છપાઈને બહાર પડ્યો. તે શ્રી લલ્લુજી સ્વામીને મળતા ઘણો આનંદ થયો હતો. તે પરમકૃપાળુદેવના વચનામૃતોનો સંગ્રહ તેઓ હંમેશાં સાથે રાખતા. R શ્રીમદ્ રાજચંદ્ર શ્રી રત્નરાજ સ્વામીને શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સમાગમની ભાવના સં.૧૯૫૭માં શ્રી રત્નરાજ નામે એક સાધુ પુરુષને શ્રીમદ્ રાજચંદ્ર કોઈ આત્મજ્ઞાની પુરુષ છે એમ સાંભળવાથી તેમની કૃપાથી આત્મજ્ઞાન પામવાની અભિલાષા હતી. પણ તેમણે ફરી સાંભળ્યું કે તેમનો તો દેહ છૂટી ગયો છે. ફરી ૧૯૬૨માં એક મુમુક્ષુ પાસે સાંભળ્યું કે ખેરાળુમાં ચોમાસું કરતા શ્રી લલ્લુજી સ્વામી તે ચોથા આરાના મુનિ સમાન અલૌકિક, દર્શનીય, માનનીય, પૂજનીય, મંગલમૂર્તિ છે તથા તે શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી છે. તેમની એવી વિસ્તારથી પ્રશંસાપૂર્વકની વાત સાંભળી શ્રી રત્નરાજ સ્વામીને પણ ચમત્કૃતિ લાગી અને ચાતુર્માસ પુરુ થયા પછી તેમનો સમાગમ કરવાની ભાવના જાગૃત થઈ. ૩૫ કીંમા, રાજ, આમળા બન્ને પક્ષનું નિષ્પક્ષપાતી બોધથી થયેલું સમાધાન ખેરાળુમાં ઘણા વખતથી શ્વેતાંબર અને સ્થાનકવાસી વચ્ચે ખટપટ થયા કરતી. તે શ્રી લલ્લુજી સ્વામીના નિષ્પક્ષપાતી બોથી મટી જઈ બન્ને પક્ષો સ્વામીવાત્સલ્ય ભેગા મળી કરતા થયા. અને લણણી પણ બન્ને સાથે લેતા થયા હતા. નીચું જોયા વગ૨ હિમ્મત કરીને ચઢી જા ખેરાળુમાં ચાતુર્માસ પૂરું કરી શ્રી લલ્લુજી અને શ્રી મોહનલાલજી તારંગા તીર્થ તરફ વિહાર કરવા લાગ્યા. રસ્તામાં ઘણઘારમાં ધુંધલીમલ્લનો મોંખરો નામે એક પહાડ આવે છે, તેને ગુરુનો ભોંખરો પણ કહે છે. ડુંગરા ઉપર એક પથ્થરની મોટી શિલા ચોટીની પેઠે ઊંચી વધેલી છે. તેની ઉપર બીજી કોઈ રીતે ચઢી શકાય તેવું નહીં હોવાથી વાંસ ઉપર વાંસ બાંઘી એક લાંબી નિસરણી કરેલી હતી. નિસરણીનાં પગથિયાં કોઈ કોઈ તૂટેલાં, વાંસ પણ ફાટી ગયેલા અને ઊંચાઈ જોઈ ગભરાઈ જવાય તેવું હોવા છતાં શ્રી લલ્લુજી તો ઘીરજથી સાચવીને ઉપર ચઢી ગયા. ઉપર સપાટ જમીન અને ઠંડો પવન હોવાથી બે ઘડી ભક્તિ થશે ઘારી શ્રી મોહનલાલજીને ઉપર બોલાવ્યા; પણ તેમની હિંમ્મત ચાલે નહીં. પરંતુ ઉપરથી હિંમ્મત આપતાં શ્રી લલ્લુએ કહ્યું : “ઉપર આવ્યા પછી બહુ આનંદ આવશે. ભાંગી જાય તેવા વાંસ નથી. નીચું જોયા વગર હિંમ્મત કરીને ચઢી જા.’” એટલે ધ્રુજતે પગે તે પણ ચઢી ગયા. અને ઉપર આવ્યા કે તેમને પકડીને ઉપર ખેંચી લીધા. શ્રી મોહનલાલજી તો ઉપર પહોંચ્યા ત્યારે નિરાંત વળી. ત્યાં બેસી બે ઘડી ભક્તિ કરી. બધે ફરીને જોઈ લીધું. એક પથ્થર પાસે ઘજા બાંધેલી હતી, અને તેને ગુરુનું સ્થાન માની ભીલ લોકો પૂજે છે. ત્યાં એક ગુફા છે. કોઈ કોઈ દિવસે વર્ષમા ત્યાં મેળો ભરાય છે. –ઉ.પૃ. (૩૯) Page #43 -------------------------------------------------------------------------- ________________ યત્નાનુ વિશેષ કારણ હોવાથી મોરપીંછીનું કરેલ ગ્રહણ મેહતાણા મંદિર શ્રી રત્નરાજ સ્વામીને શ્રી લલ્લુજીસ્વામીના સમાગમમાં, સેવામાં રહેવા યોગ્ય છે એમ લાગવાથી તેમની સાથે સં.૧૯૬૬નું ચોમાસું પાલીતાણામાં સર્વે મુનિઓ સાથે ગાળવાનું નક્કી કર્યું. પાલીતાણા જતાં પહેલા શ્રી રત્નરાજ સ્વામી આદિ મુનિઓએ મેહતાણા તીર્થમાં સ્થાનકવાસી વેષ બદલી નાખી ઓઘાને બદલે મોરપીંછી રાખી અને મુહપત્તી મુખે બાંઘવી બંઘ કરી. મોરપીંછી ઓછી ઉપાથી અને વિશેષ યત્નાનું કારણ હોવાથી સર્વ મુનિઓએ ગ્રહણ કરી. -ઉ.પૃ.(૪૧) પાલિતાણા તળેટીના મંદિરો ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનુપચંદ મલકચંદનું પાલીતાણાના પહાડ ઉપર સમાધિમરણ 1. પરમકૃપાળુદેવ પ્રત્યે કરેલ સમાધિમરણની ભાવના ભરૂચના એક અનુપચંદભાઈ નામના વણિક ઘર્માત્મા જીવને પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક, વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્ભવેલી, પણ તેમનું પ્રવર્તન મતમતાંતરના આગ્રહવાળું જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિમરણની ભાવના જાગી. ત્યારે કોણ મને સમાધિમરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી. પણ કોઈ સાધુ, સાધ્વી કે શ્રાવક તેવા નજરે તેમના ગચ્છમાં જણાયા નહીં. પરંતુ પરમકૃપાળુદેવની અદભુત શક્તિનો કંઈક પરિચય તેમને થયેલો તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો છે તે પત્રાંક ૭૦૨ તેમજ પત્રાંક ૭૦૬ એ બન્ને પત્રો વારંવાર વાંચી બને તો મુખપાઠ કરવા ભલામણ છેજી. - બો. ભાગ-૩ (પૃ.૫૭૧) સમાધિમરણની ભાવના પપૂ.પ્રભુશ્રીજીના હાથે ફળી એક દિવસે શ્રી અનુપચંદભાઈ પાલીતાણાના ગઢ ઉપર ચઢતા હતા. તે વખતે પ.પૂ. પ્રભુશ્રીજીનું ચોમાસું પાલીતાણામાં હતું. તેઓશ્રી ગઢ ઉપરથી દર્શન કરી નીચે ઊતરતા હતા. ત્યારે રસ્તામાં અનુપચંદભાઈને ચક્કર આવવાથી સાથેના ભાઈઓએ તેમને સુવડાવી દીધા. તેમની તબિયત અસ્વસ્થ જાણી પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે પરમકૃપાળુદેવે જણાવેલ વીસ દોહરા યાદ છે? ત્યારે તેમણે હા કહી. ત્યારે ૫.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું - તે બોલો. અનુપચંદભાઈ બોલ્યા. ફરી બોલો, ફરી બોલો, એમ ત્રણવાર બોલતા બોલતા જ તેમનો દેહ છૂટી ગયો. એમ પરમકૃપાળદેવ પ્રત્યે કરેલ સાચી સમાધિમરણની ભાવના ૫.પૂ. પ્રભુશ્રીજીના હાથે સફળ થઈ. ૩૭ Page #45 --------------------------------------------------------------------------  Page #46 -------------------------------------------------------------------------- ________________ વડવામાં પૂજા-ભક્તિ સં. ૧૯૬૭નું ચાતુર્માસ શ્રી લલ્લુજી સ્વામીએ ખંભાતમાં કર્યું. ચાતુર્માસ પૂરું થતાં શ્રી લલ્લુજી આદિ ખંભાતની પાસે વડવા ક્ષેત્ર છે ત્યાં પધાર્યા. ભાઈ રણછોડભાઈ પણ તેમની સાથે જ ત્યાં રહ્યાં. વડવામાં દિવસે ખંભાતથી બધા મુમુક્ષુઓ આવતા અને પૂજાઓ સુસ્વરથી ભણાતી. તેમાં દિવસનો ઘણોખરો વખત જતો. બપોરે એક વખત આહાર બધા લેતા. આખો દિવસ પૂજા-ભક્તિમાં જતો. સાંજે ભક્તિ કરતા ક૨તા દરિયા કિનારે ‘સાંજે આવશ્યક ક્રિયા થઈ રહ્યા પછી શ્રી લલ્લુજી આદિ ભક્તમંડળ કોઈ પદ બોલતાં બોલતાં કે એકાદ કડીની ધૂન લગાવતાં કે મંત્રની ધૂન સહિત દરિયા કિનારે જતું.' – ઉ.પૃ. (૪૩) ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દિવસ સુધી શ્રી લલ્લુજી હાથમાં પછી અને કેડે કોપીન માત્ર રાખી “દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્યે. રત્નપ્રભાસમ જાણો રે...એ ગુણ રાજતણો ન વિસારું વહાલા, સંભારુ દિનરાત રે” આદિ અનેક પદ બદલતાં, બદલતાં, ઉલ્લાસભાવમાં દોડતાં કૂદતાં, પહાડી રાગ ગાતાં ગાતાં એ દરિયાની રેતીમાં આખી રાત્રિ ગાળતા...... Page #48 -------------------------------------------------------------------------- ________________ રાત દહાડો ભક્તિ ૮૯ ૮ . ) . ત્યાંથી વડવે આવી નિત્યક્રિયાથી પરવારી પાછા પૂજાભક્તિમાં બઘા જોડાઈ જતા. દિવસે પણ ઊંઘવાનો અવસર મળતો નહીં. આમ અખંડ ૧૯ દિવસ સુઘી આંખ મીંચ્યા વિના શ્રી લલ્લુજી સ્વામીએ રાત-દિવસ ભક્તિમાં ગાળ્યા.એ ભક્તિના અપૂર્વ વેગના ઉદયે અનેક આત્માઓમાં ભક્તિરંગ દ્રઢ થયો.” - ઉ.પ્ર.(૪૪). Page #49 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે શ્રી રત્નરાજ સ્વામીનો પરમ ભક્તિભાવો શ્રી રત્નરાજ સ્વામી શ્રી લઘુરાજ સ્વામીને લખે છે કે – સાક્ષાત્ પ્રત્યક્ષ સજીવનમૂર્તિ સદ્ગુરુ ભગવાન શ્રી પરમકૃપાળુ મહર્ષિદેવ સ્વામીજી મહાપ્રભુ શ્રી લઘુરાજ સ્વામીશ્રીના પવિત્ર ચરણકમળમાં વિધિવત્ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર હો! નમસ્કાર હો! ...અમારે તો આપ સપુરુષના દર્શન સમાગમની સ ઇચ્છા સિવાય બીજું કોઈ પણ કાર્ય કલ્યાણકારી કલ્પાયું નથી. જ્યાં રામ ત્યાં અયોધ્યા'....જ્યાં આપ બિરાજો ત્યાં અમારે તો ચોથો આરો જ છે. - ઉ.પૃ.(૫૦) નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય' શ્રી લઘુરાજ સ્વામી એક પ્રત્યુત્તરમાં શ્રી રત્નરાજ સ્વામીને જણાવે છે કે “ધીરજથી જેમ બનવા યોગ્ય હશે તે બની આવશે. જોયા કરીશું, દૃષ્ટા તરીકે.” એકાન્તવાસનું આકર્ષણ સં.૧૯૭૨નું ચોમાસુ શ્રી લઘુરાજ સ્વામીનું જૂનાગઢમાં થયું. ત્યાંના વાતાવરણ સંબંધી લખે છે: “...વનક્ષેત્રે રાજેશ્રી મુકામ, નિવૃત્તિ યોગીઓને ધ્યાન રમણ કરવાની જગા, સહજે વૃત્તિમાં આનંદ ઊપજે, ચિત્ત ઠરવાનું નિમિત્ત કારણ, એકાંતવાસ જગાનું ઘામ, પાણી પણ સારું તે બધું અત્રે અનુકૂળ છે. ઉપાધિ પણ ઓછી છે.” “આ ક્ષેત્ર ત્યાગી, વૈરાગી, યોગી, ધ્યાનીને પધારવાના વિચારથી અગાસ સુધી આવ્યા. અગાસ સ્ટેશન સહજ નિમિત્ત અનુકૂળતાવાળું છે.” ઉ.પૃ. (૫૪) ઉપર સામા આવેલા કાવિઠાના મુમુક્ષુઓ તેમને કાવિઠા લઈ વળી ઉપદેશામૃત પૃ.૧૬ ઉપર પત્રાંક ૨૮માં જુનાગઢથી ગયા. ત્યાં પાંચ-સાત દિવસ રોકાઈ તેઓશ્રી નાર પધાર્યા. તેઓશ્રી જણાવે છે કે હવે ચરોતરમાં ભક્તિના યુગનો ઉદય થવાનો હોય તેમ અનેક નવા મુમુક્ષુઓ એકત્ર થવા લાગ્યા. નારના ભાઈ 1 શ્રદ્ધાથી પ્રગટેલ અનંત શક્તિ પરમ રણછોડભાઈ પણ ભક્તિમાં કાળ ગાળવા અર્થે શ્રી લઘુરાજ અને કોઈ અદ્દભુત વિચારો અને આત્મિક સુખ સ્વામીની સાથે જ ઘણો વખત રહેતા અને નવા મુમુક્ષુ મંડળને અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, ભક્તિમાર્ગમાં જોડવામાં તેમણે અથાગ પ્રયત્ન આરંભ્યો. સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, સપુરુષના યોગબળના વિસ્તારમાં નિમિત્તભૂત બુદ્ધિબળ, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ વચનબળ, કાયબળ, ઘનબળ વગેરેની જરૂર હોય છે તેવી તેવી થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. જોગવાઈ હવે સહજે સહજે સાંપડવા માંડી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” –ઉ.પૃ.(૧૬) એક ભાઈના અત્યંત આગ્રહથી શ્રી લઘુરાજ સ્વામી જૂનાગઢથી ચરોતરમાં નારથી સીમરડા પધાર્યા. ત્યાં થોડા દિવસ રહી કાવિઠા દશશ્રીમદ્ લઘુરાજ સ્વામીનું આગમન પંદર દિવસ ટક્યા. ત્યાં રાત-દિવસ ભક્તિ થતી. પછી વર્ષાદની સં.૧૯૭૪માં નાર, કાવિઠા વગેરેના મુમુક્ષુઓ તરફથી મોસમ શરૂ થતાં પાછા નાર પધાર્યા. અને ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર ચરોતરમાં પઘારવાની આગ્રહપૂર્વક વિનંતીથી તેઓ નાર મંદિરમાં ચાતુર્માસ કર્યું. ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ.પુ.પ્રભુશ્રીજીની વ્યાધિગ્રસ્ત સ્થિતિના કા૨ણે સ્થાયી મકાનની જરૂ૨ C શ્રી મણીભાઈ કલ્યાણજીભાઈ શ્રી પુંજાભાઈ હીરાચંદ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી શ્રી કલ્યાણજીભાઈ કુંવરજી શ્રી રણછોડભાઈ લખાભાઈ ના૨ના ઘણા મુમુક્ષુઓ ઉત્સાહવાળા હતા તથા મુંબઈથી ભાઈ મણિભાઈ ઘણી વખત આવતા અને રહી જતા. ભાઈ રણછોડભાઈ, ભાઈ ભાઈલાલભાઈ, ભાઈ વલ્લભભાઈ, ભાઈ મણિભાઈ આદિનો એવો વિચાર થયેલો કે પ્રભુશ્રી (લઘુરાજ સ્વામી)ની વૃદ્ધાવસ્થા તથા વ્યાધિગ્રસ્ત સ્થિતિ હોવાથી એક પર્ણકુટી જેવા સ્થાયી મકાનની જરૂર છે. તેને માટે સાધુ-સમાધિ ખાતું ખોલી તેમાં જેને ૨કમ આપવી હોય તે આપે તેવું નક્કી કર્યું. તે જ ચાતુર્માસમાં રૂપિયા પાંચ હજાર જેટલી રકમ નારમાં થઈ હતી. કોઈ અનુકૂળ સ્થળે મકાન ક૨વાનું પણ ભાઈ રણછોડભાઈ સાથે નક્કી થયું હતું. ધર્મનો ઉદ્યોત થાય તેવી અનુકૂળતા વધારવાની સાથે પ્રભુશ્રીજીનું શરીર વ્યાધિઓથી ઘેરાવા લાગ્યું. તો પણ તે બધાની દરકાર કર્યા વિના યથાશક્તિ મુમુક્ષુઓમાં ધર્મપ્રેમની વૃદ્ધિ કેમ થતી રહે તે માટે વિશેષ શ્રમ લેતા હતા. નારમાં ચાર વાર ઉંદર કરડેલો તેનું ઝેર લોહીમાં વ્યાપી ગયેલું અને એ ઝેરી જંતુઓ છેવટ સુધી—સં.૧૯૯૨માં ડૉ. રતિલાલ, અમદાવાદના મુમુક્ષુ તથા વડોદરાના મુમુક્ષુ ડૉ. પ્રાણલાલ બન્નેએ લોહીની ઘણીવાર તપાસ કરી ત્યારે પણ—લોહીમાં જણાયા હતાં. અનેક દવાઓ કરવા છતાં તાવ શરીરમાં ઘર કરીને રહેલો. -ઉ.પૃ. (૫૬, ૫૭) પ.પૂ. પ્રભુશ્રીજી સાક્ષાત્ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ શ્રી રત્નરાજ સ્વામી ભાઈ શ્રી રણછોડભાઈ આદિને સંત સેવા સંબંધી સૂચના નીચેના પત્રમાં દર્શાવે છે – ....તેઓ ઓલિયા પુરુષ છે એટલે એમને દેહભાન ન હોય. એઓ તો માત્ર ઉદયાધીન ચેષ્ટાઓ જ જોવારૂપ રમતમાં ૨મતા હોય, પણ તે અવસરે સમીપવાસી, શિષ્યોનો ધર્મ છે કે તેઓના શરીર-ધર્મને સાચવે. એટલા માટે તો શ્રી સત્ સનાતન માર્ગમાં ગુરુશિષ્યનો નિયોગ ગોઠવાયેલ છે, તે યોગ્ય જ છે....આપ જે સાક્ષાત્ પ્રત્યક્ષ સજીવન મૂર્તિની સેવાબુદ્ધિએ સેવા સાચવો છો તે અનુમોદનીય—પ્રશંસનીય અને અનુકરણીય છે...... “જે સદ્ગુરુસ્વરૂપના રાગી, તે કહિયે ખરા વૈરાગી; જે સદ્ગુરુસ્વરૂપના ભોગી, તે કહિયે સાચા યોગી..૪ જે સદ્ગુરુ ચરણ-અનુરાગી, તે કહિયે મહદ્ બડભાગી; જે સદ્ગુરુચરણથી અળગા, તે થડ છોડી ડાળે વળગ્યા.’ ૪૩ -ઉ.પૃ.(૫૮) Page #51 -------------------------------------------------------------------------- ________________ ના૨માં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી મુમુક્ષુ ભાઈઓ સાથે ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ મનિ શ્રી મોહનલાલજા ૫ ૫ ૫ ભશીજા પ્રતિ શ્રી લક્ષ્મીચંદજા આદિ 갓타이 સમ કાવિઠાની ઘણી ઉત્કૃષ્ટ ભક્તિ : કાવિઠાના આખા ગામના લોકોનો ઘણો આગ્રહ્ન હોવાથી સીમરડેથી કાવિઠા તેઓશ્રી પધાર્યા. ત્યાં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના દેહાત્સર્ગની તિથિ નિમિત્તે સં.૧૯૭૫ ચૈત્ર વદ પાંચમનો મહોત્સવ કાવિઠા થયો હતો. તેમાં લગભગ બે હજાર માણસો ભેગા થયા હતા અને મંડપમાં ચૌમુખી કરી અંદર પરમકૃપાળુદેવની સ્થાપના કરી ઘણી ઉત્કૃષ્ટ ભક્તિ થઈ હતી. પ્રભુશ્રીજીની તબિયત દિવસે દિવસે બગડતી જાણી ઉનાળામાં ગરમી ન લાગે અને નિવૃત્તિ મળે તે હેતુથી કાવિઠામાં, ખેતરમાં એકાંત મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. -ઉ.પૃ. (૫૮) પ.પૂ.પ્રભુશ્રીજી ખેતરમાં એકાંત જગ્યામાં રહેલા તે કોરીયું, કાવિઠા સીમરડામાં અપૂર્વ ભક્તિ સીમરડામાં સં.૧૯૭૫ના પર્યુષણની ભક્તિ સંબંધથી શ્રી રણછોડભાઈ, શ્રી રત્નરાજ સ્વામીને પત્રકારા જણાવે છે કે – “આઠ દિવસ તો શ્રી શ્વેતાંબર પર્યુષણપર્વ શ્રી સીમરડા ગામમાં બહુ જ ભક્તિભાવથી, રૂડી રીતે, કોઈ કાળે નહીં થયેલ તેવાં શ્રી પરમકૃપાળુ સદ્ગુરુ પરમાત્મા પ્રભુશ્રીજીના પરમ ઉલ્લાસથી કોઈ અપૂર્વ રીતે કે જે વાણીમાં આવી શકે નહીં, તેવી રીતે થયાં છેજી, અને પરમાત્મા પ્રભુશ્રીજીએ ઘણા કાળથી જે ગુપ્ત રીતે-જડભરતની રીતિએ સંગ્રહી રાખેલ માધવનો પરમ પરમ પરમ ઉલ્લાસ આવવાથી ઘણા જીવોને સત્પુરુષના માર્ગની સન્મુખવૃષ્ટિ દૃઢત્વ થવાથી પરમ આનંદ થયો છેજી....ઘણા જીવોને ભક્તિ પ્રસંગે મૂર્છાઓ આવી ગઈ હતી. તેની ખુમારી ઘણા જીવોને હજી સુધી પણ વર્તે છે....’’-ઉ.પૃ.(૫૯) ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ સંદેશરમાં શ્રીમદ્ રાજચંદ્ર જન્મજયંતી મહોત્સવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર જયંતીનો મહોત્સવ સં.૧૯૭૬ કાર્તિક સુદ પૂર્ણિમાથી આઠ દિવસ સુધીનો સંદેશર ગામે ઊજવવાનું નક્કી થયેલું. તે પ્રસંગે શ્રી લઘુરાજ સ્વામી પણ ચાતુર્માસ પૂરું થયે સીમરડાથી સંદેશર પધાર્યા હતા. જે પરમ ઉલ્લાસ ભાવથી તેઓશ્રીની હાજરીમાં ભક્તિ થઈ હતી તેનું વર્ણન ભાઈશ્રી રણછોડભાઈના નામે શ્રી રત્નરાજને લખી મોકલ્યું છે તે નીચે પ્રમાણે છે : વિશાળ ભક્તિમંડપ ....મંડપ વિશાળ બાંધવામાં આવ્યો હતો, જેમાં આશરે ચારેક હજાર માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. વચમાં ચોક પાડી આજુબાજુ પ્રદક્ષિણા ફરવા માટે ગેલેરી જેવો ભાગ હતો. તેની ચારે બાજુ આવનાર મનુષ્યોને બેસવાની જગા હતી. પટેલ જીજીભાઈના ખેતરમાં મધ્યે; આ મંડપની રચના જોઈ ઘણા જીવ આશ્ચર્ય પામતા. કોન્ટેસના તથા તેવા જ પ્રકારના મંડપ બીજે બંધાયા હશે તે જે જીવોએ જોયેલા તેઓ પણ આ મંડપ જોઈ ચકિત થઈ જતા અને કહેતા કે લાખ રૂપિયા ખર્ચે તો પણ બનવા સંભવ નહીં તેવો સરસ મંડપ સત્પરુષની ભક્તિ આત્મકલ્યાણ થવા અર્થે પોતાના આત્માની અંતરદાઝથી ભાવ લાવીને કામ કર્યા છે તે હજારો માણસના રોજથી બનાવે છતાં ન બની શકે તેવી રીતે રંગારીના રિટાના દ્રષ્ટાંતે-એવા મુમુક્ષુ ભાઈઓ આશરે પચાસેક અગાઉથી આવી અખંડ રાતદિવસ મહેનત લઈ પૂ.છોટાભાઈ વગેરેએ ભક્તિભાવથી મહેનત લઈ તૈયાર કર્યો હતો.....રચના એવી થઈ હતી કે આગળ દેવતાઓ ભગવાનનાં સમવસરણ રચતા હતા એમ શાસ્ત્રથી જાણ્યું હતું પણ પ્રત્યક્ષ કેવી રચના જોવાનો અવસર સહજે પરમ કૃપાળુ સ્વામીજીના યોગબળથી નૈસર્ગિક અવસર પ્રાપ્ત થયો હતો. આત્મા, આત્મા અને આત્મા જ ઝળકી રહ્યો હતો, જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ જોવાયો છેજી. -ઉ.પૃ.(પ૯,૬૦) બગસરાના એક મુમુક્ષુભાઈ શ્રી કલ્યાણજી કુંવરજી ઉપર સંદેશરની ભક્તિમાં પ.પૂ.પ્રભુશ્રીજીનો કેવો પ્રભાવ પડેલો અને શરણભાવ ઊપજેલો તે તેમના શબ્દોમાં અત્રે આપીએ છીએ : પ.પૂ.પ્રભુશ્રીજીની આત્મશક્તિનો થયેલ પ્રગટ અનુભવ આ હુંડાવસર્પિણી કાળ દુષમ કહ્યો છે જે પૂર્ણ દુઃખથી ભરપૂર કહેવાય છે. તેવા કાળમાં ચતુર્થકાળ માફક સપુરુષની યોગવાઈ પામવી એ તો મહતું પુણ્યાનુબંધી પુણ્યને લઈને હોય છે. એવા કાળમાં આ મનુષ્યદેહે પરમ કૃપાળુદેવના માર્ગની પ્રાપ્તિ અને આપ કૃપાળુ, પરમ કૃપાળુ, દયાળુ પ્રભુશ્રીજીનો સત્સમાગમ એને માટે વિચાર કરતાં અપૂર્વ શાંતિ ઊપજે છે. આપ પ્રભુ તો કૃપાના સાગર છો. અને આપશ્રીની કૃપાવડીએ જે પ્રકારે આત્મસ્વભાવ સમજાયો છે, સમજાય છે અને સમજાશે તે આત્મસ્વભાવનું વર્ણન લખવાની હે પ્રભુ, આ બાળકને હજુ અશક્તિ છે. તેના ચિત્રકાર તો હે પ્રભુ, આપ પોતે જ છો....સઘળા દુઃખમાંથી મુક્ત કરવાને અને આત્મા અર્પણ કરવાને હે પ્રભુ! આપ પોતે જ સમર્થ છો. મને આપશ્રી સાથેના સંયોગમાં જે જે અનુભવ મળ્યાં છે તે અનુભવ પ્રમાણે આપશ્રીમાં જે આત્મશક્તિ પ્રકાશી નીકળેલ જોવામાં આવી છે તેવી બીજે કોઈ સ્થળે મને તો જોવામાં કે જાણવામાં આવી નથી. અને તેથી જ હું મને પોતાને મહભાગી માનું છું....અનંત અવ્યાબાધ સુખનું ઘામ બને એ શક્તિ હે પ્રભુશ્રી! આપનામાં જ જે છે, તેથી આ દીન બાળકની તેમ થવાની આપ કપાળશ્રી પાસે શુદ્ધ અંતઃકરણથી અને શુદ્ધ ભાવથી યાચના છે. જે પ્રકારની યાચના છે તે પ્રકારનું દાન આપવા આપશ્રી સામર્થ્યવાન છો. માટે એ....આ બાળકને અર્પણ કરવાને હે પ્રભુ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, એ જ યાચના...” –ઉ.પૃ.(૬૧), અનેક મુમુક્ષુઓને પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રભાવ જણાયેલો. બાકી તો “ગુપ્ત ચમત્કારો સૃષ્ટિના લક્ષમાં નથી.” “સત્પરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” આવા વાક્યો શ્રીમદ્ રાજચંદ્ર લખ્યાં છે તે શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સમાગમમાં આવેલા ઘણાખરા મુમુક્ષુઓને સહજ હૃદયગત થતાં. પ્રબળ પુણ્યના ઉદયે અનેક જીવોને શ્રી કલ્યાણજીભાઈ અનેક પ્રકારે તેમનું માહાભ્ય ભાસ્યમાન થાય એવા નિમિત્તો સહેજે બની આવતાં. ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ સંદેશરમાં ઉલ્લાસપૂર્વક ભક્તિ : (E) ((G જ' ' Page #55 -------------------------------------------------------------------------- ________________ O O સંદેશર પરમ ઉલ્લા; 22 1121 ભક્તિ વખતે આશરે માણસ પાંચેક હજાર ભેગું થતું અને આજુબાજુનાં ગામોની ભગતમંડળીઓ તથા સંદેશરમાંથી મહારાજશ્રી પ્રીતમદાસની મંડળી રાતના આવતી હતી. દિનપ્રત્યે પંચકલ્યાણક, નવપદની તથા ચોસઠ પ્રકારી પૂજામાંથી તથા શ્રી આત્મસિદ્ધિની પૂજા પઢાવવામાં આવેલ હતી. વળી ભક્તિભાવનાં પદો પણ ભણવામાં આવતાં તેથી પરમ આનંદ થયો હતો." Page #56 -------------------------------------------------------------------------- ________________ મક્તિ મહોત્સવ નિમિત્તે ગરબા unom . મr માવે ભક્તિ-મહોત્સવની ઉજવણી A con . ' ' છે રાત્રે બૈરાંઓ પૂર ઉલ્લાસથી માથે દીવાવાળી માટલીઓ લઈ મંડપમાં ગરબા ગાતાં. મંડપમાં ગેસની કિટ્સન લાઈટ હતી જેથી પૂર રોશનીમાં બહુ જ - પરમ ઉલ્લાસથી ભક્તિ-મહોત્સવ ઉજવાયો હતો.. Page #57 -------------------------------------------------------------------------- ________________ શીમરૂ શિચંદ્રઆશ્રમનો “સ્વામીજી iSS Page #58 -------------------------------------------------------------------------- ________________ શીલઘુરાજ આશ્રમનામેઉદભવ બીન, તીર્થક્ષેત્ર સંદેશરના. પૂથ ભાઈશ્રી જીજીભાઈ કુબેરદાસને પરમ ઉલ્લાસ આવવાથી વીઘાં બારણું ખેતર એક ફક્ત સ્વામીશ્રીજીના ઉપયોગ અર્થે આશ્ચમ બંધાવવાના નિમિત્તે અનાયાસે, પ્રેરકપણે નૈસર્ગિક ભાવથી શ્રી સ્વામીજી શ્રી લઘુરાજ આશ્રમ”એ નામે અર્પણ કરેલ છે. તે જ વખતે તેઓશ્રી ના નજીકના કુટુંબી શ્રીમંત ગૃહસ્થ ભાઈઓએ હજાર હજારની રકમો આપી તથા મુંબઈ, નાર, કાવિઠા, મંડાળા વગેરે સ્થળોના ભાઈઓએ. મળીને ખરડો આશરે રૂપિયા સત્તર હજારનો તે જ વખતે અર્ધા કલાકમાં કુદરતી રીતે ભરાઈ ગયો હતો. હજ તે સંબંધી ચાલુ છેજી. ઉપરની બીનામાં પ.પૂ.પ્રભુશ્રીજીની નિઃસ્પૃહ દ્રષ્ટિ બીજું આ છે ઉપર બીના જણાવી. તેમાં પરમોપકારી સ્વામીશ્રીજીની કાંઈ દ્રષ્ટિ નથી.પણ મુંબઈ વાળા તથા સંદેશર વાળાઓની. સમજમાં વિચાર હોવાર્થ જે તેમની ઇચ્છાએ ભકિ ભાવથી કામ કર્યું છે તે આપશ્રીને વિદિત કર્યું એજી...”- ઉ.પૃ. (૬૦) Page #59 -------------------------------------------------------------------------- ________________ *શ્રીમદ્ લઘુરાજ સ્વામીનો પરમાર્થ પુણ્યોદય હવે કંઈક અધિક પ્રકાશવા લાગ્યો. પરમ કૃપાળુદેવે તેમને કહેલું કે “મુનિ, દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો; રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જ. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કડકાઈ સહન કરી શકે તેવા નથી. માટે લઘુતા ધારણ કરી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે." આશ્રમ જેવાં સત્સંગધામથી હજારોનું કલ્યાણ એ વાતને રાખી ધ્યાનમાં અંતરમાં જ્ઞાનદશા છતાં જડભરતવત્ આજ સુધી તે વિચરતા. પણ હવે નાર,તારાપુર, સીમરડા. કાવિઠા, આદિ અનેક સ્થળોએ રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે, ઓળંગી જજો અપૂર્વ ભક્તિ રસની રેલમછેલ કરતા. જ્ઞાનવૈરાગ્ય વાળી અદ્ભુત દશા થી અનેક ભવ્યજનોને સદ્ધર્મનો રંગ ચઢાવવા લાગ્યા. શ્રીમદ્ જીએ પચ્ચીસ વર્ષ પહેલા શ્રી લઘુરાજ સ્વામીને પ્રીતમદાસના કક્કાનું પદ હૃદયમાં ધારણ કરવા જણાવેલ, તે પ્રમાણે પ્રીતમદાસની નિવાસભૂમિ સંદેશર નજીક અગાસ સ્ટેશન પાસે જાણે કોઈ દૈવી સંકેતરૂપે પોતે પૂરવેગમાં પ્રકાશમાં આવ્યા. મહાત્માઓનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્ધકર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે.’’ તેમ પરમકૃપાળુદેવ પ્રબોધિત શ્રી સનાતન જિન વીતરાગ માર્ગની પ્રભાવનામાં પોતાના પ્રારબ્ધકર્મ પ્રમાણે વિચરી જીવોના કલ્યાણ અર્થે સદાય તત્પર રહેવા લાગ્યા. તેથી એ પરોપકારી સંત શિરોમણી મહાત્માના દર્શન, સમાગમ માટે અનેક ભવ્યજનો તેમની સમીપ રહી આત્મશ્રેય સાધવાની ઉત્કંઠાવાળા જણાવા લાગ્યા. વળી અનેક મુમુક્ષુજનો એમ ઇચ્છવા લાગ્યા કે હવે આ મહાત્મા કોઈ એક સ્થાને સ્થિરતા કરી રહે અને તે કારણે આશ્રમ જેવું કોઈ સત્સંગધામ બને તો હજારો ઘર્મેચ્છક જીવોને ઇચ્છિત આત્મકલ્યાણનો લાભ પ્રાપ્ત થાય. વગડાઉ મુનિ, આશ્રમના અધિષ્ટાતા બન્યા સર્વની આવી ઉત્કટ ઇચ્છાથી અગાસ સ્ટેશન પાસેના આ આશ્રમનો ઉદ્ભવ થયો. તે પહેલા મુખ્યત્વે વગડાઓમાં વિહાર કરતા હોવાથી શ્રી લઘુરાજ સ્વામી વગડાઉ મુનિના નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. તે હવે અગાસ આશ્રમના અધિષ્ઠાતા તરીકે પ્રકાશમાં આવ્યા. અને ચરોતરમાં વગડાઉ અસંગ અઘ્યાત્મ વાતાવરણ ઊભું કરી તેમાં તેમણે પ્રાણ પૂર્યા. ("પૂ.શ્રી બ્રહ્મચારીજીનું અધુરું એવું જીવનચરિત્ર અહીંથી આગળનું આદરથી આરંભી શ્રી રાવજીભાઈ દેસાઈએ પૂર્ણ કરેલ છે. પર Page #60 -------------------------------------------------------------------------- ________________ સહજ સ્વરૂપની પ્રાપ્તિનું સર્વસ્વકારણ પરમકૃપાળુદેવ શ્રી લઘુરાજ સ્વામીની છત્રછાયા નીચે આ આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનોએ શરૂઆતમાં આશ્રમનું નામ “શ્રીમદ્ લઘુરાજ સ્વામી આશ્રમ' રાખ્યું. પરંતુ પોતાનું નામ, સ્થાપના કે ચિત્રપટ સરખું પણ ન રાખવાની ઇચ્છાવાળા કેવળ નિઃસ્પૃહ અને પરમ ગુરુભક્ત મહર્ષિ શ્રી લઘુરાજ સ્વામીએ એમ સૂચવ્યું કે પોતાના સહજસ્વરૂપની પ્રાપ્તિનું સર્વસ્વ કારણ તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે. તે સર્વના કલ્યાણના કારણ છે. માટે તેમના પ્રત્યુપકાર સ્વરૂપે આ આશ્રમનું નામ “શ્રી સનાતન જૈનધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' રાખવું. તેથી તેમની ઇચ્છાનુસાર આ આશ્રમનું નામ રાખવામાં આવ્યું. આ આશ્રમ ઘીમે ઘીમે વઘતાં વઘતાં આજે એક નાના ગોકુળિયા ગામ સમાન બની ગયું. સર્વને આત્મદ્રષ્ટિએ જોવાથી પડેલ ઉપનામ “પ્રભુશ્રી' નાના, મોટા, રંક, રાજા, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, યુવાન, સારા, ખોટાં આદિ પર્યાયવૃષ્ટિથી નહીં જોતા શ્રી લઘુરાજ સ્વામી એક આત્મવૃષ્ટિથી સર્વમાં પ્રભુરૂપે રહેલ આત્મા જોતા અને સર્વને પ્રભુ કહીને સંબોધતા. તેમનામાં આત્મઐશ્વર્યરૂપ પ્રભુતા પણ અદ્ભુત રીતે પ્રકાશી હોવાથી સૌ કોઈ તેમને “પ્રભુશ્રી' કહીને સંબોઘવા લાગ્યા. સં.૧૯૭૬નું ચોમાસું પ્રભુશ્રીએ સનાવટ કર્યું અને સં.૧૯૭૭, ૧૯૭૮ અને ૧૯૭૯ના ત્રણેય ચોમાસાં આશ્રમમાં કર્યા. સંવત ૧૯૮૦માં સમેતશિખરની યાત્રાર્થે જઈ પાછા ફરતાં તે વર્ષનું ચોમાસું શ્રી માણેકજી શેઠના આમંત્રણથી પૂનામાં કર્યું. પ.પૂ.પ્રભુશ્રીનું માહાભ્ય દર્શાવનાર શ્રી રણછોડભાઈ પ્રભુશ્રીના પરમપ્રેમી, તનમનધનથી સર્વ પ્રકારે સેવા કરનાર તથા આશ્રમની સ્થાપનામાં મુખ્ય કાર્યકર્તા એવા નારના શ્રી રણછોડભાઈનો પુરુષાર્થ પ્રબળ હતો. સંતકૃપાથી તેમનો ક્ષયોપશમ સમજાવવાની શક્તિ તથા પ્રભાવ એવા અજબ હતા કે સૌ કોઈ તેમના વચનોથી આકર્ષાઈ મુગ્ધ બની જઈ પ્રભુશ્રીના ચરણો પ્રત્યે ઢળી પડતા. તેથી પોત પોતાના કુળ સંપ્રદાયને છોડી સાચા માર્ગે વળગ્યા તો ખરા પણ શ્રી રણછોડભાઈને પણ પ્રભુશ્રી જેવા જ ઉપકારી જ્ઞાની માની તેમનો પણ જ્ઞાની જેવો જ વિનય કરવા લાગ્યા. શ્રી રણછોડભાઈ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ અનંત સંસાર ૨ઝળવાનું કારણ સ્વચ્છેદ સં.૧૯૮૦ના પયુર્ષણમાં પૂનામાં શ્રી માણેકજી શેઠના મકાનમાં કેટલાક ભાઈઓએ શ્રી મોહનભાઈને (પ્રભુશ્રીના પુત્રને) બોલાવી પ્રભુશ્રીની ગેરહાજરીમાં તેમની ગાદી પર બેસવાનું કહ્યું પણ તેમણે ના પાડી. એટલે તેમણે તેમને પરાણે ખેંચીને બેસાડ્યા અને મંગલાચરણ કરી ભક્તિ કરી. તે વાત પ્રભુશ્રીએ જાણી એટલે બીજે દિવસે તેમનો પુણ્યપ્રકોપ પ્રકાશી ઊઠ્યો : આ તે શું કહેવાય? શું સ્વામીનારાયણની ગોડે સંસારીને ગાદી ઉપર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે? માર્ગ આવો હશે? અનંત સંસાર રઝળવાનું કારણ આવું ક્યાંથી સૂઝયું? તમારામાંથી પણ કોઈ ન બોલ્યું? એ ગાદી ઉપર પગ કેમ મેલાય? અમે પણ નમસ્કાર કરીને એની આશાએ બેસીએ, ત્યાં આમ સ્વચ્છેદ કરીને આમ કરવું ઘટે?..તેને પરાણે દાબીને બેસાડ્યો એમાં એનો શો વાંક? પણ કોઈને ના સૂઝયું કે આમ તે થાય?” શરીર સાથેની સગાઈ નહીં પણ સમકિત સાથેની સગાઈ બીજે દિવસે સ્તવનમાં જ્યારે– “થન્ય તે નગરી, ઘન્ય વેળા ઘડી, માતપિતા કુલવંશ જિનેસર.” એમ ગવાયું ત્યારે ફરીથી તે પ્રસંગને લક્ષીને કહ્યું : “એમાં શો મર્મ કહ્યો છે? લૌકિક વાતમાં એ કડી સમજવાની છે કે અલૌકિક રીતે? કુલવંશ અને એ સગાઈ બધી તે શું આ શરીરની? એમ તો આખો સંસાર કરી જ રહ્યો છે. એ તો સમકિત સાથેની સગાઈની વાત; અને સમકિતથી પ્રગટેલા ગુણ તે વંશ. જુઓ, પેઢી ખોળી કાઢી! પ્રભુ, એ તો એનું યોગબળ છે, તે એ જગાનો દેવ જાગશે ત્યારે થશે.... જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે અમે તો અજ્ઞાતપણે (છૂપા) જડભરત પેઠે વિચરતા હતા. તેમાં આણે (રણછોડભાઈએ) પેણું ફોડ્યું (પ્રસિદ્ધિમાં આપ્યા) એવા કાળમાં કંઈક એની સેવાભક્તિને લીધે સંતની આંતરડી ઠરી. તેની દુવાને લીધે આ જે કંઈ છે તે પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે... જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે. (પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરી) એને શરણે અમે તો બેઠા છીએ... -ઉ.પૃ. (૬૪) ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ સંતના કહેવાથી મારે કૃપાળદેવની આજ્ઞા માન્ય છે નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઇચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ કે નથી કોઈને અવળો રસ્તો બતાવવો કે નથી પૂજા-સત્કાર સ્વીકારવાની વાત. બઘા સંઘની સાક્ષીએ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સંઘ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહા પાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે; વાચા બંધ થઈ જાય, મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે. પણ અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કપાળુદેવની આજ્ઞા માન્ય છે. -ઉ.પૂ. (૬૪) પરમકૃપાળુદેવની આજ્ઞાસહજાત્મસ્વરૂપ પરમગુરુ' અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા સહજાત્મસ્વરૂપ પરમગુરુ” જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી. ઝેર પીઓ છો ઝેર. મરી જશો. ન હોય એ રસ્તો પણ અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રણછોડભાઈને અને અમને દેહદ્રષ્ટિએ વળગી પડ્યા. ઝેર પીઓ છો ઝેર. મરી જશો. ન હોય એ રસ્તો. શાની તો જે છે તે છે. એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ઘાર્યું હતું કે હમણાં જ ચાલે છે તે છો ચાલે. વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલહાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખલ્લે કહી દઈએ છીએ કે પજભક્તિ કરવા લાયક એ પાળદેવ ઠા ભલે કાકી જા-ભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ. હા, ભલે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંધો નથી. પણ પૂજા તો એ ચિત્રપટની થાય. ઠીક થયું, નહીં તો કૃપાળુદેવની સાથે આ દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. બારમા ગુણઠાણા સુધી સાઘક, સાઘક અને સાઘક જ રહેવાનું કહ્યું છે. આડુઅવળું જોયું તો મરી ગયા જાણજો. હવે એકે એકે અહીં આવી કૃપાળુદેવના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકી, “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા માટે માન્ય છે.” એમ જેની ઇચ્છા હોય તે કહી જાય. પછી બધા વારાફરતી ઊઠી ચિત્રપટ આગળ પ્રભુશ્રીના કહ્યા પ્રમાણે કહીને પ્રભુશ્રીને નમસ્કાર કરી પાછા બેઠા. -ઉ.પૃ. (૧૫) ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ પૂજા-ભક્તિ કરવા લાયક એક કૃપાળુદેવ કેટલાક નવીન જીવો પણ ત્યાં (પૂનામાં) હતા. તેમને જોઈને પ્રસન્ન વદને પ્રભુશ્રી બોલ્યા – “આ ભદ્રિક નવા જીવો પણ ભેગા ભેગા લાભ પામી ગયા. કોણ જાણતું હતું? ક્યાંથી આવી ચઢ્યા! ટકી રહે તો કામ કાઢી નાખે. અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને “આમ નહીં, આમ કરી દ્રષ્ટિ ફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી. પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ.” એમ પર્યુષણમાં આઠેય દિવસ સુધી પ્રભુશ્રીએ સતત એકધારા પ્રવાહથી પ્રબળ બોઘદ્વારા મુમુક્ષુઓની શ્રદ્ધા, પકડ એક પરમ કૃપાળુદેવ ઉપર દ્રઢ કરાવવા અથાગ પરિશ્રમ લીધો અને ત્યાર પછી પણ એક એ જ શ્રદ્ધા દ્રઢ કરવા તેમણે નિરંતર ૨ જીવન પર્યત અથાગ પરિશ્રમ લીઘો. જે જીવો એ બોઘને પોતાના આત્મામાં સ્થિર કરશે તે નિકટભવી તેમની આજ્ઞાના આરાઘક થઈ ભવનો અંત કરશે, એમાં સંશય નથી. પરંતુ પોતાની મતિએ તેથી અન્યથા કરશે તો અનાદિના પરમાર્થમાર્ગના વિરાઘક તો ચાલ્યા જ આવે છે. તેમાં કોઈ મહાન ભાગ્યોદયે સાચી વાત કહેનાર જ્ઞાનીનો યોગ મળ્યો ત્યાં પણ તેમના બોઘરહસ્યને ગૌણ કરી, પોતાની મતિને પ્રઘાન કરી ચાલે તો તે જ્ઞાનીની આજ્ઞાના વિરાઘક બનતાં અનંત સંસાર વધારી દે તો જ્ઞાનીની દ્રષ્ટિમાં તે દયાપાત્ર જ ગણવા યોગ્ય છે. -ઉ.પૃ.(૬૪,૬૫) ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ડાહ્યાભાઈ દેસાઈનું સમાધિમ૨ણ નડિયાદના શ્રી ડાહ્યાભાઈ દેસાઈએ એકવાર આશ્રમમાં પ્રભુશ્રી પાસે વિનંતીપૂર્વક માગણી કરેલી કે પ્રભુ, મારી અંત વખતે સંભાળ લેજો. તેમનો અંત સમય જાણી પ્રભુશ્રી, શેઠ શ્રી જેસંગભાઈ સાથે એકાએક સવારમાં નડિયાદ શ્રી નાથાભાઈ અવિચળભાઈ દેસાઈને ત્યાં પધાર્યા. તેમને ધર્મબોધ આપી ત્યાંથી તેઓશ્રી શ્રી ડાહ્યાભાઈના ઘર તરફ ચાલ્યા. બધા મુમુક્ષુઓ પણ પાછળ પાછળ ચાલ્યા. પ્રભુશ્રી જ્યારે શ્રી ડાહ્યાભાઈને ત્યાં આવી પહોંચ્યા ત્યારે જ બધાને ખબર પડી કે આ મહાભાગ્ય મુમુક્ષુને અંતસમયે સમાધિ મરણ સન્મુખ કરાવવા જ તેઓશ્રી એકાએક અહીં પધાર્યા છે. જ્યારે પ્રભુશ્રી શ્રી ડાહ્યાભાઈની મરણપથારી પાસે પધાર્યા ત્યારે શ્રી ડાહ્યાભાઈ બહારથી કંઈક બેભાનવત્ જણાતા હતા. પરંતુ અંતરમાં તેમને પરમકૃપાળુદેવનું જ રટણ હતું. પ્રભુશ્રીએ પાસે આવી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ એમ બે ત્રણ વાર મોટેથી મંત્ર સંભળાવી અમીમય વૃષ્ટિ નાખી. ત્યાં તો તે ભાનમાં આવી પથારીમાં બેઠા થઈ ગયા અને પ્રભુશ્રીને જોતાં જ આનંદમાં ઉલ્લાસમાં રોગની વેદનાને વીસરી ગયા. બે હાથ જોડી, મસ્તક નમાવી અંતસમયે દર્શન દેવા બદલ આભારની ભાવના દર્શાવી પાછા સૂઈ જઈ પ્રભુશ્રીના બોધવચનો શ્રવણ કરવામાં ઉલ્લાસથી એકાગ્રતાપૂર્વક લીન થઈ ગયા. શ્રી ડાહ્યાભાઈને અંતિમ ઉપદેશ આપતા પ.પૂ. પ્રભુશ્રીજી શ્રી ડાહ્યાભાઈ ત્યાં પ્રભુશ્રીએ દેહાધ્યાસ છૂટી આત્મસ્વરૂપમાં વૃત્તિ તલ્લીન થાય તેવો સુંદર બોધ એકાદ કલાક સુધી એવી સચોટ રીતે કર્યો કે પાવન આત્મા ઉત્તરોત્તર શાંત દશા પામી આનંદ અને ઉલ્લાસસહિત અંતરમગ્ન થતો ગયો. આ પ્રમાણે તેમને અપૂર્વ જાગૃતિ આપી સમાધિમરણરૂપ અપૂર્વ આત્મશ્રેય સન્મુખ કરી તેઓશ્રી બહાર નીકળ્યા. ત્યારપછી તરત જ શ્રીડાહ્યાભાઈ સમાધિપૂર્વક દેહત્યાગ કરી ગયા. તે જ દિવસે પ્રભુશ્રી નરોડા પઘારી સંતોકબાનું પણ સમાધિમરણ કરાવ્યું. ૫૭ m Page #65 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ વાત્સલ્યથી પપૂ.પ્રભુશ્રીજીએ પૂ.શ્રી બ્રહ્મચારીજીને આપેલ મંત્રદીક્ષા સં.૧૯૭૭ની કાળી ચૌદશના દિવસે બાંઘણી ગામના શ્રી ગોવર્ધનદાસ કાળીદાસ પટેલના (શ્રી બ્રહ્મચારીજીના) જીવનમાં એક મંગલ ઘટના બની. ગ્રેજ્યુએટ થઈ લગભગ દસેક વર્ષથી તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ આણંદના દાદાભાઈ નવરોજી વિનયમંદિરના આચાર્યપદ સુધી પહોંચ્યા. પરંતુ એમનું જીવન આત્મલક્ષી હોઈ તેમને પોતાના આચારને આદર્શરૂપ બનાવવાની ઝંખના જાગી અને જ્યાં સુધી તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આચાર્ય ગણાવું તે તેમને આત્મવંચનારૂપ લાગતું. જેથી આચાર્યપદ તેમને ખૂબ સાલતું. દીપોત્સવીની રજાઓમાં તેઓ પોતાને વતન બાંઘણી આવ્યા હતા. ત્યાં તેમના સ્નેહી શ્રી ભગવાનભાઈ દ્વારા પરમકૃપાળુદેવ તથા પ્રભુશ્રી સંબંધી જાણવા મળ્યું એટલે અગાસ આશ્રમમાં આવવાની ઉત્કંઠા જાગી. કાળી ચૌદશની વહેલી સવારે તેઓ બન્ને આશ્રમમાં આવ્યા. ત્યારે પ્રભુશ્રી રાયણ નીચે બિરાજેલા અને “મૂળ માર્ગનું પદ બોલાતું હતું. આવા પુરુષની સેવામાં રહેવાય તો જીવન કૃતાર્થ થાય પ્રભુશ્રીના દર્શનથી જ તેમને અપૂર્વ અંતરશાંતિ થઈ અને સ્વાભાવિક ભાવના ઊઠી કે આવા પુરુષની સેવામાં રહેવાય તો જીવન કૃતાર્થ થઈ જાય. પ્રભુશ્રીજીએ “મૂળ માર્ગ” નું ગૂઢ રહસ્ય તેમને સમજાવ્યું. અને “ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ'નો અર્થ તેમને પૂછી પોતે સ્પષ્ટ સમજાવ્યો. અને અપૂર્વ વાત્સલ્યથી તેમને મંત્રદીક્ષા આપી. એમના ગયા પછી પ્રભુશ્રીજીએ તેમની સેવામાં રહેતા એક ભાઈને જણાવ્યું કે “આવું સ્મરણ (મંત્ર) હજી સુધી અમે કોઈનેય આપ્યું નથી.” કાળી ચૌદશ જેવા સિદ્ધિ યોગદિને આવા મહાપુરુષના હાથે મંત્રદીક્ષા મળે તે કેવી અપૂર્વ ઘટના! ( ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વચ્છંદ અને પ્રતિબંધ ટાળી સ્વરૂપ ભજવાની તીવ્ર પીપાસા જ્ઞાનીપુરુષોની પ્રેરણાશક્તિ અતિ ગહન રીતે કામ કરે છે. એમની વાણી એવી પ્રબળ હોય છે કે તે સત્પાત્ર વ્યક્તિના જીવનને એકાદ શબ્દ કે વાક્યથી પલટાવી નાખે છે. તે પ્રમાણે શ્રી બ્રહ્મચારીજીને ‘ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ' સંબંધી પ્રભુશ્રીજીએ જે ઉપદેશ કરેલો તેની એમના ઉપર એવી તો છાપ પડી કે ત્યારથી એમને સ્વજનાદિના પ્રતિબંધને ટાળી પ્રભુશ્રીજીની સેવામાં રહી તેમની આજ્ઞામાં જીવન ગાળવાની તીવ્ર ભાવના જાગી. તે માટે તેમણે પોતાના મોટાભાઈને જે પત્ર લખ્યો છે તેમાં આજ્ઞાની તીવ્ર પિપાસા કેવી જાગેલી અને પ્રતિબંધને ટાળવાની કેવી અદમ્ય ઇચ્છા તેમને અંતરમાં વર્તતી હતી તે નીચેનાં અવતરણો ઉપરથી જણાઈ આવે છે ઃ— હું ઘ૨બા૨ છોડી અણગાર થવા ઈચ્છું છું “હું..... પરમાર્થની શોધમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન માટે જીવું છું. તેને માટે સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાઘી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઈ રહ્યું છે....કુટુંબને સદાને માટે છોડીને આખી દુનિયાને કુટુંબ ગણી મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને આ ભવમાં બાકી રહેલા વર્ષો પરમકૃપાળુદેવનાં ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું..... બ્રહ્મચર્ય વ્રત લઈ આદરેલ સતત પુરુષાર્થ પછી તો તેમના મોટા ભાઈની સંમતિ મળતાં પ્રભુશ્રીની આજ્ઞા મેળવી તે સોસાયટીમાંથી મુક્ત થઈ સં.૧૯૮૧માં પ્રભુશ્રીની સેવામાં જોડાયા. પ્રભુશ્રીએ તેમને બ્રહ્મચર્ય વ્રત આપ્યું. પ્રભુશ્રીની સેવામાં નિરંતર રહી તેમની સંનિધિમાં સૂત્રશાસ્ત્રોનું અધ્યયન, મનન અને તેમના બોધનું ઝીલન, આજ્ઞાધીન વર્તન એ તેમનાં શ્વાસોશ્વાસ બની ગયાં. પ્રભુશ્રીની સૂચનાનુસાર મુમુક્ષુઓના પત્રોના જવાબ, તથા નવીન મુમુક્ષુઓને નિત્યનિયમ તથા સ્મરણાદિ પ્રભુશ્રીની આજ્ઞાથી આપતા. તે ઉપરાંત વાર્તાલાપોની, ઉપદેશની નોંધો, 入 Ah અગત્યનાં પુસ્તકોમાંથી નોંધો, ભાષાંતર, શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જેવા પુસ્તકોનું સર્જન ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં સતત ઉલ્લાસ અને ખંતથી તેમણે અવિરત પરિશ્રમથી સેવા આદરી. -ઉ.પૃ. (૬૮) સત્ના રંગથી લીધેલ આજીવન બ્રહ્મચર્યવ્રત અનેક કુમારિકાઓને સત્નો એવો અદ્ભુત રંગ લાગ્યો કે તેમણે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. તેમ જ અનેક યુવાન દંપતીઓએ પણ ભોગથી અનાસક્ત થઈ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી સત્ સાધનામાં જીવન-અર્પણતા સ્વીકારી. એમ અનેકાનેક બ્રહ્મવ્રત વિભૂષિત થયાં. બ્રહ્મચારી ભાઈ બહેનો આદિથી જીવંત રહેલ સત્સંગધામ હવે આશ્રમમાં જીવન અર્પણ કરનાર બ્રહ્મચારીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી. તેવી જ રીતે બ્રહ્મચારિણી બહેનો માટે પણ આશ્રમમાં અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા થઈ. તેમ જ ભાવિક જિજ્ઞાસુઓ વ્રતનિયમ ધારણ કરી આશ્રમમાં કાયમ રહેવા લાગ્યા. કોઈ કોઈ ગૃહસ્થ છતાં વિરક્ત મુમુક્ષુઓ પણ વ્રતનિયમ ઘારણ કરી આશ્રમમાં સહકુટુંબ રહેવા લાગ્યા. એ રીતે પચાસ-સો માણસ કાયમ રહેવા લાગ્યાં અને સત્સાઘના-તત્પર બન્યાં. તેથી આશ્રમ સત્સંગ અને ભક્તિનું જીવંત ધામ બની ગયું. ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના રાજગૃહીમાં ચૌદ ચોમાસ no. 0010 સં.૧૯૮૧નું આ ચોમાસું તેમ જ ત્યાર પછીના સં.૧૯૯૧ સુધીનાં તેઓશ્રીનાં બધા અગયારે ય ચોમાસાં આશ્રમમાં જ થયા. Page #68 -------------------------------------------------------------------------- ________________ કોણ પ.પૂ.પ્રભુશ્રીજીના આશ્રમમાં થી ચોમાસા આ પહેલાના ૪,૧છ૩૮૪૯માં ત્રા પાનામાં એમિલી, કીમીના ને વોટ શોમાસા આયામમાં થયો છે ભળી તેઓશ્રીનાં કુલ ચૌદ ચોમાસા આશ્રમમાં થયાં. Page #69 -------------------------------------------------------------------------- ________________ NON Cડ કરી એક દી 0 આશ્રમમાં બનેલ શ્રી શ્વેતાંબર ભવ્ય જિનાલય જેમ જેમ અનુયાયીઓની સંખ્યા વધતી ચાલી તેમ તેમ આશ્રમ પણ વઘતું ચાલ્યું. સર્વની ઇચ્છાથી આશ્રમમાં એક શિખરબંધી ભવ્ય જિનાલય ઊભું થયું. તેમાં શ્રીમદ્જીનાં બોઘવચનો અનુસાર શ્વેતાંબર-દિગંબર પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી. આ જિનાલયની પ્રતિષ્ઠા સં.૧૯૮૪ના જેઠ સુદ પના દિવસે પ્રભુશ્રીની છત્રછાયામાં થઈ. ઉ.પૂ (૬૯) ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંઢ પણ ભગવાન 13 મો aubji|by રમતો $55/bam CALEDGE, AmsonmUDHA 6ને નોક “અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમ:” -શ્રીમદ્ રાજચંદ્ર ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ liDDDDDDDSOS પણ તુ પ િ & III III સફગામે સમાન હું અરિહંતાઉ પણ સીઝ લાલ લાગુરુ ચરણાકો ઉપાસો લાગીર્લીન આ જિનાલયના ભૂમિગૃહમાં એક ગુરુમંદિર રાખવામાં આવ્યું. તેમાં શ્રીમદ્જીની પ્રતિમા તથા એક બાજુ પ્રણવમંત્ર ૐકારજીની સ્થાપના ઉપરોક્ત દિવસે જ કરવામાં આવી. બાજુમાં પાદુકાજીની સ્થાપના સં.૧૯૮૨ના આસો સુદ ૧૫ના દિવસે કરવામાં આવેલી. મુમુક્ષુભાઈઓની સંખ્યા અને તેમની જરૂરિયાતને પહોંચી વળવા એક ભવ્ય સભામંડપ અને વ્યાખ્યાનમંદિર બાંધવામાં આવ્યાં. તેમજ પુસ્તકાલય પણ સ્થાપવામાં આવ્યું. -ઉ.પૃ. (૬૯) ૬૪ Page #72 --------------------------------------------------------------------------  Page #73 -------------------------------------------------------------------------- ________________ === શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં દરવાજા ઉપરની દેરી દરવાજા ઉપરની દેરીમાં પરમકૃપાળુદેવની પંચઘાતુની પ્રતિમાની સં.૧૯૮૮ના માહ સુદ ૧૦ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. ઉ.પૃ. (૬૯) Page #74 -------------------------------------------------------------------------- ________________ LOL વીર સંવત ૨૪૫૧ ક્ષમા એજ મોક્ષનો ભવ્ય દરવાજો છે વિક્રમ સંવત ૧૯૮૧ થી સતત આ TEIN TUી : : દરવાજા ઉપરની દેરીમાં પરમકૃપાળદેવની પંચધાતુની પ્રતિમાની સે. ૧૯૮૮ના માહ સુદ ૧૦ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. -ઉ.પૃ. (૯) Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજમંદિર - ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનું નિવાસ RESI.) 1300 no પ.પૂ.પ્રભુશ્રીજીના ઉપદેશથી હજારો પરમકૃપાળુદેવના અનુયાયી હવે પ્રભુશ્રીનું આશ્રમમાં જેમ જેમ વઘારે ૨હેવાનું થતું ગયું તેમ તેમ તેઓશ્રીનાં દર્શનનો, સમાગમનો, સદ્બોધનો લાભ જેમ બને તેમ વધારે મળે તે ઇચ્છાએ આવનાર જિજ્ઞાસુઓની સંખ્યા પણ વધવા લાગી. અને હજારો મુમુક્ષુઓ તેમના બોઘથી રંગાઈને શ્રીમદ્ભુના બોધવચનોમાં રસ લેનારા શ્રીજીના અનુયાયીઓ બન્યા. તેઓમાં પ્રભુશ્રીના જ્વલંત બોઘના પ્રતાપે અનેરો ઉત્સાહ અને સનાતન સત્ ધર્મભાવના જાગૃત થયાં. -ઉ.પૃ.(૬૭) Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્થાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં છે જૈન-જૈનેતરોને બનાવેલ ભક્તિમાર્ગના રસિક રાષ્ટ્ર) પ્રાયે સર્વને ઘર્મની પકડ બહુ દ્રઢ હોય છે. એટલે પોતે માનેલા ઘર્મની પકડ મૂકી જ્ઞાનીઓએ બોઘેલા સનાતન ? સઘર્મ પ્રત્યે શ્રદ્ધા થવી, પકડ થવી અત્યંત વિકટ છે. આમ હોવા છતાં જ્ઞાનીપુરુષનું માહાભ્ય, તેમનું યોગબળ પણ , ને એવું અચિંત્ય પ્રભાવશાળી હોય છે કે અનેકને સત્ ઘર્મનો રંગ ચડાવે છે. પૂ.પ્રભુશ્રીનું પણ તેવું જ અદભુત સામર્થ્ય વૃષ્ટિગોચર થવા લાગ્યું. હજારો જૈન-જૈનેતરોને તેમણે સાચા જૈન બનાવ્યા. તેમને મંત્રદીક્ષા આપી, સાત વ્યસનનો | ત્યાગ અને સાત અભક્ષ્યનો ત્યાગ કરાવી વ્રત પચખાણ આપી સશ્રદ્ધા સહિત ભક્તિમાર્ગના રસિક બનાવ્યાં. -ઉ.પૃ. (૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ અગાસ આશ્રમના સભામંડપમાં પપૂ.પ્રભુશ્રીજીની હાજરીમાં સ્વાધ્યાય શ્રી માણેકજી શેઠને પ.પૂ.પ્રભુશ્રીજીનો અંતિમ ઉપદેશ સં.૧૯૮૬ના પોષ સુદ ૧૫ના રોજ શ્રી માણેકજી શેઠ આશ્રમમાં આવ્યા હતા, તે જ્યારે ઇન્દોર જતી વખતે પ્રભુશ્રી પાસે દર્શનાર્થે ગયા અને જણાવ્યું કે હું ઇન્દોર જાઉં છું ત્યારે તેમના પૂર્વના કોઈ મહદ્ પુણ્યયોગે પ્રભુશ્રીએ તેમને અપૂર્વ બોઘ કર્યો. તે પણ બોઘમાં એવા તલ્લીન થઈ ગયા કે ગાડીનો ટાઈમ પણ ભૂલી ગયા. પછી પ્રભુશ્રીએ કહ્યું કે ગાડી તો ગઈ! ત્યારે તેમનાથી સ્વાભાવિક બોલાઈ જવાયું કે એ ગાડી ગઈ તે તો પાછી આવશે, પરંતુ આ ગાડી (શરીર) તે કંઈ પાછી આવવાની છે? ત્યાર પછી જેમ કોઈ છેલ્લી શિખામણ દેવાતી હોય તેવો અદભુત બોઘ થયો પછી બીજા ટાઈમમાં તે ઇન્દોર ગયા. માહ વદમાં તેમની તબિયત નરમ થઈ. એક મુમુક્ષુ તેમની પાસે ગયેલા તેમને તેમણે કહ્યું કે મારી આ વર્ષમાં ઘાત છે તેથી દેહનો ભરૂસો નથી. માટે તારે અહીં રહેવું અને મને નિરંતર મંત્રનું સ્મરણ આપ્યા કરવું. મને ભાન ન હોય તો પણ તારે મારી પાસે બેસીને સ્મરણ બોલ્યા જ કરવું. બીજા કોઈ કામમાં તારે ન જવું. પણ સ્મરણનો જાપ કર્યા જ કરવો. ૭૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણેકજી શેઠનું સમાધિમરણ હ માહ વદ સાતમના દિવસે સગાંસ્નેહીઓ તથા ગામ પરગામના મુમુક્ષુઓને બોલાવીને ક્ષમાયાચના કરી લીધી. માહ વદ આઠમના રોજ તેમની તબિયત વધારે બગડી. બપોરે બાર વાગ્યા પછી તેમણે હાથે લખીને આશ્રમ પર એક તાર મૂક્યો. તેમાં પોતે જણાવ્યું કે આ મારી છેલ્લી પ્રાર્થના છે : આપશ્રીની આશિષ અને શરણું મને અખંડ રહો. આશ્રમમાં તાર મળતાં પ્રભુશ્રીજીએ તારથી જવાબ આપ્યો કે આત્માને મરણ છે જ નહીં, મંત્રમાં બધું સમાય છે માટે મંત્રનું ધ્યાન રાખશો. અને બ્રહ્મચારીજી આવે છે. તાર પહોંચ્યો અને પોતે વાંચ્યો તેથી વિશેષ જાગૃતિ આવી, ઉલ્લાસભાવ વધી ગયો. નિરંતર તેમની પાસે મંત્રનો જાપ કરવા રહેલા મુમુક્ષભાઈએ મંત્રની ધૂન અખંડ જગાવી અને શ્રી માણેકજી શેઠનો પવિત્રાત્મા પરમ જાગૃતિપૂર્વક તેમાં જ એકાગ્ર થઈ સમાધિભાવ-સન્મુખ થઈ રાત્રિના ૧૧ વાગે પોતાનું અપૂર્વ હિત કરી દેહત્યાગ કરી ચાલ્યો ગયો. પૂનામાં પ્રભુશ્રીજી શ્રી માણેકજી શેઠને ત્યાં જ ચોમાસું રહ્યા હતા. ત્યારથી તેમને સંતુઘર્મનો રંગ ચડાવ્યો હતો. તે દિનપ્રતિદિન વધતો ગયો હતો. તન, મન, ઘન-સર્વસ્વથી તેમણે સંતની સેવા કરવામાં ખામી રાખી ન હતી. તેમની સરળતા, સદ્ગુરુ પરમકૃપાળુની આજ્ઞામાં એકનિષ્ઠતા, ઉદારતા, લઘુતા, અનુકંપા, વાત્સલ્યતા અને આશ્રમની ઉન્નતિ માટે સર્વસ્વ અર્પવાની તત્પરતા આદિ તેમના ગુણો પ્રશંસનીય છે. -ઉ.પૃ.(૭૦) ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાવજીભાઈ કોઠારીનું સમાધિમરણ સં.૧૯૮૭ના માગસર વદ અમાવસના રોજ ચાર વાગે શ્રી રાવજીભાઈ કોઠારીનું સમાધિમરણ થયું તે આશ્રમમાં કોઈ અપૂર્વ બનાવ બન્યો હતો. મરણના ત્રણ ચાર દિવસ પહેલાં તેમની પાસે “ક્ષમાપના” પ્રાર્થના અને પ્રતિક્રમણ વગેરે પાપની માફી માગવા માટે દીનત્વના “વીસ દુહા” તથા આત્મજાગૃતિ માટે “આત્મસિદ્ધિ”, “અપૂર્વ અવસર' વગેરેનો નિરંતર સ્વાધ્યાય થતો હતો. બાકીના કાળમાં પત્રનું વાંચન તથા સ્મરણનો જાપ રાતદિવસ અખંડ થયા કરતો. ઠેઠ સુધી જાગૃતિ સારી હતી. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીનો સમાગમ પણ દિવસમાં બેત્રણ વખત વારંવાર થયા કરતો હતો. જ્યારે જ્યારે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ત્યાં પઘારે ત્યારે ત્યારે તેમને ઉલ્લાસમાં આવતો અને કહેતા કે “વેદનીની સાથે મેં લડાઈ માંડી છે. એક બાજુ વેદનીનું જોર અને બીજી બાજુ ઉપયોગની ઘારા. તે આવી વેદનીમાં પણ ઉપયોગની ઘારા ન ચૂકવા દેવી તેને માટે શ્રી ગજસુકુમાર આદિ મહાપુરુષોના ચરણનું અવલંબન લઉં છું....' જે દિવસે દેહત્યાગ થવાનો હતો તે દિવસે સાંજના ત્રણ વાગ્યાના સુમારે પૂ.મુનિદેવ શ્રી મોહનલાલજીનું જવું થયું. તે વખતે તેમની આંખ મીંચાયેલી હતી. થોડી વારે આંખ ઉઘાડી કે બેઠા થઈ દર્શન કર્યા. સામે તાકામાં પરમ કૃપાળુદેવનું ચિત્રપટ હતું તેના ઉપરનો પડદો કાઢી નખાવ્યો અને પરમ કૃપાળુદેવને નમસ્કાર કર્યા. પછી પૂ. મુનિદેવશ્રીએ જણાવ્યું કે એક આ જ પુરુષનું શરણું સાચું ગ્રહણ કરી રાખવા યોગ્ય છે. તે પુરુષના પ્રત્યે જ સાચી શ્રદ્ધા રહ્યું આ જીવનું કલ્યાણ છે, એમ જણાવી સંથારા સંબંઘી ગાથાઓ બોલી ચાર શરણાં આપ્યાં. પછી પૂ.શ્રી સોભાગ્યભાઈ ઉપર પરમ કૃપાળુદેવે લખેલા આખર વખતના પત્રનું વાંચન કર્યું. તે વખતે તેઓની બરોબર જાગૃતિ હતી. મરણ સંબંધી કાંઈ ચિહ્ન બહાર આવ્યું નહીં. તે પત્રમાં તેમણે બરોબર ઉપયોગ રાખ્યો હતો. મારા હૃદયમાં ધ્યાન એક કૃપાળુદેવનું છે તે પત્ર (કીચસૌ કનક જાકે, નીચસૌ નરેશપદ) પૂર્ણ થતામાં ભાવદયાસાગર પરમ પૂજ્ય પ્રભુશ્રી પધાર્યા. તેથી તેમનો આત્મા એકદમ ઉલ્લાસમાં આવ્યો અને પરમ કૃપાળુદેવની સામે આંગળી કરી તથા પરમ પૂજ્ય પ્રભુશ્રીની સામે આંગળી કરી નિશાનીથી જણાવ્યું કે આપે જણાવ્યા પ્રમાણે મારો લક્ષ છે, એ સિવાય બીજું મારે કંઈ નથી. એટલે મારા હૃદયમાં ધ્યાન એક કૃપાળુદેવનું છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીએ જણાવ્યું કે તે જ રાખવા યોગ્ય છે. પછી અધૂરો પત્ર વંચાઈ રહ્યા પછી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ “સમાધિ શતક'ની ગાથા ઉપરથી અંત વખતને યોગ્ય દેહ અને આત્માના ભિન્નપણા વિષે તથા સહનશીલતા રાખી હિમ્મત નહીં હારવા વિષે પુરુષાર્થ અને ઘીરજ પ્રેરક અપૂર્વ બોઘ વરસાવ્યો. આમ આત્માને અપૂર્વ જાગૃતિ આપીને ઊઠ્યા એટલે શ્રી રવજીભાઈએ તેમનાં ઘર્મપત્નીને જણાવ્યું કે કાંઈ અજબગજબ થયું છે! એટલું છેલ્લું બોલીને પાંચ મિનિટની અંદર દેહનો ત્યાગ કર્યો. આવું સમાધિમરણ થવું તે મહત્પષ્યનો ઉદય સમજવો. -ઉ.પૃ.(૭૧) ૭ર Page #80 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી મોહનલાલજીની અદ્ભુત અંતરદશા આત્મા શાશ્વત છે, ત્રિકાળ રહેશે મુનિશ્રી મોહનલાલજીની માંદગી વખતે – મુનિદેવશ્રીની રૂમમાં પરમ કૃપાળુ પ્રભુશ્રી પધાર્યા. મુનિદેવશ્રી પથારીમાં બેઠા હતા અને પ્રભુશ્રી સામે ખુરશી પર બેઠા. “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” ત્રણ ચાર વખત બોલ્યા. પછી સ્પષ્ટ અને સાઘારણ મોટા ઉચ્ચારથી બોલ્યા “આત્મા છે', ભિન્ન છે, ટંકોત્કીર્ણ છે, અસંગ છે, જડ તે જડ છે. ચેતન તે ચેતન છે. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, વેદની વેદનીના કાળે ક્ષય થાય છે. મોક્ષ છે. નિર્જરા જ થાય છે. આત્મા શાશ્વત છે, ત્રિકાળ જ રહેશે. છેલ્લે સહજાત્મ સ્વરૂપ ત્રણ ચાર વખત બોલી વંદન કરવા પધાર્યા. - પ્ર.બો.૨ (પૃ.૩૪૦) સં. ૧૯૮૮ના ભાદ્રપદ માસમાં મુનિદેવ શ્રી મોહનલાલજીને મરણાંત વ્યાધિનો ઉદય આવ્યો. પ.પૂ. પ્રભુશ્રી વખતોવખત તેમની પાસે જતા અને અપૂર્વ જાગૃતિ આવે તેવો બોઘ વરસાવતા. તેમને વેદની અત્યંત હતી છતાં બોઘના અંતર પરિણમનથી અંતરમાં શાંતિનું વદન હતું. પ.પૂ. પ્રભુશ્રીએ એક દિવસ તેમને જાગૃતિ આપીને બહાર આવીને કહ્યું કે આજે મુનિની અંતરદશા કોઈ ઓર થઈ છે. હવે જો તેમનું જીવન ટકશે તો ઘણા જીવોને તેમનાથી અભુત લાભ થાય તેમ થયું છે. ત્યાર પછી આઠ દિવસે એટલે ભાદ્રપદ સુદ ૬ના રોજ તેઓશ્રી સમાધિસ્થ થયા. -ઉ.પૃ.(૭૨) હી) છે ને ? મુનિશ્રીમોહનલાલજી ૭૩ Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં ધણી અમદાવાદમાં શ્રી હીરાલાલ શાહના બંગલામાં પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહાચારીજી મુમુક્ષુ ભાઈ-બહેનો સાર્થે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ચિત્રપટની સ્થાપના. થઈ. પછી આહારાદિથી પરવારી બપોરના થોડા મુમુક્ષુ સહ પ્રભુશ્રી તરત જ તે ભાઈ શ્રી પંડિતને ત્યાં ગયા. ત્યારે ખબર પડી કે આ ભાગ્યવંતા ભણના ઉદ્ધાર માટે જ આ મહાપુરુષ એકાએક અહીં આવી પહોંચ્યા Page #83 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શનની ભાવનાનું રટણ શ્રીયુત હીરાલાલ શાહ અમદાવાદમાં પોતાના નવા બંગલામાં પરમકૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના કરવા પ્રભુશ્રીને કોઈ કોઈવાર વિનંતી કરતા ત્યારે પ્રભુશ્રી જણાવતા કે અવસરે જોઈશું. સં.૧૯૯૧ના માગશર મહીનામાં એક અપૂર્વ બનાવ બન્યો. ડૉકટર શારદાબેન પંડિત ઘણીવાર આશ્રમમાં સત્સંગ અર્થે આવતા જોઈ તેમના ભાઈ શ્રી પંડિતને કોઈ પૂર્વ પુણ્યના ઉદયે એકદમ આશ્રમમાં આવવાની ભાવના જાગી. શુક્રવારે આશ્રમમાં જવાનું નક્કી કર્યું. પરંતુ ભાઈ શ્રી પંડિત એકાએક ન્યુમોનિયાથી પથારીવશ થઈ પડ્યા. હવે એ મહાત્માના દર્શન મને કેમ કરીને થશે? એવી ચિંતામાં પથારીમાં એક એનું જ રટણ કરવા લાગ્યા. શ્રી હીરાલાલ શાહના બંગલામાં સ્થાપના નિમિત્તે પ.પૂ.પ્રભુશ્રીજીનું આગમન તે અરસામાં પ્રભુશ્રીએ શ્રી હીરાલાલભાઈને કહ્યું : પ્રભુ! આ શનિવારે તમારે ત્યાં પરમકૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના માટે જવાનું રાખીએ તો? શ્રી હીરાલાલભાઈ હર્ષિત થઈ સૌને આમંત્રણ આપી તરત જ અમદાવાદ ગયા. સો એક મુમુક્ષુઓ સાથે પ્રભુશ્રીજી અમદાવાદ પઘાર્યા. અમદાવાદમાં ઘણી ઘામધૂમ અને ભક્તિભાવના પૂર્વક ચિત્રપટની સ્થાપના થઈ. પછી આહારાદિથી પરવારી બપોરના થોડા મુમુક્ષુસહ પ્રભુશ્રી તરત જ તે ભાઈ શ્રી પંડિત ને ત્યાં ગયા. ત્યારે ખબર પડી કે આ ભાગ્યવંત ભવ્યના ઉદ્ધાર માટે જ આ મહાપુરુષ એકાએક અહીં આવી પહોંચ્યા છે. ૭૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંડિતનું સમાધિમરણ TI, STT શ્રી પંડિતની પથારી પાસે પ્રભુશ્રી આવ્યા ત્યારે તે તાવને કારણે કંઈક અસ્વસ્થ હતા. પરંતુ શ્રી શારદાબેને કહ્યું, ભાઈ, અગાસ આશ્રમમાંથી પ્રભુશ્રી આવ્યા છે. તે સાંભળી તે ભાઈ તો ઘણા આનંદમાં આવી ગયા અને પ્રભુશ્રી પ્રત્યે અત્યંત આભારની લાગણી દર્શાવતાં હાથ જોડી નમન કર્યું. પછી પ્રભુશ્રીએ એકઘારો અદ્ભુત બોધ વરસાવ્યો. શ્રેણિક રાજાના પૂર્વ ભવનું દ્રષ્ટાંત કહ્યું. પછી કહ્યું : શ્રેણિક રાજાએ ભીલના ભાવમાં માત્ર કાગડાનું માંસ શાની મુનિ સમક્ષ ત્યાખ્યું હતું તેથી તે ત્યાંથી ભરી દેવ થઈ શ્રેણિક થયા અને અનંત સંસાર ટાળી એક ભવમાં મોક્ષે જશે. જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવાનું અચિંત્યમાહાભ્ય જ્ઞાની પુરુષની આજ્ઞા આરાઘવાનું આવું અચિંત્ય માહાભ્ય સાંભળી શ્રી પંડિતને ઘણો ઉલ્લાસ આવ્યો અને પોતાના આત્મહિતની ભાવના જાગી. એટલે પ્રભુશ્રીએ તેમને સાતે ય વ્યસનનો ત્યાગ કરાવ્યો તથા મંત્રસ્મરણ આપી દેહ અને આત્માના ભિન્નપણા વિષે બોઘ આપ્યો. તેથી તે ઘણા જ ઉલ્લાસમાં આવી ગયા. એમ એકઘારો સતત બોઘ વરસાવી, અપૂર્વ જાગૃતિ આપી, સમાધિમરણની સન્મુખ કરી, અપૂર્વ આત્મહિતમાં પ્રેરી પ્રભુશ્રી પાછા ફર્યા. અને કેટલાક મુમુક્ષુઓને તેમની પાસે આત્મસિદ્ધિ આદિનો સ્વાધ્યાય કરવા ત્યાં રાખ્યા. તેમણે જ્ઞાની પુરુષનાં વચન તેમના કાનમાં સતત રેડ્યા જ કર્યા. તેથી તે ભાઈ વ્યાધિ કે મરણનાં દુઃખને ભૂલી જઈ તે બોધવચનોમાં જ તલ્લીન થતા ગયા અને રોગ, મરણાદિ તો શરીરમાં જ છે, હું તો તેનાથી ભિન્ન “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ', એમ આત્મસિદ્ધિની ગાથાઓમાં જણાવ્યો તેવો છું. એમ માની આત્મભાવનામાં લીન થવા લાગ્યા. એવી ઉત્તમ ભાવનામાં તે રાત્રે તેમનો દેહ છૂટી ગયો અને તે અપૂર્વ હિત સાધી ગયા. Page #85 -------------------------------------------------------------------------- ________________ આબુમાઉંટના “શબરી' બંગલામાં પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહાચારીજી મુમુક્ષુઓ સાથે આબુમાઉંટમાં “શ્રબરી' બંગલામાં પ.પૂપ્રભુશ્રીજીનો નિવાસ સં.૧૯૯૧ના ફાગણ વદ પાંચમના રોજ પ્રભુશ્રી આબુ પધાર્યા. ત્યાં શ્રી હીરાલાલ શાહે આગળથી જઈ શ્રબરી' બંગલો તૈયાર રાખ્યો હતો તેમાં લગભગ ત્રણેક માસ રહેવાનું થયું. ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રબરી’ બંગલાની બહાર બિરાજમાન પ.પૂ.પ્રભુશ્રીજી કુર્સી પાસે પીંછી લઈ ઊભેલા પૂ.શ્રી બ્રહ્મચારીજી. જમણા પગની સેવા કરતા શ્રી જેસીંગભાઈ બોરીઆ તથા ડાબા પગની સેવા કરતા બ્ર.શ્રી મોહનભાઈ બોરીઆ. બાજુમાં હાથ જોડી ઊભેલા શ્રી જ્ઞાનચંદ્ર નાહટા. ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ આબુ માઉંટમાં પ.પૂ.પ્રભુશ્રી જી તથા પૂ.શ્રી કરાર) Page #88 -------------------------------------------------------------------------- ________________ બ્રહાચારીજી મુમુક્ષુઓ સાથે બેંકરના મકાનમાં Page #89 -------------------------------------------------------------------------- ________________ આબુ માઉંટમાં શબરી બંગલાની બહાર Page #90 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજી મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે Page #91 -------------------------------------------------------------------------- ________________ ડુંગરો વિગેરેમાં વિચરતા પ.પૂ.પ્રભુશ્રીજી, પૂ.શ્રી બ્રહ્મચારીજી તથા મુમુક્ષુઓ ત્યાં છેલ્લા દશેક દિવસ દરમિયાન આબુના પહાડ ઉપર જુદી જુદી દિશાઓમાં, ડુંગરોમાં, ગુફાઓમાં, જંગલોમાં તેઓશ્રી નીકળી પડતા. તેમની પાછળ મુમુક્ષુ સમુદાય પણ નીકળી પડતો. પછી ત્યાં ભક્તિનો અપૂર્વ રંગ જામતો. ८४ Page #92 -------------------------------------------------------------------------- ________________ આબુ માઉંટમાં પ.પૂ.પ્રભુશ્રીજી Page #93 -------------------------------------------------------------------------- ________________ વસિષ્ઠાશ્રમથી ડોળીમાં નીચે ઊતરશ્તા પ.પ.પ્રભશ્રીજા “શ્રબરી' બંગલાની બહાર બેઠેલ પ.પૂ.પ્રભુશ્રીજી મુમુક્ષુઓ સાથે ૮૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ અદ્ધરદેવીમાં બિરાજમાન પ.પૂ.પ્રભુશ્રીજી મુમુક્ષુ ભાઈઓ સાથે ૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ ' આબુ માઉટ ઉપર અદ્ધરદેવીમાં બિરાજમાન પ.પૂ.પ્રભુશ્રીજી Page #96 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી આબુ માઉંટમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ અગ્યાર દિવસ આહોર પધારી ચઢાવેલ ધર્મરંગ આ દરમિયાન આહોરના મુમુક્ષુભાઈઓની અત્યંત આગ્રહભરી વિનંતીથી તેઓશ્રી, શ્રી હીરાલાલ, શ્રી નાહટાજી આદિ બધા મુમુક્ષુઓ સાથે ૧૧ દિવસ આહોર પધાર્યા હતા અને ત્યાં ઘણા જીવોને ધર્મરંગ ચડાવી સન્માર્ગ સન્મુખ કર્યા હતા. પછી ચૈત્ર વદ બીજના રોજ આહોરથી આબુ પાછા આવી ગયા. ૫.પૂ.પ્રભુશ્રીજી આહો૨માં ઘે૨ ઘેર પધરામણી ક૨તા ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂઋભુશ્રીજી આ ખાઉંટકાઉ મુમુક્ષુઓ સાથે ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ છાબુ કાઉંટમાં આવરદીનાં ાિસરા નાના Page #100 -------------------------------------------------------------------------- ________________ -પ.ક.પ. પૂ.પ્રભુશ્રીજી મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે Page #101 -------------------------------------------------------------------------- ________________ - De OOONO. inst OS પ.પૂ.પ્રભુશ્રીજી આબુમાં દેલવાડાનાં દેરાસરોમાં અનેક વાર જઈને ભક્તિ ચૈત્યવંદન આદિ કરતા દેલવાડાનાં દેરાસરોનું બહારનું દૃશ્ય ૯૪ Page #102 --------------------------------------------------------------------------  Page #103 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીનું અચળગઢમાં આઠ દિવસ રોકાણ Til Life અચળગઢના મંદિરમાં પણ શ્રી આત્મસિદ્ધિજીની પૂજા ભણાવી હતી. તેમજ ત્યાં પ્રભુશ્રી આઠેક દિવસ રહ્યા હતા. ૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનો રંગ જામ્યો અનાદરા પોઈન્ટ એક વાર બઘા ગયા હતા ત્યાં ભક્તિનાં પદો બોલ્યા પછી ગોળ ફરતાં ફરતાં “મૂળ મારગ સાંભળો જિનનો રે'એ પદ પ્રભુશ્રી પોતે બોલાવતા અને બઘાં ય ઝીલતાં. એમ ભક્તિનો રંગ જામ્યો હતો. ભક્તિ પૂરી થયે સહને “મંત્ર-સ્મરણ” કે “શુદ્ધતા વિચારે ધ્યાવે' એનું રટણ કરતાં કરતાં પાછા ફરવાની આજ્ઞા થઈ હતી. આ જ રીતે અર્બુદાદેવી, સનસેટ પૉઈન્ટ, રામકુંડ ઉપર દેડકીશિલા, ક્રૉસ પૉઈન્ટ, પાંડવ ગુફા, ટ્રેવર સરોવર અને વસિષ્ઠ આશ્રમ આદિ સ્થળોએ કલાકો સુધી ભક્તિનો રંગ જામતો અને સર્વને અભુત ઘર્મરંગ ચડતો હતો. Page #105 -------------------------------------------------------------------------- ________________ રાજાઓનું પ.પૂ.પ્રભુશ્રીજી પાસે વારંવાર આગમન પ્રભુશ્રીના આબુના નિવાસ દરમિયાન લીમડી, જસદણ, સાણંદ વગેરેના રાજાઓ તથા ભાવનગરના દિવાન પટ્ટણી વગેરે શ્રી હીરાલાલ દ્વારા પ્રભુશ્રીનું માહાત્મ્ય સાંભળી પ્રભુશ્રી પાસે વારંવાર આવતા અને કલાકો સુધી બોધ સાંભળવા બેસતા. તેમના નિમિત્તે અદ્ભુત બોધની વૃષ્ટિ થતી. લીમડીના ઠાકોરની ઇચ્છાથી શ્રી ‘આત્મસિદ્ધિ’ના અર્થ પણ પ્રભુશ્રીએ સમજાવ્યા હતા. એમ સૌને સંતોષ તેમજ આત્મલાભ મળતો હતો. વસિષ્ઠાશ્રમમાં ઉલ્લાસપૂર્ણ ભક્તિ વસિષ્ઠ આશ્રમમાં આત્મસિદ્ધિની પૂજા ચાલતી હતી ત્યાં પ્રભુશ્રી ઘણા ઉલ્લાસમાં આવી જઈ - “કોઈ માધવ લો, હાંરે કોઈ માધવ લો; માધવને મટુકીમાં ઘાલી, ગોપીજન લટકે ચાલી. હાંરે કોઈ માધવ લો, અચળ પ્રેમે માઘવ લોકે એમ પોતે બોલી ઊઠ્યા. પછી બોધ કર્યો : “ભક્તિ તો સારી થઈ. નિર્જરા થઈ, પણ પ્રેમ આવ્યો નથી, પ્રીતિ થઈ નથી. કોના ઉપર? એક આત્મા ઉપર પ્રેમ પ્રીતિ કરવાની છે? બઘા મુકામ ઉપર પાછા ફર્યા ત્યારે બધાને પૂછ્યું : “ત્યાં શું જોયું ? શાની ઇચ્છા કરી? આત્મા જોયો? કોઈએ આત્મા જો? આ પ્રમાણે ત્રણેક માસ આબુ રહી જેઠ વદ ૮ના રોજ પ્રભુશ્રી ત્યાંથી સિદ્ધપુર શ્રી રત્નરાજ સ્વામીના આશ્રમમાં બેએક દિવસ રોકાઈ પછી અમદાવાદ થઈ આશ્રમમાં આવ્યા. પ.પૂ.પ્રભુશ્રીજીના ઉત્સવ નિમિત્તે વસિષ્ઠ આશ્રમમાં થયેલ ભક્તિનું દૃશ્ય ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ 'પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહ્મચારીજી Page #107 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ ઊચા પછીનિવાસ સ્થાન તરફ જતા પ.પૂ.પ્રભુશ્રીજી લિફ્ટમાંથી બહાર પધારતા પ.પૂ.પ્રભુશ્રીજી ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ લિફ્ટમાં બિરાજેલ પ.પૂ.પ્રભુશ્રીજી Page #109 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કરતાં પ.પૂ.પ્રભુશ્રીજી અગાસ આશ્રમના સભામંડપમાં ઉપદેશ કરતા પ.પૂ.પ્રભુશ્રીજી ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ સભામંડપમાં પરમકૃપાળુદેવ સમક્ષ દર્શન કરતાં પ.પૂ.પ્રભુશ્રીજી વગેરે મુમુક્ષુઓ સભામંડપમાં મહારાજ શ્રી ગુણચંદજી તથા શ્રી ઉમેદચંદજીને ઉપદેશ આપતા પ.પૂ.પ્રભુશ્રીજી ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીનો હીરાભાઈ સાથે વાર્તાલાપ પ.પૂ.પ્રભુશ્રીજી શાંતિસ્થાનની અગાસી ઉપર પ.પૂ.પ્રભુશ્રીજીની સેવા ક૨તા પૂ.શ્રી બ્રહ્મચારીજી આદિ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #113 -------------------------------------------------------------------------- ________________ સભામંડપમાં ઉપદેશ આપતા પ.પૂ.પ્રભુશ્રીજી મુનિશ્રી ચતુરલાલજી, મુનિશ્રી રત્નરાજસ્વિામી, મુનિશ્રી લઘુરાજસ્વામી, મુનિશ્રી મોહનલાલજી ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજી ટેલણ ગાડીમાં બિરાજમાન પ.પૂ.પ્રભુશ્રીજીને પગમાં વાનું દર્દ હોવાથી ઉપર બતાવેલ ગાડીમાં બેસાડી લઈ જતાં પૂ.શ્રી બ્રહ્મચારીજી. બીજા મુમુક્ષુઓ પણ પ.પૂ.પ્રભુશ્રીજીની આ પ્રમાણેની સેવા કરતા. પાછળ ઊભેલ બાળક નારણભાઈ કશીભાઈ પટેલ છે. ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય બ્રહ્મચારી સોંપણી * * * *ત્રd કદર (૧) પ્રભુશ્રીએ સહજ કરુણાશીલ સ્વભાવે પરમકૃપાળુદેવે ઉદ્ધારેલા માર્ગને આશ્રમ દ્વારા મૂર્ત સ્થાયી સ્વરૂપ આપી દીધેલું. તે તેમનું કાર્ય જાણે પૂરું કરી જીવનલીલાને સંકેલી લેવા માગતા હોય તેમ સં.૧૯૯૨ના ચૈત્ર વદ પાંચમના પવિત્ર દિને માર્ગની સોંપણી કરે છેઃ “આ બધું આશ્રમખાતું છે; શેઠ, ચુનીભાઈ, મણિભાઈ –દાળ વાંહે ઢોકળી. કહેવાય નહીં. મણિભાઈ, શેઠ, બ્રહ્મચારી ઘણા કાળે, જો કે શરીર છે ત્યાં સુધી કંઈ કહેવાનું નથી. પણ મુખ્ય બ્રહ્મચારી સોંપણી. (બ્રહ્મચારીજીને) કૃપાળુદેવ આગળ જવું. પ્રદક્ષિણા દઈને, સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો, પૂછવું. કપાળદેવની આજ્ઞાએ ને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી.” તને ધર્મ સોંપુ છું' (૨) પ્રભુશ્રીએ ફરીથી શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધી જણાવ્યું તે પ્રસંગે, “પ્રભુશ્રીની વીતરાગતા, અસંગતા તેમની મુખમુદ્રા આંખ વગેરેના ફેરફારથી સ્પષ્ટ તરી આવતી અને જાણે તે બોલતા નથી પણ દિવ્ય ધ્વનિના વર્ણનની પેઠે આપણે સાંભળીએ છીએ એમ લાગે : “મંત્ર આપવો, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને ઘર્મ સોંપુ છું.” (શ્રી બ્રહ્મચારીજીની નોંઘપોથી) -ઉ.પૃ. (૭૭) ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #117 -------------------------------------------------------------------------- ________________ ARABAR પ.પૂ.પ્રભુશ્રીજીનો મૃત્યુ મહોત્સવ KIND ક J વળી ચૈત્ર વદ છઠના રોજ પ્રભુશ્રીજી પ્રકાશે છે :— “આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે.એક આત્મા. બીજ કાંઈ નહીં. તેનો મહોત્સવ. મૃત્યુ મહોત્સવ. પરમ કૃપાળુ દેવનું શરણું છે તે માન્ય છે....સૌ સંપે મળીને રહેજો. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ કૃપાળુદેવે મને કહ્યું છે તે વગર વાત નથી. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુ દેવ છે. આત્મા છે. જેમ છે તેમ છે....એક મૃત્યુ મહોત્સવ. ‘થિંગ ઘણી માથે કિયા રે કુણ ગંજે નર ખેટ' બીજો હવે નથી....એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ, આણાએ ઘમ્મો આણાએ તવો, મુદ્દો એ જ. વાત એ જ છે. બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. એક પરમ કૃપાળુદેવ —થાવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ.’ આ પુદ્ગલ છે. આત્મા નથી. સંજોગ છે. સંજોગનો નાશ છે. હીરાભાઈ ઝવેરીને પણ લેવાના છે. ચોટ છે. પરમ કૃપાળુ દેવને પકડેલા છે. જેનો વિશ્વાસ એને માન્ય છે. જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે વિરામ પામું છું. વિરામ પામું છું. ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું હતું ‘મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.' જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કંઈ માન્ય નથી. બીજું કંઈ સમજીએ નહીં. પરમ કૃપાળુ દેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી. રાખનાં પડીકાં. નાખી દેવા યોગ્ય છે. ૧૧૦ પરમકૃપાળુદેવની દૃષ્ટિવાળાનું કલ્યાણ બધાય પરમ કૃપાળુ દેવની દૃષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. ફૂલ નહીં અને ફૂલની પાંખડી. કૃપાળુ દેવની દૃષ્ટિ ઉપર બધા આવે છે. સૌનું કામ થઈ જશે. બીજા લાખો હોય તો ય શું ?’’ -ઉ.પૃ. (૭૮) Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના પવિત્ર આત્માએ પામેલ પ૨મ સમાધિ મધ મ સંવત ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્ય-નિયમાનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને ‘અપૂર્વ અવસર' બોલવાનું સૂચવેલ. કૃપાળુદેવનું એ ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિનાં ૮ કલાકે અને ૧૦ મિનિટે બ્યાશી વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થઈ, નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. અનંતશઃ અભિવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીના પરમ પુનિત પદારવિંદને! અને એમણે દર્શાવેલ દિવ્ય શાશ્વત મોક્ષમાર્ગને ! ભક્તિસત્સંગધામ બનાવી ક૨ેલ અનંત ઉપકાર પ્રભુશ્રીએ આમ સં.૧૯૭૬ થી ૧૯૯૨ સુધી આશ્રમના જીવનપ્રાણ બની તેને સત્સંગ, ભક્તિ અને મોક્ષમાર્ગ સાધનાનું અનુપમ જીવંત ધર્મસ્થાન બનાવ્યું અને હજારો મોક્ષાભિલાષી ભવ્યાત્માઓને સન્માર્ગ-સન્મુખ કરી અનંત ઉપકાર કર્યો. પ.પૂ.પ્રભુશ્રીજીના ઉપદેશામૃત વડે અનેકને આત્મજાગૃતિ તેઓશ્રીએ સંસારતાપથી સંતપ્ત ભવ્યોને ઠારવા નિષ્કારણ કરુણાથી પ્રસંગોપાત્ત જે જે બોધવૃષ્ટિ વરસાવેલી તે બોઘામૃત વર્ષોમાંથી સમીપવર્તી મુમુક્ષુઓએ કોઈ કોઈ વાર યત્કિંચિત્ યથાશક્તિ ઝીલી સંગ્રહ કરેલો તે ‘ઉપદેશામૃત' નામના ગ્રંથમાં પ્રસિદ્ધિ પામેલ છે. - ઉ.પૃ.(૭૫, ૭૬, ૭૭) આવા નિષ્કામ મહાત્માઓને અતિ વિનમ્રભાવે પુનઃ પુનઃ અભિવંદન હો! અને તેમના અચિંત્ય યોગબળે જગતનું કલ્યાણ થાઓ. -ઉ.પૃ.(૭૯) ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના પવિત્ર દેહ સમક્ષ આખી રાત ભક્તિ-સ્મરણ ૫.૩.૫.પૂ.પ્રભુશ્રીજીના શરીરને પાણી વગેરેથી સ્વચ્છ કરી, વસ્ત્ર બદલી, શ્રી રાજમંદિરના નીચેના દરવાજામાં પાર્થિવ દેશને પદ્માસન મુદ્રામાં બિરાજમાન કર્યો. ત્યાં આખી રાત ભક્તિ અને સ્મરણ મંત્રની ધૂન ચાલી. ઘણા સ્થળોએ ખબર કરવાથી નજીકના ગામોના લોકો એકત્રિત થયા હતા. સવારે ભારે મેદની સહ સ્મશાનયાત્રા નીકળી હતી. પ.પૂ.પ્રભુશ્રીજીને પાલખીમાં બિરાજમાન કરી સ્મશાનયાત્રા આશ્રમની પ્રદક્ષિણા દઈ અગ્નિસંસ્કાર સ્થળે પહોંચી હતી. પશ્ચાત્ ચંદનના લાકડાની ખડકેલી ચિતામાં પ.પૂ.પ્રભુશ્રીજીના દેહને પધરાવી વિધિ પ્રમાણે ઘી હોમી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ [O] [O] [O] સંવતું. ૨૫ ક્ષમાજમોલનો ભવ્યદરવાજો છે. II (વીકમાં શ્રીમદ્દ રાજ પાનના Per me .123 જીવા, જ કે છે " છે ) ૧૧૩ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની સ્મશાનયાત્રા Page #121 --------------------------------------------------------------------------  Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રીજીને મોલા ભાવિક મુમુક્ષુઓએ જણાવેલ પ્રભાવિક પ્રેરક પ્રસંગો Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંકરભાઈ અજુભાઈ ભગત આત્મા વૈષ્ણવ નથી, જૈન પણ નથી. કાવિઠા બીજે જ દિવસે કલ્યાણભાઈને લઈને ઉમરદશી સીતાપુરી (બ્ર.શ્રી મોહનભાઈના ઉતારા ઉપરથી) બાવાના મંદિરમાં ગયો. તે વખતે પ્રભુશ્રી ત્યાં મંદિરમાં બિરાજ્યા નાની ઉમ્મરે પરમાર્થનો લક્ષ નહીં હતા. અમોએ જઈને નમસ્કાર કર્યા તથા તેઓશ્રીને મેં કહ્યું કે મને સં.૧૯પરમાં કાવિઠામાં ઝવેરશેઠને ત્યાં હું અમારું કલ્યાણ થાય તેવું કંઈ બતાવો. ત્યારે રત્નરાજ મહારાજ કૃપાળદેવ પઘારેલા તે વખતના દર્શનની યાદી બોલ્યા એ તો વૈષ્ણવ છે, કારણ મારા કપાળે વૈષ્ણવનું તિલક ખરી પણ ઉંમર નાની હોવાથી સમાગમનો લાભ હતું. ત્યારે પ્રભુશ્રી બોલ્યા “આત્મા વૈષ્ણવ નથી, જૈન નથી. લેવાનો કંઈ લક્ષ નહોતો. એઓ સસ્કુરુષ પાસે આવ્યા તો એમનું ભાવી કલ્યાણ જ છે મુમુક્ષુઓના સંગે ધર્મ જિજ્ઞાસા જાગૃત એમ કહી મને સ્મરણ તથા ઘણો બોધ આપ્યો. હું તો મનમાં ઘણો પછી સં. ૧૯૭૪ની સાલમાં કાવિઠાના કલ્યાણજી હું રાજી થયો. પછી કહ્યું “આ સ્મરણમંત્ર કર્યા જ કરજો, તમારું મૂળજીભાઈનો તથા લક્ષ્મીચંદજી મહારાજ (જે કૃપાળુદેવના કામ થઈ જશે. તે વખતથી મને અંતરમાં એવી ચોટ થઈ ગઈ કે આજ્ઞાંકિત સાત મુનિઓમાંના એક) તેમનો સમાગમ થયો તેથી જગતમાં કોઈ કલ્યાણ કરનાર સપુરુષ હોય તો તે આ જ છે, મને ઘર્મની વિશેષ જિજ્ઞાસા જાગી. એવી દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ. માન કોને ન ગમે. કોઈના પુણ્યને લીધે દયા કરશે પ્રથમ હું વૈષ્ણવ ઘર્મ પાળતો, તેમાં મુખ્ય ગણાતો. મને પછી પ્રભુશ્રીજીએ કહ્યું – અમો અમુક દિવસે નાર જવાના લોકો શંકર ભગત કહીને બોલાવતા. અમારા ઘર્મગુરુ તઈણા છીએ એ જાણી અમો ઉમરદશીથી કાવિઠા પાછા આવ્યા. ત્યાર ગામના અડાતરા વાણીયા હતા. તેઓ પણ મારા ઉપર બહુ પ્રેમ પછી જે દિવસે પ્રભુશ્રી નાર પઘારવાના હતા તે દિવસે અમો રાખતા. કારણ મંડળીમાં હું અગ્રેસર ગણાઉં. મારા કહ્યા પ્રમાણે કાવિઠાથી પચાસેક માણસો અગાસ સ્ટેશન દર્શન કરવા માટે બધા કરે, તેથી હું પણ એક ગુરુ તરીકે મનાવા લાગ્યો. મને માન આવેલા. ત્યારે અમોને પ્રથમથી જ લક્ષ્મીચંદજી મહારાજે ચેતાવેલ મીઠું લાગ્યું. માન કોને ન ગમે? કૂતરાને પણ મોતીઓ મોતીઓ કે તમારે જો કાવિઠે પહેલ વહેલા લાવવા હોય તો બધા જ વિનંતી કહીએ તો એ પણ પૂંછડી હલાવે. અમારા ગુરુ પણ મને માન કરવા મંડી પડજો. એટલે કોઈના પુણ્યને લીધે તે દયાળુ પુરુષ આપે. કારણ તેમને શિષ્યો તરફથી પૈસા મળે. આખા ગામે દયા કરશે. પહેલા પ્રભુશ્રી ના પાડતા હતા. છતાં ભક્તોનો તેમની કંઠી બાંધી હતી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તેવું ઘનિંગ સામુદાયિક પ્રેમ જોઈને મોટા પુરુષો દયા કરે છે તેમ તેમને હા ચાલ્યું. ઘણા વર્ષ સુધી તેમ ચાલ્યું. પાડવી પડી અને કાવિઠા આવવાનું નક્કી થયું. કલ્યાણ કરવા સદગુરુશરણની જરૂર પ્રેમ એ મોટી વસ્તુ છે પછી સં.૧૯૭૪ની સાલમાં એક વખતે લક્ષ્મીચંદજી મહારાજે મને ખૂબ ઘમકાવીને કહ્યું કે ભગત તારે લોકોને રાજી પ્રભુશ્રીથી ચલાય નહીં તેથી ડમણિયામાં બેસી કાવિઠા કરવા છે કે તારા આત્માનું કલ્યાણ કરવું છે? મેં કહ્યું-બાપજી, પધાર્યા. ગાડી હાંકનાર ફુલાભાઈ બકોરભાઈ હતા. ગાડી એવી મારે તો આત્માનું કલ્યાણ કરવું છે. ત્યારે મહારાજે કહ્યું-“આત્માનું ચલાવે કે જાણે મેલ ટ્રેન જાય છે. કાવિઠાની ભાગોળ પહોંચ્યા કે કલ્યાણ કરવું હોય તો કોઈ સાચા સદગુરુને શરણે જાઓ.’ એટલે પ્રભુ બોલ્યા-ગાડી કોણ હાંકતું હતું? ફુલા ભગત કહે બાપા હું હું બોલ્યો કે એવા સત્પરુષ ક્યાં છે? લક્ષ્મીચંદજી મહારાજે કહ્યું : ' હાંકતો હતો. પ્રભુશ્રી કહે ભાઈ ગાડા પાછળ જોયું તો હતું કે માંહી ‘હાલ જુનાગઢમાં પ્રકાશપુરીમાં બિરાજે છે.” તો હું ત્યાં જાઉં? બેસનાર ઊલટી પડ્યા છે કે બેઠેલા છે? ફુલા ભગત કહે બાપા, ત્યારે કહ્યું-હમણાં તો નારમાં રણછોડભાઈ લખાભાઈ કરીને એક પ્રેમના વેગમાં મને કાંઈ પણ ભાન રહ્યું નહીં. પ્રભુશ્રી બોલ્યા જણ છે તેનો સમાગમ અઠવાડિયું કરો. તેથી હું તરત નાર ગયો. પ્રેમ એ જ મોટી વસ્તુ છે. પ્રેમ એ જ કલ્યાણકર્તા છે. સૌ સૌના તેમણે મને ઘણી જ સમજ આપી અને પ્રભુશ્રીનો બગસરાથી : ભાવ ઉપર આધાર છે.” પછી પ્રભુશ્રી અપાસરે પધાર્યા. અગાસ આવેલો પત્ર પણ વંચાવ્યો. તેમાં લખેલું કે અમો ઉમરદશી સ્ટેશને પ્રભુશ્રીને તેડવા આવેલા તે વખતનો દેખાવ બહુ જ આવવાના છીએ. ત્યાં અઠવાડિયું રહી નાર જવાના છીએ. પછી આશ્ચર્યકારક હતો. હું પણ તેડવા જવામાં સાથે હતો. મને પણ હું રણછોડભાઈ પાસે ચાર દિવસ રહી કાવિઠા પાછો આવ્યો. ખૂબ આનંદ થયો હતો. ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ કાવિઠામાં અદ્દભુત ભક્તિ Page #125 -------------------------------------------------------------------------- ________________ મેં દિવાના રાજકા, કિસીકું માર બેઠુંગા બોઘ સાંભળવા ચાર-પાંચ દિવસ રહ્યા હતા. ત્યાં રસોઈ કરવા સં. ૧૯૭૪માં કાવિઠામાં પ્રભુશ્રી આઠ દિવસ રહ્યા પછી માટે છગન નામનો નારનો છોકરો હતો. તેને પ્રભુશ્રીએ એકવાર પ્રભુશ્રી બોલ્યા હવે નાર જવું છે. એટલે કલ્યાણજીભાઈ બોલ્યા કે કહ્યું – “છગન આજે ત્રણ જણ આવનાર છે.” અમોને કોઈને ખબર નહીં કે કોણ આવનાર છે. પછી બપોરે બાપા ઘોરી ભગતની દેરીએ ભક્તિ કરીને જજો, જમવાનો ટાઈમ થવા આવ્યો તે જ વખતે નહીં તો અમો તમોને જવા દેશું નહી. એટલે પ્રભુશ્રી કહે “ભલે તેમ કરો. પછી બીજે દિવસે કાવિઠાથી શિવબા, કંકુબા તથા આશાભાઈનો ઘોરી ભગતની દેરી જે ફુલાભગતના ખેતરમાં દીકરો એમ ત્રણ જણ આવ્યા હતા. આ જોઈ તળાવ ઉપર બાંધેલી છે ત્યાં બઘા ગામના લોકો અમો ઘણું આશ્ચર્ય પામ્યા અને નવાઈ જેવું આશરે પાંચસો-સાતસો માણસ ભક્તિ કરવા લાગવાથી અમારી શ્રદ્ધામાં વિશેષ શ્રદ્ધા દઢ ભેગા થયા. પ્રભુશ્રી પણ ત્યાં પધાર્યા. પોતે થવાનું કારણ બન્યું હતું. કારણ કે જીવને કંઈક એકાંતમાં જંગલોમાં જે ભક્તિનો વેગ સેવેલો તે ચમત્કાર જેવું લાગે એટલે શ્રદ્ધાનું વિશેષ નિમિત્ત વેગમાંને વેગમાં અહીં પણ ખૂબ અજબની ભક્તિ બને છે. કરી હતી. તેમાં એક ભજન એવા ભાવનું આવેલું સ્વચ્છેદે કરે તે બધું ઝેરરૂપ કાવિઠેથી જતાં મારી જાતે જોડેલા લગભગ ત્રણસો “મેં દીવાના રાજકા, મુજે કોઈ મત કહો; ભજનોનું એક પુસ્તક હું સાથે લેતો ગયો. તે ભજનો પ્રભુ હર કિસીકું માર બેઠુંગા, મુજસે દૂર રહો સંભળાવીશ તેથી તે રાજી થશે એવા ભાવથી લઈ ગયો હતો. તે એ ભજન બોલતાં પ્રભુશ્રી પીંછી લઈને જે ઊભા થયા કે પુસ્તક પ્રભુશ્રીના હાથમાં આપ્યું એટલે તેઓ બોલ્યા કે “પ્રભુ! તે દેખાવ જોઈ ઘણા માણસોએ ભાગવા માંડ્યું. એ અદ્ભુત આ પુસ્તક કોણે બનાવ્યું છે?” મેં કહ્યું બાપા એ ભજનો મેં મારી દશા ક્યાંય જોઈ શકાય નહીં તેવી હતી. એટલે લક્ષ્મીચંદજી મહારાજ જાતે જોડીને બનાવ્યા છે. તે સાંભળી થોડીવાર મૌન રહ્યા પછી કહે કોઈ માણસ ગભરાશો નહીં. એ તો ભક્તિનો વેગ છે, એમાં જ બોલ્યા કે “પ્રભુ! ઝેર પીઓ છો ઝેર. કારણ મોટા પુરુષોના આપણું કલ્યાણ છે. પુરુષોનું યોગબળ જ જગતનું કલ્યાણ કરે વચનો લઈ તેની ચોરી કરી પોતાનું માન પોષો છો. તે ક્યારે છે. પછી બઘા શાંત થઈ બેસી રહ્યા. છૂટવાનો આરો આવશે. પોતાને તો આત્માની ખબર નથી, ને પોતે પણ ભક્તિમાં જોડાઈ ગયા કોઈ સત્પરુષની આજ્ઞા પણ મળી નથી કે તમો ભજનોના પદો રચજો. પોતાના સ્વચ્છેદે કરો છો તે ઝેરરૂપ છે. ચિંતામણી હવે એ જ ગામના નિશાળના માસ્તર અંબાલાલ તળશી જેવો મનુષ્ય દેહ છે, અને આવામાં ખોટી થાઓ છો, તેના ભાઈએ છોકરા બઘા ત્યાં આવેલા જાણી તેમને બોલાવવા માટે કરતાં એક સત્યુ જે સ્મરણ ભજન આપ્યા હોય તે લઈ મંડી ત્યાં આવ્યા. પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યા અને આ કોઈ પડે તો જીવનું કલ્યાણ થાય. આ તો ઊલટું બંધનનું કારણ સાચા સપુરુષ છે એમ જાણી છોકરાઓને બોલાવવાનું ભૂલી ઊભુ કર્યું છે', એવી રીતનો ઘણો બોઘ તે નિમિત્તે અમોને આપ્યો. જઈ પોતે પણ ભક્તિમાં જોડાઈ ગયા. તેઓને પણ અચળ શ્રદ્ધા થઈ કે મોટા પુરુષો જે કહે તે જ સત્ય છે. સ્વચ્છંદ શેકાણો તે ઘણું જ સારું થયું પછી એ પુસ્તક પ્રભુશ્રી પાસેથી લઈ તેના જીણા જીણા ચમત્કારથી શ્રદ્ધામાં વૃદ્ધિ ટુકડા કરીને એક ખાડામાં દાટી આવ્યો. ત્યારે કલ્યાણજીભાઈએ પછી બીજે દિવસે નાર જવાના હોવાથી ઘણા મુમુક્ષુ પ્રભુશ્રીને કહ્યું કે બાપા ભગતજીએ તો તેમના રચેલાં પદોનું જે ભાઈ બહેનો તેમને વળાવા માટે ભાગોળે ભેગા થયા. થોડે સુધી પુસ્તક હતું તે ફાડી નાખી ખાડામાં દાટી દીધું. ત્યારે પ્રભુશ્રી કહે જઈ પાછા આવ્યા. લગભગ પચીસેક માણસ તેમની જોડે ગયા “ઘણું જ સારું થયું છે કારણ તેનો સ્વછંદ રોકાણો અને હતા. સં.૧૯૭૪નું ચોમાસું પ્રભુશ્રીએ નારમાં કર્યું. મોટા પુરુષો : સટુરુષની થતી આશાતના પણ ટળી ગઈ. એ પુસ્તક હોત તો દયાળુ હોય છે. પ્રભુશ્રીના નિમિત્તે ઘણા લોકો આવે તે બોજો : બીજા જીવો મિથ્યાત્વને પોષત. તે મિથ્યાત્વ અટક્યું’. તેવી એકલા ભાઈ રણછોડભાઈ ઉપર પડતો જાણી ચોમાસા પછી રીતનો ઘણો બોઘ કર્યો હતો. ત્યાં ચાર દિવસ રહી અમો પાછા પ્રભુશ્રી તારાપુર ગયા. ત્યાં અમો દર્શન કરવા ગયા ત્યારે પ્રભુશ્રીનો : કાવિઠે આવ્યા હતા. ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ અચાનક કારણે કાવિઠા જવાનો નિર્ણય સં.૧૯૭૫માં તારાપુરથી ઊઠી પ્રભુશ્રી ફાગણ ચૈત્રમાં સીમરડા આવ્યા. ત્યારે મોતી ભગતે ઘણી વિનંતી કરી પ્રભુશ્રીને બાવા પ્રાગદાસના મંદિરમાં રાખ્યા. એક દિવસ એક મુમુક્ષુભાઈ કાવિઠેથી દર્શન કરવા સીમરડે આવ્યા અને પ્રભુશ્રીને કાવિઠા લઈ જવા ઘણી વિનંતી કરી. પ્રભુશ્રી કહે “અમારે થોડા દિવસ અહીં રહેવા વિચાર છે, પછીથી જોઈ લઈશું.' એટલે તે મુમુક્ષુ પાછા ગયા. પણ બીજે જ દિવસે એવું બન્યું કે બાવા પ્રાગદાસના મંદિરમાં જ્યાં પ્રભુશ્રી ઉતર્યા હતા તે જ બાવાના ગુરુ મહાતમ રામના દેહોત્સર્ગની નિધિ ઉજવવાની હોવાથી બાવાએ માંડવો રોપવા માંડયો અને કહ્યું ભક્તો આવશે, ભક્તિ ભજન કરશે, જમણવાર થશે માટે માંડવો બાંધીએ છીએ. તે ઉપરથી પ્રભુશ્રીએ વિચાર કર્યો કે આ અચાનક કારણ આવી પડ્યું માટે આપણે કાવિઠા જવું, તેથી દલપતભાઈ સાથે બીજે દિવસે કાવિઠા જઈ ઠાકોરીયામાં પ્રભુશ્રીનો નિવાસ ઠાકોરીયા નામના ખેતરમાં બે ઓરડી બાંધેલી હતી તેમાં બારોબાર ઉતારો કર્યો. આવેશમાં જીવ શું બોલે તેનું ભાન નથી કાવિઠાના લોકોને ખબર પડતાં દર્શન કરવા આવ્યા. તેમ પેલા મુમુક્ષુભાઈ પણ આવ્યા અને પ્રભુશ્રીને જોઈ ખિજાઈને બોલ્યા : મહારાજ કાલે મેં કહ્યું ત્યારે તમો કેમ ન આવ્યા અને આજે છોકરાના તેડ્યા આવો છો. તમોએ મારું અપમાન કર્યું મારા સાઠ વર્ષ પાણીમાં નાખ્યા. પ્રભુશ્રી તેનું કારણ જણાવતા હતા પણ સાંભળ્યા વગર આવેશમાં આવી ઠપકો આપ્યો અને બે વચન બીજા પણ કહ્યા હશે. કારણ આવેશમાં જીવ શું બોલે છે તેનું તેને ભાન પણ રહેતું નથી. તે વખતે બાંધણીના પાટીદાર ભગવાનદાસ હતા જેમણે સીમરડામાં પંપ મૂકેલો અને પ્રભુશ્રીના બોધથી રંગાયેલા હતા. તે પ્રભુશ્રી જોડે કાવિઠા આવ્યા હતા. તે ભાઈથી આ વચનો સાંભળીને સહન થયા નહીં. તેથી જરા તપી ગયા અને કહેવા લાગ્યા. ત્યારે ફુલાભાઈ, કલ્યાણજીભાઈ અને હું વગેરે દશ પંદર માત્રસો બેઠા હતા તેમણે પણ પ્રભુશ્રીને ઠપકો આપનાર મુમુક્ષુને કહ્યું તમે ચાલ્યા જાઓ, નહીં તો આ માણસ તમારી ઇજ્જત લેશે. કારણ આ માણસથી તમારા વચનો સહન થતા નથી. તેથી તે ચાલ્યા ગયા હતા. જાણે કંઈ થયું જ નથી એવો શાંતભાવ પ્રભુશ્રીએ શાંતપણે બધું સાંભળ્યા કર્યું; એક શબ્દ પણ ઉચ્ચાર્યો કે અંતર દુભાયું હોય તેવું કોઈ ચિહ્ન અમને જળાયું નહીં અને જાણે કંઈ જ થયું નથી તેમ શાંતભાવમાં જ બિરાજેલા હતા. પોતાને દયાની લાગણી સામા જીવ ઉપર પણી હોય પણ શું કરી શકે? જેવો જીવનો કર્મ ઉદય હોય તેમ થાય છે. પછી અમે પ્રભુશ્રીને પૂછ્યું કે આ ભગવાનદાસે તે ભાઈના સામે ક્રોથ કર્યો તો તેનું ફળ શું? એટલે પ્રભુશ્રી બોલ્યા કે ‘તે ઘર્મની લાગણીથી બોલ્યા હતા તેથી એણે ધર્મની રક્ષા કરી કહેવાય. કારણ જો ન બોલ્યા હોત તો તે ભાઈ વધારે બોલી કર્મ બાંધત, તેને અટકાવ્યા છે. છતી શક્તિએ જો ધર્મની રક્ષા ન કરે તો પાપ લાગે એવું શાસ્ત્રવચન છે.’ લગભગ બે હજાર માણસોની ભક્તિમાં હાજરી પછી કાવિઠામાં કપાળુદેવની તિથિ ચૈત્ર વદી પના નિમિત્તે આઠ દિવસ સુધી ખેતરમાં માંડવો બાંધી ઘણી ધામધૂમ સાથે ઉત્કૃષ્ટ ભક્તિ થઈ હતી. બહારગામના મુંબઈ, મંડાળા, અમદાવાદ, નરોડા, નાર, સીમરડા આદિ ઘણા ગામના તથા કાવિઠાના મળી લગભગ બે હજારેક માણસો ભક્તિમાં ભેગા થયા હતા. પછી ચોમાસાનો કાળ આવવાથી મોતી ભગત અને ભગવાનદાસના આગ્રહથી પ્રભુશ્રીએ સં.૧૯૭૫નું ચોમાસું સીમરડા કર્યું હતું. જે જાણે તે માણે તે ચોમાસામાં સીમરડામાં પર્યુષણ ઉપર જે આઠ દિવસ ભક્તિ પ્રભુશ્રીની હાજરીમાં થઈ હતી તેનું વર્ણન કોણ કરી શકે તેમ છે! તે ભક્તિ તો કોઈ જુદા જ રૂપમાં થઈ હતી. ઘણા માણસોને પોતાના દેહનું જાણે ભાન પણ ન હોય, તેવા ગાંડા જેવા થઈ જતા. તેમાંના જે માણસો છે તેઓને પૂછતાં પણ તે ભક્તિનું અમો શું વર્ણન કરીએ! એમ કહે છે. ગોપીઓને કૃષ્ણ પરમાત્મા ઉપર કેવો પ્રેમ હતો તે બીજા જીવોને કેમ કહી શકે? તેમ આ ભક્તિનો રંગ બીજાને તે કેવી રીતે કહે ? એ તો જે જાણે તે જાણે છે અને જે જાણે છે તે જ માણે છે એમ થયું હતું. તે પર્યુષણમાં લગભગ પાંચસો સાતસો માણસો ભેગાં થયા હતાં. મિયાંગામવાળા ચુનીલાલ ધર્મચંદ, બગસરાવાળા કલ્યાણજીભાઈ તથા તેમના દીકરા મણિભાઈ આદિ તથા બીજા મંડાળા,સુરત, અમદાવાદ, નરોડા, કાવિઠા, સંદેશર આદિ ઘણા ગામોના લોકો ત્યાં ભક્તિમાં આવ્યા હતા. આવો આશ્ચર્યજનક ભક્તિનો દેખાવ જોઈ સીમરડાવાળા લોકો કહેતા કે આવી ભક્તિ તો અમે કોઈ દિવસ જોઈ નથી. સીમરડા ગામના લોકો વૈષ્ણવ સંપ્રદાયના હતા. ભક્તિ પણ રોજ કરતા હતા. છતાં આવી અલૌકિક ભક્તિ તો પહેલી વાર જોઈને ઘણા માણસો આ ભક્તિમાં જોડાયા હતાં. ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ જ્યાં રામ ત્યાં અયોધ્યા, જ્યાં પ્રભુશ્રી ત્યાં ભક્તિ : પૂ.પ્રભુશ્રીને કહ્યું : બાપા! મારે મંત્ર લેવો છે. પૂ.પ્રભુશ્રી ઓછું સાંભળતા. પાસે પૂ.શ્રી બ્રહ્મચારીજી ઊભા હતા. તેમને પૂછ્યું આસો વદી ૧, જે “આ છોકરો શું કહે છે?”પૂજ્યશ્રી કહે “એ મંત્ર માંગે છે.” આત્મસિદ્ધિ શાસ્ત્રનો જાઓ, સમજાવીને મંત્ર આપો” ત્યારથી હું નિયમિત ભક્તિ તથા પ્રભુશ્રીનો જન્મ દિવસ છે. તે દિવસ પણ ઘણા ઘામધૂમથી ઉજ પછી હું શંકર ભગતથી પૂ.પ્રભુશ્રીની વાતો સાંભળી ઘણો વાયો હતો. એમ આખું પ્રભાવિત થયો. તેઓની કેટલીક વિગતો અહીં રજુ કરું છું - પહેલાં શંકર ભગત પોતાના જોડેલા ભજનો ગામે ગામ ચોમાસું સીમરડામાં ગાય અને કથા કીર્તન કરે. તેથી તેમને ઘણા શિષ્યો થયા. ભગતને તો જાણે જ્યાં રામ ત્યાં અયોધ્યા તેમ જ્યાં પણ માનનો આનંદ આવતો. પ્રભુશ્રી ત્યાં ભક્તિ એમ ભગત તમને જ્ઞાન થયું છે? થયું હતું. પ.પૂ. પ્રભુશ્રી તેમને મળ્યા પછી પૂછ્યું: “ભગત તમે શું મારી માનતા કરાવું તો મારા વેરી હું પોતે જ કરો છો?” ભગત કહે અમે અમારા માણસો આગળ ભજન એક વખત પ્રભુશ્રી બીજા દશ પંદર મુમુક્ષુ સાથે ભક્તિમાં ૬ કરીએ, કથા કરીએ. પ.પૂ.પ્રભુશ્રી કહે “ભગત એક ભજન બોલો બેઠા હતા ત્યારે મને કહ્યું કે “તમારે ઘર્મ દલાલી કરવી, અહંકાર જોઈએ એટલે તે વખતે એક પણ ભજન બોલાયું નહીં.” મૂકીને'. તેથી ઘણા જીવોને લાભનું કારણ થશે. તે હું હાલ પ્રત્યક્ષ પ.પૂ.પ્રભુશ્રીએ પૂછ્યું : “ભગત તમને જ્ઞાન થયું છે?” દેખું છું. પણ તેમાં મારું ડહાપણ કે મારી માનતા કરાવું તો મારો શંકર ભગત કહે : ના, જી. પૂ.પ્રભુશ્રી કહે – “તમને શાન થયું નથી અને શિષ્યો ગળે વળગાડ્યા છે તો તમારી શી વેરી હું પોતે જ થાઉં, એવો ઘણો જ સૂક્ષ્મ ઉપયોગ રાખી કૃપાળુદેવ ગતિ થશે? બધા ઢોરને ઘરે પહોંચાડ્યા પછી જ ગોવાળને સંબંધી તથા પ્રભુશ્રી સંબંથી વાત કરું છું. કારણ હું પણ છૂટવાનો પોતાને ઘેર જવાય.” કામી છું. હું તમારો ગુરુ નહીં અને તમે મારા ચેલા નહીં શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ શંકર ભગતને તે વખતે ઘણો જ પસ્તાવો થયો. મેં ઘણું સુણાવ ખોટું કર્યું છે. એમ મનમાં થયું. ત્યારે પૂ.પ્રભુશ્રી કહે – “છૂટવું છે? સુણાવમાં પ્રથમ દર્શન છૂટવું હોય તો શિષ્યોને જઈ કહો કે હું તમારો ગુરુ નહીં અને હું આઠ વર્ષની ઉંમરનો હતો ત્યારે પૂ.પ્રભુશ્રીજી લઘુરાજ ! તમે મારા ચેલા નહીં. તમારે જન્મમરણથી છૂટવું હોય, મુક્તિ સ્વામી સુણાવ પઘારેલા. તે વખતે તેઓશ્રીના પ્રથમ દર્શન અને મેળવવી હોય તો આત્મજ્ઞાન પામેલા એવા કોઈ સત્પરુષનું થયેલા. પછી ચૌદ વર્ષની ઉંમરે “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' અગાસ : શરણું લો.' ગયો. ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીના પ્રથમવાર દર્શન થયા. અને પછી પૂ.પ્રભુશ્રીના કહ્યા પ્રમાણે શંકર ભગત પોતાના પૂ.શ્રી લઘુરાજ સ્વામીના પણ દર્શન થયા હતાં. અઢાર વર્ષની : શિષ્યોને ગામડે ગામડે જઈ કહી આવ્યા અને છૂટી ગયા. પછી ઉંમરે મને મનહરભાઈ માસ્તરના સંગથી પરમકૃપાળુદેવ શ્રીમદ્ અગાસ આશ્રમમાં આવીને રહેવા લાગ્યા. ભક્તિમાં મોક્ષમાળાના રાજચંદ્ર વિષે વધુ જાણવાનું મળ્યું અને રસ જાગ્યો. કંઠસ્થ કરેલા પાઠો બોલતા. તેનો રણકો હજુ કાનમાં ગૂંજે છે. તેમનો અવાજ પહાડી અને સુરીલો હતો. જાઓ, સમજાવીને મંત્ર આપો' પૂ.શ્રી બ્રહ્મચારીજીના કહેવાથી ઘર્મની ઓગણીસ વર્ષની ઉંમરે હું અગાસ : દલાલી કરવા સુરત જિલ્લામાં તેઓ જતાં. આશ્રમમાં ગયો ત્યારે મને મંત્ર લેવાની ઇચ્છા તેમના સત્સંગથી ઘણાને સાચા માર્ગનો રંગ થઈ. તેથી ઓફીસમાંથી તત્ત્વજ્ઞાન ખરીદી લાગ્યો હતો. તેમણે ઘણાને પૂ.શ્રી લાવ્યો અને પૂ.પ્રભુશ્રી પાસે પહોંચ્યો. : બ્રહ્મચારીજી પાસે મંત્ર સ્મરણ અપાવ્યા સુણાવના બે મુમુક્ષુઓ મારી સાથે હતા. મેં હતાં. શ્રી શંકરભાઈ ભગત ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીભાઈ ભગતજી સીમરડા (શ્રી આશાભાઈ ઈશ્વરભાઈએ તેમના વિષે જણાવેલ વિગતો) કહેવાતા સંતોના સંગથી સંતોષ નહીં પૂ. મોતીભાઈ ભગતજી નાની વયથી વૈરાગ્યવાન હતા. તેમના હૃદયમાં કોઈ સદ્ગુરુ શોધી તેમની પાસે રહી ભક્તિ કરીએ તો ભગવાન મળે એવી ભાવના હતી. તેઓ સદાચરણી અને કોઈ પાપ ન સેવાય તેની પૂરી કાળજી રાખનાર વ્યક્તિ હતા. બે વખત ઘર છોડી ગુરુની શોધમાં નાસી ગયેલા પણ કુટુંબીઓ તેમને શોધી લાવ્યા. ગામમાં આવનાર ઘણા સંત મહાત્માઓનો સંગ કરે, ઉપદેશ સાંભળે, ધર્મ ચર્ચા કરે પણ સંતોષ થાય નહીં; તેઓમાં કંઈક ઉણપ જ જણાય. પાછળ બેઠેલાનો એકડો ભરી લીધો એક દિવસ સાંભળ્યું કે કાવિઠામાં કોઈ મહાત્મા આવ્યા છે અને તેમની વાણી સાંભળવા જેવી છે. તેથી પિતરાઈ ભાઈ કાશીભાઈ ત્રીકમભાઈને લઈ કાવિઠા આવ્યા. ત્યાં ઉપાશ્રયમાં પ.પૂ.પ્રભુશ્રીજીનો સ્વાધ્યાય ચાલતો હતો. ત્યાં જઈ પાછળ બેઠા. સ્વાધ્યાય પૂરો થયે કાવિઠાવાળા શંકર ભગતને પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું ‘સીમરડાવાળો છોકરો પાછળ બેઠેલો તેનો એકડો અમે ભરી લીધો છે.’ હવે ઘરે જતાં મોતી ભગતજીને એમ થયું કે જેને હું વર્ષોથી શોધતો હતો તે મહાત્મા મને આજે મળી ગયા. થોડા જ દિવસોમાં પોતાના એકાદ વર્ષના છોકરાને પણ મૂકી દઈ પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ જોડાઈ ગયા. પછી પ્રભુશ્રીજીના કહેવાથી શ્રી મથુરભાઈ જીવાભાઈએ તેમના પુત્ર વગેરેની બઘી સંભાળ રાખી હતી. તમારે માર્ગાનુસા૨ી જોવો છે? તારાપુરમાં ભક્તિ વાંચન વખતે નરસિંહ મહેતા, મીરાંબાઈ વગેરે માર્ગાનુસારી પુરુષોની વાત આવી ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું તમારે માર્ગાનુસારી જોવો છે? ત્યારે મુમુક્ષુએ કહ્યું હોવે પ્રભુ. તે જ વખતે પૂ.ભગતજીને બતાવીને પૂ.પ્રભુશ્રીએ કહ્યું – ‘જુઓ આ માર્ગાનુસારી.’ - શ્રી મોતીભાઈ ભગતજી આકાશમાંથી ઊડતો દેવ આવે તો પણ માનીશ નહીં એકવાર ભગતજી કહે-પ્રભુશ્રીજીએ મને કહેલું કે ‘ભગતડા! અમે તો એના નામના બલૈયા પહેર્યાં છે. તું પણ એના નામના પહેરજે, પણ સતી જેવા પહેરજે; શંખણી જેવા નહીં. આકાશમાંથી ઊડતો દેવ આવે તો પણ માનીશ નહીં. એક પરમકૃપાળુદેવને જ ગુરુ માનજે. આ કાળમાં એ સાચા પુરુષ છે.’ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ સીમરડાની અપૂર્વ ભક્તિ - છે _ TT સંવત ૧૯૭૫નું ચોમાસું પ.પૂ.પ્રભુશ્રીજીએ સીમરડામાં કરેલું. તે વખતે પ.પૂ.પ્રભુશ્રીજીનો ઉતારો મહાતમરામના મંદિર પાછળ આવેલ મકાનમાં રાખવામાં આવ્યો હતો. આ વર્ષના પર્યુષણની નવ દિવસની ભક્તિ સીમરડા ગામની ભાગોળે આવેલ પાટીદાર વાડી કે જેને ઘર્મશાળા કહે છે તેમાં વચ્ચે ચોકમાં મંડપ બાંધી કરવામાં આવી હતી. તે ભક્તિ અદ્ભુત રીતે થઈ હતી. ભક્તિમાં પ.પૂ.પ્રભુશ્રીજી ઊભા થઈ ભાવોલ્લાસમાં પીંછી ઊંચી કરી “મેં દીવાના રાજકા.... કે કોઈ માઘવ લો, માઘવ લો’ બોલી એવી ભક્તિ કરે કે તે ભક્તિના રસમાં મુમુક્ષુઓ બેભાન થઈ જાય. તેમને ઉપાડી સામે આવેલ મહાતમરામના મંદિરમાં લઈ જઈ સુવાડી પંખા નાખે, પાણી છાંટે કે ફરી ભાનમાં આવી જઈ ભક્તિમાં જોડાઈ જાય. જ્યાં ભગવાન જ સાક્ષાત્ ભક્તિ કરાવે એ ભક્તિનું વર્ણન આપણા જેવા પામર શું કરી શકે? તે સમયે પરમકૃપાળુદેવની ભક્તિનો ઘણાને અદભુત રંગ લાગ્યો હતો. શ્રી જેસંગભાઈ શેઠ, ભાઈશ્રી રણછોડભાઈ વગેરે મુમુક્ષુઓ પણ તે ભક્તિમાં હાજર હતા. ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ આશાતનાનું ફળ આકરું આવે ગામમાં આગેવાન કહેવાતા ચાર માણસો ઘર્મશાળા બહાર બેસી કાયમ ટીકા કરે કે આ જૈન બાવાની પીંછીમાં મંત્ર છે. એ પીંછી ઊંચી કરી નાચે કે બધા ગાંડા થઈ નાચવા માંડે. આ પરમપુરુષની આશાતનાનું જે ફળ એમને આ ભવમાં આવ્યું તે કહ્યું જાય તેમ નથી અને આગળ શું થશે તે તો ભગવાન જ જાણે. આવડત વગરનું ઉંટવૈદુ પ.પૂ.પ્રભુશ્રીજીના હાથે ભગતજીએ મૂકાવ્યો. સ્થાપના થયા પછી પ.પૂ.પ્રભુશ્રીજીને નાર અને તારાપુરમાં ત્રણ-ચાર વાર બહાર આવીને પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : “ભગતડા! તેં અમારા ઉંદર કરડેલો. તેનું ઝેર શરીરમાં રહેતું હોવાથી તેમની શારીરિક ચિત્રપટની સ્થાપના અમારા હાથે જ કરાવી.” સ્થિતિ સારી રહેતી નહોતી. એકવાર આકડાના મૂળ ઘસી તેનો તે બેય ચિત્રપટોની સીમરડા મંદિર બનતાં તેમાં વિધિવત રસ ખૂબ પાવતા ઉટવૈદુ થઈ ગયું. અને તેનું ઝેર ચઢતા લગભગ સ્થાપના કરાયેલી છે. તેઓ બેભાન જેવા થઈ ગયા. આપણા સદ્ભાગ્યે ૫.પૂ.પ્રભુશ્રીજીના આ ઉંમરે યાત્રા હોય કહેવાથી ઘી પાવવાથી ઘીમે ઘીમે તેમને સારું થઈ ગયું. સં. ૧૯૮૦માં પ.પૂ.પ્રભુશ્રીજી સમેતશિખરજીની કંકુના પગલા આદિ દર્શનાર્થે યાત્રાએ ગયા હતા. ત્યાં એક દિવસ તેમણે કહ્યું : “આ ઉંમરે પ.પૂ.પ્રભુશ્રીજીએ સીમરડામાં કંકુમાં પગ બોળી કપડા અમારે યાત્રા કરવાની હોય, પણ કાળાંતરે તીર્થો નિર્જીવ થયા ઉપર પગલા પાડી આપેલા. તે પહેલાં પૂ.ભગતજી પાસે હતા. હવે હોય તે સજીવન થાય અને દર્શનાર્થે આવતા લોકો લાભ પામે તે અર્થે ઉદયાહીન આવવાનું બને છે.' એ માટીના તગારાં નોય પણ સોનાના છે પ.પૂ.પ્રભુશ્રીજીનું ચોમાસું પૂના હતું. ભગતજી પૂના ગયા ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂછ્યું આશ્રમમાં અત્યારે શું ચાલે છે? ભગતજીએ કહ્યું ગુરુમંદિર માટે ભોંયરાનું ખોદકામ ચાલે છે અને મુમુક્ષુઓ જાતે ખોદીને માટીના તગારા ભરી ભરીને બાહર કાઢે છે. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું “ભોળા, એ માટીના તગારાં નોય એ તો સોનાનાં તગારાં છે.” પાંચમે ભવે મોક્ષ અને ૮૩ વર્ષનું આયુષ્ય એક વખત હાથમાં લાકડી લઈ ફરતા ફરતા તે સીમરડા મંદિરમાં રાખવામાં આવેલા છે. તેની સાથે પ.પૂ. પ.પૂ.પ્રભુશ્રીજી જ્યાં પૂ.ભગતજી બેઠા હતા ત્યાં આવ્યા અને કહે પ્રભુશ્રીજીની પાવડીઓ તથા તેમની દાઢ અને લોચના વાળ પણ “અલ્યા કુંભારની માફક મનમાં જુદા જુદા ઘાટ ઘડે અને ભાંગે દર્શનાર્થે મૂકવામાં આવેલ છે. છે.” પૂ.ભગતજી કહે મને પ્રભુ ચિંતા થાય છે કે મારો મોક્ષ થશે કે નહીં? ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી કહે “તારે માથે અમારા જેવા બેઠા ભગતડા અમારી સ્થાપના અમારા હાથે જ છીએ અને તને મોક્ષની ચિંતા થાય છે? ભોળા, ચિંતા ના સંવત ૧૯૭૬ના કારતક સુદ ૧૫ દેવદિવાળીના દિવસે કરીશ. પાંચમે ભવે તારો મોક્ષ છે. અને ૮૩ વર્ષનું તારું પૂ.ભગતજીના મકાનમાં નીચે પરમકૃપાળુદેવના પદ્માસન મુદ્રાના આયુષ્ય છે.” ચિત્રપટની સ્થાપના પ.પૂ.પ્રભુશ્રીજીએ કરેલી. તે પરમકૃપાળુદેવના પ.પૂ.પ્રભુશ્રીજીના કથનાનુસાર ૮૩ વર્ષની ઉંમરે ચિત્રપટની બાજુમાં જ પ.પૂ.પ્રભુશ્રીજીનો ચિત્રપટ પણ ભગતજીનો દેહ અગાસ આશ્રમમાં સમાઘિપૂર્વક છૂટ્યો હતો. ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રીની કૃપાએ શીઘ્ર યાદ થઈ ગયું પ્રભુશ્રીએ મને કહ્યું ‘મંત્ર બોલે છે ?' મેં કહ્યું હા, બોલું છું. ‘હવે તત્ત્વજ્ઞાનમાંથી થોડું ઘણું વાંચ. આ વીસ દોહરા મોઢે કરજે.’ મેં કહ્યું આ બાંધણીના માસ્તરે કવિતા મોઢે કરવા કહ્યું ત્યારે ત્રણ દિવસે એક લીટી માંડ મોઢે થઈ. તો વીશ દોહરા મારાથી કેમ થશે? પ્રભુશ્રી કહે – ‘જા થશે.' એટલે ઘરે જઈ એક વખત તત્ત્વજ્ઞાનમાંથી બોલી ગયો ને મોઢે થઈ ગયા. બીજા દિવસે દર્શન કરવા જતાં પ્રભુશ્રીએ પૂછ્યું ‘મોઢે થયા?' મેં કહ્યું હા. તો કહે 'બોલ'. હું બોલી ગયો. પછી કહે ‘દરરોજ બોલજે.' બાર મહિના પછી ક્ષમાપનાનો પાઠ આપ્યો. આ પ્રભુ મારાથી થશે? તો કહે ‘થશે'. સાંજે ઘેર જઈ તત્ત્વજ્ઞાનમાંથી જોઈને બોલ્યો. તે પણ તુરત થઈ ગયો. મને કહ્યું ‘મંત્ર, વીશ દોહરા અને ક્ષમાપનાનો પાઠ એ ત્રણેય રોજ બોલવા. આગળ બધુંય આવડશે.' અહીંથી બોરીઆ ઘરે જઈ અને આવું ત્યારે મંત્ર બોલ્યા કરતો હતો. શ્રી રાજમંદિરમાં પૂ.પ્રભુશ્રીજીનું નિવાસસ્થાન સભામંડપ નીચે ચાલતો ભક્તિક્રમ શ્રી ઉમેદભાઈ હીરાભાઈ બોરીઆ સાચા ગુરુ જોઈતા હતા તે મળી ગયા સંવત ૧૯૭૫ના ચૈત્ર સુદી ૧૫ના રોજ કાવિઠા મહુડી ક્ષેત્રમાં મને પ્રભુશ્રીના પ્રથમ દર્શન થયા. ત્યારબાદ સં.૧૯૭૬માં પ્રભુશ્રી સંદેશર કારતક સુદી ૧૫ના રોજ આવ્યા. ત્યાં હું સાંજે જતો હતો. મારા બાપુજી હીરાભાઈ તથા જેસીંગભાઈ તથા બ્ર.મોહનભાઈ સંદેશર જતાં રસ્તામાં ત્રણેય જણા વિચાર કરી દરરોજ નવું નવું ધારે અને તે ધારેલું જ ત્યાં વાંચનમાં આવે એટલે તેઓને મહારાજ સાચા લાગ્યા. અને પ્રભુશ્રી પ્રત્યે પાકી શ્રદ્ધા થઈ. તેઓ સાચા ગુરુની શોધમાં હતા તે તેમને મળી ગયા. જિનમંદિર, ગુરુમંદિર, સભામંડપ મંદિ૨નું કામ ક૨વું એ પણ ભક્તિ આશ્રમ માટે પહેલો કૂવો ખોદાયો ત્યારે મારા બાપુ દેખરેખ રાખતા અને હિસાબી કામકાજ નારના ચતુરભાઈ હાથીભાઈ કરતા. પ્રભુશ્રી સંદેશર રહેતા હતા. ત્યાંથી મંડાળે ગયા. ત્યાંથી સનાવદ જઈ ચોમાસું કર્યું. અહીં કામકાજ ચાલુ હતું. પહેલા રાજમંદિરવાળો ભાગ બન્યો. ત્યાં પ્રભુશ્રી રહેવા લાગ્યા. તેથી આજુબાજુ ગામોના મુમુક્ષુઓ સાથે ઢેબરાં લઈને આવવા લાગ્યા. એક બે દિવસ રહે ને જાય, ફરી ચારપાંચ દિવસ રહીને આવે. પ્રભુશ્રી બોધમાં મંદિરનું કામ કરવું એ પણ ભક્તિ છે એમ કહે એટલે મુમુક્ષુઓ હોંશથી કામ કરે. હું પણ પાયા ખોદાય ત્યારે તગારા ઉપાડવા લાગતો. સભામંડપ નીચેનો ભાગ તૈયાર થયો એટલે નીચે ભક્તિક્રમ ચાલુ થયો હતો. સં.૧૯૮૪થી સભામંડપમાં ભક્તિની શરૂઆત પહેલા રાજમંદિરના મેડા ઉપર ભક્તિ થતી પણ જ્યારે સભામંડપ નીચેનો ભાગ તૈયાર થયો એટલે સં.૧૯૮૨ થી ૮૪ સુધી ભોંયરામાં નીચે ચાલુ ક્રમ પ્રમાણે ભક્તિ થતી હતી. સં.૧૯૮૪માં શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની સ્થાપના થયા પછી મંદિરના બાજુના સભામંડપમાં ભક્તિક્રમ ચાલુ થયો હતો. ૧૨૬ શ્રી ઉમેદભાઈ Page #134 -------------------------------------------------------------------------- ________________ ત ,. લવ શ્રી જેસીંગભાઈ જીભાઈભાઈ પટેલ બોરીયા (શ્રી અંબાલાલભાઈ જેસીંગભાઈએ આપેલ વિગત) સિદ્ધવરકુટ તીર્થ વર્તમાનમાં બોલતા ચાલતા ભગવાન હોય? _સિદ્ધવરકુટ તીર્થનો દરવાજો મારા પિતાશ્રીને પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રથમ સમાગમ તારાપુરમાં થયો હતો. શંકર ભગત અમારા પિતાશ્રીના મામા થાય. તેમની જોડે મારા પિતાશ્રીને વાતચીત થતાં પૂછ્યું કે કૃષ્ણ ભગવાન તો બુદ્ધાવતાર થઈ ગયા અર્થાત્ હવે તો તે પ્રતિમારૂપે છે તે બોલે ચાલે નહીં તો હાલ કોઈ બોલતા ચાલતા ભગવાન હશે કે કેમ? ત્યારે શંકર ભગતે કહ્યું કે બીજા સંપ્રદાયમાં હોય તો તું માને કે કેમ? ત્યારે તેઓએ કહ્યું કે ગમે તે સંપ્રદાયમાં હોય તો પણ માનીશ. તે જ રાત્રે તેમને સ્વપ્નમાં પ્રભુશ્રીજીના દર્શન થયા. બાદ શંકર ભગતે મારા પિતાશ્રીને પ્રભુશ્રીનો મેળાપ કરાવ્યો. સમાગમનો પ્રસંગ બન્યો તો જોયું કે આ તો સ્વપ્નમાં જોયા હતા તે જ મહારાજ છે. પછી શ્રદ્ધા એવી બેસી ગઈ કે હવે આ પુરુષ કહે તેમજ કરવું છે. પછી હું વ્યવસાય માટે આફ્રિકા જવાનો હતો. ત્યારે મારા પિતાશ્રીએ મને કહ્યું કે મારે તો આત્મકલ્યાણ કરવું છે અને તું પરદેશ ન જાય તો તે બની શકે. પણ એ તારાથી બનશે? ત્યારે મેં હા કહી કે ભલે, તમારે આત્મકલ્યાણ કરવું છે તો કરો; હું અહીં જ રહીશ. અમારે સાધુ નથી કરવા મારા માતુશ્રીને આ બાબત ડર રહેતો કે મારા પિતાશ્રી સાધુ થઈ જશે. તેથી પ્રભુશ્રીજી મારે ઘેર બે વાર બોરીયા પઘારેલા અને મારા માતુશ્રીને સમજાવીને કહેલું કે “અમારે સાથુયે નથી કરવા અને કંઈ નથી કરવું. બોલો તમારી શી ઇચ્છા છે?” ત્યારે મારા બાએ કહેલું કે બીજાં તો કંઈ નહીં પરંતુ જમવા ઘેર આવે. અને તે મુજબ કાયમ જમવા ઘેર જતા. ઘીમે ઘીમે આંતરૂ વઘારે વધારે પાડતા, પછી બાનો આગ્રહ પણ ઓછો થઈ ગયો હતો. ભયંકર વગડામાં પણ અમારાવિષે વિકલ્પ કરશો નહીં ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી સિદ્ધવરકુટ ગયા હતા. ત્યારે રાત્રે બાર વાગે તંબુડીમાં પાણી ભરી મારા પિતાશ્રી જેસીંગભાઈને કહ્યું આ ઝાલો અને સાથે ચાલો. મધ્યરાત્રિનો ઘોર અંઘકાર અને ભયંકર વગડો હતો. થોડે દૂર જઈ જેસીંગ ભાઈને એક જગ્યાએ બેસાડી તેમની આજુબાજુ કુંડાળું કર્યું અને કહ્યું “ડરશો નહીં અને અમારા વિષે વિકલ્પ કરશો નહીં.” એમ કહી પોતે દૂર ગયા. કલાકેક બાદ પાછા આવ્યા અને પૂછ્યું ડર લાગ્યો ત્યારે તેઓએ કહ્યું મને તો જાણે હું છું જ નહીં એમ થયું હતું. સતત મંત્ર જાપનું રટણ મારા પિતાશ્રીએ જણાવેલ કે પૂ.પ્રભુશ્રીજીની હયાતિમાં શરૂમાં ખૂબ જ પુરુષાર્થ સહેજે રહેતો. સુવા જાઉં તો પણ સુઈ શકાય નહીં. ફરી ફરીને અંદરથી એમ થયા કરે કે આજે તું પ્રમાદ કરે છે. પણ કાલે તું નહીં હોય અથવા સત્પરુષ નહીં હોય તો શું કરીશ? માટે પુરુષાર્થ કર. એમ વારંવાર અંદરથી ભણકારા વાગ્યા જ કરતા; જે સૂવા પણ દેતા નહીં. સતત મંત્ર જાપ ચાલ્યા કરતો. શ્રી જેસીંગભાઈ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ બ્ર. શ્રી મોહનભાઈ પ્રાગદાસ પટેલ બોરીઆ 有飲 પ.પૂ.પ્રભુશ્રીજીના સમયનું દૃશ્ય સારા ભાવ થવા તે પૂર્વે કરેલા પુણ્યનું ફળ પૂ.પ્રભુશ્રી મુમુક્ષુઓ સાથે બેઠા હતા. ઓરડો ભરેલો હતો. ભક્તિ સત્સંગ ચાલતો હતો. અકસ્માત પૂ.પ્રભુશ્રીજીની રગ દબાઈ જવાથી એકદમ બેઠા થઈ ગયા. મેં તરત જ ઉછળીને તેમને બાથમાં લઈ જોરથી ઝાલી રાખ્યા. પાંચ મિનિટ પછી કળ વળી એટલે શાંત થયા. પછી મને પૂછ્યું – ‘કેમ ઝાલ્યો’. મેં કહ્યું-પાટ પરથી પડી જવાય અને હાડકું ભાંગે તો આપને દુઃખ થાય માટે. પ્રભુશ્રી બોલ્યા આ બધી પુણ્ય-પાપની રચના છે. અહીં બધા બેઠા હતા. તમને જ કેમ આવા ભાવ થયા? પૂર્વના પુણ્યથી કોઈને આવા ભાવ થાય અને કોઈને બીજા ભાવ પણ થાય, સારા ભાવ થવા તે પૂર્વે કરેલા પુણ્યના ફળરૂપ છે.’ જ્ઞાની પ્રત્યે વિપરીત ભાવના થાય તે નરકમાં જાય પ્રભુશ્રી કહે—અમે તો બધાને છોકરાની માફક રમાડીએ છીએ. અમારા કરમ ખરાં, પણ તે ખપાવવાનાં. પણ એટલી તો ખાતરી રાખવી કે અમારી રમત તેમાં કોઈપણ મોતનો અંશ નથી. દેહાતીત દશામાં થાય એટલે અમારે કોઈ કર્મ બંધાતા નથી. અને જે કરીએ તે બોથરૂપે અને તેની કેટલી અવસ્થા, દશા છે, તે પારખી લેવાની ખાતર. પણ જો કોઈ એમાંથી ધારે કે આ તો મોહ હશે, તો તેની અથમ દશા થાય, નરકમાં જવાનું થાય. (ગલે ફ્રાંસ દર્દ બતાવી) તે તો મરી ગયો જ જાણવો. કાળીધોળી એ બધી પુદ્ગલ દ્રવ્યની અવસ્થાઓ એકવાર ખુલ્લી અગાસીમાં પૂ.પ્રભુશ્રી પાટ ઉપર બેઠા હતા. અમે પાસે ઊભા હતા. સામે ઝાડ ઉપર એક કાગડો હતો. પ્રભુશ્રી કહે – ‘પ્રભુ! કાગડો કેવો?’ મેં કહ્યું કાળો. પ્રભુશ્રી કહે ઘોળો. મેં કહ્યું કાળો. પછી પ્રભુશ્રી કહે – ‘કેરી પહેલા કેવી?’ મેં કહ્યું પહેલા મ્હોર હોય, પછી લીંબુ જેવી, મોટી થાય ત્યારે લીલા રંગની, પાકે ત્યારે પીળી. પ્રભુશ્રી કહે – ‘ન તોડે તો કોહવાય અને કાળી થાય. આ બધી પુદ્ગલોની અવસ્થાઓ છે. બધું કરે છે? પર્યાય પલટાય છે શાથી? પંચાસ્તિકાય વાંચજે ખબર પડશે,’ બે આના વધારે કે લાખ રૂપિયાની ભક્તિ વધા૨ે ? એકવાર હું તમાકુના છોડ કાઢવા ગયો. તેથી ભક્તિમાં ન આવી શક્યો. પ્રભુશ્રીએ પૂછ્યું – મોહન! કેમ ભક્તિમાં ન આવ્યો ?' મેં કહ્યું આપા! તમાકુના છોડ કાઢવા ગયો હતો તેથી ન આવી શક્યો. પ્રભુશ્રીએ કહ્યું‘મજૂર રાખે તો કેટલા પૈસા આપવા પડે ?' મેં કહ્યું બે આના. પ્રભુશ્રી કહે ‘બે આના વધારે કે લાખ રૂપિયાની ભક્તિ વધારે ૧૨૮ બ્ર.શ્રી મોહનભાઈ Page #136 -------------------------------------------------------------------------- ________________ ο Ο Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વગડાઉ મુનિ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફૂલચંદજી છોગાલાલજી બંદા આહોર (શ્રી તેજરાજજી ફુલચંદજી બંદાએ આપેલ વિગતના આધારે) જીવતા જાગતા ભગવાન મારા પિતાશ્રી ફુલચંદભાઈને આહારમાં તમાકુનો ધંધો હતો. તમાકુની ખરીદી માટે ગુજરાતના ચરોતર પ્રદેશમાં અવારનવાર આવવાનું બનતું. એકવાર ખરીદી માટે કાવિઠા આવેલા હતા ત્યારે શ્રી દલપતભાઈએ કહ્યું. ફૂલચંદભાઈ તમને જીવતા જાગતા ભગવાન બતાવું. ત્યારે તેમણે કહ્યું : આ કાળમાં આવા કોઈ હોય નહીં. તો કહે ચાલો બતાવું. એમ કહી બન્ને જણ પ.પૂ.પ્રભુશ્રીજી પાસે આવ્યા. વાહ!પ્રભુ વાહ! પ.પૂ.પ્રભુશ્રીજીએ ફૂલચંદભાઈને પૂછ્યું : “પ્રભુ! શું કરો છો?” ત્યારે તેમણે કહ્યું: હું તો બધું કરું છું. પૂજા કરું છું. પ્રતિક્રમણ કરું છું, પૌષઘ લઉં છું, ઋષિ મંડળ વગેરે મંત્રોનો જાપ જપું છું અને પર્યુષણમાં વ્યાખ્યાન પણ વાંચુ છું. તે સાંભળી પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું “વાહ! પ્રભુ વાહ! 'પોતાની મોટાઈની વાત ઘીરજ સહિત સાંભળવાથી ફૂલચંદભાઈને મનમાં પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન થયો કે મહારાજ સારા છે. બીજા વર્ષે ફરીથી તમાકુ લેવા આવ્યા ત્યારે ઋષિમંડળ વગેરે મંત્રોના જાપ કરતા હતા અને જેનું એમને ખૂબ માહાસ્ય હતું તેના કાગળીયા વગેરે પણ ફૂલચંદભાઈ સાથે લેતા આવ્યા. તે પ.પૂ.પ્રભુશ્રીજીને બતાવ્યા. તે બધું જોઈ પ.પૂ.પ્રભુશ્રીજીએ તો તે પાછા આપ્યા અને જણાવ્યું કે “પ્રભુ! આ બધા સાથે એક આ પુસ્તક “તત્ત્વજ્ઞાન છે તે પણ વાંચજો.” પછી ત્રણ પાઠ સમજાવ્યા અને તે કરવા જણાવ્યું. આનંદનું કારણ તો આ પુસ્તક છે શ્રી ફૂલચંદભાઈ તમાકુ લેવા આવે ત્યારે વળતા પાલીતાણા દર્શન કરીને આહાર જાય. પાલીતાણામાં ડુંગર ચઢતાં તળેટીમાં આવેલ બાબુના મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં પૂ.પ્રભુશ્રીજીએ આપેલ “તત્ત્વજ્ઞાન” જે પાસે હતું, તે વાંચવાનો ભાવ થયો. પુસ્તક ખોલતાં બહુ પુણ્ય કેરા પુંજથી'નું પદ નીકળ્યું. તે વાંચતા અનેરો આનંદ આવવા લાગ્યો. વિચાર્યું કે આવો આનંદ તો ડુંગર ઉપર દર વર્ષે ચહું છું પણ કદી આવ્યો નથી. પછી તે પદ પૂરું થયું કે તત્ત્વજ્ઞાન બંધ કર્યું. તેની સાથે તે આનંદ આવતો પણ બંઘ થયો. ફરી પુસ્તક ખોલ્યું તો આનંદ આવવા લાગ્યો. તેથી મનમાં થયું કે આનંદનું કારણ તો આ પુસ્તક છે. એમાં જ કંઈક છે. પ છે. ' Bકા. પાલીતાણાની તળેટી ઉપર બાબુનું મંદિર ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં સમૂળગો પલટો. મહારાજ તમેય ભૂલ્યા અને હુંય ભૂલ્યો પછી ગઢ ઉપર ચઢી શ્રી ઋષભદેવ ભગવાનના દર્શન શ્રી ફૂલચંદભાઈના ગુરુ પણ પાલીતાણામાં જ હતા. ત્યાં કરી બાજુના મંદિરમાં જ્યાં લોકોની અવરજવર નહોતી એવા જઈ તેમના આપેલા બધા પુસ્તકો મંત્ર તંત્ર વગેરે પાછા આપ્યા એકાંત સ્થાનમાં જઈ તે તત્ત્વજ્ઞાન વાંચવા બેઠા. વાંચવામાં એટલા અને જણાવ્યું કે મહારાજ તમેય ભૂલ્યા અને હુંય ભૂલ્યો. મને તો બઘા તલ્લીન થઈ ગયા કે સાંજ પડી ગઈ છતાં ખબર પડી નહીં. સપુરુષ મળ્યા તેથી જાણ્યું કે ઘર્મ કોઈ જુદી વસ્તુ છે. પછી ઘણી ચર્ચા થઈ. પોતાનો ઘોરી શ્રાવક ભૂલો પડ્યો જાણી ગુરુના આંખમાં આંસુ આવી ગયા. છતાં ફૂલચંદભાઈ શ્રદ્ધામાં અડગ રહ્યા, પીગળ્યા નહીં; અને જુનું બધું મૂકી દીધું. પ.પૂ.પ્રભુશ્રીજી પાસે ફરીથી નવા વ્રત, નિયમ ગ્રહણ કર્યા. અને દર વર્ષે કુટુંબ સહિત યથાવકાશે આશ્રમમાં આવી પ.પૂ.પ્રભુશ્રીજીના અમૂલ્ય બોધનો લાભ લેવા લાગ્યા. પ્રભુશ્રીજીના દર્શનની ભાવના જાગૃત હવે આહારમાં પણ દુકાનના મેડા ઉપર શ્રી ફૂલચંદભાઈ ભક્તિ કરવા લાગ્યા. તે જાણીને શ્રી કુંદનમલજી, શ્રી ચુનીલાલજી, શ્રી ચંદનમલજી અને શ્રી રતનચંદજીએ શ્રી ફૂલચંદભાઈને પૂછવાથી પ.પૂ.પ્રભુશ્રીજીના સમાગમની બધી વાત જણાવી. તેથી તેઓને પણ પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરવાની ભાવના જાગી. પછી પાલીતાણા દર્શન કરવા જવાનું નિમિત્ત બનાવી પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરવા પણ આવ્યા. એમને પણ ભક્તિનો રંગ લાગી ગયો. પછી ચારે જણા દુકાન ઉપર ભેગા મળી ભક્તિ કરતા થયા. આશ્રમમાં પ.પૂ.પ્રભુશ્રીજીની અંતિમ સમયની માંદગી શ્રી ફૂલચંદભાઈ હતી. શ્રી ફુલચંદભાઈ દેશમાં જવાના હતા ત્યારે એમના ઘર્મપત્ની મોતીબાએ કહ્યું કે કાં તો પ.પૂ.પ્રભુશ્રીજી હરતા ફરતા થાય, નહીં તો હું હમણાં આહોર આવવાની નથી. પછી શ્રી ફુલચંદભાઈ પણ પ્રભુશ્રીજીના દેહોત્સર્ગ સુધી અહીં જ રહ્યા. મરણ એક કસોટી. શ્રી ચંદનમલજી શ્રી ફુલચંદભાઈ પોતાના છેલ્લા વર્ષોમાં મોટે ભાગે અગાસ આશ્રમમાં જ રહેતા. તેમનો દેહ પણ પ.પૂ.પ્રભુશ્રીજીના દેહોત્સર્ગના વૈશાખ સુદ ૮ના દિવસે સમાધિમરણની માળા ગણતા ગણતા આહોરમાં છૂટ્યો હતો. અંત સમયે બિમાર હતા ત્યારે કહેતા કે આ મરણ એક કસોટી છે. એમાં પાસ થઈ જઈએ તો શ્રી ચુનીલાલજી શ્રી રતનચંદજી બસ. અંત વખતે માળામાં પૂરો ઉપયોગ રાખી, માળામાં થતી ફુલચંદભાઈને શાસ્ત્રોનો અભ્યાસ હોવાથી “તત્ત્વજ્ઞાન' વડે સતુ બીજાની ભૂલો પણ પોતે સુઘારી, સમજાઈ ગયું, સત્ પ્રત્યે શ્રદ્ધા થઈ ગઈ. અને પ.પૂ.પ્રભુશ્રીજીના સમાધિમરણ સાથી કસોટીમાં પાસ પ્રતાપે જીવનમાં સમૂળગો પલટો આવી ગયો. મનમાં દ્રઢ થયું કે : થયા. કરેલી ભક્તિનું ફળ ક્યાંય જતું નથી આ લખનાર પુરુષ તત્ત્વ પામેલા છે. આજ સાચું છે, આવું તો તે તાદ્રશ જોવા મળ્યું. ક્યાંય જાણવા મળ્યું નથી. પૂજારીએ આવી જણાવ્યું કે શેઠ નીચે ઊતરવું નથી,સાડા પાંચ વાગ્યા છે. ત્યારે સમયનું ભાન થયું શ્રી તેજરાજજી અને નીચે ઊતર્યા. શ્રી કુંદનમલજી ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #141 -------------------------------------------------------------------------- ________________ પાપી પતિ પોથ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી “શ્રી કાવિઠા ગામે, પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી આદિની પ્રતિમાઓની પ્રતિષ્ઠા ગઈ તેરસને શુક્રવારે થઈ, તે પ્રસંગે જવું થયું હતું. બહુ આનંદપૂર્વક ભક્તિભાવ સહિત ઉત્સવ પૂર્ણ થયો. એવા પ્રસંગો ભાવ ઉલ્લાસમાન થાય તે અર્થે યોજાય છે.” પત્રસુથા બો.ભા.૩ (પૃ.૬૪૦) ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ બ્ર.શ્રી મગનભાઈ લક્ષ્મીદાસ પટેલ સુણાવ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો મને સમાગમ થયેલો તેની અત્રે ઉપર બેઠા. શીરો તૈયાર થયો ત્યારે બઘી થાળીઓમાં સરખો ટુંકાણમાં હકીકત જણાવું છું : પીરસવા જણાવ્યું. પીરસીને તૈયાર કર્યા બાદ પોતે આહાર કરવા સાચા પુરુષ હોય તો મને અહીં દર્શન આપે : બેઠા પછી અમે પણ જમવા બેઠા. એકેક થાળીમાં એક એક રતલ એકવાર સં.૧૯૭૬માં પૂ.શંકર ભગત ઇન્દોર આવેલા ! જેટલો શીરો હતો. જમ્યા પછી બઘાને પોતાના રૂમમાં બોલાવ્યા અને તેમના ભત્રીજાઓને ત્યાં ભક્તિ કરતા હતા. નજીકમાં મારા અને જણાવ્યું કે “આજે શીરો અમથો ખવરાવ્યો નથી. આજે આત્મસિદ્ધિનો જન્મ દિવસ છે. નમસ્કાર કરી ભક્તિ કરવાની મોટાભાઈ ભાઈલાલભાઈ રહેતા હતા. તે તેમને ત્યાં ગયા. ત્યાં છે. તમે બથા ઉપર જાઓ અને સમવસરણ રચો.” તેથી ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો ચિત્રપટ જોઈને તેમને થયું કે આ કોઈ પુનમભાઈ અને અમો ઉપર ગયા. બીજે માળે પ્રભુશ્રીજીની મહાપુરુષનો ચિત્રપટ છે. એવી અંતરમાં છાપ પડી. તેથી પૂછ્યું આજ્ઞાનુસાર ચાર ચિત્રપટ સમવસરણની જેમ ગોઠવ્યા. ચૌમુખી કે આ ચિત્રપટ કોનો છે? ત્યારે શંકર ભગતે જણાવેલ કે આ તૈયાર થઈ. હૉલ મોટો હતો. પછીથી અમે વિચાર કર્યો કે નમસ્કાર પુરુષ સનાવડ આવેલા છે. અમે ત્યાં જવાના છીએ. ત્યારે કરતી વખતે કંઈક મૂકવું જોઈએ. તેથી બજારમાં જઈ બબે રૂપિયાના ભાઈલાલભાઈએ જણાવ્યું કે મારે પણ આવવું છે. દુકાન બંધ છૂટા પૈસા લઈ આવ્યા. બે વાગે પ્રભુશ્રીજી પધાર્યા. પોતે કરી તેઓ તેમની સાથે સનાવદ ગયા. સં.૧૯૭૬ના જેઠ વદ આત્મસિદ્ધિ બોલાવે તેમ અમે બઘા ઝીલીએ અને નમસ્કાર કરીએ ૧૨ના દિવસે જ્યારે હું અને મારા લાલા બા ઇન્દોર ગયા ત્યારે તથા પૈસા મુકીએ. અમારી સાથે પ્રભુશ્રીજી પણ પ્રદક્ષિણા કરી તે સનાવદ ગયેલા હતા. ત્યાં જઈને આવ્યા બાદ પ્રભુશ્રીજીની નમસ્કાર કરતા. આમ બથી ભક્તિ ઉલ્લાસ સાથે પૂરી થઈ. વાતો બઘા ભાઈઓ ભેગા મળી કરતા હતા. તે સાંભળી મને પણ સનાવદમાં આ આત્મસિદ્ધિના જન્મ દિવસે ઊભા ઊભા નમસ્કાર બહુ પ્રેમ આવ્યો. પણ મારાથી કહેવાય નહીં કે મારે સનાવદ કરવાનો વિધિ જોયો. બીજે દિવસે અમો ઇન્દોર ગયા. આવવું છે. પણ માતુશ્રીએ જણાવ્યું કે જો તે સાચા પુરુષ હોય તો મને અહીંયા દર્શન આપે તો સનાવદ દર્શન કરવા જઈએ. ત્યાર પછી સ્વપ્નામાં બે વખત તેમને દર્શન થયાં. એટલે અમો જે શેઠાણીના મકાનમાં રહેતા હતા તે સર્વે મળી કુલ ૧૨-૧૩ જણા આસો સુદ ૧૫ ને ૧૧ વાગે રવાના થઈ ૪ વાગે સનાવદ પહોંચ્યા. માણેકઠારી પૂનમે સ્મરણ મંત્રા બંગલા આગળ ગયા ત્યારે પ્રભુશ્રીજી પાટ ઉપર બિરાજેલા હતા. તેમને મેં રસ્તામાંથી જોયા અને કોઈ એવો સ્નેહ આવ્યો કે જાણે પૂર્વભવના સગાં હોય. માતાપિતા કરતાં પણ ઘણો જ સ્નેહ આવ્યો. પાંચ વાગે પ્રભુશ્રીજી પાસે મેં તથા પૂ.માતુશ્રીએ સ્મરણની માગણી કરી ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે આજે માણેકઠારી પૂનમ છે, આજે દરિયામાં સાચાં મોતી પાકે. તેમ આજે તમને સ્મરણમંત્ર, વીસ દોહરા અને ક્ષમાપનાનો પાઠ આપ્યો છે તો તેની ભક્તિ કરજો.” એમ જણાવ્યું હતું અને માતુશ્રીને પ્રભુશ્રીજીએ પોતા પાસેની માળા આપી હતી. તે માળા રોજ તેઓ ફેરવતા હતા. આત્મસિદ્ધિના જન્મદિવસે નમસ્કાર બીજે દિવસે ૧૧ વાગે જમવાના ટાણે રસોડે અમો બઘા ગયા. ઇન્દોરના ૧૨-૧૩ જણ હતાં. ત્યાં પ્રભુશ્રીજી ખુરશી ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ગાયો રે ગાયો કસરબા દેવાનો સંદ, ગાયો રે જ્યારે ચોમાસુ પૂરું થયું ત્યારે પ્રભુશ્રીજી ઇન્દોર લગભગ માગસર સુદમાં સવારે નવ વાગે પધાર્યા. આખા ગામના દેરાસરોએ દર્શન કરવા ગયેલા. પહેલાં શેઠ હકમચંદના કાચના દેરાસરે ગયા. ત્યાં “વીરજીને ચરણે લાગું' સ્તવન બોલાવ્યું. પછી બીજાં દેરાસરોએ જઈ આવી આહાર પાણી વાપરી આરામ કરી બપોરે તુકોગંજ ગયા. ત્યાં હુકમચંદ, કસ્તુરચંદ વગેરેના ત્રણેય બંગલાઓમાં પધાર્યા હતા. ઇન્દોરમાં રાત્રે નવ વાગે આત્મસિદ્ધિ શરૂ કરી. પોતે બોલાવે અને અમે દસ-બાર જણ ઝીલીએ. જ્યારે લગભગ ૧૨ વાગ્યાના સમયે આત્મસિદ્ધિની છેલ્લી કળશની પાંચ ગાથાઓ બાકી રહી ત્યારે પોતે ઊભા થઈ ગયા. અને ઉલ્લાસમાં આવી જઈ “ગાયો ગાયો રે કસરબા” દેવાનો નંદ, ઇન્દોર મુકામે ગાયો રે” એમ ઘણા ઉલ્લાસથી બોલ્યા પછી, “અરે ભૂલ્યો ભૂલ્યો” એમ કહી દેવાનંદાનો નંદ' એમ જણાવ્યું હતું. પછી અમો બઘા પણ ઊભા થઈ ગયા. તેઓશ્રી ઘણા ઉલ્લાસમાં આવી ગયેલા હતા. તે ભાવ, તે દ્રશ્ય જણાવી શકાય એમ નથી. સંસાર છૂટશે નહીં પણ સમાધિ થશે પ્રભુશ્રીજીને ચાલતા ચાલતા ભાઈલાલભાઈએ પૂછ્યું કે સંસાર છૂટશે કે નહીં? ત્યારે ઉત્તરમાં પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “સંસાર છૂટશે નહીં પણ સમાઘિ થશે.” આજ્ઞા ચઢે કે સેવા ચઢે રાત્રે બઘા પ્રભુશ્રીજીના પગ-હાથ દાબે ત્યારે ભાઈલાલભાઈ પાસે બેઠેલા હોય તે પણ સેવા કરવા જાય ત્યારે ના પાડે. ભાઈલાલભાઈથી રહેવાય નહીં એટલે ફરીફરીને જાય, પણ ના પાડી દે. પછીથી એકવાર રૂમમાં બધા બેઠા હતા ત્યારે પ્રભુશ્રીજીએ બધાને પ્રશ્ન કર્યો કે “સેવા ચઢે કે આશા ચઢે?” ત્યારે સેવા કરવાવાળાએ કહ્યું કે સેવા. પણ પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “આજ્ઞા ચઢે. આજ્ઞામાં સેવા આવી જાય છે.” વળી તે જ પ્રસંગે જણાવ્યું કે આ દુકાન ખાલી કરી નાખશો.' આજ્ઞામાં લાભ છે એમ જાણી અમોએ સવારે તે સિયાગંજની દુકાન ખાલી કરી નાખી અને ગામમાંની દુકાનમાં બધો સરસામાન લઈ ગયા હતા. રાત્રે એ દુકાનમાં આગ લાગી. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ પરમકૃપાળુદેવના નામે ચાલતા જુદા જુદા ઘર્મ પ્રવાહોની કેટલીક વાત થયા પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “છાનોમાનો એક ખૂણામાં બેસી આ મળેલી આજ્ઞા (ત્રણ પાઠ અને માળા વગેરે) ફેરવશે, તે તેને ક્ષાયિક સમકિત પમાડશે. બાકી રંગેલું નાવડું જોઈ કુદી પડવા જેવું નથી. અનાદિકાળથી જીવે આમ કર્યું છે, તેથી રઝળ્યો છે. સાચી વસ્તુ હાથમાં આવ્યા છતાં નિકટ આવેલો પણ દૂર જતો રહે છે.” ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપટમાંથી ઘુપના ગોટે ગોટા સાવદ જ્યારે પ્રભુશ્રીજીનું ચોમાસું હતું ત્યારે રોજ ભાઈલાલભાઈ બે ચાર દિવસે સનાવદ દર્શન કરવા જાય. તેમને છ માસ સુધી બહુ વેગ રહેલો. તે જોઈ કોઈ માણસે સુણાવમાં નારણભાઈને જણાવ્યું કે ભાઈલાલભાઈ સાઘુ થઈ જવાનો છે. તે સાંભળી તેમને બહુ ક્રોઘ આવ્યો. સુણાવથી રવાના થઈ રાત્રે ચાર વાગે ઇન્દોર આવ્યા. નીચેથી બારણું ઉઘાડવા માટેની બૂમ મારી તે સાંભળી થયું કે જાણે તે ઉપર આવી શું કરશે? પછીથી લાલાબાએ બારણું ઉઘાડ્યું અને પથારી કરી એટલે પોતે થોડીવાર બેસી સૂઈ રહ્યા; પણ કાંઈ બોલી શક્યા નહીં. સવારે પાંચ વાગ્યે ભાઈલાલભાઈ ઊઠી ભક્તિ કરવા લાગ્યા. ચા-પાણી કરી હું દુકાને ગયો. પછી નારણભાઈ પરવારીને દુકાને આવ્યા. અને મને બધું પૂછવા લાગ્યા કે ભાઈલાલ દુકાને બેસે છે કે નહીં, કે ફરતો રહે છે? ત્યારે મેં જણાવ્યું કે દુકાને બેસે છે અને બધું સંભાળે છે. એમ આખો દિવસ ગયો પણ ભાઈલાલભાઈને કંઈ કહી શક્યા નહીં. સાંજે નવ વાગે અમો ૫-૭ જણ ભેગા થઈ ભક્તિ કરવા બેઠા. બાર વાગ્યા સુધી ભક્તિ કરી સૂઈ ગયા. દીવો બંઘ કર્યા પછી એકદમ આખા રૂમમાં ધૂપ ચૂપ થઈ ગયો હોય એમ જણાયું. આ શું છે એમ વિચારી ફાનસ સળગાવ્યું. ત્યારે પ્રભુશ્રીજીના આ બી વાવ્યું તે પાંચમે ભવે ઉગશે ચિત્રપટના અંગૂઠામાંથી ઘૂપના ગોટે ગોટા નીકળતા જણાયા. બીજી વખતે ઇન્દોર પધાર્યા ત્યારે હુકમચંદશેઠની છાવણી નસીઆમાં ઘણા ઉલ્લાસથી આત્મસિદ્ધિ તથા મૂળમાર્ગની ભક્તિ સવારે ઊઠી બધા છક થઈ ગયા કરી હતી. ત્યાં એક શેઠ આવ્યા અને ભાવથી ફૂટનો પ્રસાદ કર્યો. આ ચમત્કાર જોઈ બધા છક થઈ ગયા અને નારણભાઈ પ્રભુશ્રીજીએ તેમને તત્ત્વજ્ઞાન આપ્યું અને ઘણી વાત કરી. તેમના તો આ કોઈ મહાપુરુષનો ચિત્રપટ છે એમ જાણી તે ચિત્રપટ લઈ ગયા પછી પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “આ બી વાવ્યું તે તેને પાંચમે નવની ગાડીમાં સુણાવ જવા માટે રવાના થઈ ગયા. અને ભવે ઉગશે.” ભાઈલાલભાઈને કહેતા ગયા કે તું બીજો ચિત્રપટ લાવી લે છે. પછી ભાઈલાલભાઈ સનાવદ ગયા ત્યારે પ્રભુશ્રીજીને ઘણા જીવોને સમ્યગદર્શનનું કારણ બધી વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તે દિવસે સનાવદમાં રાતના પરમકૃપાળુદેવની પ્રતિમા બહુ ઉલ્લાસથી બે વાગ્યા સુધી ભક્તિ ચાલી હતી અને બાર વાગે ભોંયરામાં પરમકૃપાળુદેવની પ્રતિમાજીની સ્થાપના થઈ ધૂપ કર્યો હતો તેનો પડછાયો પડ્યો હતો. તે સમયે ૧૦ થી ૧૫ હજાર માણસ ભેગું થયું હતું. પૂ.પ્રભુશ્રીજીએ શ્રીફળ હાથો હાથ લે તો જ આપશો ચોગાનમાં રાયણ નીચે એકવાર જણાવ્યું હતું કે “અમે આ પ્રતિમાની અંજનશલાકા કરી છે; ઘણા જીવોને સમ્યગુદર્શનનું કારણ થશે.” એક દિવસ ભાઈલાલભાઈએ દેશમાંથી આવેલા મુમુક્ષુઓ સાથે એક શ્રીફળ પ્રભુશ્રીજીને આપવા મોકલ્યું અને પરમકૃપાળુદેવ ક્ષાયિક સમકિતી. કહ્યું કે પ્રભુશ્રીજી હાથોહાથ લે તો આપશો, નહીં તો પાછું લાવશો. .પૂ.પ્રભુશ્રીજી ભરી સભામાં પછી તે ભાઈ સનાવદ ગયા અને પ્રભુશ્રીજી પાસે શ્રીફળ ઝાલી કહેતા કે “પરમકૃપાળુદેવ ક્ષાયિક સમકિતી ઊભા રહ્યા ત્યારે બીજા ભાઈઓએ જણાવ્યું કે નીચે મૂકો. ત્યારે છે. ક્ષાયિક સમકિતીને ક્ષાયિક સમકિતી પ્રભુશ્રીજીએ તે ભાઈને ભાઈલાલભાઈએ જણાવેલી વાત જણાવી કે જ ઓળખી શકે.” એમ કહી પોતાની દિશા અને શ્રીફળ હાથમાં લીધું હતું. : પણ બતાવતા હતા. શ્રી ભાઈલાલભાઈ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રીજી, એ જ આપણું ધન છે એકવાર ભાઈલાલભાઈએ દિવાળીના દિવસોમાં બારસને દિવસે પોતાના માતુશ્રીને કહ્યું કે બા કાલે ધનતેરસ છે. લોકો ધનતેરસને દિવસે ઘનને દૂધથી ઘૂએ છે. ત્યારે માતુશ્રીએ કહ્યું કે આપણી પાસે ધન ક્યાં છે કે જેને દૂધથી ઘોઈએ. ત્યારે ભાઈલાલભાઈએ કહ્યું કે અગાસ આશ્રમમાં પ્રભુશ્રીજી છે એ જ આપણું ઘન છે. એમના ચરણ ઘોઈએ. એમ વિચારી ધનતેરસને દિવસે સવારના ત્રણ વાગે ઊઠી દૂધ દોહીને ચાલતા ચાલતા આશ્રમમાં આવ્યા. તે વખતે ભક્તિમાં સ્તવન બોલાતા હતા. પછી ભાઈલાલભાઈએ ભગતજીને કહ્યું કે મારે પ્રભુશ્રીજીના દૂધથી ચરણકમળ ધોવા છે. તે વાત ભગતજીએ પ્રભુશ્રીજીને કરી. પછી ભાઈલાલભાઈએ પ્રાસુક જળથી પગ પ્રક્ષાલન કરી દૂધથી પ્રભુશ્રીજીના ચરણકમળ ધોવાનો અદ્ભુત લાભ લીધો હતો. પછી પોતાની રૂમમાં આવી તે દૂધની સાથે ઢેબરાં ખાધા. મહાપુણ્યનો ઉદય થાય ત્યારે આવું સૂજે કે હું સત્પુરુષના ચરણકમળનો અભિષેક કરું. આવા ઉત્તમભાવથી જ્ઞાનીપુરુષના ચરણકમળ ધોતાં પોતાના પાપ પણ ધોવાઈ જાય છે. ભાઈલાલભાઈને “પરમબુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ’ એ ગાથા મનમાં બેસતી નહોતી. આ વાત પ્રભુશ્રીજીને એમણે કહી નહોતી. એક દિવસ પ્રભુશ્રીજી ત્રણ ચાર વખત એ ગાથા ‘પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ' બોલી આંગળીથી કૃપાળુદેવને બતાવ્યા. ત્યારબાદ તે ગાથા ભાઈલાલભાઈના મનમાં બેસી ગઈ. ભાઈલાલભાઈએ પૂછ્યું : મોટી ચોરી એટલે શું? પ્રભુશ્રીજીએ કહ્યું : ‘આ દેહ મારો માન્યો છે તે જ મોટી ચોરી’ (આ નિશ્ચયથી મોટી ચોરીની વ્યાખ્યા થઈ). કોઈની પ્રકૃતિ સામું જોવું નહીં સં.૧૯૮૯ના આસો વદી ૨ના રોજ ધૂલીયા જવાનો વિચાર હતો, પણ નારણભાઈની પ્રકૃતિના વિચાર આવવાથી માંડી વાળ્યું. પણ તેનો ખુલાસો પ્રભુશ્રીજી પાસે થાય તો જવું તેવા વિચારથી હું ઉપર ગયો ત્યારે પ્રભુશ્રીજી અગાસીમાં બેઠા હતા. ત્યાં જઈને બેઠો તેની સાથે જ પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ‘પ્રકૃતિ સામું જોવું નહીં.’ તે સાંભળીને મનનું સમાધાન થઈ ૧૩૮ ગયું. પછીથી ત્રીજને દિવસે હું ધુલીયા ગયો હતો. પ્રભુશ્રીની હાજરીમાં પિતાશ્રીનું સમાધિમરણ મારા પિતાશ્રી લક્ષ્મીદાસનો દેહ આશ્રમમાં સભામંડપની પાછળ રૂમમાં છૂટ્યો. તે વખતે આયંબિલની ઓળી ચાલતી હતી. તેમણે છ આંબેલ કરેલા. પછી તાવ આવ્યો તેથી વધુ ન બન્યા. ચૈત્ર સુદ ૧૫ના રોજ અસ્વસ્થતા વધારે જણાતા ૫.ઉ. ૫.પૂ. પ્રભુશ્રીજીને બોલાવેલ. તેઓશ્રીએ આવીને ઉત્તમ બોધ આપ્યો. જેવા બોધ આપી પગથીયા ઊતર્યા કે તેમનો દેહ છૂટી ગયો. બીજે દિવસે સવારે બાને લઈને પ્રભુશ્રીના દર્શન કરવા ગયો ત્યારે પ્રભુશ્રીએ કહ્યું ‘તેનું સમાધિમરણ થયું. છ મહિનાથી તેની લેશ્યા ઉત્તમ હતી એ અમે જાણતા હતા.’ મારા પિતાશ્રી ભણેલા નહીં. પણ પ્રભુશ્રીએ વચનામૃત વાંચવા આપ્યું અને કહે વાંચજે, આવડી જશે. એમની કૃપાથી વાંચતા આવડી ગયું અને આખું વચનામૃત પુરું કર્યું. પછી પૂનમના દિવસે તેમનો દેહ છૂટ્યો હતો. Page #146 -------------------------------------------------------------------------- ________________ અમારે હવે બીજા વર્ષે જરૂર નથી સં.૧૯૯૧ના ભાદરવા સુદ ૧૫ની રાત્રે મને સ્વપ્ન આવ્યું તે ઉપરથી મને એમ લાગેલું કે હવે પ્રભુશ્રીજીનો દેહ વઘારે ટકશે નહીં. તેથી તેઓશ્રીનું આયુષ્ય પહોંચે ત્યાં સુધી મારે આશ્રમમાં જ રહેવું. એકવાર ડૉક્ટર શારદાબેન સં.૧૯૯રના પોષ માસમાં અમદાવાદથી ગરમ કપડાં તથા શાલ વગેરે પ્રભુશ્રીજી માટે લાવેલા ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે અમારે હવે બીજા વર્ષે જરૂર નથી. તેમ હું પણ જ્યારે પ્રભુશ્રીજી સ્ટેશન ઉપર સવારે ફરવા જાય ત્યારે ટેબલ લઈને સાથે જતો, ત્યાં પણ વાત થયેલી. તે ઉપરથી મારા સ્વપ્નાની મને ખાત્રી થઈ કે જરૂર પ્રભુશ્રીજીનો દેહ હવે ટકશે નહીં. પછી મહા સુદ-૧૫ થી તેઓશ્રીની શરીર પ્રકૃતિ ઘીમે ઘીમે નરમ પડવા લાગી અને છેવટે મારે તેમની સાથે આશ્રમમાં દશ માસ સુધી રહેવાનો જોગ બન્યો હતો. આપના પછી કોનો સમાગમ કરવો સ્વપ્નમાં જ્યારે હું પ્રભુશ્રીજીના દર્શન કરવા ગયો ત્યારે તેઓશ્રી પાટ ઉપર બિરાજેલા હતા અને નીચે ડાબી બાજુ બ્રહ્મચારીજી બેઠા હતા અને જમણી બાજુ પરમકૃપાળુદેવ ઊભા હતા. જાણે તેઓ પ્રભુશ્રીજીને સમાધિમરણ કરાવવા આવ્યા હોય તેમ ભાસ થયો. પરમકૃપાળદેવ દ્રવ્યસંગ્રહની ગાથાઓ ઊભા ઊભા બોલતા હતા. જેમ ઈડરના પહાડમાં બોલતા હતા તેમ જાણે બોલતા જણાયા. તે પ્રમાણે પા કલાક સુધી તેમની પાસે ઊભા ઊભા ગાથાઓ બોલી અદ્રશ્ય થઈ ગયા. આ બધું મેં સ્વપ્નમાં તેમની સામે ઊભા ઊભા જોયું. તેથી મને એમ લાગ્યું કે હવે પ્રભુશ્રીજીનો દેહ ટકશે નહીં. એટલે સ્વપ્નમાં જ મેં મારા માટે પ્રભુશ્રીજીને બે પ્રશ્નો પૂછ્યાં. તેમાંનો એક પ્રશ્ન એ હતો કે પ્રભુ, આપના પછી મારે કોનો સમાગમ કરવો? ત્યારે પ્રભુશ્રીજીએ તેમની બાજુમાં પાટ નીચે બ્રહ્મચારીજી બેઠેલા હતા તેમની સામે આંગળી કરી મને ઈશારો કર્યો. ત્યારથી મને ખાત્રી થઈ કે પાછળથી બ્રહ્મચારીજી જગ્યા સંભાળશે અને અંતે એમ જ બન્યું. સારું નિમિત્ત બનાવવાથી ઘણો લાભ ભક્તિના કાર્યક્રમ બાબત પ્રભુશ્રીજીએ મને કહેલું કે સારું નિમિત્ત બનાવવું તેથી લાભ છે. પ્રભુશ્રીજીના સમયથી આ કાર્યક્રમ હું સંભાળતો, સમયસર ભક્તિ શરૂ કરતો. એક દિવસ બપોરના કોઈના કહેવાથી મોડો ઘંટ વગાડ્યો. પણ સમયસર પૂ.શ્રી બ્રહ્મચારીજી ભક્તિમાં આવીને બેસી ગયા. મને પૂછ્યું કે કેમ શ્રી મગનભાઈ ઘંટ વગાડ્યો નથી? જે બન્યું હતું તે મેં કહ્યું. ત્યારે બ્રહ્મચારીજી કહે - તેમ કરવું નહીં. સમયસર ઘંટ વગાડી દેવો. ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી રતનબેન પુનશીભાઈ શેઠ મુંબઈ વર્તમાનમાં સાચા સદ્ગુરુ ક્યાં મળે? આઠ વાગે નહીં પહોંચો? શ્રી ઠાકરશીભાઈ (સોભાગભાઈના દિકરી દિવાળીબેનના આ જ પ્રસંગે આશ્રમથી જ્યારે મુંબઈ જતા મળવા ગયા દીકરા)ને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલો. તેઓ અમારા ઘરે ત્યારે પ્રભુશ્રીજીએ અમને પૂછ્યું : “તમે ક્યારે ઘેર પહોંચશો?” આવતા. પુનશીભાઈ શેઠ રોજે તેમની પાસે બેસી વચનામૃત પાનબેને જવાબ આપ્યો વાંચતા. તેમાં સદ્ગુરુનું માહાભ્ય વિશેષ આવતું. તેથી એકવાર કે રાત્રે નવ વાગે. પુનશીભાઈ શેઠે કહ્યું : આવા સાચા સદ્ગુરુ ક્યાંથી મળી શકે? : પ્રભુશ્રી કહે- “આઠ વાગે ત્યારે ઠાકરશીભાઈએ જણાવ્યું કે અગાસ આશ્રમમાં નહીં પહોંચો? પાનબેને વર્તમાનકાળમાં આવા પુરુષ વિદ્યમાન છે. તે વાત ઉપરથી હું કહ્યું આઠ વાગે તો અમે સં.૧૯૭૭માં પ્રથમ ઠાકરશીભાઈ સાથે શેઠને આશ્રમ આવવાનું દાદર પહોંચશું. પછી બન્યું. ચાર દિવસ રોકાઈ પાછા મુંબઈ આવ્યા. તે વખતે પૂ.પ્રભુશ્રી લોકલ ગાડી બદલીને ઉપર તેમને શ્રદ્ધા થઈ અને પૂ.પ્રભુશ્રીએ પુનશીભાઈ શેઠને મંત્ર માટુંગા ઘરે પહોંચતા પણ આપ્યો હતો. નવ તો થાય. ત્યારે ફરી પ્રભુશ્રીજીના દર્શનની ભાવના પ્રભુશ્રીએ કહ્યું આઠ મંત્ર લઈને આવ્યા પછી પ્રથમ પર્યુષણ મુંબઈમાં શેઠે, વાગે નહીં પહોંચો? ના પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ મંત્ર વગેરેની સાધનાના રટણમાં પૂરા પ્રભુ. પણ બન્યું એમ કે અમારી ગાડી માટુંગા સ્ટેશને જઈ, કર્યા. તેઓ વાંચે ત્યારે મને પણ પાસે બેસાડતા. આઠેય દિવસ સિગ્નલ નહીં મળવાથી ત્યાં જ ઊભી રહી ગઈ. અમે ત્યાં જ આમ પસાર કર્યા. પછી મને પણ પ્રભુશ્રીજીના દર્શનની ભાવના ઊતરી ગયા. કેમકે અમારું ઘર સ્ટેશનની સામે જ હતું. અમે થઈ. જેથી પાનબેન અને મને બન્નેને લઈ શેઠ અગાસ આશ્રમમાં : પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું તેમ બરાબર આઠ વાગે તો ઘેર પણ પહોંચી આવ્યા. પૂ.પ્રભુશ્રીજીને વહોરાવવા માટે ઘરે બોલાવી જે કંઈ ગયા. અને ત્યારે શેઠ પણ આશ્રમ આવવા માટે બીસ્તર તૈયાર ભાતું ફળ વગેરે લાવ્યા હતા તે સ્વહસ્તે વહોરાવ્યા. બીજે દિવસે કરીને નીકળતા હતા. પ્રભુશ્રીનો આ અમારો પહેલો સમાગમ સવારે આઠ વાગે પૂ.પ્રભુશ્રીએ મને તથા પાનબેનને ઉપર બોલાવી હતો. આ પ્રસંગથી તેમનું માહાભ્ય અમને વિશેષ લાગ્યું. તે અગાસીમાં મંત્ર આપ્યો હતો. દિવસથી એવી શ્રદ્ધા દ્રઢ બેસી ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, ઓલીયા છે, ઉચ્ચ કોટિના મહાત્મા છે. ભવિષ્યમાં શું પૂ.પ્રભુશ્રી સામાન્ય સાધુ નહીં, પણ થવાનું છે તે પણ જાણે છે. ત્યાર પછી પૂ.પ્રભુશ્રી કંઈ પણ કહે ઉચ્ચ કોટિના મહાત્મા તેમાં શંકા થતી નહીં. પછી અવાર નવાર આશ્રમમાં આવવાનું પહેલી જ વખત અમે એક મહિનો આશ્રમમાં રોકાયા પણ ચાલુ રાખ્યું હતું. હતા. મુંબઈથી અમને તેડાવવાનો તાર આવ્યો. તેથી હું અને મારા શૉક પાનબેન મુંબઈ જવાનો વિચાર કરી પુ.પ્રભશ્રી પાસે ભગવાનના દર્શન સમયે કેવા ભાવ કરવા? ગયા અને કહ્યું કે પ્રભુ, અમે કાલે સવારે સાતની ગાડીમાં મુંબઈ એકવાર મને પૂ.પ્રભુશ્રીએ પૂછ્યું કે “મંદિરમાં જઈને શું જઈએ છીએ. ત્યારે પ્રભુએ કહ્યું – “સાંજે જાઓ તો નહીં ચાલે? : બોલે છે?” ત્યારે મેં કહ્યું લોન્ગસ્સનો કાઉસગ્ગ કરી, સ્તવન એમ બે વાર કહ્યું. ત્યારે અમે કહ્યું સાંજે નહીં ફાવે. અમે આશ્રમથી બોલી સ્તુતિ કરીએ. ત્યારે પ્રભુશ્રીએ કહ્યું : “મન ક્યાં ફરે છે?” રવાના થયા પછી દોઢેક કલાકે શેઠ પુનશીભાઈનો માટુંગાથી કહ્યું મન તો સંસારમાં ફરે છે. પછી પ્રભુશ્રીજી કહે: “મંદિરમાં આશ્રમમાં તાર આવ્યો કે મુંબઈ આવશો નહીં; હું આશ્રમ આવું હું જઈએ ત્યારે એમ ભાવના કરવી કે તમે નીરાગી, નિર્વિકારી, છે. અમે જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે પણ નોકરે કહ્યું: તુમ ઈઘર સચ્ચિદાનંદસ્વરૂપ છો. તમે તો રાગ રહિત છો, વિકાર રહિત કહે કે આયા? શેઠજીને તો આશ્રમ તાર કિયા હૈ. શેઠજી આજ છો, આત્મસ્વરૂપમાં લીન છો. આવા ગુણો તમારામાં છે, એ આશ્રમ જા રહે હૈ. આ સાંભળી અમને ભાન થયું કે પ્રભુશ્રીજી શા ગણો મારામાં આવો. ક્ષમાદિ ગુણો તમારામાં છે એ મારામાં માટે અમને સવારને બદલે સાંજે જવાનું કહેતા હતા. આવો; એવા ભાવ કરવા.” ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ પૂ.પ્રભુશ્રી પાસે માંગતાય ન આવડ્યું એકવાર પૂ.પ્રભુશ્રીએ મને પોતાનું અલૌકિક સ્વરૂપ બતાવી કહ્યું – “માંગ શું જોઈએ?” કહ્યું છોકરો. ત્યારે પૂ.પ્રભુશ્રીએ ભાવાવેશમાં આવી કહ્યું કે “મર ભૂંડી. આવું શું માગ્યું, ચાર ગતિનું સાધન. માંગતા ય ન આવડ્યું. નહિં તો તારું કામ થઈ જાત.” એ સાંભળી છોકરાની ઇચ્છા મનમાંથી તદ્દન નીકળી ગઈ. બીજે દિવસે પૂ.પ્રભુશ્રીજી પાસે ગઈ ત્યારે મનમાં ઘણો જ ખેદ હતો કે આવું મારે માંગવું જોઈતું નહોતું. તેથી પૂ.પ્રભુશ્રીને મેં પૂછ્યું કે પ્રભુ, મારો મોક્ષ ક્યારે થશે? ત્યારે પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું “મોક્ષ થવામાં વાર લાગશે.” ફરી બોધ આપી શાંત પાડતાં બેઠા હતા. મને રંગબેરંગી કપડાં પહેરીને જતાં પૂ.પ્રભુશ્રીએ જોઈ કહ્યું : “જે કંઈ વાંચશે, સાંભળશે તેની સમજણ પડશે, મુમુક્ષુભાઈને પૂછ્યું કે એ કોણ જાય છે? જવાબમાં તેમણે કહ્યું સમજણશક્તિ સારી થશે.” રતનબેન પ્રભુ, “બોલાવ એને'. પછી મને પ્રભુએ કહ્યું – “પ્રભુ, કષાય ઓછા તેનો સંસાર ઓછો. આવા ભવૈયાના વેષ ન કરીએ. સાદાં કપડાં પહેરીએ.” કહ્યું - પૂ.પ્રભુશ્રીજીએ પૂનામાં ચોમાસું કરેલું. ત્યાં એક કે કેવા પ્રભુ? ત્યારે પ્રભુએ કહ્યું “ઘોળા, સફેદ કપડાં પહેરીએ. મુસલમાન હતો. તે તેના મકાનના ઓટલા ઉપર બેસી રહેતો. જરૂર જણાયે કોર કિનારી બનાવી લેજે.' તે વખતે મારી ઉંમર અને પ્રભશ્રીજી બહાર નીકળે ત્યારે તેમની સાથે જોડાઈ જતો. લગભગ ૨૨ વર્ષની હતી. પૂ.પ્રભુશ્રીજીએ તેને કહેલું કે “ભાઈ, તું ગમે તે ઘર્મ કરતો હોય, એક કૃપાળુદેવને જગુરુ માનવા પરંતુ જેના ક્રોધાદિ કષાય ઓછા તેનો સંસાર છો. હિંસાદિ પ્રભુશ્રીજી કહેતા કે “કૃપાળુદેવનું નામ લઈ ઘણા બધા પાપના કારણો છે, તે કરવા યોગ્ય નથી.” : મહાત્માઓ બહાર નીકળશે, પણ એમાં ચોંટવું નહીં. એક ખોજા પ્રત્યે પણ આત્મદ્રષ્ટિ કૃપાળુદેવને જ ગુરુ માનવા.” બાન્દ્રામાં એક મુસલમાન ખોજો હતો. તેને પ્રભુશ્રીજીએ આગળ ઉપર આશ્રમમાં જગ્યા મળશે નહીં મંત્ર આપ્યો હતો. તે ભક્તિ કરતો. બે પેઢી સુધી આ ઘર્મ હતો. પછી જ્યારે આશ્રમમાં મકાન બંઘાવવાની ઇચ્છા થઈ પછી શું થયું તે ખબર નથી. ત્યારે અમારા હમણાંના મકાનની જગા છેવાડે હતી. મને ડર અમારા પૂર્વ કર્મ પૂરા કરીએ છીએ લાગશે એમ જણાવવાથી પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું “આ જગ્યા વચમાં મેં પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું-મને તમારા પ્રત્યે પિતા જેવો ! આવી જશે. આગળ ઉપર તલ જેટલી જગ્યા મળશે નહીં. પ્રેમ આવે છે તેનું શું કારણ? ત્યારે પ્રભુશ્રીજીએ પૂર્વભવનો સંબંધ પરમકૃપાળુના યોગબળે આ કાળમાં અજબ ગજબ થશે. ઘણા કહ્યો હતો અને કોઈને કહીશ નહીં એમ જણાવ્યું હતું. તેથી આજ જીવોનું કલ્યાણ થઈ જશે.” સુથી કોઈને મેં વાત કરી નથી. વળી કહ્યું હતું કે “અમે પણ સર્વ રોગનાશનો ઉપાય પ્રભુભક્તિ અમારા પૂર્વભવના કર્મ પૂરા કરીએ છીએ.” એકવાર પૂ.પ્રભુશ્રી પાસે એક સંન્યાસી આવ્યો. તેણે કહ્યું : તમારા બઘા રોગ મટી જાય અને તમારું આયુષ્ય વધે એવું હું ગુરુવારે ગુરુનું સ્થાન ન છોડાયા કરું. તે સાંભળી પ્રભુશ્રી એકદમ બેઠા થઈ ગયા અને કહ્યું: ‘હૈં! શેઠ અને હું એકવાર પૂ.પ્રભુશ્રી પાસે આજ્ઞા લેવા ગયા એમ થાય છે? ચાલો એમ કરીએ.” એમ કહી પૂ.પ્રભુશ્રી પીંછી કે પ્રભુ, આજે મુંબઈ જઈએ છીએ. ત્યારે પ્રભુ કહે “આજ તો લઈને ચાલ્યા ભોંયરામાં. સાથે બધા ભોંયરામાં ગયા. ત્યાં એવી ગુરુવાર છે. ગુરુવારે ગુરુ પાસેથી ન જવાય. ગુરુવારે ગુરુનું અજબ ભક્તિ કરી કે પેલો સંન્યાસી તો તે જોઈ છક થઈ ગયો. સ્થાન ન છોડાય.” પૂ.પ્રભુશ્રીના રોગ મટાડવાને બદલે સંન્યાસીનો કે બઘાનો કપડાં સાદાં પહેરીએ શારીરિક, માનસિક કે ભવરોગ કેમ મટે તેનો ઉપાય ભક્તિ વાટે પૂ.પ્રભુશ્રીજી એકવાર અગાસમાં રાજમંદિરની ગેલેરીમાં : પૂ.પ્રભુશ્રીએ બતાવ્યો. ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર પ્રતિમાના આગમન સમયે તાત્કાલિક ભક્તિ અગાસ આશ્રમમાં દિગંબર મંદિરની પ્રતિમા લાવ્યા ત્યારે મુમુક્ષુઓએ કહ્યું કે કાલે સવારે ખોખામાંથી પ્રતિમાને બહાર કાઢીશું. પણ પ્રભુશ્રીએ કહ્યું, “હમણાં જ લાવો.” પછી પ્રતિમાને લાવ્યા અને સભામંડપમાં મૂકી પ્રભુશ્રીની આજ્ઞાથી રાતના ૧૧ વાગે ઘંટ વગાડ્યો. પ્રભુશ્રી પ્રતિમાની સામે બેસીને “દુઃખ દોહગ દૂરે ટળ્યા રે” એ સ્તવન પોતે ગવડાવ્યું. અને બઘાએ ઝીલ્યું. એકની એક લીટી ઉલ્લાસભાવે પ-૭ વખત બોલાવરાવી હતી. આશ્રમમાં આયંબિલ ઓળીની શરૂઆત શ્રી પાનબેન આયંબિલની ઓળીનું ઉજમણું કરવા દેશમાં જવાના હતા. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે “અહીંયા જ કરો. નવ નવ વસ્તુઓ, કળશા વગેરે જે આપવા હોય તે અહીં દેરાસરમાં આપી દેવા.” સંવત ૧૯૮૪માં જિનમંદિર બંધાયું અને તે જ સાલના આસો મહિનામાં જિનમંદિર પાછળની કાવિઠાની ઓરડી પાસેની જગ્યામાં પ્રથમ આયંબિલની ઓળી કરાવવાનું ચાલું થયું. જે આવે તેને જમાડજે' પૂનમના છેલ્લા દિવસે આયંબિલ બઘા થઈ ગયા અને ખાવાનું પણ લગભગ બધું પતી ગયું હતું ત્યારે પ્રભુશ્રીએ મને તત્ત્વજ્ઞાન હીરાના હાર જેવું કોઈને ન અપાય બોલાવીને પૂછ્યું : “ખાવાનું કેટલું વધ્યું છે?” ત્યારે મેં કહ્યું પ્રભુ, એક વાટકામાં દાળ, એક વાટકામાં ભાત અને એક વાટકામાં એક વખત પુનશીભાઈ શેઠ બહારચણા વધ્યા છે. પ્રભુશ્રીજીએ કહ્યું : “આજે પૂનમ છે, ગામડાના ગામ જતાં મારું તત્ત્વજ્ઞાન લઈ ગયા. અને મુમુક્ષુઓ જે આવે તેને જમાડજે'. ત્યારે મેં કીધું કે પ્રભુ એક તે ક્યાંક ખોવાઈ ગયું. પ્રભુશ્રીને આ વાત જણ ખાય તેટલુંય નથી. રોટલા રોટલી તો હતા જ નહીં. પછી કરી બીજું તત્ત્વજ્ઞાન મેં માંગ્યું. ત્યારે પ્રભુશ્રી ત્યાં પઘાર્યા અને બઘા વાટકા તેમને બતાવ્યા. પ્રભુશ્રીએ પ્રભુશ્રીએ ઘણી શિખામણ આપી જણાવ્યું કે તે ઉપર પીંછી ફેરવી અને કહ્યું કે “જે આવે તેને જમાડજે અને “તત્ત્વજ્ઞાન એ તો હીરાના હાર જેવું છે. એ વધે તે કામવાળીને આપી દેજે.” જમવા આવે તે બધાને ખાવાનું કે કોઈને ન અપાય.” પછી બે વરસ સુધી મને તત્ત્વજ્ઞાન ન જ પીરસું ત્યારે ભાત વગેરે બહુ દેખાય. સાત આઠ જણ જમી ગયા ? આપ્યું. સં.૧૯૮૩ની સાલમાં તત્ત્વજ્ઞાન લેવા માટે અઢી મહિના પણ ખાવાનું ખૂટ્યું નહીં અને વાટકામાં જેટલું હતું તેટલું જ રહ્યું : આશ્રમમાં રોકાયા હતા. પણ તે લેવા જતાં છ પદના પત્ર ઉપર જ ભોંયરામાં પરમકૃપાળુદેવ સમક્ષ સમજાવતા. પછી એક દિવસ પૂ.પ્રભુશ્રીએ પૂ.બ્રહ્મચારીજીને કહ્યું પૂ.પ્રભુશ્રીની અજબ ભક્તિ કે “હવે આપણે તત્ત્વજ્ઞાન આપીશું? પૂ.બ્રહ્મચારીજી કંઈ બોલ્યા એકવાર પૂ.પ્રભુશ્રી, જેસીંગભાઈ વગેરે મુમુક્ષુભાઈ બહેનો કે નહીં. પણ મોઢા ઉપર સહજ સ્મિત કર્યું. ત્યારે પૂ.પ્રભુશ્રીએ મને સાથે ભોંયરામાં પધાર્યા. ત્યાં મલ્લિનાથ ભગવાનનું સ્તવન કહ્યું હવે તો તત્ત્વજ્ઞાન ન ખોવાય?” પછી તત્ત્વજ્ઞાનમાં પાછળ પ્રભુશ્રીએ બોલાવરાવ્યું. પ્રભુશ્રી બોલે અને બથા મુમુક્ષઓ ઝીલે. સાત વ્યસન અને સાત અભક્ષ્ય વગેરે લખવા માટે મને પૂછ્યું કે તે વખતે પ્રભુશ્રીએ અને જેસીંગભાઈ શેઠે ઉલ્લાસથી શું ભક્તિ “હું લખી આપું કે બ્રહ્મચારી?” મેં કહ્યું એ બાબત મને શું ખબર કરી છે કે તે હજી પણ બઘાને યાદ આવે છે. ભક્તિના તાનમાં પડે. ત્યારે પૂ.પ્રભુશ્રીએ પૂ.બ્રહ્મચારીજીને આજ્ઞા કરી : જેથી પ્રભુશ્રી ફરતા જાય અને પીંછી ફેરવતા જાય. તેઓએ તત્ત્વજ્ઞાનમાં મને લખી આપ્યું હતું. તેવજ્ઞાન TUTI | | ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા પણ કુંવરબેન બ્રહ્મચર્ય પાળવામાં બહુ મજબૂત છે.” શેઠ પુનશીભાઈ પહેલાં પાનબેન સાથે પરણ્યા હતા. વ્રત લીધું ત્યારે મારી ઉંમર લગભગ ૨૫ વર્ષની અને તેમને સંતાન નહીં થવાથી બીજાં લગ્ન તેમણે મારી સાથે કર્યા. તે ; શેઠની ઉંમર ૩૮ વર્ષની હતી અને કંઈ સંતાન નહોતું. વ્રત લીધા વખતે શેઠની ઉંમર ૩૩ વર્ષની હતી. જ્યારે હું ૨૩ વર્ષની થઈ પછી ૧૦ વર્ષ શેઠજી જીવ્યા હતા. રાતદિવસ તેમની સેવા કરી ત્યારે પાનબેને ૩૩ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર : છે, નવરાવ્યા છે પણ કોઈ દિવસ એ વાતનો સંચાર થયો નથી. કર્યું. બે વર્ષ પછી શેઠ પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાનો શેઠજીએ પણ ઠેઠ સુધી નિર્મળપણે વ્રત પાળ્યું. આશ્ચર્ય એ છે કે વિચાર કરી પ્રભુશ્રી પાસે ગયા અને કહે : પ્રભુ આજીવન બ્રહ્મચર્ય : આવા મહાપુરુષોમાં કેવું સામર્થ્ય પ્રગટતું હશે કે જે બીજાની વ્રત લેવું છે. પ્રભુશ્રી કહે “એને (રતનબેનને) પૂછ્યું?' શેઠ કહે : લશ્યાને પણ ફેરવી શકે. ઘન્ય છે આવા મહાપુરુષોને કે જેણે ના પ્રભુ. એ તો આપ કહો તો જરૂર માનશે, પછી મને બોલાવી કે મારા જેવા પામર જીવ ઉપર આવો અનહદ ઉપકાર કર્યો. પ્રભુએ પૂછ્યું “આ શેઠ શું કહે છે? આજીવન બ્રહાચર્ય વ્રત : પહેલા પ્રભુશ્રીએ બે વર્ષ બ્રહ્મચર્યવ્રતની બાધા આપી લેવાની વાત કરે છે. તારી શું ઇચ્છા છે?” ત્યારે મેં કહ્યું કે હતી. તે વખતે ઉપરની પીંછી ફેરવવાની વાત બનેલી. પછી તે શેઠ બિમાર રહે છે, મારે નવરાવવા પડે છે બીજા શરીર સેવાના કામ પણ કરવા પડે છે. માટે મારા અંતરમાં વિકાર નહીં થાય, ભાવ સારા રહે અને વ્રત ખંડિત નહીં થાય એવું કંઈ કરી આપો. તો હું વ્રત લઉં. પૂ.પ્રભુશ્રીનું અદ્ભુત આશ્ચર્યકારી સામર્થ્ય ત્યારે પ્રભુ કહે “બધું કરી આપીશું. તું બળતામાંથી બહાર નીકળી જા.” પછી સાડા ત્રણ વાગે પ્રથમ બે વર્ષના વ્રતની બાઘા પ્રભુશ્રીએ આપી. પ્રભુશ્રી બહુ રાજી થયા અને અમને ઓરડામાં લઈ જઈ બન્નેના મોંઢા પર ત્રણ વાર પીંછી ફેરવી. પછી રથનેમિ રાજુલનું દ્રષ્ટાંત કહ્યું કે સ્ત્રીઓમાં કેટલી શક્તિ છે કે સંયમમાંથી પડતાને પણ સ્થિર કરાવી શકે. જેમ રાજુલે રથનેમિને સ્થિર કર્યા હતા તેમ.” પછી પ્રભુશ્રીએ શેઠનો હાથ પકડી મને કહ્યું કે “આ તો ભોળાનાથ છે, એનું સમાધિમરણ થવાનું છે. છેવટ સુઘી એની સેવા કરજે. અને તારે હાથે જ સમાધિમરણ કરાવજે.” વળી પ્રભુશ્રીએ મને ખાસ ભારપૂર્વક કહ્યું કે પતિને પરમેશ્વર માનવા. અને પછી નમસ્કાર કરવા પણ પ્રથમ એને સવારમાં હાથ જોડી નમસ્કાર કરવા. કટાર મારી મરી જવું પણ બ્રહ્મચર્ય ભાંગવું નહીં વળી કહ્યું, “શિયળ ભાંગવું નહીં. : બાધા તોડ્યા વગર સળંગ આજીવન એવો વખત આવે તો ઝેર પીને કે કટાર બ્રહ્મચર્ય વ્રતની બાધા પૂ.શ્રી બ્રહ્મચારીજી મારી મરી જવું. પણ બ્રહાચર્ય ભાંગવું પાસે સભામંડપમાં લીધી હતી. કારણ વ્રત નહીં.’ વાંચનમાં બ્રહ્મચર્ય સંબંઘી વાત આવે લીધાને પોણા બે વરસ થયા પછી ત્યારે પૂ.કુંવરબેનના બ્રહ્મચર્યના બહુ વખાણ : પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ થઈ ગયો હતો. કરતા અને કહેતા કે “ડો.ભાટે ઢીલો છે, શ્રી રતનબેન શ્રી પુનશીભાઈ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ મારા ગુરુ આશ્રમમાં છે અમદાવાદના નિવાસી એક છોટાકાકા હતા. તે આબુ બાજુ કોન્ટ્રાક્ટ૨નો ધંધો કરતા હતા. ત્યાં આબુમાં કોઈએ તેમને તત્ત્વજ્ઞાન આપ્યું. એ વાંચીને એમણે પંઘાને સમેટી લીધો. અમદાવાદ આવ્યા પછી મુનિશ્રી મોહનલાલજીનો સંપર્ક થયો અને તત્ત્વજ્ઞાનમાંથી સમજાવવા જણાવ્યું. ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ કહ્યું કે મારા ગુરુ આશ્રમમાં છે. પછી તેઓ આશ્રમ આવ્યા અને પ્રભુશ્રીજીના સમાગમથી કામ ધંધો સંપૂર્ણ છોડી દીધો. છોટાકાકાને એક દુકાન હતી. તેમાં એક પારસી ભાગીદાર હતો. તેને દુકાન સોંપી દીધી અને કહ્યું કે હું જીવું ત્યાં સુધી મને મહિને ૧૫૦-૦૦ રૂપિયા આપવા. ૪-૫ લાખની દુકાન હતી પણ તેમાંથી કંઈ ભાગ લીધો નહીં. છોટાકાકા તથા છોટાકાકાની વહુ, બે જણ જ હતા. છોકરા નહોતા. બન્ને જણ અમદાવાદમાં હઠીસીંગની વાડીના મુખ્ય દરવાજા ઉપરના મેઢા ઉપર રહેતા હતા. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છોટાકાકા તથા પુનશીભાઈ શેઠ બન્ને જણા અગાસ આશ્રમના જિનમંદિર માટે પ્રતિમા જોવા પાલીતાણા ગયા હતા. ત્યારે છોટાકાકાની વહુને એવા ભાવ થયા કે પ્રભુશ્રી માટે ફીણના લાડવા બનાવી તેમને વહોરાવું. પછી તે લઈ આશ્રમમાં આવ્યા. તે વખતે છોટાકાકાની વહુને પ્રભુશ્રીએ પૂછ્યું કે ‘રોજ ભક્તિ કરો છો ?' ત્યારે કાકીએ કહ્યું : બધી ભક્તિ મને આવડતી નથી પણ જેટલી આવડે એટલી કરું છું. ‘માળા ગણો છો?’ હા, માળા ગણું છું. પછી પ્રભુશ્રીએ કહ્યું કે રોજ “જે સ્વરૂપ સમજ્યા વિના’એ ગાથા બોલ્યા કરજો. પછી કાકી અમદાવાદ ગયા અને થોડા દિવસોમાં બિમાર પડ્યા. તાવ આવતો હતો. કાકી તો ખાટલામાં પડ્યાં પડ્યાં ગુણ ગુણ કરે. છોટાકાકા કહે તું શું બોલ બોલ કરે છે. તને ભક્તિ સંભળાવું? ત્યારે કાકી કહે તમે જોરથી બોલો તેથી મારું માથું પાકી જાય. ત્યારે છોટાકાકા કહે તું શું બોલે છે? કાકીએ કહ્યું કે તમે ભગવાનની પ્રતિમા જોવા પાલીતાણા ગયા ત્યારે હું અગાસ ગઈ હતી. ત્યાં મહારાજે મને “જે સ્વરૂપ સમજ્યા વિના’'એ ગાથા આપી છે. અને કહ્યું છે કે એ ગાથા બોલ્યા કરજે. એટલે એ ગાથા બોલ્યા કરું છું. હવે હું જીવવાની નથી. છેલ્લે પેહરાવવા માટે કપડાં મેં તૈયાર કરી મૂક્યાં છે. તે છોટાકાકાએ જોયાં. તેમાં સફેદ સાડી હતી. તેથી કહે તું જીવવાની નથી તો સફેદ સાડી શું કરવા મૂકી છે. સેલો (ભારે સાડી) મૂકને ભલે ભંગી પહેરે, ત્યારે કાકીએ કહ્યું ભલે તમારી ઇચ્છા. અંત સમયે છોટાકાકા કઠે ચંપાબેનને (નગર શેઠાણીને) બોલાવું ? ત્યારે કાકી કહે શું કરવા એમને બોલાવો, હું મળવાની નથી. છ વાગે મારો દેહ છૂટશે. છતાં છોટાકાકાએ ચંપાબેનને બોલાવ્યા પણ એમની ગાડી ઠીસીંગની વાડી ના દરવાજા નીચે આવી તેટલામાં એમનો દે છૂટી ગયો. “જે સ્વરૂપ સમજ્યા વિના” પછી સુવાનું જ છે ને પછી છોટાકાકાએ ઘરબાર કાઢી નાખ્યું, કપડાં ઘરેણાં આપી દીધાં. અને ચંપાબેનને ત્યાં જ રહેતા. છોટાકાકાને લીધે જ ચંપાબેન ધર્મ પામેલા. દિવાળીને દિવસે રાતના ૧૨ વાગે છોટાકાકાનો દેહ છૂટેલો, ત્યારે બેઠા બેઠા બઘી માળાઓ ગણી હતી. તે વખતે ચંપાબેને કહ્યું કે ભાઈ થાકી ગયા હશો, હવે સૂઈ જાઓ. ત્યારે છોટાકાકા કહે - પછી સૂવાનું જ છે ને. ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ શું ધણીપણું બજાવો છો? પૂ.પ્રભુશ્રી આખર વખતે બિમાર રહેતા ત્યારે પુનશીભાઈ શેઠ પંદર પંદર દિવસે આશ્રમમાં આવતા. પરંતુ મને સાથે લાવતા નહીં. મને સાથે લઈ જવા ઘણીવાર કહેલું છતાં લાવતા નહીં અને કહેતા કે શું કામ છે? પ્રભુશ્રી તો એક જ વાર દર્શન આપે છે. બોલતા પણ નથી. તબિયત ઠીક નથી. ત્યારે મને મનમાં થયું કે આ સ્ત્રીપર્યાયને ધિક્કાર છે. સ્ત્રીત્વને લીધે દબાવે છે. નહીં તો હું એકલી જ જઈ શકું. પણ પ્રભુશ્રીજી તો આ બધું જ્ઞાન વડે જાણે છે. શેઠ આશ્રમ આવ્યા, પ્રભુને મળવા ગયા. પ્રભુશ્રીજીએ શેઠને બહુ ઠપકો આપ્યો અને કહ્યું : “શું ઘણીપણું બજાવો છો? કેમ એને લઈ નહીં આવ્યા? એ તો અહીં આવવા માટે ટળવળે છે તો કેમ લાવતા નથી. બીજી વાર લીધા વિના આવવું નહીં.” શેઠજીને પોતાની ભૂલ સમજાઈ અને પશ્ચાત્તાપ થયો. પછી શેઠ મુંબઈ જવા નીકળ્યા ત્યારે પૂ.પ્રભુશ્રીએ મારા ઉપર એક પત્ર લખી મોકલાવેલ. તે પત્ર નીચે મુજબ છે : સનાતન ઉપયોગમય શાશ્વતો ધર્મ મૂકી ૬ અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહીં. અને સહજત્મસ્વરૂપમાં જ દેહમાં આત્મબુદ્ધિ નહીં કરું ૬ ત્રિકાળ વાસ કરીને રહીશ. (૩) અનાદિ અરૂપી અને અમૂર્તિક એવું કે મારું શાશ્વત શુદ્ધ તત્ ૩ૐ સત્ ચૈતન્ય સ્વરૂપ તેને મૂકીને રૂપી અને મૂર્તિક એવો જે દેહ તેને અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ દેવ : સ્વસ્વરૂપ નહીં માનું. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવાધિદેવને અત્યંત ભક્તિથી : (૪) શદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બહાર દ્રષ્ટિએ એટલે નમસ્કાર હો. નમસ્કાર હો. ચર્મચક્ષુવડે ચામડાને નહીં જોઉં. તે તો ચમારની દ્રષ્ટિ ગણાય. સત સાથક પવિત્ર સરળભાવ ભાવિક આત્મા પ્રત્યે, કે જે ચમાર હોય તે જ ચામડાને વિષે રંજન થાય. હું તો દિવ્ય (૧) સનાતન ઉપયોગ એવો મારો શાશ્વતો ઘર્મ મૂકીને હવે નેત્રવાળો દેવ છું એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ, ગુરુગમે. જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું અર્થાત્ (૫) ત્રણે કાળે એક સ્વરૂપે રહેનાર એવી જે સમતારૂપી શુદ્ધ જોગને એટલે દેહને આત્મસ્વરૂપ નહીં માનું. ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને જડ અજીવમાં નહીં પરિણમું અર્થાત્ (૨) શ્રી સદ્ગુરુએ આપેલો અનંત દયાએ કરીને સહજાત્મ- : અજીવને સ્વસ્વરૂપ નહીં માનું. જીવરાશિ જ્ઞાન દર્શન મૂળસ્વરૂપે સ્વરૂપને મૂકીને ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલ આદિકને જીવનારો જીવ તે જ મારું સહજસ્વરૂપ છે. એટલે એમાં જ સાક્ષાત્ જેવી વસ્તુ કલ્પીને એમાં હવે પછી ભરાઈશ નહીં; ત્રિકાળ નિવાસ કરીને રહીશ”. ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ આપના પછી અમારે આધાર કોણ? બીજીવાર શેઠ મુંબઈથી આશ્રમ આવ્યા ત્યારે મને સાથે લેતા આવ્યા. પ્રભુશ્રીનું વિશેષ માંદગીનું દ્રશ્ય જોઈ હું તો ત્યાં જ રડવા બેઠી. પ્રભુશ્રી પ્રત્યેનો ગાઢ પ્રેમ અને શ્રદ્ધાથી મને થયું કે હવે પછી અમારે આધાર કોણ? પ્રભુશ્રીએ પૂછ્યું “કોણ રડે છે?” બ્રહ્મચારીજીએ કહ્યું રતનબેન મુંબઈથી આવ્યા છે, તે રડે છે. પ્રભુશ્રી કહે “કેમ રડો છો બા? અમે ક્યાંય જવાના નથી, અહીં જ છીએ. શું શરીર જોઈ રડવું આવે છે?” ત્યારે કહ્યું : ના પ્રભુ, પણ આપના પછી અમારે આઘાર કોણ? આપને બધી વાત કરી શાંતિ મેળવતી હતી પણ પછી કોને વાત કરીશ. એમ વિચાર આવવાથી રડવું આવે છે. અમે આને મૂકી જઈએ છીએ, ગાદી ખાલી નથી' પૂ.પ્રભુશ્રીએ પૂ.બ્રહ્મચારીજીનો હાથ પકડી મને બતાવીને કહ્યું : “અમે આને મૂકી જઈએ છીએ. ગાદી ખાલી નથી. અમને જે વાત કરે છે તે બધી અહીં કરવી. આ (બ્રહાચારીજી) કુન્દન જેવો છે. જેમ વાળીએ તેમ વળે છે.” આ વાણી સાંભળી મનમાં કંઈક ટાઢ૫ વળી. પૂ.પ્રભુશ્રીજી પછી પણ પૂ.બ્રહ્મચારીજીના સમાગમથી ઘણા પ્રશ્નોનાં ઉકેલ થતાં મનમાં શાંતિ રહેતી પણ પૂ. બ્રહ્મચારીજીના દેહોત્સર્ગ પછી ઘણો ખેદ થયો કે હવે મન ખોલવાનો કોઈ આઘાર રહ્યો નહીં. કલિકાલનું પ્રત્યક્ષ દર્શન થાય છે. જ્યાં તે વખતનો ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાયનો રંગ અને ક્યાં આજનો, રાત-દહાડાનું અંતર છે. છતાં તે પુરુષોના સમાગમની સ્મૃતિથી તે દૃશ્ય ખડું થઈ જાય છે અને આનંદ આપે છે. અહો! તે મહાપુરુષોનો સમાગમ, તેમનું દર્શન અને મુદ્રા; આશ્ચર્યકારક હતા. હવે ફરી નહીં મળીએ પૂ.પ્રભુશ્રી દ્વારા નિશ્ચિત કરેલ આ વખતે આઠ દિવસ આશ્રમ રહી મુંબઈ જવાના હતા ? અગ્નિસંસ્કારનું સ્થાના ત્યારે એક કલાક સુધી પૂ.પ્રભુશ્રીએ બોઘ કર્યો અને કહ્યું કે આ પૂ.પ્રભુશ્રીએ પોતાનો અગ્નિસંસ્કાર ક્યાં કરવો તે જગ્યા છેલ્લો બોઘ છે. પછી હું અને શેઠ મુંબઈ જવા સ્ટેશને ગયા. : પૂ. બ્રહ્મચારીજીને પાછળથી પ્રભુશ્રીજી પણ સ્ટેશન તરફ આવી ગુના ગોદામનું બતાવેલ. જ્યારે છાપરું છે ત્યાં બેઠા ત્યાંથી કાશીભાઈને કહી અમને સ્ટેશનથી : પ્રભુશ્રીનો દેહ છૂટી પાછા બોલાવી પ્રભુશ્રીએ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ગયો ત્યારે બઘા ચાર ભાવનાઓ ઉપર ઘણો બોઘ કર્યો હતો. અને કહ્યું હતું કે હવે ટ્રસ્ટીઓએ વિચાર ફરી નહીં મળીએ. ખરેખર પછી મળ્યા નથી. બે મહિના પછી કર્યો કે અગ્નિ પૂ.પ્રભુશ્રીનો દેહોત્સર્ગ થઈ ગયો હતો. સંસ્કાર ક્યાં કરવો. પ્રભુશ્રીએ સ્ટેશનથી પાછા બોલાવ્યા ત્યારે શેઠે મને પણ કંઈ સૂઝ પડી નહીં. અંતે પૂ.શ્રી બ્રહ્મચારીજીને પૂછ્યું કે કહ્યું કે ગાડીના ટાઈમે પાછું નહીં અવાયું તો? મેં કહ્યું કાલે સવારે શું તમને પૂ.પ્રભુશ્રીએ પોતાનો અગ્નિ સંસ્કાર ક્યાં કરવો તે કંઈ જઈશું. હમણાં તો પ્રભુશ્રીજીએ બોલાવ્યા એટલે જવાનું જ. પછી જણાવેલ છે? ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જગ્યા બતાવી કહ્યું કે આ જગ્યાએ કરવો એમ કહેલું છે. પૂ.પ્રભુશ્રીના દેહત્યાગનો પ્રભુશ્રીજીના યોગબળે તે દિવસે ગાડી પણ પોણા પાંચને બદલે વિરહ બાર મહિના સુધી પૂ.શ્રી બ્રહ્મચારીજીને ખૂબ લાગ્યો હતો. સવા છ વાગ્યે આવી હતી. તેથી તેમનું મોટું અદ્ભુત વૈરાગ્યમય રહેતું હતું. ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ૨ (બે) તિઃ - સીથી ફની મિતતા ૧૯૯૭નરે= T 1 ચા?' જો કે, (જ્ઞાની :) સર્વ નોમ તાતક (સહુ જનનઅર સાહિત્યછેલ્ટાબા પર નેચર (ભાઇ બંધ તમા છે :સ્તે બ્રાહ્મ clલના ચલ છુટે છે , તા ને ભાવતી જલે સમાધિ છતઆ લહ ફુલ નોન- 1 ના જ ધર (અટી રીતે અyifને બંધસત્તા «ા લ સર્વ મા પડુસત્તા ચેતાને એવાણું મા. ત્યાં એ એનલેસારjનેદpti/ || -૩૫૬૬ તને ગ તું નથી નન્ને ગે છે તે દંષ્યનીતાડીની સાથબાઉવી બોરતાં જ તેની ધટતાટે:મધ્ય યતી ઉદીત થાઉં છે ખલjધાંતનિકૃત્ની “ત્તાવિ દે હિબતે બિયતા-પäષભગવા નારૂપનું ધ્યા કરીયે છથી તિ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના હસ્તાક્ષર ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વગેરે સભામંડપમાં દર્શન કરતા Page #156 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી માણેકજી જેઠાલાલ વર્ધમાન મુંબઈ (ડૉ.શ્રી ભાઉલાલ ભાટેની ડાયરીમાંથી ઉદ્ભૂત) સશુરુની શોધમાં ખૂબ જ ઉલ્લાસિત થયા અને પ્રભુશ્રીજીના ચરણમાં મસ્તક મૂકી શ્રી માણેકજી શેઠનો જન્મ સંવત-૧૯૪૦માં થયો હતો. ગદ્ગદ્ કંઠે બોલ્યા કે આપ જ ભગવાન છો, આપ જ મહાવીર જન્મથી જ ખૂબ સંસ્કારી પુણ્યાત્મા હતા. જેમ જેમ ઉંમર વધતી છો. પ્રભુશ્રીજીએ તે વખતે એમના ઉપર અનંત કરુણા કરીને, ગઈ તેમ તેમ પૂર્વના ઘર્મના સંસ્કાર ખીલતા ગયા. સદ્ગુરુ ક્યારે ? બપોરના ત્રણ વાગે એમની પાસે બોલાવ્યા. બપોરના ત્રણથી છ મળે એ ઝંખના વધતી ચાલી. દર વર્ષે બે ચાર મહિના સદ્ગુરુની એમ ત્રણ કલાક સુધી શેઠજીને એકાંતમાં બેસાડી પરમોત્કૃષ્ટ શોઘમાં તીર્થયાત્રાએ જતા. પરેલમાં એમના બંગલામાં આવતા બોથ આપ્યો. બીજા દિવસે પણ સમાગમનો પૂર્ણ લાભ આપ્યો. જતા ઘણા સંપ્રદાયના સાધુઓ ઊતરતા. વ્યવહારથી એ સાધુઓની ત્રીજા દિવસે સવારના બે કલાક બેસાડી મંત્રની આજ્ઞા આપી.અને સેવા કરતા પણ આ સદ્ગુરુ છે એમ કોઈ સાધુમાં એમની દ્રષ્ટિ પરમકૃપાળુદેવના વચનામૃતની ગુજરાતી આવૃત્તિ તેમને આપી. ઠરી નહીં. શેઠજીના હાથે ખાતમુહૂર્ત આ લખનાર જરૂર જ્ઞાની પુરુષ મને (ડૉ...ભાટે) પરમકૃપાળુ પ્રભુશ્રીજીનો સમાગમ સં.૧૯૭૪માં થયેલો. શેઠજી (માણેકજી) મને ભણવા સ્કોલરશીપ આપતા. એટલે એમના પરિચયમાં હું આવતો પણ એ મોટા માણસ એટલે પ્રભુશ્રીજી વિષે એમને કહેવાનો મને ભાવ કે ઇચ્છા સ્ફરેલ નહીં. હું M.B.E.S.ની પરીક્ષા પાસ થયા પછી એમના બંગલે રહેવા ગયો. એક વખત મારા ઉપર પરમકૃપાળુ પ્રભુશ્રીનો એક બોઘ પત્ર આવેલો તે વખતે હું એમની સામે બેઠો હતો. એમણે મને પૂછયું પત્ર કોનો આવ્યો છે? મેં કહ્યું કે અગાસથી શ્રી લઘુરાજ સ્વામીનો પત્ર છે. એમણે પત્ર વાંચવાની ઇચ્છા દર્શાવી. સં.૧૯૭૮માં પ્રભુશ્રીજીએ ૧૦ વાગે લગભગ શેઠજીના મેં એમના હાથમાં પત્ર મૂક્યો. એમણે એક લક્ષથી એ પત્ર વાંચ્યો હાથે દેરાસર, સભામંડપની ખાતમુહૂર્ત વિધિ કરાવી. શેઠજીએ અને કહ્યું કે આ લખનાર જરૂર જ્ઞાની પુરુષ છે. પ્રભુશ્રીજીના તે વખતે ઉલ્લાસભાવે લોભ છોડવા રૂપિયા ત્રણ હજાર એ મહાન દર્શન સમાગમના ભાવ શેઠજીને જાગ્યા. સં. ૧૯૭૮ના પજાસણમાં કાર્યમાં લખાવ્યા. અને એમના મિત્રમંડળમાંથી બીજાં નાણાં મેળવી મારે અગાસ આવવાનું હતું. એમણે પણ મારી સાથે આવવા આપવા બનતું કરીશ એમ બોલ્યા. કહ્યું, પણ એમના ભાણાની તબિયત નરમ થઈ ગયેલ તેથી તેઓ હવે તો મને સાક્ષાત્ ભગવાન મળ્યા મારી સાથે ન આવી શક્યા. પણ તેમણે મને કહ્યું કે તમે અગાસ ત્રીજે દિવસે સાંજના પાંચની ટ્રેનમાં અગાસથી મુંબઈ ભલે જાઓ, હું બે દિવસ પછી જરૂર આવીશ. પણ પછી એ : તરફ રવાના થયા. મુંબઈ આવ્યા પછી એમના મુખેથી સમાગમની આવી ન શક્યા. પ્રભુશ્રીજીએ કહ્યું કે “એ હમણાં નહીં આવે, વાતો આનંદથી ભરપૂર નીકળવા લાગી. હવે તો મને સાક્ષાત્ પણ થોડા વખત પછી જરૂર આવશે.' ભગવાન મળ્યા છે. હવે તો પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને અગાસ આપ જ ભગવાન છો આશ્રમમાં સ્થિર થઈશ. એવા ભાવના વચનો મુખેથી નીકળવા સં.૧૯૭૮ની જ સાલના આસો મહિનામાં શેઠજી ! લાગ્યા. મને (ડો.ભાટને) એમણે કહ્યું કે ડૉ.ભાટે હવે તારે પણ રતલામ ગયા હતા. ત્યાંથી સવારની ટ્રેનમાં ૧૦ વાગે અગાસ મારી સાથે જ અગાસમાં રહેવું. ત્યાં જ આપણે પરમકૃપાળુદેવની આવ્યા. પરમકૃપાળુ પ્રભુશ્રીજીની સન્મુખ બેઠા. પરમકૃપાળુ ભક્તિમાં, પ્રભુશ્રીજીના સમાગમે આત્મસાધનામાં જીવન પૂર્ણ પ્રભુશ્રીજીએ એમના ભાવ જાણીને પ્રથમ સમાગમે પરમોત્કૃષ્ટ કરીશું. હું પણ એમની ઉત્કૃષ્ટ ભાવનામાં અનુકુળ થયો. અમો બોધ કર્યો. તેમની સર્વ શંકાઓનું પૂર્ણ સમાઘાન થઈ ગયું. તે : બન્ને એક નિશ્ચય ઉપર આવ્યા. તેથી મને અને શેઠજીને ખૂબ બોથ એમના પવિત્ર સરળ આત્મામાં પડતાં જ એમના ભાવ : આનંદ થયો. ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ બધા શબ્દોનો પરમાર્થ ? એમ ભાસ થાય છે. પ્રભુશ્રીજીએ અવસર જોઈને તેમના પૂર્વભવની એક પરમકૃપાળદેવ વાત કરી અને કહ્યું કે “આત્માની નિર્મળતાથી આગલા ભવની શેઠજી દર મહિને અહીં સ્મૃતિ રહે પણ તેથી વિશેષ વૈરાગ્ય પામીને મોહને છેદવો. | આશ્રમમાં આવતા. ૧૫-૨૦ : વૈરાગ્યનું ખરું કારણ એવું જે સગુરુદેવનું શરણ અને આશ્રય એ જ ગ્રહણ કરવા. જેટલે અંશે સગુરુ પ્રત્યે આથીનપણું છે દિવસ અહીં રોકાતા અને ૮ તેટલે અંશે જ ખરો વૈરાગ્ય પ્રગટે છે.” શેઠજીને આ વખતે થી ૧૦ દિવસ મુંબઈ જતા. વૈરાગ્ય-ભાવ ખૂબ જ વધેલ.' મંત્રનો જાપ ખૂબ જ ઉલ્લાસથી બળવાન શ્રદ્ધાથી કરતા. પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા શેઠજીને ઊંઘ બહુ ઓછી આવતી. રાત્રે કોઈવાર મને બોલાવે પ્રભુશ્રીજીના વચન ઉપર શેઠજીને કેવી પૂર્ણ શ્રદ્ધા હતી અને પ્રભુશ્રીજીએ જે બોધ કર્યો હોય તે ઉપર ખૂબ જ ઊંડા ઊતરી : તે સિદ્ધ કરનાર એક પ્રસંગ બનેલો જે નીચે જણાવું છું :વિચારણા કરે. શેઠજી “ડૉકટર’ એટલો અવાજ કરે કે હું તરત જ ! શેઠજી મુંબઈ જવા તૈયાર થઈને, પ્રભુશ્રીજીની આજ્ઞા ઊઠી એમની સામે નીચે બેસી જાઉં. અપૂર્વ આનંદથી, અપૂર્વ લેવા ગયા. પ્રભુ, હું મુંબઈ જાઉં છું. પ્રભુશ્રીજીએ કહ્યું – “અમદાવાદ ભાવથી શેઠજી વાતો કરે. એમની વાતમાં પ્રભુશ્રીજીના મુખથી જાઓ છો.” શેઠજીએ પ્રભુશ્રીજીનું વચન તરત જ ગ્રહણ કરી નીકળેલા વચનો જ હોય. એ વચનોનો પરમાર્થ ખુબ ઊંડા ઊતરીને લીધું અને પ્રભુશ્રીજીને કહ્યું કે પ્રભુ અમદાવાદ જઈશ. મુંબઈ ન શેઠજી કહે. બધા શબ્દોનો પરમાર્થ એક પરમકૃપાળુદેવ જ છે, જતાં અમદાવાદ ગયા. ત્યાં સ્ટેશન ઉપર મગનલાલ ઝવેરી મળ્યા. એમ શેઠજી કહેતા. એક પરમકૃપાળુદેવનો જ અખંડ લક્ષ રાખી મગનલાલ ઝવેરીએ કહ્યું શેઠ તમે અહીં ક્યાંથી? શેઠજીએ કહ્યું - એ લક્ષ દ્રઢ થવા અર્થે ખૂબ વિચારણા કરતા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ગયો હતો, ત્યાંથી આવું છું. શેઠજીને જાતિસ્મરણજ્ઞાન શ્રીમદ્ રાજચંદ્ર પૂર્ણ વિશ્વાસ રાખવા યોગ્ય ઝવેરી શેઠજીને જાતિસ્મરણજ્ઞાન હતું. પણ જ્યાં સુધી પ્રભુશ્રીજી મગનલાલ ઝવેરી બોલ્યા કે શ્રીમદ્ રાજચંદ્રને હું સારી ન કહે ત્યાં સુધી નિર્ધાર કરવા બેસવા તૈયાર ન હતા. એક વખત રીતે ઓળખું છું. તમારા પિતાશ્રી જેઠાલાલ વર્ધમાનને, તમારા પ્રભુશ્રીજીએ અવસર જોઈને એમના પૂર્વભવ વિષે સ્પષ્ટ વાત લગ્ન પ્રસંગે હીરાનો હાર લેવો હતો, તે હીરાનો હાર મેં શ્રીમદ્ કરી. શેઠજીના માતુશ્રી ખેતબાઈના પિતાશ્રી શેઠ ત્રિકમજી વેલજી રાજચંદ્ર પાસેથી અપાવેલ. શ્રીમદ્ રાજચંદ્રને તેડીને હું તમારા માલુ, કચ્છી દશા ઓસવાલ કોમના પ્રતિષ્ઠિત શ્રીમંત ગૃહસ્થ પિતા પાસે લઈ આવ્યો હતો અને કહ્યું કે આ હીરાનો હાર તમે હતા. તેઓ અત્યંત જિજ્ઞાસુ, સત્સંગ ઇચ્છક અને ઘર્મપ્રેમી હતા. આ ઝવેરી શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી ખરીદો. શ્રીમદ્ રાજચંદ્ર સંપૂર્ણ જેના ઉપર પ્રેમ તેની કુખે જન્મ પ્રમાણિક સત્ય વાત કરનાર છે. પૂર્ણ વિશ્વાસ રાખવા યોગ્ય વવાણિયા થઈને તે વખતે કચ્છ જવાતું. તેથી ત્રિકમજી ઝવેરી છે. પછી તે હીરાનો હાર શ્રી જેઠાભાઈ શેઠે શ્રીમદ્જી શેઠને વવાણિયામાં પરમકૃપાળુદેવનાં દર્શન થયેલાં, એમ પાસેથી ખરીદ્યો હતો. તે વખતે તમારી ઉમ્મર લગભગ ૧૨ પ્રભુશ્રીજીએ જણાવેલ. વર્ષની હતી. તમે શ્રીમદ્જીને પાન સોપારી આપવા માંડી. પણ - ત્રિકમજી શેઠને પુત્ર ન હતો, એક પુત્રી ખેતબાઈ હતી. : એમણે ન સ્વીકારી. પછી તમે એલચી દાણા આપ્યા તે લઈ તે ખેતબાઈ ઉપર તેમને અત્યંત પ્રેમ હતો. જેના ઉપર પ્રેમ હોય તમારી સામે પ્રેમભરી અમીદ્રષ્ટિથી નિહાળ્યું. આટલી વાત સાંભળી તેની કૂખે અવતરવું પડે, એવો મોહનો પ્રભાવ છે. તે કારણે શેઠજી ખૂબ આનંદ પામ્યા. પછી એક રાત મગનલાલ ઝવેરીને ત્રિકમજી શેઠ પોતાની પુત્રી ખેતબાઈની કૂખેથી માણેકજી શેઠ ત્યાં અમદાવાદ રોકાઈ પાછા આશ્રમમાં આવ્યા. રૂપે અવતર્યા. નાની વયમાં જ આગલા ભવનું સ્મરણ હતું, તેથી પ્રત્યક્ષ દર્શનનું આ ફળ કચ્છ કોઠારામાં (એમના મૂળ ગામમાં) એમના મકાનના કબાટમાં કઈ કઈ ચીજો રાખેલ છે તે પૂર્વ ભવની સ્મૃતિથી જાણી, કબાટ : પ્રભુશ્રીજીએ કહ્યું કે પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ દર્શન તમને ખોલી એમણે રાખેલ ચીજો કાઢેલ. પણ એ વાતને તેઓ બહુ થયેલા તેનું જ આ ફળ છે. તે વખતે તમારા આત્મા ઉપર તમારી મહત્વ નહોતા આપતા. અને કોઈને પણ ખાસ કહેલું નહીં. ફક્ત : સરળતા જોઈને કરુણામૃત વરસાવેલું તેથી આ સમાગમને તમે મને કહેલું કે એમના બાના પિતા ત્રિકમજી શેઠનો જીવ પોતે હોય ! પામ્યા છો. તે સાંભળી શેઠજી ખૂબ જ આનંદ પામ્યા હતા. ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ પૂનામાં ચાતુર્માસા પ્રભુશ્રીજીને સં.૧૯૮૦ના ચતુર્માસ અર્થે પૂનામાં એમના બંગલામાં સ્થિરતા કરવા શેઠજીએ વિનંતી કરી. તેમના ઉત્કૃષ્ટ ભાવ જોઈને પ્રભુશ્રીજીએ હા પાડી. પૂનામાં ચાતુર્માસ વખતે પરમોત્કૃષ્ટ બોઘ થયો હતો. મારો વહાલો પૈસાના ઠેકાણે રૂપીયો વાપરે છે સં.૧૯૮૦માં યાત્રાર્થે સમેતશિખર ગયા. ત્યાંથી પાછા ફરી તે ચોમાસુ પૂનામાં શેઠ માણેકજી વર્ધમાનને ત્યાં કર્યું. -ઉપદેશામૃત (પૃ.૬૩) પૂનામાં ભક્તિ તંબુમાં થતી. તંબુમાં ચિત્રપટ અને પ્રભુશ્રીજીની પાટ ગોઠવવા માણેકજી શેઠ જાતે મહેનત લેતા. ત્યાં પ્રભુશ્રીજી પધાર્યા અને પ્રભુશ્રીજીના પાટ ઉપર કંઈ કિંમતી વસ્ત્ર બાંધવાની ના પાડી અને સાદી પાટ કપાળદેવના ચિત્રપટ કરતા નીચી રાખવાની ભલામણ કરી. પછી જેના ઉપર કૃપાળુદેવનો ચિત્રપટ પઘરાવવાનો હતો, તેને સાફ કરાવી સોનેરી રંગાવી શેઠ ખર્ચ કરતા હતા તે વિષે–પ્રભુશ્રીજી બોલ્યા કે “હમણાં એ ખૂબ વેગમાં આવી ગયો છે, મારો વાલો પૈસો ખર્ચવો ઘટે ત્યાં રૂપિયા ખર્ચી નાખે છે, અને ખેંચી ન ઝાલીએ તો શું નું શું કરી નાખે.” તંબુ તૈયાર થયા પછી કૃપાળુદેવના ચિત્રપટ ઉપર અને પ્રભુશ્રીજીવાળી જગા ઉપર છાંટો પણ વરસાદ ન પડે તે માટે તંબુના કપડા તળે પતરાં નંખાવી નીચે કપડાંની છત કરાવી હતી.” - પૂ.પ્રભુશ્રીજીના બોઘની નોંઘપોથી ૧ (પૃ.૨૪) પૂનામાં પ.પૂ.પ્રભુશ્રીજીએ ચોમાસું કરેલું તે મકાન પરમકૃપાળુદેવના માર્ગનું મંડાણ થઈ ચુક્યું છે લાખની) ઘંઘામાં ગઈ છે. ત્યારે માણેકજી શેઠ બોલ્યા કે પ્રભુ! કચરો ગયો. પૂ. માણેકજી શેઠ તથા બીજા ૫૦ થી ૬૦ મુમુક્ષુઓની સમક્ષ સં.૧૯૭૯ના ચૈત્ર મહિનામાં એક દિવસ રાત્રે ૧૦ વાગે સભામંડપના બાંધકામમાં તનમનધનથી મદદ પૂર્ણ ઉલ્લાસમાં આવી પ્રભુશ્રીજી બોઘમાં બોલ્યા - અગાસ આશ્રમનો સભા મંડપનો હૉલ બાંઘવામાં પરમકૃપાળુદેવના માર્ગનું મંડાણ થઈ ચૂક્યું છે. અમે માણેકજી શેઠની આર્થિક અને બીજી રીતે ઘણી મદદ હતી. અમારી પાછળ એક બ્રહાચારી મૂકી જઈશું. જે પરમકૃપાળુદેવના ભગતજી કહેતા કે સભામંડપ નીચે ભોંયરામાં લોખંડના ગડર હું માર્ગનો પરમ ઉદ્યોત કરશે, પરમ પ્રભાવના કરશે.” અને માણેકજી શેઠ પણ ચઢાવવામાં મદદ કરતા. શેઠનો મુંબઈનો પ્રભુશ્રીજીના ઉપદેશથી ધન માલ ધૂળ જેવા કે માળો તોડેલો તેના બઘા લાકડાં અહીં લાવી ઉપરના સભામંડપના પૂ.પ્રભુશ્રીજી આગળ શ્રી માણેકજી શેઠ બેઠા હતા અને હું કામમાં લીધાં હતા. ઇન્દોરથી તાર આવ્યો કે ઘણી મોટી રકમની ખોટ (લગભગ દસ : ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ મરણનો ભય પૂ.પ્રભુશ્રીજી કહે : પૂનામાં એક નારણજીભાઈએ મને પૂછ્યું, ‘મહારાજ સાહેબ, આ માણેકજીને આપે શું કર્યું છે? પહેલા તો રોજ હજામત કરનાર હવે અઠવાડિયે ય કરાવતા જણાતા નથી. મેં કહ્યું, “પ્રભુ, તેમને મરણનો ભય લાગ્યો છે.” સમાધિમરણથી સ્વર્ગના વૈભવમાં ખળી રહે નહીં પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ઇન્દોરથી આવી શેઠના દેહાવસાનના સમાચાર વગેરે પૂ.પ્રભુશ્રીજીને આપતા કહ્યું - પૂ.વસનજી અઠવાડિયા ઉપર આશ્રમમાં આવેલા ત્યારે તેમને આપે માણેકજી શેઠને ધર્મવૃદ્ધિનું જણાવવા કહેલું તેથી તે ત્યાં ગયેલા. માણેકજી શેઠે તેમને કહ્યું મારી ઘાત બે ત્રણ દિવસમાં છે, તેથી તું મારી પાસે રહી મને મંત્ર સ્મરણ આપ્યા કરજે. તેમના કહ્યા પ્રમાણે તેમની સેવામાં તે રહેલા. શેઠનું ચિત્ત ધર્મમાં લીન હતું. તે સાંભળી પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “ધન્ય છે એને. એની લેશ્યા બહુ સારી રહી. આવી ભાવનાએ દેહ છોડવાથી તે સ્વર્ગ વગેરેના વૈભવમાં ખળી રહે નહીં. કોઈ કેવળી કે તીર્થંકરને શોથી ધર્મ આરાધશે. હવે તેને લાંબો સંસાર નથી. વાહ પ્રભુ! બહુ સરસ થયું. કેવો રૂડો જીવ! એ તો એ જ. એની ઉદારતા, એની સમજણ, શ્રદ્ધા કેવા હતા! તેમ છતાં સહનશીલતા અને લઘુત્તા પણ કેવી દીપી નીકળી હતી !'' સમાધિમ૨ણની છેલ્લી શિખામણ “પોષ મહિનાની પૂનમ ઉપર એ આવેલા ત્યારે પ્રભુ, શું એની શ્રદ્ધા અને લેશ્મા જણાતા હતાં! અને એના પુણ્યોદયથી શરીર સારું નહોતું છતાં જાણે સમાધિમરણની છેલ્લી શિખામણ દેવાતી હોય એવી કોઈ અપૂર્વ વાત નીકળી હતી કે સાડા ચારની ગાડી જતી રહી. બોધમાં લીન થઈ ગયેલા અને રાત્રે પાછા દર્શન કરવા આવેલા તે વખતનો તેમનો ભાવ ઉલ્લાસ જે હતો તે તેને ઠેઠ સુધી કામ આવ્યો છે.' ડૉ. શ્રી ભાઉલાલ ભાટે વીતરાગની કે વીતરાગ વિજ્ઞાનની જ વાત કરતા તેઓ મરણ પહેલાં અઠવાડિયું વ્યાવહારિક વાતો ભૂલી જઈ જે આવે તેને એક અગાસની, પરમ કૃપાળુદેવની, પ્રભુશ્રીજીની અને પરમકૃપાળુદેવના બોઘની જ વાત કરતા. એમ ભાઈ વસનજી જે એમને મંત્ર સંભળાવવા માટે રોક્યા હતા તે જણાવતા હતા. શ્રી માણેકજી શેઠ વિષે મુમુક્ષુ પાસે સાંભળેલી ૧૫૨ વિગત :— દેવ થઈ મંદિરોના દર્શને પૂ.પ્રભુશ્રીજી અગાસી ઉપર ફરતા ફરતા સીમરડાવાળા મોતીભાઈ ભગતજીને કહ્યું કે માણેકજી શેઠનો આત્મા દેવ થયો છે. તેનું વિમાન બધે મંદિરોના દર્શન કરવા ફરે છે.’ શ્રી માણેકજી શૈક Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી છગનભાઈ દેસાઈભાઈ પટેલ નરોડા ભોંયરામાં કૃપાળુદેવના ! તને હાલતાં ચાલતાં રણછોડજી બતાવું ચિત્રપટની ચૌમુખી સંવત્ ૧૯૮૨ની સાલમાં મારા મિત્ર આત્મરામે મને જ્યારથી અગાસ આશ્રમની શરૂઆત ડાકોર જવાની ફરજ પાડી. મેં પણ કહ્યું કે તું અગાસ આશ્રમ થઈ ત્યારથી હું આશ્રમમાં જતો આવતો. આવે તો હું તારી સાથે ડાકોર આવું. તેણે કબુલ્યું. જેથી અમે શરૂઆતમાં પ્રભશ્રીજી અને પૂ.મોહનલાલજી મહારાજની બે : ડાકોર ગયા. સવારે દર્શન કરવા મંદિરે ગયા. ખૂબ ભીડ હતી. રૂમો અને એક પતરાનું ઢાળીયું હતું. તેમાં પરમકૃપાળુદેવનો ચિત્રપટ : ઘક્કા લાગવા લાગ્યા. એક ઘક્કે કઠેરે પહોંચ્યા અને બીજે ઘક્કે મૂકી ભક્તિ થતી અને પૂ.પ્રભુશ્રીજી બોઘ આપતા. પછી સભામંડપ : પગથીયા નીચે. છતાં ઘક્કા ખાતાં મેં રણછોડજી ભગવાનને કહ્યું નીચે ભોંયરું તૈયાર થયું ત્યારે ત્યાં ભક્તિ થતી. એક વખત કે હવે હું ફરી અહીં નહીં આવું અને આત્મારામને પકડીને કહ્યું ભોંયરામાં થાંભલાની ચારે બાજુ કૃપાળુદેવના ચિત્રપટો મૂકી હવે આપણે બહાર નીકળી જઈએ. ક્યાં સુધી ઘક્કા ખાઈશું. તું ચૌમુખી બનાવીને પૂ.પ્રભુશ્રીજી અને મુમુક્ષુઓએ ફરતા ફરતા : મારી સાથે ચાલ તને હાલતા ચાલતાં પ્રત્યક્ષ રણછોડજી બતાવું. ભક્તિ કરી હતી. તે વખતે હું પણ હાજર હતો. મને પણ ઘણો પ્રેમ ? પછી અમે અગાસ આશ્રમમાં આવ્યા. ૫.પૂ.પ્રભુશ્રીજીના દર્શન આવ્યો હતો. તે વખતે રસોડું નહોતું. ખીચડી, આખા મરચાં તથા સમાગમ પછી આત્મારામને પૂછ્યું બોલ આ પુરુષ કેમ અને મીઠું પાણી લસોટી ખાતા હતા. તેના યોગબળે બીજું કંઈ લાગે છે? તેણે કહ્યું ખરેખર પ્રત્યક્ષ રણછોડજી તો આ જ છે. હવે સાંભરતું નહોતું. ભક્તિબોઘનો ઘણો આનંદ આવતો. મારે ક્યાંય જવું નથી. પછી અમને સ્મરણમંત્રની આજ્ઞા આપી પૂ.મોહનલાલજી મહારાજ કહેતા કે હાથમાં પૈસા આવે કે તારે હતી. તથા પરમ કૃપાળુદેવનો ચિત્રપટ અને તત્ત્વજ્ઞાન આપ્યા તરત અહીં આવતા રહેવું. તેમ હું કરતો હતો. અને પૂ.બ્રહ્મચારીજીએ તત્ત્વજ્ઞાનમાં તે લખી આપ્યું હતું. અમને “આજનો લહાવો લ્યો કાલ કોણે દીઠી છે' બેયને થયું કે આપણું તો કામ થઈ ગયું. નરોડા આવી ચિત્રપટ મઢાવી રોજ ભક્તિ કરતા. આત્મારામે પણ દેહ છૂટતા સુધી ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી એકવાર નરોડા પધારેલા. ત્યારે શ્રદ્ધા એ જ ટકાવી રાખી હતી. ગામની સીમમાં ભુલાભાઈ ગોરના ખેતરમાં આંબાની લાઈન નીચે મંડપ બાંધી મુમુક્ષુઓ સાથે ભક્તિ થઈ હતી. તે વખતે હું દશ વર્ષનો હતો. પ્રભુશ્રી પીંછી ઊંચી કરી આવેશમાં આવી ભક્તિમાં બોલેલા કે “આજનો લહાવો લ્યો, કાલ કોણે દીઠી છે' તે દ્રશ્ય હજુ યાદ આવે ત્યારે નજરાય છે. તે વખતે મને ઘર્મની ગરજ નહીં પણ પ્રભુશ્રીજીને જોઈ આનંદ આવતો. જ્યારે હું ૧૨૧૩ વર્ષનો હતો ત્યારે પ્રભુશ્રીજીએ અહીં નરોડા ચોમાસું કરેલ. તે વખતે તેમની સેવા કરવા દિવસે કે રાત્રે જ્યારે ટાઈમ મળે ત્યારે હું જતો. પૂર્વ સંસ્કારે તેમને જોઈ આનંદ આવતો. દર્શન માટે આવ્યું, ડગલે ડગલે જગનનું ફળ એકવાર અગાસ આશ્રમમાં પ્રભુશ્રીજીના દર્શન કરવા બધા આવ્યા. તેમાં માણેક ડોસી ઘીરે ઘીરે ચાલતા આવતા હતા. તે જોઈ પ્રભુશ્રીજીએ કહ્યું “ત્યાં રહ્યાં રહ્યાં ભાવના કરો.” ત્યારે માણેકબાએ કહ્યું બાપા! દર્શન કર્યા વિના મારાથી રહેવાતું નથી. બાપા કહે : “દર્શન માટે ડગલા ભરાય છે તેમાં ડગલે ડગલે જગનનું પુણ્ય છે.” ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ અહીં ૨હેને, કશુંએ સાથે આવવાનું નથી બીજીવાર હું આશ્રમ આવ્યો ત્યારે પ્રભુશ્રીજીએ મને કહ્યું – “તારે અહીં રહેવું છે?” મેં કહ્યું હા બાપા. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે “અહીં રહેને, કામ થઈ જશે, કશુંએ સાથે આવવાનું નથી.' આ વચનો મને અંતરમાં ઊતરી ગયા હતા. જા તારી દેવગતિ થઈ હું મહિને સવા મહિને નરોડા જતો અને ચાર પાંચ દિવસે પાંચ રૂપિયા આપે એટલે હું આશ્રમમાં આવી જતો. એમ કરતાં છએક મહિના થયા. મારા પિતાશ્રી આશ્રમ આવવા માટે આનાકાની કરતા. પૂ.પ્રભુશ્રીજીના કહેવાથી પત્ર લખી તેમને મેં આશ્રમ બોલાવ્યા. તે આવ્યા પછી પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરવા ગયા. ત્યારે પ્રભુશ્રીજીએ તેમને કહ્યું “આ છોકરાની આડે આવીશ નહીં. તે જે કરતો હોય તે કરવા દેજે. એ જે માગે તે આપજે.' પછી પિતાશ્રી ગળગળા થઈ ગયા અને નમસ્કાર કરી કહ્યું બાપા! હવે હું આડે નહીં આવું. એ જે માંગશે તે આપીશ. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું “જા તારી દેવગતિ થઈ.” પ્રભુ, અમે તો કૃપાળુદેવના શરણે બેઠા છીએ હું જ્યાં જતો ત્યાં પ્રભુશ્રીજીના દર્શન થતાં. એમ લગભગ છ મહિના ચાલ્યું. એકવાર હું રાજમંદિરમાં સવારે સાડાપાંચ વાગે દર્શન કરવા ગયો ત્યારે પ્રભુશ્રીજી અગાસીમાં પાટ ઉપર બેઠા હતા. તેમણે બ્રહ્મચારીજીને પૂછ્યું કોણ આવે છે? તેમણે રૂમમાં જોયું તો કોઈને જોયો નહીં. પછી રાજમંદિરમાં જોયું તો હું નમસ્કાર કરતો હતો. તેથી બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજી પાસે જઈ કહ્યું - નરોડીયો આવે છે. એટલામાં હું તેમની પાસે ગયો. પ્રભુશ્રીજીએ મને પૂછ્યું - “શું લેવા આવ્યો?” ત્યારે મેં કહ્યું, “આપનું શરણ” એમ કહી તેમના ખોળામાં મસ્તક મૂકી દીધું. પછી પૂબ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીને કહ્યું “આપનું શરણ માંગે છે.” ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું “પ્રભુ, અમે તો કૃપાળુદેવના શરણે બેઠા છીએ, એમનું શરણ રાખવું, કામ થઈ જશે.” એમ કહી જાણે કપાળુદેવના શરણમાં મને મૂકી દીધો. ત્યારપછી જ્યાં ત્યાં પ્રભુશ્રીજીને દેખતો તે હવે બંધ થઈ ગયું. ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ મુનિપણાની ભાવના રાખી યોગ્યતા વધારો એક દિવસ પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું અમારે એક બે જણને દીક્ષા આપવી છે. એક બે છોકરા ધ્યાનમાં આવે છે. તે સાંભળી આશરે પંદર જણ દીક્ષા લેવા તૈયાર થયા. તેમાં હું પણ હતો. પછી પ્રભુશ્રીજી બોલ્યા સાત સાત દિવસ સુધી ખાવા ન મળે, કેશ લોચ કરવો પડશે, ખુલ્લા પગે ચાલવું પડશે, ભોંય પર સૂવું પડશે. એવી ઘણી વાત કહી. તેમની આજ્ઞાએ ગમે તેમ થાય અમે તૈયાર હતા. પણ મનમાં આશ્રમ મૂકી બીજે જવું પડશે. ત્યાં પૂ.પ્રભુશ્રીજીનો બોઘ મળશે નહીં. એ ચિંતા હતી. પછી પૂ.પ્રભુશ્રીજી સ્વયં બોલી ઊઠ્યા કે “પ્રભુ! આ કાળ મુનિપણાનો નથી. મુનિપણાની ભાવના રાખી યોગ્યતા વધારવા જે સ્થિતિમાં છો તેમાં રહી ભક્તિ સત્સંગમાં મંડ્યા રહો.” ઘણાએ પૈસા મૂક્યા પણ છોકરો સોંપ્યો નહીં. મારા બા ત્રણ મહિના આશ્રમમાં રહી નરોડા જતી વખતે પ્રભુશ્રીજીને કહ્યું બાપા હું જઉં છું પણ આ છોકરો આપને સોંપું છું. પૂ.પ્રભુશ્રીજીએ પૂ.બ્રહ્મચારીજીને લાવે! અહીં શું કરવા આવ્યો છું? એમ આખી રાત ઊંઘ ન આવી. પૂછ્યું શું કહે છે? પૂ.બ્રહ્મચારીજીએ કહ્યું - એ કહે છે કે હું જઉં છું ! સવારે સંદેશર જઈ ડબી પાછી આપી આવ્યો ત્યારે શાંતિ થઈ. પણ આ છોકરો તમને સોંપું છું. પૂ.પ્રભુશ્રીજી કહે – “જા ડોશી તારી દેવગતિ થઈ. આજ સુધી ઘણાએ પૈસા મૂક્યા પણ કોઈએ હું આજે કોઈ મુમુક્ષ આવી જમે તો આનંદ થાય છોકરો સોંપ્યો નહીં. જા તારા છોકરાનું કામ થઈ જશે.” સવારની ગાડીમાં નરોડા જવા માટે અગાસથી બીજું કોઈ આપનાર મળશે તો તું શું નહીં લાવે! અમદાવાદની મેં ટીકીટ લીધી. મહેમદાબાદ આવ્યું ને મારો તે વખતે આશ્રમમાં રાત્રે નવ વાગ્યા સુધી સભામંડપમાં વિચાર ફર્યો. મને થયું કે હું પહેલાં વટવા સ્ટેશને ઊતરી શેઠશ્રી ભક્તિ ચાલતી. પછી પ્રભુશ્રીજી પાસે રાત્રે બાર વાગ્યા સુધી છોટાલાલને મળી પછી નરોડા જાઉં. તેથી હું વટવા ઊતરી તેમના બોઘ ચાલતો. કોઈક વખતે મને ત્યાં ઊંઘ આવતી. ઘરે ગયો. ત્યાં નગર શેઠાણી ચંપાબા આવેલા. તેમણે આજે હાથે રસોઈ કરેલી. તેમના મનમાં એવી ભાવના થઈ કે પૂ.પ્રભુશ્રીજી તેથી સંદેશર જઈ આંખમાં નાખવા માટે મગનભાઈ પાસે છીંકણી પાસેથી કોઈ મુમુક્ષુ આવે અને આ રસોઈ જમે તો કેવો આનંદ માગી. તેમણે કહ્યું આ ડબ્બી રહી, લઈ જા. હું ડબ્બી લઈ આવ્યો. થાય. એટલામાં હું ત્યાં ગયો. તે જોઈ ચંપાબાને ખૂબ ઉલ્લાસ રાત્રે મને વિચાર આવ્યો કે તું છીંકણી લાવ્યો પણ ડબ્બી કેમ આવ્યો અને મને પ્રેમપૂર્વક જમાડ્યો હતો. લાવ્યો? કાલે તને બીજું કોઈ આપનાર મળશે તો તું શું નહીં ! ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાનુબંધી પુણ્ય હોય તો વાત રુચે પ્રભુશ્રીજીનો ઉલ્લાસ જોઈ અમારું ચિત્ત પ્રફુલ્લિત નરોડામાં હરીભાઈ ઘોળીદાસ વિશેષ માંદા હતા અને પૂ.પ્રભુશ્રીજી આબુ ગયેલા જાણી હું પણ ત્યાં ગયો અને હું નરોડા જવાનો હતો ત્યારે પૂ.પ્રભુશ્રીજીને પૂછતાં મને “મૃત્યુ પ્રભુશ્રીજીના દર્શન કર્યા ત્યારે તેમણે કહ્યું “નરોડીયા, તું આવ્યો? મહોત્સવ' નામનું નાનું પુસ્તક આપી જણાવ્યું કે “આ પુસ્તક મેં કહ્યું હા, બાપા. પછી પ્રભુશ્રીજીએ કહ્યું – “આહાર આવવું છે? તેમને સંભળાવજે અને અહીં સવાર સાંજ ભક્તિ કરીએ છીએ કામ થઈ જશે.' મેં કહ્યું હા પ્રભુ આવવું છે. આહોર ગયા ત્યારે તે તેમની પાસે કરજે.” નરોડા જઈ હરિભાઈને કહ્યું પ્રભુશ્રીજીએ હું લગભગ બે હજાર ભાઈ બહેનો રાહ જોઈ ઊભા હતા. ત્યાં ભક્તિ પછી પ્રસાદીમાં દ્રાક્ષ અને બદામ ખોબા ભરી ભરીને આપે; તે તમને ઘર્મવૃદ્ધિનું જણાવ્યું છે અને મૃત્યુ મહોત્સવનું આ પુસ્તક ! જોઈ હું તો આભો જ બની ગયો કે અહો આહારના મુમુક્ષુઓનો તમને વાંચી સંભળાવવા કહ્યું છે. તથા આશ્રમમાં ભક્તિ થાય છે કેવો ભક્તિભાવ છે. બીજે દિવસે આત્મસિદ્ધિની પૂજા ભણાવી તે તમારી પાસે કરવા કહ્યું છે. ત્યારે તેમણે કહ્યું ભાઈ મને કોઈ હતી. તેમાં મુમુક્ષુભાઈઓનો એટલો ઉત્સાહ હતો કે પગે ઝાંઝર બોલે છે તો તોબા થાય છે. મારું ચિત્ત કપાળદેવમાં જ છે. એમ બાંઘી ભક્તિમાં નાચ્યા હતા. અને હાથમાં થાળી લઈ તેને એક કહી પુસ્તક વાંચવા ન દીધું અને ભક્તિ બોલવા જાઉં તો પણ ના આંગળી ઉપર ફેરવતા હતા. હું પ્રભુશ્રી પાસે બેસી વીંઝણું વીંઝતો પાડે. બીજી વાતોમાં માથું મારે પણ જેને પુણ્યાનુબંધી પુણ્ય હોય હતો. ત્યાં ભક્તિ પછી સદગુરુદેવકી જય એવા ભાવથી બોલાય તેને એ વાત રુચે. પછી દેહ છૂટી ગયો. આશ્રમ ગયો ત્યારે કે શરીરમાં ઝણઝણાટી થઈ જાય. તે વખતે પ્રભુશ્રીજીનો ઉલ્લાસ પ્રભુશ્રીજીને બધી હકીકત કહી ત્યારે પ્રભુશ્રીજીએ માથે હાથ મૂકી : જોઈ અમારું હૃદય ફાટી જાય એવો ઉલ્લાસ આવ્યો હતો. કહ્યું કે પ્રભુ શું કરીએ? પહેલા પણ હરીભાઈ આશ્રમ આવ્યા ૬ મુમુક્ષુભાઈ બહેનોને ભક્તિનો ખૂબ જ લાભ મળ્યો હતો. ત્યારે પૂ.પ્રભુશ્રીજીને બે શબ્દો કહેવાનો મેળ પડ્યો ન હતો. પ્રભુશ્રીજીએ કહ્યું “પ્રભુ આવો લાભ જિંદગીમાં કદી મળશે નહીં.” સાસ ન કર્યું પ્રભુશ્રીના શબ્દમાત્રથી અનર્થનું અટકન આશ્રમ પાસેના ખેતરમાંથી રોજ કોઈ જુવાર કાપી જતું. એક દિવસ ખેતરના ઘણીએ નક્કી કર્યું કે આજે તો જુવાર કાપી જનારને પકડી પૂરો કરી નાખું, બીજી વાત નહીં. તેવામાં પ્રભુશ્રીજી ને ખેતર પાસે એક ઝાડ નીચે બેઠા હતા. બોઘ ચાલતો હતો. ત્યાં બોઘમાં એમ બોલ્યા કે “સાહસ ન કરવું તે ખેતરના ઘણીના કાનમાં આ વચન પડ્યું તેથી વિચાર આવ્યો કે એક વાર તો જોઈએ પછી વાત. તે જોતાં પોતાનો જ ભત્રીજો નીકળ્યો. તેને મારી નાખ્યો હોત તો મારે જ રોવાનો વખત આવત. પછી પ્રભુશ્રીજી પાસે આવી તેણે કહ્યું આજે જો આપના શબ્દો મારા કાને ન પડ્યા હોત તો આજે હું કંઈનું કંઈ કરી બેસત. શ્રી છગનભાઈ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી શિવજીભાઈ દેવસિંહ શાહ મઢડાવાળા છેલ્લા વર્ષે આકર્ષી તેમનો કરેલો ઉદ્ધાર પાલીતાણામાં ભાઈ શિવજી નામના કચ્છી શ્રાવકે જૈન બોર્ડિંગ સ્થાપી હતી. ત્યાં ‘વીર અઠ્ઠાઈ મહોત્સવ’ કર્યો હતો. ત્યાં આ મુનિવરો જતા અને ભાઈ શિવજી સાથે પરિચય થયેલો, પણ ગાઢ પરિચય થઈ જે માહાત્મ્ય ભાસવું જોઈએ તેવો પ્રસંગ તે ચાતુર્માસમાં બનેલો નહીં. માત્ર સરળ સ્વભાવી, ભક્તિવંત, શ્રીમના શિષ્ય છે એવો ભાવ રહેલો. શ્રી રત્નરાજના વાક્ચાતુર્યની તેમના પર સારી અસર થયેલી અને તેમનું માહાત્મ્ય લાગેલું. પછીના વર્ષોમાં ભાઈ શિવજીભાઈ સિદ્ધપુર આશ્રમમાં બે ત્રણ માસ રહેલા; પણ એથી એમનું દિલ ઠરેલું નહીં. તેઓ શ્રી લલ્લુજી સ્વામીના દર્શનાર્થે કોઈ કોઈ વખત વર્ષમાં એકાદ દિવસ આવી જતા. પણ સં.૧૯૯૨માં ૨૬ વર્ષના લાંબા ગાળા બાદ સ્વામીજી સાથે એક માસ રહેવાની અનુકૂળતા શ્રી અગાસક્ષેત્રે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં મળી આવી. પ્રભુશ્રીજી પ્રત્યે પ્રગટેલો પ્રેમ તે વખતે પ્રભુશ્રી—લઘુરાજસ્વામી, શ્રી લલ્લુજી મુનિ એવાં નામથી ઓળખાતા, કેટલાક ભોળા પાટીદાર લોકો ‘બાપા’ પણ કહેતા. તેમના અંતઃકરણની વિશાળતા, પ્રભુપ્રેમ અને પ્રભાવ શ્રી શિવજીને સમજાયા અને ઘામણ ભણીના ભક્તોનો સમાગમ થતાં તેમને પુરાણી શ્રી કૃષ્ણકથા યાદ આવી. જેમ ઉદ્ધવજીને શ્રીકૃષ્ણે ગોકુળમાં મોકલ્યા હતા તે શ્રી ગોપાંગનાઓની ભક્તિના રંગે રંગાઈને આવ્યા હતા તેમ શ્રી શિવજીને પણ થયું હતું. શ્રી લલ્લુજી સ્વામી શ્રી શિવજીએ પાલીતાણામાં કરેલી સેવા ઘણી વખત યાદ કરતા; તે ઋણ પતાવવા જ જાણે છેલ્લા વર્ષમાં તેમને આકર્ષીને તેમના પર કૃપા કરી હોય એવો અચાનક એ એક માસનો પ્રસંગ બન્યો હતો. શ્રી શિવજી ભક્તિના આવેશમાં આવી ગયેલા. તેવા પ્રસંગે ‘અગાસના સંત’ અને ‘મને મળ્યા ગુરુવર શાની રે’ જેવાં તેમણે પોતે લખેલાં ગીતો આશ્રમના મુમુક્ષુજનોને અવારનવાર ગવરાવતા. -ઉ. (પૃ.૪૦) હવે મારી પાછળ ઘણી છે શિવજી કહે—“હવે તો હું બધા મારા મિત્રોને જણાવી દઉં છું કે હું ફરી ગયો છું અને કૃપાળુદેવને તથા પ્રભુશ્રીજીને માન્ય કીધા છે, તો બીજા લોકો માનતા નથી કે એમ હોય નહીં. તો હું તેમને છાતી ઠોકીને કહું છું કે એમ જ છે અને એમ જ સમજજો, બીજું નથી. હું જવાનો છું. આજે બધા મુમુક્ષુભાઈઓને કહી જાઉં છું કે હવેથી મને પ્રભુશ્રીજીની કૃપાથી બહુ બળ રહ્યા કરે છે. મારા અહીં આ વખતના દિવસો બહુ જ આનંદ અને ઉત્સાહમાં ગયા છે, કારણ કે હવે મારી પાછળ ઘણી છે.’’ ૧૫૮ મને મળ્યા ગુરુવ૨ જ્ઞાની રે “મને મળ્યા ગુરુવર શાની રે, મારી સફળ થઈ જિંદગાની; શ્રીમદ્ દેવસ્વરૂપે દીઠા, લઘુરાજ પ્રભુ લાગ્યા મીઠા; આત્મિક જ્યોતિ પિછાની રે, મારી સફળ થઈ જિંદગાની. ભાગ્યોદય થયો મારો આજે, ચોટી ચિત્તવૃત્તિ ગુરુરાજે; ખરી કરી મેં કમાણી રે, મારી સફળ થઈ જિંદગાની. દુસ્તર ભવસાગર તરવાનો, દિલમાં લેશ નહીં ડરવાનો, મળ્યા સુજાણ સુકાની રે, મારી સફળ થઈ જિંદગાની. મન, વચન, કાયા લેખે લગાડું, ભક્તિસુધારસ ચાખું ચખાડું; ભક્તિ શિવ-કર જાણી રે, મારી સફળ થઈ જિંદગાની.” બોલો શ્રી સદ્ગુરુદેવકી......જય ! અહીં મને ન ધારેલો, ન કલ્પેલો એવો ખૂબ આનંદ આવ્યો છે. આખી જિંદગીમાં આવો આનંદ નથી આવ્યો. પ્રભુશ્રી—‘મુખ્ય વાત તો આત્મા, ભાવ અને પરિણામ. બીજું કોનું સગપણ કરવું છે?’ ૨.મુમુક્ષુ—‘સવિ જીવ કરું શાસનરસી, એવી ભાવદયા મન ઉલ્લસી.’ પ્રભુશ્રી—‘જીવ રૂડો છે. મને અંતરથી ગમે છે. કંઈ નથી, મનુષ્ય ભવમાં આ સાર છે.’’ (ઉ.પૃ.૨૩૯) Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી ડાહ્યાભાઈ નાથુભાઈ ઘામણવાળા જણાવે છે – પ્રભુ! તમે ધામણ પધારો છેલ્લા વર્ષમાં શિવજી ભાઈને આકર્ષી તેમના ઉપર કૃપા કરી પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે પ્રભુ! તમે ઘામણ પધારો. એમ આજ્ઞા થવાથી તેઓ અત્રે ઘામણ આવેલા. તે પ્રસંગે પૂ.પ્રભુશ્રીજીએ તેમની સાથે શ્રી હીરાલાલભાઈ ઝવેરી તેમજ શ્રી નાહટાજીને પણ ઘામણ આવવા આજ્ઞા કરેલ. તે અરસામાં શ્રી કાળાકાકાના ઘરે રાજમંદિરમાં આજુબાજુના તેમજ ગામના મુમુક્ષુભાઈ બહેનો સાથે ભક્તિનો ઘણો સારો રંગ જામ્યો હતો. પરમકૃપાળુદેવને જે માને તેનો હું દાસ છું એક દિવસ ઘામણ ગામમાં જાહેર લોકોની સભામાં પરમકૃપાળુદેવ તથા પૂ.પ્રભુશ્રીજીના ગુણગાન કરતાં ઉલ્લાસમાં આવી જઈ શિવજીભાઈ મઢડાવાળાએ જણાવ્યું કે જે કોઈ વ્યક્તિ પરમકૃપાળુદેવને વંદન કરે કે માને તેનો હું કિંકર છું. દાસ છું. મારી જિંદગીમાં હજુ સુધી કોઈને મેં ગુરુ કર્યા નથી. પણ અત્રે ધામણ આવી મારું મસ્તક પ્રભુના ચરણોમાં નમી જાય છે. ઘામણથી વિદાય લઈ તેઓ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ થઈ પ.પૂ. પ્રભુશ્રીજી પાસે સદ્ગુરુમંત્ર તેમજ ઉપદેશબોધ લઈને ગયા હતા. જીવ અજ્ઞાનવશ કેવા ભાવ ક૨ે બુદ્ધિસાગ૨જી નામના સાધુ પુરુષે એક વાર શિવજીભાઈને કહ્યું કે તમે શ્રીમનું નામ લેવું મૂકી દો. ત્યારે શિવજીભાઈ કહે – તેનો એક રસ્તો છે. તે હું બતાવું; કે જેથી શ્રીમદ્દ્ના પુસ્તકને કોઈ અડે નહીં. તે સાંભળી બુદ્ધિસાગરજી બોલ્યા-તે શું છે? કહો. ત્યારે શિવજીભાઈ કહે – શ્રીમદે જે લખ્યું છે તેના કરતાં એક સારું પુસ્તક તમે લખો, જેથી શ્રીમદ્ન કોઈ વાંચશે નહીં. આ વચનોથી બુદ્ધિસાગરજી શરમાઈ ગયા અને બોલતા બંધ થઈ ગયા. શ્રી શિવજીભાઈ ૧૫૯ શ્રીમદ્ રાજચંદ્ર Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોવિંદભાઈ ધનાભાઈ પટેલ ભુવાસણ ' “સદગુરુપ્રસાદ” ભક્તિ વગર મુક્તિ મળે નહીં સંવત ૧૯૮૮ના મહાસુદ ૧૩ના દિવસે મને મંત્ર સ્મરણ પ્રભુશ્રી કહે સ્ટેશન પર ડબ્બો પડ્યો હોય અને તેમાં મળ્યું અને પ્રભુશ્રીજીના હાથે “સગુરુપ્રસાદ' ગ્રંથ મળ્યો હતો. હું બેસીએ તો ક્યાંય ન જઈ શકાય. પણ તે ડબ્બાનો આંકડો એન્જિન સગુરુપ્રસાદ ઉપર સોનાની જરી વડે નામ “ગુરુપ્રસાદ', સાથે ભેરવાય તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય. “તેમ સદ્ગુરુ સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર અને સૂર્ય ચંદ્ર ભરાવી પ્રભુશ્રી : રૂપી એન્જિન સાથે પ્રેમરૂપી કડી ભેરવેલી રાખીએ તો પછી આગળ લઈ ગયો ત્યારે તેમણે હાથમાં લઈ જોઈને કહ્યું “આમાંથી : ફીકર નહીં. પ્રેમ એ ભક્તિ છે. ભક્તિથી જ મુક્તિ મળે. ભક્તિ પત્ર મુખપાઠ કરજે અને ચિત્રપટના દર્શન કરવાં. કોઈ અન્ય વગર મુક્તિ મળે નહીં.' માન્યતાવાળા હોય તેમને પણ દર્શન કરાવવા, જેથી ભાવ થાય, પાત્ર વિના વસ્તુ રહે નહીં અને ગતિ સુધરી જાય.' પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય ઉપર ઘણો જ ભાર મૂકતા. જેથી પ્રભુ મને ભક્તિ આપજો ઘણા મુમુક્ષુઓએ પ્રભુશ્રીજીના હાથે ચોથા વ્રતની બાધા લીધી પ્રભુશ્રીજી એકવાર ભુવાસણ અમારા ઘેર પઘારેલા ત્યારે હતી. એક ભાઈએ પ્રભુશ્રીજીને કહ્યું : ભક્તિ કરીએ છીએ પણ મેં પરમકૃપાળુદેવના ચિત્રપટની પાસે તેમના માટે આસન સમકિત થતું નથી. ત્યારે પ્રભુશ્રીજી કહે “પ્રભુ! પાત્રતા જોઈએ. બનાવેલ. પણ તેના ઉપર નહીં બેસતા નીચે બેઠા. બ્ર.મોહનભાઈને સિંહણનું દૂથ સોનાના પાત્ર વિના ન રહે. પાત્રતા જોઈશે.” જણાવતાં તેમણે કહ્યું કે કૃપાળુદેવનું આસન, તેમના આસન કરતાં પ્રભુ, આ તો મહાન વ્રત છે નીચે હતું. તેથી પ્રભુશ્રીજી પણ નીચે બિરાજમાન થયા છે. પછી મેં મારાં માતુશ્રીને બ્રહ્મચર્ય વ્રત લેવા જણાવ્યું ત્યારે કહે ભક્તિ તથા બોઘ થયો. ઘરના બઘાએ દર્શન કર્યા પછી હું દર્શન ભાઈ, હવે હું ઘરડી થઈ. મારે એ વ્રત લઈને શું કામ છે? ત્યારે કરીને પ્રભુશ્રીજીની સામે ઊભો રહ્યો. ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા મેં કહ્યું આશ્રમમાં ભગતજીના માજી ૯૦ વર્ષના છે, તેમને પણ તારી શું ઇચ્છા છે.” મેં કહ્યું પ્રભુ મને ભક્તિ આપજો. જેથી મને આ વ્રત આપીને પ્રભુશ્રીજીએ કહ્યું કે “પ્રભુ, આ તો મહાન વ્રત તેમની સાથે નવસારી, સુરત, આબુ, આહાર, સિદ્ધપુર, અમદાવાદ છે. એ લેવાથી દેવગતિ થાય.” ત્યારે મારાં બાએ વ્રત લીધું. વગેરે સ્થળોએ સાથે રહેવાનું મળ્યું. એમનાં સમાધિમરણ વખતે મહાભાગ્ય હોય તો પ્રભુશ્રીજીના હાથે આવુ વ્રત આવે. પછી પણ આશ્રમમાં જ હતો. અંતે તેમને કાંઘ પર ચઢાવવાનું સદ્ભાગ્ય ઝવેરી હીરાભાઈ અને મેનાબેને પણ બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. પણ પ્રાપ્ત થયું. મુમુક્ષુઓની અલૌકિક ભક્તિ પ્રભુશ્રીજીના વખતના બઘા મુમુક્ષુભાઈ બેનોની ભક્તિ અલૌકિક હતી. બેનો રસોઈ કરતાં કરતાં ભક્તિ કરે, મંત્ર સ્મરણ કરે, દળે ત્યારે પણ ભક્તિ કરે, હરતા ફરતા પણ ભક્તિ કરે. આશ્રમ જાણે વૃંદાવનની ગોપ ગોપીઓ જેવું હતું. પ્રભુશ્રીજી બહાર ફરવા જાય તો બધા એમની પાછળ જાય. એક જગ્યાએ એમની ઠેલણગાડી ઊભી રાખે અને પદ બોલાવે, બોઘ કરે. સવારની ભક્તિ ઊઠ્યા પછી મુમુક્ષુભાઈ બહેનો રાયણ પાસે આવી એકત્ર થાય. પ્રભુશ્રીજી સામે ઉપરના ઝરૂખામાં આવી બઘાને પીંછીં ઊંચી કરી દર્શન આપે. સૌ ભાઈ બહેનો તેમને નમસ્કાર કરી પછી ઘરે જાય. ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ આપણો આત્મા સિદ્ધ જેવો એકવાર પ્રભુશ્રીજીએ ઉપદેશમાં જણાવ્યું કે ‘આપણો આત્મા સિદ્ધ જેવો છે, પરંતુ આવરણે ઢંકાઈ ગયો છે. જેમ ફાનસ તો બળતું હોય, પણ કાચ ઉપર મેશ બાઝી જવાથી પ્રકાશ બહાર આવતો નથી. તેમ આત્મા ઉપર કર્મરૂપી મૈશ બાઝી ગયેલ છે. તેને દૂર કરીએ તો આપણા આત્માનો પ્રકાશ જે સિદ્ધ ભગવાન જેવો છે તે બહાર આવે. કર્મરૂપી મેશને દૂર કરવા દરરોજ મંત્રનું રટણ કરીશું તો આપણો આત્મા જરૂર યુદ્ધ થશે. ધર્મમાં શ્રદ્ધા - વિશ્વાસ એ તો પહેલો જોઈએ પ્રભુશ્રીજીએ એક દૃષ્ટાંત આપ્યું કે એક બાદશાહ હતો. તે દરેકને દાન આપે. એક ગરીબ ફકીરની વહુ કહે બાદશાહ દાન આપે છે તો તમે પણ લેવા જાઓને. જેથી તે ફકીર, બાદશાહ પાસે દાન લેવા ગયો. તેને જોઈ વિચાર આવ્યો કે બાદશાહ પણ માણસ છે અને હું પણ માણસ છું. હું ગરીબ અને એ રાજા, એમ કેમ ? જેથી તેણે બાદશાહને પૂછ્યું કે રાજાજી તમને આ બધું ધન કોણે આપ્યું? રાજાએ કહ્યું મને તો ખુદાએ આપ્યું. ત્યારે ફકીરને વિચાર આવ્યો કે ખુદા એને આપે છે તો મને કેમ નહીં આપે. જેથી બાદશાહ પાસેથી પૈસા લીધા વિના જ તે આવી ગયો. અને ખુદા દેગા તોઠી લેગા એવો વિચાર કર્યો. ઘરે આવીને બીબીને બધી વાત કરી ત્યારે તેણે કહ્યું – બીજે ગામ માંગવા જાઓ, એમ કંઈ ખુદા આપે નહીં. પણ તેને ખુદા ઉપર પૂરો વિશ્વાસ હતો કે ખુદાએ બાદશાહને આપ્યું તો મને પણ જરૂર આપશે. આવા વૃઢ વિશ્વાસથી તે બીજે ગામ જવા ૨વાના થયો. રસ્તે એક વાડમાં કંઈક ચળકતું જોયું. વાડમાં સોનાચાંદીના સિક્કા ભરેલો એક ચરૂ જોયો. તેના ઉપર ધૂળ નાખી પાંદડા ઢાંકી ઘેર આવી બીબીને બધી વાત કરી. તે કહે એ બધું કોઈ લઈ જાય તો તમે શું કરો ? આ બધી વાત થતી હતી તે પાડોશીએ સાંભળી લીધી. જેથી ફકીરે બતાવેલી જગ્યાએ તેણે જઈને જોયું તો સાચે જ ચરૂ હતો. તેના ઉપરનું મોઢું છોડીને જોયું તો અંદર સર્પ-વીંછી વગેરે ઝેરી જીવો જોવામાં આવ્યા. તેથી પાછું મોઢું બાંઘી દીધું અને વિચાર્યું કે એણે મને મારવા માટે જ આ યુક્તિ કરી છે. માટે એને પણ હું બતાવી દઉં, એમ નક્કી કરી તે ઘડો સાથે લઈને ઘેર આવ્યો. લેકિન ખુદા ઉપર વિશ્વાસ ચાહિએ. પ્રભુશ્રીજી કહે ધર્મમાં શ્રદ્ધા - વિશ્વાસ એ તો પહેલો જોઈએ. શ્રદ્ધા જેટલી બળવાન તેટલો પુરુષાર્થ પણ બળવાન હોય.’ પાડોશી પણ સમજી ગયા કે આ તો એના નસીબનું જ હતું તેથી હું જ ઊંચકી લાવી એને મારવા માટે ઉપરથી નાખ્યું. મને ઝેરી જીવો દેખાયા અને એને ઘન દેખાયું. એમ કોઈનું નસીબ કોઈ લઈ શકતું નથી. છતાં અજ્ઞાની જીવો એક બીજાનું સારું જોઈ ઈર્ષ્યા કરી કર્મ બાંધે છે. રાત્રે પોતાના ઘર ઉપર ચઢી બાજુના ફકીરના ઘરના નળિયા ખસેડી અંદર બાકોરું પાડી ચરૂનું ઢાંકણ ખોલીને તે ઘડો ઊંધો કર્યો. જેથી તેના ઘરમાં પડતાં જ સોના-ચાંદીના સિક્કાનો અવાજ થયો અને તેઓ જાગી ગયા. જુએ છે તો સિક્કાનો ઢગલો. તેણે બીબીને કહ્યું કે જોયું, ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ, જ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિક પ્રત્યે વાત્સલ્યભાવ આવે તો એમાં સુધારો કરીને પણ માફ કરીશ. પછી તેણે ઉપાય શોધી પ્રભુ પ્રસન્ન થાય કાઢી માફી અપાવી દીધી. માટે કહેવત છે કે – “જાકા બાલ સાઘર્મિક પ્રત્યે કે ખિલાઈએ તાકા રિઝત બાપ.” તેમ સહઘર્મી પ્રત્યે વાત્સલ્યભાવ વાત્સલ્યભાવ આવે તો : આવે તો પ્રભુ પ્રસન્ન થાય. પ્રભુ પ્રસન્ન થાય. તેના કસોટી સોનાની થાય ઉપર પ્રભુશ્રીજીએ એક હું ડાહ્યાભાઈ ભગાભાઈ ઘામણવાળાના નિમિત્તથી દ્રષ્ટાંત આપ્યું : એક આશ્રમમાં આવ્યો હતો. ડાહ્યાભાઈ અગાસ પહેલીવાર આવ્યા ભાઈને આઠ દિવસ પછી ત્યારે ત્યાં જ રહી ગયા. પણ એમના બાપુજીની આજ્ઞા નહીં તેથી ફાંસીની સજા થઈ. તેથી પ્રભુશ્રીજીએ તેમને ઘેર જવાની આજ્ઞા આપી. એમને રાત્રિ ખાવાપીવામાં હવે તેને રસ ભોજનનો ત્યાગ હતો. એમના ઘરે રાત્રે રસોઈ બનાવે તેથી સાંજે રહ્યો નહીં અને મૂંઝાઈ ! જુવાર અને ઘઉંના દાણા ખાઈને ચલાવે પણ વ્રત તોડે નહીં. એવું ગયો કે આઠ દિવસ પછી તો મારે મરી જવાનું છે. તેની બાઈએ ઘણા વખત ચાલ્યું. ખેતરમાં જુવાર સંભાળવા મોકલે ત્યાં ચકલાં કહ્યું તમને બચવાનો એક ઉપાય બતાવું. તો કે કેવી રીતે. તેણીએ ઉડાડે નહીં પણ પાણીના કુંડા ભરી રાખે જેથી ચકલાં જુવાર કહ્યું હું કહું તેમ કરો. જજને ત્યાં એક નાનો છોકરો છે. તેને માટે : ખાઈ પાણી પી લે; એવી એમના હૃદયમાં દયા હતી. પછી એમના સોનાની બે કલ્લીઓ કરાવી લાવો અને ડબ્બીમાં લઈ જજને ત્યાં બાપુજીને ખબર પડી અને દયા આવવાથી દિવસના રસોઈ જાઓ. તે કલ્પીઓ છોકરાના હાથમાં પહેરાવી દેજો. પણ જજ કરાવવા લાગ્યા. કસોટી આવે ત્યારે ટકી રહે તે જ ખરો મુમુક્ષ. કોર્ટમાં ગયા હોય ત્યારે તેમના ઘેર જજો. પ્રભુશ્રીજી બોઘમાં કહેતા કે “કસોટી સોનાની થાય ત્યારે કાળું પછી અવસર જોઈ તે જજના ઘેર ગયો. ત્યાં જજની ૬ પડે નહીં, પણ પિત્તળ કાળું પડી જાય.” બાઈ એકલી હતી. તેણે પૂછ્યું કોનું કામ છે? ત્યારે એણે કહ્યું બેન હું તો તમને મળવા આવ્યો છું અને તમારા બાળકને મારે રમાડવો છે. એમ કહી બાળકને રમાડતાં હાથમાં સોનાની કલ્લીઓ પહેરાવી દીધી અને કહેવા લાગ્યો બેન હવે મને આનંદ થયો. તમારા બાળકને રમાડવાથી મને ઘણો આનંદ થયો. કારણ કે હવે હું આઠ જ દિવસનો મહેમાન છું. જજ સાહેબે મને આઠ દિવસ પછી ફાંસીની સજા ફરમાવી છે. જેથી બેન હું તમારા છોકરાને રમાડવા આવ્યો હતો. પણ ખાલી હાથે નહીં જવાય એમ જાણી આ નાની વસ્તુ લેતો આવ્યો છું. એમ કહી તે ચાલ્યો ગયો. તે સાંભળી જજની બાઈને થયું કે આ કેવો ભલો માણસ છે; આ ફાંસીને લાયક નથી. એ કેટલો બધો વિવેકી છે. સાંજે જજ આવ્યા ત્યારે તેમને તે ભાઈની બધી વાત કરી અને કહ્યું કે આટલું બધું કર્યા છતાં તેણે મારી પાસે પોતાને છોડાવવાની માગણી પણ કરી નથી. એવા ભલા માણસને ફાંસી નહીં આપવી જોઈએ. જજ કહે એને ફાંસીની સજા થઈ ગઈ છે. મુદત ફરે નહીં. પરંતુ બાઈ કહે હજી ફાંસી તો થઈ નથી ને? જેથી ગમે તેમ કરીને પણ એની ફાંસી રદ કરો. જજે ઘણી ના પાડી પણ બાઈએ તો પકડી રાખ્યું કે ગમે તેમ કરો પણ આ છોકરાને રમાડનારને ફાંસી હોય? જેથી ન છૂટકે જજે બાઈને કહ્યું કે ભલે ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મના રસ્તા ઉપર ચઢનાર માણસના ભવોભવ બચે પ્રભુશ્રીજી કહે ‘એક માણસને તળાવમાં ડૂબતા બચાવીએ તેના કરતાં અધિક એક માણસને ધર્મને રસ્તે ચઢાવીએ તેનું ઘણું જ પુણ્ય છે. કારજ્ઞ ડૂબતા માન્નસનો એક ભવ બચે જ્યારે ધર્મના રસ્તા ઉપર ચઢનાર માણસના ભવોભવ બચે.’ વાક્યોના અર્થ ગુરુગમે સમજવા પ્રભુશ્રીજી ગુરુગમ ઉપર દૃષ્ટાંત આપતા કે એક ગામમાં એક બ્રાહ્મણી, બીજી રજપૂત અને ત્રીજી પટલણ કૂવે પાણી ભરવા જતી હતી. રસ્તામાં એક મંદિરમાં મહારાજ કથા કરતા હતા. તેમાં મહારાજ બોલ્યા કે ભાઈઓ! આગલી સારી નહીં, પાછલી સારી નહીં પણ વચમાં છે તે સારી છે. એ સાંભળી રજપૂતાણીએ વિચાર કર્યો કે મહારાજે મને બીજી બેય કરતાં સારી કહી. કેમકે આગળ બ્રાહ્મણી ચાલતી હતી, પાછળ પટલાણી અને વચ્ચે હું હતી. તેથી તેણે ઘેર જઈ પોતાના પતિને કહ્યું : મંદિરના મહારાજે આજે મને જોઈને કહ્યું કે વચમાંની સારી છે. તે સાંભળી રજપૂતને ક્રોધ ચઢયો. ડાંગ લઈને મહારાજને મારવા નીકળ્યો. મહારાજ પાસે આવ્યો કે તે બેઠા હતા. ત્યાં બારણામાં અનાજ પડેલું હતું અને ગાય તેને ખાવા ગઈ કે મહારાજનો ચેલો તરત ડાંગ લઈને તેને મારવા ઊઠ્યો. ત્યારે મહારાજ જોરથી બોલ્યા કે માર, એટલે શિષ્યે તરત જ ડાંગ હાથમાંથી નાખી દીધી. ત્યાં ઊભા રહેલા રજપૂતે આ દૃશ્ય જોયું. તેથી મહારાજને પૂછ્યું તમે તો શિષ્યને મારવા કહ્યું અને તેણે તો તરત જ ડાંગ હાથમાંથી નીચે કેમ નાખી દીધી ? ત્યારે મહારાજ કહે ભાઈ મેં એને ગાયને મારવાનું કહ્યું નહોતું પણ તારા કાળ જેવા ક્રોધને માર, જેથી એણે હાથમાંની ડાંગ નાખી દીધી. પછી રજપૂત કહે મહારાજ તમે આજે કથામાં આગલી સારી નહીં, પાછલી સારી નહીં, પણ વચમાંની સારી એમ કહ્યું ત્યાં વચમાં તો મારી રજપૂતણ હતી. ત્યારે મહારાજ કહે ભાઈ, સાંભળ તને સમજ ફેર થાય છે, મનુષ્ય જીવનના ત્રણ ભાગ છે. બાળપણ, જુવાની અને ઘડપણ. તેમાં બાળપણમાં આત્મહિ થતું નથી. ઘડપણમાં પણ થતું નથી. પણ જુવાનીમાં જે કરવું હોય તે થઈ શકે છે. માટે તે જુવાનીને મેં સારી કંઠી. તે સાંભળી રજપૂતે પોતાની બધી વાત કહી માફી માંગી. મહારાજને નમસ્કાર કરી ઘેર ગયો. એમ મહાપુરુષના વાક્યના અર્થ ગુરુગમથી સમજવા જોઈએ અને વાતવાતમાં થતા ક્રોપ કષાયને મારવો જોઈએ. નહીં તો આ ૧૬૩ ભવમાં દુઃખ પામે અને પરભવમાં પણ જીવ દુર્ગતિએ જાય છે. ઘણા જ ધામધૂમથી પ્રભુશ્રીજીની પધરામણી સં.૧૯૮૯ના વૈશાખ સુદ ૩ને દિવસે પ્રભુશ્રીજી ધામણ, સંઘ સાથે પઘાર્યા. તે વખતે ઘણી જ ઘામઘૂમથી બેન્ડવાજા સાથે પ્રભુશ્રીજીની પઘરામણી થઈ હતી. તે વખતના વરઘોડાનું વર્ણન થઈ શકે એમ નથી. પ્રભુશ્રીજીના દર્શન કરવા એટલી માનવ મેદની હતી કે લાંબા રસ્તા થશે દૂર સુધી ભરાઈ ગયા હતા. માલિકની રજા વગર કેરી લેવાય? નવસારીમાં પ્રભુશ્રીજીનો નિવાસ કાવારાણાના બંગલામાં હતો. બંગલાની અંદર આંબાની વાડી હતી. વૈશાખ મહિનામાં હાફુસની કેરીઓ તૈયાર થયેલી. હું બંગલામાં નીચે બેઠો હતો. માલિક કહે ભાઈ! કેરી તોડશો નહીં. પડે તે લઈને ખાજો. એકવાર નીચે પડેલી કેરી લેતો હતો. તે પ્રભુશ્રીજીએ બંગલાના ઝરોખામાંથી જોઈ મને ઉપર બોલાવ્યો અને કહ્યું - ‘માલિકની રજા વગર કેરી લેવાય?' મેં કહ્યું પ્રભુ વાડીવાળાએ કહ્યું છે કે નીચે પડેલી લેજો. તેથી લેતો હતો. પ્રભુશ્રીજી વ્યવહારમાં પણ કેટલી બધી ચોકસાઈ રાખતા હતા. Page #171 -------------------------------------------------------------------------- ________________ મોક્ષે લઈ જનાર મન અને નરકે લઈ જનાર પણ મન પ્રભુશ્રી કહે આપણું મન જ મારે છે અને મન જ જીવાડે છે. શુભ ભાવ કરે શુભ ફળ આવે. અશુભ ભાવ કરે અશુભ ફળ આવે. તે પર એક શેઠની કથા કહેતા. એક નગર શેઠ હતા. તેના મકાન આગળથી એક રાજાની ગોવાલણ દહીં લઈને જતી હતી. ત્યારે શેઠે પોતાના મનને કહ્યું : જો, હું તને આજે સજા કરાવું, એમ કહી ગોવાલણ પાસે જઈ શેઠે દહીંમા ધૂળ નાખી દીધી. ગોવાલણ શેઠના કારણે કંઈ બોલી નહીં પણ રાજમહેલમાં જઈ કહ્યું કે આજે નગરશેઠે રાજાના ખાવાના દહીંમાં ધૂળ નાખી. તે જાણી રાજા કોપાયમાન થયા અને શેઠને કંઈ પૂછ્યા વગર શૂળીએ ચઢાવવાનો હુકમ કરી દીધો. છેલ્લી વખતે રાજાએ શેઠને પૂછ્યું કે તારી શી ઇચ્છા છે? ત્યારે શેઠે પોતાના મનને કહ્યું-જો તને હું શૂળીએ ચઢાવા સુધી લાવ્યો અને હવે જો તને છોડાવું છું. એમ વિચાર કરી શેઠે રાજાને કહ્યું – મહારાજ!! આજે હું મરું તેનો મને વાંધો નથી પણ લાખોનો તારણહાર બચ્યો એ જ મને આનંદ છે. રાજા કહે એ વાત કેવી રીતે ? ત્યારે શેઠે કહ્યું મહારાજ ! હું મારા મકાનના ઝરુખામાં બેઠો હતો ત્યારે ગોવાલણ દહીં લઈને ત્યાંથી જતી હતી. તે વખતે આકાશમાંથી એક સમળી મોઢામાં સાપ લઈ જતાં તેનું ઝેર આ દહીંમા પડતું મેં જોયું. ગોવાલણને એની ખબર નથી. હું આ વાત તેને કરું પણ લોભ ખાતર કદાચ તે માને નહીં અને આપને ત્યાં આ દહીં આપી કે તો આપનું મૃત્યુ થઈ જાય. માટે મેં આ યુક્તિ કરીને દહીંમા ધુળ નાખી દીધી. જેથી એ દહીં ખાવા લાયક જ રહે નહીં. મને આજે આનંદ છે કે ભલે મને ફાંસીની સજા થઈ પણ લાખોના તારણહાર એવા આપ બચી ગયા. આ સાંભળી રાજા ઘણા ખુશ થયા અને સારો સિરપાવ આપી સાથે ગાદીએ બેસાડીને સન્માન કર્યું. શેઠે મનમાં કહ્યું જોયું ફાંસીના માંચડા સુધી પણ હું જ લઈ ગયો અને રાજાની સાથે ગાદીએ બેસાડનાર પણ હું જ હતો. પ્રભુશ્રીજીએ આ કથાના સારાંશમાં કહ્યું કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો વૈરી છે. પોતાના ભાવ ઉપર બધો આધાર છે. સારા ભાવો કરી પોતે જ પોતાને સ્વર્ગે કે કે મોક્ષ લઈ જાય અને ખોટાં ભાવો કરી પોતે જ પોતાને નરકમાં પાડે છે. સ્મરણ મંત્ર કર્યા કરીશું તો એનું ફળ આવશે જ જ પ્રભુશ્રીજી કહે દૂધમાં છાશ નાખીએ એટલે તેમાં મેળવવાની ક્રિયા થયા કરે છે, પણ થોડા થોડા વખતે હાથ નાખી જોયા કરીએ તો એ મેળવાય નહીં પણ બગડી જાય. તેમ સ્મરણ મંત્ર કર્યાં કરીશું તો એનું ફળ આવશે જ. પણ થોડા થોડા વખતે વિચારીશું કે મને સમકિત તો થતું નથી એમ કરી મૂકી દઈશું તો એનું ફળ આવશે નહીં. જેમ એક છોડ રોપ્યો હોય, તેને રોજ પાણી આપીએ તો એ પણ કાળ જતાં ફળ આપે. પણ પાણી ન આપીએ તો છોડ સુકાઈ જાય. તેમ આપણે રોજ મંત્ર સ્મરણ કે ભક્તિ ન કરીએ તો ભક્તિના ભાવ પણ સુકાઈ જાય. અનંત કર્મોને નાશ ક૨વાનો ઉપાય પ્રભુશ્રીજી કહે એક દિવાસળીના ટેરવામાં એટલો અગ્નિ છે કે તે લાખ્ખો મણ રૂને બાળી નાખે, તેમ સ્મરન્ન મંત્રમાં એવો ચમત્કાર છે કે તે અનંત કર્યાંને બાળીને ભસ્મ કરી દે. માટે તેનું રટણ સદાય કર્યા કરવું. ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રીજી આગળ લબ્ધિધારી શું વિસાતમાં એક વખતે જેસંગભાઈ શેઠ વડોદરા ગયેલા. ત્યાં એમને કે અમે તો પ્રભુ અમારા ગુરુના શરણે છીએ એક લબ્ધિઘારી સંન્યાસીનો મેળાપ થયો. તે લબ્ધિઘારીએ થોડા વખત પછી તે લબ્ધિઘારી આશ્રમમાં આવ્યો અને દેશવિદેશમાંથી સોનાના ચાંદ મેળવ્યા હતા. ત્યાંથી શેઠ રવાના પ્રભુશ્રીજીનાં દર્શન કર્યા. તેણે થયા ત્યારે કહ્યું કે અગાસ આશ્રમમાં એક મુનિ મહાત્માની માંદગી એકાંતમાં પ્રભુશ્રીના સમાગમની છે, જેથી અમારે જવાની ઉતાવળ છે. ત્યારે તે લબ્ધિઘારી કહે : માગણી કરી. જેથી તેને લઈ હમણાં તેમનો દેહ છૂટવાનો નથી. છતાં શેઠ આશ્રમમાં આવવા પ્રભુશ્રી ગુરુમંદિરમાં ગયા. તૈયાર થયા અને તે લબ્ધિઘારીને પણ આશ્રમમાં આવવા આમંત્રણ અંદર જઈ પરમકૃપાળુદેવની આપ્યું. સાથે જણાવ્યું કે તમે એક વખત આશ્રમમાં આવશો તો પ્રતિમા આગળ પ્રભુશ્રીએ કહ્યું તમારું ઘણું સમાધાન થશે. કે પ્રભુ! અમે તો કશું જાણતા એકવાર આશ્રમમાં પ્રભુશ્રી આગળ બઘા ટ્રસ્ટીઓ : નથી. અમે તો આ અમારા સમાગમમાં બેઠા હતા ત્યારે શેઠે તે વડોદરાવાળા લબ્ધિઘારીની ગુરુના શરણે છીએ. તો પ્રભુ વાત કાઢી કહ્યું કે તેણે પ્રભુશ્રીનો અત્યારે દેહ છૂટવાનો નથી એમ શું તમે કંઈ કહો. તે બધા સવાલ પૂછવાના લખી લાવ્યો હતો છતાં કહ્યું છે. ત્યારે પ્રભુશ્રી કહે શેઠ! તમને એણે કહ્યું તે કેમ લાગે છે? તેણે પ્રભુશ્રીજીને આગ્રહ કર્યો કે ના તમે કહો. ત્યારે પ્રભુશ્રીજીએ શેઠ કહે : પ્રભુ જેણે દરિયો દીઠો હોય તેને ખાબોચિયાની શી તો જે પ્રશ્નો એ લખી લાવ્યો હતો અને પૂછવાના હતા તે જ પ્રશ્નો ગણતરી? એમ પ્રભુશ્રી આગળ લબ્ધિઘારી સંન્યાસી શું વિસાતમાં. પ્રભુશ્રીજીએ તેને સામા પૂછળ્યા. જેથી તે ચમત્કાર પામી ગયો કે એમ શેઠની પ્રભુશ્રી પ્રત્યે દ્રઢ શ્રદ્ધા હોવાથી એમ જણાવ્યું. મારે જે સવાલ પૂછવાના હતા તે તો મહારાજે જ કહી દીધા. ભોંયરામાં અંદર પ્રભુશ્રીજી ગયા ત્યારે બહાર આશ્રમના મુમુક્ષભાઈઓ ઊભા રહ્યા હતા. એક આસનમાં ચોરાશી આસન પછી શાંતિભુવનમાં ભક્તિ બેઠી. તેમાં બધા પ્રશ્નોના ખુલાસારૂપે પ્રભુશ્રીજીએ વિવેચન કર્યું. તે બધું લબ્ધિધારીએ સાંભળ્યું. પછી પ્રભુશ્રીજીને તેણે કહ્યું : હું ચોરાશી આસન જાણું છું, તે કરી બતાવું. ‘ત્યારે પ્રભુશ્રીજીએ પગ પર પગ ચઢાવી પદ્માસન વાળીને કહ્યું : પ્રભુ! અમારા તો આ એક આસનમાં ચોરાશી આસન સમાઈ ગયા.' આજ મારો અહંકાર ગળી ગયો છતાં પેલા લબ્ધિઘારીએ આસન બતાવવા શરૂ કર્યા. પાંચ છ થયાં કે ગબડી પડ્યો અને પછી આસન કરી શક્યો નહીં. ત્યારે તે કહેવા લાગ્યો કે મહારાજ આજ સુધીમાં મેં બધા આસનો પૂરા કર્યા છે. પણ આજે મારા આસનો પૂરા થતા નથી, પણ આજે મારો અહંકાર પૂરો થાય છે. ક્યાં આપ સુર્ય જેવા અને ક્યાં હું એક આગીયો; એમ કહી પ્રભુશ્રીજીને નમસ્કાર કર્યા. આજ સુધી હું કોઈને નમ્યો નથી. પણ આજે આપને નમસ્કાર કરું છું. પ્રભુશ્રીજીને નમી પોતાનું ભલું કર્યું. પછી પ્રભુશ્રીજીનો સમાગમ કરી અહીંથી વિદાય લીધી. ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ આ મહારાજનો સમાગમ કરવા યોગ્ય છે આબુમાં પ્રભુશ્રીજીની ઠેલણગાડી ચલાવવાનું કામ મને સોંપ્યું. આશ્રમના નિત્યક્રમ પ્રમાણે ત્યાં ભક્તિ થતી. ભક્તિનો ક્રમ પૂરો થાય પછી પ્રભુશ્રીની ગાડી લઈને ફરવા જાઉં. કોઈ વખત બઘા આવે તો કોઈ વખત એકલો જ લઈને ફરવા જાઉં. એક દિવસ હીરાભાઈ ઝવેરીના ભાઈબંઘ રાજાઓ ઝવેરીને મળવા આવ્યા ત્યારે ઝવેરીએ કહ્યું, અમારા ગુરુ મહારાજની સાથે સંઘમાં આવ્યા છીએ. આ મહારાજનો સમાગમ કરવા જેવો છે. ઝવેરીના આમંત્રણથી રાજાઓ ત્રણ દિવસ લાગલગાટ આવ્યા હતા. મનને વશ કરવું હોય તો સારાં કામમાં જોડેલું રાખવું બીજે દિવસે ઝવેરીના ઓળખાણથી શિરોહીના મહારાજા આવવાની જાણ થઈ. જેથી પ્રભુશ્રીજી આગળ તેમના માટે ગાદીવાળું આસન કર્યું. ભક્તિ વખતે તે મહારાજા આવ્યા અને તેમને બતાવ્યા છતાં તે આસન ઉપર બેઠા નહીં. ત્યારે પ્રભુશ્રીજી પણ કહ્યું પ્રભુ! આસન પર બેસો. પણ બેઠા નહીં. અને કહે તમારા આગળ અમે નીચે જ બેસવા લાયક છીએ એવો વિવેક વાપર્યો. પછી પ્રભુશ્રીજી કહે પ્રભુ! કંઈ કહો. ત્યારે તે રાજા કહે હું ૧૮ વર્ષ થયાં ભક્તિ કરું છું, ગીતા વાંચુ છું છતાં મન સ્થિર થતું નથી. તેનો કોઈ ઉપાય બતાવો. ત્યારે પ્રભુશ્રીજી કહે પ્રભુ! ભક્તિની ઘણી જરૂર છે. આ મન તો બાબરાભૂત જેવું છે. એને વશ કરવા માટે હમેશાં સારા કામમાં જોડેલું રાખવું. નહીં તો એ નવરું બેઠું નખ્ખોદ વાળે. પછી બાબરાભૂતનું દ્રષ્ટાંત આપ્યું હતું. ભૂતની જેમ મનને થકવી નાખવું દ્રષ્ટાંત - એક શેઠને કામ ઘણાં. મિત્રના કહેવાથી આરાધના કરી એક ભૂતને વશ કર્યો. ભૂત કહે કામ બતાવ નહીં તો ખાઉં. એટલે શેઠને હવે રોજ કામ બતાવવાની ઉપાધિ આવી પડી. તેથી મિત્રે શેઠને કહ્યું – તેની પાસે એક મોટો વાંસ મંગાવ અને કહે જ્યાં સુધી હું કામ ન બતાવું ત્યાં સુધી તારે આ વાંસ ઉપર ચઢવું અને ઊતરવું. એ કામ કર્યા કરવું. એવું કામ સોંપવાથી તે ભૂત પણ થાકી ગયો અને શેઠને કહે કામ હશે ત્યારે હું આવીને કરી જઈશ એમ કહી ચાલ્યો ગયો. જેમ વાંસ ઉપર ચઢઊતર કરતા ભૂત પણ થાક્યો તેમ મન પાસે સારા કામ કરાવી એને થકવી નાખવું જેથી તે વશમાં રહે. નવરું પડવા દેવું નહીં. પ્રભુ! સમાગમની ઘણી જરૂર છે પછી રાજા પ્રભુશ્રીજીનો સમાગમ કરવા અવારનવાર આવતા અને એકવાર પ્રભુશ્રીજીને પોતાને બંગલે પણ લઈ ગયા હતા. બંગલામાં નીચે કપડાં પાથરી તેના ઉપર ચલાવીને લઈ ગયા. ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્વચ્છંદનું ફળ ચારગતિમાં જ ભ્રમણ પ્રભુશ્રીજી બોઘમાં સ્વચ્છેદ ઉપર દ્રષ્ટાંત આપતા કે બે માઈઓ હતા. તે બીજે ગામ માં રસ્તામાં જંગલ આવ્યું. ત્યાં શુના હાડકા પડેલા દીઠા. તે જોઈ એક ભાઈ કહે મારી પાસે મંત્ર વિદ્યા છે તે વડે મંતરીને પાણી હાડકા ઉપર છાંટુ તો પશુનું જે રૂપ હોય તે થઈ જાય. બીજા ભાઈએ કહ્યું-જંગલમાં હિંસક પશુઓ પણ હોય, તે પછી આપણને મારી નાખે. છતાં પેલા ભાઈએ વિદ્યાના ગર્વમાં કહ્યું – મારે તો પ્રયોગ કરવો જ છે. તો બીજા ભાઈએ કહ્યું મને ઝાડ પર ચઢવા દે પછી તારે જે કરવું હોય તે કરજે. તેણે ભાઈનું કહેલું માન્યું નહીં અને પાણી મંતરીને છાંટ્યું. તે હાડકાં વાઘના હતાં તેથી વાઘ થયો અને એને ફાડી ખાધો. “વિદ્યા સાચી હોય પણ ક્યાં વાપરવી તે આવડવું જોઈએ. તલવાર, બંદુક હોય પણ વાપરતાં આવડવું જોઈએ. તેમ ઘર્મના સાઘન સાચા હોય પણ સદ્ગુરુ આશાએ કરવા જોઈએ. સ્વચ્છેદે કરે તો ચારગતિમાં જ રઝળવાનું થાય; જન્મ-મરણના દુઃખ ટળે નહીં.” આવરણ ખસે તો સૂર્ય જેવો આત્મા જણાય. પ્રભુશ્રીજી બોઘમાં કહે સમુદ્રમાં એક કાચબો હતો. એકવાર ઝાડું સેવાલ ખસી જવાથી તેણે સૂર્યનું પ્રકાશ પહેલીવાર જોયું. તેમ આત્મા ઉપર કર્મના આવરણ છે તે ખસે તો સૂર્ય જેવો આત્મા જણાય. એકવાર સૂર્યનું તેજ જોયું તો ભૂલાય નહીં. તેમ આપણે પણ પ્રભુશ્રીજીની ભક્તિ વગેરે જોઈ તે કદી ભૂલી જવાય એમ નથી. આત્મા ઝવેરાતની પેટી જેવો, તેની સંભાળ લેવી પ્રભુશ્રી કહે એક મકાનમાં આગ લાગી, જેથી બીજા ઘરવાળાને ત્યાં પણ આગ લાગી. બીજો ઘરવાળો પૈસા દાગીના પડી મૂકી ગાદલા ગોદડા કાઢવા મંડ્યો. જ્યારે પહેલો ઘરવાળો તો ઘરમાં તિજોરી હતી તેમાંથી ઝવેરાત કાઢી બહાર નીકળી ગયો. આગથી બેયનું બધું બળી ગયું. પણ ઝવેરાતવાળાએ તો ઝવેરાત વેચી ફરીથી નવું મકાન બાંધી લીધું અને સુખી થયો. તેમ પ્રભુશ્રી કહે આત્મા એ ઝવેરાતની પેટી જેવો છે. તેની સંભાળ લે તો ભવોભવ સુખી થાય અને દેહ એ ગાદલા ગોદડા જેવો છે. તે તો અહીં જ બળી જઈ ખાખ થઈ જશે. માટે આત્માની સંભાળ કરવી. ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઓળખાણ કર્યા વિના જન્મમરણથી છુટાય નહીં થોડા દિવસ પછી જસદણના રાજા રાણી હીરાભાઈ ઝવેરીને મળવા આવ્યા ત્યારે તેમણે હું સારું થયું તમો આવ્યા. હમણાં મહારાજ અહીં છે. તેમનો સમાગમ કરવા જેવો છે અને મંત્ર સ્મરણ લો. એટલે રાણી કહે હું તો દ૨૨ોજ ભક્તિ કરું છું. ગીતા પણ વાંચુ છું. પછી પ્રભુશ્રીજીને મળ્યા ત્યારે તેમણે બોધમાં જણાવ્યું કે પ્રભુ! આ વીસ દોહા, ક્ષમાપના, મંત્ર સ્મરણ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિને પોતાની જીવાદોરી જાણી અવશ્ય કરવા જેવું છે. પૈસોટકો, પરિવાર કશું રહેવાનું નથી. આખરે બધું છોડીને જવું પડશે. માટે આત્માની ઓળખાણ કરવા જેવી છે, કર્યાં વિના જન્મમરણ છૂટે નહીં. સાત વ્યસનનો ત્યાગ કરે તો ચાર ગતિમાં ભમવું મટી જાય. કરવું પોતાના હાથમાં છે. રાણીએ સાત વ્યસન, સાત અભક્ષ્યનો ત્યાગ કરી મંત્ર લીધો. રાજાએ લીધો નહીં, એ તો ઊભા જ રહ્યા. ત્યારે પ્રભુશ્રીજીએ રાજાને કહ્યું પ્રભુ ! તમે શિકાર કરો છો તે કરવા જેવું નથી. દારૂ, માંસ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન વગેરે છોડવા જેવા છે. રાજા કંઈ બોલ્યા નહીં તેથી રાણી બોલ્યા કે મહારાજ પાસે આવ્યા તો કંઈક લ્યો. પછી પ્રભુશ્રીજી બોલ્યા કે સારા ભાવ રાખશો. આ કરવા જેવું છે એવા ભાવ રાખશો તો પાપ ઓછાં બંધાશે. પછી બહાર આવી રાણીએ મને પૂછ્યું કે મહારાજ આગળ શું મૂકું? મેં કહ્યું પ્રભુશ્રીજી તો કંઈ લેતા નથી. પછી તેઓ ૨વાના થયા. મને થયું કે ક્યાં રાજા અને ક્યાં હું. પણ પ્રભુશ્રીજીને મન તો રાજા કે રંક બેય સરખા છે. 90707570 સાચો ભક્ત હોય તો જ્ઞાનીને માન્ય થાય સંવત ૧૯૯૧ના ફાગણ માસમાં પ્રભુશ્રીજી આબુ પધાર્યા હતા. ત્યાં બોધમાં કથા કહી કે – એક જંગલમાં એક બાઈ છાણા વીણતી હતી. નજીકમાં એક સરોવર હતું. ત્યાં એક રાજા ઘોડાને પાણી પીવા લઈ આવી ચઢ્યો. ત્યાં છાણા વીણતી બાઈ તેના જોવામાં આવી. તે ઘણી સુંદર હતી. તેને પોતાની રાણી બનાવવા વિચાર કરીને રાજાએ તેને કહ્યું – હું તને મારી રાણી બનાવું. ત્યારે તે બાઈ કહે મહારાજ! હું તો એક ગરીબ સ્ત્રી છું અને તમે તો રાજા છો. હું કેવી રીતે તમારી રાણી બની શકું. ત્યારે રાજા કહે મને તું પસંદ છે તેથી તું મારી રાણી બની શકે. ત્યારે તે બાઈ કહે મહારાજ તમારી રાણી મને કેમ માન્ય કરશે. રાજા કહે હું તને પટરાણી બનાવીશ જેથી બધાને માન્ય કરવું પડશે. પછી તે તૈયાર થઈ અને રાજા પોતાના મહેલે લઈ આવ્યો અને બધી રાણીઓને કહ્યું કે આ મારી મુખ્ય રાણી છે. એને પટરાણી તરીકે સ્થાપુ છું. તમારે સૌએ એની આજ્ઞામાં રહેવું. મુખ્ય પટરાણી એટલે બધો કારભાર તથા ચાવીઓ તેને સોંપી દીધી. જેથી કહેવત છે કે રાજાને ગમી તે રાણી, ભલે તેને છાણા વીણતી આણી.' પ્રભુશ્રીજીએ આ કથાનો પરમાર્થ કહ્યો કે ગરીબમાં ગરીબ હોય પણ ભગવાનનો સાચો ભક્ત હોય તો જ્ઞાનીને તે માન્ય થાય અને જ્ઞાન આપે. ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ આબુ માઉંટમાં દેડકી શિલા ઉપર ભક્તિ પ્રભુ ઘણી નિર્જશ થઈ થોડા વખત પછી એકવાર બઘા રાજાઓ આવ્યા. તેમને લઈને બઘા મુમુક્ષુઓ દેડકી શિલા પર ગયા. એ શિલા મોટી હતી. ત્યાં બઘા મુમુક્ષુઓ અને રાજાઓ વગેરે બેઠા. ભક્તિ શરૂ થઈ. પ્રભુશ્રીજીએ બોઘ કર્યો અને પદ બોલવા મંડ્યા, તેમાં ઘણો જ વખત નીકળી ગયો. સખત તાપ પડવા મંડ્યો. પત્થર દાજવા લાગ્યા. અમે તો બઘા સહન કરીએ પણ પેલા રાજાઓ તો જેમ દાજે તેમ ઊંચા નીચા થાય. પણ કંઈ બોલ્યા નહીં. ભક્તિ પૂરી થયા પછી પ્રભુશ્રીજી બોલ્યા પ્રભુ! ઘણી નિર્જરા થઈ. કાલે ફરી એવી ભક્તિ કરાવશો એકવાર ગાડી લઈ જતાં સારી જગ્યાએ ગાડી ઊભી રખાવી. બઘો સંઘ સાથે હતો. પ્રભુશ્રીજી ગાડીમાંથી ઊતરી ગયા અને આખા સંઘની વચ્ચે જઈ પીંછી લઈને ઊભા રહ્યા. પછી પદ ગાવાનું શરૂ કર્યું. “મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ બોલતાં પ્રભુશ્રીજીએ જ્યારે પીંછી ફેરવવા માંડી ત્યારે જાણે કૃષ્ણ ગોપીઓને રાસ રમાડતા હોય એવો પ્રેમ સહુને આવ્યો. અને ખૂબ ભક્તિ થઈ. આ તો જેણે જોયું હોય તેને જ ખ્યાલ આવે. એ ભક્તિ અલૌકિક હતી. તરવરે છે. જાણે આજે ભક્તિ કરાવી હોય તેમ. બંગલે આવ્યા પછી બઘા મુમુક્ષભાઈઓ કહે આજે જે ભક્તિ થઈ તેવી ફરી થશે કે નહીં. કારણ આટલી ઉમરે પ્રભુશ્રીજીએ જે ભક્તિ કરાવી તે આપણી કલ્પનાની બહાર છે. પછી ચુનીભાઈ કારભારીએ પ્રભુશ્રીજીને કહ્યું પ્રભુ આજની અલૌકિક ભક્તિમાં હું આવવાનો રહી ગયો. માટે કાલે ફરી એવી ભક્તિ કરાવશો? ત્યારે પ્રભુશ્રીજી કહે લગ્નનાં ગીત લગ્નમાં ગવાય, ફરી ગવાતાં નથી. ફરી ગાએ તો ઉમળકો આવે નહીં. એ ઉમળકો કહેવાથી આવે નહીં; સહજે આવે. ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ એમની પાછળ કોણ થશે? બીજે દિવસે વસિષ્ઠાશ્રમે બઘો સંઘ જવા તૈયાર થયો. પ્રભુશ્રીજી માટે ડોળી કરી. શેઠ માટે તથા નહીં ચાલી શકે તેમને માટે પણ ડોળી કરી. પ્રભુશ્રીજીની ડોળી પાછળ હું ચાલતો હતો. હીરાભાઈ ઝવેરી અને નાહટાજી વગેરે પણ ચાલતા હતા તે વખતે નાહટાજીએ હીરાભાઈ ઝવેરીને પૂછ્યું : કાકાજી!પ્રભુ ઘરડા થઈ ગયા તો એમની પાછળ કોણ થશે? ત્યારે ઝવેરી હીરાભાઈએ કહ્યું નહાટા ફિકર કરશો નહીં. એમના પછી આજ્ઞાંકિત બ્રહ્મચારીજી છે, એમની દશા પણ ઊંચી છે. હીરાની પરીક્ષા ઝવેરીને હોય તેમ થયું. આ મારું પ્રત્યક્ષ સાંભળેલું કહું છું. પછી મેં ડોળીવાળાને કહ્યું ભાઈઓ આ તો પ્રભુ છે. તમને આવી રીતે ઊંચકવાનું મળ્યું એ તમારા મહાભાગ્ય છે. પ્રભુ મૌન રહ્યા. વળી મેં ડોળીવાળાને કહ્યું તમે મહારાજને ઉતારો ત્યારે હાથ જોડીને પગે લાગજો તો તમારું કલ્યાણ થશે. સ્મરણ કરતાં ડગલે ડગલે જગનનું ફળ એક દિવસ ઠેલણગાડી લઈને દૂર સુધી ગયા. ત્યાં પ્રભુશ્રીજીએ બોઘ કર્યો અને પદ બોલાવ્યા. પછી પાછા આવતાં પ્રભુશ્રીજી કહે મંત્ર સ્મરણ કરતા ચાલશો તો ડગલે ડગલે જગનનું ફળ છે. તેથી બઘા સ્મરણ કરતા કરતા બંગલે આવ્યા. વકીલ જેટલો વિશ્વાસ પણ જ્ઞાની ઉપર નહીં પ્રભુશ્રી કહે કોર્ટમાં કેસ કર્યો હોય ત્યારે વકીલ ઉપર વિશ્વાસ કરી તેને કેસ સોંપી દે તેટલો વિશ્વાસ પણ જીવ જ્ઞાની ઉપર કરતો નથી. કરે તો જીવનું કલ્યાણ થઈ જાય. જ્ઞાની જે સુખનો રસ્તો બતાવે તે સાચો છે. તે પ્રમાણે કરવું જોઈએ. અપૂર્વ ભક્તિ જેણે જાણી તેણે જ માણી પછી આખો સંઘ વસિષ્ઠાશ્રમે પહોંચ્યો. ત્યાં ગૌમુખી છે. તેના મુખમાંથી રાતદિવસ પાણી વહ્યા કરે છે. ત્યાં ભક્તિ બેઠી. ભક્તિમાં પ્રભુશ્રીજીએ કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો' એ પદ ગાઈને અપૂર્વ ભક્તિ કરાવી હતી. તે જેણે જાણી તેણે જ માણી છે અને માણી તેણે જ વખાણી છે. મનુષ્યભવ મળવો કેટલો દુર્લભ છે એકવાર ઠેલણગાડી લઈ જતાં એક સરોવર આવ્યું. ત્યાં બઘા યુરોપના છોકરાઓ નહાતા હતા. તેમાં ઘણાખરા તો પાણીમાં કૂદાકૂદ કરે અને ઉપરથી ભુસકા મારે. એ જોઈને પ્રભુશ્રીજીએ કહ્યું પ્રભુ આમા જ જીવન ચાલ્યું જાય. એમને ખબર નથી કે મનુષ્યભવ મળવો કેટલો દુર્લભ છે. गो-मुरक वाकर कन नया पानी પ.પૂ.પ્રભુશ્રીજીના ઉત્સવ નિમિત્તે ગૌમુખીમાં કરેલ ભક્તિ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિઓને અંજનશલાકા થઈ થોડા વખત પછી સંઘ અચળગઢ ગયો. ત્યાં મંદિરમાં આખા સંઘે ઘણા ઉલ્લાસથી ભક્તિ કરી. પ્રભુશ્રીજીએ મૂર્તિઓ આગળ ઘણા બધા શ્લોક બોલીને કહ્યું -પ્રભુ આજે આ મૂર્તિઓને અંજનશલાકા થઈ. ઘણા યાત્રાળુઓને થર્મલાભ થશે. મહારાજ આપને આત્મા દેખા હે? અચલગઢમાં બ્ર.સુરજબેને મને પૂછ્યું કે અહીં કંઈ જોવા જેવું છે? મેં કહ્યું નજીકમાં એક ગુફા છે. પછી અમે તે ગુફામાં ગયા તો ત્યાં એક મહારાજ બેઠા હતા. તેમણે પૂછ્યું - કીથરસે આયે? સૂરજબેને કહ્યું એક સંત મહાત્મા હૈ ઉનકે સાથ હમ આયે હૈ. સુરજબેને મહારાજને પૂછ્યું તુમ તપ કિસલિયે કરતે હો? મહારાજ કહે બેટા, આત્મા કે કલ્યાણકે લિયે. સુરજબેન કહે - મહારાજ આપને આત્મા દેખા હૈ? આત્મા કૈસી વસ્તુ હૈ? એટલે મહારાજ બોલ્યા બેટા તેરા ગુરુ કૌન હૈ? ઇતની છોટી ઉમ્રમેં આત્માકી બાત કરતે હો. સુરજબેને કહ્યું યહાંસે નજદીકમેં હી હમારે ગુરુ હૈ. વહાં પર મિલના હો તો તીન બજે આઈએ. પછી તે આવ્યા હતા અને પ્રભુશ્રીજીનો બોઘ સાંભળી ઘણા પ્રભાવિત થઈ નમસ્કાર કરીને ગયા હતા. આ બોઘરૂપી લાકડી આપું છું એક વખત પંચવટી જતાં રસ્તામાં એક ભાઈને વાંસની ભારી લઈને જતાં જોયો. તેના પાસે આવી પ્રભુશ્રીજી ઊભા રહ્યા. જેથી પેલાએ એક લાકડી પ્રભુશ્રીજીને આપી. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે ભાઈ તારી લાકડી એમને એમ લેવાય નહીં. તું એક નિયમ લે કે હું વીંછી મારીશ નહીં. પછી તે સમ્મત થયો. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું જા તારું કલ્યાણ થશે એવો આશીર્વાદ આપ્યો. પછી તે લાકડી ઉત્તરસંડાવાળા કાંતિભાઈને આપીને પ્રભુશ્રીજીએ કહ્યું કે જો આમાં છ ગાંઠ છે. તે જોઈને આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ યાદ કરવાં. આ બોધરૂપી લાકડી આપું છું. તેની યાદી રાખી અમારા કહેવાથી પરમકૃપાળુદેવની જે શ્રદ્ધા કરશે તેનો આત્મભાવ જાગૃત થશે. માથે ધગધણી છે ફિકર કરીશ નહીં. પંચવટીમાં એક જગ્યાએ ભક્તિ કર્યા પછી ઝવેરબેનની દીકરી કમળાબેનને સાપ કરડ્યો હતો. જેથી તે બેભાન થઈ ગઈ. પૂ.પ્રભુશ્રીજીના કહેવાથી મંત્ર ચાલુ કર્યો. પછી જ્યારે શુદ્ધિ આવી ત્યારે પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે તારા કર્મ ખપી ગયા. તારે માથે થીંગઘણી છે. ફીકર કરીશ નહીં. પછી તે કમળાબહેન બ્રહ્મચારી તરીકે જીવનપર્યત આશ્રમમાં જ રહ્યા હતા. ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ બોધ પામવા જીવે ઢેફારૂપ થવું પ્રભુશ્રીજીએ બોઘા જણાવ્યું કે સત્પુરુષનો બોધ પામવા જીવે ઢેફારૂપ થવું. ઢેકું નરમ હોય તેથી પાણી પડતા જ તે પી જાય. જ્યારે પત્થર પર પાણી પડતા તે નીચે ઊતરી જાય, પીએ નહીં. માટે બોઘ પરિબ્રમવા ઢેફારૂપ કોમળ પરિજ્ઞામ રાખવા. લપોડ શંખ જેવા થવું નહીં એક લોડ શંખ વિષે પ્રભુશ્રીજીએ કથા કહી કે એક ગરીબ બ્રાહ્મણ ઉપર દરિયાઈ દેવે દયા કરીને તેને દૈવી શંખ આપ્યો અને કહ્યું આનાથી તું જે માગીશ તે મળશે. પણ સાચવીને રાખજે. તે બ્રાહ્મણ દરિયા કિનારેથી ઘરે જતાં માસીનું ઘર આવ્યું. માસી રસોઈ બનાવવા તૈયાર થયા ત્યારે એણે કહ્યું રસોઈ બનાવવાની જરૂર નથી. મારી પાસે દૈવી શંખ છે તેનાથી જે માગીશું તે મળશે. તેનાથી બધી સામગ્રી મેળવીને બધા જમ્યા. પણ માસીની દાનત બગડી. જેથી રાત્રે ઘરમાં એવો જ એક બીજો શંખ હતો તે તેની ઝોળીમાં મૂકીને દૈવી શંખ કાઢી લીધો. બ્રાહ્મણે ઘેર જઈ બધી વાત પત્નીને કરી. અને હવે આપણે આવતી કાલે બ્રાહ્મણની પૂરી નાત જમાડીએ. જેથી તે શંખને ઢાંકીને કહ્યું કે લાખ રૂપિયા થઈ જાઓ. ત્યારે તે શંખ કે બોલ્યો સવા લાખ. પણ નીકળે કશું નહીં. સવાયું બોલે પણ આપે કશું નહીં. જેથી તે ફરી દરિયાઈ દેવ પાસે ગયો ત્યારે એણે કહ્યું કે આ તો લપોડશંખ છે. અસલ દૈવી શંખ તો તારી માસીએ બદલી નાખ્યો છે. તે તેના મંદિરમાં છે. જેથી તે પાછો આવી ત્યાં રાત રોકાયને પોતાનો દૈવી શંખ બદલીને લઈ લીધો. આ વાત કહી પ્રભુશ્રીજી કહે કે લપોડશંખ જેવા થવું નીં. મોટી મોટી વાતો કરે પણ તુંબડીમાં કાંકરા, કંઈ જીવનમાં ઉતારે નહીં. વાતે વડા થાય નહીં. જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય લાવવો જોઈએ. તે વગર શાન થાય નહીં. પશુનું પણ કલ્યાણ પ્રભુશ્રીજીના સમયમાં આશ્રમમાં બે બળદ હતા. તે બળદોએ આશ્રમમાં ચૂનાની ચક્કી પીલવાનું તેમજ મંદિરના પત્થરો વગેરે ઊંચકવાનું ઘણું કામ કર્યું હતું. તે ઘરડા થયા ત્યારે તેને બેઠા ખવડાવે, દ૨૨ોજ દાણ મૂકે. ફરતા બંધ થયા ત્યારે પ્રભુશ્રીજી બોઘ સંભળાવે અને મુમુક્ષુઓ પાસે પદ પણ બોલાવે. તેમની ઘણી માંદગી વખતે પ્રભુશ્રી ખુરશી પર બેસી તેના મુખ આગળ બોથ કરે ત્યારે આંખો ખોલીને કાન ફફડાવે. અંતે તેનું સમાધિમરણ થયું. ૧૭૨ જ્ઞાનીપુરુષોને મન તો બધા આત્મા છે પ્રભુશ્રીજી કહે પાંચ ભાઈઓ હતા. તે નાટક કરે. તેમાં એક ભાઈ રાજા થયો, એક ભાઈ રાણી થયો, બીજો ભાઈ ચામર ઢાળે અને એક ભાઈ રાજાનો અંગરક્ષક સિપાહી થયો. હવે નાટક જોનારને તો રાજા, રાણી, ચામર વીંઝનારા અને અંગરક્ષક સિપાહી દેખાય; પણ ખરેખર તેમ નથી. એ ભાઈઓને મન તો અમે પાંચે ભાઈઓ છીએ. અમે નથી રાજા, નથી રાણી, નથી ચામવાળા કે નથી અંગરક્ષક સિપાહી. તેમ શાની પુરુષોને મન તો બધા આત્મા છે. રાજા, રાણી વગેરે આ તો કર્મને આધીન બધી અવસ્થા છે, પર્યાય છે. મૂળ સ્વરૂપે જોતા તો પ્રભુ! બધા આત્મા છે. આવી પ્રભુશ્રીજીની અમૃતવાણી છે. રામનું બાણ છે, ચમત્કાર છે પ્રભુશ્રીજી કોઈ કોઈ વખત બોધમાં કહેતા કે અમારું કાલું ઘેલું બોલવું એમાં ફેર જાણશો નહીં. રામનું બાણ છે, ચમત્કાર છે. આવા અમૃત વચનો કહેતા પણ કોને મિઠાસ આવે ? જેનું મન નિર્મળ હોય તેને એની વાત્રી પ્રિય લાગે. જેમ ઉંટ દ્રાક્ષ ખાય તો મરે, માણસને તે અમૃતનું કામ કરે. Page #180 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇન્દ્રિયોને આત્માર્થે સવળી કરવી પ્રભુશ્રીજી કહે-એક એક વિષયમાં જીવ પોતાના પ્રાણ ગુમાવે છે. પતંગિયુ આસક્તિને લઈને તેમાં પડી મરે. માછલી ખાવાના વિષયને લઈને કાંટામાં ભેરવાઈને પ્રાણ ગુમાવે. હરણ સાંભળવામાં તલ્લીન થઈને પકડાઈ જાય. ભ્રમર સુગંઘ લેવાને માટે કમળમાં બીડાઈ જઈ મરણ પામે. હાથી કૃત્રિમ હાથણીને જોઈ કામ વિષયને કારણે ખાડામાં પડી રીબાઈને મરે. એમ એક એક વિષયમાં આસક્ત જીવ પ્રાણ ગુમાવે તો આપણને પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત છે માટે સદા જાગૃત રહેવું. આંખને પ્રભુના દર્શનમાં લગાવવી, કાનને પ્રભુ ભજન સાંભળવામાં જોડવા, જીભને પ્રભુભજન ગાવામાં લગાડવી, કામદેવને વ્રતથી જીતવો. સુગંધ અને દુર્ગધને પુદ્ગલના પર્યાય જાણી સમભાવ રાખવો. તો જ આ મનુષ્યભવ સાર્થક થશે. મોટાઈનું અભિમાન કરવા જેવું નથી. પ્રભુશ્રી દ્રષ્ટાંત આપતા કે એક જંગલમાં એક સિંહ સૂતો હતો. તેના ઉપર એક ઉંદરે દોડાદોડ કરવા માંડી. તેથી તે જાગી ગયો અને ઉંદરને પંજામાં દાબી દીધો. મરણના ભયથી તે કરગરવા લાગ્યો. જેથી સિંહે તેને છોડી મૂક્યો. જતાં જતાં ઉંદર કહે મહારાજ તમે મને જીવિતદાન આપ્યું તેનો બદલો હું તમને વાળી આપીશ. સિંહને થયું કે હું વનનો રાજા અને આ એક નાનો ઉંદર મારો શું બદલો વાળી શકે. થોડા વખત પછી એક પારઘીએ જાળ નાખી સિંહને પકડી લીઘો. હવે તેનાથી છૂટી શકાય નહીં, ત્યાં તે ઉંદર ફરતા ફરતા આવી ચઢ્યો. તેને સિંહને જાળમાં ફસાયેલો જોયો તેથી તેના તીણા દાંત વડે તે જાળને કોતરી કોતરીને તોડી નાખી સિંહને છૂટો કરી દીધો. જીવિતદાનના બદલામાં સિંહને પણ ઉંદરે જીવિતદાન આપ્યું. પ્રભુશ્રી કહે-સમય આવ્યે નાનો પણ કામ આવે. મોટાઈનું કંઈ અભિમાન કરવા જેવું નથી. ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ કોઈ વાતની હઠ પકડવી નહીં પ્રભુશ્રી કહે-એક જંગલમાં શિયાળ બોલ્યું કે નદીમાં મડદું તણાતું આવે છે તેની જાંઘમાં રત્ન છે. જે કાઢશે તેને મળશે. એક ભાઈએ આ સાંભળ્યું જે શિયાળની ભાષા જાણતો હતો. તેણે મડદું કાઢ્યું અને જાંઘમાંથી રત્ન કાઢી મોડી રાતે ઘેર આવ્યો. તેની પત્નીએ કહ્યું આટલી રાતે તમે ક્યાં ગયા હતા? તે કહે કે એ તારે જાણવાની જરૂર નથી. કારણ કે એ પશુઓની ભાષા જાણતો પણ એને એવું વરદાન હતું કે જો એ વાત બીજાને કરે તો તેનું મૃત્યુ થાય. પરંતુ તેની સ્ત્રીએ હઠ પકડી કે મને કહો. પેલો કહે તને કહું તો મારું મૃત્યુ થાય. છતાં હઠ પકડી. તો કહે ચાલ કાશી ત્યાં વાત કરીશ, ત્યાં મારું મરણ સારું થાય. રસ્તામાં જતાં એક કૂવો આવ્યો ત્યાં થાક ખાવા બેઠા. ત્યાં એક બકરો અને બકરી ચરતાં હતા. ચરતા ચરતા બકરી કૂવા આગળ ગઈ. કૂવામાં પીપળાના કૂમળા પાન દીઠા. તેથી બકરાને કહ્યું મને આ કૂવામાંથી કુમળા પાન તોડી આપો. ત્યારે બકરો કહે તે તોડવા જાઉં તો કૂવામાં પડી હું મરી જાઉં. પણ બકરીએ હઠ પકડી. ત્યારે બકરો તે બકરીને શીંગડા વડે મારવા મંડ્યો. અને કહેવા લાગ્યો કે હું આ માણસ જેવો મૂરખ નથી કે આ રાંડની વાતે કાશી ; મરવા જાઉં. તારી વાતો સાંભળું તો હું પણ કૂવામાં ડૂબી મરું. ત્યારે બકરી કહે મને મારશો નહીં - મારે કુમળા પાન નથી ખાવા. એમ હઠ મૂકી દેવી. મેં વિચાર્યું કે આવી ભક્તિ ફરી ફરી મળવાની નથી. જેથી મેં તો પતિના દુઃખે દુઃખી અને તેના સુખે સુખ માનવું ના લખી દીધી. પ્રભુશ્રીજીએ બોઘમાં કહ્યું કે આ જીવને પટલાઈ અને પરણવાની ઘણી જ હોંશ હોય છે. તે મારે માટે જ લાગુ આ વાત સાંભળીને પુરુષના મનમાં થયું કે આ બકરા પડી. મેં લખી દીધું કે મારાથી અત્યારે આવી શકાય તેમ નથી. કરતા પણ હું તો હલકો ઠર્યો કે આ રાંડની વાતે હું કાશી મરવા કારણ કે હું અત્યારે આશ્રમમાં પ્રભુશ્રીજીની સેવામાં છું. મને ફરી ચાલ્યો. તેથી હવે ખાવાનું મૂકી એક દંડો લઈ આવ્યો અને તેની આવો અવસર મળશે નહીં. માટે હું આવવાનો નથી. ભલે એ સ્ત્રીને મારવા મંડ્યો. તે બોલી એમ કેમ કરો છો? અરે તારી જગ્યા જાય. ભુવાસણમાં પ્રભુશ્રીજી પાસે ભક્તિ માગેલી તે જ વાત સાંભળીને હું કાશી મરવા જાઉં? શું આ જાનવર કરતાં હું ફળી. નહીં તો આવી ભાવના મને થાય નહીં. હલકો છું એમ કહી ફરી મારવા મંડ્યો. ત્યારે તે બોલી મને મારશો નહીં. મારે તમારી વાત સાંભળવી નથી. તમને જે ઠીક લાગે તેમ કરો. આ કથાના સારરૂપે પ્રભુશ્રીજી કહે પતિના દુઃખે દુઃખી અને તેના સુખે સુખ માની રહેવું. સીધી રીતે ન ચાલે તો ઘોખાનો વારો આવે. પણ પહેલેથી કોઈ વાતની હઠ પકડવી નહીં; પણ બીજાનું સુખ ઇચ્છવું. તેમાં આપણું સુખ સમાયેલું જ છે. જીવને પટલાઈ અને પરણવાની હોંશ હોય - થોડા વખત પછી મારા ઘરથી કાગળ આવ્યો કે ભાઈ ગોવિન્દ પત્ર વાંચીને ઘેર આવી જશો. તમારા સગપણ માટે પૂછાવે છે. જેથી તરત જ આવી જશો. નહીં તો વાત જતી રહેશે. ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ વગર વિચાર્યું કરેલ કામનું દુઃખદ ફળા પૂરી ચકાસણી કર્યા વગર ઉતાવળું પગલું ભરવું નહીં. એ વિષે પ્રભુશ્રીજીએ કથા કહી કે એક રબારી હતો. તેને પૈસાની જરૂર પડી. તેણે શેઠ પાસે આવી કહ્યું કે આ મારી પાસે વફાદારી કૂતરો છે તેને રાખો અને મને પૈસા આપો. પણ જ્યારે પૈસા આપીશ ત્યારે જ મારો કૂતરો પાછો લઈ જઈશ.શેઠે વાત કબુલ કરી પૈસા આપી દીઘા. હવે એકવાર શેઠને ત્યાં ચોરી થઈ. ચોરો ઘન લઈને ચાલતા થયા. પેલો કૂતરો પણ તેની પાછળ પાછળ જંગલમાં ગયો. જ્યાં ચોરોએ ઘન દાઢ્યું તે તેણે જોઈ લીધું અને પાછો ઘેર આવી ગયો. સવારે શેઠ ઊઠ્યા તો ઘરમાં ચોરી થયેલી જણાઈ. શેઠ દાતણ કરવા બેઠા અને ઊઠ્યા કે પેલો કૂતરો શેઠના ઘોતિયાનો છેડો પકડીને ખેંચવા લાગ્યો. જેથી શેઠે વિચાર્યું કે આ ક્યાંક લઈ જવા માંગે છે. જેથી તેના પાછળ પાછળ જ્યાં ઘન દાઢ્યું હતું ત્યાં જઈ કૂતરો પગે ખોતરવા લાગ્યો. શેઠ સમજી ગયા કે જરૂર અહીં કંઈક છે. જોતાં બધું પોતાનું ચોરાયેલું ઘન મળી આવ્યું. શેઠ ઘન લઈ ઘરે આવ્યા. પછી તે કૂતરાના માલિક રબારી ઉપર કાગળ લખ્યો કે : બાલુને પ્રભુશ્રીજી આગળ મૂકી દેવો અને સવારૂપિયો આપી પાછો તને આપેલા રૂપિયા વળી ગયા જાણવું. કારણ મારે ઘરે થયેલી લઈ લેવો. એ બાઘા પછી બાલુ સારો થઈ ગયો. એટલે અમે ચોરીને આ તારા કૂતરાએ પકડી પાડીને મારું ઘન મેળવી આપ્યું બધા અગાસ આવ્યા. અને ઉપર જઈને બાલુને પ્રભુશ્રીજી આગળ છે. માટે મારી તને આપેલ રકમ વસૂલ થઈ ગઈ તથા ઉપર તને ઊભો રાખ્યો. પછી કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે મેં કહ્યું – પ્રભુ બક્ષીસ આપીશ, એમ લખી તે કાગળ કૂતરાના ગળામાં બાંધી : આને તમારી આગળ મુકવાની બાધા રાખી છે. અને સવા રૂપિયો રબારીને ઘેર મોકલી આપ્યો. આ તો કેળવાયેલો કૂતરો હતો. આપી પાછો લઈ લેવો, એવી બાધા રાખી છે. ત્યારે પ્રભુશ્રીજી જેથી રબારીને ઘેર પહોંચી ગયો. તેને આવેલો જોઈ રબારીને બોલ્યા કે પ્રભુ! આવી બાધા રાખવી નહીં. પુષ્પાઈ હોય તો ક્રોધ ચઢ્યો કે શેઠને પૈસા આપ્યા વિના તું ઘરે આવી ગયો એમ કે સારું થાય; નહીં તો ન થાય. પાપ પુણ્ય ઉપર બધો આધાર છે. બોલી તેણે કૂતરાના માથામાં ડાંગ મારી. જેથી તે કૂતરો ત્યાં જ રસોઈ થોડી અને જમનારા ઘણા મરી ગયો. પછી તેના ગળામાં કાગળ જોયો. તે છોડીને વાંચ્યો કે રબારી પોક મૂકીને રડવા બેઠો કે ઓહો મેં કેવું વગર વિચાર્યું કે પ્રભુશ્રીજીની હાજરીમાં કાવિઠામાં અભુત ભક્તિ થઈ હતી. ત્યારે હું પણ હાજર હતો. ઘારવા કરતાં ઘણા માણસો એકઠા થયા કામ કર્યું : રબારીને તે કૂતરો ઘણો વહાલો હતો. કહેવત છે કે હતા. ભક્તિ ઊઠી, જમવાનો વખત થયો. બહારથી ભક્તિમાં, “વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય; ઘણા આવેલા પણ રસોઈ ભક્તિવાળા જેટલી જ હતી. તેથી દેખો એવા કામથી, જાન ઘણાના જાય.” જમવા બેસાડ્યાં નહીં. પ્રભુશ્રીજીએ પુછ્યું: જમવા કેમ બેસાડતા પ્રભશ્રીજીના આવા બોથથી આપણે કંઈ પણ કામ નથી ત્યારે કહ્યું પ્રભુ રસોઈ થોડી છે ને જમનારા ઘણા છે. પ્રભુ વિચારીને જ કરવું. જેથી નુકશાન થાય નહીં, પસ્તાવુ પડે નહીં કહે શું બનાવ્યું છે? લાડુ બનાવ્યા છે. પછી રસોઈ જોવા પ્રભુશ્રીજી અને આર્તધ્યાનનો વખત આવે નહીં. લાકડી લઈને ગયા અને કથરોટ ખોલાવીને જોયું અને કહ્યું કે પાપ પુણ્ય ઉપર બધો આધાર ઢાંકી દો અને જમવા બેસાડો. એક બાજુથી કાઢજો. પછી બધા એક દિવસ નંદીબેનના છોકરાને ખેંચ આવી. જેથી હું જમી રહ્યા છતાં કથરોટમાં લાડુ વધ્યા. તે બહાર ઊભેલાને પણ ડાહ્યાકાકાએ કહ્યું કે નંદી બાધા રાખ. જો એને સારું થાય તો પ્રસાદ આપ્યો. જે અમોએ નજરે જોયેલું તે દ્રશ્યો આજે ખડા થાય છે. ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ વિચાર કર્યા વિના ઉતાવળે કામ કરવું નહીં પ્રભુશ્રીજીએ વગર વિચાર્યું કામ ન કરવું એ વિષે કથા કહી કે એક બાઈએ ઘરમાં નોળિયો પાળ્યો હતો. તે બાઈ પાણી ભરવા ગઈ ત્યારે તે નોળિયાને પોતાનો છોકરો સોંપી ગઈ. પછી ઘરમાંથી એક સાપ નીકળ્યો. તે છોકરા તરફ આવતો જાણી નોળિયો સામો થયો અને સાપને પકડી તેના કટકા કરી નાખ્યા. પછી નોળિયો પેલી બાઈ પાણી ભરવા ગયેલી તેની સામે ગયો. બાઈએ તેનું મોઢું લોહીવાળું જોઈને વિચાર્યું કે એણે મારા છોકરાને મારી નાખ્યો છે. તેથી પાણીનું ભરેલું બેડું તેના પર અફાળી દીધું. જેથી તે નોળિયો મરી ગયો. ઘરે આવી જોયું તો પોતાના છોકરાને રમતો જોયો અને સાપને મરેલો દીઠો. બાઈ સમજી ગઈ કે આ નોળિયાએ જ સાપને માર્યો છે. નહીં તો મારા છોકરાને કરડત. પછી તો તે બાઈને બહુ પસ્તાવો થયો. માટે પૂરો વિચાર કર્યા વિના ઉતાવળે કદી કામ કરવું નહીં. નથી. તું વ્યાજ સાથે પૈસા પાછા આપીશ એવા તારા વચન ઉપર આપેલ વચન મરણાંતે પણ મિથ્યા કરવું નહીં વિશ્વાસ રાખી શકાય નહીં. પ્રભુશ્રીજીએ વચન પર અડગ રહેવા એક દ્રષ્ટાંત આપેલ કે એક વણઝારો હતો. તે શેઠ પાસે વ્યાજે પૈસા લેવા આવ્યો. તેમ જ્ઞાનીપુરુષ પાસે આશા લઈ વચન આપે કે હું $ પ્રતિજ્ઞા તોડીશ નહીં, તેણે વણઝારાની પેઠે વચનમાં અડગ શેઠે કહ્યું પૈસાના બદલામાં ચેન વગેરે મૂકવા લાવ્યો છું? તે કહે રહેવું. પોતાના આપેલા વચન મરણાંતે પણ મિથ્યા કરવા નહીં. મારી પાસે તો કશું નથી. ત્યારે શેઠ કહે પૈસા નહીં મળે. ત્યારે તે વણઝારે કહ્યું શેઠ મારી પાસે કિંમતી મૂછનો બાલ છે તે આપું? પ્રેમ એ તો મહાન વસ્તુ છે શેઠ કહે ભલે તે આપ. ત્યારે તેણે એક મૂછનો બાલ તોડી આપ્યો. આબુથી થોડા દિવસ પછી અમે આહોર ગયા હતા. ત્યાં તેની મૂછનો વાળ કિંમતી છે કે નહીં તેની પરીક્ષા કરવા શેઠે કહ્યું : મુમુક્ષુઓનો પ્રેમ હજુ ભુલાતો નથી. આહોરમાં ભક્તિમાં આ તો વાંકો છે, બીજો આપ. ત્યારે તે કહે બીજો નહીં આપું... ? ઘર્મચંદભાઈ, રતનચંદભાઈ પગે ઘુઘરી બાંધીને નાચ્યા હતા. તમારે પૈસા આપવા હોય તો આપો. શેઠ સમજી ગયા કે આ અને હાથમાં માળા લઈને એક આંગળીથી ફેરવતા જાય. પ્રભુ, સાચો મરદ છે. વચનનો પાકો છે. જેથી પૈસા આપ્યા. આ જાણીને ભક્તિમાં બિરાજમાન હતા.ભક્તોનો પ્રેમ પ્રભુએ જોયે જ બીજો માણસ શેઠ પાસે પૈસા લેવા આવ્યો. શેઠે કહ્યું કંઈ ચેન રાખ્યો. એ પ્રેમ લખાણમાં આવી શકે નહીં. વગેરે મૂકવા લાવ્યો? તો કહે ના, પણ મૂછનો કિંમતી વાળ આપું. આખા ગામને મંત્રસ્મરણની આજ્ઞા શેઠ કહે લાવ ત્યારે. તેણે તોડી એક વાળ આહોરમાં પ્રભુશ્રીજીએ મુમુક્ષુઓના અનેક ઘેર આપ્યો. શેઠ કહે એ તો વાંકો છે બીજો પધરામણી કરી હતી. જે ઘેર જાય ત્યાં પ્રભુને વઘાવે. ત્યાં આપ. ત્યારે તેણે તરત જ બીજો તોડીને દેરાસરમાં જઈને પણ સંઘે ભક્તિ કરી હતી. આહોરથી રવાના આપ્યો. શેઠ સમજી ગયા અને કહ્યું તને ૬ થતાં આખા ગામને પ્રભુશ્રીજીએ ત્રણ પાઠ અને મંત્રસ્મરણની પૈસા નહીં મળે. કેમ? તો કે તને મૂછના આજ્ઞા આપી હતી. આહોરમાં મુમુક્ષુઓના ભાવ અને ભક્તિ શ્રી ગોવિંદભાઈ વાળની કે તારા બોલેલા વચનની કિંમત : અલૌકિક હતા. ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી છીતુભાઈ ડાહ્યાભાઈ પટેલ ભુવાસણ ધનપ્રાપ્તિથી જ સુખ મળે એવી આપણે પ્રથમ આશ્રમમાં જઈએ માન્યતાએ શરીરનું સત્યાનાશ ૪ શ્રી ગોવિંદભાઈ પાસેથી કપાળદેવ૨૧ વર્ષની ઉંમરે આજીવિકાનું સાધન કરવા પૈસાની પ્રભુશ્રી વિષે મને જાણવા મળ્યું. મારે અમેરિકા જવાનું નક્કી થયું કમાણી માટે પરદેશ પનામા (મધ્ય અમેરિકા) જવાનું થયું. ત્યાં એટલે ગોવિંદભાઈને કહ્યું કે મારે ડાકોર જવાનું છે. અને તમે પ્રથમ વેપારીઓને ત્યાં નોકરી કરી. છ માસ પછી રાજકોટના કહેતા હતા તે મહારાજ પાસે મને લઈ ન જાઓ? ગોવિંદભાઈ છગનલાલ ભટ્ટ સાથે ભાગીદારીમાં બેઠા.ત્રણ વર્ષ પછી છૂટા હું સંમત થયા અને કહ્યું કે ચાલો હું તમારી સાથે આવું. પછી તેમની થઈ સ્વતંત્ર દુકાન કરી. અમેરિકન ટુરીસ્ટ પ્રજા સાથેનો ધંધો સાથે હું નીકળ્યો. ગાડીમાં મને તત્ત્વજ્ઞાન વાંચવા આપ્યું. સુરતથી હતો. જમવાના ટાઈમે ઘરાકની ગાડી આવી હોય તો જમવાનું ૬ બરોડા સુધી વાંચીને તે પૂરું કર્યું. મને વચનની અપૂર્ણતા લાગી. ઠેલીને તેમને માલ આપીએ. આ રીતે પૈસાના લોભને કારણે આ વચન લખનાર કોઈ મહાપુરુષ છે એવી છાપ પડી. પછી જમવાનો ટાઈમ અનિયમિત થવાથી ગેસ ટ્રબલ થવા લાગ્યો. ગોવિંદભાઈએ બરોડાથી ગાડી ઉપડ્યા પછી કહ્યું ભાઈ તમારે ત્યાંની વિલાયતી દવા છ માસ સુધી વાપરી છતાં ફેર પડ્યો નહીં પહેલા ડાકોર જવું છે કે અગાસ આશ્રમમાં જવું છે? મેં કહ્યું ભાઈ અને શરીર કૃશ થઈ ગયું. ખોરાક છૂટી ગયો, ફક્ત થોડું ફૂટ લઈ તમે કહો છો કે શ્રીમદ્ રાજચંદ્રથી જ્ઞાન પામેલા મહારાજ શ્રી શકાય. તો પણ તે વખતે ઘનપ્રાપ્તિથી જ સુખ મળે એવી માન્યતાના લઘુરાજસ્વામી છે. જેમને તમે પ્રભુશ્રી કહો છો, જેમણે આશ્રમ કારણે છ માસ સુધી શરીરને સામે પડી દુકાનનું બધું કામકાજ સ્થાપેલ છે, જે હાલ હયાત છે અને જેમની ૮૧ વર્ષની ઉંમર કરવાનો મક્કમતાએ નિર્ણય કર્યો. મારા નાનાભાઈ ગોપાલભાઈને થયેલી છે તો આપણે પ્રથમ આશ્રમમાં જ જઈએ. પછી ડાકોર ફિકર થઈ કે એમનું શરીર અહીં વિલાયતી દવાથી સુધરે તેમ ? જઈશું. એટલે અમે સાડા દસની ગાડીમાં આશ્રમમાં આવ્યા. નથી. તેથી મને ભારતમાં જઈ આયુર્વેદિક દવા કરશો તો સારું ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો થશે એમ કહી મને સ્ટીમરમાં ભારતદેશ રવાના કર્યો. મોટે દરવાજે આવ્યા. દરવાજો જોઈ મને આશ્ચર્ય લાગ્યું. જગતમાં નાશ નહીં થાય એવું કંઈ સુખ હશે? મેં કહ્યું ગોવિંદભાઈ જરા ઊભા રહો. મેં દરવાજા ઉપર દ્રષ્ટિ બાપુજીએ ઘણી દવાઓ કરાવી પણ કંઈ ખાસ ફેર પડ્યો નાખી તો કમાન ઉપર “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે' નહીં. તેથી વિચારો આવવા માંડ્યા કે નાની ઉંમરે પુરુષાર્થ કરીને એમ વાંચ્યું. તેથી મને અંતરમાં આનંદ અને શાંતિનો અનુભવ પૈસા કમાયા, તેથી શરીરમાં રોગ આવ્યો. તેની સારવાર કરી : થયો, પછી ગોવિંદભાઈ. શંકર ભગતજી કાવિઠાવાળાને ત્યાં પણ રોગ મટે નહીં અને ખોરાક લઈ શકાય નહીં, તો શું મેળવેલા લઈ ગયા અને ત્યાં રહેવાનું રાખ્યું. ઘનનો ઉપભોગ ન લઈ શકાય અને મૂકીને મરી જવાનું? મરણ પછી શું થતું હશે. ગામના મરી ગયેલા ક્યાં ગયા હશે? પછી વિચાર આવ્યો કે આ જગતમાં નાશ નહીં થાય એવું કંઈ સુખ હશે? હે ભગવાન, જગતમાં સાચા ગુરુ હોય તે મને મળો એક આધ્યાત્મિક ભાઈ મારફતે મને ચંદ્રકાન્ત’નામનો ગ્રંથ વાંચવા મળ્યો. તેમાં આવ્યું કે ગુરુ વગર આત્મજ્ઞાન થાય નહીં. ઘરમાં બધા કૃષ્ણ અને રામની ભક્તિ કરતા. તેથી હું પણ કૃષ્ણ અને રામ આગળ પ્રાર્થના કરતો કે હે ભગવાન! આ સંસારમાં જે સાચા ગુરુ હોય તે મને મળો. તે ભાવના મારી ફળી અને અમારા ગામના શ્રી ગોવિંદભાઈ શનાભાઈ મારફત મને ૫.પૂ. પ્રભુશ્રીજીનો ભેટો થઈ ગયો. તે ભેટો કેવી રીતે થયો તે નીચે જણાવું છું : ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે' ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ નાહી ધોઈ દર્શન કરવા જાઓ શ્રી શંકર ભગતે કહ્યું : સભામંડપમાં ભક્તિ રાખી નથી કારણ પ્રભુશ્રીજીની તબિયત નરમગરમ છે. ૧૦૫ ડીગ્રી તાવ છે. એટલે રૂમમાં ભક્તિ રાખેલ છે. નાહી ધોઈને દર્શન કરવા જાઓ. પછી અમે બન્ને રૂમમાં દર્શન કરવા ગયા. તે વખતે પૂ.પ્રભુશ્રીજી નીચી પાટ ઉપર સૂતા હતા. અને બે ભાઈ પૂ.પ્રભુશ્રીના પગની સેવા કરતા હતા. તેમની દ્રષ્ટિ મારા પર પડી. પ.પૂ.પ્રભુશ્રીજીને ત્રણ ત્રણ નમસ્કાર કર્યા અને અમે નીચે બેઠા. ભક્તિ ચાલતી હતી તે પૂરી થઈ એટલે પ્રભુશ્રીજી બેઠા થઈ ગયા અને પાટ ઉપર પદ્માસન વાળીને બેઠા. તેમની દ્રષ્ટિ મારા ઉપર પડી તેથી મેં બે હાથ જોડ્યા. પછી બોઘ શરૂ થયો. આત્માનું સુખ તો અનંત છે. ચાર ગતિના દુઃખનું વર્ણન કરતા જણાવ્યું કે પાંચ ઇન્દ્રિયના વિષય સુખો પરાધીન છે, નાશવંત છે. રાગદ્વેષ કરાવી ચારગતિમાં રઝળાવનાર છે. આત્માનું સુખ તો અનંત છે. કહ્યું જાય તેમ નથી. એ રીતે બોઘ ચાલતો હતો. બાર વાગ્યા એટલે મોહનભાઈએ કહ્યું પ્રભુ બાર વાગ્યા. ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા, એ તો વાગ્યા જ કરવાના. ત્યારપછી બપોરની ભક્તિ શાંતિસ્થાનમાં બેઠી. ગોવિંદભાઈએ કહ્યું કે ભક્તિના પદો પછી પ્રભુશ્રી પધારશે : બેય બાજુથી પકડીને પ્રભુશ્રીજીને શાંતિસ્થાનના ઉપરવાળા સ્થાને અને બોઘ થશે. લાવ્યા. ત્યાં ચિત્રપટ આગળ પીંછીથી ત્રણ વાર નમસ્કાર કરીને પ્રભુશ્રીની વિદેહીદશા પ્રભુશ્રીજી સામે બેઠા. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ દેવવંદન કર્યું. પછી શ્રી મોહનભાઈ બ્રહ્મચારીએ પ્રભુશ્રીજીને પાણીનો પ્યાલો અહો અહો બોલ્યા. “જે સ્વરૂપ સમજ્યા વિનાની ગાથા વખતે આપ્યો. તેઓ પી ગયા. બીજો આપ્યો તે પણ પી ગયા. ત્રીજો પણ પ્રભુશ્રી કહે મને સાષ્ટાંગ નમસ્કાર કરાવો. એમ ત્રણે નમસ્કાર પી ગયા. પછી સ્મૃતિ આપી કે પ્રભુ આ ચોથો. ત્યારે પ્રભુશ્રીજી : કરાવ્યા. મને એમ થયું કે આટલી અવસ્થાએ પહોંચેલું અને વેદનાકહે હે! ચોથો? તે વખતે આપણને લાગે કે જાણે તેઓ અંતરના ગ્રસ્ત શરીર છતાં હૃદયમાં ગુરુભક્તિ અને બહુમાન કેવું છે. અને ઉંડાણમાંથી બહાર આવી બોલતા હોય અથવા જાણે વિદેહી ૪ મન વચન કાયા સહિત આત્મભાવે ગુરુ પ્રત્યે અર્પણતા કેવી છે કે દશામાં હોય એમ જણાય. તે જોઈ શિષ્યને પણ ગુરુભક્તિમાં પુરુષાર્થ કરવાની પ્રેરણા થાય. સચિદાનંદ પરમાત્મા લાગ્યા મારે સ્મરણ ભક્તિ લેવા છે શ્રી હીરાભાઈ ઝવેરીએ મને કહ્યું : અમેરિકાવાળા ભાઈ, હું આવ્યો તે વખતે પર્યુષણ પર્વના દિવસ ચાલતા હતા. આ પુરુષ કેમ લાગે છે? મેં કહ્યું-સતુ-ચિદાનંદ પરમાત્મા લાગે : તેમાં મેં પ્રથમના ત્રણ દિવસ કાર્યક્રમ ચાલે તેમાં બેસી લાભ છે. તમારી વાત સાચી છે. લીધો. ત્યારબાદ મને આત્મકલ્યાણ કરનારી ભક્તિની આજ્ઞા પછી પ્રભુશ્રીને બે ભાઈઓ બે બાજુથી પકડીને શાંતિ લેવાનું મન થયું. એટલે મેં ગોવિંદભાઈને કહ્યું કે મારે સ્મરણ સ્થાનમાં લાવ્યા. પ્રભુશ્રીજી ચિત્રપટના દર્શન કરી પાટ ઉપર : ભક્તિ લેવા છે. તો મને પ્રભુશ્રીજી આગળ લઈ જાઓ. અને જે બેઠા અને બોઘ શરૂ કર્યો. ગોવિંદભાઈએ નાની ડાયરી અને પેન : જે પુસ્તકો મળતાં હોય તે મારા માટે લઈ લો. સદ્ગુરુપ્રસાદ, આપી મને કહ્યું-થોડું થોડું લખજો. તમારે પનામામાં કામ લાગશે. તત્ત્વજ્ઞાન, ચૈત્યવંદન ચોવીશી, આલોચનાદિ પદસંગ્રહ લીધાં વૃદ્ધ શરીર છતાં ગુરુ પ્રત્યે પરમ વિનયભાવ છે અને ચિત્રપટ વગેરે લઈ પ્રભુશ્રી પાસે ગયા. પ્રભુશ્રી આગળ દેવવંદનના સમયે પ્રભુશ્રીજીની રૂમમાંથી બે ભાઈઓ ટેબલ હતું. તેના ઉપર ચિત્રપટ, પુસ્તક અને માળા મૂક્યા. ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ મારો આત્મા કથીર જેવો તેને સુવર્ણ સમાન કરો તે વખતે પ્રભુશ્રીજી પાટ ઉપર બેઠા હતા અને બાજુમાં પૂ.બ્રહ્મચારીજી ઊભેલા હતા. ગોવિંદભાઈ અને મેં બન્નેએ ત્રણ ત્રણ નમસ્કાર કર્યાં. ગોવિંદભાઈએ પ્રભુશ્રી પાસે જઈ ચરણ સ્પર્શ કર્યા પછી મેં પણ ચરણ સ્પર્શ કર્યા. પછી સામે હાથ જોડી ઊભા રહ્યા. પછી મનમાં એવા ભાવ કર્યા કે હે ભગવાન! મારો આત્મા કથીર જેવો છે, પણ સુવર્ણ સમાન બનાવજો. એટલે પ્રભુશ્રીજીએ ટેબલ ઉપરથી તત્ત્વજ્ઞાન ઉપાડી હાથમાં લીધું અને બધા પાના ફેરવી તેના ઉપર દ્રષ્ટિ નાખી. પરમકૃપાળુદેવના ચિત્રપટને હૈયાનો હાર કરી રાખજે પછી મને કહ્યું કે આ ‘તત્ત્વજ્ઞાન' તારી જીવનદોરી છે. અને કૃપાળુદેવનું નાનું ચિત્રપટ હાથમાં લઈ કહ્યું આ પરમ કૃપાળુદેવના ચિત્રપટને હૈયાનો હાર કરી રાખજે. આગળ અનંતા જ્ઞાનીપુરુષો થઈ ગયા તેમણે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો જ આત્મા આ કાળમાં પરમકૃપાળુદેવે જોયો, જાણ્યો, અનુભવ્યો છે. તેવો જ આપણો આત્મા છે. તેની પ્રાપ્તિ અર્થે તેમની આશાથી ત્રણ પાઠની ભક્તિ અને સ્મરણમંત્ર બતાવીએ છીએ. તે બહુ વેપાર ઉપાધિ હોય તો પણ રાત્રે સુતી વખતે પલંગ પર બેસીને પણ ભક્તિ અને માળા ફેરવવાનું ચૂકીશ નહીં. મરણ વખતે તે શરણ થશે અને તારું કામ થઈ જશે. સદ્ગુરુ પ્રસાદના દર્શન કરાવવા પછી ‘સદ્ગુરુ પ્રસાદ'નું પુસ્તક પ્રભુશ્રીએ હાથમાં લીધું અને બોલ્યા - એ પુસ્તક સાચવીને રાખજે અને એમાં રહેલાં કૃપાળુદેવની બધી અવસ્થાના ચિત્રપટોના દર્શન કરજે, કોઈ મરણ પથારીએ હોય તેને દર્શન કરવાના ભાવ થાય તો દર્શન કરાવજે, તેની દેવની ગતિ થશે. પરમકૃપાળુદેવ સમક્ષ સ્મરણ મંત્ર પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂ.બ્રહ્મચારીજીને સ્મરણ તથા વીસ દોહરા વગેરે બતાવવા આજ્ઞા કરી. પૂજ્યશ્રી સાથે અમો બધા પુસ્તકો લઈને રાજમંદિરમાં ગયા. પુસ્તકો પરમકૃપાળુદેવના ગોખમાં મૂકાવ્યા. અને પૂ.શ્રી બ્રહ્મચારીજી સહિત અમે ત્રણે નમસ્કાર કરીને ઊભા રહ્યા. સપ્ત વ્યસન અને સપ્ત અભક્ષ્યનો ત્યાગ ત્યાં પૂજ્યશ્રીએ સાત વ્યસન બોલીને સમજાવ્યા અને મને પૂછ્યું કે સાત વ્યસનનો ત્યાગ પળાશે? મેં કહ્યું જી પ્રભુ, પળાશે. પછી મને સાત અભક્ષ્ય વસ્તુ બોલીને સંભળાવી અને ૧૮૧ Kong પૂછ્યું કે આમાં તમારે કંઈ ફૂટ રાખવી છે? ત્યારે મેં કહ્યું પ્રભુ મઘ અને માખણની બે છૂટ રાખવી છે. ત્યારે મને બે વસ્તુ સંબંધી થોડો બોધ કર્યો કે આ શરીરમાં રોગ થયો છે તે પૂર્વે કરેલા પાપનું ફળ છે. મઘ તથા માખન્ન વાપરવાથી ફરી પાપ બંઘાય અને તેનું ફળ જીવને દુઃખ ભોગવવું પડે, એવું જ્ઞાનીપુરુષોએ જાણ્યું છે. તેથી એ વસ્તુનો નિષેધ કરેલો છે, તો વાપરતી વખતે ખ્યાલ રાખજો કે આ પાપના કારણ સેવું છું. એવો દિવસ ક્યારે આવશે કે એ અભક્ષ્ય વસ્તુઓનો સર્વથા ત્યાગ થાય. મઘની જગ્યાએ ગોળ કે ખાંડની ચાસણી કે પતાસામાં પણ દવા લઈ શકાય છે. મઘ જ રોગ મટાડે કે જીવાડે એવું નથી. પછી માખણ સંબંધી જણાવ્યું કે માખણમાં સમયે સમયે અનંત જીવની ઉત્પત્તિ થાય છે અને માંસ સમાન ખરાબ છે. વાપરવા લાયક નથી. માટે અમેરિકામાં તમે વાપરતા હો તો માખણ લાવી તાવીને ઘી બનાવી વાપરવું. સ્ટીમરમાં વાપરવું પડતું હોય તો તે વાપરવું નહીં. પરંતુ ઘરેથી એક બરણી ઘીની ભરી જજો. પૂજ્યશ્રીએ કહેલી વાત મારા હૃદયમાં બેસી ગઈ. અને એમના કહ્યા પ્રમાણે મધ અને માખણનો પણ ત્યાગ કરી એમની સૂચના પ્રમાણે વર્યો હતો. Page #189 -------------------------------------------------------------------------- ________________ ભાઈશ્રી ૨ણછોડભાઈનું મિલન બપોરે મંત્ર લીધો અને બીજે દિવસે સવારમાં ગામ જવાનું નક્કી હતું. પરંતુ રાત્રે સાડા આઠ વાગે ભાઈશ્રી રણછોડભાઈ આશ્રમમાં આવ્યાની ખબર ગોવિંદભાઈને પડી એટલે મને ગોવિંદભાઈ કહે કે ભાઈશ્રી રણછોડભાઈનો સમાગમ કરવા જેવો છે. બે વાત તમને જાણવા મળશે. ભક્તિભાવમાં દૃઢતા થશે. કાલે સવારે આપણે જવાના છીએ તો અત્યારે ત્યાં જઈએ ? મેં કહ્યું ચાલો બે વાત જાણવા મળશે. અમે ગયા તો આખો ઓરડો ભાઈશ્રીનો મુમુક્ષુઓથી ભરાઈ ગયેલો હતો. બારણામાં પેસતાં થોડી જગ્યા હતી, ત્યાં બેઠા. ગોવિંદભાઇએ મારી ઓળખાણ આપી. આ ભાઈ અમારા ગામના છે, પાટીદાર છે. એમનો ધંધો અમેરિકામાં છે. જવા માટે સ્ટીમરની ટિકિટ બુક કરાવીને ત્રણ દિવસ માટે અહીં આવ્યા છે. આજે એમણે ભક્તિ સ્મરણ વગે૨ે લીધા છે, અને કાલે સવારે ગામ જવાના છે. પાછા પ્રભુશ્રીના બોધનો ધોધ પડશે, ફરી ક્યારે સાંભળશો હવે ભાઈશ્રી મને ઉદ્દેશીને બોલ્યા-તમે પાટીદાર છો તો વાત કરું છું. વાણીયા હોય તો વિક્લ્પ કરે. પરમ ઉપકારી પ્રભુશ્રીજી આત્મા પાળેલા પુરુષ છે. એનો બોધ સાંભળશો તો તમારું હૃદય કૂણું છે તે રંગાઈ જશે. મેં કહ્યું હું સ્ટીમરની ટિકિટ બુક કરાવીને આવેલો છું તો મારાથી રોકાવાય એમ નથી. સ્ટીમર ચાલી જાય. ભાઈશ્રી બોલ્યા કે એ સ્ટીમર જાય તો બીજી નથી મળવાની ? પયુર્ષણમાં આવા આત્મજ્ઞાની પુરુષના બોધનો ઘોઘ પડશે તે તમને ફરી ક્યારે સાંભળવા મળશે? એમની વાતથી પ્રભાવિત થઈને મેં પણ કહ્યું જવા દો એ બોટ, બીજીમાં જઈશું, જ્ઞાનીપુરુષના પેટમાં અનાજનો એક દાણો જાય તો મહાપુણ્ય વળી ભાઈશ્રી બોલ્યા કે આ પ્રભુશ્રીજી આત્મા પામેલા પુરુષના પેટમાં આપણા ઘરના અનાજનો એક કણ જાય તો ચૌદ રાજલોક જન્મે એટલું પુણ્ય બંધાય. ભાઈશ્રીની વાત મારા હૃદયમાં બેઠી. જેથી આશ્રમમાં રોકાઈ માતાપિતાને પત્ર લખી અહીં બોલાવવાનો મેં વિચાર કર્યો. માતાપિતાનો ઉપકાર કેમ વળે વળી ભાઈશ્રી બોલ્યા તમે અમેરિકા જશો લાખો રૂપિયાનું ઘન લાવશો, માતાપિતાની વિંઝણા નાખી સેવા કરશો તો પણ તેમનો ઉપકાર ન વળે. ત્યારે મેં કહ્યું તે શી રીતે વળે? ત્યારે ૧૮૨ ભાઈશ્રી બોલ્યા પ્રભુશ્રીજી આત્મા પામેલા પુરુષ છે. એમના હાથે કૃપાળુદેવની ભક્તિ અને સ્મરણમંત્ર તેમને અપાવો તો માતા પિતાનો ઉપકાર વળે. પ્રભુશ્રીજીના દર્શનથી ૬૮ તીર્થના દર્શન પછી મારા માતાપિતાને અહીં બોલાવવા માટે પત્ર લખ્યો. તેમાં મેં જણાવ્યું કે તમે કોઈ ધર્મતીર્થના દર્શન કર્યા નથી. પણ અહીં સંત મહાત્મા છે. તેમના દર્શનથી તમને ૬૮ તીર્થના દર્શન કર્યા જેટલું પુણ્ય બંધાશે. માટે જલ્દી આવજો અને આવો ત્યારે આપણા ઘરથી ચણાના લોટનો મગજ તથા ઘઉંના લોટના લાડુનો પ્રસાદ બનાવીને સાથે લાવજો તથા એક કરંડીયો ફ્રુટ કેળાં, મોસંબી વગેરે પણ સુરતથી લેતા આવજો. જ્ઞાનીના શરણથી એમની જે ગતિ તેવી આપણી ભાઈશ્રીએ ફરી આગળ વાત ચલાવી અને બોલ્યા – આપણા લોકોની માન્યતા એવી કે યુવાનીમાં ભક્તિ શી કરવી. વૃદ્ધ થઈએ ત્યારે કરવી. પણ કોણ જાણે છે કે વૃદ્ધ થઈને મરીશું. નવયુવાન છોકરો ચાલતા ચાલતા ઠોકર વાગીને ગબડી પડે અને દેહ છોડી ચાલ્યો જાય. પણ આવા સમર્થ કૃપાળુદેવ જેવા પુરુષોની ભક્તિ સ્મરણ કરવાનું લીઘું હોય તો એ એન્જિનરૂપ થાય. અને આપણે ડબારૂપ બની એમનું શરણું રાખ્યું હોય તો એમની જે ગતિ થાય તે આપણી પણ થાય. અને કદાચ કર્મ અનુસાર નીચી ગતિમાં ગયો હોય તો પણ શરણું રાખ્યું હોય તો તેને ખેંચી છે. આ વાત સાંભળી મારો નાનોભાઈ દિનુભાઈ હાઈસ્કુલમાં ભણતો હતો તેને પણ પત્ર લખી મેં બોલાવી લીધો. Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રીજીના દર્શનાર્થે મારા માતાપિતા અને ભાઈ આશ્રમમાં આવ્યા બાદ ગોવિંદભાઈ સાથે બધાને હું પ્રભુશ્રીજીના દર્શન અર્થે ઉપર હૉલમાં લઈ ગયો. પૂ.પ્રભુશ્રીજી પાટ ઉપર બેઠેલા હતા. અને બાજુમાં પૂ.બ્રહ્મચારીજી ઊભા હતા. ત્યાં જઈ પ્રભુશ્રીજીને નમસ્કાર કરી તેમની સામે હાથ જોડી બધા ઊભા રહ્યા. તે વખતે પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને પૂછ્યું કે આ કોણ છે? ક્યાંથી આવ્યા છે? ત્યારે બ્રહ્મચારીજી બોલ્યા આ છીતુભાઈના માતાપિતા અને તેમનો નાનોભાઈ. મેં પૂ.શ્રી બ્રહ્મચારીજીને મારું નામ આશ્રમમાં ત્રણ દિવસ આવ્યાને થયા હતા છતાં જણાવેલું ન હતું. તથા મારા માતાપિતા અને મારો નાનો ભાઈ આશ્રમમાં આવ્યા તેની વિગત પણ તેમને મેં કાને નાખી ન હતી. પ્રભુ, બહુ ભોળીયા છે પ્રભુશ્રીજી મારા માતાપિતા સામે સૃષ્ટિ નાખીને હાથની આંગળીઓ વડે ચેષ્ટા કરી બોલ્યા કે પ્રભુ બહુ ભોળીયા છે. અને દિનુભાઈ સંબંધી બોલ્યા કે બહુ ભાગ્યશાળી છે. પછી પ્રભુશ્રીજીએ કહ્યું : ભક્તિનો ક્રમ સવારથી રાત સુધી ચાલે છે. તેમાં બેસજો, સાંભળજો, ભાવ રાખજો. એટલું બોલ્યા પછી અમે બધા નમસ્કાર કરીને નીચે ઊતરી મુકામે ગયા. પ્રસાદની પ્રભાવના પછી લાવેલ પ્રસાદ ફ્રુટ વગેરે પ્રભુશ્રીજીને વહોરાવી તથા લાડુ મગજ વગેરે બ્રહ્મચારી ભાઈઓના રસોડે આપી, વધ્યું તેનો ભક્તિ ઊઠ્યા પછી મુમુક્ષુ ભાઈબહેનોમાં પ્રસાદ કર્યો હતો. પ્રભુકૃપાએ વગર ભણ્યે ભક્તિ મુખપાઠ ત્રણ દિવસ પછી બધાને ભક્તિ સ્મરણ મંત્ર લેવાના ભાવ થયા એટલે પ્રભુશ્રીજી પાસે મંત્ર લેવા ગયા. નમસ્કાર કરીને ઊભા રહ્યા. તે વખતે પ્રભુશ્રીજીએ મારી બાને કહ્યું – વીસ દોહા‘હે પ્રભુ ! હે પ્રભુ, મોઢે કરજો. ત્યારે મારી બાએ જવાબ આપ્યો પ્રભુ મને વાંચતા નથી આવડતું એટલે મારાથી મોઢે ન થાય. ત્યારે પ્રભુશ્રી બોલ્યા આ લોકો ભક્તિ કરવા બેસે ત્યારે પાછળ બેસી સાંભળજો. અને કૃપાળુદેવ ઉપર ભાવ રાખજો, થઈ જશે. તે પ્રમાણે કર્યાથી ૬ મહિનામાં ભક્તિનો આખો ક્રમ મુખપાઠ થઈ ગયો હતો, સાંભળીને જ; આત્મિસિદ્ધિ, છ પદનો પત્ર વગેરે પણ. મંત્ર એ આત્મા છે મૂકીશ નહીં મારી બાને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર બોલાવ્યો. એટલે બા બોલ્યા. એ મંત્ર ત્રણ વખત બોલાવ્યો અને કહ્યું યાદ ૧૮૩ રહેશે ને? બા બોલ્યા – પ્રભુ એ તો રહેશે. ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા મંત્ર એ આત્મા છે, એ દોરડું છે. મૂકીશ નહીં. શરીર એ પડો છે, ફૂટે તેા ફૂટવા દેજે. સ્ટીમર પણ લેટ થઈ ગઈ આશ્રમમાં આઠ દિવસ પર્યુષણના પુરા કરી અમે ગામ ગયા. ત્યારે મુંબઈથી દલાલની ટપાલ આવેલી હતી. તેમાં જણાવેલું કે તમે જે સ્ટીમરની ટિકિટ બુક કરાવેલી તે બંદરે રોકાતી રોકાતી આવવાથી લેટ થઈ છે. એમાં જ તમારે જવાનું છે, તમા૨ા ભાવ હોય તો અહીં બેઠાં પણ આજ્ઞા મળે પછી હું પનામા ગયો અને દરરોજ ભક્તિનો ક્રમ કરતો. પુસ્તકોનું વાંચન પણ અવકાશે રાખ્યું હતું. મોક્ષમાળાનું પુસ્તક શ્રી ગોપાલભાઈને મેં વાંચવા માટે આપ્યું, ૧૫ દિવસ વાંચન કર્યાને થયા હશે અને મને કહે કે ભાઈ, તમે જે આ ભક્તિ કરો છો તે અહીં બેઠા મને મળે? મેં કહ્યું હા, તમારા ભાવ હોય તો મળે. તમે તમારા ભાવ પ્રમાણે તમારા હાથે પ્રભુશ્રીજી ઉપર પત્ર લખો. ત્યારે ગોપાલભાઈએ એમ લખ્યું કે મારા ભાઈ જે ભક્તિ કરે છે તે મારે કરવાના ભાવ છે, તો કૃપા કરીને મારા આત્માનું કલ્યાણ થાય એવું સત્સાઘન જણાવવા વિનંતી છે, Page #191 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીના હાથે સ્મરણ મંત્ર બની અને નહેર મારફત મહીસાગર નદી એમના ખેતર પાસે થઈને ગઈ. ગોપાળભાઈનો પત્ર પૂ.શ્રી બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીને વાંચી સંભળાવ્યો ત્યારે પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને પત્ર લખવાની તારી ભેંસ દૂધ દેશે આજ્ઞા કરી કે એને લખી જણાવ કે તારા ભાઈ જે ભક્તિ કરે છે, ખંભોળજમાં પ્રભુશ્રીજી ગયેલા. કોઈ બાઈ તળાવ ઉપર તે કપાળદેવના ચિત્રપટને ત્રણ નમસ્કાર કરીને વીસ દોહા, ભેંસો પાવા આવેલી તેને કહ્યું કે મારે દૂધનો ખપ છે. ત્યારે યમનિયમ અને ક્ષમાપનાનો પાઠ એ ત્રણ પાઠની રોજ ભક્તિ બાઈએ કહ્યું ભેંસ દૂઘ નથી દેતી. પણ મારા ઘરે ચાલો. પ્રભુશ્રીજી કરજો અને દેશમાં આવવાનું થાય ત્યારે તમને સ્મરણમંત્ર મળશે. એના ઘરે ગયા. ઘરમાં એના સસરા બેઠા હતા તેણે કીધું કે આ ગોપાળભાઈને ભક્તિની આજ્ઞા આપ્યા બાદ ૧૦-૧૨ મહિને : બાવાને શું કરવા આણ્યો? બાઈ કહે એમને દૂધ જોઈએ છે. પ્રભુશ્રીજીનો દેહવિલય થઈ ગયો હતો. પહેલા આત્મકલ્યાણનું ત્યારે ડોસાએ કહ્યું આવા બાવા તો ઘણાય આવશે. પ્રભુશ્રીજીએ સાધન ૫.પૂ.પ્રભુશ્રીજી બતાવતા હતા. તેની સોંપણી શ્રી તારી ભેંસ દૂથ દેશે એમ કહી ચાલવા માંડ્યું. બહાચારીજીને કરી ગયા હતા. જેથી ગોપાળભાઈ દેશમાં આવ્યાં પછી ભેંસે દૂઘ આપવા માંડ્યું એટલે ડોસાના ભાવ ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીના હાથે તેમને સ્મરણમંત્ર મળ્યો હતો. હું પણ ફરી ગયા. તેથી પ્રભુશ્રીજીને બોલાવવા ગયા અને કહ્યું કે ગોપાળ! આત્મા કાં મરે છે ચાલો મહારાજ દૂઘ આપું. પછી ખંભોળજમાં ચાર ઘરના લોકો મુમુક્ષુ થયા. તેઓ આશ્રમમાં આવતા અને જમણવાર પણ કરતા. અંત વખતે બા બીમાર પડ્યા. દેહ છૂટી જાય તેવી એમનું નામ ભાઈલાલભાઈ હતું. સામો જીવ યોગ્ય હોય તો જ સ્થિતિ હતી. તે વખતે ગોપાલભાઈએ બાને પૂછ્યું : બા!મરણનો આવું કહે. એમને કંઈ દૂઘની જરૂર નથી. ભય લાગે છે? ત્યારે બાએ કહ્યું : ગોપાલ! આત્મા કાં મરે છે, બાપાએ (પ્રભુશ્રીજીએ) કહેલું ને, શરીર એ તો ઘડા જેવું છે, ફૂટે તો ફુટવા દેજે; પણ મંત્રનું દોરડું પકડી રાખજે. ભોળા હોવા છતાં મંત્રને પકડી રાખી પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા. પ્રભુકૃપાએ ભોળા બાળાનું કામ થઈ ગયું મારા બાપુજીને ઘડી ઘડી બાથરૂમ જવું પડતું. પણ છેલ્લે એકી ન થઈ અને અમને કહ્યું કે મંત્ર ચાલુ રાખો. બહાચારી મગનભાઈ અને હું વગેરે મંત્ર સ્મરણ કરતા રહ્યાં અને થોડીવારમાં મંત્ર સાંભળતા સાંભળતા તેમનો દેહ છૂટી ગયો. પ્રભુશ્રીજીની કૃપાએ ભોળાબાળાનું કામ થઈ ગયું. તમારા ખેતર પાસે થઈ મહીસાગર જશે અગાસ સ્ટેશન ઉપર આણંદ તરફનું પહેલું સિગ્નલ છે ત્યાં રેલ્વે ક્રોસિંગની ઓરડી છે. તેની પાસે હીરા ડોસા ઘારાડાનું ખેતર હતું. ત્યાં પ્રભુશ્રીજી જતા અને આંબા નીચે ધ્યાનમાં બેસતા. તે વખતે હીરા ડોસા પણ પ્રભુશ્રીજીની સામે હાથ જોડીને બેસતાં. તે માટે હીરા ડોસા પણ ખેતર સાફ કરી રાખતા. એકવાર ધ્યાન છૂટ્યા પછી પ્રભુશ્રીજીએ હીરા ડોસાને કહ્યું કે તમારા ખેતર પાસે થઈ મહીસાગર જશે. ત્યારે તે ડોસા કહે : બાપા મહીસાગર નદી તો અહીંથી દસ ગાઉ દૂર છે તે અહીં ક્યાંથી આવે? પછી લગભગ ૨૫ વર્ષે અહીં નહેર િYE/ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રના તળીયે મોટા મચ્છનું બચ્ચું શું ભાવી કરે તે પણ જાણે. અગાસ સ્ટેશન સામે પીપળાના ઝાર્ડ નીચે પ.પૂ.પ્રભુશ્રીજી તથા મુમુક્ષુઓ કાવિઠા ગામના એક દાસભાઈ મરઘાભાઈ હતા. તેઓ પ્રભુશ્રીજીના બોઘથી રંગાઈને આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ આશ્રમમાં જ કાયમ શંકર ભગતની સાથે રહેતા હતા. અંતે તેમનો દેહ પણ આશ્રમમાં જ છૂટ્યો હતો. આ પહેલાં તેઓ વૈષ્ણવઘર્મી હોવાથી તેમના એક મિત્ર સાથે દર પૂનમે ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા જતા. પછી દાસભાઈને અહીં આશ્રમમાં પ્રભુશ્રીજીની હયાતિમાં ભક્તિનો રંગ લાગ્યો હતો અને આ ભક્તિથી જરૂર કલ્યાણ થશે એવી શ્રદ્ધા તે દિવસે અહીં આશ્રમમાં બપોર પછીની ભક્તિ સાડાચાર થઈ હતી. તેથી જ્યારે જ્યારે કાવિઠા ગામે જવાનું થતું ત્યારે ૬ વાગે પૂરી થયા બાદ પ્રભુશ્રીજી તથા બ્રહ્મચારીભાઈઓ નીચે એમના મિત્ર ગોવિંદભાઈને મળવા જતા અને તેમને કહેતા કે ચોકમાં દરવાજા આગળ આવ્યા. ત્યારે બ્ર.શ્રી હરમાનભાઈને ભાઈ તું એક વખત આશ્રમમાં તો આવ. ત્યાં ભક્તિ થાય છે તે ! પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ઠેલણગાડી લાવો. તેથી લાવ્યા. તેમાં જો. ત્યારે ગોવિંદભાઈ કહે આપણા વૈષ્ણવધર્મમાં શું ઓછું કહ્યું પ્રભુશ્રીજી બેઠા અને હરમાનભાઈ તથા કશીભાઈને કહ્યું કે દરવાજા છે કે ત્યાં આવું? ફરી મિત્રને પ્રભુશ્રીજીના દર્શન કરવા આવવા બહાર ચાલો. એટલે તેઓ ગાડી ઘકેલીને બોરિઆની અડધી માટે આગ્રહ કર્યો ત્યારે તેમણે દાસભાઈને જણાવ્યું કે તારા મહારાજ : સડક સુઘી લઈ ગયા. પછી પ્રભુશ્રીજીએ કહ્યું આશ્રમ તરફ વાળો. એવા કેવા છે કે તું મને વારંવાર આગ્રહ કર્યા કરે છે. એટલે તેઓ ગાડી ઘકેલીને આશ્રમની અંદર આવવાના રસ્તા આ વાત દાસભાઈએ પ્રભુશ્રીજીને કરી કે પ્રભુ, મારો નજીક આવ્યા કે પ્રભુશ્રીજીએ ફરી કહ્યું : પેલા પીપળાના ઝાડ એક મિત્ર છે. તેને તમારા દર્શન અર્થે આશ્રમમાં આવવા કહું છું. નીચે લો. તે પીપળાનું ઝાડ આશ્રમના મુખ્ય દરવાજાની બહારથી પણ તે કહે છે કે તારા મહારાજ એવા કેવા છે કે વારંવાર આવવાનું દેખાતું હતું. ત્યાં પ્રભુશ્રીજીની ગાડી ઊભી છે એમ લાગવાથી કહે છે. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : તેને એમ કહેજે કે સમુદ્રના થોડા ભાઈઓ ત્યાં આવી ગયા અને નમસ્કાર કરી બેઠા. પછી તળીયે મોટા મચ્છનું બચ્ચું શું ભાવ કરે તે પણ જાણે. પ્રભુશ્રીજીએ “બહુ પુણ્ય કેરા પુંજથી' નું પદ ચાલુ કર્યું. અડઘા ઝાડ નીચે દર્શન થાય તો તારા ગુરુ સાચા સુઘી પદ બોલાયું હશે, ત્યાં તો દાસભાઈ તથા એમના મિત્ર ફરી બીજી વખત કાવિઠા જવાનું થયું ત્યારે એમના મિત્રને ગોવિન્દભાઈ અગાસ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર આવ્યા. ત્યાંથી પ્રભુશ્રીજીએ કહેલી વાત જણાવી. તે વાત સાંભળીને અજાયબી : દાસભાઈએ પીપળા તરફ જોયું, તો પ્રભુશ્રીજીને બેઠેલા જોયા. પામી તે બોલ્યા કે અહો! એવા તે વળી કેવા? એટલું બધું જાણે ? ત્યારે એમના મિત્રને આંગળીના ઇશારાથી બતાવીને કહ્યું કે તું તો એક શરતથી આવું કે જ્યારે આપણે અગાસ સ્ટેશન પહોંચીએ ! કહેતો હતો કે તારા મહારાજના દર્શન પીપળા નીચે થાય તો સારું ત્યારે રેલ્વે સ્ટેશન સામે ગોદી પાસે મોટું જે પીપળાનું ઝાડ છે માનું. હવે જો પીપળા નીચે બેઠા છે એ જ અમારા મહારાજ છે. તેની નીચે તારા મહારાજના દર્શન થાય તો તે સાચા. ત્યારે દાસ- પછી તેઓ ત્યાં આવ્યા અને આશ્ચર્ય પામી નમસ્કાર કરી બેઠા ભાઈએ કહે તું ચાલ દર્શન થશે. તેથી કાવિઠાથી ચાલતા નીકળ્યા. : અને તેને પણ શ્રદ્ધા થઈ ગઈ. ૧૮૫. Page #193 -------------------------------------------------------------------------- ________________ આત્મા પામેલા પુરુષની દ્રષ્ટિ પડવાથી પ્રતિમાઓ સજીવન પૂના ચોમાસુ કર્યા પછી પંદર દિવસે પ્રભુશ્રીજી બાહુબલી જવા રવાના થયા. હુબલી, ઘારવાડ, મૈસુર, બેંગલોર થઈ શ્રવણબેલગોલા ગયા. સવારમાં પહાડ ઉપર ચડી બાહુબલિની મૂર્તિ આગળ ધ્યાનમાં ઊભા રહ્યા પછી થોડી ભક્તિ કરી નીચે ઊતર્યા. ઘર્મશાળામાં બઘા બેઠા હતા ત્યારે એક મુમુક્ષુએ પૂછ્યું : જ્ઞાનીપુરુષ પોતે જ્ઞાની છે તો દર્શન કરવા શા માટે વિચરતા હશે? પ્રભુશ્રીજી બોલ્યા : મંદોદરીએ પોતાના દર્શન માટે એક વિદ્યાઘર પાસે રત્ન વડે કોતરાયેલી આ બાહુબલીની પ્રતિમા છે. ઘણો સમય થયો. અવરાયલી પ્રતિમાઓ હોય તે આત્મા પામેલા પુરુષની દ્રષ્ટિ પડે તો સજીવન થાય. અને ઘણા યોગ્ય જીવો સમકિત પામે. તથા બીજા પણ ઘણા જીવો ઘણા કાળ સુધી પુણ્ય બાંધે. શ્રી રામ, સીતાએ પણ આ મૂર્તિના દર્શન કરેલ છે. ભરી સભા મધ્યે ભૂલની માફી. સ્મરણમંત્ર આપવાની આજ્ઞા પ.પૂ.પ્રભુશ્રીજીનું પૂનામાં ચોમાસું હતું. ત્યાં બાંધણીના પ્રભુશ્રીજીની તબિયત નરમ હતી તે વખતે એક બે મુમુક્ષુ ભગવાનભાઈ પણ તેમના કુટુંબ સાથે આવેલા. ઘણા મુમુક્ષુઓ ગુણચંદજી મહારાજને પ્રભુશ્રીજી આગળ લઈ જાય અને કહે કે એમને સ્મરણમંત્ર આપવાનું સોંપો. તે વખતે પ્રભુશ્રીજી અવળા હતા. એકવાર ભગવાનભાઈએ કહ્યું આ બધા કંઈ ભક્તિ કરવા ફરી જાય. એમ ત્રણ ચાર વખત બનેલું. પછી પ્રભુશ્રીજીએ આવે છે? કોઈ જોવા આવે છે, કોઈ ફરવા આવે છે. આ વાત બ્રદાચારીજીને સ્મરણમંત્ર આપવાની આજ્ઞા કરી હતી. જે યોગ્ય પ્રભુશ્રીજીના કાન સુધી પહોંચી. પ્રભુશ્રીજીએ જમ્યા પછી હોય તેને જ ઘર્મ સોંપાય. ભગવાનભાઈને બોલાવ્યા અને કહ્યું તમે આવું બોલ્યા હતા? હા પ્રભુ, બોલ્યો હતો. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : કાલે ભરી સભામાં હમ દિવાના રાજકા કિસીકો માર બેઠુંગા માફી માંગો. ભગવાનભાઈએ બીજે દિવસે ભરી સભામાં માફી કાવિઠામાં એક ચોતરા તરફ પ્રભુશ્રી ભક્તિની ધુનમાં માંગી હતી. તેમજ આ ભૂલનો બે દિવસ સુધી તેમને પશ્ચાત્તાપ બેઠેલા હતા. ત્યાં લીલા કલરની ભમરી પ્રભુશ્રીના કાનમાં જાય રહ્યો હતો. અને પાછી બહાર આવે. ગોળ ગોળ ફરીને પાછી કાનમાં આવજા કરે. તે શંકર ભગતે જોયું. તેથી પોતાની પાસે કપડું હતું તેનાથી ઉડાવવા માટે તે ચોતરા ઉપર ચઢ્યા કે પ્રભુશ્રીજી પીંછી લઈ પગના ઘુંટણ ઉપર ઊભા થઈને બોલ્યા કે “હમ દિવાના રાજકા કિસીકો માર બેઠુંગા.” આવું જોઈને શંકર ભગત તો ત્યાંથી આઘા ખસી ગયા કે જાણે શું કરી નાખશે. પણ પ્રભુશ્રીને ભક્તિની ધુનમાં ભમરી ક્યાં આવે અને ક્યાં જાય તેની પણ ખબર નહોતી. શ્રી છીતુભાઈ, પિતાશ્રી શ્રી ડાહ્યાભાઈ, શ્રી દિનુભાઈ, માતુશ્રી, શ્રી ગોપાળભાઈ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંબાલાલભાઈ સોમાભાઈ પટેલ સંદેશર કૃપાળુદેવના શિષ્ય લઘુરાજસ્વામી છે કાવિઠામાં શંકર ભગતને મળવાનું થાય. તે ભગત જેવા લાગે. તેણે મને પ્રથમ કૃપાળુદેવનો કફનીવાળો ચિત્રપટ બતાવ્યો. તે જોતાં પ્રતીતિ થઈ કે આ કોઈ મહાપુરુષ છે. પછી મેં ભગતજીને પૂછ્યું : એ અત્યારે છે? તો કહે નથી પણ એમના શિષ્ય લઘુરાજસ્વામી નામે છે. કાવિઠાના ઠાકોરિયામાં પ્રભુશ્રીજીનો બોઘ પ્રથમ સાંભળવા મળ્યો. પછી આશ્રમ આવતા થઈ ગયો. બીજું કંઈ ન સમજીએ પણ પ્રભુ કહે તેમ ભક્તિ કર્યા કરીએ. પછી શંકરભગતના કહેવાથી મંત્ર લીઘો. પ્રભુશ્રીજીની અજબ ભક્તિ સીમરડામાં પર્યુષણ વખતે પ્રભુની ભક્તિ અજબ જોઈ. તેઓ ઉલ્લાસમાં આવે ત્યારે નાચે પણ ખરા. પુરુષ જબ્બર લાગે. પણ પ્રભુ પરમાત્મા છે એમ બેસેલું નહીં. આશ્રમ બંઘાયા પછી હું હું છું જેવું કર્યું. પણ હવે પ્રભુ વિના ન રહેવાય એટલે તેઓ જેમ કહે અહીં આવવા લાગ્યો.પછી પ્રતીતિ થઈ. પ્રભુ મારી પાસે ; તેમ જ કરવાનું રહ્યું. કૃપાળુદેવના પદો વગેરે ગવરાવતા. સાચું તે બધાને ગમે ભક્તિમાં વાજિંત્રનું કામ નથી જે એકવાર અહીં આવે તેને ફરી આવવું જ પડે એવું એક વખતે કોઈ ભાઈ તંબૂરો લઈને આવ્યો. તે તંબૂરા : પ્રભુનું યોગબળ હતું. સંદેશરમાં એમ વાતો કરતા કે આશ્રમમાં ઉપર ભજનો ગાતો હતો. પ્રભુએ ભાઈશ્રી રણછોડભાઈને બોલાવી ગયા તો મહારાજ મંતરી નાખે છે. પ્રભુશ્રીને કહ્યું ત્યારે કહેજે કહ્યું – પ્રભુ! આ શું કરો છો? આપણે આવું કંઈ ન જોઈએ. સાચું છે તે કહીએ છીએ; તે બધાને ગમે છે. માટે ફરી આવે છે. આપણે તો સીધું ગાવાનું હોય. વાજિંત્રનું આપણે કામ નથી. જીવ ખરો વાણીયો નથી જેથી પેલા તંબૂરાવાળાભાઈને ના કહી દીધી. પ્રભુએ નાના તંબૂરા જેવા વાજિંત્રની ના પાડી તો મોટા વાજિંત્ર ક્યાંથી લાવવાના હોય. પ્રભુશ્રી કહેતા કે જીવ ખરો વાણીયો નથી. નફાનો ધંધો જતો કરે છે. જે અહીં જ પડી રહેવાનું છે તેના માટે મથે છે; અને દશ આની તમે કરો તો છ આની અમે ઉમેરીએ. જે સાથે આવે તે આત્મહિત કરતો નથી. એકવાર પ્રભુશ્રીજીએ કહ્યું : કરવું તો પડશે જ. કરશે અનાજ ચોખુ અને ખપ પૂરતું લેવું તારો ભા. ત્યારે અમે કહ્યું : પ્રભુ તમે અમારા ભા. પ્રભુ કહે એમ પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે અનાજ વગેરે ખપ પૂરતું લઈએ ન થાય. દશ આની તમે કરો તો છ આની ઉમેરી આપીએ. ઉં અને ચોખ્ખું હોય તો લઈએ. વધુ પડતું લઈ જીવડાં શું કરવા ચોટલીના વાળ દેખાય તો ખેંચી કાઢી નખાય પણ દેખાય જ નહીં મારીએ, પાપ શું કરવા બાંઘીએ. તો શું કાઢીએ? અનંતજ્ઞાનદર્શન સુખમય પ્રભુએ પ્રેમ આપી વશ કર્યા સહજત્મસ્વરૂપ પ્રભુશ્રીએ પહેલા અમને પ્રેમથી વશ કરી લીધા. પછી પ.પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું કે ‘સહજાત્મ સમજાવ્યું કે કંદમૂળ ન ખવાય, વ્યસન ન સેવાય, રાત્રે ન સ્વરૂપ પરમગુરુ' મંત્રનો અર્થ શો ? ત્યારે ચર્ય પાળવું વગેરે. આ તો મદારીની જેમ પહેલાં કહ્યું : અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, ડુગડુગી વગાડી બધાને ભેગા કર્યા પછી ટોપલીમાંથી સાપ કાઢયા અનંતસુખમય શુદ્ધ આત્મા. શ્રી અંબાલાલભાઈ ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરાભાઈ મોતીલાલ ઝવેરી બ્રહાજ્ઞાન માટે બ્રહ્મનિષ્ઠ ગુરુ જોઈએ પેથાપુર સન્ ૧૯૨૩માં હું પેરીસથી એકાએક વેપાર (તેમની નોંઘના આધારે) છોડીને હિંદુસ્તાન આવ્યો. એક મિત્રે જામનેપોલિયનની ખબર છે? નગરના જંગલના યોગીની વાત કરી. તેમને સન્ ૧૯૧૪માં શ્રી હરીભાઈ સાથે મળવા ગયો. તેઓ એક વસ્ત્ર પહેરતા. આહાર તેમના ગુરુ તરીકે પ્રભુશ્રીજીને મારે મળવાનું લેતા નહીં, ઉંઘતા નહીં, સિંહ સાથે રહેતા. મનની થયું, નમસ્કાર કર્યા. પણ પ્રભુશ્રી કંઈ બોલ્યા વાત જાણતા વિગેરે ચમત્કારો સાંભળેલા, તે નહીં. હું ફ્રાંસ જવાનો છું એવી વાત પ્રભુશ્રીને જોયા. તે બઘાનો ખુલાસો પૂછતાં તેમણે કહ્યું હરીભાઈએ કરી. પ્રભુશ્રીએ થોડી વાર પછી આમાં કાંઈ નથી. પછી બ્રહ્મજ્ઞાન શું હશે તે કહ્યું “નેપોલિયનની ખબર છે?” હું જાણે તેમને સંબંધી પૂછ્યું ત્યારે તે યોગી પુરુષે કહ્યું-તેને માહિતી આપતો હોઉં તેમ મેં નેપોલિયનની વાત કરવા માંડી, માટે બ્રહ્મનિષ્ઠ ગુરુનો સમાગમ કરવો. પછી થયું કે બ્રહ્મનિષ્ઠ પણ પ્રભુશ્રી જાણે કંઈ સાંભળતા નથી તેવું લાગ્યું ત્યારે વાત બંઘ ગુરુને ક્યાં ખોળવા? તેવામાં શ્રી હરીભાઈએ કહ્યું હાલમાં પૂનામાં કરી. પછી ઊઠીને બહાર ગયા. પછી હું મુંબઈ ગયો. સ્ટીમરમાં યો સ્ટીમરમાં બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. તેથી ત્યાં પ્રભુશ્રી પાસે જવા આવવાનું રાખ્યું. બેઠો, પેરીસ ગયો. ત્યાં રહ્યો. તે દરમ્યાન નેપોલિયનનું નામ શું જ્ઞાની હાડમાંસજુએ અજ્ઞાની રૂપ જુએ કરવા પ્રભુજીએ આપ્યું હશે તે વિચાર આવ્યા કરતો. પૂનામાં એક દિવસ પ્રભુશ્રી સાથે ફરવા ગયો. પાછળ નેપોલિયનની રાજ્ય સ્થિતિ અને કૈદી સ્થિતિ : એક અંગ્રેજ બાઈ આવતી હતી. મને યુરોપની રીત પ્રમાણે જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને મોહદ્રષ્ટિથી જોવાની ટેવ પડી હતી તેમ હું બાઈ સામું જોતો હતો. બન્ને સ્થિતિથી સ્મરણ કર.” (પુષ્પમાળા) આવું એક વાક્ય તેવામાં એકાએક પ્રભુશ્રીએ પાછું ફરીને કહ્યું કે “જ્ઞાની હોય તે તત્ત્વજ્ઞાનમાં વાંચવામાં આવ્યું. ત્યારે આ હેતુથી કદાચ પ્રભુશ્રીએ હાડમાંસ ચામડા જુએ અને અજ્ઞાની હોય તે રૂપ જુએ. મને થયું નેપોલિયનનું નામ કહ્યું હશે એમ લાગ્યું. કે આ તે કેમ બનતું હશે? પણ પ્રભુશ્રીની વાત ધ્યાનમાં રહી. દુનિયામાં ભવ્યમાં ભવ્ય અને સુંદરમાં સુંદર દેખાવવાળો મહારાજ સારા છે. તેમને કંઈ ભેટ આપી હોય તો ઠીક. પછી કીર્તિસ્તંભ અને કીર્તિ દરવાજો નેપોલિયને કર્યો છે. ત્યાં રોજ : આશ્રમમાં દરવાજાની વાત સાંભળી લગભગ સાત હજાર આપ્યા. મારે ફરવા જવાનું થતું. ત્યાં પેરિસમાં મીણના પુતળાનું પ્રદર્શન પ્રભુશ્રીએ મને તત્ત્વજ્ઞાન આપી ગુરુમંત્ર આપ્યો હતો. છે ત્યાં નેપોલિયનની મરણપથારીનો દેખાવ છે. તે જોઈ આ વાત પાટીદાર ભાઈઓ તો દૈવિક મુમુક્ષુઓ છે યાદ આવતી અને પ્રભુશ્રીજીનું સ્મરણ થતું. ઇન્દોરમાં બધા પાટીદાર મુમુક્ષુ પ્રભુશ્રીજીના દર્શન કરવા એક તરફ તો નેપોલિયનનું નામ યાદ આવે તેવા અદ્ આવેલા. તે બઘા જમીન ઉપર નમસ્કાર કરી જમીન ઉપર જ ભુત બગીચા, મહેલ અને કોઈએ નહીં ભોગવેલો એવો વૈભવ તે રોજ જોવા મળતો. અને બીજી બાજુ પ્રદર્શનમાં મરણપથારીનો બેઠા. મારા મનથી આ બઘા ગરીબ માણસો છે તેથી તેમ કરે છે. પણ તે બધું આશ્રમમાં આવ્યા પછી સમજાયું કે પાટીદાર ભાઈઓ દેખાવ; ત્યાં માત્ર એક તંબુમાં નેપોલિયન સૂતો છે, પાસે કોઈ તો ભક્તિભાવવાળા હોવાથી દૈવી મુમુક્ષુઓ છે. નથી, સામે અંગ્રેજી ડૉકટર છે. નેપોલિયન કેદી છે. પાસે એક નાનો ખાટલો અને પાણી પીવાનો લોટો. તેમાં પણ ઉંદર ચઢી પ્રભુશ્રીજી ભગવાન સ્વરૂપ જાય તેવું. ઘારાડાની ઘાસની ઝુંપડી તેના હિસાબે મહેલ જેવી આશ્રમમાં ખુશાલભાઈ વિગેરે મળ્યા. તેમની બઘાની ગણાય તેવી સ્થિતિનો તેનો તંબુ. પાસેથી પ્રભુશ્રી ભગવાન સ્વરૂપ છે એવી વાતો સાંભળી. જેથી નેપોલિયનની એ બેય સ્થિતિને જોઈ મને રોજ એમ એમ થયું કે હવે સમાગમ કરવો. તેથી આણંદ રહેવાનું નક્કી કર્યું. થતું કે પ્રભુશ્રીજીએ શું આ વિચાર કરવા માટે મને નેપોલિયનનું કારણ આશ્રમમાં કંઈ સગવડ નથી. થોડા વખત પછી પ્રભુશ્રીએ નામ યાદ દેવડાવ્યું હશે? જ્ઞાનીપુરુષના એક વચનનું કેટલું અપાર શું કહ્યું : પ્રભુ આશ્રમમાં રહેવાય તો ઠીક. ત્યારે આણંદમાં જગ્યા મહાતમ છે તે કંઈક સમજાય છે. પ્રભુશ્રીના કહેવાનો આશય કાઢીને આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું. કેટલો ઊંડો હશે તે તો જ્ઞાની જ જાણે. ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રી અંતર્યામી આ મહાત્મા તો મુક્ત પુરુષ જેવા છે પ્રભુશ્રી દક્ષિણમાં યાત્રાર્થે જવાના હતા. સાથે ઘર્મજથી એક બ્રાહ્મણ મુમુક્ષુ આવેલા. તેમને ત્રણ ચાર જણ જવાના હતા. મને વિચાર આવ્યો કે માટે પ્રભુશ્રીજીએ કહ્યું કે ભાઈ સંસ્કારી છે. તેથી પ્રભુશ્રી જોડે જવાનું થાય તો ઠીક. આ વિચાર કરતો તેમને મેં બોલાવ્યા. મેં પૂછ્યું તમે અહીં શું જોયું? તે હતો તેવામાં મને કોઈ બોલાવા આવ્યું. હું પ્રભુશ્રી ભાઈ દુનિયામાં ઘણું ફરેલા. ઘણા સંત, યોગીને મળેલા. પાસે ગયો ત્યારે તેમણે કહ્યું જો આવવા વિચાર હોય વિવેકાનંદ, રામકૃષ્ણના શિષ્યોને મળ્યા હતા. પાંડિચેરી તો જગ્યા છે. મેં હા પાડી. મને થયું કે શું પ્રભુશ્રીએ ગયા હતા. તેમણે શ્રીયુત અરવિંદને જમીનથી અથ્થર મારો વિચાર જાયો હશે?તે મને નવાઈ ભરેલું લાગ્યું નીકળવાને : ના જલ પણ દીઠેલા. છતાં તેઓ કહે - તે બધું જ૮ અને આ દિવસે બાઈ મેના મુંબઈથી દર્શન કરવા આવ્યા. એકાએક બધા મહાત્માની વાત જુદી છે. આ મહાત્મા (પ્રભુશ્રીજી) તો મુક્ત પુરુષ જેવા લાગે છે. એમનું સ્વરૂપ કહેવાય તેમ નથી. તેની બૈરામાંથી બાઈ મેનાને બોલાવીને કહ્યું તારે આવવું હોય તો પ્રતીતિ અંતરમાં થાય છે. તેમને ઓળખવા તે બુદ્ધિના પરની આવ. આ બનાવથી પણ નવાઈ લાગેલી. વાત છે. છતાં સમજાયું તે કહી સંભળાવ્યું. વગેરે ઘણું કહ્યું. ત્રણ જ્ઞાનીનું એક વચન પકડી રાખે કલાક સુધી પ્રભુશ્રીજી માટે ગુણગ્રામ કર્યા. તે ઉપરથી પોતે તો પણ કામ થાય સંસ્કારી છે તેવું મને પણ થયું. (પ્રભુશ્રી બોઘની નેટ-૩ પૃ.૩૬૬) પૂનાથી શ્રવણબેલગુલા જતાં પૂ.પ્રભુશ્રી “આતમભાવના હું અધમમાં પણ અધમ છું ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે, જીવ લહે કેવળજ્ઞાન રે' એમ પ્રભુશ્રીજીએ એક વખત કહ્યું : “અઘમામ અધિકો નવ વખત બોલેલા. પ્રભુશ્રીએ કહેલું કે જ્ઞાનીનું એક વચન : પતિત, સકલ જગતમાં હુંય” આ ગાથા ક્ષાયક સમકિત થયા પકડી રાખે તો પણ કામ થાય. તેથી આ સહેલામાં સહેલો શબ્દ પછી પણ સામેને સામે રાખવાની છે. લાગવાથી યાદ રાખેલો. આજ્ઞા વૃઢ આરાધો તો અવશ્ય મોક્ષા આ કોઈ જુદી જ જાતના સાઘુ છે, તેવું લાગતું. તેમની ગમે એક દિવસ પ્રભુશ્રીજી સભામંડપમાં આવ્યા ત્યારે વીશ તેમાંથી “અર્થ' કાઢી આપવાની શૈલી મને ગમતી હતી. દોહરામાંની “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી...” જ્ઞાનીપુરુષના એક વચનનું એ ગાથા ચાલતી હતી તે વિષે પ્રભુશ્રીજી બોલ્યા કે – “આજ્ઞા વૃઢ શ્રદ્ધાન મોક્ષનું કારણ અચળ કરી નથી. આ ગાથા મૂળ છે. સન્ ૧૯૨૪થી ૧૯૩૬ સુધીમાં પ્રભુશ્રીના સમાગમમાં છ પદની શ્રદ્ધામાં રહેલ સમ્યગદર્શના અનેક પ્રસંગો બનેલા છે. સેંકડો સાંભળ્યાં છે કે જે જણાવતાં એક પ્રભુશ્રીજીએ છ પદના પત્ર માટે કહ્યું કે કૃપાળુદેવે જ સાર નીકળે છે કે - જ્ઞાની પુરુષનું એક વચન શ્રદ્ધવામાં આવે છપદનો પત્ર આપી મારી પાસે એકડો ઘૂંટાવ્યો છે. હવે જેટલા તો કુવામાં પડેલા માણસને દોરડું હાથમાં આવ્યું હોય તો તેને મડા નાખો એટલા લેખામાં. છ પદમાં જેટલા “છે” શબ્દ છે બહાર કાઢે, તેમ સંસારરૂપી કુવામાંથી જરૂર તે જીવ ઊંચો આવે કે તેને તન ઘટવે. ને બઘા એક છે. અને તેને મોક્ષે જવું હોય તો લઈ જાય. મારા ગુરુનો મોટો ચમત્કાર ભૂત, ભવિષ્યનું જ્ઞાન, રિદ્ધિ સિદ્ધિ શ્રી રસિકભાઈ કહે - એકવાર મને શ્રી હીરાભાઈએ જેને સહજમાં પ્રાપ્ત કહેલું કે શ્રી લઘુરાજસ્વામીના ચમત્કારોની વાતો તો ઘણી છે. ત્રિકાળજ્ઞાન શું કહેવાતું હશે? તે તો જ્ઞાની જાણે. પણ પણ એક મોટો ચમત્કાર થયો તેની હું તમને વાત કરું. મેં જે આપણી આંખે જોતાં એમ લાગતું કે તેમને ત્રણે લોક પ્રત્યક્ષ હતા : વ્યસનોનું સેવન કર્યું અને જેની મને ટેવ પડી ગઈ હતી તે અને કર્મને જતાં આવતાં જોઈ શકતા એટલે કે ભૂત અને ભવિષ્ય આદતો છોડી પણ છૂટે નહીં, છતાં એમાચમત્કાર એ થયો કે જાણવું તે તેમને રમત જેવું હતું. લોકો જેને રિદ્ધિ સિદ્ધિ ગણે છે કોઈપણ પ્રયત્ન કર્યા વિના, બાઘા કે વ્રત લીધા વિના એ તેવી તો તેમને બથી સહજ હતી. એવી મારા ઉપર તેઓશ્રીની કે વસ્તુઓ છૂટી ગઈ; એ મારા ગુરુ શ્રીમદ્દ લઘુરાજસ્વામીનો જ છાપ પડી હતી. મોટો ચમત્કાર છે. ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ જીવને ગડમથલ થાય છે, પણ આત્મા છે શ્રી રસિકભાઈ જણાવે છે – અમુક સંસારી કષ્ટોમાંથી હું પસાર થતો હતો. મારું મન બહું મૂંઝાયેલું રહેતું. મને પણ આત્મા છે કે નહીં, તે પ્રશ્નનો ખુલાસો દર્શન શાસ્ત્રમાંથી કે સાયકોલોજીમાંથી મળતો નહીં અને એની મૂંઝવણ પણ થતી. એવા એક પ્રસંગે અગાસ હીરાભાઈની પ્રેરણાથી જઈ પહોંચ્યો. ત્યારે શ્રી લઘુરાજસ્વામી દેશના દેતા હતા તે સભામંડપમાં જઈને બેઠો. શ્રી લઘુરાજસ્વામીની દ્રષ્ટિ ફરતાં ફરતાં મારા તરફ વળી, મારી દ્રષ્ટિ સાથે જોડાઈ અને તે સાથે જ “આત્મા છે.” ફરી થોડીક ક્ષણો પછી એનું એ જ થયું અને સ્વામીજીએ કહ્યું “જીવને ગડમથલ બહુ થાય છે, પણ આત્મા છે.” આની આ પ્રક્રિયા એકાદવાર ફરી થઈ અને હું પણ મુગ્ધ થઈ તેમાં તલ્લીન થઈ ગયો. આની મારા પર શી અસર થઈ કે મારી શ્રદ્ધા કેટલી વઘી કે આત્માની મને પ્રતીતિ થઈ એવું કશું હું કહી શકું તેમ નથી. પણ ‘આત્મા નથી' એમ અનેકવાર વૈજ્ઞાનિક તર્કબુદ્ધિ સાબિત કરતી હોવા છતાં એ વાત ત્યાર પછી ચિત્તમાં જમતી નથી.....હં હીરાભાઈને કહેતો કે જો મને આત્મજ્ઞાન ઉગશે તો આ બીજમાંથી જ ઉગશે. હીરાભાઈની શ્રદ્ધા પ્રમાણે તો શ્રી લઘુરાજ સ્વામીએ મને વીંધી દીધો હતો. અમારે તો લિફ્ટ જોઈએ તમારા નમસ્કાર નહીં પૂ. પ્રભુશ્રીજીના પગમાં વા આવવાથી દાદરા ચઢવામાં મુશ્કેલી જોઈને શ્રી હીરાભાઈ ઝવેરીને વિચાર આવ્યો કે ઉપર જવા માટે લિફ્ટ બનાવવી જોઈએ. તે માટે નવું ભણીને આવેલા શ્રી રમણભાઈ એન્જિનીયરને બધી વાત કરી. અને અગાસ આશ્રમમાં આવવા જણાવ્યું. ત્યારે શ્રી રમણભાઈ કહે, ભલે હું બનાવી આપીશ. તેને માટે અગાસ આશ્રમ આવીશ, પણ ત્યાં તમારા મહારાજને હું નમું નહીં હોં! ત્યારે શ્રી હીરાભાઈએ કહ્યું અમારે તો લિફ્ટ બનાવવી છે. તમે નમસ્કાર કરો ન કરો એથી અમને કંઈ નિબંદ નથી. પછી તે રમણભાઈ, હીરાભાઈ સાથે અગાસ આશ્રમમાં આવ્યા. અને લિફ્ટ બનાવવા માટેની જગ્યા જોવા ઉપર ગયા. ત્યાં અનાયાસે પૂ.પ્રભુશ્રીજીના દર્શન થતાં તેમના ભાવ ફરી ગયા અને પૂ.પ્રભુશ્રીજીના ચરણમાં ઢળી પડ્યા, સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા. શ્રી હીરાભાઈ ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનચંદ્ર ઇન્દ્રચંદ્ર નાહટા મુંબઈ (એમના પુત્રી સીતાબેને જણાવેલ પ્રસંગ અહીં તો વિજ્ઞાન છે, દૈવિકજ્ઞાન હિંદુસ્તાનમાં છે શ્રી જ્ઞાનચંદ્ર નાહટા પેરિસમાં હતા ત્યારે તેમને સ્વપ્ના આવે. સ્વપ્નમાં પોતાના શરીરના હાડકા દેખાય અને જાણે હું મરી ગયો છું એમ થાય. બીજે દિવસે પણ સ્વપ્નમાં એ જ પ્રમાણે દેખાયું, એમ ત્રણ દિવસ થયું, તેથી ત્યાંના માનસિક ડૉકટરને પુછ્યું ત્યારે એણે કહ્યું મોટા ડૉકટર આવવાના છે તેમને બતાવજો. પણ તેણે એવી એક વાત કરી કે અહીં તો વિજ્ઞાન છે પણ દૈવિકશાન નથી. દૈવિકશાન જોઈતું હોય તો ઈન્ડિયા જાઓ. શ્રી હીરાભાઈ દર વર્ષે ઈન્ડિયા જાય છે, અને કોઈ સંત મહાત્માનો સત્સંગ કરે છે, તેમને મળો. પછી નાહટાજી હીરાભાઈને મળ્યા અને બધી વાતચીત થઈ. પછી અહીં અગાસ આશ્રમમાં આવવાનું બન્યું ત્યારે બધી વાતની જાણ થઈ. આશ્રમમાં નાહટાજી પ્રભુશ્રીજીને મળવા ગયા ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : સ્વપ્ના જોયા? નાહટાને આશ્ચર્ય થયું અને કહ્યું “ હા જોયા છે. ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે અમે જ બતાવ્યા છે. તમે અનેક સર્પોને માર્યા છે? ત્યારે નાહટાએ કહ્યું - હા. એ બહાર ફરવા જાય ત્યાં સર્પનો શિકાર કરે. નાહટાજી કહે મને આપે આવા સ્વપ્ના દેખાયા તેનું શું કારણ ? શ્રી જ્ઞાનચંદ્ર નાહટા નકે જતાં બચાવી અમે ઋણમુક્ત થયા પ્રભુશ્રી કહે – તમારું અમારા ઉપર ૠણ છે. તે પતાવવું છે, તમે અમને ચોથા ભવે એક પુસ્તક આપ્યું હતું. તેનાથી અમારા આત્માનું હિત થયું હતું. તે ઋન્ન પતાવવા તમને આવા સ્વપ્ના દેખાડ્યા; નહિં તો તમે નરકે જાઓ. પછી ઘણો બોધ કર્યો જેથી નાહટાજીનું મન શાંત થયું અને પ્રભુશ્રી પ્રત્યે અતૂટ શ્રદ્ધા પ્રગટી. ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગણાબેન જ્ઞાનચંદ્ર નાહટા મુંબઈ આત્માને મરણ છે જ નહીં આબુ માઉન્ટ ઉપર સનસેટ પોઈન્ટ તરફ એક દિવસ પ્રભુશ્રીજીની ઠેલણવાડી ગઈ. નજીકમાં એક બહેન પોતાના બે બાળકોને લઈ રહેતી હતી. તે બાળકો પ્રભશ્રીજીની ગાડી જોઈ દોડી આવ્યા. પ્રભુશ્રીજીએ તેમને અલૌકિક દર્શન આપ્યા. પ્રભુશ્રી તેમને ભગવાનરૂપે દેખાયા. તે જોઈ તેમને આનંદ આનંદ થઈ ગયો. તેમની મા પણ પાછળ પાછળ આવી. તેને પ્રભુશ્રીજીએ કહ્યું આ નાનો છોકરો છે તેને અમદાવાદ તારા ભાઈને ત્યાં મૂક અને ભણાવ. અને તું અગાસ આશ્રમમાં એક નાની ઓરડી લઈને ત્યાં રહે. તે કહે મારી પાસે પૈસા નથી. અમારી સ્થિતિ ગરીબ છે. પ્રભુશ્રીજીએ કહ્યું તારો ભાઈ અમદાવાદમાં પ્રેસનું કામ કરે છે તે તું માંગે તો પચાસેક રૂપિયાની મદદ ન કરે? જરૂર કરશે. છોકરાને અમદાવાદ મૂકી આઠેક દિવસ ત્યાં રહેજે. અને આ બે પત્ર આપું છું તે દરરોજ ફેરવજે. આત્માને મરણ છે જ નહીં. ઇત્યાદિ બોઘ તે બાઈને પ્રભુશ્રીજીએ તે વખતે આપ્યો. પછી પ્રભુના કહ્યા મુજબ બાળકને અમદાવાદ લઈ જઈ નિશાળમાં દાખલ કર્યો. બે ચાર દિવસમાં જ તે બાળક બીમાર પડ્યો અને તેનો દેહ છૂટી ગયો. પત્રાદિ પ્રભુશ્રીજીએ આપ્યા હતા તે મરણના વિયોગના દુ:ખમાં તેને આશ્ચર્યકારક સહાયરૂપ થઈ પડ્યા. , I if આજે જ હું તો સંતના દર્શન કરવા જઈશ શ્રી રણછોડભાઈ નારવાળા એકવાર મુંબઈ આવેલા. તેમને મુંબઈમાં ઘાટકોપર એક ભાઈને ત્યાં મુમુક્ષુઓ સાથે ભાવપૂર્વક ભક્તિ કરી અને પ.પૂ.પ્રભુશ્રીજીના માહાભ્યની અદ્ભુત વાતો કરી. તે સાંભળી શંકરભાઈ નામના વ્યક્તિને પ્રભુશ્રીજીના દર્શન કરવાની તીવ્ર ભાવના જાગી. તેમણે પોતાની પત્નીને કહ્યું કે આજે જ હું તો સંતના દર્શન કરવા જઈશ. તું રોકીશ તો પણ જઈશ. રવાના થઈ રાત્રે અગાસ પહોંચ્યા ત્યારે આશ્રમનો “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો બંધ હતો. દરવાજો ઠોક્યો પણ કોઈ ખોલે નહીં. પછી જે થવાનું હોય તે થાય એમ વિચારી ભક્તામર બોલતા ત્યાં જ બેસી રહ્યા. પ્રભુદર્શનથી અનહદ ક્રોધ સ્વભાવ પણ શાંત પ્રભુશ્રીજીના જ્ઞાનમાં જણાયું. તેમણે દરવાજો ખોલવા સૂચના કરી. પ્રભુશ્રીના દર્શન કરતાં જ તેને અપૂર્વ ઉલ્લાસ આવ્યો અને તેમના પગે વળગી પ્રભુનો અંગૂઠો ચૂસવા લાગ્યો. પ્રભુએ પણ ભક્તના ભાવ જોઈ તેમ કરવા દીધું. તે ભાઈનો ક્રોઘ અનહદ હતો. તેથી પ્રભુને કહ્યું મને કંઈ આપો. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : તું કંઈ ભક્તિ વગેરે કરે તેવો છે નહીં. ત્યારે તે કહે મને તો કંઈ ગમ પડતી નથી. પછી પ્રભુશ્રીજીએ તેમનો ચિત્રપટ કોઈ ભાઈ પાડીને લાવેલા તે તેમની પાસે પડેલો તે સ્વહસ્તે તેને આપ્યો. મુંબઈ આવ્યા પછી તેમના સ્વભાવમાં આવેલો ફેરફાર જોઈ તેમનાં પત્ની ચકિત થઈ ગયાં. તેઓ હવે શાંત બની ગયા હતા. શ્રી સગુણાબેન ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #204 -------------------------------------------------------------------------- ________________ બ્ર. શ્રી સાકરબેન પ્રેમચંદ શાહ અગાસ આશ્રમ (શ્રી સાકરબેન સાથે ભાવનાર્બન પારસભાઈને થયેલી વાતચીત મુજબ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના પ્રથમ દર્શન મને મુંબઈમાં થયા હતા. પ.પૂ.પ્રભુશ્રીજી મુંબઈ પધારેલા. ત્યાં મારા મામા મણિભાઈ કલ્યાણજીએ વાતચીતના પ્રસંગમાં પ્રભુશ્રીજીને કહ્યું કે મારી ભાણી મદ્રાસ ભણે છે તે હમણાં અહીં આવેલ છે. ત્યારે પ્રભુશ્રીજી કહે ક્યાં છે? વગેરે વાતો થઈ. પછી કેસરમામીના કહેવાથી હું પ્રભુશ્રીજીના દર્શન કરવા ગઈ. તેમના બોઘના પ્રસંગથી મહાત્મા સારા છે એવો મને ભાવ ઉત્પન્ન થયો. પ્રભુશ્રીજીએ મને વાંચવા માટે વચનામૃત આપ્યું. તે લઈ હું મદ્રાસ ગ. ત્યાં વચનામૃત પુસ્તક વાંચ્યું. બહુ આનંદ થયો. મારે અગાસ આશ્રમ જવું છે મદ્રાસ ભણવાનું પૂરું થવાથી હું મુંબઈ આવી. મુંબઈમાં મારા ભાઈ પદમશીભાઈ સાથે રહેવા લાગી. ભાઈ કામે લાગ્યા પણ લગ્ન થયા નહોતા. તેથી રસોઈ વગેરે ઘરનું કામ હું કરતી હતી. મેં સર્વીસ ચાલું કરી નહોતી. મારા માતાપિતા ગુજરી ગયા હતા. મારા બા મારી નવ વર્ષની ઉંમરે, પિતાશ્રી બાર વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા. પછી મારા દાદાએ મને અમદાવાદ, સુરત, મુંબઈ જ્યાં સારી સ્કૂલ હોય ત્યાં ભણવા મોકલી. કૉલેજ માટે મદ્રાસમાં ઇંગ્લીશ સારું હોવાથી ત્યાં ભણવા મૂકી. દાદાનો મારા ઉપર પ્રેમ ઘણો હતો. તેમનો પણ દેહ મારા કૉલેજના છેલ્લા વર્ષમાં છૂટી ગયો. એકવાર પદમશીભાઈ કાઠીયાવાડ જતા હતા. ત્યારે મેં કહ્યું ભાઈ હું પણ તમારી સાથે આવું? મારે અગાસ આશ્રમ જવું છે. હું આશ્રમ આવી ત્યારે મામા મણિભાઈ અને મામી કેસરબેન આશ્રમમાં જ હતા. મને કેંસરમામી પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરવા લઈ ગયા. શાંતિસ્થાનમાં ચિત્રપટની સ્થાપનાની બાજુમાં પૂ.પ્રભુશ્રીજી પાટ ઉપર બિરાજેલ હતા. મુમુક્ષુઓ બેઠા હતા. અમને ન માનો પરમકૃપાળુદેવને માનો બોઘમાં પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે અમને ન માનો, પરમકૃપાળુદેવને માનો. એમ ત્રણવાર કહ્યું. તેથી મારા મનમાં એવી છાપ પડી કે આ મહાત્મા કેવા નિસ્પૃહ છે કે જે પોતાને મનાવા ઇચ્છતા નથી. જ્યારે બીજા સાધુઓ તો પોતાને મનાવે. પછી અમે ઘેર ગયા. થોડીવારમાં પૂ.પ્રભુશ્રીજીએ અમને ઉપર બોલાવ્યા. હું તથા કેસરમામી ઉપર ગયા. દર્શન કરીને બેઠા. પછી પૂ.પ્રભુશ્રીજીએ કલાક દોઢ ક્લાક એવો બોધ આપ્યો કે હું તો તે સાંભળીને ઠરી જ ગઈ. દાદા જવાથી મનમાં દુઃખ હતું તે દૂર થયું અને લાગ્યું કે બાપા કહો, દાદા કહો મારા માટે સર્વસ્વ એ જ છે, પ્રભુશ્રીજી પ્રત્યે એવો ભાવ મનમાં પ્રગટ થયો. પ્રભુશ્રીજીની આજ્ઞા પ્રમાણે વાંચન, મનન પછી પૂ.પ્રભુશ્રીજીએ મને મંત્ર આપ્યો, તત્ત્વજ્ઞાન આપ્યું અને આત્મસિદ્ધિ, છ પદનો પત્ર વગેરે મુખપાઠ કરવાની આજ્ઞા આપી. ચાર પાંચ દિવસ પછી મુંબઈ ગઈ. ત્યાં આખો દિવસ દરવાજો બંધ કરી અંદર ગોખવાનું કે વાંચવાનું કર્યાં કરું. પદમશીભાઈ કામેથી ઘરે આવે ત્યારે દરવાજો ખોલું. પાડોશી કહે આખો દિવસ અંદર એકલી બેસીને શું કર્યા કરે છે. પછી મેં સ્કૂલમાં પ્રિન્સીપાલની સર્વીસ ચાલુ કરી. બે ચાર દિવસ રજા હોય ત્યારે આશ્રમ આવી જાઉં. વ્રતના પ્રભાવે ભાવોમાં ફેરફારનો સાક્ષાત્ અનુભવ એક વખત આશ્રમ આવી ત્યારે બ્રહ્મચર્ય વિષે વાંચન કેટલાય દિવસથી ચાલતું હતું. તે વખતે પ્રભુશ્રીજીએ મને કહ્યું વ્રત લેવું છે ? મેં કહ્યું હા પ્રભુ. પછી મને બે વર્ષ માટેનું બ્રહ્મચર્ય વ્રત આપ્યું. એ વ્રત લઈ હું મુંબઈ ગઈ. વ્રતના પ્રભાવથી ભાવમાં પણ ફેરફાર જણાયો. વ્રતનું માહાત્મ્ય કેવું છે તેનો મને સાક્ષાત્ અનુભવ થયો. પછી કોઈ પણ વ્રત કે નિયમ પ્રભુશ્રીજી લેવાનું કહે તે મારે લેવું એવો મનમાં નિશ્ચય કર્યો. પ્રભુશ્રીજી મળ્યા પહેલા પણ મારે લગ્ન કરવાનો વિચાર નહોતો. ૧૯૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા દિવાળીના વેકેશનમાં એક મહિનો આશ્રમમાં રહેવા આવેલ તે વખતે વિચાર આવ્યો કે હમણાં પ્રભુશ્રીજી છે તો એમની પાસે આખી જિંદગીનું બ્રહ્મચર્ય વ્રત લઈ લઉં તો સારું. પછી પૂ.પ્રભુશ્રીજીને કહ્યું કે મારે જીવનપર્યત બ્રહ્મચર્યવ્રત લેવું છે. પૂ.પ્રભુશ્રીજી પાસે પૂ.બ્રહ્મચારીજી ઊભેલા હતા. પૂ.પ્રભુશ્રીજી કહે એ શું કહે છે? પૂ.બ્રહ્મચારીજી કહે પ્રભુ, આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાનું કહે છે. ફરી પૂ.પ્રભુશ્રીજી કહે શું કહે છે. પ્રભુ વ્રત લેવાનું કહે છે એમ ત્રણ ચાર વખત પૂછીને નક્કી કરાવ્યું. પછી કાર્તિક સુદ ૪ને દિવસે શાંતિસ્થાન ઉપર પહેલા ભક્તિ થતી હતી ત્યાં મને પૂ.પ્રભુશ્રીજીએ સભા સમક્ષ આજીવન બ્રહ્મચર્યવ્રત આપ્યું. તે દિવસે જ્ઞાનાવરણીય કર્મની પૂજા લખાવી અને દર જ્ઞાન પંચમીએ આ વ્રત નિમિત્તે ચોવિહાર ઉપવાસ કરવાનું ભાવ પચ્ચખાણ કર્યું. મારે વાંચવા માટે કયા કયા પુસ્તકો ખરીદવા તેના નામ પૂ.પ્રભુશ્રીજીએ લખાવ્યા હતા. પાનંદીપંચવિંશતિ વિગેરે. પ્રિન્સિપાલ અને વનિતા વિશ્રામની દેખભાળ એક સાથે મારી સર્વીસ ચાલુ હતી. તે વખતે મુંબઈમાં છોકરીઓની : દાખલ થવા લાગી. જેની જેવી સગવડ હોય તે પ્રમાણે ચાર્જ બોર્ડિંગ જેનું નામ વનિતા વિશ્રામ હતું. તે સાવ પડી ભાંગી. હું ભરવાનું રાખ્યું. કોઈ અનાથ હોય તેના માટે છૂટ રાખી હતી. ટ્રસ્ટીઓએ વિચાર કર્યો કે આ કામ હવે કોને સોંપવું. વાલીબેન પરમકૃપાળુદેવની કૃપાથી તમને વગેરેને કામ સોંપ્યું. પણ સફળતા મળી નહીં. પછી કોઈએ મારું ! સમકિત થશે એવો આશીર્વાદ નામ લીધું ત્યારે ટ્રસ્ટીઓ કહે એ છોકરી જેવી છે. તે આ બધી પૂ.પ્રભુશ્રીજી નવસારી પધાર્યા ત્યારે હું અને લીલાબેન છોકરીઓને કેમ તાબામાં રાખી શકશે? પછી થાકીને મને સોંપ્યું. મારા ભાઈ પદમશીભાઈ કહે પ્રિન્સિપાલ તરીકે અને વનિતા દર્શનાર્થે ગયા હતા. પૂ.પ્રભુશ્રીજીએ લીલાબેનને મંત્ર અને વિશ્રામનું કામ બેય કેવી રીતે સંભાળાશે? ત્યારે મેં કહ્યું વનિતા તત્ત્વજ્ઞાન આપ્યું હતું. બીજી ત્રણ ચાર છોકરીઓ સાથે હતી. વિશ્રામમાં જ રહીશ. તેથી તે કામ પણ સારી રીતે જોઈ શકાશે. પણ પૂ.પ્રભુશ્રીજીએ તેમની સામું પણ જોયું નહોતું. થોડા દિવસોમાં જ તે વ્યવસ્થિત થઈ ગયું. ત્યાં મારો નિવાસ સન્ ૧૯૩૪માં સાકરબેને પૂ.પ્રભુશ્રીજીને પત્ર લખેલ કે સૌથી ઉપરના માળે હતો. કોઈ પણ છોકરી ક્યાંય જાય તો મને મને સમકિત કેમ થાય? તેનો ઉપાય બતાવો. તેનો જવાબ ખબર પડી જાય. પૂ.પ્રભુશ્રીજીએ આપેલ તે ઉપદેશામૃત પત્રાંક ૧૬૭માં નીચે પ્રમાણે જણાવેલ છે. તેનો થોડોક ભાગ અત્રે આપીએ છીએ. આ બધો પુણ્ય પ્રભાવ મને તો પૂ.પ્રભુશ્રીજીનો લાગ્યો તમારી માગણી સમકિતની થઈ છે તે કૃપાળુદેવની ત્યાં રસોડાના કોઠાર સંભાળવા માટે એક બેન જોઈતા કૃપાથી તમને થશે - નિઃશંક માનજો.” “અનાદિનો જીવ હતા. તે પણ મળી ગયા. તેમનું નામ લીલાબેન હતું. તે બહુ સારી મિથ્યાત્વમાં છે. પ્રથમ શીખવાનું કે મારું કંઈ નથી. પુદગલ છે રીતે કોઠાર સંભાળે. આ બઘો પુણ્ય પ્રભાવ મને તો પૂ. તે ચૈતન્યશક્તિથી ભિન્ન છે, ભિન્ન છે, ભિન્ન છે; આત્માની પ્રભુશ્રીજીનો લાગ્યો કે આ સંસ્થા સરસ રીતે ચાલવા લાગી. શક્તિ આત્મામાં છે. ચૈતન્ય છે તે પોતાનું છે, બીજું નહીં, એ સંસ્થાની વ્યવસ્થા જોઈ અનાજ, ઘી, તેલ વગેરે ભેટ મોકલવા માને છે તે મૂકાય છે. પોતાનું નહીં તેને મારું માને છે તે બંધાય માટે લોકોના કાગળો આવવા લાગ્યા અને નવી છોકરીઓ પણ છે. મારું છે, મેં કર્યું એમ માનનાર બંઘાય છે.” ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ હવે અત્રે શ્રી સાકરબેનની ડાયરીમાંથી પૂ.પ્રભુશ્રીજીનો કરવા તરફ લક્ષ આપવું. થોડોક બોધ આપીએ છીએ. કોઈ બાબતની ઘન, સત્તા, બ્રહ્મચર્ય વ્રત દ્રવ્યભાવે ગ્રહણ કર્યું તે દેહ, પુત્ર વિગેરેની મમતા ન જરૂર મોક્ષ અપાવશે થાય. મમતા એ જ બંધન છે. તે આત્માને મહાઆજે પૂ. પ્રભુશ્રીજીએ આ જીવને બોલાવી અંતરથી દુઃખમય છે...માટે ક્ષણ ક્ષણ બોઘ કર્યો કે તું આત્મા છે એમ જાણ અને સર્વમાં આત્માને જ બહુ સંભાળવું. સર્વ પર જો. આ હાડ ચામડાં છે તેમાં મોહ પામી બંઘાઈશ નહીં. તું તને સમભાવ રાખી સર્વનું શુભ ઘડી ઘડી યાદ કર અને તારું સ્વરૂપ જે જ્ઞાનીએ કહ્યું છે તેનો ઇચ્છવું, પારમાર્થિક રીતે.” સાક્ષાત્કાર કર. જે બ્રહ્મચર્ય વ્રત દ્રવ્યભાવે ગ્રહણ કર્યું છે તે ઘણું (પૃ.૯૨) શુભ થયું છે. તે જરૂર આત્માને મોક્ષ અપાવશે. તે પાળવા દેહ પોતાનો છે નહીં અને થવાનો પણ નથી. દ્રવ્યભાવે પણ કાળજી રાખવી. નિમિત્ત ખરાબ ન બનવા દેવા. સાવચેત રહેવું અને આ દેહ છે તેટલો કાળ તો ટેક દ્રઢ રાખવી. આ દેહમાં મોહ મૂર્છા તો ન જ કરવા. દેહ પોતાનો છે પરંતુ જે ત્યાગ કર્યો છે એ આત્મભાવે અંતરથી થવો જોઈએ. કે નહીં અને થવાનો નથી, એવો નિશ્ચય કરી લેવો. તે સડી જશે, મનથી મોહ રાગ ન થાય તે માટે ઉદય આવ્યે ચિત્તવૃત્તિ વાંચવા પડી જશે, રોગ આવશે, વૃદ્ધ થશે, કુરૂપ બનશે પણ તેથી ન વિચારવામાં અથવા આત્મચિંતનમાં રોકવી. જે દ્રઢતાથી વ્રત મૂંઝાવું. કારણ આપણો હેતુ તો તેથી કોઈપણ રીતે આત્માર્થ લીધું તેથી આ જીવ સંસાર સમુદ્ર ઓળંગી કાંઠે આવી પહોંચ્યો : સાવવાનો છે, નહીં કે તેને શાશ્વત કરવાનો. તેમ ખાવું, પીવું, છે. હવે માત્ર એક આત્માને ઓળખવાનો છે. ખરું સુખ છે તે હું પહેરવું, ઓઢવું તે મોહથી, સ્વાર્થથી દેહ પર મૂચ્છ લાવી પોતાને બહારનું નથી, આત્મામાં છે. માટે તેને પામવા આત્મચિંતન દેહરૂપ માનીને કર્યું તો તે ઝેરરૂપ છે. તેમ થતું હોય તે કરતાં મરી કરવું. એ બીજી આજ્ઞા છે.” (પૃ.૮૫) જવું બહેતર છે કે જેથી નવા ભવ ઊભા થતા તો અટકે. (પૃ.૯૯) આ દુનિયામાં ઇચ્છવા યોગ્ય માત્ર એક સત્સંગ “પરમકૃપાળુદેવ પ્રતિ’ એ કાવ્ય ચૈત્યવંદન તુલ્ય “આજે અઠવાડિયું થયાં નવસારી આવી. દિવસે દિવસે “પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતી એહ; પૂ.પ્રભુશ્રીજીનો બોઘ વઘુને વઘુ અમૃતમય બનતો જાય છે.....આ ત્રય તત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચળ સ્નેહ.” દુનિયામાં ઇચ્છવા યોગ્ય કંઈપણ હોય તો આવો અનુપમ સત્સંગ. એ પદ ચૈત્યવંદન છે. એ એટલું જ જો નિત્ય નિયમિત તેનું દુર્લભપણું જાણી હવે વચનો ટાંકી તે માટે જન્મ અર્પણ બોલાય તો ચૈત્યવંદન કર્યા તુલ્ય છે. માટે એને ન ચૂકવું. નિત્ય કરવો. (પૃ.૮૯) પ્રત્યે એનો સદ્ગુરુ સમક્ષ પાઠ કરવો; તો સમાધિમરણ થશે. પરમકૃપાળુદેવને સદ્ગુરુ અને વચનામૃત છે તે આખું અમૃતતુલ્ય છે. તે પ્રત્યે બહુમાન સર્વસ્વ આ જન્મમાં માનવા કરી વાંચી, વિચારવું. (પૃ.૧૨૦) પૂ.પ્રભુશ્રીજીએ કૃપા કરી દેશના આપી કે પરમ શાની ? મન વિષય વિકારમાં જાય તે ઝેર પીવા બરાબર કૃપાળુદેવ ઉપર સદ્ગુરુ તરીકે હૃદયપૂર્વક જેટલો બને તેટલો “પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞા છે કે (૧) મનને વિષયમાં ભાવ કરવો. એ જ આત્માનું સર્વસ્વ આ જન્મમાં માનવું. બીજા જવા દેવું તે ઝેરનો પ્યાલો પીવા બરાબર સમજવું.(૨) સારી અનેક દેવોને છોડી એ એકમાં જ વૃત્તિને સતત પરોવવી. વસ્તુ મનોહર સુંદર જોઈ આ સારું છે એમ કરી પ્રતિબંધ ન એમનામાં જ પ્રીતિને જોડવી તો આ જન્મનું સાર્થક અનેક ભવમાં કરવો. પુદ્ગલ કોઈપણ પ્રકારનાં જોઈને ન રાચવું. આત્માને જ ન થયું તે થશે. તે પ્રભુને અને તે કૃપાળુ દેવાધિદેવને આ આત્માના ખરો માનવો. બીજું બધું નાશવંત છે, માટે તુચ્છ છે. (પૃ.૧૨૨) સતત ભક્તિપૂર્વક નમસ્કાર. (પૃ.૯૦) મારું કોઈ નહીં, મારો એક આત્મા મમતા એ જ બંધન અને મહાદુઃખનું કારણ વ્યવહારમાં સગાં મિત્ર વગેરેમાં વર્તવું પડે તો વર્તવું પરંતુ સમકિત મેળવવા મમતા મૂકવી જોઈએ...બીજું બધું : અંતરથી તોડી નાખવું. મારું કોઈ નહીં; મારો એક આત્મા છે, તેને જે કરવું પડે તે ઉપરથી કરવું. પરંતુ અંતરથી તો આત્મહિત છોડાવવાનો છે; અને તે આશા આરાઘનથી છૂટશે.” (પૃ.૧૫૨) ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે તો જવાય ? છે, અધિકાર કોઈને ત્રાસ અપાવે છે, અન્યાય હું પદ ઉત્પન્ન કરે છે. એ છે અને કુટુંબ છે તે માયા કરાવે છે. એ રીતે સર્વ, આ મનુષ્યભવ નહીં મળ્યો છે તેને એળે ગુમાવવાના કારણો બને છે. એથી માત્ર સંસારની જ વૃદ્ધિ થાય છે. તેથી નરદેહને હારી જવાય છે. તેનો આજે તથા ગઈકાલે પ. વિચાર કરવા પણ ભવ્ય જીવો થોભતા નથી.” (પૃ.૨૨૦) પૂ.પ્રભુશ્રીજીએ આ જીવને અત્યંત લાગણીથી બોઘ જ્ઞાની ગુરુએ જોયો તેવો આત્મા છું કર્યો કે હવે દેહાધ્યાસ આ હાડકાં ચામડાં લોહી પડ્યું તેમાં રાગભાવ ન કરું, ટાળવો. આત્મા આ દેહમાં ન કરું. તેને મારું સ્વરૂપ ન માનું. ભિન્ન ભાવ કરી લઉં. પગથી તે માથા સુધી : પૂ.પ્રભુશ્રીજીની આ છેલ્લી શિખામણ. તેનો સાક્ષાત્કાર કરવા રહેલો છે તેમાં વૃત્તિ પરોવવી. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ સન્મુરુષને ભજું. હું કોણ છું. હું આ લોકો જુએ છે તે નથી. પણ રૂપી છ બારીઓ છે. તેમાંથી વૃત્તિ બહાર જાય છે ત્યાંથી ખેંચી જ્ઞાની ગુરુએ જોયો તે છું. તે આત્માને પામવા સદ્ગુરુની ભક્તિ આત્મામાં લાવવી. જે જોવાય છે તે આત્મા છે તો જોવાય છે. ભજન સતત કરું.... નહીં તો પછી અનંતકાળનું દુઃખ-સંસારનું માટે તેને વિસ્મૃત ન કરવો. (પૃ.૧૫૩) : કેમ સહેવાશે.'' (પૃ.૩૧૯) આત્મામાં વૃત્તિને પરોવવા વાંચન વિચારમાં રહેવું પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ વળી જે બ્રહ્મચર્ય વ્રત લીધું છે તે દૃઢ પાળવા કોઈ પ.પૂ.પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ વૈશાખ સુદી અષ્ટમી સંવત પુરુષને અડવું નહીં. એટલી તેઓશ્રીની આજ્ઞા છે તે પાળવી. ૧૯૯૨ રાત્રે ૮ વાગે તા.૨૯-૪-૩૬ બુધવાર. (પૃ.૩૨૨) અને સંભાળીને ઉપયોગપૂર્વક વર્તવું. દૂરથી લેવું દેવું. ઘણાને દેહમાં અત્યંત નિર્મમતાથી એવું વ્રત હોય છે, ભૂલ થાય ત્યાં ઉપવાસ પડે છે, એમ સાચવવું અપૂર્વગતિને પામેલા એવા પૂ.પ્રભુશ્રીજી જેથી વ્રતનો ઉપયોગ રહે. મનથી આત્મામાં વૃત્તિને પરોવવા પરમ પૂજ્ય પરમ ઉપકારી અપૂર્વ ભાવદયા સાગર, વાંચવા વિચારવામાં રહેવું. (પૃ.૧૫૩) સ્વપર હિતકારી, પરમપૂજ્ય પ્રભુશ્રીજી જેમણે સાડા અગ્યાર વિનય પ્રેમ ભક્તિની બહુ ખામી વર્ષથી આ જીવને અપૂર્વ બોઘ આપી પરમાર્થનું ભાન કરાવ્યું. “વિનય, પ્રેમ-ભક્તિની આ જીવમાં બહુ ખામી છે. અનાથને સનાથ બનાવ્યો. અનંતકાળના પરિભ્રમણ પર કરુણા અનંતકાળના પરિભ્રમણ પછી યથાર્થ માર્ગ પ્રાપ્ત થયો છે તો દાખવી પરમકૃપાળુદેવનો આશ્રિત કર્યો, જેને આશ્રયે અનેક ભૂલ ઉપયોગ રાખી ભાવની વૃદ્ધિ કરવી. (પૃ.૧૬૬) ભ્રમણા ભાંગવાનો અવસર પ્રાપ્ત થયો અને આત્મસ્વરૂપ પ્રત્યે સર્વ દુઃખથ છોડાવનાર જ્ઞાની પ્રત્યે પ્રેમનો અભાવ અભિમુખ આ પામર જીવ થયો; તેઓશ્રી ગઈ કાલે રાતે આ “ખરેખર અનંતકાળથી આથડીને જીવ આવ્યો છે. અનંત નાશવંત દેહનો ત્યાગ કરી ગયા. તેમણે સ્વપરનો ભેદ જાણ્યો દુઃખમાં લઈ જનાર એવા પર પદાર્થો-પરભાવ વિગેરેમાં પ્રીતિ હતો. સ્વપ્ન પણ આત્માને ભિન્ન અનુભવે તેવા હતા. અનેક મોહભાવ કરે છે. પણ સર્વ દુઃખથી, બંધનથી, મોહથી, અશાનથી જીવોનું કલ્યાણ કરનાર હતા. તેઓ પોતાના હિતમાં કેમ ખામી છોડાવી મુક્ત કરનાર એવા જ્ઞાની ઉપર પ્રેમ થતો નથી. અને રાખે? છેલ્લા ૧૫ દિવસથી ખાસ કરીને સર્વે કમને ખપાવી, એ પ્રેમ જાગે નહીં ત્યાં સુધી બોઘ પરિણમતો નથી.” (પૃ.૧૬૭) પૂર્ણ સમાધિમાં સાવઘાની પૂર્વક, સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ થઈ, દેહમાં અત્યંત નિર્મમતાપૂર્વક અપૂર્વગતિને રાગ દ્વેષ મોહ છોડી સમભાવ અને પામ્યા તે પ્રત્યક્ષ જોયું. શી તેમની વેદની સમકિત પામવાનો બોધ. સહન કરવાની શક્તિ. જ્યાં ભેદજ્ઞાન રાગદ્વેષ અને મોહ એ ત્રણ મૂકી સમભાવ અને સમકિત છે ત્યાં બળપૂર્વક દરેક પ્રકારનું દુઃખ તે ઘારણ કરવા પૂ.પ્રભુશ્રીજીનો બોઘ છે.” (પૃ.૨૦૯) સુખરૂપ ગણ્ય-માન્યું, અને આત્મામાં લીન એવા અમર મહાત્માને મારા નરદેહને હારી જવાના કારણો આત્મભાવે ત્રિકાળ નમસ્કાર હો! “પૂ. પ્રભશ્રીજીએ કહ્યું કે ઘન છે તે અભિમાન કરાવે : નમસ્કાર હો! (પૃ.૩૨૩) શ્રી સાકરબેન ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ બ્ર. શ્રી મણિબેન હરમાનભાઈ પટેલ અગાસ આશ્રમ પરમકૃપાળુદેવની પ્રતિમાનું અગાસ આશ્રમમાં આગમન , છે જક પરમકૃપાળુદેવની પ્રતિમા એ પ્રભુનુ સાક્ષાત્ સ્વરૂપ પરમ કૃપાળુદેવની મૂર્તિ મુમ્બઈથી ખુલ્લી બોગીમાં આવેલી ત્યારે સ્ટેશન ઉપરથી વાજતે ગાજતે બેંડવાજા સાથે આશ્રમમાં લાવ્યા હતા. તે વખતે પ્રભુશ્રીજી પણ સામે લેવા ગયા હતા. - સાધુ જ નહીં ભગવાન છો પ્રભુશ્રી અગાસ સ્ટેશન ઉપર ખુરશી ઉપર બેઠા હતા. તે વખતે એક મુમુક્ષુભાઈ ફુલનો મોટો કરંડીયો લઈને આવ્યો અને પ્રભુશ્રીના ઉપર ઠાલવી દીધો. પ્રભુશ્રી કહે “આવું ન કરાય અમે તો સાધુ છીએ.' ત્યારે તે ભાઈ કહે સાધુ જ નહીં ભગવાન છો. ભગવાન ઉપર બધુંયે થાય. દ્રવ્ય અને ભાવથી અસંગદશા પ્રભુશ્રીજી નાસિકથી આવ્યા પછી પોતાની રૂમમાં શરીર ઉપર કપડું રાખતા નહીં. દિગંબર અવસ્થામાં રહેતા. કોઈ દર્શન કરવા આવે ત્યારે કપડું શરીર ઉપર ઓઢાડે. ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજી સંવત ૧૯૯૧માં મુમુક્ષુઓ સાથે આબુ પધાર્યા હતા. ત્યારે હું પણ સાથે હતી. તે વખતે બનેલ પ્રસંગો સ્મૃતિ મુજબ જણાવું છું : આવા ભગવાન તો અમે ક્યાંય જોયા નથી વસિષ્ઠાશ્રમમાં ભક્તિ કર્યા પછી ડોલીવાળાઓએ પ્રભુશ્રીજીને ડોલીમાં બેસાડી બંગલે લાવ્યા. ત્યારે પ્રભુશ્રીજીએ હરમાનભાઈને કહ્યું કે આ ડોલીવાળાને પૈસા આપી દો. ત્યારે ડોલીવાળા બોલ્યા કે આવા ભગવાન અમે ક્યાંય જોયા નથી. એમના શરીરનો જરાકેય ભાર અમને લાગ્યો નથી. માટે એમના પૈસા લેવાય નહીં. આ તો સાક્ષાતુ ભગવાન છે. પૈસા આપવાનો ફરી ઘણો આગ્રહ કર્યો છતાં તેમણે લીઘા નહીં. ડોલીવાળા થોડે દૂર ગયા ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા કે આ બન્ને જીવોનું કલ્યાણ થઈ ગયું. તે મોક્ષે જવાના છે. અમે અંજન શલાકા કરીએ છીએ અચલગઢમાં પ્રભુશ્રીજીએ મુમુક્ષુઓને કહ્યું: કુંથુનાથ ભગવાનના દર્શન કરવા છે? મુમુક્ષુઓએ હા કહી. પછી બધા પ્રભુશ્રીજી સાથે મંદિરમાં ગયા. ત્યાં કુંથુનાથ ભગવાનનું સ્તવન બહુ ઉલ્લાસથી પ્રભુશ્રીજીએ બોલાવ્યું અને બધાએ ઝીલ્યું. પછી પ્રભુશ્રીજી બોલ્યા - “અમે અંજનશલાકા કરીએ છીએ.ઘણા કાળ સુધી આ પ્રતિમાથી જીવોને લાભ થશે.” પ્રભુ અમે કંઈ એવું કરતા નથી ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી માઉન્ટ આબુ પઘારેલા. તે સમયમાં શ્રી હીરાલાલભાઈ ઝવેરીના પેરીસના પ્રસંગથી અનેક રાજા તથા રાણીઓ પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રસંગમાં આવેલા. ત્યાં એક વાર એક સિરોહી રાજાની રાણીએ આવી પ.પૂ.પ્રભુશ્રીને જણાવેલ કે મારા પતિ મારાથી વિમુખ થઈ ગયા છે અને બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે. માટે આપ કંઈ કરો જેથી મારા ભણી તે સદુભાવવાળા થાય. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : પ્રભુ! અમે કંઈ એવું કરતા નથી.આ હે પ્રભુનો પાઠ છે તે કરજો, બધું સારું થઈ રહેશે. આવું કોઈ સાહસ કરવું નહીં છતાં રાત્રિએ મરવાનો વિચાર કરી એક ઝેરનો પ્યાલો તૈયાર કર્યો. પ.પૂ.પ્રભુશ્રીજીના જ્ઞાનમાં તે જણાતાં અડધી રાત્રે હીરાભાઈ ઝવેરી, નાટા સાહેબ, મેનાબેન અને સગુણાબેન વગેરે મુમુક્ષુઓને ફાનસ લઈ ત્યાં મોકલ્યા. તેમને પોતાના ઘર તરફ આવતાં જાણી તે ઝેરનો પ્યાલો મૂકીને થોભી. તેના મકાનમાં જઈ સગુણાબેને તે રાણીને કહ્યું કે પ.પૂ.પ્રભુશ્રીજીએ તમને જણાવ્યું છે કે આવું કોઈ સાહસ કરવું નહીં. સવારે પ.પૂ.પ્રભુશ્રીજી તમારે ત્યાં પધારશે. એ સાંભળી રાણીને થયું કે અહો! એ મહાત્મા મારું બધું કૃત્ય જાણે છે. તેને પ.પૂ.પ્રભુશ્રીજી ઉપર ઘણો પ્રેમ આવ્યો અને સવારે તે મહાત્મા મારે ઘેર પધારશે એમ જાણી હર્ષઘેલા થઈ જરી વગેરેની અનેક કિંમતી સાડીઓ પોતાના મકાનમાં પાથરી દીધી. જેથી મહાત્માના પગ નીચે ન પડે. ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજી આબુમાઉંટમાં સિરોહીના રાજાના મકાનમાં બિરાજમાના T પો , , ,, 24 જે ઉs . , જે. પ્રભુશ્રીજીની કરેલ સાચા મને ભક્તિ સવારે પ.પૂ.પ્રભુશ્રીજી ત્યાં પધાર્યા. મકાનમાં દાખલ થતાંજ તેમના ચરણકમળ થાળીમાં મુકાવી પ્રક્ષાલન કર્યું, અને તે ચરણામૃતનું આચમન કરી ગઈ. પછી કેસર ઘોળી વાટકામાં રાખેલ, તે કેસરના વસ્ત્ર ઉપર પગલાં પડાવ્યા. પછી પ.પૂ. પ્રભુશ્રીજી બિરાજમાન થયા ત્યારે આરતી ઉતારી ઘણો આદર સત્કાર કર્યો. ૫.પૂ.પ્રભુશ્રીજીએ પણ બોઘમાં જણાવ્યું કે હે પ્રભુ! ભવોભવનું દુઃખ જતું રહે એવું સત્ સાધન આપીએ છીએ. તે વીસ દુહા વગેરેની ભક્તિ કરવી. બધું ઠીક થઈ રહેશે વગેરે ઉપદેશ આપી પાછા ફર્યા. સાચી ભક્તિનું શીઘ્ર ફળા પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યેની સાચી ભક્તિનું શું ફળ આવ્યું કે તેનો પતિ રાજા જે બીજી સ્ત્રી ઉપર આસક્ત હતો; તે સ્ત્રીએ રાજાને જાકારો આપ્યો. તેથી તે રાજા ઘણા વખતે ફરીથી ઘેર આવ્યો. જેથી રાણી આનંદ પામી ૫.પૂ.પ્રભુશ્રીજી પાસે આવી કહેવા લાગી કે રાજાજી આવી ગયા, મારું દુ:ખ મટી ગયું. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ તેને કહ્યું કે ગાંડી! રાજા આવે તોય શું અને ન આવે તોય શું. ખરું દુઃખ તો આ જન્મમરણનું છે. તે ભવોભવનું દુઃખ દૂર કરવા આ “હે પ્રભુ” વગેરે સત્ સાથન આપ્યું છે તેને આરાઘજે; આમાં તારું કલ્યાણ છે. ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ મહાત્માને સાચાભાવથી આહારદાનનું ફળ નમાવ્યું કે ત્યાં જ તેનો દેહ છૂટી ગયો. તીર્થંકરપદ પ્રાપ્તિ સભા મધ્યે પાપની આલોચના આશ્રમ થયા હિરાફોઈ નાની ઉંમરના હતા. ત્યારે કાવિઠામાં પહેલા એકવાર પ્રભુશ્રી કૃપાળુદેવના પગ ધોવડાવેલા. કૃપાળુદેવે એમના મામાને કહેલું કે વિહાર કરતા અમદાવાદ એને પરણાવશો નહીં. છતાં પરણાવ્યા. એક છોકરી થઈ. તેને ગયા. ત્યાંના શેઠે એકવાર દાયજાના ભયથી જન્મતાં જ મારી નાખેલી. એમના વર ગુજરી પ્રભુશ્રીને ઘર્મશાળામાં ગયા. પછી તેઓ અગાસ આશ્રમમાં રહેવા લાગ્યા. સભામાં ઊતરવા માટે આમંત્રણ હીરાફોઈએ પ્રભુશ્રીજીને કહ્યું કે બાપા મેં તો મારી છોકરીને કરેલું તેથી પ્રભુશ્રીજી મારી નાખી બહુ પાપ કર્યા છે. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું હવે તું વિહાર કરી ઘર્મશાળામાં પાપથી છૂટી ગઈ. ગયા. ત્યારે શેઠે કહ્યું કે પ્રભુશ્રીજીનું નિર્મળ જ્ઞાન અહિં તો સાધુ સાધ્વીઓનું નાહટાજી આબુમાં એકલા જઈ એકાંતમાં બેસી ચિંતન સંમેલન છે માટે હવે જગ્યા નથી. તે વાત પાસે બેઠેલા બેચરદાસ કરતા. એક દિવસ પ્રભુશ્રીએ હીરાલાલભાઈને કહ્યું કે દૂથમાં ભાઈ લશ્કરીએ સાંભળી તેથી તેમણે પ્રભુશ્રીજીને કહ્યું કે આપ સાકર નાખી વાટકો ભરીને જલદી જા. ત્યાં ઝેરી સાપ નીકળશે અમારે ઘેર પઘારો. એ ભાઈએ તો પ્રભુશ્રીને પહેલીવાર જ તે નાહટાજીને કરડી જશે. તેથી હીરાભાઈ વહેલા વહેલા ગયા જોયેલા. તો પણ બહુ ભાવ આવવાથી પોતાના ઘરની શેરીથી અને તેના દર પાસે વાડકો મૂક્યો. સર્પ દરમાંથી બહાર આવ્યો લગાવીને પોતાના ઘર સુધીમાં પ્રભુશ્રીના પગલાં ધૂળમાં ન અને દૂધ પી ગયો. પછી નાહટાજીને ત્યાંથી ઊઠાડી લીઘા. પડે તેમ સાડીઓ પાથરીને ઘરે લઈ ગયા. ત્યારપછી એ દેહની મૂર્છા ઓછી ક૨વા ભલામણ ભાઈએ પ્રભુશ્રીજીને આહારપાણી ઘણા ભાવથી વહોરાવ્યા. પ્રભુશ્રીજીએ મને બોલાવી પણ કારણને લઈને ગઈ તે વિષે પ્રભુશ્રીએ કહેલું કે બેચરભાઈ તો ત્રીજે ભવે તીર્થંકર ઈ નહોતી. તેથી સૂરજબેનને પ્રભુશ્રીજીએ કહ્યું કે મણિને કહેજે કે થઈ મોક્ષને પામશે. દેહની મૂર્છા ઓછી કરે. પ્રભુશ્રીના વચનોમાં અતિશયોક્તિ નહીં ગુરુભક્તિસેં હો તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ.” કારણ શાસ્ત્રોમાં એવા ઘણા દાખલાઓ છે. ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વભવમાં થનાસાર્થવાહના ભવમાં આચાર્યને આહારદાન આપવાથી તથા ભગવાન મહાવીરનો જીવ તે નયસારના ભવમાં મહાત્માને આહારદાન આપવાથી તીર્થંકર નામકર્મનો બંધ કરી મોક્ષે પધાર્યા છે. તેમ આ પણ હોઈ શકે છે. બળદ પણ આત્મા છે પ્રભુશ્રીજીના વખતમાં કોઈ એક બળદ જંગલમાં ચરવા ગયો હતો. પ્રભુશ્રીજીએ મોહનભાઈને કહ્યું કે મોટા દરવાજા આગળ ખુર્શી નાખ. તેથી નાખી પણ પ્રભુશ્રીજીએ કહ્યું કે દરવાજાની સામે વચમા ખુરશી નાખ. પછી પ્રભુશ્રીજી તે ખુર્શી ઉપર બેઠા. બળદ બહારથી ચરીને આવ્યો. તેણે પ્રભુશ્રીજીને જોયા કે ત્યાં આવી તેમને ત્રણ પ્રદક્ષિણા દઈ એમના ચરણમાં માથું પાછળ બ્રહ્મચારી બહેનો શ્રી કાશીબેન, બીજા શ્રી કાશીબેન, શ્રી મણિબેન, શ્રી સુરજબેન; વચમાં બેઠેલા શ્રી પાર્વતીબેન છે. ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.૫, પૂ.પ્રભુશ્રીજી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #214 -------------------------------------------------------------------------- ________________ બ્ર. શ્રી સુરજબેન શંકરભાઈ પટેલ અગાસ આશ્રમ મને તો સહજાનંદસ્વામી અહીં જ મળી ગયા માર્યો. છતાં બચી ગઈ. આ વાત ગામમાં મારા પિતાશ્રી પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયની માન્યતા ફેલાઈ, હો-હો થઈ ગઈ. પોલિસના વાળા હતા. તેઓ સહજાનંદ સ્વામીના દર્શન કરવા વડતાલ જવા પગલાં લેવાયા અને કેસ ચાલ્યો. ચુકાદો રવાના થયા. પણ ભાઈના કહેવાથી અગાસ આશ્રમ થઈને આવવાનો સમય થયો. છેલ્લી તારીખ આવી ત્યારે પ્રભુશ્રીજીએ બાને બોલાવી કહ્યું ક અપકારાના પણ વડતાલ જવા પ્રેરાયા. અગાસ આશ્રમમાં પૂ.પ્રભુશ્રીજીના દર્શન થયા. દર્શન કરતાં તેમની કોણીને પૂ.પ્રભુશ્રીજીની પીંછી જરાક ઉપકાર કરી તેને માફી આપવાની છે. તેથી બાએ કોર્ટમાં કહ્યું કે અડી ગઈ. સ્પર્શ થતાં જ તેમને કંઈ થયું. અને અંતરમાં સહજાનંદ એને છોડી દો, મારા દીકરા જેવો છે, ઉછેરીને મોટો કર્યો છે. સ્વામી સાક્ષાત્ દેખાયા. બહુ આનંદ થયો. તેમને મનમાં થયું કે તેને ૨૧ વર્ષની જન્મટીપ સજા અને દંડ થાય એમ હતું છતાં સહજાનંદસ્વામી મને અહીં જ મળી ગયા. હવે મારે ક્યાંય જવું છોડાવી દીધો. જજ પણ ચકિત થઈ ગયા અને પૂછ્યું આમ કેમ નથી. મારા બાને તો પૂ.પ્રભુશ્રીજીની શ્રદ્ધા હતી જ. કારણ મારા કરો છો? બા એ કહ્યું મારા ગુરુએ મને આમ કરવા કહ્યું છે. બાના પિતાશ્રી સંદેશરવાળા જીજીભાઈ હતા. તેમને તો પરમ- ૪ જજે પૂછ્યું તે કોણ છે? તમારા ગુરુ ક્યાં છે ?બાએ પૂ.પ્રભુશ્રીજીનું કૃપાળુદેવ પણ મળેલા હતા. નામ તથા અગાસ આશ્રમનું સ્થાન બતાવ્યું. જેથી પ્રભાવિત થઈ જજ પણ દર્શન કરવા આવ્યા હતા. મંત્ર ગણતા ગણતા જવું ના પરણે તેને રંડાપો નથી મારા બાના બા એકવાર આશ્રમ થઈ અમારા ગામ : મારા બાને ઘણીવાર રડતી જોઈ મને વિચાર આવતો કે દાવોલ મારા પિતાશ્રી બિમાર હોવાથી જોવા આવતા હતા. તે પરણ્યા તો રંડાવું પડ્યું. ન પરણે તેને રંડાપો નથી. માટે મારે વખતે પૂ.પ્રભુશ્રીજીએ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્ર ગણતા ગણતા જવાનું કહ્યું અને જણાવ્યું કે ત્યાં પહોંચશો ત્યારે તે બેભાન પણ પરણવું નથી. કુંવારા જ રહેવું છે, એવો મનમાં નિશ્ચય કરી લીધો. પછી પૂ.પ્રભુશ્રીજીને બ્રહ્મચર્ય વ્રત પાલન કરવા મારી હશે. તે જાગૃત થાય ત્યારે આ પ્રસાદ તેના મોં માં મૂકજો. તે ઇચ્છા છે, માટે આપો એમ જણાવ્યું. ત્યારે પૂ.પ્રભુશ્રીજી કહે મૂકતાંજ મારા પિતાશ્રી જુસ્સામાં આવી બેઠા થઈ ગયા અને બ્રહ્મચર્ય એટલે તું શું સમજી? મેં કહ્યું પુરુષને અડકવું નહીં. જોરથી મંત્ર થુન શરૂ કરી. તે મંત્ર બોલતાં બોલતા જ તેમનો દેહ ઢળી પડ્યો. તેમની ઉંમર ઘણી જ નાની હતી. એમ હું જાણું છું. પછી પૂ.પ્રભુશ્રીજીએ આશ્રમમાં રહેવા રજા આપવાથી બ્રહાચારી તરીકે રહી. તત્ત્વજ્ઞાન બચી ગયું પ્રભુની પ્રતિમા પરમ અવલંબનરૂપ મારા બાને મોટું દુઃખ આવી પડ્યું. પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું આશ્રમમાં ચુનીભાઈના ઘર્મપત્ની કેસરબેન રહેતા હતા. હજુ તને ઘણું દુઃખ આવવાનું છે. એક દિવસ અચાનક અમારા તેમણે પોતાના દાગીના પરમકૃપાળુદેવની પ્રતિમા થતી હતી ગામમાં આગ લાગી. બાવીસ મકાનો લાઈનસર હતા તે બધા તેમાં આપી દઈ અલંકારનો તે દિવસથી ત્યાગ કર્યો હતો. બળીને ભસ્મ થઈ ગયા. મકાનમાં દાગીના રોકડ વગેરે બધું બળી ગયું. ૩-૪ દિવસે અગ્નિ ઠંડો પડ્યો. એક પેટીમાં ચોપડા મુમુક્ષુને જમાડવા એ પણ ભક્તિ. અને તત્ત્વજ્ઞાન જે પ્રભુશ્રીજીએ આપેલ તે એક વાણિયાએ બચાવી આશ્રમમાં ભક્તિ માટે કોઈ નવા મુમુક્ષુઓ આવ્યા હોય લીઘા હતા. તો પૂ.પ્રભુશ્રીજી ભક્તિમાં કેસરબેન સામું જુએ તો તે સમજી જાય મારા ગુરુએ મને આમ કરવા કહ્યું છે અને ઘેર જઈ જમવાનું તૈયાર કરી લે. સમાગમ પૂરો થયે ચુનીભાઈ તેમને ઘેર લઈ જાય. ત્યાં જમવાનું તૈયાર જ હોય. તે વખતે આવી આફતો આવ્યા પછી પણ સગાંઓ અને પાડોશીની નજર અમારી જમીન આશ્રમમાં જમવા માટે રસોડું નહોતું. જાગીર ઉપર પડી અને તેમને થયું કે આ ત્રણ પ્રભુભક્તિથી શીધ્ર મુખપાઠ જણ નોંઘારા છે. તેમને મારી નાખીએ તો બધું પૂ.પ્રભુશ્રીજી કેસરબેનને મોક્ષમાળા ના પાઠ મોઢે કરવા આપણને મળી જાય. મારા ભાઈને મારવા માટે : આપી આરામ કરે, તે ઊઠે કે પાઠ મોઢે કરી તેમને સંભળાવી શ્રા સુરજબેન મારો કર્યો. મારા બાને માથામાં સજડ માર : દેતા. એવો ક્ષયોપશમ પ્રભુ કૃપાએ તેમને પ્રગટ્યો હતો. ૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ બ્ર.શ્રી કમળાબેન પટેલ, અગાસ આશ્રમ આજીવન બ્રહ્મચર્ય વ્રત પૂ.પ્રભુશ્રીજીએ મને બાર વર્ષની ઉંમરે બે વર્ષનું બ્રહ્મચર્ય વ્રત આપ્યું હતું. ત્રણ વખત બે બે વર્ષનું વ્રત આપ્યું. પછી ૧૮મે વર્ષે મને કાયમનું આજીવન બ્રહ્મચર્ય વ્રત આપ્યું અને કહ્યું આ તો કુંવારી જ રહેવાની. આત્મા અજર અમર છે. હું અને મારી બા પૂ.પ્રભુશ્રીજી સાથે આબુમાં દોઢ મહીનો રહ્યા હતા. ત્યાં મને સાપ કરડેલો. પ્રભુશ્રીજીએ ત્યાં ભક્તિ કરી. પ્રભુશ્રીજી તો જ્ઞાની. મને ઊલટી થઈ અને બધું ઝેર નીકળી ગયું. હું બચી ગઈ. એટલે પ્રભુશ્રીજી કહે કમળીને સાપ કરડ્યો હતો. સમતાભાવે મટી ગયું. નિર્જરાનું કારણ થયું. ચિંતા શી? તારો આત્મા ક્યાં મરવાનો છે. વીતરાગને માનજો, મોટાને માનજો. મારા દાદાને નાહી ધોઈને ખાવાનો નિયમ. મહાદેવના મંદિરે દર્શન કરવા જાય. દાદા આશ્રમ આવ્યા ત્યારે મારી બાને કહ્યું - તારા ભગવાન દેખાડને! પછી પ્રભુશ્રીજીના દર્શન કરાવ્યા. ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા “વીતરાગને માનજો, મોટાને માનજો.” પછી વાત સમજાઈ અને બધું મૂકી દીધું. પછી નાહ્યા ઘોયા વગર ખાય, મહાદેવના મંદિરે ન જાય. એકવાર પ્રભુશ્રીજીને કહ્યું- મારું સમાધિમરણ કરાવજો. લાખ રૂપિયા મળે તો ય શું? ભક્તિ ક્યાં મળે? મારા બાને છાતીમાં કેન્સર થયેલું. તેથી લોહી પડે. ? બોલતા જ દેહ છૂટી ગયો. બાનું મરણ જોઈ મને થયું લાખ જીવડાં પડ્યા. તેથી કાપડનો કકડો મૂકી ભક્તિમાં જાય. ૪ રૂપિયા મળે તોય શું? આવી ભક્તિ ક્યાં મળે? મુમુક્ષના દર્શન પ્રભુશ્રીજીના બોઘથી બા કહે- આ પૂર્વના કર્મ આવ્યાં છે. ભોગવી થાય, આનંદ થાય. પછી નિશ્ચય કર્યો કે એકલી પણ મારે તો લઈશું. સગાં કહે દવાખાને ચાલો. બા કહે – મારે મટાડવું નથી. આશ્રમમાં જ રહેવું છે. કેમકે કલ્યાણ તો અહીં જ થાય. દવાખાને આવવું નથી, મારું મરણ બગડી જાય. બાને કોઈ આ કાળ દીક્ષા માટે યોગ્ય નથી મળવા આવે ત્યારે હસીને કહે- આ કર્મના ફળ જુઓ. બા મને પ્રભુશ્રીજીએ એક દિવસે કહ્યું – કોને દીક્ષા લેવી છે? મેં કહે – ખાવાપીવાનું કશું પૂછીશ નહીં. મને બોલાવીશ નહીં. મંત્ર કહ્યું- પ્રભુ! મારે દીક્ષા લેવી છે. પ્રભુશ્રીજી કહે “તારે દીક્ષા કરવા દેજે. હું જ્યારે માંગુ ત્યારે આપવું. જીવીને શું કરવું છે? લેવી છે?” મેં કહ્યું છે પ્રભુ! મારે સાધ્વી થવું છે. પ્રભુશ્રીજી ભક્તિ. દેહ છૂટવાના દિવસે સવારે મને કહ્યું હવે રહેવાની નથી, કહે - આ કાળ દીક્ષા માટે યોગ્ય નથી. બ્રહ્મચારી થઈને જવાનું છે હોં. ઝપાટે એકલા મંત્ર બોલ્યા અને મંત્ર બોલતા : આશ્રમમાં રહેવું. ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શ્રી શારદાબેન પંડિત અમદાવાદ આત્મસિદ્ધિનું માહાભ્ય લાગ્યું એક દિવસ પૂ.પ્રભુશ્રીજીએ શારદાબેનને આત્મસિદ્ધિ મોઢે કરવા કહ્યું પણ શારદાબેનને આત્મસિદ્ધિનું માહાભ્ય ન લાગતા તેમણે મોઢે ન કરી અને એ વાત ધ્યાનમાં ન લીધી. પ્રસંગોપાત એક દિવસ તેઓ પ્રભુશ્રીજી પાસે ગયા. પ્રભુશ્રીજી પોતે આત્મસિદ્ધિ બોલતા હતા. શારદાબેનને લાગ્યું કે આ તો પ્રભુશ્રીજી પોતે જ આત્મસિદ્ધિ બોલે છે અને એ જ મને કરવા કહે છે. તેથી તેમને આત્મસિદ્ધિનું માહાભ્ય લાગ્યું અને તે કંઠસ્થ કરવાના ભાવ થયા. પછી પ્રભુશ્રીને આત્મસિદ્ધિના અર્થ સમજાવવા વિનંતી કરી ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું – કરીશું. એક વખત પ્રભુશ્રીજી સાથે જાત્રામાં આબુ ગયા ત્યારે પ્રભુશ્રીજી પોતે આત્મસિદ્ધિની પ્રથમ ગાથા “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.” નો અર્થ એક કલાક સુધી બોલ્યા હતા. તે અર્થ પૂ. શ્રી બ્રહ્મચારીજીના સ્વહસ્તાક્ષરમાં પ.પૂ. પ્રભુશ્રીજીના બોઘની હસ્તલિખિત નોટમાં લખેલ છે. તે નીચે પ્રમાણે છે : “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સગુરુ ભગવંત.” રચ્યું; તેમના ચરણાર્વિદમાં કોટિશઃ નમસ્કાર હો!જેમના ગુણોની “પરમ ઉપકારી પ.પૂ.પ્રભુશ્રીજીએ અચલગઢમાં મૃતિ માત્રથી કોટિકર્મ ભસ્મીભૂત થઈ જાય છે, એવા તે પરમાત્મા પરમકૃપા કરીને “આત્મસિદ્ધિ'ની ઉપરની ૧લી ગાથાના એક : જયવંત વર્તા!તે શુદ્ધાત્માનું નિરંતર સ્મરણ અને શરણ રહો એ જ પ્રાર્થના છે કે જેની સહાયથી આ દૂસ્તર સંસાર સાગર સહેજે કલાક સુધી અપૂર્વ અર્થ સમજાવ્યા હતા. તે ભાવ ગોચર માત્ર તરી જવાય. હતા. વાણી ગોચર તે થઈ શકે તેમ નથી. આત્મસિદ્ધિની પ્રથમ ગાથાનો ભાવાર્થ પ.પૂ.પ્રભુશ્રીજીની અંતરદશા પ્રભુશ્રીજી “જેહ સ્વરૂપ, જેહ સ્વરૂપ, જેહ સ્વરૂપ!” ! પ્રભુશ્રી – કંઈ સમજ્યો? શું સમજ્યો? પોતાનું સ્વરૂપ : જે સચ્ચિદાનંદઘનરૂપ છે, તે ન જાણવાથી જીવ ચાર ગતિનાં બોલતા ત્યારે તે સ્વરૂપ થઈ ગયા હોય એમ ભાસતું હતું!!! શું તે અનંત દુઃખ અનંતવાર ભોગવતો આવ્યો છે. પોતાની ઓળખાણ વખતના ભાવ! શું તે વખતનો ચિતાર! તે આજે અત્યારે ખડો ન પડવાથી આટલું પરિભ્રમણ થયું. તે ઓળખાણ શાથી થાય? થઈ જાય છે. અતિ ઉલ્લસિત તન, મન થઈ જાય છે. (કરી નાખે તે આગળ કહ્યું છે “સેવે સદ્ગુરુ ચરણને..લક્ષ' સર્વ ભાવ છે) તે સ્મૃતિથી શરીર પુલકિત થઈ જાય છે, અને હર્ષાશ્રુની ધારા સત્પરુષને અર્પણ કરે અને તેના જ ભાવનું (આત્માન) સેવન અસ્મલિત વહી રહી છે, વાણી રૂંઘાય છે, મન પ્રસન્ન થાય છે કરે, સર્વ અહંમમત્વાદિ ભાવોનો ત્યાગ કરે અને તે સ્વરૂપમાં જ ઠરે છે. વિશ્રામ પામે છે. ઘચ તે ઘડી અને તો તેનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તે શુદ્ધ સ્વરૂપની ઘન્ય તે વેળા! ઘન્ય તે દિવસ!ઘન્ય તે સ્થાન!ઘન્ય તે શ્રોતાઓ નિર્વિકલ્પ પરમાત્મપદની (સિદ્ધ સ્વરૂપની) અને સર્વથી ઘન્ય તે મહાત્માશ્રી લઘુરાજ સ્વામી અને પરમ : જેણે ઓળખાણ કરાવી તે ભગવાન સદ્યોગીન્દ્ર સાક્ષાત્ વીતરાગ સ્વરૂપ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ | ગુરુને નમસ્કાર હો!હાર્દિક ભાવ વંદન હો!” જેમણે પરમ ઉપકારી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ભવ્ય જીવોના હિતાર્થે -પ્ર.બો.નો.૩ (પૃ.૨૦૯ની સામે) શ્રી શારદાબેન ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી રેવાબેન શનાભાઈ પટેલ પ્રભુશ્રીજીના બોધથી ફરી તાજગી સભામંડપનું ભોંયરુ રાતના બાર વાગ્યા સુધી મુમુક્ષુઓ ખોદે પછી સુઈ જાય. થાકી જાય એટલે મનમાં થાય કે ઘરે જતા રહીએ. પણ પ્રભુશ્રીજી આવે ને વાતચીતો કરે કે ફરી પાછા બઘા તાજા થઈ જાય અને સવારમાં કામ કરવા લાગી જાય. આ તો જૈનધર્મ નીકળ્યો શ્રી સોમાભાઈ પ્રભુદાસ કાવિઠાવાળા તથા શ્રી અંબાલાલ ભાઈ સંદેશરવાળા વગેરે વૈષ્ણવના બહુ આગ્રહી કે હાથી નીચે કચરાઈને મરી જવું પણ જૈનના દેરાસરમાં જવું નહીં. તેઓ પ.પૂ.પ્રભુશ્રીજી પાસે આવેલા. તે વખતે તો જૈનોનું કંઈ બતાવ્યું નહીં. જૈનનું બતાવ્યું હોત તો આવત પણ નહીં. પણ દેરાસરની પ્રતિષ્ઠા વખતે જૈનની પ્રતિમા જોઈ ત્યારે અંબાલાલભાઈ બોલ્યા: સોમાભાઈ આ તો જૈનધર્મ નીકળ્યો. ત્યારે સોમાભાઈ કહે હવે જે હોય તે. હવે બાપાને છોડાય નહીં. આ આશ્ચમનું બંધારણ સમાધિમરણ કરવા માટે શ્રી વીમુબેનના બાપુજી શનાભાઈને ટી.બી.થયો હતો. તેથી રેવાબેન અને શનાભાઈ બન્ને કાવિઠાથી આશ્રમમાં રહેવા આવ્યા. તે વખતે કારભારીએ કહ્યું કે તમે ઘેર જાઓ. કારણ બઘાને ટી.બી. થઈ જાય. એટલે એ લોકો પાછા કાવિઠા ગયા. પછી ઇન્દોર શનાભાઈના બાપુજી સોમાભાઈને કાગળ લખ્યો. સોમાભાઈ ઇન્દોરથી કાવિઠા આવ્યા, અને બધાને પાછા આશ્રમમાં લાવ્યા. સોમાભાઈએ કારભારીને કહ્યું કે અમે આશ્રમ શું કરવા બાંધ્યું છે? અહીં સમાધિમરણ કરવા માટે બાંધ્યું છે. અમે વડ તળીયે ઝુંપડું બાંધીને રહીશું. આ વાત પૂ.પ્રભુશ્રીજીને જાણ થતાં કારભારીને બોલાવ્યા અને કહ્યું કે એમને ઓરડી આપો. મેઘજી થોભણની ઘર્મશાળામાં છેલ્લી રૂમ આપી હતી. પછી શનાભાઈ અને રેવાબેને પૂ. પ્રભુશ્રીજી પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. આવા શરીરે પણ પૂ.પ્રભુશ્રીજીએ તેમને ત્રણ આયંબિલ કરાવ્યા હતા. એ એનું કરી દેવામાં ગયો, તું તારું કરજે પૂ.પ્રભુશ્રીજી શનાભાઈ પાસે રોજ ઉપદેશ આપવા મેઘજી થોભણજીની ઘર્મશાળાની છેલ્લી ઓરડીમાં આવતા. છેલ્લા દિવસે બોધ આપતા હતા તે વખતે પ્રભુશ્રીજી બોલ્યા કે કાલે એ દુઃખનો નાશ થઈ જશે. બીજે દિવસે સવારના ચાર વાગે તેમનો દેહ છૂટી ગયો. અગ્નિસંસ્કાર કર્યા પછી ઝવેરબેન ઉત્તરસંડાવાળાને પ્રભુશ્રીજીએ કહ્યું કે જા ઓલીને (રેવાબેનને) ઉપર બોલાવી આવ. પછી રેવાબેન ઉપર ગયા, ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : એ એનું કરી દેવમાં ગયો, નિમિત્ત મળશે ત્યારે શ્રી રેવાબેન સમકિત પામશે. તું તારું કરજે. ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણજીભાઈ મૂળજીભાઈ પટેલ કાવિઠા (શિવબા કલ્યાણજીભાઈના પૌત્ર રણછોડભાઈએ જણાવેલી વિગત) પ્રભુશ્રીજી દ્વારા સમળીનો ઉદ્ધાર એક વખત પ્રભુશ્રી જાજરુ જવા ગયા ત્યારે મારા દાદા કલ્યાણજીભાઈ મૂળજીભાઈ પ્રભુશ્રીની સાથે ગયા હતા. ગામની નજીક તેમને બેસાડી પ્રભુશ્રીજી સીમરડા તરફ ગયા. વચ્ચે વીજળી માતાનો વડ આવે છે ત્યાં ગયા. ત્યારે સમળી ઝાડ ઉપરથી નીચે પડી. પડતાની સાથે તે બેભાન થઈ ગઈ. પ્રભુશ્રીજી ઠલ્લે ન જતાં તુંબડીનું પાણી તેના માથા ઉપર રેડ્યું ને મંત્ર સંભળાવ્યો અને પાછા આવ્યા. ત્યારે કલ્યાણજીભાઈએ કહ્યું પ્રભુ ઘણી વાર લાગી? પ્રભુશ્રીજીએ કહ્યું તને શી ખબર? કોઈનું ભલું થવાનું હોય તો રોકાવું પડે. પછી બધી વાત કહી. પશ્ચાત્તાપ વડે માફી માંગવાથી છૂટકારો કાવિઠાના કલ્યાણજીભાઈ કૃપાળુદેવ પાસે રોજ જાય. તેમના વહુ શિવબા બોલે કે એ તો વવાણિયાના છોકરા પાછળ પાછળ ફર્યા કરે છે અને ઘરનું કામકાજ પણ કરતા નથી. કલ્યાણજી ભાઈએ કૃપાળુદેવની પાસે બ્રહ્મચર્યવ્રતની બાધા લીઘેલી. નડીયાદમાં શિવબા ગયા હતા. તે વખતે પ્રભુશ્રીજીનું ચોમાસું ત્યાં હતું. પ્રભુશ્રીજી આગળ માથું મૂકી તેઓ બહુ રડ્યા અને કહ્યું કે મેં તો તમારા ગુરુની (કૃપાળુદેવની) બહુ આશાતના કરી ઘણા કર્મ બાંધ્યા છે. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું- તમે હવે પશ્ચાત્તાપ કરી માફી માગી તેથી છૂટી ગયા. પછી પ્રભુશ્રીજી પાસે શિવબાએ આજે કાવિઠા જશો નહીં પણ બ્રહ્મચર્યવ્રત લીધું હતું. તેઓ એકસો પાંચ વર્ષ જીવ્યા હતા. શિવબા આશ્રમમાં દર્શન કરવા આવ્યા ત્યારે પ.પૂ. બ્રહ્મચારીજીને મળ્યા. તે વખતે તેઓશ્રીએ એમ કહ્યું કે આજે તમે કાવિઠા જશો નહીં. તે જ દિવસે પૂ.પ્રભુશ્રીનો દેહ છૂટ્યો હતો. : શ્રી શિવબા ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણિબેન ભાઈલાલભાઈ પટેલ સુણાવ જા તારું કામ થઈ જશે અને સદાય તું નાની રહીશ અગાસ આશ્રમમાં હું ધુલીયાથી આવી પૂ.પ્રભુશ્રી પાસે મંત્ર લેવા ગઈ ત્યારે પૂ.પ્રભુશ્રી પાટ ઉપર બેઠા હતા. ચારે બાજુ ચાર જણ ઊભેલા હતા. પૂ.બ્રહ્મચારીજી, પૂ.મોતીભાઈ ભગત, પૂ.મોહનભાઈ, પૂ.હરમાનભાઈ. હું પૂ.પ્રભુશ્રી પાસે જતી હતી ત્યારે મોતી ભગત બોલ્યા કે જો જે અડતી નહીં. પછી પૂ.પ્રભુશ્રી બોલ્યા-જા તારું કામ થઈ જશે અને સદાય તું નાની રહીશ. બોથમાં સાત વ્યસન, બધાં કંદમૂળનો ત્યાગ, ત્રણ પાઠ અને ત્રણ માળા કરવાનું જણાવ્યું. પછી પૂ.પ્રભુશ્રીએ માળા આવડશે? એમ કહી બોલી બતાવ્યું પછી હું પણ બોલી. પૂ.મોહનભાઈ કહેતા કે છેલ્લો મંત્ર તમને જ આપ્યો છે. પછી કોઈને આપ્યો નથી. શ્રી મણિબેને તેમના કુટુંબીઓ દ્વારા સાંભળેલી વિગતો :– સભામંડપમાં જઈ કૃપાળુદેવને હાર ચઢાવો ઇન્દોરના સાત મુમુક્ષુભાઈઓ ચૌદ ગુલાબના હાર બનાવી નમસ્કારના દિવસે આશ્રમ આવ્યા. પ્રભુશ્રીજીનો જન્મદિવસ પણ તે જ છે. સવારમાં રાજમંદિરમાં આવી એક જણે પ્રભુશ્રીજીના ગળામાં હાર નાખ્યો કે પ્રભુશ્રીજી ઊભા થઈ ગયા. પછી પ્રભુશ્રીજીએ કહ્યું આજે આત્મસિદ્ધિનો જન્મદિવસ છે. બઘા સભામંડપમાં જઈ કૃપાળુદેવને હાર ચઢાવો. બધા જઈ હાર ચઢાવી પાછા આવ્યા. ત્યારે પ્રભુશ્રીજી કહે તમારા કર્મ ખપી ગયા. અંધારી રાતે અજવાળા જેવો એક દિવસ મારા સાસુ લાલાબાએ પ્રભુશ્રીજીને કહ્યું – બાપા, મારે મગનભાઈને પરણાવવો છે. પ્રભુશ્રીજી બોલ્યા ‘‘હજી બેને પરણાવી ઘરાઈ નથી કે ત્રીજાને પરણાવવો છે? એ તારે ઘેર અંધારી રાતે અજવાળું છે. તમે પાંચે દેવલોકથી આવ્યા છો. મારા દિયર મગનભાઈને પ્રભુશ્રીજીએ ૨૧ વર્ષની ઉંમરે ચોથા વ્રતની બાઘા આપી. તે વખતે ભાઈલાલભાઈએ કહ્યું મને પણ ચોથા વ્રતની બાઘા આપો ત્યારે પ્રભુશ્રીજી કહે – છાનોમાનો બેસી રહે. તારો ત્રીજા ભવે મોક્ષ થશે. આ ભવે સંસાર છૂટશે નહીં. ત્યારબાદ બાર મહિના પછી મારા લગ્ન થયા હતા. પ્રભુશ્રીજીનાં પગલાના પ્રતાપે ભૂતનો પ્રવેશ નહીં ઇન્દોરમાં શ્રી ભાઈલાલભાઈ એક મારવાડીનું મકાન ૨૧૨ ભાડે રાખીને રહેતા હતા. એ મારવાડી, તેમની પહેલી પત્ની ગુજરી જવાથી બીજી પત્ની કંચનબેનને પરણ્યા હતા. થોડા વખતમાં એ મારવાડી ભાઈ ગુજરી ગયા. તે મરીને ભૂત થયા. પછી રાત્રે કંચનબેનને હેરાન કરે, બહુ મારે. એક દિવસ સવારમાં ઉઠાયું નહીં. લાલાબા પ્રભુશ્રીજીને તેમના ઘરમાં લઈ ગયા. પ્રભુશ્રી ત્રણે રૂમમાં ફર્યાં. અને મંત્ર પણ આપ્યો. પછી તે ભૂત અંદર આવી શકતો નહીં. રાત્રે બહારથી બૂમ પાડીને કહે ઉમરાની બહાર આવ પણ એ બહાર આવે જ નહીં. મળમાં કસ્તુરી જેવી સુગંધ શ્રી ભાઈલાલભાઈ પ્રભુશ્રીજીની સેવામાં રહેતા. તેઓશ્રી જાજરુ જાય ત્યારે આંતરડુ બહાર આવે. પાછું અંદર નાખતા ભયંકર વેદના થાય, છતાં સમતાથી સહન કરે. એમના મળમાં કસ્તુરી જેવી સુગંધ આવતી એમ ભાઈલાલભાઈ કહેતા હતા. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી ડાહ્યાભાઈ નારણભાઈ પટેલ સીમરડા વસ્તુને નહીં પણ વસ્તુના જોનાર એવા આત્મા ઉપર લક્ષ રાખો એકવાર પ્રભુશ્રીજીએ પોતાનો અંગૂઠો બતાવી કહ્યું જુઓ આત્મા, વળી ડાબલી બતાવી કહ્યું જુઓ આત્મા, તથા મોરપીંછી બતાવી કહ્યું જુઓ આ આત્મા. જેમ નાળિયેરમાં ગોળો જુદો રહે તેમ આ દેહમાં અમે રહીએ છીએ. અમારી વાત અનુભવ સહિતની છે. જગતના સર્વ પદાર્થોમાં ખરી કિંમત ચૈતન્યની છે. ખરૂં માહાત્મ્ય જોનાર, જાણનાર એવા આત્માનું છે. પછી પરમ કૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરીને કહ્યું - આ શ્રુતકેવળી. એના પાદમૂળમાં ક્ષાવિક સમતિ થાય. આ વડ શામાંથી દેખાય? અંબાબાને પ્રભુશ્રીજીએ પૂછ્યું કે ‘આ બારીમાંથી શું દેખાય છે?” અંબામા કહે ઝાડ દેખાય છે. પ્રભુશ્રી કહે શામાં દેખાય છે? ત્યારે અંબામા કહે મને શી ખબર પડે! ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : આત્મામાં દેખાય છે. ગમે તેટલી બારી મોટી હોય પણ આત્મા ન હોય તો ન દેખાય. આત્મા છે તો વડ દેખાય છે. ૨૧૩ સંપ ન હોય તો સર્વ દુઃખી પ.પૂ.પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત આપતા કે એક રાજા હતો. તેને સાત દીકરા. રાજ્ય મોટું. રાજા ગુજરી ગયા. દીકરાઓના હાથમાં રાજ્ય આવવાથી ખંડિયા રાજાઓએ ખંડણી ભરવાનું બંધ કર્યું અને વિચાર્યું કે રાજ્ય જીતી લઈએ. પણ પ્રધાનોએ કહ્યું જો સાતે ભાઈઓમાં સંપ હશે તો રાજ્ય જીતી શકાશે નહીં. માટે તેની પરીક્ષા કરવી જોઈએ. તેથી બધાને જમવાનું આમંત્રણ આપી સારી રીતે જમાડી એક ઓરડામાં આરામ કરવા જણાવ્યું. ત્યાં એક જ પલંગ રાખ્યો. બધા ભાઈઓમાં સંપ ન હોવાથી તે પલંગ ઉપર બધા ભાઈઓ સાંકડમાંકડ પણ આડા સુઈ ગયા. પણ મોટોભાઈને તે પલંગ સૂવા ન આપ્યો. બારીમાંથી આ બધું જોઈને પ્રઘાને કહ્યું એમને જીતી શકાશે. કેમકે એમનામાં સંપ નથી. તેથી બધાને કેદ કરી લીધા અને મોટું રાજ્ય હોવા છતાં જીતી લીધું, માટે પ્રભુશ્રીજીએ કહ્યું -બથા સંપે મળીને રહેજો. સંપ ત્યાં જ જંપ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રીજીના વખતમાં સીમરડા, કાવિઠા વગેરે ગામોના મુમુક્ષુઓને મન થાય કે પ્રભુશ્રીજી પાસે જવું છે તો કામ કરતા કરતા પડતું મૂકી આશ્રમમાં આવી જાય અને પ્રભુશ્રીજી આગળ ધર્મકાર્ય માટે રૂપિયો મૂકે. કપડાં મેલા ઘેલા પહેરેલા હોય અને જેસીંગભાઈ વગેરે શેઠીયાઓ બેઠા હોય તેમની પાસે જઈ બેસી જાય. આવા મેલાઘેલા પાસેથી શેઠીયાઓ થોડા દૂર ખસે. પણ પ્રભુશ્રીજીથી તે અજાણ્યું નથી. પ્રભુશ્રી ઉપદેશમાં કહે શેઠીયાઓ ધર્મકાર્યમાં ૧૦૦૦ માંથી ૧૦૦, ૫૦ મૂકે જ્યારે આ બાળા ભોળા રૂપિયો મૂકી પોતાનું બધું મૂકી દે છે. ભાવ મોટી વાત છે પ્રભુ. પછી જેસીંગભાઈ વગેરે શેઠીયાઓ પણ આવા મુમુક્ષુઓ પ્રત્યે બહુ ભાવ રાખતા. અમદાવાદમાં શ્રી જેસીંગભાઈ બીમાર હતા ત્યારે સીમરડા વગેરેથી મુમુક્ષુઓ એમને મળવા જાય ત્યારે શેઠે પટાદારોને કહેલું કે સગાંવહાલાઓને ગમે તે સમયે આવવા દેવા નહીં; પણ મુમુક્ષુઓ માટે કહેલું કે જ્યારે આવે ત્યારે આવવા દેવા. તબિયત સારી હોય તો સાથે બેસીને જમાડે. સ્ટેશને પોતાની ગાડીમાં બેસાડી મૂકવા જાય અને ટીકિટ લઈ ગાડીમાં બેસાડી આવે. પ્રભુશ્રીજીના ઉપદેશથી મુમુક્ષુઓ પ્રત્યે આવું બહુમાન તેમના હૃદયમાં પ્રગટ્યું હતું. ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તવાથી જ જીવનું કલ્યાણ પ્રભુશ્રીજી મહાભારતમાંથી દૃષ્ટાંત આપતા—જરાસંઘ રાજગૃહીમાં પ્રતિ વાસુદેવ હતો. અને કૃષ્ણ દ્વારિકામાં વાસુદેવ હતાં. આ બેની વચ્ચે લડાઈ જામી. બધાનો નાશ ન થાય તે માટે જરાસંઘ અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ ગોઠવાયું. શ્રીકૃષ્ણ વતી ભીમ લડવા તૈયાર થયો અને જરાસંઘ સાથે ભીમનું ગદાયુદ્ધ ચાલ્યું. ભીમે કૃષ્ણને કહ્યું કે મારાથી જરાસંઘનો માર સહન ન થાય તો શું કરવું? કૃષ્ણે કહ્યું મારી સામું જોજે. ભીમ અને જરાસંઘ લડવા લાગ્યા. ભીમ જરાસંઘના બે ચીરીયા કરી બે દિશામાં ફેંકી દે, પણ બન્ને ટુકડા પાછા ભેગા થઈ જાય. કારણ કે જરાસંઘને મહાદેવનું વરદાન હતું કે તું એકનો અનેક થઈશ. જરાસંઘ ફરી એક થઈને ભીમને ગદાથી માર કરે. ભીમની બધી મહેનત ફોગટ જાય. ગદાના મારથી ભીમ થાકી ગયો ત્યારે કૃષ્ણ સામે જોયું. કૃષ્ણે ઇશારાથી સમજાવ્યું કે જરાસંઘના બે ફાડીયાં બે બાજુ ફેંકીને, વચ્ચે માટીનું શિવલિંગ બનાવી દે. આમ કરવાથી તે શિવનો ભક્ત હોવાથી બે ફાડીયા ફરીથી ભેગાં થયાં નહીં. અને જરાસંઘ મૃત્યુ પામ્યો. કહેવાનું તાત્પર્ય કે જીવ પોતાની મતિ મૂકી ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ સમ્યક્ દર્શન થાય. ૨૧૪ શ્રી જેસીંગભાઈ શેઠ (અગાસ આશ્રમના પ્રથમ પ્રમુખ) શ્રી ડાહ્યાભાઈ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી આશાભાઈ ગોવિન્દભાઈ પટેલ દંતાલી સોય તારી ટોપીમાં જો સંવત ૧૯૮૦માં પ.પૂ.પ્રભુશ્રીજી એકવાર સાંજે ચાર વાગે દંતાલી આવેલા. પાટ ઉપર બેઠા હતા. ત્યાં મારા કાકા હરજીભાઈને પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાનો અંગૂઠો બતાવી કહ્યું કે જો ભાઈ આમાં ફાંસ છે? ત્યારે કાકાએ કહ્યું ના પ્રભુ, કંઈ નથી. ફરીથી જો. ફરીથી જોયું તો ફાંસ જણાઈ. પછી કહ્યું તું કાઢીશ? હા પ્રભુ. પણ મારી પાસે સોય નથી, ઘેરથી સોય લઈ આવું. પ્રભુશ્રી કહે સોય નથી ? ના પ્રભુ, લઈ આવું. ત્યારે પ્રભુશ્રીજી કહે તારી ટોપીમાં જો. ટોપીમાં જોયું તો મોટી સોય મળી આવી. તેના વડે ફાંસ કાઢી. મનમાં થયું કે આ સત્પુરુષ તો બધું જાણે છે. આ દેહ તે હું નહીં અને તે મારો નહીં પ્રભુશ્રી કહેતા કે પરમકૃપાળુદેવ સાચા પુરુષ છે. આ માન્યતા મોક્ષ આપે. આ પ્રતીતિ કરી લેને. સમજણ વગરના બાળાભોળા મેલાઘેલા પણ શ્રદ્ધાવાળા જીવોનું કલ્યાણ થઈ જશે. તારી પાસે ભાવ છે તે કરી લે ને. કૃપાળુદેવની માન્યતા દૃઢ કરવાનું જણાવતા. ત્યાં જ વળગાડતાં. આ દેહ તે હું નહીં, દેહ તે મારો નહીં. જ્યાં જ્યાં ચોટ્યો ત્યાંથી ઉખેડવાનો છે. આટલું જ કરવાનું છે. આમાં પ્રભુ ! બધું આવી ગયું. લાંબી વાણીયાશાહી પૂછપરછની જરૂર નથી. કોઈ કહે લાડું કેમ બને? તે માટે લાંબુ લીસ્ટ તૈયાર કરે. તેમાં સાકર જોઈએ. તે માટે શેરડી જોઈએ. તે કેમ રોપાય? આમ ચૂંથાચૂંથ કરે શું વળે ? લાડું એટલે લાડુ. એણે કહ્યું તે માન્ય. પરમકૃપાળુદેવ એટલે મોક્ષ. તે માટે દેહભાવ છોડવો. તે કરવા મંડી પડને. આ ટૂંકો રસ્તો છે. પ્રભુ! આ જીવોનું કલ્યાણ થઈ જશે શ્રી મણિભાઈ લાલજી પટેલ મણિલાલ લાલજી નાનપણથી બહુ વૈરાગ્યવાળા હતા. રામ જોવાની અંતરની ઇચ્છા હતી. તેથી ઘરથી નીકળી પડેલા. ફરતા ફરતા કોઈ ઠેકાણે પ.પૂ.પ્રભુશ્રીજીનો બોધ ચાલતો હતો ત્યાં આવી ચઢ્યા. કોઈએ કહ્યું આ મહાત્મા છે એમને મળો તો કદાચ તમને રામ બતાવે. બોધ પૂરો થયે બધા વીખરાઈ ગયા. પણ એ ઊભા રહ્યા. છોકરા જેવી ઉંમર હતી. પ.પૂ.પ્રભુશ્રીજીએ બોલાવ્યો. વાતચીત થઈ તો કહે મારે તો રામ જોવા છે. પ્રભુએ કહ્યું રામ જોવા છે? તો ચાલ અમે બતાવીશું. તું જોઈને ડરીશ તો નહીં ને? સં.૧૯૮૪માં સભામંડપમાં ચિત્રપટોની સ્થાપનાના દિવસે પ્રભુશ્રીજી રાજમંદિરથી નીચે ઊતરતા, માણસોની મેદની જોઈ બોલી ઊઠ્યા : પ્રભુ! આ જીવોનું કલ્યાણ થઈ જશે. ભાદરણ (શ્રી આપાભાઈ મણીભાઈ દ્વારા સાંભળેલી તેમની વાત) મારે તો રામ જોવા છે ૨૧૫ પ્રભુનું અદ્ભુત સ્વરૂપ જોઈ શકાયું નહીં પછી એક ઓરડીમાં તેને લઈ જઈ, તે બંધ કરી પ્રભુ ધ્યાનમાં બેઠા. આસન ઊંચુ થયું અને તેજ તેજ ફેલાવા લાગ્યું. એટલું બધું તેજ વધ્યું કે તેમનાથી જોઈ શકાયું નહીં. પરંતુ શ્રદ્ધા બેસી ગઈ અને નમી પડ્યા. વૈરાગ્ય ખૂબ હતો તેથી સાધુ થવું હતું. પણ પ.પૂ.પ્રભુશ્રીએ કહ્યું : તારે હજી ભોગાવલી કર્મ બાકી છે. છોકરા થશે. તેમને પોષવાના છે. માટે ઘેર જા. આટલો ભવ આર્થિક સ્થિતિ પણ આવી જ રહેશે. છોકરાઓની આગળ ઉપર સ્થિતિ સુધરશે. તું ભક્તિ વગેરે કરજે. ત્રીજે ભવે મોક્ષ થશે. Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરખચંદ કરમચંદ દોશી જુનાગઢ (શ્રી મનસુખભાઈ હરખચંદે જણાવેલી વિગત) સ્થાનકવાસી છતાં દેરાવાસી બની ગયા પ.પૂ.પ્રભુશ્રીજીએ સં.૧૯૭૨ની સાલમાં જુનાગઢ ચોમાસું કર્યું હતું. પ.પૂ.પ્રભુશ્રીજીના કાકાના દીકરી બેન જુનાગઢમાં ગામ બહાર આવેલ પ્રકાશપુરીમાં રહેતા હતા. તેમણે પ્રભુશ્રીજીને ચોમાસું કરવા માટે વિનંતી કરેલી. તેથી પ.પૂ.પ્રભુશ્રીજી પ્રકાશપુરીમાં આવેલ શ્રી રામજી મંદીરમાં પહેલા માળે રહ્યા હતા. તે મકાનની બારી રસ્તા ઉપર પડતી હતી. તેમાં પ.પૂ.પ્રભુશ્રીજી બેસતા. અમારા પિતાશ્રી હરખચંદ કરમચંદ દોશીનું ધ્યાન તેમના ઉપર ગયું. સ્થાનકવાસી જૈન સાધુ જાણી વંદન કરવા ગયા. સંપર્ક વધ્યો અને સત્સંગથી દેરાસરે પણ જવા લાગ્યા. પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા થવાથી મંત્ર લઈ ત્રણ પાઠ કરતા થઈ ગયા હતા. પ્રભુશ્રીજીએ અંતે નાર આવવાનું માન્ય રાખ્યું પ.પૂ.પ્રભુશ્રીજીની ઇચ્છા જુનાગઢમાં જ દેહ છોડવાની હતી. પણ નારના ભાઈશ્રી રણછોડભાઈ તથા તેમના પત્ની બાળકો સાથે જુનાગઢ આવ્યા. પ.પૂ.પ્રભુશ્રીજીને નાર પઘારવા ઘણી વિનંતી કરી પણ તેઓશ્રી માન્ય કરતા નહોતા અને ભાઈશ્રી રણછોડભાઈ પણ તેમને મનાવવા માટે અડગ હતા. પ.પૂ.પ્રભુશ્રીજી જ્યારે આવવાની ના કહે કે ભાઈશ્રી, તેમના ઘર્મપત્ની અને બાળકો તેમને નમસ્કાર કરવાનું શરૂ કરી દેતાં. પચાસ-સો નમસ્કાર થાય કે પ.પૂ.પ્રભુશ્રી કહે હવે બંઘ કરો. ત્યારે ભાઈશ્રી રણછોડભાઈ કહેતા કે આપ આવવાની “હા” કહો. ત્યારે ૫.પૂ.પ્રભુશ્રી કહે આ બાબત વિચારીશું પણ અંતે પ.પૂ.પ્રભુશ્રીજીને ચરોતરમાં આવવાનું માન્ય રાખવું પડ્યું હતું. પરમકૃપાળુદેવ પ્રત્યે પૂરી શ્રદ્ધા | (શ્રી હીરાભાઈ ઝવેરીની ડાયરીમાંથી) હરખચંદભાઈ લગભગ ૮૫ વર્ષ જીવ્યા ત્યાં સુધી રાત દિવસ પરમકૃપાળુદેવની ભક્તિમાં લીન રહેતા. તેમની બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી. આજે પણ તેમના ઘરમાં બધાને પરમકૃપાળુદેવ પ્રત્યે પૂરી શ્રદ્ધા છે. કુકાવાવમાં હરખચંદભાઈને પ્રભુશ્રીજીએ કહેલું “સ્ત્રી કે મકાન જોયું તે વખતે પહેલાં આત્મા જોવો. પછી ભેદ પાડવો કે જોનાર જાણનાર આત્મા છે. દેખાય છે તે પુદ્ગલ છે.” તો મોહ ન થાય. કારણ કે સ્વભાવમાં રહ્યો તેથી બંઘ ન થાય. જ્ઞાનીઓએ ફેંચી બતાવી છે. વૃત્તિ રોકે તે વ્રત. ઉપયોગ એ ઘર્મ, ક્રિયા એ કર્મ. ભૂલ એ મિથ્યાત્વ. વૃત્તિને રોકી સ્મરણમાં રહેવું. દેરાસરે જવાનું કહેલું. જ્ઞાનદાન દેવું. ગરીબને દેવું. આત્માર્થે લોભ છોડવા દેવું. શ્રી મણિભાઈ ફુલાભાઈ પટેલ સુણાવ ઓહો!તું તો મુનદાસના ગામનો મને પ્રભુશ્રીજીનો ભેટો મારી ૧૨ અથવા ૧૪ વર્ષની ઉમરમાં થયેલો. અમારે વેકેશન હતું. તેથી ચાર પાંચ મિત્રોએ વિચાર કર્યો કે આપણે આશ્રમમાં જઈએ. ત્યાં જમી આવીશું અને દર્શન પણ કરી લઈશું. ઘરેથી બે બે આના આપ્યાં તે લઈ આશ્રમ આવ્યા. પૂ.પ્રભુશ્રીજીના દર્શન કર્યા. છાતીએ, દાઢીએ વાળ હોવાથી પ્રભુશ્રીનો દેખાવ અમને સિંહ જેવો લાગ્યો. મારા મિત્રો તો જોઈને ડરી ગયા. હું પાછળ ચાલતો હતો. બઘા ડર્યા શાથી? તે જોઈ હું ઊભો રહ્યો. મારી અને પ્રભુશ્રીજીની નજર મળી ગઈ. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું છોકરા અહીં આવ. હું તેમની પાસે ગયો. ત્યારે મને પૂછ્યું: છોકરા, કયું ગામ? મેં કહ્યું સુણાવ. તે સાંભળી પ્રભુશ્રી બોલી ઊઠ્યાં ઓહો! તું તો મુનદાસના ગામનો. એમ કહી તેઓ હર્ષ પામ્યા. ચોપડીમાંથી ગોખજે, મોઢે કરજે પછી મને પાસે બેસાડી પૂછ્યું કે તને કવિતા બોલતા આવડે? મેં કહ્યું હા. ત્યારે તત્ત્વજ્ઞાન લઈ “હે પ્રભુ!”નો પાઠ કાઢી બોલવા કહ્યું : મને રાગ બેસાડતા આવડ્યું નહીં. તેથી પોતે બે ત્રણ ગાથાઓ બોલ્યા. પછી હું બોલ્યો ને ઢાળ બેસી ગઈ. તત્ત્વજ્ઞાનમાં તે પાના આગળ એક કાગળનો ટૂકડો મૂક્યો અને કહ્યું – યાદ રાખજે. આ તત્ત્વજ્ઞાન લઈ જા ને વીસ દોહરા સારા અક્ષરે લખજે. રસ્વઈ - દીર્ઘઈમાં ભૂલ કરીશ નહીં. ચોપડીમાંથી ગોખજેમોઢે કરજે. અને કહ્યું તત્ત્વજ્ઞાન પાછું આપી જજે. મેં વીસ દોહરા મોઢે કર્યા. તત્ત્વજ્ઞાન પાછું આપવા આવ્યો ત્યારે વીસ દોહરા પ્રભુશ્રીજી આગળ બોલી ગયો. પછી પ્રવૃત્તિમાં પડી ગયો. ત્યારે ઘર્મ શું તેનું કંઈ ભાન નહીં. શ્રી મુનદાસભાઈ અને શ્રી ઉમેદભાઈ બન્ને ભાઈબંધ હતા. એમના લીધે મારા બાપુજીને પરમકૃપાળુદેવની માન્યતા થઈ હતી. પછીથી પૂ.બ્રહ્મચારીજી મળતાં ફરીથી જાગૃતિ આવી અને જન્મ સફળ થયો. ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીભાઈ પ્રાગદાસ પટેલ નાર સુખ જોઈતું હોય તો પ્રભુ! પાપના કારણો મૂકવા પૂ.પ્રભુશ્રીજીના વખતમાં ભારતમાં રાજાઓના રાજ્ય હતા. તે સમયે વડોદરા મહારાજાની રાણી ચીમનાદેવી સાથે મહારાજા સયાજીરાવ બોલતા નહોતા. કારણ કે ઓરમાન છોકરાને તેણે પેનમાં ઝેર આપ્યું હતું. મહારાજા સયાજીરાવ મારી સાથે બોલે એટલા માટે પૂ.પ્રભુશ્રીજીનું માહાભ્ય સાંભળી તેમની પાસે સ્પેશીયલ રેલ્વે સલૂન લઈ તે આશ્રમમાં આવ્યા. પછી પૂ.પ્રભુશ્રીજીને મળવા ગયા ત્યારે ફુટ, પૈસા વગેરે પ્રભુશ્રીજી આગળ ઘર્યા અને તેમની સામે દર્શન કરીને બેઠા. પછી પૂ.પ્રભુશ્રીજીએ બોઘમાં જણાવ્યું કે પ્રભુ! બધા જીવો કર્મને આધીન સુખ દુઃખ ભોગવે છે. સુખ જોઈતું હોય તો પાપના કારણો મૂકી દેવા. સદાચાર સેવવા. આત્મા જેવો કોઈ દેવ નથી. તે આ દેહથી જુદો છે એમ માનવું. તેની શ્રદ્ધા કરવી. અમે તો પ્રભુ! દોરાધાગા એવું કંઈ કરતા નથી અમે તો પ્રભુ દોરાધાગા એવું કંઈ કરતા નથી. અમે આવું કરતાં હોઈશું? અમે તો આત્માનું કલ્યાણ કરીએ. તમારા ફુટ, પૈસા અમને ખપે નહીં. રાજપિંડ કહેવાય. અમે તો પ્રભુ! બધું છોડીને બેઠા છીએ. અમારે આ બઘાને શું કરવું છે? એક આત્માનું કલ્યાણ કરવા જેવું છે. રાણી ચીમનાદેવી સાથે તેમની ભત્રીજી ચંદ્રપ્રભા પણ આવી હતી. તેના ઉપર પૂ.પ્રભુશ્રીની દ્રષ્ટિ પડેલી એને આશ્રમ બહુ ગમી ગયો હતો. ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ડાહ્યાભાઈ નાથુભાઈ પટેલ ઘામણ ધામણમાં પપૂ.પ્રભુશ્રીજીનું સામૈયું પૂ.પ્રભુશ્રીજી સરઈ ગામથી શ્રી કાળાકાકાને ત્યાં પ્રતિષ્ઠા નિમિત્તે ઘામણ પઘાર્યા. તે પ્રસંગે ગામના તેમજ બાહરના આવેલા મુમુક્ષુ ભાઈબહેનો-બાહરગામના અગાસ આશ્રમ, કાવિઠા, સીમરડા, નાર, ભાદરણ, વડવા, ખંભાત, આહોર તથા સુરત વગેરે મળીને કુલ દોઢ હજાર માણસ હાજર હતું. તે પ્રસંગે ધામણ ગામના ભાગોળથી વાજા વાજિંત્ર ભક્તિ ભજન સહિત અતિ ઉલ્લાસભાવથી પૂ.પ્રભુશ્રીજીનું સામૈયું કર્યું હતું. “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ સત્યતાથી ભરપૂર સંવત ૧૯૮૨માં મારા મોસાળ સરઈ જે નવસારી તાલુકામાં આવેલ છે ત્યાં મારા ઘરડા માજીની સાર સંભાળ માટે જવાનું થતું. તે વખતે ભાદરણ ગામના એક મુમુક્ષુ શ્રી ચુનીભાઈને એ ગામમાં તલાટીની નોકરી હતી. તે મારા માજીના ઘરમાં રહેતા હતા. તેમની પાસે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ મારા જોવામાં આવ્યો. તેનો થોડો ભાગ વાંચતા આ ગ્રંથ મને સત્યતાથી ભરપૂર લાગ્યો. તે ગ્રંથ બાબત પૂછતાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં એક સંત મહાત્મા શ્રી લઘુરાજસ્વામી પાસેથી મને પ્રાપ્ત થયો છે એમ જણાવ્યું. આશ્રમનું સરનામું લઈ સં.૧૯૮૨ના ફાગણ વદ પાંચમે હું અહીં આવ્યો. ૨૨૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રભુશ્રીજીનો સમાગમ મેળવી તેઓશ્રીની કૃપાદૃષ્ટિથી મંત્રોથ, તત્ત્વજ્ઞાન વગેરે આત્મકલ્યાણના સાધન પ્રાપ્ત થયા. તે વખતે મારી ઉંમર ઓગણીસ વર્ષની હતી. મને પ્રભુશ્રીજીના પરમ સત્સંગનો બાવીસ દિવસ સુધી અલભ્ય લાભ મળ્યો. પછી સરઈ ધામણ ગામે વચનામૃતનું વાંચન કરતાં બીજા સહવાસીઓ પણ અગાસ આશ્રમમાં જઈ મંત્ર બોધ લઈ આવ્યા. સુરત જિલ્લામાં દિવો પ્રગટ થયો સંવત્ ૧૯૮૯ની સાલમાં કાળા કાકાની વિનંતીથી પૂ.પ્રભુશ્રીજીએ પોતે ઘામણ પધારી બે દિવસ સ્થિરતા કરી અદ્ભુત ભક્તિનો લાભ આપ્યો હતો. શ્રી કાળાકાકાના બંગલાના માળ ઉપર શેઠશ્રી જેસીંગભાઈ ઉજમસીના શુભ હસ્તે પરમ કૃપાળુદેવના ચિત્રપટો પધરાવવામાં આવ્યા હતા. ઘામણથી વિદાય લેતા પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે “સુરત જિલ્લામાં દિવો પ્રગટ થયો છે'. આ જાત્રાનું થામ બનશે. સંઘને અગ્યાર વાગ્યા સુધીમાં વિદાય કરી દેવો શ્રી ધીરજભાઈએ પણ ભક્તિ સત્સંગ માટે રોકાવાની વિનંતી કરતા પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે પોતે રહી શકશે નહીં તથા આવેલ સંઘને પણ આવતી કાલે અગ્યાર વાગ્યા સુધીમાં ભક્તિ તેમજ જમણવાર પતાવી વિઠાય કરી દેવો. તે પ્રમાણે વિદાય કર્યા પછી બે વાગે પૂ.ઘીરજભાઈના મોટા દિકરાની જે પિયરમાં હતી, ત્યાં તેનું મરણ થયું હતું, પરમકૃપાળુદેવની સ્થાપનાનું સ્થાન પવિત્ર રાખવું વધુ પૂ.કાળાકાકાને પ.પૂ.પ્રભુશ્રીજીએ અત્રેથી જતી વખતે કહેલું કે પ્રભુ, આ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના સ્થાપનાવાળા મોટા ઓરડામાં કોઈ ગૃહસ્થો સુવે નહીં તે સાચવવું. એ સ્થાન પવિત્ર રાખવું, શ્રી ડાહ્યાભાઈ પ્રભુશ્રીજી મળ્યા પછી ક્રોધ પ્રકૃતિ શાંત પ.પૂ.પ્રભુશ્રીજી મળ્યા પહેલા કાળાકાકાની પ્રકૃતિ બહુ ક્રોધ સ્વભાવવાળી હતી. પણ પૂ.પ્રભુશ્રીજીને મળ્યા પછી તે બહુ શાંત થઈ ગયા હતા. ૨૨૧ શ્રી શંભુપ્રસાદ માસ્તર અગાસ સ્ટેશન (શ્રી ગુણેશમલજી રાજમલજી આકોરવાળાએ આપેલ વિગતો) દુઃખે ત્યારે ખાસ સ્મરણ કર્યા કરે અગાસ સ્ટેશનના માસ્તર શંભુ પ્રસાદ હતા. તેમના ધર્મ પત્ની અહીં સ્ટેશન ઉપર રહેતા. બહુ વર્ષ અહીં રહ્યા પણ આશ્રમમાં નહોતા આવતા. પ્રભુશ્રીજી ફરવા જાય તો વડ નીચે બેસે. એક દિવસ માસ્તરનાં ધર્મપત્ની મળ્યા. પ્રભુએ કહ્યું આશ્રમમાં આવજો. પછી રોજ આવવા લાગ્યા અને સારી શ્રદ્ધા થઈ. બે વર્ષમાં બદલી થઈ ગઈ. ઊંચી પોસ્ટ ઉપર બદલી થઈ પણ તેમને લાગ્યું કે બદલી ન થઈ હોત તો સારું. માસ્તરની પત્નીને પેટમાં ગોળાની બિમારી હતી. કોઈ કોઈ વખત બહુ દુઃખવા આવતું. ક્લાકો સુધી દુખતું. પણ ઠીક થઈ જતું. પ્રભુશ્રીજી મળ્યા પછી સ્મરણ આપ્યું અને કહ્યું કે બસ સ્મરણ કરવું. તેઓ સ્મરણ કર્યાં કરતા. જ્યારે દુઃખે ત્યારે તો ખાસ સ્મરણ કર્યાં કરે. એમની આ વેદનીનો કાળ સામાયિક જેવો થવા લાગ્યો. આશ્ચર્યમય બીના બની પૂ.બ્રહ્મચારીજી મારવાડ તરફ જતા અમદાવાદ સ્ટેશન ઉપર શંભુપ્રસાદ મળ્યા. પૂ.બ્રહ્મચારીજીએ પૂછ્યું તમારા ઘરમાંથી કેમ છે? માસ્તરે કહ્યું એ તો ગુજરી ગયા. એમની બધી વાત કહું. રોજની માફક મરણના દિવસે દર્દ વધારે થયું અને જાણે મરી ગયા છે એમ જાણી બધાએ ઠાઠડીની તૈયારી કરી. એટલામાં તો એમની આંખ જરા ખુલી. મેં પૂછ્યું કેમ છે ? ત્યારે એમણે કહ્યું અહીં આવો તમને વાત કહું. પછી કહેવા લાગ્યા કે હું તો પ્રભુશ્રીજી પાસે ગઈ હતી. ત્યાં કૃપાળુદેવ હતા અને પ્રભુશ્રીજી હતા. પ્રભુશ્રીજીએ મને પૂછ્યું કેમ રઝળતી, રખડતી પણ આવી ગઈ? હું તો પ્રભુશ્રીજી પાસે સાધ્વી થઈ ગઈ છું એમ કહી થોડીવારમાં મરણ થઈ ગયું. એમ આશ્ચર્યમય બીના બની ગઈ. બેનના શુભ ભાવો હોવાથી તેમ કહી શકે. શુભભાવો એ શુભગતિનું કારણ છે. 'સહજ સુખ સાધન' નામના ગ્રંથમાં પાન ૩૫૧ ઉપર જણાવે છે કે –“મરણની થોડીવાર પહેલાં કોઈક જીવના પ્રદેશ ફેલાઈને જ્યાં જન્મ લેવાનો હોય ત્યાં સુધી પહોંચે છે, સ્પર્શ કરીને પાછા આવે છે. પછી મરણ થાય છે. તેને મરણાંતિક સમુદ્દાત કહેવામાં આવે છે.” Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીચંદભાઈ બુટા. આહોર (શ્રી ૩ૐકારભાઈ દ્વારા મળેલ વિગત) સં.૧૯૯૧માં પ્રભુશ્રીજી આબુથી આહોર પઘારેલા. ઘર્મશાળામાં મેડા ઉપર પ્રભુશ્રીનો ઉતારો હતો. નીચે મંડપ બાંધ્યો હતો. લોકો ભક્તિમાં બહુ આવતા. ભક્તિ ઊઠ્યા પછી કિસમીસ, કાજુ, બદામ, વગેરે સૂકામેવાની પ્રભાવના ખોબો ભરીને મુમુક્ષુઓને આપતા હતા. આત્મકલ્યાણમાં લોકલાજનો ભય રાખવો નહીં આહોરમાં મોતીચંદભાઈ બુટાને દીક્ષા લેવાના ભાવ હતા. તેથી દીક્ષા લેવા માટે ગયેલા. પણ એમના કુટુંબીઓ એમને પાછા લઈ આવ્યા. ઘર્મમાં આગેવાન ઘોરી શ્રાવક કહેવાય. ઉપાશ્રયમાં વાંચન વગેરે કરતા. ફૂલચંદભાઈના મિત્ર હતા. તેથી ફૂલચંદભાઈને કહ્યું કે પૂ.પ્રભુશ્રીજી પાસે મારે પણ મંત્ર તો લેવો છે, પણ કોઈ ન જાણે એવી રીતે લેવો છે. ત્યારે ફૂલચંદભાઈએ કહ્યું કે ચાલો પ્રભુશ્રીજી પાસે. તે જેમ કહેશે તેમ કરીશું. પછી પ્રભુશ્રીજી પાસે ગયા ત્યારે ફૂલચંદભાઈએ પ્રભુશ્રીજીને કહ્યું કે આ મોતીચંદભાઈને મંત્ર લેવો છે. પ્રભુશ્રીજીના જ્ઞાનમાં કંઈ અજાણ્યું નહોતું. જીવનું કલ્યાણ લોકલાજ મૂક્યા વગર થાય નહીં. તેથી એના ઉપર તેમણે ઘા કર્યો. અને પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂ.શ્રી બ્રહ્મચારીજીને કહ્યું કે નીચે સભામાં ભક્તિ ચાલે છે ત્યાં જઈ એમને મંત્ર આપો. ત્યારે ફુલચંદભાઈએ મોતીચંદભાઈને કહ્યું કે હવે શું કરીશું? મોતીચંદભાઈ કહે હવે જે થાય તે જોઈ લઈશું. એવી નિર્ભયતા આવી ગઈ અને નીચે જઈ સભાની વચ્ચે જ મંત્ર લીધો. લોકો બઘા આશ્ચર્ય પામ્યા કે શું મોતીચંદભાઈ મંત્ર લે છે? કે આ સ્વપ્ન છે? પછી મોતીચંદભાઈ આયંબિલની ઓળી ચાલતી હોવાથી શ્રીપાળ રાજાનો રાસ રોજ વાંચતા હતા. તેથી ઉપાશ્રયે ગયા. ત્યાં લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આવા આગેવાન થઈને આમ મંત્ર વગેરે લે તો આપણા સંપ્રદાયનું શું થાય? આવી વાતો કરતા જાણી મોતીચંદભાઈએ સ્પષ્ટ કહ્યું કે તમે કહેતા હો તો વાંચુ, નહીં તો મારે વાંચવું નથી. કારણ મને તો સાચા સપુરુષ મળ્યા છે. એમ કહી તત્ત્વજ્ઞાન બતાવ્યું. પછી લોકો કંઈ બોલ્યા નહીં. અવસરે અવસરે ઘણા લોકોને તત્ત્વજ્ઞાનમાંથી એ સમજાવતા અને કહેતા કે આ જ સાચું છે. ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ હવેથી ‘સહજાત્મસ્વરૂપ' મંત્રની જ માળા ગણીશ મંત્ર લીઘેલો તેથી એક માળા “સહજાત્મસ્વરૂપની અને બીજી માળા એમના ગુરુએ પહેલા આપેલ મંત્રની પણ સાથે ગણતા હતા. એક વખત પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આહોર પઘારેલા તે વખતે મોતીચંદભાઈ બીમાર હતા. તેથી એમને ત્યાં પૂજ્યશ્રી પધાર્યા. મોતીચંદભાઈને પૂજ્યશ્રીએ કહ્યું : એક જ ઘણી ઘારવા. એક પકડ કરી લેવી એમ ઉપદેશ આપ્યો. પછી મોતીચંદભાઈ બોલ્યા કે પહેલા મને ગુરુએ મંત્ર આપેલો તે પણ ગણતો હતો. પણ આજથી હવે એક “સહજાત્મસ્વરૂપ'મંત્રની જ માળા ગણીશ એમ કહ્યું. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ એમના વગર કહ્યું એમના ઘેર જઈ એક પરમકૃપાળુદેવનો જ લક્ષ રાખવા જણાવ્યું. પછી થોડા દિવસમાં જ એમનો દેહ છૂટી ગયો હતો. શ્રી વાંસજીભાઈ જીભાઈભાઈ પટેલ બોરીઆ અમૃતફળ આપી અમર ફળ લીધું બોરીયાના વાંસજીભાઈ હતા. તેમણે પ્રભુશ્રીની દેરી પાસે જે ખેતર છે તે આશ્રમને ભેટ આપ્યું. અને પ્રભુશ્રીને કહ્યું કે પ્રભુ આ ખેતરમાં જ આંબો છે તે હું રાખીશ. પ્રભુશ્રીએ કહ્યું ભલે. થોડા દિવસો પછી વાંસજીભાઈએ પ્રભુશ્રીને કહ્યું કે પ્રભુ હું આ આંબો આપુ અને આપ મને મંત્ર આપો. ત્યારે પ્રભુશ્રીજીએ મોહનલાલજી મુનિને કહ્યું : એને અમૃતફળ આપી અમરફળ લેવું છે. પછી મંત્ર લઈ આંબો આશ્રમને ભેટ આપ્યો. મંત્રની આરાઘના વડે સમાધિમરણ સાથી આત્માને અમર બનાવી સદ્ગતિને પામ્યા. શ્રી નારણભાઈ વલ્લભભાઈ પટેલ કાવિઠા નોકરી કર, ધંધો કર, પણ ખેતી ન કર હું નાનો હતો. પ્રભુશ્રીજીના દર્શન કરીને જતો હતો ત્યારે મુમુક્ષુને પૂછ્યું આ કોનો છોકરો? વલ્લભભાઈનો. મને બોલાવી પૂછ્યું તું શું કરે છે? મેં કહ્યું ખેતી. પ્રભુશ્રી કહે—ખેતી ન કર, બહુ પાપનો ધંધો છે, કરવા જેવો નથી. મેં કહ્યું–પ્રભુ અમારે તો બાપદાદાનો એ જ ઘંઘો, બીજું શું કરીએ? પ્રભુ કહે–નોકરી કર, ઘંઘો કરે, પણ ખેતી ન કરીશ. તેમની પ્રેરણાથી હું ઇન્દોર ગયો. નોકરી કરી. પછી ઘંઘો કર્યો. તેમાં પહેલા દિવસે રૂ. ૨૧નો વકરો આવેલ. તે દર્શન કરવા આવ્યો ત્યારે ઘર્મકાર્ય માટે પ્રભુશ્રી પાસે મૂકેલ. પ્રભુશ્રીની પ્રેરણાથી પાપનો ઘંઘો છૂટી ગયો. શ્રી નારણભાઈ શ્રી ડાહીબેન વાઘજીભાઈ પટેલ દંતાલી મારાપણાની માન્યતામિથ્યા ડાહીબેન આશ્રમમાં આવેલા. વાગજીભાઈનો દેહ છૂટી ગયેલો. એમને એકનો એક છોકરો હતો. પરણાવેલો હતો. પ્રભુશ્રીએ ડાહીબેનને પૂછ્યું તારે છોકરો છે? તે કહે હા બાપા. બોલાવ જોય. બાપા આ જાય. પછી એને બોલાવ્યો. બાપા કહે તારો છોકરો નોય. ડાહીબેન કહે મારો છોકરો છે. બાપા કહે તારો છોકરો નોય. પછી આશ્રમથી જતા છોકરાને પેટમાં દુઃખવા આવ્યું અને લગભગ આઠ દશ દિવસમાં તેનો દેહ છૂટી ગયો. ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરજીભાઈ મંડાળા પ્રભુશ્રીજીનું યોગબળ (પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની ડાયરીમાંથી) “એક વખત મંડાળામાં પૂ.હરજીભાઈ પૂ.પ્રભુશ્રીજીને ગુરુ કરવા ચાદર ઓઢાડવાના ભાવથી ચાદર લઈને ગયા. પ.પૂ. પ્રભુશ્રીજીએ પૂછ્યું શું લાવ્યો છે? શું કરવા? તેમણે કહ્યું સ્વામીનારાયણમાં અમે ગુરુને ચાદર ઓઢાડીએ છીએ, તે આજે ચાદર આપને ઓઢાડવાનો છું. હા કહો કે ના કહો પણ ઓઢાડીશ. પછી તે ઓઢાડવા જાય ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી પાટ ઉપરથી ઊભા થઈ જાય એમ બધુવાર કર્યું. પણ લાગ ન ખાધો. એક વખત તો જલ્દીથી ઓઢાડવાનો વિચાર કરી પાસે ગયા, ત્યાં તેઓશ્રીએ એક આંગળી સામી ઘરી ત્યાં તો તે પાણી પાણી જેવા થઈ ગયા અને ધ્રુજવા લાગ્યા. ઘણીવાર પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂછ્યું કેમ છે? પછી તેમને લાગ્યું કે કંઈ જોર ચાલે તેવું નથી. પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ ચાદર લઈ ખેસની જેમ ખભે નાખી ઓઢી અને પ્રસાદીરૂપે પાછી આપી સાચવી રાખવા કહ્યું.” (પૃ.૮૮) (શ્રી સોમાભાઈ કેસુર (ઘોબી) મંડાળાવાળાએ કહેલી વિગત) હું મારા મિત્ર મગનભાઈને ત્યાં વાતો કરતો હતો કે મારે પણ ગુરુ કરવા છે. અને તે માટે વડતાલ જવા કહેતો. તેટલામાં તેમની પાસે જ હરજીભાઈનું ઘર હતું. તેમણે મારી બધી વાત અમે ક્ષાયિક સમકિતના ઘણી છીએ સાંભળી. પછી મને બોલાવીને કહ્યું : તું મારી સાથે ચાલ. તને ખવરાવીશ, પીવરાવીશ, સારી રીતે રાખીશ, તને બધી સગવડ હરજીભાઈ મંડાળાવાળાને પ.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર આપીશ. એમ કહી મને અગાસ આશ્રમમાં લઈ આવ્યા. સભામંડપ આગળ જમીન પર લાકડી ઠોકીને કહ્યું કે “અમે સાયિક સમતિના ઘણી છીએ.” “કૃપાળુદેવ શ્રુતકેવળી છે. સહજાન્મસ્વરૂપ પરમગુરુ મંત્ર છોડશો નહીં એમના પાદમૂળમાં પ્રભુશ્રીજી ય ક્ષાયિક સમકિત પામ્યા.” મને પૂ.બ્રહ્મચારીજી પાસે લઈ ગયા. તેમણે મને મંત્ર ઓ.ભા. ૨ (પૃ.૧૮૫) આપ્યો. ત્યારે મેં કહ્યું હું તો અભણ છું. ત્યારે કહે : “સહજાત્મ આત્મા ક્યાં છે? સન્મુરુષ તે જ આત્મા છે. ડાહ્યા ન સ્વરૂપ પરમગુરુમંત્ર છોડશો નહીં. એનું સદા રટણ કરજો. થવું. શાની થવા ન કરવું. મુમુક્ષ, જિજ્ઞાસુ રહીને ભક્તિ કરવી. આશ્રમમાં જગ્યા રાખવાની ભલામણ રિદ્ધિ સિદ્ધિ આત્મોન્નતિમાં બાધક શ્રી હરજીભાઈને પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું આશ્રમમાં થેલી પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિ સિદ્ધિને તો લાત મારી કાઢી ભેરવાય એટલી જગ્યા કરી લેજે. પછી સુપડા જેટલી જગ્યા : મૂકી.” (બો.૨ પૃ.૨૧૦) મળવાની નથી. પણ ઘર્મના કાર્યમાં કંઈ સંકટ જેવું જણાય કે કોઈને પરમકૃપાળુદેવ સિવાય કોઈને માનીશ નહીં ? ઘર્મમાં સ્થિર કરવા માટે તેઓ લબ્ધિનો ઉપયોગ કરે. જેમકે પ.પૂ.પ્રભુશ્રીજી કહે–હરજીભાઈ! પંચમકાળ છે. એક કુમારપાળ રાજાને ઘર્મમાં દૃઢ કરવા શ્રી હેમચંદ્રાચાર્યે લબ્ધિનો હાથ ઊંચો અદ્ધર ચાલતો હોય તેને પણ ભગવાન માનીશ ઉપયોગ કર્યો હતો, તેમ પ્રભુશ્રીજીના પણ અનેક પ્રસંગો ઘર્મસંકટને નહીં. દૂર કરવા તેમજ મુમુક્ષુને ઘર્મમાં સ્થિર કરવા માટે જોવા મળે છે. ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ એણે તો એનું સર્વસ્વ આપ્યું છે | (શ્રી સગુણાબહેને કહેલી વિગત) મંડાળાના એક મુમુક્ષુભાઈ હરજીભાઈ હતા. તેમની સ્થિતિ ઘણી જ સાઘારણ હતી. તેઓ આશ્રમમાં આવ્યા ત્યારે “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે' એ દરવાજાનું બાંઘકામ ચાલતું હતું. મુમુક્ષુઓ શક્તિ મુજબ તેની ટીપમાં લખાવતા હતા. હરજીભાઈની પણ તેમાં લખાવવાની ભાવના ઘણી હતી. પણ તેમની કમાણી રોજની આઠેક આના જેવી હતી. પ્રભુશ્રીજી તેમના ભાવ સમજી ગયા અને કહે તારે આમાં પૈસા આપવા છે? હરજીભાઈ કહે હા પ્રભુ. પણ મોટાઓ હજારો લખાવે તેમ મારું ગજુ નથી. પ્રભુ કહે તારી રકમ લેવાની. તેમની રકમ લીધા પછી તેનું નામ પહેલું લખાવ્યું. અને કહ્યું તમે બઘા તમારું રાખીને રકમો લખાવી પણ એણે તો એનું સર્વસ્વ આપ્યું છે. ત્રીજે ભવે તારો મોક્ષ છે, એમ પણ તેમને પ્રભુશ્રીજીએ કહ્યું હતું. મંડાળામાં પ્રભુશ્રીજી પઘાર્યા ત્યારે એમને ત્યાં ઘણી ભક્તિ કરાવી હતી. શ્રી દયાળજીભાઈ લલ્લુભાઈ પટેલ સુરત આવ બેસ ભક્તિ કરીએ કરેલો અભ્યાસ ઊંઘમાં પણ ઉપયોગી પ.પૂ.પ્રભુશ્રીએ મને મંત્ર આપેલ. આશ્રમમાં એકવાર રાત્રે એકવાર પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : બે વાર જમજે પણ ત્રણ વાગે ઊઠી સભામંડપમાં ભક્તિની વાર હતી તેથી રાજમંદિરમાં : આત્મસિદ્ધિ કરજે. તે હું મોટેથી બોલતો. તેનાં પર્યાય એવા પડી ગયો. ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવના ચિત્રપટની સામે જતાં કે રાત્રે ઉંઘમાં પણ કડકડાટ ભૂલ વગર બોલી જતો. તે બેઠા હતા. અંધારામાં દાખલ થયો પણ તરત જ ઓળખી લીઘો બાજુમાં રહેલ મગનભાઈ સાંભળી કહેતા. અને કહ્યું બેસ ભક્તિ કરીએ. સપુરુષોની કૃપાદૃષ્ટિ સાચા હદયના પસ્તાવાથી છૂટકારો પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મને કહ્યું તને પ.પૂ.પ્રભુશ્રીજીએ પ.પૂ.પ્રભુશ્રીજી તેમના રૂમમાં રહેલ મોટી પાટ પર સૂતા. ઘણું આપ્યું છે. તે ઊગશે ત્યારે ખબર પડશે. પૂ.શ્રી બ્રહ્મચારીજી પાટ પાસે નીચે બેસતા. પ.પૂ.પ્રભુશ્રીજીનો હું તેની કૃપાથી નીડર બની ગયેલો. બોઘથી આનંદ દેહ દેવ જેવો. પગ દાબીએ ત્યારે પોચું પોચું લાગે. આ બધું : લેતો અને કંઈક સમાઘાની ભર્યા વિચાર કરી શકતો. નજરે તરે છે, જાણે પ્રભુ દૂર છે જ નહીં. ક્યાંય ગયા નથી. ભાવ શ્રી હરિભાઈ ભગાભાઈ પટેલ દયા સાગર હતા. ઉપર અગાસીમાં બેસતા. દૂર દૂરથી બધાને દેખાય તેમ દર્શન આપતા. બાળકને માનું મોઢું જોવા ન મળે તો સડોદરા કેવું અકળાય? દિવસ પસાર થવો ભારે પડે. દર્શન થયે શાંતિ આમને મંત્ર આપો વળે તેમ થતું. પ્રભુશ્રીજી જ્યારે નવસારી પઘારેલા ત્યારે હું દર્શન કરવા પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે ઘન માટે રોયો, બૈરાં માટે રોયો, ગયેલો. દર્શન કરી ઘરે આવ્યો ત્યારે વિકલ્પ થયો કે મને મંત્ર છોકરા માટે રોયો પણ શાની માટે રોયો? આંસુ પાડ્યા? કોઈ આપ્યો નહીં. એટલે બીજે દિવસે જમ્યા વિના ચાલીને હું નવસારી કોઈ પ્રભુ આગળ આવી રડતા કે પ્રભુ ઘણા પાપો કર્યા છે અથવા ગયો. ત્યાં જઈ પ્રભુશ્રીજીના દર્શન કર્યા કે તરત જ પ્રભુશ્રીજીએ સાચા હૃદયથી પસ્તાવો કરતા તો પ્રભુ કહેતા કે તું છૂટી ગયો. બ્રહાચારીજીને આજ્ઞા કરી કે આમને મંત્ર આપો. ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ તમારા છોકરાને તો સાધુ બનાવી દેશે મારી નાની ઉંમરમાં પ્રભુશ્રી પાસે થોડો વખત રહ્યો હતો. હું બહુ તોફાની હતો. પ્રભુશ્રીએ મને એક દિવસ કહ્યું કે ભાઈ તું તારે ઘેર જા. મેં આનાકાની કરી ત્યારે પ્રભુએ કહ્યું એકવાર જા. ફરી આવવું હોય તો આવજે. કેમકે ગામમાં મારા પિતાને લોકોએ એવું ભરમાવેલું કે તમારા છોકરાને તો સાધુ બનાવી દેશે. તેથી તેઓ લેવા આવવાનો વિચાર કરતા હતા. તેટલામાં તો હું જ ઘરે આવી પહોંચ્યો. પિતા મને જોઈને નવાઈ પામ્યા અને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે પ્રભુશ્રીએ મને ઘરે જતા રહેવા કહ્યું છે. આવી હકીકત જાણી પિતાને પણ પ્રભુશ્રીના દર્શન કરવાના ભાવ થયા અને અમે અગાસ આવ્યા. પછી મને પાસે રાખવા પ્રભુશ્રીને વિનંતી કરી તેથી ફરી હું ત્યાં રહ્યો હતો. શ્રી પૂનમભાઈ ૨ણછોડભાઈ પટેલ નાર શ્રી સોમાભાઈ શામળદાસ પટેલ સુણાવ બધા જમી રહ્યા પછી મૂશળધાર વરસાદ ૨૨૬ એક વખત પર્યુષણમાં પારણાનો દિવસ હતો. તે વખતે જમવા માટે અગાસ આશ્રમમાં અંદર બેસવાની સગવડ નહોતી, તેથી બહાર ખુલ્લામાં જમવા માટે બેસાડતા હતા. તે દિવસે સાંજે જમવાના વખતે એક્દમ ગાજવીજ સાથે આકાશમાં ઘનઘોર વાદળ થઈ ગયા અને જાણે હમણા વરસાદ પડશે એટલે બઘા ગભરાયા. એ વાત પ્રભુશ્રીજીને જણાવી કે પ્રભુ આવું થયું છે. પ્રભુશ્રીજી તે વખતે ઉપર તેમના રૂમ બહાર રાયણ બાજાની અગાસીમાં બેઠા હતા. તેમણે આકાશમાં વાદળ તરફ થોડીવાર જોયું અને હાથ ઊંચો કર્યો અને કહ્યું : બઘાને જમવા બેસાડી દો. પછી રાત પડી જશે. બધા જમી રહ્યા અને હાથ ઘોઈને ઊઠ્યા કે તરત જ ખૂબ મુશળધાર વરસાદ પડ્યો. અને જન્મેલા માસોના પતરાળા પણ બધા પાણીમાં તણાઈ ગયા. તે વખતે હું હાજર હતો. આ મેં નજરે જોયું છે. શ્રી સોમાભાઈ સત્પુરુષ કહે તેમ કરવું, ક૨ે તેમ ન કરવું એકવાર પ્રભુશ્રીને લોચ કરતા જોઈ મેં પણ મૂછ તથા દાઢીના વાળને ખેંચી કાઢ્યો તો મોઢું સુજી ગયું, તે વખતે મને પ્રભુશ્રીએ આ વાત જાણી ત્યારે કહ્યું – સત્પુરુષ કહે તેમ કરવું, થયું કે પ્રભુ તો ઘણું કષ્ટ સહન કરે છે. આપણાથી આ થાય નહીં. કરે તેમ ન કરવું. સૂળીનો ઘા સોયથી ટળી ગયો એકવાર મારા હાથમાં સળિયો પેસી ગયો. પ્રભુશ્રી કહે – અમારી દવા કરવી છે કે ડૉકટરની. મેં કહ્યું તમારી. તેમના કહ્યા પ્રમાણે ખપાટીયાં બાળી તેની રાખની દિવેટ કરી ઘામાં ભરી દીધી. ઉપર ચાર વાર દિવસમાં તલનું તેલ સીંચવા કહ્યું. બીજા કહે પાકી જશે. પણ મેં તો તે જ કર્યું તો આઠેક દિવસમાં સારું થઈ ગયું. પ્રભુશ્રી કહે સૂળીનું વિઘન સોયથી ગયું. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #235 -------------------------------------------------------------------------- ________________ Rusfokkhun Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિંમતભાઈ ધ્રુવ અગાસ આશ્રમ સમકિત વગ૨ની દિક્ષાથી જન્મમ૨ણ છૂટે નહીં હું મારા માતુશ્રીને વારંવાર કહેતો કે મારે દીક્ષા લેવી છે. આ વાત મારા માતુશ્રી પાર્વતીબેને પૂ.પ્રભુશ્રીને કરી. તેઓ વારંવાર ભક્તિ સત્સંગ માટે આવતા. પૂ.પ્રભુશ્રીજીએ મને એકાંતમાં કહ્યું પ્રભુ ! તારી ભાવના સારી છે. દીક્ષા લેવાનો ભાવ સારો છે. પણ દીક્ષા લઈ સંયમ પાળશે તો બીજા ભવે સ્વર્ગનું સુખ મળશે. પણ પાછું પુણ્ય ભોગવી અહીં આવવું પડશે. જન્મમરણ છૂટશે નહીં. આવી દીક્ષા તો જીવે અનંતવાર લીધી છે. પોતાના કપડાં પકડીને બતાવ્યું કે જો આવા કપડાં તો અનંતવાર જીવે ઘારણ કર્યાં છે. પણ સમકિત વગર ઠેકાણું પડે તેમ નથી. આ તારા માતુશ્રી ઘરડાં છે તેમની સેવા હમણાં કર અને સત્સંગ ભક્તિ કર્યાં કર. આગળ ઉપર જોયું જશે. તે સાંભળી મારા ભાવ ફરી ગયા. અને માતુશ્રીની ઠેઠ સુધી સેવા કરી. અને અંતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ત્રીસ વર્ષ શાંતિથી રહ્યો અને ભક્તિ ભજન કર્યા. તેઓ સરળ ભદ્રિક પ્રકૃતિના વ્યક્તિ હતા. શ્રી શિવાભાઈ વકીલ નાર ગમે ત્યાં ૨હેવાનું થાય, આ૨ાધના ભુલવી નહીં પ.પૂ.પ્રભુશ્રીજીએ કહેલ કે અમે જૂનાગઢના જંગલોમાં અમારા ઘણા કર્મો ક્ષય કરી નાખ્યા છે. એટલે અમારી વધારે વચન પ્રવૃત્તિ થતી નથી. કોઈવાર ટૂંકુ ટૂંકુ બોલાય છે. મારા જીવન સંબંધી ઘણી વાત કરેલ. પણ તે વખતે બહુ ભાવ નહીં; પરંતુ તે બધું સાચું પડતું ગયું તેમ શ્રદ્ધા વધતી ગઈ. ગમે ત્યાં રહેવાનું થાય પણ આ કરવાનું છે તે આરાઘના બતાવેલ. બાકી કર્મ બાંધ્યા તે આવશે પણ તેથી ડરવાનું નથી. મારાથી મોટા મા૨ા ગુરુ, તે સિવાય કોઈ નહીં વડોદરાના રાજા પેટલાદ આવવાના હતા તેથી હું જવાનો હતો. પ્રભુશ્રીજીના દર્શન કરવા ગયો ત્યારે કહ્યું – કોઈની મહત્તા આપણા ઉપર પડવા દેવી નહીં. મારાથી મોટા મારા ગુરુ. તે સિવાય કોઈની મહત્તા મનમાં પડવા દેવી નહીં. નહીં તો તેવા ભાવોથી મિથ્યાત્વ ગાઢ થાય અને કર્મનો બંઘ થાય. માટે કોઈ ગમે તેવો મોટો હોય તો પણ તેની મહત્તા મનમાં આણવી નહીં. પેટલાદ જવું હોય તો જા પણ મળશે નહીં. તેમજ થયું. હું પેટલાદ ગયો પણ રાજા આવ્યા નહીં. શ્રી ગુલાબચંદજી જીવાવત આહોર ૨૨૯ પ.પૂ.પ્રભુશ્રીજી સત્ની મૂર્તિ પ.પૂ.પ્રભુશ્રીજીનો મને પ્રથમ સમાગમ અગાસ આશ્રમમાં થયેલો. નાનપણમાં સાધુસાધ્વીનો ઘણો સમાગમ કરેલો. તેથી પ.પૂ.પ્રભુશ્રીજી તો મને સત્ની મૂર્તિ જણાયા. અદ્ભુત વિભૂતિરૂપે ભાસ્યમાન થયા. પછી પૂના ગયો ત્યાં બોધનો ઘણો લાભ મળ્યો અને આ માર્ગની શ્રદ્ધા થઈ. અંદર ઊતરી ગયું. ત્યારબાદ આશ્રમમાં મંત્ર લીધો. તેમના જીવનકાળ દરમિયાન સમાગમનો લાભ લીધો હતો. પાછળથી ઓછો થઈ ગયો. મંત્રથી વિશેષ મારી પાસે કંઈ નથી એક વખત શ્રી શાંતિવિજયજી મહારાજ આબુવાળા પાસે ગયો હતો. તેમને કહ્યું કે મોક્ષનું કંઈ સાધન આપો. ત્યારે તેમણે મને પૂછ્યું હાલ શું કરો છો? મારી પાસે તત્ત્વજ્ઞાન હતું તે બતાવીને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુમંત્ર વિષે મેં જણાવ્યું. તે જાણી તેમણે કહ્યું આથી વિશેષ મારી પાસે કંઈ નથી. પછી તેઓએ કૃપાળુદેવના વખાણ કર્યાં. ત્યાં મેં અવલોકન કર્યું કે તેમની પાસે માત્ર કામનાબુદ્ધિથી લોકો આવતા હતાં. જ્યારે આશ્રમમાં આવી કોઈ વાત જણાતી નથી. અહીં કોઈ કંઈપણ લૌકિક કામનાથી આવતા નથી. શ્રી ફૂલાભાઈ લલ્લુભાઈ પટેલ કાવિઠા મોક્ષ જોવો છે, જુઓ આ મોક્ષ એક દિવસ શાંતિસ્થાનવાળી જગ્યામાં બોધ ચાલતો હતો તે વખતે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : મોક્ષ જોવો છે? પછી પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરી બતાવ્યું-જુઓ આ મોક્ષ’ એમ ત્રણવાર કહ્યું હતું. પરમકૃપાળુદેવનો આત્મા મોક્ષસ્વરૂપ છે. ‘તું છો મોક્ષસ્વરૂપ’. શ્રી ગુલાબચંદજી શ્રી ફુલાભાઈ Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી શનાભાઈ મથુરભાઈ માસ્તર અગાસ આશ્રમ જેમ જેમ ઉપાધિવિશેષ તેમ તેમ સમાધિસુખની હાનિ પ્રભુશ્રી કહે - સ્ત્રીના તરફ નજર ન રાખવી. સ્ત્રીના અંગોપાંગ તરફ નજર ન કરવી. તેમ કરવાથી વૃત્તિ બગડે. વળી પ્રભુશ્રીએ એકવાર કહેલું કે એક છોકરું થાય એટલે એક કુલે ગુમડું, બીજું થાય એટલે બીજે કુલે ગુમડું અને ત્રીજું છોકરું થાય એટલે ચીરામાં ગુમડું થયું માનવું. બે કુલે ગુમડું હોય તો પણ બેસવું તકલીફવાળું અને ચીરા વચ્ચે થાય તો ભોગ મળ્યા. તો હવે આ ન જોઈએ. એમ વિચારી પરણ્યાને પાંચ વર્ષ થયેલા, શ્રી રતનચંદજી ખુબાજી કાંગા અને આજીવન બ્રહાચર્યવ્રત લઈ લીધું. આહાર મઘાના પાણી ભરી લેવા ભાવથી કરેલા દર્શન વ્યર્થ ન જાય પ.પૂ.પ્રભુશ્રીજીએ બોઘમાં જણાવ્યું કે મઘાના પાણી ભરી પૂ.પ્રભુશ્રીજી આહોર પઘારેલા ત્યારે એક ડોસા જે શ્રી લેવાં. તેથી એકવાર હું સંદેશર ગયો હતો. ત્યાં મઘા નક્ષત્રના દે હું કુંદનમલજીના દૂરના સગાં થાય. તેમને ઘેર પૂ.પ્રભુશ્રીએ પગલાં પાણીનો ટાંકો ભરેલો જોયો. તેમાંથી એક ; કરેલા. તે વખતે ડોસાએ પૂ.પ્રભુશ્રીજીના દર્શન કરેલા. ત્યાર ઘડો ભરી લાવ્યો અને પ્રભુશ્રીજીને કહ્યું : ૬ બાદ વર્ષો પછી એક દિવસ શ્રી ફુલચંદજી તે બાપા મઘાના પાણી ભરી લાવ્યો. ત્યારે રસ્તે થઈ તેમના ઘરે સહેજે ગયા. તે બિમાર પ્રભુશ્રીજી કહે “મદાના પાણી એટલે આ હતા. તેથી પરમકૃપાળુદેવના થોડા વચનો બોઘ. તેને હૃદયમાં ભરી લેવો, કામ થઈ સંભળાવ્યા અને તે ભાવોમાં તેમનો દેહ છૂટી શ્રી શનાભાઈ જાય.’ ગયો. શ્રી રતનચંદજી શ્રી ચુનીલાલજી મેઘરાજજી કાંગા જીવામીયા આહોર સંદેશર પ્રભુ દર્શન નિષ્ફળ નહીં નાત જાત મૂકી ભક્તિભાવ કરજે આહોરના એક ડોસીમાં અન્ય જાતિના હતા. તેણે સં.૧૯૭૬ની સાલમાં હું (જીવામીયા) સંદેશરથી આવ્યો પ્રભુશ્રીજીનાં દર્શન કરેલા. છેલ્લે દિવસે ચુનીલાલભાઈ કાંગા ? ત્યારે મારી ઉંમર નાની હતી. પ્રભુશ્રીજીએ મને પૂછ્યું - તું કઈ ત્યાં થઈને જતા હતા. તેમને વિચાર આવ્યો કે ડોસીમાને જોતો નાતનો? મેં કહ્યું મુસલમાન છું. પ્રભુશ્રી કહે તને કયાં સિક્કો જઉં. અંદર ગયા અને પૂછ્યું માજી કેમ છે? માર્યો. ભગવાનને ત્યાંથી સિક્કો મારીને આવ્યો? તને કોઈ ડોસીમાએ કહ્યું બેસો ભાઈ, તમારા મિયાં કહેશે, બડામિયાં કહેશે તે તું ખમજે. કોઈની સામો થઈશ આશ્રમની ભક્તિ સંભળાવોને! ચુનીલાલ- નહીં. ભક્તિભાવ કરજે. અહીં આવતો રહેજે. કાયાની તો રાખ ભાઈ ભક્તિ સંભળાવવા લાગ્યા. ભક્તિ થશે. મંત્ર તો તને નહીં આપીએ, કંઈક તારાથી આશાતના થઈ સાંભળતા સાંભળતા જ તે ડોસીમાનું જાય. પણ ભક્તિભાવ કરજે. મરણ થઈ ગયું. તે મૂળમારગ, અહો અહો શ્રી સદ્ગુરુ વગેરે જાણતો. શ્રી ચુનીલાલજી પોતાની પત્ની ગુજરી ગઈ ત્યારે છેવટ સુધી “સહજત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર તેને સંભળાવ્યો હતો. તેની પોતાની પણ શ્રદ્ધા ૬ ઠેઠ સુધી ટકી રહી હતી. ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી શ્રી મોતીબહેન ફૂલચંદજી બંદા આહોર (ભાવનાબેન પી. જૈને જણાવેલી વિગત) એક દિવસ પ્રભુશ્રીએ પૂછ્યું કે તને ચિંતા થાય છે? મોતીબેને કહ્યું – હા પ્રભુ. પ્રભુશ્રી કહે શેની ચિંતા થાય? તો કહે મારા છોકરા મોક્ષે જશે કે નહીં એની. પ્રભુશ્રી કહે – તારા બધા છોકરા મોક્ષે જશે. એકવાર મોતીબેને કહ્યું—પ્રભુશ્રી મળ્યા પછી બીજે ચિત્ત ચોંટે નહીં. તેમણે અંદર એવું ચકલું ઘાલી દીધું છે કે ફડફડ થયા કરે. કાઢવું હોય તોય નીકળે નહીં. સભામંડપના પાછળના ભાગમાં લાંબી ચાલી છે ત્યાં રૂમમાં તેઓ રહેતા. શ્રી મોતીબેન છોકરાઓ બહાર રમતા હોય અને પ્રભુશ્રી શાંતિસ્થાન ઉપર આંટા મારતા હોય. તે વખતે પ્રભુશ્રી છોકરાઓને બોલાવે એટલે બઘા દોડીને ઉપર જાય. સંસ્કાર નાખે. ૨૩૧ ચ૨ણ૨જથી ગુમડા ગાયબ એક વખત એવું બન્યું કે નેમિચંદભાઈના માથામાં બાર મહિનાથી ગુમડાં થયેલા. દવા કરાવવા છતાં મટતા નહીં. તેથી નાના હોવા છતાં વિચાર કરી એક દિવસ પ્રભુશ્રીજી ચાલતા હતા ત્યારે તેમના પગ નીચેની ધૂળ લઈ માથામાં ઘસી નાખી. જેથી માથામાંના બઘા ગુમડા મટી ગયા. પ્રભુશ્રીજી બિમાર હતા ત્યારે મોતીબેન છોકરાઓને લઈ અહીં રહેલા. ફુલચંદભાઈએ આહોર જવાની વાત કરી ત્યારે કહે પ્રભુશ્રીની તબિયત સારી થશે તો જ આવીશ; નહીં તો નહીં. શ્રી નેમિચંદજી Page #239 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના છૂટક પ્રસંગો જ્ઞાની કહે તું આત્મા, પણ જીવ માનતો નથી આશ્રમમાં એક વખત બે ભાઈઓ નીચે વઢતા હતા. તેમને પૂ.પ્રભુશ્રીજીએ ઉપર બોલાવ્યા અને પૂછ્યું : કેમ વઢતા હતા? તે કહે મને એણે ગધેડો કહ્યો. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીએ કહ્યું “અમે તને કેટલીયવાર કહીએ છીએ કે તું આત્મા છે, આત્મા છે તોય માનતો નથી અને એણે એકવાર ગધેડો કહ્યો, તે માની લીધું? : ફઠા૨ KATHOR (૧) આજે કોઈ મુંબઈથી આવે છે ઘાટકોપરમાં એક સંત હરજીભગત તુલસીદાસજી હતા. જેને હજારો લોકો પૂજતા. પ્રભુશ્રીજી વિષે સાંભળતા તેમના દર્શનની તેમને ઉત્કટ લગની લાગી. પ્રભુશ્રીને તેઓએ કોઈવાર જોયા કે સાંભળ્યા ન હતા. તે સમયે પ્રભુશ્રીજી કઠોરમાં હતા. પ્રભુશ્રીજીનો મને કોલ આવ્યો છે એમ કહી ભક્તિના ભાવાવેશમાં તેઓ ટ્રેઈનમાં બેસી ગયા. અને રાત્રે ત્રણ વાગ્યે કઠોર સ્ટેશને સહજ ફુરણાથી ઊતરી. પડ્યા અને બાંકડા ઉપર બેઠા. પ્રભુશ્રી કહે આજે કોઈ મુંબઈથી આવે છે. તેથી થોડા મુમુક્ષુઓ સ્ટેશને ગયા અને તપાસ કરતા તેઓ કોઈ મુંબઈના મહેમાન એમ બોલવા લાગ્યા ત્યારે ભગતે કહ્યું, હા હું છું. ભક્તવત્સલ ભગવાને ભક્તની સંભાળ લીધી. ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનું આહો૨માં આગમન (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ....રાગ) “સત્પુરુષોના ચરણ સ્પર્શથી, ભૂમિ-૨જ તે તીર્થ બને; તે પાવન સ્થાને જઈ ભાવું, ભક્તિ ભાવો ખરા મને.’’ પરમજ્ઞાનાવતાર, પરમકૃપાળુ સદ્ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના અનન્ય આજ્ઞા ઉપાસક આત્મગુણસંપન્ન મુનિશ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રીજી)એ શ્રી આહોર નગરે પધારી પોતાના પવિત્ર ચરણકમલોથી આ ક્ષેત્રને તીર્થરૂપ બનાવ્યું છે. તેઓશ્રીના કૃપાબળે રાજસ્થાનમાં આવેલું શ્રી આહોર નગર ખચીત ‘રાજ’ સ્થાન બન્યું છે. સંવત્ ૧૯૯૧ના ચૈત્ર માસમાં આહોરના મુમુક્ષુઓની ભાવભરી વિનંતીથી ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ તીર્થક્ષેત્ર શ્રી આબુથી આહોર પધારી અગ્યાર દિવસની અત્રે સ્થિરતા કરી હતી. આ અલૌકિક પુણ્યપ્રસંગે અનેક ભવ્યાત્માઓને વીતરાગ પ્રણીત સદ્ઘર્મની યથાર્થ સમજણ આપી, સન્માર્ગ સન્મુખ કર્યા. આ પ્રસંગે મુમુક્ષુઓનો ધર્મપ્રેમ અને ભાવોલ્લાસ કેવો હતો એની ઝાંખી, પ.પૂ.પ્રભુશ્રીજીના બોધની હસ્તલિખિત ડાયરીમાં ઉપલબ્ધ છે, તેમાંથી કેટલાક અંશો અત્રે ઉદ્ધૃત કર્યાં છે :— આવો ઉલ્લાસ પહેલી વખત જોયો ‘સંવત્ ૧૯૯૧ના ચૈત્ર સુદ ૮ તા. ૧૧-૪-૩૫ના રોજ આબુથી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી આહોર આવવા માટે ૨વાના થયા ત્યારે ઘણા ઉલ્લાસમાં હતા. બધાને ઘણી ઉતાવળ કરવાનું જણાવતા હતા. પરંતુ તેનું કોઈ કારણ સમજાયું નહીં. પણ જ્યારે આહોર ગયાં ત્યારે ખબર પડી કે — ૨૩૩ ‘લગભગ આખું ગામ બે–હજાર માણસ તેઓશ્રીની રાહ જોઈ ઊભું હતું. ઘણી ભીડ જામેલી હતી. લોકોના ઉલ્લાસનો પાર નહોતો. આવો ઉલ્લાસ પહેલી વખત જોયો.” આગમન પ્રસંગે રાહ જોતાં ગામના લોકો પ્રભુશ્રીજી ગામના લોકો સાથે Page #241 -------------------------------------------------------------------------- ________________ આ મહાપુરુષ સાધુ નથી પણ ભગવાન છે “પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શન થયા પછી ગામમાં એવી વાતો પ્રસરી કે આ મહાપુરુષ સાધુ નથી પણ ભગવાન છે.” આવતી કાલે તથા પરમ દિવસે ખૂબ જોરથી ભક્તિ કરવાનું પ્રભુશ્રીજીએ બઘાને ફરમાવ્યું અને કહ્યું : “ભાવ ત્યાં ભગવાન છે; તમે ભક્તિ કરશો ત્યાં ભગવાન હાજર છે. અહીં હાજર છે. આજે બઘાને ઘણો લાભ થયો છે. ભાવ રાખવાનો છે.” “ “ગુરુ ઘેર આવ્યા તે દિવાળી' જાણી આહારના મુમુક્ષુઓને રોજ સાઘર્મીવાત્સલ્ય (જમણવાર) કરવાની સ્વાભાવિક ઇચ્છા હતી. પણ તે સમયે ગામમાં આયંબિલની ઓળી ચાલતી હોવાથી પ્રભુશ્રીજીએ મુમુક્ષુઓને આયંબિલ કરવાની આજ્ઞા કરી. તેથી ઘણાખરા મુમુક્ષુઓએ તા.૧૩-૪-૭૫થી આયંબિલ કરવા શરૂ કર્યા હતા.” “અત્રે રોકાણ દરમ્યાન પ.પૂ.પ્રભુશ્રીજીનું મુમુક્ષુઓ સાથે બીજા દેરાસરે તેમજ બાવન જિનાલય ગોડી પાર્શ્વનાથના દેરાસરે પથારવું થયું હતું.” શ્રી ગોડી પાર્શ્વનાથના મંદિરે દર્શન કરવા પધારતાં પ.પૂ.પ્રભુશ્રીજી આદિ મુમુક્ષુઓ ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ સ્વહસ્તે પ્રતિષ્ઠા ‘‘તા. ૧૮-૪-૩૫ ચૈત્ર સુદ ૧૫ ગુરુવારના રોજ સવારે આશ્રમ માટે રાખેલી જગ્યા જોવા પ.પૂ.પ્રભુશ્રીજી પધાર્યા હતા.’’ ત્યાં પ્રભુશ્રીજીએ શ્રી ફુલચંદભાઈને જણાવ્યું કે તમારા મનમાં બીજી મોટી જમીન લેવાનો વિચાર છે તે કાઢી નાખવો. આ જમીન મંદિર માટે ઘણી સારી છે. પોતે ત્યાં ખુરશી પર બિરાજ્યા અને હસ્તકમળમાં રહેલ લાકડીને તે જમીન ઉપર રાખીને પ્રભુશ્રીજીએ શ્રીમુખે ફરમાવ્યું કે આ જમીન પ્રામાણિક છે પ્રતિષ્ઠા થઈ. આમ પ્રભુશ્રીજીના સ્વમુખે નીકળેલ ઉગારો સાંભળી શ્રી રાજમંદિરના નિર્માણ માટેની મુમુક્ષુઓની ભાવના વિશેષ વર્ધમાન થઈ. તે દિવસે આત્મસિદ્ધિશાસ્ત્રની પૂજા પણ ભણાવવામાં આવી હતી. પ.પૂ.પ્રભુશ્રીજી ક–પ્રતિષ્ઠા થઈ પૂજા પૂરી થયે ભક્તિમાં આવેલા લોકોને બદામ અને દ્રાક્ષની ખોબા ભરી ભરીને પ્રભાવના ભિક્તમંડપમાં પધારતાં પ.પૂ.પ્રભુશ્રીજી ભક્તિ પૂરી થયે ઘરે જતા મુમુક્ષુઓ ભક્તિ પૂરી થયે ઘરે જતા મુમુક્ષુઓ ૨૩૫ ભક્તિ પછી નિવાસસ્થાન તરફ પધારતા પ...મશ્રા S ભક્તિ પૂરી થયે પ્રભાવનાની વહેંચણી Page #243 -------------------------------------------------------------------------- ________________ આહો૨માં ૫.પૂ.પ્રભુશ્રીજીની ઘેર ઘેર પધરામણીના દૃશ્યો ‘તા.૨૦-૪-૩૫ના રોજ પ.પૂ.પ્રભુશ્રીજીએ શ્રી ફૂલચંદભાઈના ઘેર પધારતાં વચ્ચે ઘેર-ઘેર પઘરામણી કરી હતી. અપૂર્વ બનાવ જોયો. આ હકીકત એવી અપૂર્વ છે કે લખી શકાતી નથી. જેણે આ બનાવ જોયો હોય તે જ સમજી શકે તેવું છે, બીજાને તો અતિશયોક્તિ જેવું લાગે. તેથી આ હકીકત શબ્દોમાં લખી નથી.’’ “તે દિવસે પ.પૂ.પ્રભુશ્રીજીએ કુલ્લે ૨૨ ઘેર પધરામણી કરી હતી. આશ્રમમાં અગાઉ કદી નહીં આવેલા તેવાઓને ઘેર પણ પ્રભુશ્રીજી પધાર્યા હતા.’’ ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પ્રભુશ્રીજીની ઘેર ઘેર પધરામણી વખતે, તેઓશ્રીના પગલાં ધૂળમાં ન પડે તે માટે રસ્તામાં પાથ૨વામાં આવતા કાપડ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના પત્રોમાંથી ઉદ્ધૃત :— આબુ માઉન્ટ તા.૨૫-૫-૧૯૩૫ અહીં આવ્યા ત્યારે ઠંડી ઘણી હતી. તેવામાં આહો૨ના મુમુક્ષુભાઈઓ દર્શનાર્થે આવેલા તેમના આગ્રહથી આહોર મુકામે તેઓશ્રીનું પધારવું થયું હતું. ત્યાં દશેક દિવસ રોકાવું બન્યું હતું. છસો જૈનોના ઘરવાળા એ શહેરમાં પરમકૃપાળુદેવનું કોઈ અલૌકિક યોગબળ પ્રવર્તેલુ છે. લોકોને એમ થઈ ગયું કે અમારા ગામમાં સાક્ષાત્ ભગવાન પથાર્યાં છે. આખા ગામનાં ભાઈ-બહેનો દર્શન સમાગમ અર્થે આવજાવ કરતાં. તેમાંથી સો ઘર જેટલા તો પરમકૃપાળુદેવની માન્યતાવાળા થયા છે. વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ વગેરે જ્ઞાનીપુરુષની આજ્ઞા પામવા યોગ્ય ભાગ્યશાળી બન્યા છે. ઘણા મુમુક્ષુઓ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને પોતાને ઘેર લઈ ગયા હતા. અને ઘણાના ભાવ પૂરા થઈ શક્યા નથી. આશ્રમમાંથી પણ કેટલાક-પચાસેક ભાઈ-બહેનો આહોરમાં ભક્તિને પ્રસંગે આવેલા હતા. અગાસ તા. ૧૪-૭-૩૫ પ્રત્યક્ષ સત્પુરુષના યોગમાં જ્યાં જ્યાં જવાનું કે રહેવાનું બને તે સર્વ સ્થળ તીર્થરૂપ છે. કારણ મૂર્તિમંત ધર્મ સત્પુરુષ છે. આહોરમાં દશ દિવસ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીનું પધારવું થયું હતું. ત્યાંના મુમુક્ષુઓમાં ઘામણ ગામ કરતાં પણ ઘણો ઉત્સાહ પ્રગટ જણાતો હતો. કારણ કે તે લોકો કુળે જૈન ધર્મના હોવાથી સત્પુરુષના સન્માનની વિધિ વગેરેમાં માહિત હતા. ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ કોઈ કુહાડાથી વાઢે કે કોઈ ચંદન ચોપડે, બેય પ્રત્યે સમભાવ “ગામ-જમણવાર માટે શ્રી ફૂલચંદભાઈએ આગેવાન પંચોની રજા માંગી છતાં તેઓએ ના પાડી. પ.પૂ.પ્રભુશ્રીજીએ શ્રી ફૂલચંદભાઈને ફરી વાર અંતરથી આગેવાનોને કહેવા જણાવ્યું. છતાં તેઓ સમજ્યા નહીં; અને રજા આપી નહીં.’’ “આ વાત શ્રી ફુલચંદભાઈએ પ્રભુશ્રીજીને જણાવી. તેના ઉત્તરમાં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાના ગળે હાથ મૂકીને કહ્યું : ‘બિચારા અંતરાયથી બહુ બંધાઈ ગયા.' એકવાર આગેવાનોને બોલાવી લાવવા જણાવ્યું.” ‘અમારે તો પ્રભુ, બધું સમ છે’ “તા.૨૧-૪-૩૫ ના રોજ આગેવાનોમાંથી ત્રણ આવ્યા; બે ન આવ્યા. પ.પૂ.પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરી ધર્મબોધ કર્યો. તે સાંભળી તેઓના ભાવ પલટાઈ ગયા. ત્રણેય આગેવાનો ઘણા જ નરમ પડી ગયા અને તે બધાએ પ.પૂ.પ્રભુશ્રીજીને રોકાવાની વિનંતી કરી. ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે કોઈ સમકિત પામે તેવું હોય તો રોકાઈએ. અમારે કંઈ છોકરા રડતાં નથી. “અમારે તો પ્રભુ, બધુ સમ છે. કોઈ કુહાડાથી વાઢે કે ચંદન ચોપડે તેના ઉપર એક જ ભાવ છે.’’ આમ પ્રભુશ્રીજીએ પોતાની અદ્ભુત, અસંગી, અંતરંગ આત્મદશા આહોર ક્ષેત્રે પ્રગટ કરી હતી. ગુરુ વગર જ્ઞાન નહીં, જ્ઞાન વગર મોક્ષ નહીં “બપોરે પ.પૂ.પ્રભુશ્રીજી ભક્તિમાં પધાર્યા હતા. ઘણી જ ભીડ હતી. આહોરમાં ઠાકો૨ના કારભારીએ સવાલ પૂછેલો કે મોક્ષ કેમ મળે? પ્રભુશ્રીજીએ કહ્યું : આત્મા અરૂપી છે. તેની ઓળખાણ કરવી જોઈએ. માહિત થવું જોઈએ. ભણ્યા પછી વાંચતા આવડે છે. તેમ ભેદી મળવો જોઈએ. પછી જ સમજણ આવે.’ (પ.પૂ.પ્રભુશ્રીજીના બોધની હસ્તલિખિત નોટમાંથી) ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ વિદાય વેળાએ આખા ગામને ત્રણ પાઠની આજ્ઞા “તે જ દિવસે પ્રભુશ્રીજી આહોરથી આબુ પઘાર્યા હતા.” ભાવદયાસાગર ૫.પૂ.પ્રભુશ્રીજીએ, આહોરથી વિદાય થતા પોતાનો હાથ ઊંચો કરી પીંછી વડે ગામને ઉદઘોષણા સાથે નિર્દેશ કર્યો કે - “આખા ગામને ત્રણ પાઠની આશા છે.” એટલે ગામની જે વ્યક્તિને આત્મકલ્યાણ અર્થે ત્રણ પાઠ (વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ) કરવાની ભાવના હોય તેને અમારી આશા છે. “આણાએ થો આણાએ તવો- આચારાંગ સૂત્ર, “આજ્ઞા એ જ ઘર્મ અને આજ્ઞા એ જ તપ છે' જ્ઞાનીપુરુષની આજ્ઞા વગર અનંત ભવોમાં અનંતવાર ઘર્મ માટે જીવે સાઘન કર્યા પણ તે નિષ્ફળ ગયા. તે સાઘન હવે સફળ થવા પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરી અનાયાસે આખા ગામને ત્રણ પાઠની આજ્ઞા આપી; તે પણ આ ગામના લોકોનું અહોભાગ્ય સૂચવે છે. આ જ નાજુક ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ આબુ માઉટમાં ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી મુમુક્ષુ ભાઈઓ સાથે ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી મોહનલાલજી મહારાજ અગાસ આશ્રમ મહાવી૨નું હૃદય જાણ્યું હોય તેવો અર્થ મુનિ મોહનલાલજી પૂ.પ્રભુશ્રીજીને જણાવે છે કેદેવકરણજીના બોધથી હું સંસાર છોડી સાધુ થયો. આપના ઉપર પણ પૂજ્યભાવ ખરો. પણ પછી કૃપાળુદેવ સાથે આપનો સંબંઘ થયા પછી આપ અને આપના શિષ્ય દેવકરણજી બન્ને ઉપરથી ભાવ ઊઠી ગયો અને આપના વગોણાં કરતો. પછી એક ભાવનગરના સાધુ પાસે આચારાંગ સૂત્ર ભણવા રહ્યો. તેમણે કહ્યું કે આપણને સમજવું આટલું મુશ્કેલ પડે છે પણ શ્રીમદ્ રાજચંદ્ર કરીને એક પુરુષ છે તે તો જાણે મહાવીરનું હૃદય જાણ્યું હોય તેમ તેનો અર્થ કરે છે. એટલે મેં કહ્યું કે એમ? તો કહે કે ‘એમ!’ એટલે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે દેવકરણજી અને મોટા મહારાજને અવગણ્યા તે ખોટું થયું. એટલે તે સાધુએ કહ્યું કે એમની જો આશાતના કરી તો માર્યા ગયા જાણજો. તેથી એકદમ આપને મળવાની ઇચ્છા જાગી. એક પરમ સ્નેહી સાધુ હતો. તેને મેં આગળ મોકલ્યો કે આપની ચર્યા જુએ અને તેને જે લાગે તે કહે. ચોથા આરાના બન્ને પુરુષ છે મુાનશ્રા માહનલાલજી પછી હું એકાદ માસ બાદ ખંભાત તરફ ગયો. ત્યાં તો રસ્તામાં પેલો સાધુ એક માસ આપનો સમાગમ કરી મને મળ્યો. તેને પૂછ્યું પણ કંઈ કહે નહીં, પછી વધારે પૂછ્યું એટલે કહ્યું કે ચોથા આરાના બન્ને પુરુષ છે. એટલે વળી જિજ્ઞાસા વધી. બીજા બધા ખેડા ગામમાં ગયા. હું તો આપને મળવા એક બંગલામાં રોજ આપ જાઓ છો એમ મને ખબર મળી કે ત્યાં ગયો. નદીકિનારે વિશ્વાસીનો ચાર માળનો બંગલો હતો તેના ઉપલા માળે આપ કંઈ બોલતા હતા. મેં દાદરામાં રહી આપ શું કરો છો તે જોયું. ઘડીક પ્રણામ કરતા, કોઈ વખત ગાથા બોલતા, કોઈ વખત ઊભા જ રહેતા. એ બધી ચર્ચા ઉપરથી આપની કોઈ અલૌકિક દશા લાગતી હતી! પછી ગામમાં જવાનો વખત થવા આવ્યો હતો. એટલે પ્રણામ કરી બેઠો અને પછી ગામમાં ગયો. ત્યાં કોઈની સાથે આપ બોલતા નહીં, માત્ર સાધુ સાથે જે કંઈ પૂછે તો બોલો; નહીં તો શાંત જ રહેતા. જે એમનું થાય તે મારું થજો પછી ખંભાત પધાર્યા ત્યારે સાથે ચોમાસું ગાળવાનો લાભ મળ્યો. અંબાલાલાભાઈની વૈરાગ્યદશા અને આપની સાથે આખી રાત તેમને વાતો ચાલતી તે બધું જોઈને મને ચમત્કાર લાગી ગયો અને તે જ ચોમાસામાં શ્રીમદ્ રાજચંદ્ર-કૃપાળુદેવ પધાર્યા અને એક અઠવાડિયું મુનિઓને બોધ આપ્યો. આપે પહેલાં મુમતી નાખી દીધી અને પછી થયું, “શું કહેશે? પૂછ્યા વગર કર્યું તે ઠીક કહેવાય?’’એ વિચારથી એક કલાક સુધી આપને આંસુની ધાર ચાલી અને કૃપાળુદેવની આંખમાંથી પણ આંસુ ઝરવા લાગ્યા ! બધા સ્તબ્ધ થઈ ગયા. પછી પરમ કૃપાળુદેવે દેવકરણજીને કહ્યું કે મહારાજને મુમતી આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે. પછી દેવકરણજીએ મને એક બાજુ બોલાવી કહ્યું : “જેમણે દોઢ માસનો દીકરો અને બ્યાશી વરસની ડોસી છોડી, સાધુપણું લીધું તે જે પુરુષને ગ્રહણ કરે તે અમથા કરતા હશે? જે એમનું થાય તે મારું થજો, એમ આજથી ગણી લે અને તેમાં તારું કલ્યાણ થશે.” એટલે તે દિવસથી કૃપાળુદેવ પર આસ્થા થઈ. (ઉ.પૃ.૨૬૮) ૨૪૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ અહંકાર નીકળી ગયો ત્યાં તમે મુનિ શ્રી મોહનભાઈ એક વખત ખંભાત અંબાલાલભાઈની ખડકી - ને મેડે કૃપાળુદેવને મેં કહ્યું “મેં બે સ્ત્રીઓ, બે છોકરાં, સાહ્યબી વગેરે તર્યું તો હું ત્યાગી નહીં? હવે, મારે શું ત્યાગવાનું રહ્યું છે?” પછી કૃપાળુદેવે તો મને લેવા માંડ્યો, “મુનિ, બે છોકરાં છોડી કેટલા બઘા શ્રાવકો અને સંઘાડામાં જીવ પરોવ્યો છે! પોતાની સ્ત્રી છોડી બીજી કેટલી બધી બાઈઓ પર નજર નાખો છો? એમાં તમે શું ત્યાગું? એક ગયું ને બીજુ આવ્યું!” ત્યાં તો મને થયું : “હાય! હાય! આવું? ખરે!હું મુનિ નહીં. મારી પાછળ તો બહુ લપ વળગી છે.” ત્યારે કૃપાળુદેવે કહ્યું, “હવે તમે મુનિ. મનમાંથી મેં છોડ્યું છે, મેં ત્યાખ્યું છે એવો અહંકાર નીકળી ગયો ત્યાં તમે મુનિ.” - ઉપદેશામૃત (પૃષ્ઠ-૨૬૧) (પ.પૂ.પ્રભુશ્રીજીના પુત્ર શ્રી મોહનભાઈ તથા પુત્રી શ્રી મણીબેન) ૨૪૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #251 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય પૂભુશ્રીજીના છૂટક બોધવચનો નિકટ મોક્ષના કારણો હું બઘાને સમજ પડે તેવું વંચાશે, વાર્તા આવશે. પણ લક્ષ રાખવો સત્પરુષો પ્રત્યે અને તેમના અનુયાયી પ્રત્યે, તમને કે હું તો આત્મા, સાંભળું છું. લક્ષ ત્યાં રાખવાનો છે. અમને ભક્તિભાવવાળું વર્તન હોય તો નિકટ મોક્ષ છે. અને -પ્ર.બો.નો.નં.૨ (પૃ.૧૫૦) તેથી વિપરીત વર્તન હોય તો બંઘન છે. આ અનંતાનુબંધીનું ભૂંડામાં ભંડો દેહ કારણ છે. - પ્ર.બોઘની નોટ નં.૨ (પૃ.૩૩૪) પ્રભુશ્રી કહે - રાજાએ પૂછ્યું ભૂંડામાં ભૂંડું શું? પ્રસ્થાન શબ્દ શબ્દ આત્મા દેખાવો જોઈએ : કહે: વિષ્ટા. ત્યારે અન્નદેવ બોલી ઊઠ્યાં – ખોટી વાત છે. હું તો ડૉ. ફોજદાર એક દહાડા માટે આવ્યા હતા. તેમને સુંદર દૂથપાક હતો; પણ શરીરને લઈને બગડી ગયો છું; માટે ૧૧૧ ૯ પ્રભુશ્રીજીએ કહેલું આત્મસિદ્ધિ વાંચતા શબ્દ શબ્દ આત્મા દેખાવો : દેહ તે જ ભૂંડામાં ભૂંડો છે. - પ્રભુશ્રીનો બોઘ નો.નં.૩ (પૃ.૩૫૪) જોઈએ તેવું કરવું. પ્ર.બો.નો.નં.૨ (પૃ.૧૬૪) સપુરુષ કેમ ઓળખાય? કુશાસ્ત્રનું વાંચન ઝેરરૂપ પ્રભુશ્રીજીએ ફૂલાભાઈને પૂછ્યું – સત્પરુષની પરીક્ષા સર્પના મોંમાંથી લાળ પડે તો તે ઝેર છે તેમ કુશાસ્ત્રનું કેવી રીતે થાય? વાંચન-શ્રવણ ઝેરરૂપ છે. -.બો.નો.નં.૨ (પૃ.૩૦૯) ત્યારે ફૂલાભાઈએ કહ્યું – બાપા! લોહચુંબકની પેઠે આકર્ષણ થાય છે. સંદેશર જવું હોય અને અહીં આવી જવાય. પગથિયા ગણ્યા તો ૭૨ જ હતા એક વખત બળદ ખોવાઈ ગયેલો. તે ખોળવા જતાં નડિયાદ કાવિઠાવાળા આપની પાસે અવાયું. ખેતરમાં જવું હોય અને અહીં આવતું શ્રી દલપતભાઈ રહેવાય છે. એ ઉપરથી અમે તો જાણીએ કે આ સાચું છે. વળી આશ્રમમાં દરવાજા કશીભાઈએ કહ્યું કે સંસાર ભાવ મોળો પડે તે ઉપરથી જણાય કે ઉપરની દેરી ઉપર આ સાચું છે. - પ્ર.બો.નો.નં.૪ (પૃ.૬૦) થી ઊતરતા, આજે એમની પાસે જશો તો ભૂત ભરાવી દેશે પ્રભુશ્રીજીને વાત કરી કે - સસ્તા સાહિત્યનું પુસ્તક વંચાતા તેમાં લખ્યું હતું કે ૧. મુમુક્ષુ: સિદ્ધપુરના ગોદડ પારેખ જણાવતા કે આપને મોક્ષને માટે ૭૨ પગથિયાં છે.ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું આ દેરીના મળ્યા પછી આપે હૃદયમાં ચકલું ઘાલી દીધું છે, તે ફડફડ થયા જ (દરવાજા ઉપરની) કેટલા પગથિયાં છે? ગયા તો ૭૨ જ કરે છે. પહેલાં તો ખાતા અને નિરાંતે ઊંઘતા પણ હવે તો કંઈ હતા. - પ્ર.બો.નો.નં.૩ (પૃ.૬) ચેન પડતું નથી. પ્રભુશ્રી : એમ જ છે. અમને કૃપાળુદેવ મળ્યા પછી શ્રદ્ધારૂપ સમકિત તો જોઈશે બધા મુનિઓ અમારા સંબંથી વાત કરતા કે એમની પાસે જશો એક આંધળો હતો તેને ખેલ જોવાનું મન થયું. બધાને તો ભૂત ભરાવી દેશે; એમના શબ્દોય કાને ન આવવા દેવા, નહીં કહે મને લઈ જાઓ. બધા કહે તું શું જોશે? આંધળાએ કહ્યું તમે તો ચોટ લાગી જ જાણવી. ગોદો મારજો હું પણ હસીસ. ખેલ થયો. બઘા હસ્યા પણ ગોદો ૨. મુમુક્ષુ : હજી અમદાવાદમાં એમ જ કહેવાય છે કે આવેલો નહીં તેથી તે હસ્યો નહીં. પછી એક જણાએ ગોદો માર્યો આપને મળે છે તેમને ભૂત વળગ્યું જ જાણો. ત્યારે તે એકલો હસવા લાગ્યો. માટે આંખ જોઈશે. (શ્રદ્ધારૂપી પ્રભુશ્રી : એમ જ છે. શું થાય છે તે આપણને શી ખબર આંખ જોઈશે) સમકિતની વાત આવી. તે કેવળજ્ઞાનને કહે છે કે પડે? પણ કેટલાંય કર્મની નિર્જરા થાય છે, કર્મની કોડ ખપે છે, મારા વિના તું ક્યાં મળે એમ છે. તે તો જ્ઞાની જાણે છે. પ્રભુશ્રીજી કહે : જુઓ સમકિતનું માહાભ્ય. તે તો ૩. મુમુક્ષુ મેં ક્યાંક વાંચ્યું છે કે શાસ્ત્ર વાંચેલું સમજણ અત્યારે છે. માટે તે સમકિત કરી લેવું. - પ્ર.બો.નો.નં.૩ (પૃ.૧૪૧) ન પડે તો પણ જો શબ્દો કાનમાં પડે તોય આવતા ભવમાં પણ લક્ષ આત્માનો રાખવો તેના સંસ્કાર જાગી, તે સમજાય છે અને મોક્ષનું કારણ થાય છે. બપોરે પ્રભુશ્રીએ કહ્યું - પર્યુષણમાં જે વંચાય તેમાં : પ્રભુશ્રી કહે : એ વાત સાચી છે. (ઉ.પૃ.૩૨૩) ૨૪૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #253 -------------------------------------------------------------------------- ________________ ગોપs. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે પૂ.શ્રી બ્રહ્મચારીજીના ઉદ્ગાર (બોઘામૃત ભાગ-૧,૨,૩માંથી) પ્રભુશ્રી બહુ શાંત, બિકુલ શમાઈ ગયેલા ઊભો હતો. તેઓએ મને કહ્યું – “પરમગુરુ ઘણી વખત હું(પૂ.શ્રી બ્રહ્મચારીજી) આણંદથી પ્રભુશ્રીજીને કે નિગ્રંથ સર્વશદેવ” એમ બોલતાં બોલતાં સેવા પ્રશ્નો પૂછવા માટે આવતો. પણ પછી સેવામાં રહેતો કે બધું ભૂલી કર. તે વખતે મને બરાબર યાદ ન રહ્યું, પણ મનમાં એમ હતું કે જવાતું. વિકલ્પો શાંત થતા. ત્યાં બેસતાં કશું જોઈતું નથી એમ જ્ઞાનીએ કહ્યું તે સાચું છે. પછીથી પ્રભુશ્રીજીએ છત્રીસ માળામાં થતું. બધું જગત ભૂલી જવાતું. મહાપુરુષના યોગે જીવને વગર અઠ્ઠાવીસમાળા “પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ”ની ફેરવવા કહ્યું. ઉપદેશે બોથ પ્રાપ્ત થાય છે; કંઈ કહે નહીં, કરે નહીં તોય.....બહુ - બો.૧ (પૃ.૧૨૧) શાંત હતા. બિલકુલ શમાઈ ગયેલા, ઠરી ગયેલા. - બો.૧ (પૃ.૨૨૨) જે કાનમાં પડે તે વખત આવ્યે ઊગી નીકળશે હિન્દુસ્તાનમાં ફર્યો પણ આવા યોગી જોયા નહીં ગોમ્મસાર”નું વાચન થતું ત્યારે ઘરડી ડોશીઓ ન ચલાય તોપણ ભાવ કરીને સાંભળવા આવતી. ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ પ્રભુશ્રીજી પાસે આણંદથી હું (પૂ.બ્રહ્મચારીજી) આવતો હતો. તે વખતે એક યોગી મળ્યા. તે પણ મારી સાથે અહીં પ્રભુશ્રીજી પ્રભુશ્રીજીને પૂછ્યું કે આવો અઘરો કર્મગ્રંથ શું આ ડોશીઓ સમજતી હશે? ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે ભાવ ત્યાં ભગવાન છે. પાસે આવ્યા. પ્રભુશ્રીજીને જોઈને એણે કહ્યું કે આખા હિન્દુસ્તાનમાં જે કાનમાં પડે તે વખત આવ્યે ઊગી નીકળશે. “તેને આવ્યો પ્રેમ હું ફર્યો પણ આવા યોગી તો કોઈ ઠેકાણે જોયા નથી. બિલકુલ તો મારે શો નેમ” એમ કહી ભગવાને ગોવાળને દર્શન દીધા તે ઠરી ગયેલા છે. એવા મહાપુરુષોનો જેને સમાગમ થયો છે તેણે સમજવા જેવી વાત છે. ભાવથી બધું થાય છે. - બો.૧ (પૃ.૬) તો શુરવીર થવાનું છે. કપાળુદેવ કહેતા કે ચોથા આરાના મુનિ છે.- બો.૨ (પૃ.૨૮૧) કલ્યાણ થવા માટે સાચા થવાની ભાવના જોઈશે. આપની છબી મારા હૃદયમાં પ્રભુશ્રી કહે : બધા મંત્ર લઈ જાય છે તે પુણ્યનું કારણ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને આત્મસિદ્ધિ આપ્યા પછી પૂછ્યું છે. પણ કલ્યાણ થવા માટે સાચા થવાની ભાવના જોઈશે. તે સતું કે કેમ રહે છે? પ્રભુશ્રીજીએ કહ્યું કે - આત્મસિદ્ધિની ગાથામાં અને શીલ છે. સત્ એટલે આત્માની ભાવના અને શીલ એટલે મારું ચિત્ત રહે છે અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં ત્યાગ. એ બેય જોઈશે. છપાઈ ગઈ છે તે દેખાય છે.- બો.૧ (પૃ.૩૩૩) પરમકૃપાળુદેવને ભજતાં સર્વ જ્ઞાની પુરુષો ભજાય આ બિચારા જીવોએ શો દોષ કર્યો છે? એક સપુરુષ કે જ્ઞાનીને ભજતાં સર્વ અનંત જ્ઞાનીઓ એક વખત શ્રી રણછોડભાઈએ પ્રભથીજાને પડ્યું કે ભજાય છેજી. અને એકની આશાતના થતાં અનંત જ્ઞાની પુરુષની આ અહીં બેઠા છે, તે બધાનું કલ્યાણ થશે કે નહીં? પ્રભુશ્રીજીએ આશાતના થાય છેજી. માટે કોઈ પ્રકારની શંકા રાખ્યા વિના કહ્યું - ગોશાળા જેવાનું થશે તો આ બિચારા જીવોએ શો દોષ : જ્ઞાનીપુરુષે જોખમ ખેડી જે પુરુષ આપણને બતાવ્યો તેની ભક્તિમાં કર્યો છે? પછી પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે પણ એમ કહેવામાં ચિત્ત રહેશે તો સર્વ પરમાત્માની ભક્તિ થઈ એમ ગણવા યોગ્ય લાભ નથી. - બો.૧ (પૃ.૩૩૧) છેજી. દ્રષ્ટિ રાગ તજી એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિ જ્ઞાનીની દશા દિવસે દિવસે ચઢીયાતી હોય. : ભાવ જગાડવો. (બ્ર. શ્રી મોહનભાઈની નોટમાંથી) મને બે દિવસથી વિકલ્પ આવ્યા કરતા કે રાયણનો જીવ ભવ્ય પ.પૂ.પ્રભુશ્રીજી કયે ગુણસ્થાને હશે? તેનો ખુલાસો પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણ તળે ભક્તિ કરીએ છીએ પ્રભુશ્રીજી રાજમંદિરમાં ફરતાં હતા ત્યારે પાછા ફરી તે રાયણના જીવને પણ લાભ થાય છે. - બો.૧ (પૃ.૨૪૩) મને કહ્યું : “દિવસે દિવસે દશા ચઢીયાતી હોય” એમ વળી કહેતા કે આ રાયણનો જીવ ભવ્ય છે. એનું કલ્યાણ કહી પાછા ફરવા લાગ્યા. પછી તેવો વિકલ્પ મને કદી થવાનું છે. સત્પરુષ એની નીચે બેસે તો એની છાયા આવ્યો નથી. સત્પરુષ ઉપર પડે, તેથી તેને પુણ્ય બંઘાય. એમ કરતાં પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ” કરતાં જીવ મનુષ્યભવ પામે. એમ જાણે અજાણે પણ મને સેવામાં રહ્યું થોડાક જ દિવસ થયા હતા. હું પાસે જીવને લાભ થાય છે, સંસ્કાર પડે છે. - બો.૧ (પૃ.૨૭૯) ૨૪૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહ્મચારીજી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી Page #256 -------------------------------------------------------------------------- ________________ તીર્થક્ષેત્ર‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' અગાસના નિર્માણ સંબંધીની વિગતો (મુમુક્ષુઓ દ્વારા સાંભળેલ) સંવત્ ૧૯૫૪માં અગાસ સ્ટેશન પર શ્રીમદ્ રાજચંદ્રનું આગમન આ પુણ્યભૂમિ છે, તીર્થધામ થશે સંવત્ ૧૯૫૪ ના શ્રાવણ માસની શરૂઆતમાં પરમ કૃપાળુદેવ કાવિઠા જવા માટે અગાસ સ્ટેશને ઊતર્યા હતા. ખંભાતવાળા શ્રી અંબાલાલભાઈ સાથે હતા. ત્યારે કાવિઠાથી લેવા માટે વાહન આવતાં સુધી તેઓશ્રી અગાસ સ્ટેશનના વેઈટીંગરૂમમાં રોકાયા હતા. તે સમય દરમ્યાન હાલ જ્યાં આશ્રમ બનેલ છે ત્યાં તેઓશ્રી પધારેલા અને જણાવેલ કે આ પુણ્યભૂમિ છે. તીર્થધામ થશે, એમ કહેવાય છે. ૫૨મકૃપાળુદેવે જણાવ્યું કે ‘મુનિ આવશે’ સંદેશરના જીજીકાકા હતા. તેઓ મૂળ પાટીદાર હતા. તેમના મિત્ર સુણાવના મુનદાસ હતા. પરંતુ સ્થાનકવાસી સાધુઓના સત્સંગથી જૈનધર્મનો તેમને સાધારણ પરિચય થયેલો. જીજીકાકાને પરમકૃપાળુદેવનો પણ એક શ્રી જીજીકાકા દિવસનો સમાગમ આણંદ મુકામે થયો હતો. જીજીકાકાએ પરમકૃપાળુદેવને સંદેશર પઘારવા વિનંતી કરી હતી. ત્યારે પરમ કૃપાળુદેવે જણાવ્યું હતું કે “મુનિ આવશે.’’ કાળાંતરે પરમકૃપાળુદેવ તેમજ બન્યું. પૂ. પ્રભુશ્રીજી સંદેશર પધાર્યા. તેમના સાનિધ્યમાં અદ્ભુત ભક્તિ થઈ અને અગાસ આશ્રમનું મંડાણ થયું. પ.પૂ.પ્રભુશ્રીજી ૨૪૯ બ AGAS બા૨ વીઘાનું ખેત૨ ભેટમાં અને અગાસ આશ્રમનું મંડાણ સં.૧૯૭૪માં પ્રભુશ્રીજી જુનાગઢ બિરાજતા હતા. ત્યારે નાર, કાવિઠા વગેરેના મુમુક્ષુઓ તરફથી ચરોતરમાં પધારવાની આગ્રહભર વિનંતીથી તેઓ નાર પધારવાના વિચારથી અગાસ સ્ટેશન સુધી આવ્યા. અગાસ સ્ટેશન ઉપર સામા આવેલ કાવિઠાના મુમુક્ષુઓ ઘણો આગ્રહ કરી તેમને કાવિઠા લઈ ગયા. ત્યાં પાંચ સાત દિવસ રોકાઈને તેઓશ્રી નાર પધાર્યા. ત્યાં ૧૯૭૪નું ચોમાસું પૂર્ણ કરી તારાપુર આવ્યા. સં.૧૯૭૫નું ચોમાસુ સીમરડા કર્યું. ત્યારબાદ સં.૧૯૭૬ કાર્તિક સુદ પૂર્ણિમાએ પ્રભુશ્રીજી સંદેશર પધાર્યા. ત્યારે ત્યાંના મુમુક્ષુઓએ જીજીકાકાના મહુડી નામના ખેતરમાં આઠ દિવસનો ભક્તિ કાર્યક્રમ રાખ્યો. સંદેશરના ભક્તિના પ્રસંગે બધા મુમુક્ષુઓ ભેગા થયા. તે વખતે પ્રભુશ્રીજીની વૃદ્ધાવસ્થાના કારણે તથા વાના દર્દને લઈને વિહાર થઈ શકે એમ નથી, માટે કંઈ આશ્રમ જેવું સ્થાન બને તો મુમુક્ષુઓ પણ ભક્તિ સત્સંગનો લાભ લઈ શકે એવી વિચારણા કરવામાં આવી. તે ઉત્સવની ભક્તિમાં સંદેશરના ભાઈશ્રી જીજીભાઈને બહુ ઉલ્લાસ આવવાથી ૧૨ વીઘાનું ખેતર આશ્રમ બંધાવવા માટે ભેટમાં આપ્યું. તે જોઈ બીજા મુમુક્ષુઓએ પણ ફાળો ઉઘરાવવા ટીપ કરી. તેમાં ૧૭૪૦૨/-રૂા.ની રકમ માત્ર અડઘા કલાકમાં થઈ ગઈ, અને અગાસ આશ્રમનું મંડાણ થઈ ગયું. Page #257 -------------------------------------------------------------------------- ________________ સંઘના સંકટનું પ્રભુશ્રીજીએ કરેલ નિવા૨ણ સંદેશ૨ના ભક્તિ પ્રસંગે આજુબાજુના તથા દૂરના ઘણા ગામોથી મુમુક્ષુઓ આવતા હતા. છેલ્લે દિવસે સ્વામીવાત્સલ્ય હતું. તેમાં ચાર હજાર માણસની રસોઈ બનાવવામાં આવી હતી. પણ આજુબાજુના લોકો છેલ્લે દિવસે વધી જવાથી સાત આઠ હજાર થઈ ગયા. ભક્તિ પૂરી થયે પ્રભુશ્રીજી એમના ઉતારે પધાર્યા. મુમુક્ષુઓ વિચારમાં પડી ગયા કે હવે આપણે આટલા બધાને કેવી રીતે જમાડીશું? એકે એમ કહ્યું કે બધાને લાડવાનો પ્રસાદ આપી દઈએ, અને જે આપણા છે તેમને જમાડીએ. ત્યારે કાવિઠાના કલ્યાણજીભાઈએ કહ્યું કે આપણે આવા વિકલ્પો કરીએ તેના કરતાં પ્રભુશ્રીજીને જ પૂછી જોઈએ, અને તે કહે તેમ કરીએ. બેચાર મુમુક્ષુ કલ્યાણજીભાઈ સાથે પ્રભુશ્રીજીને પૂછવા ગયા અને કીધું કે પ્રભુ! માણસ બહુ વધી ગયું છે અને રસોઈ પૂરી પડે તેમ નથી. માટે બધાને લાડવાનો પ્રસાદ આપી દઈએ કે કેમ ? ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું પ્રભુ એમ! એવું કહી ચાલતા ચાલતા જ્યાં લાડવાની કથરોટો પડી હતી ત્યાં આવ્યા. કથરોટો જોઈ તેમાં લાકડી નાખીને કહ્યું – ઉપર કપડું ઓઢાડો. બાજુથી લાડવા આપજો, થઈ રહેશે. બધાને જમવા બેસાડો. બધા જમી રહ્યા પછી પણ રસોઈ વધી હતી. આશ્રમ માટે વધારાની જમીન ખરીદી આશ્રમ માટે ભેટ મળેલ બાર વીઘા જમીનની આજી બાજુની બીજી જમીનો પણ બાંધકામ માટે વેચાતી રાખવામાં આવી. તેથી કુલ્લે પંદરેક વીઘાની જમીન આશરે થઈ. તે જમીન પર ત્રણેક ઓ૨ડીની એક ધર્મશાળા બાંધવાનું પ્રથમ નક્કી કરવામાં આવ્યું. આશ્રમ કેટલું બાંધીશું? આશ્રમ બાંધવાનો વિચાર થયા પછી રણછોડભાઈ, શંકરભગત આદિ મુમુક્ષુઓ રાયણ નીચે બેઠા હતા ત્યારે રણછોડભાઈએ કીધું કે આશ્રમ કેટલું બાંધીશું? પ્રભુશ્રીજી કંઈ બોલ્યા નહીં પણ ઊઠ્યા અને મેઘજી થોભણની ધર્મશાળાથી પોતાની લાકડી લબડાવી ચાલ્યા તેથી લીટો પડી ગયો. પછી અંદરના ઝાંપા સુધી આવી ઊભા રહ્યા. કૂવાનું ખોદકામ બીજી વાર મુમુક્ષુઓ ભેગા થયેલા તે વખતે રણછોડભાઈએ પ્રભુશ્રીજીને જણાવ્યું કે પ્રભુ!બાંઘકામ કરીએ પણ પાણીની જરૂર પડશે. માટે કૂવો ક્યાં કરવાનું રાખીએ? ત્યારે પ્રભુશ્રીએ રાયણ નીચેથી ચાલવા માંડ્યું. એઓ આગળ ચાલે ને ભાઈઓ પાછળ. ચાલતાં ચાલતાં પ્રભુશ્રીજી જ્યાં ઊભા રહ્યા ત્યાં ભાઈશ્રીએ રહ્યા ત્યાં ભાઈશ્રીએ કોદાળા વતી નિશાન કરી દીધું. તે જગ્યાએ કૂવાનું ખોદકામ ચાલુ કર્યું. ચાલીશેક ફૂટ ખોદીને માટી કાઢી. એક દિવસે ખોદકામ માટે મારો કૂવામાં ઊતર્યા, અને ખોદકામ કરતા હતા. તેટલામાં પ્રભુશ્રીજીએ એક માણસને જણાવ્યું કે પેલા કૂવો ખોદે છે તે મજૂરોને ત્યાં જઈ મોટે સાદે કહો કે બધા બહાર ચાલ્યા આવો. તેણે તેમ કર્યું અને મજૂરો બહાર આવી ગયા. થોડા સમય બાદ માટી ઘસી પડી અને કૂવાનો ઘણો ભાગ પુરાઈ ગયો. પછી લાકડાની રંગી કરીને કૂવામાં ઉતારી કે જેથી માટી ઢળી ન પડે, અને ફરીથી ખોદકામ શરૂ કર્યું. એ પ્રમાણે ખોદકામ કરતા ૮૦-૯૦ ફુટે અખૂટ પાણીના ઝરા લાગી ગયા અને મીઠું પાણી નીકળ્યું. મશીનથી રાત દિવસ પાણી કાઢે તો પણ ખૂટે નહીં તેમ બન્યું. આ કૂવાના બાંઘકામ માટે રૂપિયા ત્રણ હજાર નડિયાદના શ્રી ડાહ્યાભાઈ દિવાને પ્રભુશ્રીજીની ભક્તિથી રંગાઈને આપ્યા હતા. પ્રભુ! થાંભલા વગરનો સભામંડપ બની શકે? શ્રી ડાહ્યાભાઈ જિનમંદિર પાસેનો સભામંડપ બાંધવાનો વિચાર થયો ત્યારે ભાઈશ્રી રણછોડભાઈને પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : પ્રભુ ! થાંભલા વગરનો મંડપ બની શકે? ત્યારે તેઓ ખંભાતથી એક ખોજા આર્કીટેક્ટને બોલાવી લાવ્યા. તેણે રાયણ નીચે ઘૂળમાં થાંભલા વગરનો સભામંડપ દોરી બતાવ્યો. તે જોઈ પૂ.પ્રભુશ્રીજી બોલ્યા કે વાહ પ્રભુ વાહ! એવું જોઈએ. તે પ્રમાણે જ આ જિનમંદિર પાસેનો સભામંડપ બનેલ છે. દેરાસર, સભામંડપનું ખાતમુહૂર્ત સં.૧૯૭૮માં માણેકજી શેઠના હાથે દેરાસર, સભામંડપની ખાતમુહૂર્ત વિધિ લગભગ દસ વાગે પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાથી કરાવી હતી. શેઠજીએ તે વખતે ઉલ્લાસભાવે લોભ છોડવા રૂપિયા ત્રણ હજાર એ મહાન કાર્યમાં લખાવ્યા. વળી એમના મિત્ર મંડળમાંથી બીજા નાણાં મેળવી આપવા બનતું કરીશ એમ પણ કહ્યું. ૨૫૦ પ્રભુશ્રીજીના મેળાપથી તાજગી સભામંડપનું ભોંયરૂં રાતના બાર વાગ્યા સુધી મુમુક્ષુ ભાઈઓ ખોદે, પછી સૂઈ જાય. રાત્રે થાકી જાય એટલે મનમાં થાય કે ઘરે જતા રહીએ. પણ પ્રભુશ્રી આવે ને વાતો ચીતો કરે કે ફરી પાછા તાજા થઈ જાય અને સવારમાં કામ કરવા લાગી જાય. Page #258 -------------------------------------------------------------------------- ________________ શચિંટુપ્રભ ભગવાહ YO) એ તો ઓલીયા પુરુષ પરમકૃપાળુદેવના ભોંયરામાં જે પ્રતિમાજી છે તે મુંબઈથી ખુલ્લી રેલ્વેની બોગીમાં આવ્યા હતા. પ્રતિમાજીને ચારે બાજાથી લાકડાથી જડી દીધેલા. 1 સાથે એક મુસલમાન તે પ્રતિમાજીની સંભાળ રાખવા સાથે આવેલ. તે ઊંચો, જાડો અને શરીરે પુષ્ટ હતો. આશ્રમમાંથી મોટો વરઘોડો કાઢી પ્રભુશ્રીજી સાથે ઘણા મુમુક્ષુઓ વાજા વગેરે સહિત ઉલ્લાસપૂર્વક સ્ટેશન ઉપર પ્રતિમાજીને લેવા આવેલા. તે વખતે પ્રભુશ્રીજીને જોઈ તે મુસલમાન કહે-એ તો ઓલીયા પુરુષ હૈ. તેને પ્રભુશ્રીજી ઉપર ઘણો પૂજ્યભાવ થયો હતો. એક મહિનો અહીં રોકાયો હતો. અને મંત્ર વગેરે આજ્ઞા પણ લીધી હતી. ભલે એ પ્રતિમાજી લઈ જાઓ. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુ ભગવાન શ્વેતાંબરજિનાલયની પાંચ પ્રતિમાઓ શ્રી શીતલનાથ ભગવાન શ્રી ઋષભદેવ ભગવાન શ્રી ચંદ્રપ્રભુ ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાન અગાસ આશ્રમના જિનમંદિરના ઉપરના ભાગમાં દિગંબર મંદિરમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમાજી અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ મૂર્તિ નવ ફેણવાળા નાગની છે તે પ્રતિમાજી ક્યાંથી અને કેવી રીતે આવ્યા તેની વિગત આ પ્રમાણે છે : પ્રભુશ્રીજી પટણા પધારેલા ત્યારે તેમની સાથે મોતીભાઈ ભગત હતા અને બીજા ચાર પાંચ જણા પણ સાથે હતા. શ્રીમતી બહેન રાજબીબીના દેરાસરમાં આ પ્રતિમાજી હતા. તેને પૂ.પ્રભુશ્રીજીએ આશ્રમ માટે પસંદ કરી. ત્યારે પ્રથમ તેઓએ ના પાડી કે બીજી જે જોઈએ તે પ્રતિમાઓ લઈ જાઓ પણ આ નહીં. પછી પૂ.પ્રભુશ્રીજી પટણામાં ત્રણ ચાર દિવસ રોકાયા. ત્યારબાદ તેઓએ રાજી થઈને કહ્યું કે ભલે એ પ્રતિમાજીને તમે લઈ જાઓ. અગાસ આશ્રમના શ્વેતાંબર જિનાલયમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજીની પ્રતિમાજી કચ્છના શેઠ શ્રી જેઠાભાઈ નરસી કેશવજીએ પાલીતાણાની મૂળ ટુંકમાંથી આપેલ છે. - તથા એક આદિશ્વર ભગવાનના પ્રતિમાજી, એક સુવિધિનાથ પ્રભુના પ્રતિમાજી, તેમજ બે શ્રી શીતલનાથ પ્રભુના પ્રતિમાજી શેઠ નરસી નાથા ચેરીટી ફંડ તરફથી, પાલીતાણાની તળેટીની ઘર્મશાળામાંથી આપેલ છે. શ્રી શીતલનાથ ભગવાન શ્રી સુવિધિનાથ ભગવાન ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ સો સુદી ૧૫ના જ કે શ્રી દિગંબર-શ્વેતાંબગુરુમંદિર-સભામંડપમાં પ્રતિષ્ઠાઓ કયા વર્ષમાં? અગાસ આશ્રમના જિનમંદિર નીચે ભોંયરામાં સં. ૧૯૮૨ માં આસો સુદી ૧૫ના રોજ શ્રીમદ્ રાજચંદ્રના પાદુકાજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. તથા સં.૧૯૮૪માં જેઠ વદ પના રોજ દિગંબર મંદિરમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુ તથા શ્યામવર્ણના શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી અને શ્વેતાંબર મંદિરમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુ, શ્રી શીતલનાથ પ્રભુના ૨ પ્રતિમાજી તથા ૧ સુવિધિનાથ પ્રભુ અને શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાજી તેમજ ભૂમિગૃહમાં શ્રીમદજીના પ્રતિમાજી તથા બાજામાં ૐકારજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. શ્રી શ્વેતાંબર મંદિરનો રંગમંડપ પ્રતિમાના દર્શનથી સમ્યકુદર્શન - ભૂમિગૃહમાં પરમકૃપાળુદેવના પ્રતિમાજીની પ્રતિષ્ઠા વખતે પ્રભુશ્રીજીને ઉમળકો આવવાથી પ્રતિમાજીને ભેટ્યા. પછી પાછળ ખસી સ્વમુખે બોલ્યા કે અંજનશલાકા થઈ, કોઈ પૂર્વનો આરાઘક સંસ્કારી હશે તેને આ પ્રતિમાજીના દર્શનથી સમ્યક્દર્શન થશે. શ્રી જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવવા બાડમેરથી શ્રી નેમિચંદજી યતિને બોલાવ્યા હતા. ૨૫૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ સભામંડપનો મુખ્ય ચિત્રપટ પેરિસમાં બનાવેલ શ્રી જ્ઞાનચંદ્ર નાહટાજીના પુત્રી શ્રી સીતાબેને જણાવેલ વિગત :— ચાલુ સભામંડપમાં પરમકૃપાળુદેવના કાઉસગ્ગ મુદ્રાનો ચિત્રપટ બનાવવા માટે પ્રભુશ્રીએ હીરાભાઈ ઝવેરીને આજ્ઞા કરી. તેમણે પેરિસ જઈ તે બનાવ્યો. તે બનાવીને પેરિસથી પાછા હિંદુસ્તાન આવતા સમુદ્રમાં તોફાન આવ્યું. સ્ટીમર ડોલાયમાન થવા લાગી. બધાને કમ્મરે પટ્ટા બાંધવાનું એલાન થયું. ત્યારે હીરાભાઈના મનમાં એમ થયું કે બીજું ગમે તે થાય પણ મારા ભગવાનના ચિત્રપટને કંઈ ન થવું જોઈએ. તેથી ચિત્રપટને ઊંચે લઈ હાથમાં પકડી રાખી અંતઃકરણમાં ઉલ્લાસપૂર્વક ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ મંત્ર બોલવા લાગ્યા. થોડીવારમાં બધો ખળભળાટ શમી ગયો. અને શાંતિ પ્રસરી ગઈ. ૫૨મકૃપાળુદેવના ચિત્રપટની સભામંડપમાં પ્રતિષ્ઠા તે પરમકૃપાળુદેવના કદ પ્રમાણ કાઉસગ્ગ મુદ્રાના ચિત્રપટની સંવત્ ૧૯૮૪માં સભામંડપમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. ૨૫૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ દિગંબર જિનબિંબો તથા પરમકૃપાળુદેવના પંચધાતુની ખડગાસનવાળી પ્રતિમાની પ્રતિષ્ઠા સં.૧૯૮૮ ના માહ સુદી ૧૦ના દિવસે આશ્રમમાં નીચે પ્રમાણે શ્રી જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવેલ. (૧) શ્રી ચંદ્રપ્રભુ પટણાથી પ્રાપ્ત થયેલ દિગંબર પ્રતિમાજી. (૨) શાંતિનાથપ્રભુ બુરાનપુરથી પ્રાપ્ત થયેલ દિગંબર પ્રતિમાજી. (૩) પરમકૃપાળુ ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્રની પંચધાતુની કાઉસગ્ગ મુદ્રાની મૂર્તિ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે તેના ઉપર પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી ચંદ્રપ્રભુ ભગવાન શ્રી શાંતિનાથ ભગવાન પ્રક્ષાલનું પાણી પ્રતિષ્ઠાને દિવસે સવારે વિધિ થયા બાદ ભગવાનના પ્રક્ષાલનું પાણી રાખી મૂકેલું. જેની સાંજે ઘારા આખા આશ્રમના ચોફેર આપવાની હતી. તેની પૂજારીને ખબર નહીં. તેથી રોજિંદા મુજબ પ્રક્ષાલનું પાણી તેણે ઢોળવા માંડ્યું. ત્યારે પ.પૂ. પ્રભુશ્રીજીએ જ્ઞાનબળે જાણી એક મુમુક્ષુને બોલાવી કહ્યું : જાઓ, પૂજારી પ્રક્ષાલનું પાણી ઢોળી નાખે છે. તેથી તેમણે તરત જઈ તેને રોક્યો. નવીન પ્રતિષ્ઠા નિમિત્તે ભોંયરામાં દેવોનું આગમન શંકર ભગત રોજ ચાર વાગે ભક્તિનો ઘંટ વગાડતા. અને સભામંડપના ચોકમાં સૂઈ રહેતા. તેઓ ભોંયરાનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠાના ચાર પાંચ દિવસ પછી રાત્રે ૧૨ વાગ્યે જાગ્યા તો ભોંયરામાં અભુત સંગીત વાગતું સાંભળ્યું. ત્યાં જોવા ગયા તો ઉપર સભામંડપમાં વાગતું હોય તેમ સંભળાય. ઉપર જાય તો નીચે ભોંયરામાં સંભળાય. આમ ઉપરથી નીચે ત્રણ ચાર વાર ચઢ ઊતર કરી જોયું પણ કંઈ દેખાયું નહીં. સવારે પ્રભુશ્રીજીને પૂછ્યું ત્યારે તેઓશ્રીએ ખુલાસો કર્યો કે એ તો દેવો નવી પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં દર્શન કરવા આવે. કાવિઠાના હીરાફોઈ સભામંડપની પાછળની ચાલીમાં રહેતા. તેમણે પણ કહેલું કે એક વખત હું રાતના જાગી કે સભામંડપમાં ભક્તિનાં અવાજ આવે તેથી હું ત્યાં ગઈ પણ કાંઈ દેખાયું નહીં. શ્રી મણિબેન ભાઈલાલભાઈ જણાવે છે કે – મારા સાસુ લાલાબા સભામંડપની પાછળની ઓરડીમાં રહેતા હતા. તેમણે પ્રભુશ્રીજી પાસે જઈ કહ્યું - બાપા! ભોંયરામાં રાત્રે જાણે ભક્તિ ચાલતી હોય એવો અવાજ સંભળાય છે અને જોવા જઉં તો બંઘ થઈ જાય. વળી પાછો સંભળાય. એમ કેમ? પ્રભુશ્રી કહે - પ્રતિષ્ઠા થઈ તેથી દેવો ભક્તિ કરવા આવે. શ્રીમદ્ રાજચંદ્રની પંચઘાતુની મૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રની પંચધાતુની મૂર્તિ માટે બનેલ દેરી પરમ પૂજ્ય મુનિશ્રી લઘુરાજ સ્વામીશ્રીની સન્મુખ વિક્રતુવર પંડિત બ્રહ્મચારી શીતલપ્રસાદજી દ્વારા આ ત્રણે પ્રતિષ્ઠા મહામંગળ ઉત્સવ પૂર્વક કરવામાં આવેલ છે. જેમાં આશરે દશેક હજાર ભાઈ બહેનોએ બહુ ભક્તિભાવ પૂર્વક ભાગ લીધો હતો. જ્યારે આશ્રમનો મુખ્ય દરવાજો – ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો” બનાવવાનો હતો ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહેલું કે અંબાડી સહિત હાથી જઈ શકે એવો દરવાજો બનાવજો. તેથી તેવો વિશાળ દરવાજો બનાવવામાં આવેલ. ૨૫૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિસ્થાનના ઉપર-નીચેનું દ્રશ્ય શ્રી શાંતિસ્થાનનાં ઉપરનું દ્રશ્ય શ્રી શાંતિસ્થાનનાં અંદરનું દ્રશ્ય પહેલા શાંતિસ્થાનવાળા હૉલમાં ભક્તિ થતી હતી. તે નાનો પડવાથી શ્રી જિનમંદિર પાસે સભામંડપ બાંઘવામાં આવ્યો. પછી તેમાં પણ મોટા દિવસોમાં મુમુક્ષુઓનો સમાવેશ ન થવાથી વિશાળ નૂતન સભામંડપ બાંઘવામાં આવ્યો. શ્રી જિનમંદિર પાસેના સભામંડપનાં દરનું રણ ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ નૂતન સભામંડપના અંદ૨નું દૃશ્ય XX 3 નૂતન સભામંડપના બહારનું દૃશ્ય ORACL નૂતન સભામંડપમાં સં.૨૦૪૭ મહા સુદ ૫, તા. ૨૧ જાન્યુઆરી, ૧૯૯૧ના શુભ દિવસે પરમકૃપાળુદેવ, પ.પૂ. પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહ્મચારીજીના મળીને કુલ સાત ચિત્રપટોની પ્રતિષ્ઠા મોટા ઉત્સવ સાથે ઘામઘૂમથી કરવામાં આવી હતી. ૨૫૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી Page #265 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી Page #266 -------------------------------------------------------------------------- ________________ અગાસ આશ્રમમાં શ્રી નેમિનાથ પ્રભુની નવીન પ્રતિષ્ઠા અગાસ આશ્રમમાં આવેલ શ્રી દિગંબર મંદિરમાં ભગવાનની એક બેઠક ખાલી હોવાથી ત્યાં પ્રતિમાજીની સ્થાપના કરવા માટે ઇન્દોર પાસે આવેલ શ્રી બનેડીયાજી તીર્થમાંથી બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના ૫૧૧ વર્ષ જૂના પ્રતિમાજીને લાવવામાં આવ્યા. તે પ્રતિમાજી શ્રી બર્નડીયાજીના ટ્રસ્ટીઓએ સદ્ભાવપૂર્વક ભેટ આપેલ છે, શ્રી બનેડીયાજી તીર્થથી પ્રતિમાજીને આશ્રમમાં લાવવામાં આવ્યા ત્યારે બેંડવાજા સાથે બહુ ધામધૂમ પૂર્વક મુમુક્ષુ ભાઈ બહેનોએ અગાસ આશ્રમના પ્રથમ દરવાજામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારપછી વરઘોડારૂપે પ્રતિમાજીને લઈ આવ્યા. ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો' છે ત્યાં તેમને વધાવી શ્રી દિગંબર મંદિરમાં બિરાજમાન કર્યા હતા. ત્યારબાદ તે પ્રતિમાજીની પ્રતિષ્ઠા સં.ર૭૬૦ ના આસો વદી ૧ ના દિવસે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર તથા પ. પૂ. પ્રભુશ્રીજી ના જન્મ ઉત્સવ પ્રસંગે ભાવોલ્લાસપૂર્વક વિધિ સહિત કરવામાં આવી હતી. ૨૫૯ શ્રી નેમિનાથ પ્રભુના પ્રતિમાજી Page #267 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના સાર્ધ જન્મ શતાબ્દી ઉત્સવ નિમિત્તે નીકળેલ વરઘોડાના દ્રશ્યો શ્રી પ્રભશ્રીજી જન્મ સાર્ધશત પઉિપપ શ્રી લઘુરાજવામી (પ્રભુશ્રીજી) જન્મ પંચાહ્નિકા મહોત્સવ તા.ર01ર007 થી viા ર૦૦૪ સુધી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રણ સ્વાસ FORD ૨૬૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના સાર્થ જન્મ શતાબ્દી ઉત્સવ નિમિત્તે નીકળેલ વરઘોડાના વૃશ્યો ૨૬૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના સાર્ધ જન્મ શતાબ્દી ઉત્સવ નિમિત્તે નીકળેલ વરઘોડાના દૃશ્યો ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી Page #271 -------------------------------------------------------------------------- ________________ 7 પરમોપકારી શ્રી લધરાજે સામી ના પાદુકાજી સિં૧૧૦ મતદા દોન્સર્ચ સિરસાના Pીસનાતન જૈનવીતરામ માગાંધાઇપ પૂજ્ય શ્રીમદ્ રાજચંછા નાખખંડ અવોપાસક ખતે સંઢેરાવાહક, અગાસ સ્ટેશન પાસેન મીલનાન્સ જૈન ધર્મ પાય કાર પર યાં. સમા સિંહ વિ સં 1946 શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સંસ્થાપક અને અધિ ઠાતા ને મુનિશ્રી લઘુરાજ સ્વામીજીના પલિઝ ૫રશ્ન કક્ષાની પૂજા કુતિ-પદus. તેઓશ્રીના પરમોપકારની પિિચત સુમતિ અને તભાવ નજૅમા મીરાએ આતમનાઉનમાં વૈધન અતિસંwધા ના દેતીમાં - સનાતન જૈન ધર્ષ અમદ્દ રાજપદ આર્યા નાસકલસંધ બનાવ અને અતિઉહલાનુભાવ સિતાં ૧૪૪ના શત્ર નાદિની પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો જ્યાં અગ્નિસંસ્કાર થયો તે સ્થાને બનેલ દેરી,