SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે શ્રી રત્નરાજ સ્વામીનો પરમ ભક્તિભાવો શ્રી રત્નરાજ સ્વામી શ્રી લઘુરાજ સ્વામીને લખે છે કે – સાક્ષાત્ પ્રત્યક્ષ સજીવનમૂર્તિ સદ્ગુરુ ભગવાન શ્રી પરમકૃપાળુ મહર્ષિદેવ સ્વામીજી મહાપ્રભુ શ્રી લઘુરાજ સ્વામીશ્રીના પવિત્ર ચરણકમળમાં વિધિવત્ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર હો! નમસ્કાર હો! ...અમારે તો આપ સપુરુષના દર્શન સમાગમની સ ઇચ્છા સિવાય બીજું કોઈ પણ કાર્ય કલ્યાણકારી કલ્પાયું નથી. જ્યાં રામ ત્યાં અયોધ્યા'....જ્યાં આપ બિરાજો ત્યાં અમારે તો ચોથો આરો જ છે. - ઉ.પૃ.(૫૦) નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય' શ્રી લઘુરાજ સ્વામી એક પ્રત્યુત્તરમાં શ્રી રત્નરાજ સ્વામીને જણાવે છે કે “ધીરજથી જેમ બનવા યોગ્ય હશે તે બની આવશે. જોયા કરીશું, દૃષ્ટા તરીકે.” એકાન્તવાસનું આકર્ષણ સં.૧૯૭૨નું ચોમાસુ શ્રી લઘુરાજ સ્વામીનું જૂનાગઢમાં થયું. ત્યાંના વાતાવરણ સંબંધી લખે છે: “...વનક્ષેત્રે રાજેશ્રી મુકામ, નિવૃત્તિ યોગીઓને ધ્યાન રમણ કરવાની જગા, સહજે વૃત્તિમાં આનંદ ઊપજે, ચિત્ત ઠરવાનું નિમિત્ત કારણ, એકાંતવાસ જગાનું ઘામ, પાણી પણ સારું તે બધું અત્રે અનુકૂળ છે. ઉપાધિ પણ ઓછી છે.” “આ ક્ષેત્ર ત્યાગી, વૈરાગી, યોગી, ધ્યાનીને પધારવાના વિચારથી અગાસ સુધી આવ્યા. અગાસ સ્ટેશન સહજ નિમિત્ત અનુકૂળતાવાળું છે.” ઉ.પૃ. (૫૪) ઉપર સામા આવેલા કાવિઠાના મુમુક્ષુઓ તેમને કાવિઠા લઈ વળી ઉપદેશામૃત પૃ.૧૬ ઉપર પત્રાંક ૨૮માં જુનાગઢથી ગયા. ત્યાં પાંચ-સાત દિવસ રોકાઈ તેઓશ્રી નાર પધાર્યા. તેઓશ્રી જણાવે છે કે હવે ચરોતરમાં ભક્તિના યુગનો ઉદય થવાનો હોય તેમ અનેક નવા મુમુક્ષુઓ એકત્ર થવા લાગ્યા. નારના ભાઈ 1 શ્રદ્ધાથી પ્રગટેલ અનંત શક્તિ પરમ રણછોડભાઈ પણ ભક્તિમાં કાળ ગાળવા અર્થે શ્રી લઘુરાજ અને કોઈ અદ્દભુત વિચારો અને આત્મિક સુખ સ્વામીની સાથે જ ઘણો વખત રહેતા અને નવા મુમુક્ષુ મંડળને અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, ભક્તિમાર્ગમાં જોડવામાં તેમણે અથાગ પ્રયત્ન આરંભ્યો. સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, સપુરુષના યોગબળના વિસ્તારમાં નિમિત્તભૂત બુદ્ધિબળ, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ વચનબળ, કાયબળ, ઘનબળ વગેરેની જરૂર હોય છે તેવી તેવી થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. જોગવાઈ હવે સહજે સહજે સાંપડવા માંડી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” –ઉ.પૃ.(૧૬) એક ભાઈના અત્યંત આગ્રહથી શ્રી લઘુરાજ સ્વામી જૂનાગઢથી ચરોતરમાં નારથી સીમરડા પધાર્યા. ત્યાં થોડા દિવસ રહી કાવિઠા દશશ્રીમદ્ લઘુરાજ સ્વામીનું આગમન પંદર દિવસ ટક્યા. ત્યાં રાત-દિવસ ભક્તિ થતી. પછી વર્ષાદની સં.૧૯૭૪માં નાર, કાવિઠા વગેરેના મુમુક્ષુઓ તરફથી મોસમ શરૂ થતાં પાછા નાર પધાર્યા. અને ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર ચરોતરમાં પઘારવાની આગ્રહપૂર્વક વિનંતીથી તેઓ નાર મંદિરમાં ચાતુર્માસ કર્યું. ૪૨
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy