SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ નાહી ધોઈ દર્શન કરવા જાઓ શ્રી શંકર ભગતે કહ્યું : સભામંડપમાં ભક્તિ રાખી નથી કારણ પ્રભુશ્રીજીની તબિયત નરમગરમ છે. ૧૦૫ ડીગ્રી તાવ છે. એટલે રૂમમાં ભક્તિ રાખેલ છે. નાહી ધોઈને દર્શન કરવા જાઓ. પછી અમે બન્ને રૂમમાં દર્શન કરવા ગયા. તે વખતે પૂ.પ્રભુશ્રીજી નીચી પાટ ઉપર સૂતા હતા. અને બે ભાઈ પૂ.પ્રભુશ્રીના પગની સેવા કરતા હતા. તેમની દ્રષ્ટિ મારા પર પડી. પ.પૂ.પ્રભુશ્રીજીને ત્રણ ત્રણ નમસ્કાર કર્યા અને અમે નીચે બેઠા. ભક્તિ ચાલતી હતી તે પૂરી થઈ એટલે પ્રભુશ્રીજી બેઠા થઈ ગયા અને પાટ ઉપર પદ્માસન વાળીને બેઠા. તેમની દ્રષ્ટિ મારા ઉપર પડી તેથી મેં બે હાથ જોડ્યા. પછી બોઘ શરૂ થયો. આત્માનું સુખ તો અનંત છે. ચાર ગતિના દુઃખનું વર્ણન કરતા જણાવ્યું કે પાંચ ઇન્દ્રિયના વિષય સુખો પરાધીન છે, નાશવંત છે. રાગદ્વેષ કરાવી ચારગતિમાં રઝળાવનાર છે. આત્માનું સુખ તો અનંત છે. કહ્યું જાય તેમ નથી. એ રીતે બોઘ ચાલતો હતો. બાર વાગ્યા એટલે મોહનભાઈએ કહ્યું પ્રભુ બાર વાગ્યા. ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા, એ તો વાગ્યા જ કરવાના. ત્યારપછી બપોરની ભક્તિ શાંતિસ્થાનમાં બેઠી. ગોવિંદભાઈએ કહ્યું કે ભક્તિના પદો પછી પ્રભુશ્રી પધારશે : બેય બાજુથી પકડીને પ્રભુશ્રીજીને શાંતિસ્થાનના ઉપરવાળા સ્થાને અને બોઘ થશે. લાવ્યા. ત્યાં ચિત્રપટ આગળ પીંછીથી ત્રણ વાર નમસ્કાર કરીને પ્રભુશ્રીની વિદેહીદશા પ્રભુશ્રીજી સામે બેઠા. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ દેવવંદન કર્યું. પછી શ્રી મોહનભાઈ બ્રહ્મચારીએ પ્રભુશ્રીજીને પાણીનો પ્યાલો અહો અહો બોલ્યા. “જે સ્વરૂપ સમજ્યા વિનાની ગાથા વખતે આપ્યો. તેઓ પી ગયા. બીજો આપ્યો તે પણ પી ગયા. ત્રીજો પણ પ્રભુશ્રી કહે મને સાષ્ટાંગ નમસ્કાર કરાવો. એમ ત્રણે નમસ્કાર પી ગયા. પછી સ્મૃતિ આપી કે પ્રભુ આ ચોથો. ત્યારે પ્રભુશ્રીજી : કરાવ્યા. મને એમ થયું કે આટલી અવસ્થાએ પહોંચેલું અને વેદનાકહે હે! ચોથો? તે વખતે આપણને લાગે કે જાણે તેઓ અંતરના ગ્રસ્ત શરીર છતાં હૃદયમાં ગુરુભક્તિ અને બહુમાન કેવું છે. અને ઉંડાણમાંથી બહાર આવી બોલતા હોય અથવા જાણે વિદેહી ૪ મન વચન કાયા સહિત આત્મભાવે ગુરુ પ્રત્યે અર્પણતા કેવી છે કે દશામાં હોય એમ જણાય. તે જોઈ શિષ્યને પણ ગુરુભક્તિમાં પુરુષાર્થ કરવાની પ્રેરણા થાય. સચિદાનંદ પરમાત્મા લાગ્યા મારે સ્મરણ ભક્તિ લેવા છે શ્રી હીરાભાઈ ઝવેરીએ મને કહ્યું : અમેરિકાવાળા ભાઈ, હું આવ્યો તે વખતે પર્યુષણ પર્વના દિવસ ચાલતા હતા. આ પુરુષ કેમ લાગે છે? મેં કહ્યું-સતુ-ચિદાનંદ પરમાત્મા લાગે : તેમાં મેં પ્રથમના ત્રણ દિવસ કાર્યક્રમ ચાલે તેમાં બેસી લાભ છે. તમારી વાત સાચી છે. લીધો. ત્યારબાદ મને આત્મકલ્યાણ કરનારી ભક્તિની આજ્ઞા પછી પ્રભુશ્રીને બે ભાઈઓ બે બાજુથી પકડીને શાંતિ લેવાનું મન થયું. એટલે મેં ગોવિંદભાઈને કહ્યું કે મારે સ્મરણ સ્થાનમાં લાવ્યા. પ્રભુશ્રીજી ચિત્રપટના દર્શન કરી પાટ ઉપર : ભક્તિ લેવા છે. તો મને પ્રભુશ્રીજી આગળ લઈ જાઓ. અને જે બેઠા અને બોઘ શરૂ કર્યો. ગોવિંદભાઈએ નાની ડાયરી અને પેન : જે પુસ્તકો મળતાં હોય તે મારા માટે લઈ લો. સદ્ગુરુપ્રસાદ, આપી મને કહ્યું-થોડું થોડું લખજો. તમારે પનામામાં કામ લાગશે. તત્ત્વજ્ઞાન, ચૈત્યવંદન ચોવીશી, આલોચનાદિ પદસંગ્રહ લીધાં વૃદ્ધ શરીર છતાં ગુરુ પ્રત્યે પરમ વિનયભાવ છે અને ચિત્રપટ વગેરે લઈ પ્રભુશ્રી પાસે ગયા. પ્રભુશ્રી આગળ દેવવંદનના સમયે પ્રભુશ્રીજીની રૂમમાંથી બે ભાઈઓ ટેબલ હતું. તેના ઉપર ચિત્રપટ, પુસ્તક અને માળા મૂક્યા. ૧૮૦
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy