________________
પૂનામાં ચાતુર્માસા પ્રભુશ્રીજીને સં.૧૯૮૦ના ચતુર્માસ અર્થે પૂનામાં એમના બંગલામાં સ્થિરતા કરવા શેઠજીએ વિનંતી કરી. તેમના ઉત્કૃષ્ટ ભાવ જોઈને પ્રભુશ્રીજીએ હા પાડી. પૂનામાં ચાતુર્માસ વખતે પરમોત્કૃષ્ટ બોઘ થયો હતો. મારો વહાલો પૈસાના ઠેકાણે રૂપીયો વાપરે છે
સં.૧૯૮૦માં યાત્રાર્થે સમેતશિખર ગયા. ત્યાંથી પાછા ફરી તે ચોમાસુ પૂનામાં શેઠ માણેકજી વર્ધમાનને ત્યાં કર્યું.
-ઉપદેશામૃત (પૃ.૬૩) પૂનામાં ભક્તિ તંબુમાં થતી. તંબુમાં ચિત્રપટ અને પ્રભુશ્રીજીની પાટ ગોઠવવા માણેકજી શેઠ જાતે મહેનત લેતા. ત્યાં પ્રભુશ્રીજી પધાર્યા અને પ્રભુશ્રીજીના પાટ ઉપર કંઈ કિંમતી વસ્ત્ર બાંધવાની ના પાડી અને સાદી પાટ કપાળદેવના ચિત્રપટ કરતા નીચી રાખવાની ભલામણ કરી. પછી જેના ઉપર કૃપાળુદેવનો ચિત્રપટ પઘરાવવાનો હતો, તેને સાફ કરાવી સોનેરી રંગાવી શેઠ ખર્ચ કરતા હતા તે વિષે–પ્રભુશ્રીજી બોલ્યા કે “હમણાં એ ખૂબ વેગમાં આવી ગયો છે, મારો વાલો પૈસો ખર્ચવો ઘટે ત્યાં રૂપિયા ખર્ચી નાખે છે, અને ખેંચી ન ઝાલીએ તો શું નું શું કરી નાખે.” તંબુ તૈયાર થયા પછી કૃપાળુદેવના ચિત્રપટ ઉપર અને પ્રભુશ્રીજીવાળી જગા ઉપર છાંટો પણ વરસાદ ન પડે તે માટે તંબુના કપડા તળે પતરાં નંખાવી નીચે કપડાંની છત કરાવી હતી.” - પૂ.પ્રભુશ્રીજીના બોઘની નોંઘપોથી ૧ (પૃ.૨૪)
પૂનામાં પ.પૂ.પ્રભુશ્રીજીએ ચોમાસું કરેલું તે મકાન પરમકૃપાળુદેવના માર્ગનું મંડાણ થઈ ચુક્યું છે લાખની) ઘંઘામાં ગઈ છે. ત્યારે માણેકજી શેઠ બોલ્યા કે પ્રભુ!
કચરો ગયો. પૂ. માણેકજી શેઠ તથા બીજા ૫૦ થી ૬૦ મુમુક્ષુઓની સમક્ષ સં.૧૯૭૯ના ચૈત્ર મહિનામાં એક દિવસ રાત્રે ૧૦ વાગે સભામંડપના બાંધકામમાં તનમનધનથી મદદ પૂર્ણ ઉલ્લાસમાં આવી પ્રભુશ્રીજી બોઘમાં બોલ્યા -
અગાસ આશ્રમનો સભા મંડપનો હૉલ બાંઘવામાં પરમકૃપાળુદેવના માર્ગનું મંડાણ થઈ ચૂક્યું છે. અમે
માણેકજી શેઠની આર્થિક અને બીજી રીતે ઘણી મદદ હતી. અમારી પાછળ એક બ્રહાચારી મૂકી જઈશું. જે પરમકૃપાળુદેવના
ભગતજી કહેતા કે સભામંડપ નીચે ભોંયરામાં લોખંડના ગડર હું માર્ગનો પરમ ઉદ્યોત કરશે, પરમ પ્રભાવના કરશે.”
અને માણેકજી શેઠ પણ ચઢાવવામાં મદદ કરતા. શેઠનો મુંબઈનો પ્રભુશ્રીજીના ઉપદેશથી ધન માલ ધૂળ જેવા કે માળો તોડેલો તેના બઘા લાકડાં અહીં લાવી ઉપરના સભામંડપના
પૂ.પ્રભુશ્રીજી આગળ શ્રી માણેકજી શેઠ બેઠા હતા અને હું કામમાં લીધાં હતા. ઇન્દોરથી તાર આવ્યો કે ઘણી મોટી રકમની ખોટ (લગભગ દસ :
૧૫૧