SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ બધા શબ્દોનો પરમાર્થ ? એમ ભાસ થાય છે. પ્રભુશ્રીજીએ અવસર જોઈને તેમના પૂર્વભવની એક પરમકૃપાળદેવ વાત કરી અને કહ્યું કે “આત્માની નિર્મળતાથી આગલા ભવની શેઠજી દર મહિને અહીં સ્મૃતિ રહે પણ તેથી વિશેષ વૈરાગ્ય પામીને મોહને છેદવો. | આશ્રમમાં આવતા. ૧૫-૨૦ : વૈરાગ્યનું ખરું કારણ એવું જે સગુરુદેવનું શરણ અને આશ્રય એ જ ગ્રહણ કરવા. જેટલે અંશે સગુરુ પ્રત્યે આથીનપણું છે દિવસ અહીં રોકાતા અને ૮ તેટલે અંશે જ ખરો વૈરાગ્ય પ્રગટે છે.” શેઠજીને આ વખતે થી ૧૦ દિવસ મુંબઈ જતા. વૈરાગ્ય-ભાવ ખૂબ જ વધેલ.' મંત્રનો જાપ ખૂબ જ ઉલ્લાસથી બળવાન શ્રદ્ધાથી કરતા. પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા શેઠજીને ઊંઘ બહુ ઓછી આવતી. રાત્રે કોઈવાર મને બોલાવે પ્રભુશ્રીજીના વચન ઉપર શેઠજીને કેવી પૂર્ણ શ્રદ્ધા હતી અને પ્રભુશ્રીજીએ જે બોધ કર્યો હોય તે ઉપર ખૂબ જ ઊંડા ઊતરી : તે સિદ્ધ કરનાર એક પ્રસંગ બનેલો જે નીચે જણાવું છું :વિચારણા કરે. શેઠજી “ડૉકટર’ એટલો અવાજ કરે કે હું તરત જ ! શેઠજી મુંબઈ જવા તૈયાર થઈને, પ્રભુશ્રીજીની આજ્ઞા ઊઠી એમની સામે નીચે બેસી જાઉં. અપૂર્વ આનંદથી, અપૂર્વ લેવા ગયા. પ્રભુ, હું મુંબઈ જાઉં છું. પ્રભુશ્રીજીએ કહ્યું – “અમદાવાદ ભાવથી શેઠજી વાતો કરે. એમની વાતમાં પ્રભુશ્રીજીના મુખથી જાઓ છો.” શેઠજીએ પ્રભુશ્રીજીનું વચન તરત જ ગ્રહણ કરી નીકળેલા વચનો જ હોય. એ વચનોનો પરમાર્થ ખુબ ઊંડા ઊતરીને લીધું અને પ્રભુશ્રીજીને કહ્યું કે પ્રભુ અમદાવાદ જઈશ. મુંબઈ ન શેઠજી કહે. બધા શબ્દોનો પરમાર્થ એક પરમકૃપાળુદેવ જ છે, જતાં અમદાવાદ ગયા. ત્યાં સ્ટેશન ઉપર મગનલાલ ઝવેરી મળ્યા. એમ શેઠજી કહેતા. એક પરમકૃપાળુદેવનો જ અખંડ લક્ષ રાખી મગનલાલ ઝવેરીએ કહ્યું શેઠ તમે અહીં ક્યાંથી? શેઠજીએ કહ્યું - એ લક્ષ દ્રઢ થવા અર્થે ખૂબ વિચારણા કરતા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ગયો હતો, ત્યાંથી આવું છું. શેઠજીને જાતિસ્મરણજ્ઞાન શ્રીમદ્ રાજચંદ્ર પૂર્ણ વિશ્વાસ રાખવા યોગ્ય ઝવેરી શેઠજીને જાતિસ્મરણજ્ઞાન હતું. પણ જ્યાં સુધી પ્રભુશ્રીજી મગનલાલ ઝવેરી બોલ્યા કે શ્રીમદ્ રાજચંદ્રને હું સારી ન કહે ત્યાં સુધી નિર્ધાર કરવા બેસવા તૈયાર ન હતા. એક વખત રીતે ઓળખું છું. તમારા પિતાશ્રી જેઠાલાલ વર્ધમાનને, તમારા પ્રભુશ્રીજીએ અવસર જોઈને એમના પૂર્વભવ વિષે સ્પષ્ટ વાત લગ્ન પ્રસંગે હીરાનો હાર લેવો હતો, તે હીરાનો હાર મેં શ્રીમદ્ કરી. શેઠજીના માતુશ્રી ખેતબાઈના પિતાશ્રી શેઠ ત્રિકમજી વેલજી રાજચંદ્ર પાસેથી અપાવેલ. શ્રીમદ્ રાજચંદ્રને તેડીને હું તમારા માલુ, કચ્છી દશા ઓસવાલ કોમના પ્રતિષ્ઠિત શ્રીમંત ગૃહસ્થ પિતા પાસે લઈ આવ્યો હતો અને કહ્યું કે આ હીરાનો હાર તમે હતા. તેઓ અત્યંત જિજ્ઞાસુ, સત્સંગ ઇચ્છક અને ઘર્મપ્રેમી હતા. આ ઝવેરી શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી ખરીદો. શ્રીમદ્ રાજચંદ્ર સંપૂર્ણ જેના ઉપર પ્રેમ તેની કુખે જન્મ પ્રમાણિક સત્ય વાત કરનાર છે. પૂર્ણ વિશ્વાસ રાખવા યોગ્ય વવાણિયા થઈને તે વખતે કચ્છ જવાતું. તેથી ત્રિકમજી ઝવેરી છે. પછી તે હીરાનો હાર શ્રી જેઠાભાઈ શેઠે શ્રીમદ્જી શેઠને વવાણિયામાં પરમકૃપાળુદેવનાં દર્શન થયેલાં, એમ પાસેથી ખરીદ્યો હતો. તે વખતે તમારી ઉમ્મર લગભગ ૧૨ પ્રભુશ્રીજીએ જણાવેલ. વર્ષની હતી. તમે શ્રીમદ્જીને પાન સોપારી આપવા માંડી. પણ - ત્રિકમજી શેઠને પુત્ર ન હતો, એક પુત્રી ખેતબાઈ હતી. : એમણે ન સ્વીકારી. પછી તમે એલચી દાણા આપ્યા તે લઈ તે ખેતબાઈ ઉપર તેમને અત્યંત પ્રેમ હતો. જેના ઉપર પ્રેમ હોય તમારી સામે પ્રેમભરી અમીદ્રષ્ટિથી નિહાળ્યું. આટલી વાત સાંભળી તેની કૂખે અવતરવું પડે, એવો મોહનો પ્રભાવ છે. તે કારણે શેઠજી ખૂબ આનંદ પામ્યા. પછી એક રાત મગનલાલ ઝવેરીને ત્રિકમજી શેઠ પોતાની પુત્રી ખેતબાઈની કૂખેથી માણેકજી શેઠ ત્યાં અમદાવાદ રોકાઈ પાછા આશ્રમમાં આવ્યા. રૂપે અવતર્યા. નાની વયમાં જ આગલા ભવનું સ્મરણ હતું, તેથી પ્રત્યક્ષ દર્શનનું આ ફળ કચ્છ કોઠારામાં (એમના મૂળ ગામમાં) એમના મકાનના કબાટમાં કઈ કઈ ચીજો રાખેલ છે તે પૂર્વ ભવની સ્મૃતિથી જાણી, કબાટ : પ્રભુશ્રીજીએ કહ્યું કે પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ દર્શન તમને ખોલી એમણે રાખેલ ચીજો કાઢેલ. પણ એ વાતને તેઓ બહુ થયેલા તેનું જ આ ફળ છે. તે વખતે તમારા આત્મા ઉપર તમારી મહત્વ નહોતા આપતા. અને કોઈને પણ ખાસ કહેલું નહીં. ફક્ત : સરળતા જોઈને કરુણામૃત વરસાવેલું તેથી આ સમાગમને તમે મને કહેલું કે એમના બાના પિતા ત્રિકમજી શેઠનો જીવ પોતે હોય ! પામ્યા છો. તે સાંભળી શેઠજી ખૂબ જ આનંદ પામ્યા હતા. ૧૫૦
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy