________________
શ્રી હરજીભાઈ
મંડાળા પ્રભુશ્રીજીનું યોગબળ (પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની ડાયરીમાંથી)
“એક વખત મંડાળામાં પૂ.હરજીભાઈ પૂ.પ્રભુશ્રીજીને ગુરુ કરવા ચાદર ઓઢાડવાના ભાવથી ચાદર લઈને ગયા. પ.પૂ. પ્રભુશ્રીજીએ પૂછ્યું શું લાવ્યો છે? શું કરવા? તેમણે કહ્યું સ્વામીનારાયણમાં અમે ગુરુને ચાદર ઓઢાડીએ છીએ, તે આજે ચાદર આપને ઓઢાડવાનો છું. હા કહો કે ના કહો પણ ઓઢાડીશ. પછી તે ઓઢાડવા જાય ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી પાટ ઉપરથી ઊભા થઈ જાય એમ બધુવાર કર્યું. પણ લાગ ન ખાધો. એક વખત તો જલ્દીથી ઓઢાડવાનો વિચાર કરી પાસે ગયા, ત્યાં તેઓશ્રીએ એક આંગળી સામી ઘરી ત્યાં તો તે પાણી પાણી જેવા થઈ ગયા અને ધ્રુજવા લાગ્યા. ઘણીવાર પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂછ્યું કેમ છે? પછી તેમને લાગ્યું કે કંઈ જોર ચાલે તેવું નથી. પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ ચાદર લઈ ખેસની જેમ ખભે નાખી ઓઢી અને પ્રસાદીરૂપે પાછી આપી સાચવી રાખવા કહ્યું.” (પૃ.૮૮) (શ્રી સોમાભાઈ કેસુર (ઘોબી) મંડાળાવાળાએ કહેલી વિગત)
હું મારા મિત્ર મગનભાઈને ત્યાં વાતો કરતો હતો કે મારે પણ ગુરુ કરવા છે. અને તે માટે વડતાલ જવા કહેતો. તેટલામાં તેમની પાસે જ હરજીભાઈનું ઘર હતું. તેમણે મારી બધી વાત
અમે ક્ષાયિક સમકિતના ઘણી છીએ સાંભળી. પછી મને બોલાવીને કહ્યું : તું મારી સાથે ચાલ. તને ખવરાવીશ, પીવરાવીશ, સારી રીતે રાખીશ, તને બધી સગવડ હરજીભાઈ મંડાળાવાળાને પ.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર આપીશ. એમ કહી મને અગાસ આશ્રમમાં લઈ આવ્યા. સભામંડપ આગળ જમીન પર લાકડી ઠોકીને કહ્યું કે “અમે
સાયિક સમતિના ઘણી છીએ.” “કૃપાળુદેવ શ્રુતકેવળી છે. સહજાન્મસ્વરૂપ પરમગુરુ મંત્ર છોડશો નહીં
એમના પાદમૂળમાં પ્રભુશ્રીજી ય ક્ષાયિક સમકિત પામ્યા.” મને પૂ.બ્રહ્મચારીજી પાસે લઈ ગયા. તેમણે મને મંત્ર
ઓ.ભા. ૨ (પૃ.૧૮૫) આપ્યો. ત્યારે મેં કહ્યું હું તો અભણ છું. ત્યારે કહે : “સહજાત્મ
આત્મા ક્યાં છે? સન્મુરુષ તે જ આત્મા છે. ડાહ્યા ન સ્વરૂપ પરમગુરુમંત્ર છોડશો નહીં. એનું સદા રટણ કરજો. થવું. શાની થવા ન કરવું. મુમુક્ષ, જિજ્ઞાસુ રહીને ભક્તિ કરવી. આશ્રમમાં જગ્યા રાખવાની ભલામણ
રિદ્ધિ સિદ્ધિ આત્મોન્નતિમાં બાધક શ્રી હરજીભાઈને પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું આશ્રમમાં થેલી પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિ સિદ્ધિને તો લાત મારી કાઢી ભેરવાય એટલી જગ્યા કરી લેજે. પછી સુપડા જેટલી જગ્યા : મૂકી.” (બો.૨ પૃ.૨૧૦) મળવાની નથી.
પણ ઘર્મના કાર્યમાં કંઈ સંકટ જેવું જણાય કે કોઈને પરમકૃપાળુદેવ સિવાય કોઈને માનીશ નહીં ? ઘર્મમાં સ્થિર કરવા માટે તેઓ લબ્ધિનો ઉપયોગ કરે. જેમકે પ.પૂ.પ્રભુશ્રીજી કહે–હરજીભાઈ! પંચમકાળ છે. એક
કુમારપાળ રાજાને ઘર્મમાં દૃઢ કરવા શ્રી હેમચંદ્રાચાર્યે લબ્ધિનો હાથ ઊંચો અદ્ધર ચાલતો હોય તેને પણ ભગવાન માનીશ ઉપયોગ કર્યો હતો, તેમ પ્રભુશ્રીજીના પણ અનેક પ્રસંગો ઘર્મસંકટને નહીં.
દૂર કરવા તેમજ મુમુક્ષુને ઘર્મમાં સ્થિર કરવા માટે જોવા મળે છે.
૨૨૪