________________
એણે તો એનું સર્વસ્વ આપ્યું છે
| (શ્રી સગુણાબહેને કહેલી વિગત) મંડાળાના એક મુમુક્ષુભાઈ હરજીભાઈ હતા. તેમની સ્થિતિ ઘણી જ સાઘારણ હતી. તેઓ આશ્રમમાં આવ્યા ત્યારે “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે' એ દરવાજાનું બાંઘકામ ચાલતું હતું. મુમુક્ષુઓ શક્તિ મુજબ તેની ટીપમાં લખાવતા હતા. હરજીભાઈની પણ તેમાં લખાવવાની ભાવના ઘણી હતી. પણ તેમની કમાણી રોજની આઠેક આના જેવી હતી. પ્રભુશ્રીજી તેમના ભાવ સમજી ગયા અને કહે તારે આમાં પૈસા આપવા છે? હરજીભાઈ કહે હા પ્રભુ. પણ મોટાઓ હજારો લખાવે તેમ મારું ગજુ નથી. પ્રભુ કહે તારી રકમ લેવાની. તેમની રકમ લીધા પછી તેનું નામ પહેલું લખાવ્યું. અને કહ્યું તમે બઘા તમારું રાખીને રકમો લખાવી પણ એણે તો એનું સર્વસ્વ આપ્યું છે. ત્રીજે ભવે તારો મોક્ષ છે, એમ પણ તેમને પ્રભુશ્રીજીએ કહ્યું હતું. મંડાળામાં પ્રભુશ્રીજી પઘાર્યા ત્યારે એમને ત્યાં ઘણી ભક્તિ કરાવી હતી.
શ્રી દયાળજીભાઈ લલ્લુભાઈ પટેલ
સુરત આવ બેસ ભક્તિ કરીએ
કરેલો અભ્યાસ ઊંઘમાં પણ ઉપયોગી પ.પૂ.પ્રભુશ્રીએ મને મંત્ર આપેલ. આશ્રમમાં એકવાર રાત્રે એકવાર પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : બે વાર જમજે પણ ત્રણ વાગે ઊઠી સભામંડપમાં ભક્તિની વાર હતી તેથી રાજમંદિરમાં : આત્મસિદ્ધિ કરજે. તે હું મોટેથી બોલતો. તેનાં પર્યાય એવા પડી ગયો. ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવના ચિત્રપટની સામે જતાં કે રાત્રે ઉંઘમાં પણ કડકડાટ ભૂલ વગર બોલી જતો. તે બેઠા હતા. અંધારામાં દાખલ થયો પણ તરત જ ઓળખી લીઘો બાજુમાં રહેલ મગનભાઈ સાંભળી કહેતા. અને કહ્યું બેસ ભક્તિ કરીએ.
સપુરુષોની કૃપાદૃષ્ટિ સાચા હદયના પસ્તાવાથી છૂટકારો
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મને કહ્યું તને પ.પૂ.પ્રભુશ્રીજીએ પ.પૂ.પ્રભુશ્રીજી તેમના રૂમમાં રહેલ મોટી પાટ પર સૂતા. ઘણું આપ્યું છે. તે ઊગશે ત્યારે ખબર પડશે. પૂ.શ્રી બ્રહ્મચારીજી પાટ પાસે નીચે બેસતા. પ.પૂ.પ્રભુશ્રીજીનો
હું તેની કૃપાથી નીડર બની ગયેલો. બોઘથી આનંદ દેહ દેવ જેવો. પગ દાબીએ ત્યારે પોચું પોચું લાગે. આ બધું : લેતો અને કંઈક સમાઘાની ભર્યા વિચાર કરી શકતો. નજરે તરે છે, જાણે પ્રભુ દૂર છે જ નહીં. ક્યાંય ગયા નથી. ભાવ
શ્રી હરિભાઈ ભગાભાઈ પટેલ દયા સાગર હતા. ઉપર અગાસીમાં બેસતા. દૂર દૂરથી બધાને દેખાય તેમ દર્શન આપતા. બાળકને માનું મોઢું જોવા ન મળે તો
સડોદરા કેવું અકળાય? દિવસ પસાર થવો ભારે પડે. દર્શન થયે શાંતિ
આમને મંત્ર આપો વળે તેમ થતું.
પ્રભુશ્રીજી જ્યારે નવસારી પઘારેલા ત્યારે હું દર્શન કરવા પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે ઘન માટે રોયો, બૈરાં માટે રોયો, ગયેલો. દર્શન કરી ઘરે આવ્યો ત્યારે વિકલ્પ થયો કે મને મંત્ર છોકરા માટે રોયો પણ શાની માટે રોયો? આંસુ પાડ્યા? કોઈ આપ્યો નહીં. એટલે બીજે દિવસે જમ્યા વિના ચાલીને હું નવસારી કોઈ પ્રભુ આગળ આવી રડતા કે પ્રભુ ઘણા પાપો કર્યા છે અથવા ગયો. ત્યાં જઈ પ્રભુશ્રીજીના દર્શન કર્યા કે તરત જ પ્રભુશ્રીજીએ સાચા હૃદયથી પસ્તાવો કરતા તો પ્રભુ કહેતા કે તું છૂટી ગયો. બ્રહાચારીજીને આજ્ઞા કરી કે આમને મંત્ર આપો.
૨૨૫