________________
મેં દિવાના રાજકા, કિસીકું માર બેઠુંગા બોઘ સાંભળવા ચાર-પાંચ દિવસ રહ્યા હતા. ત્યાં રસોઈ કરવા સં. ૧૯૭૪માં કાવિઠામાં પ્રભુશ્રી આઠ દિવસ રહ્યા પછી
માટે છગન નામનો નારનો છોકરો હતો. તેને પ્રભુશ્રીએ એકવાર પ્રભુશ્રી બોલ્યા હવે નાર જવું છે. એટલે કલ્યાણજીભાઈ બોલ્યા કે
કહ્યું – “છગન આજે ત્રણ જણ આવનાર છે.” અમોને કોઈને
ખબર નહીં કે કોણ આવનાર છે. પછી બપોરે બાપા ઘોરી ભગતની દેરીએ ભક્તિ કરીને જજો,
જમવાનો ટાઈમ થવા આવ્યો તે જ વખતે નહીં તો અમો તમોને જવા દેશું નહી. એટલે પ્રભુશ્રી કહે “ભલે તેમ કરો. પછી બીજે દિવસે
કાવિઠાથી શિવબા, કંકુબા તથા આશાભાઈનો ઘોરી ભગતની દેરી જે ફુલાભગતના ખેતરમાં
દીકરો એમ ત્રણ જણ આવ્યા હતા. આ જોઈ તળાવ ઉપર બાંધેલી છે ત્યાં બઘા ગામના લોકો
અમો ઘણું આશ્ચર્ય પામ્યા અને નવાઈ જેવું આશરે પાંચસો-સાતસો માણસ ભક્તિ કરવા
લાગવાથી અમારી શ્રદ્ધામાં વિશેષ શ્રદ્ધા દઢ ભેગા થયા. પ્રભુશ્રી પણ ત્યાં પધાર્યા. પોતે
થવાનું કારણ બન્યું હતું. કારણ કે જીવને કંઈક એકાંતમાં જંગલોમાં જે ભક્તિનો વેગ સેવેલો તે
ચમત્કાર જેવું લાગે એટલે શ્રદ્ધાનું વિશેષ નિમિત્ત વેગમાંને વેગમાં અહીં પણ ખૂબ અજબની ભક્તિ
બને છે. કરી હતી. તેમાં એક ભજન એવા ભાવનું આવેલું
સ્વચ્છેદે કરે તે બધું ઝેરરૂપ
કાવિઠેથી જતાં મારી જાતે જોડેલા લગભગ ત્રણસો “મેં દીવાના રાજકા, મુજે કોઈ મત કહો;
ભજનોનું એક પુસ્તક હું સાથે લેતો ગયો. તે ભજનો પ્રભુ હર કિસીકું માર બેઠુંગા, મુજસે દૂર રહો
સંભળાવીશ તેથી તે રાજી થશે એવા ભાવથી લઈ ગયો હતો. તે એ ભજન બોલતાં પ્રભુશ્રી પીંછી લઈને જે ઊભા થયા કે
પુસ્તક પ્રભુશ્રીના હાથમાં આપ્યું એટલે તેઓ બોલ્યા કે “પ્રભુ! તે દેખાવ જોઈ ઘણા માણસોએ ભાગવા માંડ્યું. એ અદ્ભુત
આ પુસ્તક કોણે બનાવ્યું છે?” મેં કહ્યું બાપા એ ભજનો મેં મારી દશા ક્યાંય જોઈ શકાય નહીં તેવી હતી. એટલે લક્ષ્મીચંદજી મહારાજ
જાતે જોડીને બનાવ્યા છે. તે સાંભળી થોડીવાર મૌન રહ્યા પછી કહે કોઈ માણસ ગભરાશો નહીં. એ તો ભક્તિનો વેગ છે, એમાં જ
બોલ્યા કે “પ્રભુ! ઝેર પીઓ છો ઝેર. કારણ મોટા પુરુષોના આપણું કલ્યાણ છે. પુરુષોનું યોગબળ જ જગતનું કલ્યાણ કરે
વચનો લઈ તેની ચોરી કરી પોતાનું માન પોષો છો. તે ક્યારે છે. પછી બઘા શાંત થઈ બેસી રહ્યા.
છૂટવાનો આરો આવશે. પોતાને તો આત્માની ખબર નથી, ને પોતે પણ ભક્તિમાં જોડાઈ ગયા
કોઈ સત્પરુષની આજ્ઞા પણ મળી નથી કે તમો ભજનોના પદો
રચજો. પોતાના સ્વચ્છેદે કરો છો તે ઝેરરૂપ છે. ચિંતામણી હવે એ જ ગામના નિશાળના માસ્તર અંબાલાલ તળશી
જેવો મનુષ્ય દેહ છે, અને આવામાં ખોટી થાઓ છો, તેના ભાઈએ છોકરા બઘા ત્યાં આવેલા જાણી તેમને બોલાવવા માટે
કરતાં એક સત્યુ જે સ્મરણ ભજન આપ્યા હોય તે લઈ મંડી ત્યાં આવ્યા. પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યા અને આ કોઈ
પડે તો જીવનું કલ્યાણ થાય. આ તો ઊલટું બંધનનું કારણ સાચા સપુરુષ છે એમ જાણી છોકરાઓને બોલાવવાનું ભૂલી
ઊભુ કર્યું છે', એવી રીતનો ઘણો બોઘ તે નિમિત્તે અમોને આપ્યો. જઈ પોતે પણ ભક્તિમાં જોડાઈ ગયા. તેઓને પણ અચળ શ્રદ્ધા થઈ કે મોટા પુરુષો જે કહે તે જ સત્ય છે.
સ્વચ્છંદ શેકાણો તે ઘણું જ સારું થયું
પછી એ પુસ્તક પ્રભુશ્રી પાસેથી લઈ તેના જીણા જીણા ચમત્કારથી શ્રદ્ધામાં વૃદ્ધિ
ટુકડા કરીને એક ખાડામાં દાટી આવ્યો. ત્યારે કલ્યાણજીભાઈએ પછી બીજે દિવસે નાર જવાના હોવાથી ઘણા મુમુક્ષુ પ્રભુશ્રીને કહ્યું કે બાપા ભગતજીએ તો તેમના રચેલાં પદોનું જે ભાઈ બહેનો તેમને વળાવા માટે ભાગોળે ભેગા થયા. થોડે સુધી પુસ્તક હતું તે ફાડી નાખી ખાડામાં દાટી દીધું. ત્યારે પ્રભુશ્રી કહે જઈ પાછા આવ્યા. લગભગ પચીસેક માણસ તેમની જોડે ગયા “ઘણું જ સારું થયું છે કારણ તેનો સ્વછંદ રોકાણો અને હતા. સં.૧૯૭૪નું ચોમાસું પ્રભુશ્રીએ નારમાં કર્યું. મોટા પુરુષો : સટુરુષની થતી આશાતના પણ ટળી ગઈ. એ પુસ્તક હોત તો દયાળુ હોય છે. પ્રભુશ્રીના નિમિત્તે ઘણા લોકો આવે તે બોજો : બીજા જીવો મિથ્યાત્વને પોષત. તે મિથ્યાત્વ અટક્યું’. તેવી એકલા ભાઈ રણછોડભાઈ ઉપર પડતો જાણી ચોમાસા પછી રીતનો ઘણો બોઘ કર્યો હતો. ત્યાં ચાર દિવસ રહી અમો પાછા પ્રભુશ્રી તારાપુર ગયા. ત્યાં અમો દર્શન કરવા ગયા ત્યારે પ્રભુશ્રીનો : કાવિઠે આવ્યા હતા.
૧૧૮