________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીના હાથે સ્મરણ મંત્ર બની અને નહેર મારફત મહીસાગર નદી એમના ખેતર પાસે
થઈને ગઈ. ગોપાળભાઈનો પત્ર પૂ.શ્રી બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીને વાંચી સંભળાવ્યો ત્યારે પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને પત્ર લખવાની
તારી ભેંસ દૂધ દેશે આજ્ઞા કરી કે એને લખી જણાવ કે તારા ભાઈ જે ભક્તિ કરે છે,
ખંભોળજમાં પ્રભુશ્રીજી ગયેલા. કોઈ બાઈ તળાવ ઉપર તે કપાળદેવના ચિત્રપટને ત્રણ નમસ્કાર કરીને વીસ દોહા,
ભેંસો પાવા આવેલી તેને કહ્યું કે મારે દૂધનો ખપ છે. ત્યારે યમનિયમ અને ક્ષમાપનાનો પાઠ એ ત્રણ પાઠની રોજ ભક્તિ
બાઈએ કહ્યું ભેંસ દૂઘ નથી દેતી. પણ મારા ઘરે ચાલો. પ્રભુશ્રીજી કરજો અને દેશમાં આવવાનું થાય ત્યારે તમને સ્મરણમંત્ર મળશે. એના ઘરે ગયા. ઘરમાં એના સસરા બેઠા હતા તેણે કીધું કે આ ગોપાળભાઈને ભક્તિની આજ્ઞા આપ્યા બાદ ૧૦-૧૨ મહિને : બાવાને શું કરવા આણ્યો? બાઈ કહે એમને દૂધ જોઈએ છે. પ્રભુશ્રીજીનો દેહવિલય થઈ ગયો હતો. પહેલા આત્મકલ્યાણનું ત્યારે ડોસાએ કહ્યું આવા બાવા તો ઘણાય આવશે. પ્રભુશ્રીજીએ સાધન ૫.પૂ.પ્રભુશ્રીજી બતાવતા હતા. તેની સોંપણી શ્રી તારી ભેંસ દૂથ દેશે એમ કહી ચાલવા માંડ્યું. બહાચારીજીને કરી ગયા હતા. જેથી ગોપાળભાઈ દેશમાં આવ્યાં પછી ભેંસે દૂઘ આપવા માંડ્યું એટલે ડોસાના ભાવ ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીના હાથે તેમને સ્મરણમંત્ર મળ્યો હતો.
હું પણ ફરી ગયા. તેથી પ્રભુશ્રીજીને બોલાવવા ગયા અને કહ્યું કે ગોપાળ! આત્મા કાં મરે છે
ચાલો મહારાજ દૂઘ આપું. પછી ખંભોળજમાં ચાર ઘરના લોકો
મુમુક્ષુ થયા. તેઓ આશ્રમમાં આવતા અને જમણવાર પણ કરતા. અંત વખતે બા બીમાર પડ્યા. દેહ છૂટી જાય તેવી
એમનું નામ ભાઈલાલભાઈ હતું. સામો જીવ યોગ્ય હોય તો જ સ્થિતિ હતી. તે વખતે ગોપાલભાઈએ બાને પૂછ્યું : બા!મરણનો
આવું કહે. એમને કંઈ દૂઘની જરૂર નથી. ભય લાગે છે? ત્યારે બાએ કહ્યું : ગોપાલ! આત્મા કાં મરે છે, બાપાએ (પ્રભુશ્રીજીએ) કહેલું ને, શરીર એ તો ઘડા જેવું છે, ફૂટે તો ફુટવા દેજે; પણ મંત્રનું દોરડું પકડી રાખજે.
ભોળા હોવા છતાં મંત્રને પકડી રાખી પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા. પ્રભુકૃપાએ ભોળા બાળાનું કામ થઈ ગયું
મારા બાપુજીને ઘડી ઘડી બાથરૂમ જવું પડતું. પણ છેલ્લે એકી ન થઈ અને અમને કહ્યું કે મંત્ર ચાલુ રાખો. બહાચારી મગનભાઈ અને હું વગેરે મંત્ર સ્મરણ કરતા રહ્યાં અને થોડીવારમાં મંત્ર સાંભળતા સાંભળતા તેમનો દેહ છૂટી ગયો. પ્રભુશ્રીજીની કૃપાએ ભોળાબાળાનું કામ થઈ ગયું. તમારા ખેતર પાસે થઈ મહીસાગર જશે
અગાસ સ્ટેશન ઉપર આણંદ તરફનું પહેલું સિગ્નલ છે ત્યાં રેલ્વે ક્રોસિંગની ઓરડી છે. તેની પાસે હીરા ડોસા ઘારાડાનું ખેતર હતું. ત્યાં પ્રભુશ્રીજી જતા અને આંબા નીચે ધ્યાનમાં બેસતા. તે વખતે હીરા ડોસા પણ પ્રભુશ્રીજીની સામે હાથ જોડીને બેસતાં. તે માટે હીરા ડોસા પણ ખેતર સાફ કરી રાખતા. એકવાર ધ્યાન છૂટ્યા પછી પ્રભુશ્રીજીએ હીરા ડોસાને કહ્યું કે તમારા ખેતર પાસે થઈ મહીસાગર જશે. ત્યારે તે ડોસા કહે : બાપા મહીસાગર નદી તો અહીંથી દસ ગાઉ દૂર છે તે અહીં ક્યાંથી આવે? પછી લગભગ ૨૫ વર્ષે અહીં નહેર
િYE/
૧૮૪