________________
સમુદ્રના તળીયે મોટા મચ્છનું બચ્ચું શું ભાવી કરે તે પણ જાણે.
અગાસ સ્ટેશન સામે પીપળાના ઝાર્ડ નીચે પ.પૂ.પ્રભુશ્રીજી તથા મુમુક્ષુઓ
કાવિઠા ગામના એક દાસભાઈ મરઘાભાઈ હતા. તેઓ પ્રભુશ્રીજીના બોઘથી રંગાઈને આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ આશ્રમમાં જ કાયમ શંકર ભગતની સાથે રહેતા હતા. અંતે તેમનો દેહ પણ આશ્રમમાં જ છૂટ્યો હતો.
આ પહેલાં તેઓ વૈષ્ણવઘર્મી હોવાથી તેમના એક મિત્ર સાથે દર પૂનમે ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા જતા. પછી દાસભાઈને અહીં આશ્રમમાં પ્રભુશ્રીજીની હયાતિમાં ભક્તિનો રંગ લાગ્યો હતો અને આ ભક્તિથી જરૂર કલ્યાણ થશે એવી શ્રદ્ધા
તે દિવસે અહીં આશ્રમમાં બપોર પછીની ભક્તિ સાડાચાર થઈ હતી. તેથી જ્યારે જ્યારે કાવિઠા ગામે જવાનું થતું ત્યારે ૬ વાગે પૂરી થયા બાદ પ્રભુશ્રીજી તથા બ્રહ્મચારીભાઈઓ નીચે એમના મિત્ર ગોવિંદભાઈને મળવા જતા અને તેમને કહેતા કે ચોકમાં દરવાજા આગળ આવ્યા. ત્યારે બ્ર.શ્રી હરમાનભાઈને ભાઈ તું એક વખત આશ્રમમાં તો આવ. ત્યાં ભક્તિ થાય છે તે ! પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ઠેલણગાડી લાવો. તેથી લાવ્યા. તેમાં જો. ત્યારે ગોવિંદભાઈ કહે આપણા વૈષ્ણવધર્મમાં શું ઓછું કહ્યું પ્રભુશ્રીજી બેઠા અને હરમાનભાઈ તથા કશીભાઈને કહ્યું કે દરવાજા છે કે ત્યાં આવું? ફરી મિત્રને પ્રભુશ્રીજીના દર્શન કરવા આવવા બહાર ચાલો. એટલે તેઓ ગાડી ઘકેલીને બોરિઆની અડધી માટે આગ્રહ કર્યો ત્યારે તેમણે દાસભાઈને જણાવ્યું કે તારા મહારાજ : સડક સુઘી લઈ ગયા. પછી પ્રભુશ્રીજીએ કહ્યું આશ્રમ તરફ વાળો. એવા કેવા છે કે તું મને વારંવાર આગ્રહ કર્યા કરે છે.
એટલે તેઓ ગાડી ઘકેલીને આશ્રમની અંદર આવવાના રસ્તા આ વાત દાસભાઈએ પ્રભુશ્રીજીને કરી કે પ્રભુ, મારો
નજીક આવ્યા કે પ્રભુશ્રીજીએ ફરી કહ્યું : પેલા પીપળાના ઝાડ એક મિત્ર છે. તેને તમારા દર્શન અર્થે આશ્રમમાં આવવા કહું છું. નીચે લો. તે પીપળાનું ઝાડ આશ્રમના મુખ્ય દરવાજાની બહારથી પણ તે કહે છે કે તારા મહારાજ એવા કેવા છે કે વારંવાર આવવાનું દેખાતું હતું. ત્યાં પ્રભુશ્રીજીની ગાડી ઊભી છે એમ લાગવાથી કહે છે. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : તેને એમ કહેજે કે સમુદ્રના થોડા ભાઈઓ ત્યાં આવી ગયા અને નમસ્કાર કરી બેઠા. પછી તળીયે મોટા મચ્છનું બચ્ચું શું ભાવ કરે તે પણ જાણે.
પ્રભુશ્રીજીએ “બહુ પુણ્ય કેરા પુંજથી' નું પદ ચાલુ કર્યું. અડઘા ઝાડ નીચે દર્શન થાય તો તારા ગુરુ સાચા સુઘી પદ બોલાયું હશે, ત્યાં તો દાસભાઈ તથા એમના મિત્ર
ફરી બીજી વખત કાવિઠા જવાનું થયું ત્યારે એમના મિત્રને ગોવિન્દભાઈ અગાસ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર આવ્યા. ત્યાંથી પ્રભુશ્રીજીએ કહેલી વાત જણાવી. તે વાત સાંભળીને અજાયબી : દાસભાઈએ પીપળા તરફ જોયું, તો પ્રભુશ્રીજીને બેઠેલા જોયા. પામી તે બોલ્યા કે અહો! એવા તે વળી કેવા? એટલું બધું જાણે ? ત્યારે એમના મિત્રને આંગળીના ઇશારાથી બતાવીને કહ્યું કે તું તો એક શરતથી આવું કે જ્યારે આપણે અગાસ સ્ટેશન પહોંચીએ ! કહેતો હતો કે તારા મહારાજના દર્શન પીપળા નીચે થાય તો સારું ત્યારે રેલ્વે સ્ટેશન સામે ગોદી પાસે મોટું જે પીપળાનું ઝાડ છે માનું. હવે જો પીપળા નીચે બેઠા છે એ જ અમારા મહારાજ છે. તેની નીચે તારા મહારાજના દર્શન થાય તો તે સાચા. ત્યારે દાસ- પછી તેઓ ત્યાં આવ્યા અને આશ્ચર્ય પામી નમસ્કાર કરી બેઠા ભાઈએ કહે તું ચાલ દર્શન થશે. તેથી કાવિઠાથી ચાલતા નીકળ્યા. : અને તેને પણ શ્રદ્ધા થઈ ગઈ.
૧૮૫.