SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ હવે અત્રે શ્રી સાકરબેનની ડાયરીમાંથી પૂ.પ્રભુશ્રીજીનો કરવા તરફ લક્ષ આપવું. થોડોક બોધ આપીએ છીએ. કોઈ બાબતની ઘન, સત્તા, બ્રહ્મચર્ય વ્રત દ્રવ્યભાવે ગ્રહણ કર્યું તે દેહ, પુત્ર વિગેરેની મમતા ન જરૂર મોક્ષ અપાવશે થાય. મમતા એ જ બંધન છે. તે આત્માને મહાઆજે પૂ. પ્રભુશ્રીજીએ આ જીવને બોલાવી અંતરથી દુઃખમય છે...માટે ક્ષણ ક્ષણ બોઘ કર્યો કે તું આત્મા છે એમ જાણ અને સર્વમાં આત્માને જ બહુ સંભાળવું. સર્વ પર જો. આ હાડ ચામડાં છે તેમાં મોહ પામી બંઘાઈશ નહીં. તું તને સમભાવ રાખી સર્વનું શુભ ઘડી ઘડી યાદ કર અને તારું સ્વરૂપ જે જ્ઞાનીએ કહ્યું છે તેનો ઇચ્છવું, પારમાર્થિક રીતે.” સાક્ષાત્કાર કર. જે બ્રહ્મચર્ય વ્રત દ્રવ્યભાવે ગ્રહણ કર્યું છે તે ઘણું (પૃ.૯૨) શુભ થયું છે. તે જરૂર આત્માને મોક્ષ અપાવશે. તે પાળવા દેહ પોતાનો છે નહીં અને થવાનો પણ નથી. દ્રવ્યભાવે પણ કાળજી રાખવી. નિમિત્ત ખરાબ ન બનવા દેવા. સાવચેત રહેવું અને આ દેહ છે તેટલો કાળ તો ટેક દ્રઢ રાખવી. આ દેહમાં મોહ મૂર્છા તો ન જ કરવા. દેહ પોતાનો છે પરંતુ જે ત્યાગ કર્યો છે એ આત્મભાવે અંતરથી થવો જોઈએ. કે નહીં અને થવાનો નથી, એવો નિશ્ચય કરી લેવો. તે સડી જશે, મનથી મોહ રાગ ન થાય તે માટે ઉદય આવ્યે ચિત્તવૃત્તિ વાંચવા પડી જશે, રોગ આવશે, વૃદ્ધ થશે, કુરૂપ બનશે પણ તેથી ન વિચારવામાં અથવા આત્મચિંતનમાં રોકવી. જે દ્રઢતાથી વ્રત મૂંઝાવું. કારણ આપણો હેતુ તો તેથી કોઈપણ રીતે આત્માર્થ લીધું તેથી આ જીવ સંસાર સમુદ્ર ઓળંગી કાંઠે આવી પહોંચ્યો : સાવવાનો છે, નહીં કે તેને શાશ્વત કરવાનો. તેમ ખાવું, પીવું, છે. હવે માત્ર એક આત્માને ઓળખવાનો છે. ખરું સુખ છે તે હું પહેરવું, ઓઢવું તે મોહથી, સ્વાર્થથી દેહ પર મૂચ્છ લાવી પોતાને બહારનું નથી, આત્મામાં છે. માટે તેને પામવા આત્મચિંતન દેહરૂપ માનીને કર્યું તો તે ઝેરરૂપ છે. તેમ થતું હોય તે કરતાં મરી કરવું. એ બીજી આજ્ઞા છે.” (પૃ.૮૫) જવું બહેતર છે કે જેથી નવા ભવ ઊભા થતા તો અટકે. (પૃ.૯૯) આ દુનિયામાં ઇચ્છવા યોગ્ય માત્ર એક સત્સંગ “પરમકૃપાળુદેવ પ્રતિ’ એ કાવ્ય ચૈત્યવંદન તુલ્ય “આજે અઠવાડિયું થયાં નવસારી આવી. દિવસે દિવસે “પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતી એહ; પૂ.પ્રભુશ્રીજીનો બોઘ વઘુને વઘુ અમૃતમય બનતો જાય છે.....આ ત્રય તત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચળ સ્નેહ.” દુનિયામાં ઇચ્છવા યોગ્ય કંઈપણ હોય તો આવો અનુપમ સત્સંગ. એ પદ ચૈત્યવંદન છે. એ એટલું જ જો નિત્ય નિયમિત તેનું દુર્લભપણું જાણી હવે વચનો ટાંકી તે માટે જન્મ અર્પણ બોલાય તો ચૈત્યવંદન કર્યા તુલ્ય છે. માટે એને ન ચૂકવું. નિત્ય કરવો. (પૃ.૮૯) પ્રત્યે એનો સદ્ગુરુ સમક્ષ પાઠ કરવો; તો સમાધિમરણ થશે. પરમકૃપાળુદેવને સદ્ગુરુ અને વચનામૃત છે તે આખું અમૃતતુલ્ય છે. તે પ્રત્યે બહુમાન સર્વસ્વ આ જન્મમાં માનવા કરી વાંચી, વિચારવું. (પૃ.૧૨૦) પૂ.પ્રભુશ્રીજીએ કૃપા કરી દેશના આપી કે પરમ શાની ? મન વિષય વિકારમાં જાય તે ઝેર પીવા બરાબર કૃપાળુદેવ ઉપર સદ્ગુરુ તરીકે હૃદયપૂર્વક જેટલો બને તેટલો “પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞા છે કે (૧) મનને વિષયમાં ભાવ કરવો. એ જ આત્માનું સર્વસ્વ આ જન્મમાં માનવું. બીજા જવા દેવું તે ઝેરનો પ્યાલો પીવા બરાબર સમજવું.(૨) સારી અનેક દેવોને છોડી એ એકમાં જ વૃત્તિને સતત પરોવવી. વસ્તુ મનોહર સુંદર જોઈ આ સારું છે એમ કરી પ્રતિબંધ ન એમનામાં જ પ્રીતિને જોડવી તો આ જન્મનું સાર્થક અનેક ભવમાં કરવો. પુદ્ગલ કોઈપણ પ્રકારનાં જોઈને ન રાચવું. આત્માને જ ન થયું તે થશે. તે પ્રભુને અને તે કૃપાળુ દેવાધિદેવને આ આત્માના ખરો માનવો. બીજું બધું નાશવંત છે, માટે તુચ્છ છે. (પૃ.૧૨૨) સતત ભક્તિપૂર્વક નમસ્કાર. (પૃ.૯૦) મારું કોઈ નહીં, મારો એક આત્મા મમતા એ જ બંધન અને મહાદુઃખનું કારણ વ્યવહારમાં સગાં મિત્ર વગેરેમાં વર્તવું પડે તો વર્તવું પરંતુ સમકિત મેળવવા મમતા મૂકવી જોઈએ...બીજું બધું : અંતરથી તોડી નાખવું. મારું કોઈ નહીં; મારો એક આત્મા છે, તેને જે કરવું પડે તે ઉપરથી કરવું. પરંતુ અંતરથી તો આત્મહિત છોડાવવાનો છે; અને તે આશા આરાઘનથી છૂટશે.” (પૃ.૧૫૨) ૧૯૯
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy