________________
શ્રી દિગંબર પ્રતિમાના આગમન સમયે
તાત્કાલિક ભક્તિ અગાસ આશ્રમમાં દિગંબર મંદિરની પ્રતિમા લાવ્યા ત્યારે મુમુક્ષુઓએ કહ્યું કે કાલે સવારે ખોખામાંથી પ્રતિમાને બહાર કાઢીશું. પણ પ્રભુશ્રીએ કહ્યું, “હમણાં જ લાવો.” પછી પ્રતિમાને લાવ્યા અને સભામંડપમાં મૂકી પ્રભુશ્રીની આજ્ઞાથી રાતના ૧૧ વાગે ઘંટ વગાડ્યો. પ્રભુશ્રી પ્રતિમાની સામે બેસીને “દુઃખ દોહગ દૂરે ટળ્યા રે” એ સ્તવન પોતે ગવડાવ્યું. અને બઘાએ ઝીલ્યું. એકની એક લીટી ઉલ્લાસભાવે પ-૭ વખત બોલાવરાવી હતી.
આશ્રમમાં આયંબિલ ઓળીની શરૂઆત
શ્રી પાનબેન આયંબિલની ઓળીનું ઉજમણું કરવા દેશમાં જવાના હતા. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે “અહીંયા જ કરો. નવ નવ વસ્તુઓ, કળશા વગેરે જે આપવા હોય તે અહીં દેરાસરમાં આપી દેવા.”
સંવત ૧૯૮૪માં જિનમંદિર બંધાયું અને તે જ સાલના આસો મહિનામાં જિનમંદિર પાછળની કાવિઠાની ઓરડી પાસેની જગ્યામાં પ્રથમ આયંબિલની ઓળી કરાવવાનું ચાલું થયું.
જે આવે તેને જમાડજે' પૂનમના છેલ્લા દિવસે આયંબિલ બઘા થઈ ગયા અને ખાવાનું પણ લગભગ બધું પતી ગયું હતું ત્યારે પ્રભુશ્રીએ મને
તત્ત્વજ્ઞાન હીરાના હાર જેવું કોઈને ન અપાય બોલાવીને પૂછ્યું : “ખાવાનું કેટલું વધ્યું છે?” ત્યારે મેં કહ્યું પ્રભુ, એક વાટકામાં દાળ, એક વાટકામાં ભાત અને એક વાટકામાં
એક વખત પુનશીભાઈ શેઠ બહારચણા વધ્યા છે. પ્રભુશ્રીજીએ કહ્યું : “આજે પૂનમ છે, ગામડાના
ગામ જતાં મારું તત્ત્વજ્ઞાન લઈ ગયા. અને મુમુક્ષુઓ જે આવે તેને જમાડજે'. ત્યારે મેં કીધું કે પ્રભુ એક
તે ક્યાંક ખોવાઈ ગયું. પ્રભુશ્રીને આ વાત જણ ખાય તેટલુંય નથી. રોટલા રોટલી તો હતા જ નહીં. પછી
કરી બીજું તત્ત્વજ્ઞાન મેં માંગ્યું. ત્યારે પ્રભુશ્રી ત્યાં પઘાર્યા અને બઘા વાટકા તેમને બતાવ્યા. પ્રભુશ્રીએ
પ્રભુશ્રીએ ઘણી શિખામણ આપી જણાવ્યું કે તે ઉપર પીંછી ફેરવી અને કહ્યું કે “જે આવે તેને જમાડજે અને
“તત્ત્વજ્ઞાન એ તો હીરાના હાર જેવું છે. એ વધે તે કામવાળીને આપી દેજે.” જમવા આવે તે બધાને ખાવાનું કે કોઈને ન અપાય.” પછી બે વરસ સુધી મને તત્ત્વજ્ઞાન ન જ પીરસું ત્યારે ભાત વગેરે બહુ દેખાય. સાત આઠ જણ જમી ગયા ? આપ્યું. સં.૧૯૮૩ની સાલમાં તત્ત્વજ્ઞાન લેવા માટે અઢી મહિના પણ ખાવાનું ખૂટ્યું નહીં અને વાટકામાં જેટલું હતું તેટલું જ રહ્યું : આશ્રમમાં રોકાયા હતા. પણ તે લેવા જતાં છ પદના પત્ર ઉપર જ ભોંયરામાં પરમકૃપાળુદેવ સમક્ષ
સમજાવતા. પછી એક દિવસ પૂ.પ્રભુશ્રીએ પૂ.બ્રહ્મચારીજીને કહ્યું પૂ.પ્રભુશ્રીની અજબ ભક્તિ
કે “હવે આપણે તત્ત્વજ્ઞાન આપીશું? પૂ.બ્રહ્મચારીજી કંઈ બોલ્યા એકવાર પૂ.પ્રભુશ્રી, જેસીંગભાઈ વગેરે મુમુક્ષુભાઈ બહેનો
કે નહીં. પણ મોઢા ઉપર સહજ સ્મિત કર્યું. ત્યારે પૂ.પ્રભુશ્રીએ મને સાથે ભોંયરામાં પધાર્યા. ત્યાં મલ્લિનાથ ભગવાનનું સ્તવન કહ્યું હવે તો તત્ત્વજ્ઞાન ન ખોવાય?” પછી તત્ત્વજ્ઞાનમાં પાછળ પ્રભુશ્રીએ બોલાવરાવ્યું. પ્રભુશ્રી બોલે અને બથા મુમુક્ષઓ ઝીલે. સાત વ્યસન અને સાત અભક્ષ્ય વગેરે લખવા માટે મને પૂછ્યું કે તે વખતે પ્રભુશ્રીએ અને જેસીંગભાઈ શેઠે ઉલ્લાસથી શું ભક્તિ “હું લખી આપું કે બ્રહ્મચારી?” મેં કહ્યું એ બાબત મને શું ખબર કરી છે કે તે હજી પણ બઘાને યાદ આવે છે. ભક્તિના તાનમાં પડે. ત્યારે પૂ.પ્રભુશ્રીએ પૂ.બ્રહ્મચારીજીને આજ્ઞા કરી : જેથી પ્રભુશ્રી ફરતા જાય અને પીંછી ફેરવતા જાય.
તેઓએ તત્ત્વજ્ઞાનમાં મને લખી આપ્યું હતું.
તેવજ્ઞાન
TUTI | |
૧૪૨