________________
બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા
પણ કુંવરબેન બ્રહ્મચર્ય પાળવામાં બહુ મજબૂત છે.” શેઠ પુનશીભાઈ પહેલાં પાનબેન સાથે પરણ્યા હતા.
વ્રત લીધું ત્યારે મારી ઉંમર લગભગ ૨૫ વર્ષની અને તેમને સંતાન નહીં થવાથી બીજાં લગ્ન તેમણે મારી સાથે કર્યા. તે
; શેઠની ઉંમર ૩૮ વર્ષની હતી અને કંઈ સંતાન નહોતું. વ્રત લીધા વખતે શેઠની ઉંમર ૩૩ વર્ષની હતી. જ્યારે હું ૨૩ વર્ષની થઈ પછી ૧૦ વર્ષ શેઠજી જીવ્યા હતા. રાતદિવસ તેમની સેવા કરી ત્યારે પાનબેને ૩૩ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર : છે, નવરાવ્યા છે પણ કોઈ દિવસ એ વાતનો સંચાર થયો નથી. કર્યું. બે વર્ષ પછી શેઠ પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાનો શેઠજીએ પણ ઠેઠ સુધી નિર્મળપણે વ્રત પાળ્યું. આશ્ચર્ય એ છે કે વિચાર કરી પ્રભુશ્રી પાસે ગયા અને કહે : પ્રભુ આજીવન બ્રહ્મચર્ય : આવા મહાપુરુષોમાં કેવું સામર્થ્ય પ્રગટતું હશે કે જે બીજાની વ્રત લેવું છે. પ્રભુશ્રી કહે “એને (રતનબેનને) પૂછ્યું?' શેઠ કહે : લશ્યાને પણ ફેરવી શકે. ઘન્ય છે આવા મહાપુરુષોને કે જેણે ના પ્રભુ. એ તો આપ કહો તો જરૂર માનશે, પછી મને બોલાવી કે મારા જેવા પામર જીવ ઉપર આવો અનહદ ઉપકાર કર્યો. પ્રભુએ પૂછ્યું “આ શેઠ શું કહે છે? આજીવન બ્રહાચર્ય વ્રત : પહેલા પ્રભુશ્રીએ બે વર્ષ બ્રહ્મચર્યવ્રતની બાધા આપી લેવાની વાત કરે છે. તારી શું ઇચ્છા છે?” ત્યારે મેં કહ્યું કે
હતી. તે વખતે ઉપરની પીંછી ફેરવવાની વાત બનેલી. પછી તે શેઠ બિમાર રહે છે, મારે નવરાવવા પડે છે બીજા શરીર સેવાના કામ પણ કરવા પડે છે. માટે મારા અંતરમાં વિકાર નહીં થાય, ભાવ સારા રહે અને વ્રત ખંડિત નહીં થાય એવું કંઈ કરી આપો. તો હું વ્રત લઉં. પૂ.પ્રભુશ્રીનું અદ્ભુત આશ્ચર્યકારી સામર્થ્ય
ત્યારે પ્રભુ કહે “બધું કરી આપીશું. તું બળતામાંથી બહાર નીકળી જા.” પછી સાડા ત્રણ વાગે પ્રથમ બે વર્ષના વ્રતની બાઘા પ્રભુશ્રીએ આપી. પ્રભુશ્રી બહુ રાજી થયા અને અમને ઓરડામાં લઈ જઈ બન્નેના મોંઢા પર ત્રણ વાર પીંછી ફેરવી. પછી રથનેમિ રાજુલનું દ્રષ્ટાંત કહ્યું કે
સ્ત્રીઓમાં કેટલી શક્તિ છે કે સંયમમાંથી પડતાને પણ સ્થિર કરાવી શકે. જેમ રાજુલે રથનેમિને સ્થિર કર્યા હતા તેમ.” પછી પ્રભુશ્રીએ શેઠનો હાથ પકડી મને કહ્યું કે “આ તો ભોળાનાથ છે, એનું સમાધિમરણ થવાનું છે. છેવટ સુઘી એની સેવા કરજે. અને તારે હાથે જ સમાધિમરણ કરાવજે.” વળી પ્રભુશ્રીએ મને ખાસ ભારપૂર્વક કહ્યું કે પતિને પરમેશ્વર માનવા. અને પછી નમસ્કાર કરવા પણ પ્રથમ એને સવારમાં હાથ જોડી નમસ્કાર કરવા.
કટાર મારી મરી જવું પણ બ્રહ્મચર્ય ભાંગવું નહીં વળી કહ્યું, “શિયળ ભાંગવું નહીં.
: બાધા તોડ્યા વગર સળંગ આજીવન એવો વખત આવે તો ઝેર પીને કે કટાર
બ્રહ્મચર્ય વ્રતની બાધા પૂ.શ્રી બ્રહ્મચારીજી મારી મરી જવું. પણ બ્રહાચર્ય ભાંગવું
પાસે સભામંડપમાં લીધી હતી. કારણ વ્રત નહીં.’ વાંચનમાં બ્રહ્મચર્ય સંબંઘી વાત આવે
લીધાને પોણા બે વરસ થયા પછી ત્યારે પૂ.કુંવરબેનના બ્રહ્મચર્યના બહુ વખાણ
: પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ થઈ ગયો હતો. કરતા અને કહેતા કે “ડો.ભાટે ઢીલો છે, શ્રી રતનબેન
શ્રી પુનશીભાઈ
૧૪૩