________________
સાત વ્યસન સેવવાનું ફળ “સાત વ્યસનમાં જે સાત વસ્તુનો ત્યાગ કહ્યો છે તે દરેક વસ્તુ વાપરવાથી વ્યસન, ટેવ બંધાઈ જાય છે, મન ત્યાંનું ત્યાં જ રહે છે, ઘર્મમાં વિજ્ઞ પાડે છે. આ લોક પરલોક બન્નેમાં હાનિકારક છે અને ઘર્મનો નાશ કરનાર છે. માટે તેને દૂરથી ત્યાગવાની વૃત્તિ રાખવી.” (ઉ.પૃ. ૧૨૮)
જુગાર | ફળ
વણથાક્ષન |
Bar
માસ
કુળ
શિકાર કુળ
IT'
S
દારૂ
કુળ.
પરગમત
કુળ.
ચોરી |
301
સાતભઠ્ય
કુર
સત્સમાગમ અને સત્સાસ્ત્રનું
સેવન કરવા જણાવવું.
પાંચ માળા ફેરવવાનો નિયમ કરાવવો.
કંદમૂળનો ત્યાગ કરાવવો.
૧૬
રાત્રિભોજનનો ત્યાગ કરાવવો.
લીલોતરીનો ત્યાગ કરાવવો.