SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગોવિંદભાઈ ધનાભાઈ પટેલ ભુવાસણ ' “સદગુરુપ્રસાદ” ભક્તિ વગર મુક્તિ મળે નહીં સંવત ૧૯૮૮ના મહાસુદ ૧૩ના દિવસે મને મંત્ર સ્મરણ પ્રભુશ્રી કહે સ્ટેશન પર ડબ્બો પડ્યો હોય અને તેમાં મળ્યું અને પ્રભુશ્રીજીના હાથે “સગુરુપ્રસાદ' ગ્રંથ મળ્યો હતો. હું બેસીએ તો ક્યાંય ન જઈ શકાય. પણ તે ડબ્બાનો આંકડો એન્જિન સગુરુપ્રસાદ ઉપર સોનાની જરી વડે નામ “ગુરુપ્રસાદ', સાથે ભેરવાય તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય. “તેમ સદ્ગુરુ સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર અને સૂર્ય ચંદ્ર ભરાવી પ્રભુશ્રી : રૂપી એન્જિન સાથે પ્રેમરૂપી કડી ભેરવેલી રાખીએ તો પછી આગળ લઈ ગયો ત્યારે તેમણે હાથમાં લઈ જોઈને કહ્યું “આમાંથી : ફીકર નહીં. પ્રેમ એ ભક્તિ છે. ભક્તિથી જ મુક્તિ મળે. ભક્તિ પત્ર મુખપાઠ કરજે અને ચિત્રપટના દર્શન કરવાં. કોઈ અન્ય વગર મુક્તિ મળે નહીં.' માન્યતાવાળા હોય તેમને પણ દર્શન કરાવવા, જેથી ભાવ થાય, પાત્ર વિના વસ્તુ રહે નહીં અને ગતિ સુધરી જાય.' પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય ઉપર ઘણો જ ભાર મૂકતા. જેથી પ્રભુ મને ભક્તિ આપજો ઘણા મુમુક્ષુઓએ પ્રભુશ્રીજીના હાથે ચોથા વ્રતની બાધા લીધી પ્રભુશ્રીજી એકવાર ભુવાસણ અમારા ઘેર પઘારેલા ત્યારે હતી. એક ભાઈએ પ્રભુશ્રીજીને કહ્યું : ભક્તિ કરીએ છીએ પણ મેં પરમકૃપાળુદેવના ચિત્રપટની પાસે તેમના માટે આસન સમકિત થતું નથી. ત્યારે પ્રભુશ્રીજી કહે “પ્રભુ! પાત્રતા જોઈએ. બનાવેલ. પણ તેના ઉપર નહીં બેસતા નીચે બેઠા. બ્ર.મોહનભાઈને સિંહણનું દૂથ સોનાના પાત્ર વિના ન રહે. પાત્રતા જોઈશે.” જણાવતાં તેમણે કહ્યું કે કૃપાળુદેવનું આસન, તેમના આસન કરતાં પ્રભુ, આ તો મહાન વ્રત છે નીચે હતું. તેથી પ્રભુશ્રીજી પણ નીચે બિરાજમાન થયા છે. પછી મેં મારાં માતુશ્રીને બ્રહ્મચર્ય વ્રત લેવા જણાવ્યું ત્યારે કહે ભક્તિ તથા બોઘ થયો. ઘરના બઘાએ દર્શન કર્યા પછી હું દર્શન ભાઈ, હવે હું ઘરડી થઈ. મારે એ વ્રત લઈને શું કામ છે? ત્યારે કરીને પ્રભુશ્રીજીની સામે ઊભો રહ્યો. ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા મેં કહ્યું આશ્રમમાં ભગતજીના માજી ૯૦ વર્ષના છે, તેમને પણ તારી શું ઇચ્છા છે.” મેં કહ્યું પ્રભુ મને ભક્તિ આપજો. જેથી મને આ વ્રત આપીને પ્રભુશ્રીજીએ કહ્યું કે “પ્રભુ, આ તો મહાન વ્રત તેમની સાથે નવસારી, સુરત, આબુ, આહાર, સિદ્ધપુર, અમદાવાદ છે. એ લેવાથી દેવગતિ થાય.” ત્યારે મારાં બાએ વ્રત લીધું. વગેરે સ્થળોએ સાથે રહેવાનું મળ્યું. એમનાં સમાધિમરણ વખતે મહાભાગ્ય હોય તો પ્રભુશ્રીજીના હાથે આવુ વ્રત આવે. પછી પણ આશ્રમમાં જ હતો. અંતે તેમને કાંઘ પર ચઢાવવાનું સદ્ભાગ્ય ઝવેરી હીરાભાઈ અને મેનાબેને પણ બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. પણ પ્રાપ્ત થયું. મુમુક્ષુઓની અલૌકિક ભક્તિ પ્રભુશ્રીજીના વખતના બઘા મુમુક્ષુભાઈ બેનોની ભક્તિ અલૌકિક હતી. બેનો રસોઈ કરતાં કરતાં ભક્તિ કરે, મંત્ર સ્મરણ કરે, દળે ત્યારે પણ ભક્તિ કરે, હરતા ફરતા પણ ભક્તિ કરે. આશ્રમ જાણે વૃંદાવનની ગોપ ગોપીઓ જેવું હતું. પ્રભુશ્રીજી બહાર ફરવા જાય તો બધા એમની પાછળ જાય. એક જગ્યાએ એમની ઠેલણગાડી ઊભી રાખે અને પદ બોલાવે, બોઘ કરે. સવારની ભક્તિ ઊઠ્યા પછી મુમુક્ષુભાઈ બહેનો રાયણ પાસે આવી એકત્ર થાય. પ્રભુશ્રીજી સામે ઉપરના ઝરૂખામાં આવી બઘાને પીંછીં ઊંચી કરી દર્શન આપે. સૌ ભાઈ બહેનો તેમને નમસ્કાર કરી પછી ઘરે જાય. ૧૬૦
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy