SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સાધર્મિક પ્રત્યે વાત્સલ્યભાવ આવે તો એમાં સુધારો કરીને પણ માફ કરીશ. પછી તેણે ઉપાય શોધી પ્રભુ પ્રસન્ન થાય કાઢી માફી અપાવી દીધી. માટે કહેવત છે કે – “જાકા બાલ સાઘર્મિક પ્રત્યે કે ખિલાઈએ તાકા રિઝત બાપ.” તેમ સહઘર્મી પ્રત્યે વાત્સલ્યભાવ વાત્સલ્યભાવ આવે તો : આવે તો પ્રભુ પ્રસન્ન થાય. પ્રભુ પ્રસન્ન થાય. તેના કસોટી સોનાની થાય ઉપર પ્રભુશ્રીજીએ એક હું ડાહ્યાભાઈ ભગાભાઈ ઘામણવાળાના નિમિત્તથી દ્રષ્ટાંત આપ્યું : એક આશ્રમમાં આવ્યો હતો. ડાહ્યાભાઈ અગાસ પહેલીવાર આવ્યા ભાઈને આઠ દિવસ પછી ત્યારે ત્યાં જ રહી ગયા. પણ એમના બાપુજીની આજ્ઞા નહીં તેથી ફાંસીની સજા થઈ. તેથી પ્રભુશ્રીજીએ તેમને ઘેર જવાની આજ્ઞા આપી. એમને રાત્રિ ખાવાપીવામાં હવે તેને રસ ભોજનનો ત્યાગ હતો. એમના ઘરે રાત્રે રસોઈ બનાવે તેથી સાંજે રહ્યો નહીં અને મૂંઝાઈ ! જુવાર અને ઘઉંના દાણા ખાઈને ચલાવે પણ વ્રત તોડે નહીં. એવું ગયો કે આઠ દિવસ પછી તો મારે મરી જવાનું છે. તેની બાઈએ ઘણા વખત ચાલ્યું. ખેતરમાં જુવાર સંભાળવા મોકલે ત્યાં ચકલાં કહ્યું તમને બચવાનો એક ઉપાય બતાવું. તો કે કેવી રીતે. તેણીએ ઉડાડે નહીં પણ પાણીના કુંડા ભરી રાખે જેથી ચકલાં જુવાર કહ્યું હું કહું તેમ કરો. જજને ત્યાં એક નાનો છોકરો છે. તેને માટે : ખાઈ પાણી પી લે; એવી એમના હૃદયમાં દયા હતી. પછી એમના સોનાની બે કલ્લીઓ કરાવી લાવો અને ડબ્બીમાં લઈ જજને ત્યાં બાપુજીને ખબર પડી અને દયા આવવાથી દિવસના રસોઈ જાઓ. તે કલ્પીઓ છોકરાના હાથમાં પહેરાવી દેજો. પણ જજ કરાવવા લાગ્યા. કસોટી આવે ત્યારે ટકી રહે તે જ ખરો મુમુક્ષ. કોર્ટમાં ગયા હોય ત્યારે તેમના ઘેર જજો. પ્રભુશ્રીજી બોઘમાં કહેતા કે “કસોટી સોનાની થાય ત્યારે કાળું પછી અવસર જોઈ તે જજના ઘેર ગયો. ત્યાં જજની ૬ પડે નહીં, પણ પિત્તળ કાળું પડી જાય.” બાઈ એકલી હતી. તેણે પૂછ્યું કોનું કામ છે? ત્યારે એણે કહ્યું બેન હું તો તમને મળવા આવ્યો છું અને તમારા બાળકને મારે રમાડવો છે. એમ કહી બાળકને રમાડતાં હાથમાં સોનાની કલ્લીઓ પહેરાવી દીધી અને કહેવા લાગ્યો બેન હવે મને આનંદ થયો. તમારા બાળકને રમાડવાથી મને ઘણો આનંદ થયો. કારણ કે હવે હું આઠ જ દિવસનો મહેમાન છું. જજ સાહેબે મને આઠ દિવસ પછી ફાંસીની સજા ફરમાવી છે. જેથી બેન હું તમારા છોકરાને રમાડવા આવ્યો હતો. પણ ખાલી હાથે નહીં જવાય એમ જાણી આ નાની વસ્તુ લેતો આવ્યો છું. એમ કહી તે ચાલ્યો ગયો. તે સાંભળી જજની બાઈને થયું કે આ કેવો ભલો માણસ છે; આ ફાંસીને લાયક નથી. એ કેટલો બધો વિવેકી છે. સાંજે જજ આવ્યા ત્યારે તેમને તે ભાઈની બધી વાત કરી અને કહ્યું કે આટલું બધું કર્યા છતાં તેણે મારી પાસે પોતાને છોડાવવાની માગણી પણ કરી નથી. એવા ભલા માણસને ફાંસી નહીં આપવી જોઈએ. જજ કહે એને ફાંસીની સજા થઈ ગઈ છે. મુદત ફરે નહીં. પરંતુ બાઈ કહે હજી ફાંસી તો થઈ નથી ને? જેથી ગમે તેમ કરીને પણ એની ફાંસી રદ કરો. જજે ઘણી ના પાડી પણ બાઈએ તો પકડી રાખ્યું કે ગમે તેમ કરો પણ આ છોકરાને રમાડનારને ફાંસી હોય? જેથી ન છૂટકે જજે બાઈને કહ્યું કે ભલે ૧૬૨
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy