SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કર્યા વિના ઉતાવળે કામ કરવું નહીં પ્રભુશ્રીજીએ વગર વિચાર્યું કામ ન કરવું એ વિષે કથા કહી કે એક બાઈએ ઘરમાં નોળિયો પાળ્યો હતો. તે બાઈ પાણી ભરવા ગઈ ત્યારે તે નોળિયાને પોતાનો છોકરો સોંપી ગઈ. પછી ઘરમાંથી એક સાપ નીકળ્યો. તે છોકરા તરફ આવતો જાણી નોળિયો સામો થયો અને સાપને પકડી તેના કટકા કરી નાખ્યા. પછી નોળિયો પેલી બાઈ પાણી ભરવા ગયેલી તેની સામે ગયો. બાઈએ તેનું મોઢું લોહીવાળું જોઈને વિચાર્યું કે એણે મારા છોકરાને મારી નાખ્યો છે. તેથી પાણીનું ભરેલું બેડું તેના પર અફાળી દીધું. જેથી તે નોળિયો મરી ગયો. ઘરે આવી જોયું તો પોતાના છોકરાને રમતો જોયો અને સાપને મરેલો દીઠો. બાઈ સમજી ગઈ કે આ નોળિયાએ જ સાપને માર્યો છે. નહીં તો મારા છોકરાને કરડત. પછી તો તે બાઈને બહુ પસ્તાવો થયો. માટે પૂરો વિચાર કર્યા વિના ઉતાવળે કદી કામ કરવું નહીં. નથી. તું વ્યાજ સાથે પૈસા પાછા આપીશ એવા તારા વચન ઉપર આપેલ વચન મરણાંતે પણ મિથ્યા કરવું નહીં વિશ્વાસ રાખી શકાય નહીં. પ્રભુશ્રીજીએ વચન પર અડગ રહેવા એક દ્રષ્ટાંત આપેલ કે એક વણઝારો હતો. તે શેઠ પાસે વ્યાજે પૈસા લેવા આવ્યો. તેમ જ્ઞાનીપુરુષ પાસે આશા લઈ વચન આપે કે હું $ પ્રતિજ્ઞા તોડીશ નહીં, તેણે વણઝારાની પેઠે વચનમાં અડગ શેઠે કહ્યું પૈસાના બદલામાં ચેન વગેરે મૂકવા લાવ્યો છું? તે કહે રહેવું. પોતાના આપેલા વચન મરણાંતે પણ મિથ્યા કરવા નહીં. મારી પાસે તો કશું નથી. ત્યારે શેઠ કહે પૈસા નહીં મળે. ત્યારે તે વણઝારે કહ્યું શેઠ મારી પાસે કિંમતી મૂછનો બાલ છે તે આપું? પ્રેમ એ તો મહાન વસ્તુ છે શેઠ કહે ભલે તે આપ. ત્યારે તેણે એક મૂછનો બાલ તોડી આપ્યો. આબુથી થોડા દિવસ પછી અમે આહોર ગયા હતા. ત્યાં તેની મૂછનો વાળ કિંમતી છે કે નહીં તેની પરીક્ષા કરવા શેઠે કહ્યું : મુમુક્ષુઓનો પ્રેમ હજુ ભુલાતો નથી. આહોરમાં ભક્તિમાં આ તો વાંકો છે, બીજો આપ. ત્યારે તે કહે બીજો નહીં આપું... ? ઘર્મચંદભાઈ, રતનચંદભાઈ પગે ઘુઘરી બાંધીને નાચ્યા હતા. તમારે પૈસા આપવા હોય તો આપો. શેઠ સમજી ગયા કે આ અને હાથમાં માળા લઈને એક આંગળીથી ફેરવતા જાય. પ્રભુ, સાચો મરદ છે. વચનનો પાકો છે. જેથી પૈસા આપ્યા. આ જાણીને ભક્તિમાં બિરાજમાન હતા.ભક્તોનો પ્રેમ પ્રભુએ જોયે જ બીજો માણસ શેઠ પાસે પૈસા લેવા આવ્યો. શેઠે કહ્યું કંઈ ચેન રાખ્યો. એ પ્રેમ લખાણમાં આવી શકે નહીં. વગેરે મૂકવા લાવ્યો? તો કહે ના, પણ મૂછનો કિંમતી વાળ આપું. આખા ગામને મંત્રસ્મરણની આજ્ઞા શેઠ કહે લાવ ત્યારે. તેણે તોડી એક વાળ આહોરમાં પ્રભુશ્રીજીએ મુમુક્ષુઓના અનેક ઘેર આપ્યો. શેઠ કહે એ તો વાંકો છે બીજો પધરામણી કરી હતી. જે ઘેર જાય ત્યાં પ્રભુને વઘાવે. ત્યાં આપ. ત્યારે તેણે તરત જ બીજો તોડીને દેરાસરમાં જઈને પણ સંઘે ભક્તિ કરી હતી. આહોરથી રવાના આપ્યો. શેઠ સમજી ગયા અને કહ્યું તને ૬ થતાં આખા ગામને પ્રભુશ્રીજીએ ત્રણ પાઠ અને મંત્રસ્મરણની પૈસા નહીં મળે. કેમ? તો કે તને મૂછના આજ્ઞા આપી હતી. આહોરમાં મુમુક્ષુઓના ભાવ અને ભક્તિ શ્રી ગોવિંદભાઈ વાળની કે તારા બોલેલા વચનની કિંમત : અલૌકિક હતા. ૧૭૬
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy