________________
વગર વિચાર્યું કરેલ કામનું દુઃખદ ફળા
પૂરી ચકાસણી કર્યા વગર ઉતાવળું પગલું ભરવું નહીં. એ વિષે પ્રભુશ્રીજીએ કથા કહી કે એક રબારી હતો. તેને પૈસાની જરૂર પડી. તેણે શેઠ પાસે આવી
કહ્યું કે આ મારી પાસે વફાદારી કૂતરો છે તેને રાખો અને મને પૈસા આપો. પણ જ્યારે પૈસા આપીશ ત્યારે જ મારો કૂતરો પાછો લઈ જઈશ.શેઠે વાત કબુલ કરી પૈસા આપી દીઘા. હવે એકવાર શેઠને ત્યાં ચોરી થઈ. ચોરો ઘન લઈને ચાલતા થયા. પેલો કૂતરો પણ તેની પાછળ પાછળ જંગલમાં ગયો. જ્યાં ચોરોએ ઘન દાઢ્યું તે તેણે જોઈ લીધું અને પાછો ઘેર આવી ગયો. સવારે શેઠ ઊઠ્યા તો ઘરમાં ચોરી થયેલી જણાઈ. શેઠ દાતણ કરવા બેઠા અને ઊઠ્યા કે પેલો કૂતરો શેઠના ઘોતિયાનો છેડો પકડીને ખેંચવા લાગ્યો. જેથી શેઠે વિચાર્યું કે આ ક્યાંક લઈ જવા માંગે છે. જેથી તેના પાછળ પાછળ જ્યાં ઘન દાઢ્યું હતું ત્યાં જઈ કૂતરો પગે ખોતરવા લાગ્યો. શેઠ સમજી ગયા કે જરૂર અહીં કંઈક છે. જોતાં બધું પોતાનું ચોરાયેલું ઘન મળી આવ્યું. શેઠ ઘન લઈ ઘરે આવ્યા.
પછી તે કૂતરાના માલિક રબારી ઉપર કાગળ લખ્યો કે : બાલુને પ્રભુશ્રીજી આગળ મૂકી દેવો અને સવારૂપિયો આપી પાછો તને આપેલા રૂપિયા વળી ગયા જાણવું. કારણ મારે ઘરે થયેલી લઈ લેવો. એ બાઘા પછી બાલુ સારો થઈ ગયો. એટલે અમે ચોરીને આ તારા કૂતરાએ પકડી પાડીને મારું ઘન મેળવી આપ્યું બધા અગાસ આવ્યા. અને ઉપર જઈને બાલુને પ્રભુશ્રીજી આગળ છે. માટે મારી તને આપેલ રકમ વસૂલ થઈ ગઈ તથા ઉપર તને ઊભો રાખ્યો. પછી કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે મેં કહ્યું – પ્રભુ બક્ષીસ આપીશ, એમ લખી તે કાગળ કૂતરાના ગળામાં બાંધી : આને તમારી આગળ મુકવાની બાધા રાખી છે. અને સવા રૂપિયો રબારીને ઘેર મોકલી આપ્યો. આ તો કેળવાયેલો કૂતરો હતો. આપી પાછો લઈ લેવો, એવી બાધા રાખી છે. ત્યારે પ્રભુશ્રીજી જેથી રબારીને ઘેર પહોંચી ગયો. તેને આવેલો જોઈ રબારીને બોલ્યા કે પ્રભુ! આવી બાધા રાખવી નહીં. પુષ્પાઈ હોય તો ક્રોધ ચઢ્યો કે શેઠને પૈસા આપ્યા વિના તું ઘરે આવી ગયો એમ કે સારું થાય; નહીં તો ન થાય. પાપ પુણ્ય ઉપર બધો આધાર છે. બોલી તેણે કૂતરાના માથામાં ડાંગ મારી. જેથી તે કૂતરો ત્યાં જ
રસોઈ થોડી અને જમનારા ઘણા મરી ગયો. પછી તેના ગળામાં કાગળ જોયો. તે છોડીને વાંચ્યો કે રબારી પોક મૂકીને રડવા બેઠો કે ઓહો મેં કેવું વગર વિચાર્યું કે પ્રભુશ્રીજીની હાજરીમાં કાવિઠામાં અભુત ભક્તિ થઈ હતી. ત્યારે
હું પણ હાજર હતો. ઘારવા કરતાં ઘણા માણસો એકઠા થયા કામ કર્યું : રબારીને તે કૂતરો ઘણો વહાલો હતો. કહેવત છે કે
હતા. ભક્તિ ઊઠી, જમવાનો વખત થયો. બહારથી ભક્તિમાં, “વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય;
ઘણા આવેલા પણ રસોઈ ભક્તિવાળા જેટલી જ હતી. તેથી દેખો એવા કામથી, જાન ઘણાના જાય.”
જમવા બેસાડ્યાં નહીં. પ્રભુશ્રીજીએ પુછ્યું: જમવા કેમ બેસાડતા પ્રભશ્રીજીના આવા બોથથી આપણે કંઈ પણ કામ નથી ત્યારે કહ્યું પ્રભુ રસોઈ થોડી છે ને જમનારા ઘણા છે. પ્રભુ વિચારીને જ કરવું. જેથી નુકશાન થાય નહીં, પસ્તાવુ પડે નહીં
કહે શું બનાવ્યું છે? લાડુ બનાવ્યા છે. પછી રસોઈ જોવા પ્રભુશ્રીજી અને આર્તધ્યાનનો વખત આવે નહીં.
લાકડી લઈને ગયા અને કથરોટ ખોલાવીને જોયું અને કહ્યું કે પાપ પુણ્ય ઉપર બધો આધાર
ઢાંકી દો અને જમવા બેસાડો. એક બાજુથી કાઢજો. પછી બધા એક દિવસ નંદીબેનના છોકરાને ખેંચ આવી. જેથી હું જમી રહ્યા છતાં કથરોટમાં લાડુ વધ્યા. તે બહાર ઊભેલાને પણ ડાહ્યાકાકાએ કહ્યું કે નંદી બાધા રાખ. જો એને સારું થાય તો પ્રસાદ આપ્યો. જે અમોએ નજરે જોયેલું તે દ્રશ્યો આજે ખડા થાય છે.
૧૭૫