________________
જ્યાં રામ ત્યાં અયોધ્યા, જ્યાં પ્રભુશ્રી ત્યાં ભક્તિ : પૂ.પ્રભુશ્રીને કહ્યું : બાપા! મારે મંત્ર લેવો છે. પૂ.પ્રભુશ્રી ઓછું
સાંભળતા. પાસે પૂ.શ્રી બ્રહ્મચારીજી ઊભા હતા. તેમને પૂછ્યું આસો વદી ૧, જે
“આ છોકરો શું કહે છે?”પૂજ્યશ્રી કહે “એ મંત્ર માંગે છે.” આત્મસિદ્ધિ શાસ્ત્રનો
જાઓ, સમજાવીને મંત્ર આપો” ત્યારથી હું નિયમિત ભક્તિ તથા પ્રભુશ્રીનો જન્મ દિવસ છે. તે દિવસ પણ ઘણા ઘામધૂમથી ઉજ
પછી હું શંકર ભગતથી પૂ.પ્રભુશ્રીની વાતો સાંભળી ઘણો વાયો હતો. એમ આખું
પ્રભાવિત થયો. તેઓની કેટલીક વિગતો અહીં રજુ કરું છું -
પહેલાં શંકર ભગત પોતાના જોડેલા ભજનો ગામે ગામ ચોમાસું સીમરડામાં
ગાય અને કથા કીર્તન કરે. તેથી તેમને ઘણા શિષ્યો થયા. ભગતને તો જાણે જ્યાં રામ ત્યાં અયોધ્યા તેમ જ્યાં
પણ માનનો આનંદ આવતો. પ્રભુશ્રી ત્યાં ભક્તિ એમ
ભગત તમને જ્ઞાન થયું છે? થયું હતું.
પ.પૂ. પ્રભુશ્રી તેમને મળ્યા પછી પૂછ્યું: “ભગત તમે શું મારી માનતા કરાવું તો મારા વેરી હું પોતે જ કરો છો?” ભગત કહે અમે અમારા માણસો આગળ ભજન એક વખત પ્રભુશ્રી બીજા દશ પંદર મુમુક્ષુ સાથે ભક્તિમાં
૬ કરીએ, કથા કરીએ. પ.પૂ.પ્રભુશ્રી કહે “ભગત એક ભજન બોલો બેઠા હતા ત્યારે મને કહ્યું કે “તમારે ઘર્મ દલાલી કરવી, અહંકાર
જોઈએ એટલે તે વખતે એક પણ ભજન બોલાયું નહીં.” મૂકીને'. તેથી ઘણા જીવોને લાભનું કારણ થશે. તે હું હાલ પ્રત્યક્ષ
પ.પૂ.પ્રભુશ્રીએ પૂછ્યું : “ભગત તમને જ્ઞાન થયું છે?” દેખું છું. પણ તેમાં મારું ડહાપણ કે મારી માનતા કરાવું તો મારો
શંકર ભગત કહે : ના, જી. પૂ.પ્રભુશ્રી કહે – “તમને
શાન થયું નથી અને શિષ્યો ગળે વળગાડ્યા છે તો તમારી શી વેરી હું પોતે જ થાઉં, એવો ઘણો જ સૂક્ષ્મ ઉપયોગ રાખી કૃપાળુદેવ
ગતિ થશે? બધા ઢોરને ઘરે પહોંચાડ્યા પછી જ ગોવાળને સંબંધી તથા પ્રભુશ્રી સંબંથી વાત કરું છું. કારણ હું પણ છૂટવાનો
પોતાને ઘેર જવાય.” કામી છું.
હું તમારો ગુરુ નહીં અને તમે મારા ચેલા નહીં શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ
શંકર ભગતને તે વખતે ઘણો જ પસ્તાવો થયો. મેં ઘણું સુણાવ
ખોટું કર્યું છે. એમ મનમાં થયું. ત્યારે પૂ.પ્રભુશ્રી કહે – “છૂટવું છે? સુણાવમાં પ્રથમ દર્શન
છૂટવું હોય તો શિષ્યોને જઈ કહો કે હું તમારો ગુરુ નહીં અને હું આઠ વર્ષની ઉંમરનો હતો ત્યારે પૂ.પ્રભુશ્રીજી લઘુરાજ ! તમે મારા ચેલા નહીં. તમારે જન્મમરણથી છૂટવું હોય, મુક્તિ સ્વામી સુણાવ પઘારેલા. તે વખતે તેઓશ્રીના પ્રથમ દર્શન અને મેળવવી હોય તો આત્મજ્ઞાન પામેલા એવા કોઈ સત્પરુષનું થયેલા. પછી ચૌદ વર્ષની ઉંમરે “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' અગાસ : શરણું લો.' ગયો. ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીના પ્રથમવાર દર્શન થયા. અને
પછી પૂ.પ્રભુશ્રીના કહ્યા પ્રમાણે શંકર ભગત પોતાના પૂ.શ્રી લઘુરાજ સ્વામીના પણ દર્શન થયા હતાં. અઢાર વર્ષની : શિષ્યોને ગામડે ગામડે જઈ કહી આવ્યા અને છૂટી ગયા. પછી ઉંમરે મને મનહરભાઈ માસ્તરના સંગથી પરમકૃપાળુદેવ શ્રીમદ્
અગાસ આશ્રમમાં આવીને રહેવા લાગ્યા. ભક્તિમાં મોક્ષમાળાના રાજચંદ્ર વિષે વધુ જાણવાનું મળ્યું અને રસ જાગ્યો.
કંઠસ્થ કરેલા પાઠો બોલતા. તેનો રણકો હજુ કાનમાં ગૂંજે છે.
તેમનો અવાજ પહાડી અને સુરીલો હતો. જાઓ, સમજાવીને મંત્ર આપો'
પૂ.શ્રી બ્રહ્મચારીજીના કહેવાથી ઘર્મની ઓગણીસ વર્ષની ઉંમરે હું અગાસ : દલાલી કરવા સુરત જિલ્લામાં તેઓ જતાં. આશ્રમમાં ગયો ત્યારે મને મંત્ર લેવાની ઇચ્છા તેમના સત્સંગથી ઘણાને સાચા માર્ગનો રંગ થઈ. તેથી ઓફીસમાંથી તત્ત્વજ્ઞાન ખરીદી લાગ્યો હતો. તેમણે ઘણાને પૂ.શ્રી લાવ્યો અને પૂ.પ્રભુશ્રી પાસે પહોંચ્યો. :
બ્રહ્મચારીજી પાસે મંત્ર સ્મરણ અપાવ્યા સુણાવના બે મુમુક્ષુઓ મારી સાથે હતા. મેં હતાં.
શ્રી શંકરભાઈ ભગત
૧૨૦