________________
પુણ્યાનુબંધી પુણ્ય હોય તો વાત રુચે પ્રભુશ્રીજીનો ઉલ્લાસ જોઈ અમારું ચિત્ત પ્રફુલ્લિત
નરોડામાં હરીભાઈ ઘોળીદાસ વિશેષ માંદા હતા અને પૂ.પ્રભુશ્રીજી આબુ ગયેલા જાણી હું પણ ત્યાં ગયો અને હું નરોડા જવાનો હતો ત્યારે પૂ.પ્રભુશ્રીજીને પૂછતાં મને “મૃત્યુ
પ્રભુશ્રીજીના દર્શન કર્યા ત્યારે તેમણે કહ્યું “નરોડીયા, તું આવ્યો? મહોત્સવ' નામનું નાનું પુસ્તક આપી જણાવ્યું કે “આ પુસ્તક
મેં કહ્યું હા, બાપા. પછી પ્રભુશ્રીજીએ કહ્યું – “આહાર આવવું છે? તેમને સંભળાવજે અને અહીં સવાર સાંજ ભક્તિ કરીએ છીએ
કામ થઈ જશે.' મેં કહ્યું હા પ્રભુ આવવું છે. આહોર ગયા ત્યારે તે તેમની પાસે કરજે.” નરોડા જઈ હરિભાઈને કહ્યું પ્રભુશ્રીજીએ
હું લગભગ બે હજાર ભાઈ બહેનો રાહ જોઈ ઊભા હતા. ત્યાં ભક્તિ
પછી પ્રસાદીમાં દ્રાક્ષ અને બદામ ખોબા ભરી ભરીને આપે; તે તમને ઘર્મવૃદ્ધિનું જણાવ્યું છે અને મૃત્યુ મહોત્સવનું આ પુસ્તક !
જોઈ હું તો આભો જ બની ગયો કે અહો આહારના મુમુક્ષુઓનો તમને વાંચી સંભળાવવા કહ્યું છે. તથા આશ્રમમાં ભક્તિ થાય છે
કેવો ભક્તિભાવ છે. બીજે દિવસે આત્મસિદ્ધિની પૂજા ભણાવી તે તમારી પાસે કરવા કહ્યું છે. ત્યારે તેમણે કહ્યું ભાઈ મને કોઈ
હતી. તેમાં મુમુક્ષુભાઈઓનો એટલો ઉત્સાહ હતો કે પગે ઝાંઝર બોલે છે તો તોબા થાય છે. મારું ચિત્ત કપાળદેવમાં જ છે. એમ
બાંઘી ભક્તિમાં નાચ્યા હતા. અને હાથમાં થાળી લઈ તેને એક કહી પુસ્તક વાંચવા ન દીધું અને ભક્તિ બોલવા જાઉં તો પણ ના
આંગળી ઉપર ફેરવતા હતા. હું પ્રભુશ્રી પાસે બેસી વીંઝણું વીંઝતો પાડે. બીજી વાતોમાં માથું મારે પણ જેને પુણ્યાનુબંધી પુણ્ય હોય હતો. ત્યાં ભક્તિ પછી સદગુરુદેવકી જય એવા ભાવથી બોલાય તેને એ વાત રુચે. પછી દેહ છૂટી ગયો. આશ્રમ ગયો ત્યારે કે શરીરમાં ઝણઝણાટી થઈ જાય. તે વખતે પ્રભુશ્રીજીનો ઉલ્લાસ પ્રભુશ્રીજીને બધી હકીકત કહી ત્યારે પ્રભુશ્રીજીએ માથે હાથ મૂકી : જોઈ અમારું હૃદય ફાટી જાય એવો ઉલ્લાસ આવ્યો હતો. કહ્યું કે પ્રભુ શું કરીએ? પહેલા પણ હરીભાઈ આશ્રમ આવ્યા ૬ મુમુક્ષુભાઈ બહેનોને ભક્તિનો ખૂબ જ લાભ મળ્યો હતો. ત્યારે પૂ.પ્રભુશ્રીજીને બે શબ્દો કહેવાનો મેળ પડ્યો ન હતો. પ્રભુશ્રીજીએ કહ્યું “પ્રભુ આવો લાભ જિંદગીમાં કદી મળશે નહીં.”
સાસ ન કર્યું
પ્રભુશ્રીના શબ્દમાત્રથી અનર્થનું અટકન
આશ્રમ પાસેના ખેતરમાંથી રોજ કોઈ જુવાર કાપી જતું. એક દિવસ ખેતરના ઘણીએ નક્કી કર્યું કે આજે તો જુવાર કાપી જનારને પકડી પૂરો કરી નાખું, બીજી વાત નહીં. તેવામાં પ્રભુશ્રીજી ને ખેતર પાસે એક ઝાડ નીચે બેઠા હતા. બોઘ ચાલતો હતો. ત્યાં બોઘમાં એમ બોલ્યા કે “સાહસ ન કરવું તે ખેતરના ઘણીના કાનમાં આ વચન પડ્યું તેથી વિચાર આવ્યો કે એક વાર તો જોઈએ પછી વાત. તે જોતાં પોતાનો જ ભત્રીજો નીકળ્યો. તેને મારી નાખ્યો હોત તો મારે જ રોવાનો વખત આવત. પછી પ્રભુશ્રીજી પાસે આવી તેણે કહ્યું આજે જો આપના શબ્દો મારા કાને ન પડ્યા હોત તો આજે હું કંઈનું કંઈ કરી બેસત.
શ્રી છગનભાઈ
૧૫૬