________________
પ્રભુશ્રી અંતર્યામી
આ મહાત્મા તો મુક્ત પુરુષ જેવા છે પ્રભુશ્રી દક્ષિણમાં યાત્રાર્થે જવાના હતા. સાથે
ઘર્મજથી એક બ્રાહ્મણ મુમુક્ષુ આવેલા. તેમને ત્રણ ચાર જણ જવાના હતા. મને વિચાર આવ્યો કે
માટે પ્રભુશ્રીજીએ કહ્યું કે ભાઈ સંસ્કારી છે. તેથી પ્રભુશ્રી જોડે જવાનું થાય તો ઠીક. આ વિચાર કરતો
તેમને મેં બોલાવ્યા. મેં પૂછ્યું તમે અહીં શું જોયું? તે હતો તેવામાં મને કોઈ બોલાવા આવ્યું. હું પ્રભુશ્રી
ભાઈ દુનિયામાં ઘણું ફરેલા. ઘણા સંત, યોગીને મળેલા. પાસે ગયો ત્યારે તેમણે કહ્યું જો આવવા વિચાર હોય
વિવેકાનંદ, રામકૃષ્ણના શિષ્યોને મળ્યા હતા. પાંડિચેરી તો જગ્યા છે. મેં હા પાડી. મને થયું કે શું પ્રભુશ્રીએ
ગયા હતા. તેમણે શ્રીયુત અરવિંદને જમીનથી અથ્થર મારો વિચાર જાયો હશે?તે મને નવાઈ ભરેલું લાગ્યું નીકળવાને : ના જલ પણ દીઠેલા. છતાં તેઓ કહે - તે બધું જ૮ અને આ દિવસે બાઈ મેના મુંબઈથી દર્શન કરવા આવ્યા. એકાએક બધા
મહાત્માની વાત જુદી છે. આ મહાત્મા (પ્રભુશ્રીજી) તો મુક્ત
પુરુષ જેવા લાગે છે. એમનું સ્વરૂપ કહેવાય તેમ નથી. તેની બૈરામાંથી બાઈ મેનાને બોલાવીને કહ્યું તારે આવવું હોય તો
પ્રતીતિ અંતરમાં થાય છે. તેમને ઓળખવા તે બુદ્ધિના પરની આવ. આ બનાવથી પણ નવાઈ લાગેલી.
વાત છે. છતાં સમજાયું તે કહી સંભળાવ્યું. વગેરે ઘણું કહ્યું. ત્રણ જ્ઞાનીનું એક વચન પકડી રાખે કલાક સુધી પ્રભુશ્રીજી માટે ગુણગ્રામ કર્યા. તે ઉપરથી પોતે તો પણ કામ થાય
સંસ્કારી છે તેવું મને પણ થયું. (પ્રભુશ્રી બોઘની નેટ-૩ પૃ.૩૬૬) પૂનાથી શ્રવણબેલગુલા જતાં પૂ.પ્રભુશ્રી “આતમભાવના
હું અધમમાં પણ અધમ છું ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે, જીવ લહે કેવળજ્ઞાન રે' એમ પ્રભુશ્રીજીએ એક વખત કહ્યું : “અઘમામ અધિકો નવ વખત બોલેલા. પ્રભુશ્રીએ કહેલું કે જ્ઞાનીનું એક વચન : પતિત, સકલ જગતમાં હુંય” આ ગાથા ક્ષાયક સમકિત થયા પકડી રાખે તો પણ કામ થાય. તેથી આ સહેલામાં સહેલો શબ્દ પછી પણ સામેને સામે રાખવાની છે. લાગવાથી યાદ રાખેલો.
આજ્ઞા વૃઢ આરાધો તો અવશ્ય મોક્ષા આ કોઈ જુદી જ જાતના સાઘુ છે, તેવું લાગતું. તેમની ગમે
એક દિવસ પ્રભુશ્રીજી સભામંડપમાં આવ્યા ત્યારે વીશ તેમાંથી “અર્થ' કાઢી આપવાની શૈલી મને ગમતી હતી.
દોહરામાંની “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી...” જ્ઞાનીપુરુષના એક વચનનું
એ ગાથા ચાલતી હતી તે વિષે પ્રભુશ્રીજી બોલ્યા કે – “આજ્ઞા વૃઢ શ્રદ્ધાન મોક્ષનું કારણ
અચળ કરી નથી. આ ગાથા મૂળ છે. સન્ ૧૯૨૪થી ૧૯૩૬ સુધીમાં પ્રભુશ્રીના સમાગમમાં
છ પદની શ્રદ્ધામાં રહેલ સમ્યગદર્શના અનેક પ્રસંગો બનેલા છે. સેંકડો સાંભળ્યાં છે કે જે જણાવતાં એક
પ્રભુશ્રીજીએ છ પદના પત્ર માટે કહ્યું કે કૃપાળુદેવે જ સાર નીકળે છે કે - જ્ઞાની પુરુષનું એક વચન શ્રદ્ધવામાં આવે
છપદનો પત્ર આપી મારી પાસે એકડો ઘૂંટાવ્યો છે. હવે જેટલા તો કુવામાં પડેલા માણસને દોરડું હાથમાં આવ્યું હોય તો તેને
મડા નાખો એટલા લેખામાં. છ પદમાં જેટલા “છે” શબ્દ છે બહાર કાઢે, તેમ સંસારરૂપી કુવામાંથી જરૂર તે જીવ ઊંચો આવે કે તેને તન ઘટવે. ને બઘા એક છે. અને તેને મોક્ષે જવું હોય તો લઈ જાય.
મારા ગુરુનો મોટો ચમત્કાર ભૂત, ભવિષ્યનું જ્ઞાન, રિદ્ધિ સિદ્ધિ
શ્રી રસિકભાઈ કહે - એકવાર મને શ્રી હીરાભાઈએ જેને સહજમાં પ્રાપ્ત
કહેલું કે શ્રી લઘુરાજસ્વામીના ચમત્કારોની વાતો તો ઘણી છે. ત્રિકાળજ્ઞાન શું કહેવાતું હશે? તે તો જ્ઞાની જાણે. પણ
પણ એક મોટો ચમત્કાર થયો તેની હું તમને વાત કરું. મેં જે આપણી આંખે જોતાં એમ લાગતું કે તેમને ત્રણે લોક પ્રત્યક્ષ હતા : વ્યસનોનું સેવન કર્યું અને જેની મને ટેવ પડી ગઈ હતી તે અને કર્મને જતાં આવતાં જોઈ શકતા એટલે કે ભૂત અને ભવિષ્ય
આદતો છોડી પણ છૂટે નહીં, છતાં એમાચમત્કાર એ થયો કે જાણવું તે તેમને રમત જેવું હતું. લોકો જેને રિદ્ધિ સિદ્ધિ ગણે છે કોઈપણ પ્રયત્ન કર્યા વિના, બાઘા કે વ્રત લીધા વિના એ તેવી તો તેમને બથી સહજ હતી. એવી મારા ઉપર તેઓશ્રીની કે વસ્તુઓ છૂટી ગઈ; એ મારા ગુરુ શ્રીમદ્દ લઘુરાજસ્વામીનો જ છાપ પડી હતી.
મોટો ચમત્કાર છે.
૧૯૧