________________
બ્ર.શ્રી મગનભાઈ લક્ષ્મીદાસ પટેલ
સુણાવ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો મને સમાગમ થયેલો તેની અત્રે ઉપર બેઠા. શીરો તૈયાર થયો ત્યારે બઘી થાળીઓમાં સરખો ટુંકાણમાં હકીકત જણાવું છું :
પીરસવા જણાવ્યું. પીરસીને તૈયાર કર્યા બાદ પોતે આહાર કરવા સાચા પુરુષ હોય તો મને અહીં દર્શન આપે : બેઠા પછી અમે પણ જમવા બેઠા. એકેક થાળીમાં એક એક રતલ એકવાર સં.૧૯૭૬માં પૂ.શંકર ભગત ઇન્દોર આવેલા !
જેટલો શીરો હતો. જમ્યા પછી બઘાને પોતાના રૂમમાં બોલાવ્યા અને તેમના ભત્રીજાઓને ત્યાં ભક્તિ કરતા હતા. નજીકમાં મારા
અને જણાવ્યું કે “આજે શીરો અમથો ખવરાવ્યો નથી. આજે
આત્મસિદ્ધિનો જન્મ દિવસ છે. નમસ્કાર કરી ભક્તિ કરવાની મોટાભાઈ ભાઈલાલભાઈ રહેતા હતા. તે તેમને ત્યાં ગયા. ત્યાં
છે. તમે બથા ઉપર જાઓ અને સમવસરણ રચો.” તેથી ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો ચિત્રપટ જોઈને તેમને થયું કે આ કોઈ
પુનમભાઈ અને અમો ઉપર ગયા. બીજે માળે પ્રભુશ્રીજીની મહાપુરુષનો ચિત્રપટ છે. એવી અંતરમાં છાપ પડી. તેથી પૂછ્યું
આજ્ઞાનુસાર ચાર ચિત્રપટ સમવસરણની જેમ ગોઠવ્યા. ચૌમુખી કે આ ચિત્રપટ કોનો છે? ત્યારે શંકર ભગતે જણાવેલ કે આ
તૈયાર થઈ. હૉલ મોટો હતો. પછીથી અમે વિચાર કર્યો કે નમસ્કાર પુરુષ સનાવડ આવેલા છે. અમે ત્યાં જવાના છીએ. ત્યારે
કરતી વખતે કંઈક મૂકવું જોઈએ. તેથી બજારમાં જઈ બબે રૂપિયાના ભાઈલાલભાઈએ જણાવ્યું કે મારે પણ આવવું છે. દુકાન બંધ
છૂટા પૈસા લઈ આવ્યા. બે વાગે પ્રભુશ્રીજી પધાર્યા. પોતે કરી તેઓ તેમની સાથે સનાવદ ગયા. સં.૧૯૭૬ના જેઠ વદ
આત્મસિદ્ધિ બોલાવે તેમ અમે બઘા ઝીલીએ અને નમસ્કાર કરીએ ૧૨ના દિવસે જ્યારે હું અને મારા લાલા બા ઇન્દોર ગયા ત્યારે
તથા પૈસા મુકીએ. અમારી સાથે પ્રભુશ્રીજી પણ પ્રદક્ષિણા કરી તે સનાવદ ગયેલા હતા. ત્યાં જઈને આવ્યા બાદ પ્રભુશ્રીજીની
નમસ્કાર કરતા. આમ બથી ભક્તિ ઉલ્લાસ સાથે પૂરી થઈ. વાતો બઘા ભાઈઓ ભેગા મળી કરતા હતા. તે સાંભળી મને પણ
સનાવદમાં આ આત્મસિદ્ધિના જન્મ દિવસે ઊભા ઊભા નમસ્કાર બહુ પ્રેમ આવ્યો. પણ મારાથી કહેવાય નહીં કે મારે સનાવદ
કરવાનો વિધિ જોયો. બીજે દિવસે અમો ઇન્દોર ગયા. આવવું છે. પણ માતુશ્રીએ જણાવ્યું કે જો તે સાચા પુરુષ હોય તો મને અહીંયા દર્શન આપે તો સનાવદ દર્શન કરવા જઈએ. ત્યાર પછી સ્વપ્નામાં બે વખત તેમને દર્શન થયાં. એટલે અમો જે શેઠાણીના મકાનમાં રહેતા હતા તે સર્વે મળી કુલ ૧૨-૧૩ જણા આસો સુદ ૧૫ ને ૧૧ વાગે રવાના થઈ ૪ વાગે સનાવદ પહોંચ્યા.
માણેકઠારી પૂનમે સ્મરણ મંત્રા
બંગલા આગળ ગયા ત્યારે પ્રભુશ્રીજી પાટ ઉપર બિરાજેલા હતા. તેમને મેં રસ્તામાંથી જોયા અને કોઈ એવો સ્નેહ આવ્યો કે જાણે પૂર્વભવના સગાં હોય. માતાપિતા કરતાં પણ ઘણો જ સ્નેહ આવ્યો. પાંચ વાગે પ્રભુશ્રીજી પાસે મેં તથા પૂ.માતુશ્રીએ સ્મરણની માગણી કરી ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે આજે માણેકઠારી પૂનમ છે, આજે દરિયામાં સાચાં મોતી પાકે. તેમ આજે તમને સ્મરણમંત્ર, વીસ દોહરા અને ક્ષમાપનાનો પાઠ આપ્યો છે તો તેની ભક્તિ કરજો.” એમ જણાવ્યું હતું અને માતુશ્રીને પ્રભુશ્રીજીએ પોતા પાસેની માળા આપી હતી. તે માળા રોજ તેઓ ફેરવતા હતા.
આત્મસિદ્ધિના જન્મદિવસે નમસ્કાર
બીજે દિવસે ૧૧ વાગે જમવાના ટાણે રસોડે અમો બઘા ગયા. ઇન્દોરના ૧૨-૧૩ જણ હતાં. ત્યાં પ્રભુશ્રીજી ખુરશી
૧૩૫