________________
પ્રભુશ્રીજી આગળ લબ્ધિધારી શું વિસાતમાં એક વખતે જેસંગભાઈ શેઠ વડોદરા ગયેલા. ત્યાં એમને કે અમે તો પ્રભુ અમારા ગુરુના શરણે છીએ એક લબ્ધિઘારી સંન્યાસીનો મેળાપ થયો. તે લબ્ધિઘારીએ
થોડા વખત પછી તે લબ્ધિઘારી આશ્રમમાં આવ્યો અને દેશવિદેશમાંથી સોનાના ચાંદ મેળવ્યા હતા. ત્યાંથી શેઠ રવાના
પ્રભુશ્રીજીનાં દર્શન કર્યા. તેણે થયા ત્યારે કહ્યું કે અગાસ આશ્રમમાં એક મુનિ મહાત્માની માંદગી
એકાંતમાં પ્રભુશ્રીના સમાગમની છે, જેથી અમારે જવાની ઉતાવળ છે. ત્યારે તે લબ્ધિઘારી કહે :
માગણી કરી. જેથી તેને લઈ હમણાં તેમનો દેહ છૂટવાનો નથી. છતાં શેઠ આશ્રમમાં આવવા
પ્રભુશ્રી ગુરુમંદિરમાં ગયા. તૈયાર થયા અને તે લબ્ધિઘારીને પણ આશ્રમમાં આવવા આમંત્રણ
અંદર જઈ પરમકૃપાળુદેવની આપ્યું. સાથે જણાવ્યું કે તમે એક વખત આશ્રમમાં આવશો તો
પ્રતિમા આગળ પ્રભુશ્રીએ કહ્યું તમારું ઘણું સમાધાન થશે.
કે પ્રભુ! અમે તો કશું જાણતા એકવાર આશ્રમમાં પ્રભુશ્રી આગળ બઘા ટ્રસ્ટીઓ
: નથી. અમે તો આ અમારા સમાગમમાં બેઠા હતા ત્યારે શેઠે તે વડોદરાવાળા લબ્ધિઘારીની
ગુરુના શરણે છીએ. તો પ્રભુ વાત કાઢી કહ્યું કે તેણે પ્રભુશ્રીનો અત્યારે દેહ છૂટવાનો નથી એમ
શું તમે કંઈ કહો. તે બધા સવાલ પૂછવાના લખી લાવ્યો હતો છતાં કહ્યું છે. ત્યારે પ્રભુશ્રી કહે શેઠ! તમને એણે કહ્યું તે કેમ લાગે છે?
તેણે પ્રભુશ્રીજીને આગ્રહ કર્યો કે ના તમે કહો. ત્યારે પ્રભુશ્રીજીએ શેઠ કહે : પ્રભુ જેણે દરિયો દીઠો હોય તેને ખાબોચિયાની શી
તો જે પ્રશ્નો એ લખી લાવ્યો હતો અને પૂછવાના હતા તે જ પ્રશ્નો ગણતરી? એમ પ્રભુશ્રી આગળ લબ્ધિઘારી સંન્યાસી શું વિસાતમાં.
પ્રભુશ્રીજીએ તેને સામા પૂછળ્યા. જેથી તે ચમત્કાર પામી ગયો કે એમ શેઠની પ્રભુશ્રી પ્રત્યે દ્રઢ શ્રદ્ધા હોવાથી એમ જણાવ્યું.
મારે જે સવાલ પૂછવાના હતા તે તો મહારાજે જ કહી દીધા. ભોંયરામાં અંદર પ્રભુશ્રીજી ગયા ત્યારે બહાર આશ્રમના મુમુક્ષભાઈઓ ઊભા રહ્યા હતા.
એક આસનમાં ચોરાશી આસન
પછી શાંતિભુવનમાં ભક્તિ બેઠી. તેમાં બધા પ્રશ્નોના ખુલાસારૂપે પ્રભુશ્રીજીએ વિવેચન કર્યું. તે બધું લબ્ધિધારીએ સાંભળ્યું. પછી પ્રભુશ્રીજીને તેણે કહ્યું : હું ચોરાશી આસન જાણું છું, તે કરી બતાવું. ‘ત્યારે પ્રભુશ્રીજીએ પગ પર પગ ચઢાવી પદ્માસન વાળીને કહ્યું : પ્રભુ! અમારા તો આ એક આસનમાં ચોરાશી આસન સમાઈ ગયા.'
આજ મારો અહંકાર ગળી ગયો
છતાં પેલા લબ્ધિઘારીએ આસન બતાવવા શરૂ કર્યા. પાંચ છ થયાં કે ગબડી પડ્યો અને પછી આસન કરી શક્યો નહીં. ત્યારે તે કહેવા લાગ્યો કે મહારાજ આજ સુધીમાં મેં બધા આસનો પૂરા કર્યા છે. પણ આજે મારા આસનો પૂરા થતા નથી, પણ આજે મારો અહંકાર પૂરો થાય છે. ક્યાં આપ સુર્ય જેવા અને ક્યાં હું એક આગીયો; એમ કહી પ્રભુશ્રીજીને નમસ્કાર કર્યા. આજ સુધી હું કોઈને નમ્યો નથી. પણ આજે આપને નમસ્કાર કરું છું. પ્રભુશ્રીજીને નમી પોતાનું ભલું કર્યું. પછી પ્રભુશ્રીજીનો સમાગમ કરી અહીંથી વિદાય લીધી.
૧૬૫